________________
અક્ષર–મહા મંત્ર નવકારમાં, અડસઠ અક્ષરો જાણે,
એક અક્ષરે સપ્ત સાગર, સહી પાપ છેદાણ. પુરૂષની ૭ર કળાઓ.
મનહર છંદ. લખલું ભણવું ગીત ગણીત ને નૃત્ય તાલ,
પટહ મૃદંગ વીણા વંશ ભેરી જ્ઞાન છે. ગજને તેરી શિક્ષણ ધાતુ દષ્ટિ મંત્રવાદ,
તે પછી બલિપલિત વિનાશતું જાણે છે. રત્ન નર નારી તણી પરીક્ષા છંદ બંધન,
તર્કવાદ નીતિ તત્વ વિચારનું માને છે. કવિતા તિષજ્ઞાન વૈદકને ષડભાષા,
ગાભ્યાસ રસાયણવિધિનું તે ભાન છે. અંજન અઢારલિપિ સુપનલક્ષણ જાણે,
ઇંદ્રજાળ ખેતીકામ વેપારમાં વળવું. રાજાની સેવાને જાણે શુકનવિચાર વળી,
વાયુ અગ્નિનું સ્તંભન એહનું તે કળવું. મેઘવૃષ્ટિ વિલેપનવિધિને મર્દનવિધિ,
ઉર્ધવગમન ઘટબંધનનું મળવું. ઘટનુંજમન પત્રછેદન મર્મભેદન,
ફળજળ આકર્ષણ લેકચારે ભળવું. લેકને રંજન કરે અફળતરૂને ફળ,
ખાનેછુંરી બંધન મુદ્રાવિધિ જાણવું. લેહજ્ઞાન દંતશુદ્ધ કાળજ્ઞાન ચિત્રકામ,
બાહુ મુર્ષિ દંડ યુદ્ધ દષ્ટિયુદ્ધ નાણવું. ખ વાગયુદ્ધ સર્પદમન ગરૂડવિદ્યા,
ભૂતનુમઈનાગ જાણપણું આણવું. વર્ષજ્ઞાન નામમાળા તેર કળા લલિત, ( પુરૂષે માટે તે કહી શાસ્ત્રથી પ્રમાણવું.
સાધમક વાત્સલ્ય-માંડવગઢના જગસિંહ દરરોજ એક જણ હસ્તક ૭૨૦૦૦ નું સાધમક વાત્સલ્ય કરાવતા હતા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org