________________
( ૧૦૨).
માનવ ગણ લહી, તુમ સનમુખ રહી, બેર બેર શિવ માગતે. અo બાત નએર કહું, લીએ બીના ન રહું, બાલ હ રસ લાગતે.
અવ યૂ ૯ નાથ નજર કરી, બેર ન એક ઘધ, સદા મગન સુખ લેહેરસે. અo મંગલ તરવરા, ગાવત અપચ્છરા, શ્રી શુભવીર પ્રભુ મેહેરસે.
અ. યૂળ છે ૧૦ શ્રી બહષભજિન ૧૩ ભવ.
મનહર છંદ. ધન સાર્થવાહ પછી દેવકુરૂ યુગલિક,
સૌધર્મ દેવ વિદેહે મહાબળ રાય તે; ઈશાન દેવ વિદેહે વજાજંઘ રાય સાતે,
ઊત્તરકુરૂ યુગલ સુધર્મમાં જાય તે કેશવ રાજા નવમે દશે બારમાં દેવમાં,
વિદેહે ચકી સર્વાર્થસિદ્ધમાં સુહાય તે તેરમે રાષભદેવ કરે સૂર નર સેવ,
લલિતને અહમેવ થાય સુખદાય તે છે ૧છે
ઋષભક્ષ-માઘ વદિ તેરસ દિને, મેરુ તેરસ મનાય;
આદિ જિનંદ અષ્ટાપદે, પરં સુખને પાય. ફાગણ શુ ફાગણ સુદ તેરસ દિને, શાંબ પદ્યુમ્ન કુમાર,
૧૩–સિદ્ધા સાત આઠ ક્રોડ, જપતાં જય જયકાર. ભવનપતિએ તેરસે નેવાશી કોડ, ઊપરે સાઠ લાખ,
બિંબ–ભૂવનપતિએ જિનબિંબ, હૃદયે ધારી રાખ. ૧૩૧૩ નવાં તેર તેર નવાં ચૈત્ય, બત્રીશે જીર્ણોદ્ધાર
ચૈત્ય–સવા લાખ પ્રતિમા નવી વસ્તુપાળ નીરધાર. તેરમો ઉદ્ધાર-વિક્રમશાલ અષ્ટોતરે, તેમ તીર્થ ઉદ્ધાર
વાસ્વામી વખતે થયે, જાવડશાને સાર, ૧ જ્ઞાતે વીશાપોરવાડ કાશ્મીરના વેપારી હતા, તેમના પિતાનું નામ ભાવડ હતું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org