________________
(૧૬૭ ) ૩૮ પરવાળ ૫૪ પ્રામેચા ૭૦ હરરા ૩૯ ખેજડીયા પ૫ બંભણિયા ૭૧ કેટિગણુ કુલગચ્છ ૪૦ વાછિતવાળ પદ ગાયલવાળ ૭૨ ઝીશાખાના બિરૂદ ૪૧ જીરાઉલિયા પ૭ વધેરા ૭૩ વાડિયગણ ૪૨ જેસલમેરા ૫૮ ભદ્દેરા ૭૪ ઊડવાડિયગણ ૪૩ લલવાણિયા ૫૯ નાપરિયા ૭૫ માનવગણ ૪૪ તાતહડા ૬. બાડમેરા ૭૬ ઊત્તરવાલસહ ૪૫ છાજડા ૬૧ કરિયા ૭૭ ઉદેહગણું ૪૬ ખંભાયતા દર રંકવાળ ૭૮ ચારણગણું: ૪૭ શંખવાલીયા ૬૩ બેસવા ૭૯૯ એકેલિયા ૪૮ કમળકળશ ૬૪ વેગડા ૮૦. લુણિયા ૪૯ સોજતરિયા ૬૫ વીશલપુરા ૮૧ સાધુ પુનમીયા ૫૦ સેજતિયા દ૬ સંવાડીયા ૮૨ ત્રાંગડિયા ૫૧ પાંપલિયા ૬૭ મુંધુકિયા ૮૩ નીબજીયા પર ખીમસરા ૬૮ વિદ્યાધરા ૮૪ સારાગચ્છ પ૩ ચેરડીયા દ૯ આયરિયા
રાશી હજાર લોક પ્રમાણ–એકતાલીશમી પાટે થયેલ, શ્રી અજિતદેવસૂરિયે, ૮૪૦૦૦ હજાર કલેક પ્રમાણને સ્યાદ્વાદ રત્નાકર ગ્રંથ કર્યો.
નવાણું હજાર નવસો નવાણું ભવ–રૂપી સાધ્વી જે રાજાની કુંવરી હતી, તેણે એક વખત રાજકચરોમાં ઘણા સ્વરૂપવાન એવા પુરોહિતના પુત્ર પર દ્રષ્ટિપાત કર્યો, તેનું લાગેલ પાપ છેવટે સાધ્વીપણામાં નહિં આલેચવાથી ( ૯) ઘણું નીચા ભામાં ભમાં છેવટે મોક્ષે જશે. જુઓ? પાપ નહિં આલેચવાનું પરિણામ.
નવાણુ યાત્રા અને વિધિ. તે માટે ઉપગી સૂચના–સાધુ સાધ્વીયે નવાણું કે છુટક યાત્રા કરવા જવું આવવું તે, ખાસ અજુવાળું થયે ઉપગ અને જયણ પૂર્વક ગિરિરાજનું ધ્યાન ધરતા જવું આવવું કે, જેથી કે જીવની વિરાધના થાય નહિ, રસ્તામાં વાત નહિ કરવી, તેમ નવકારવાળી પણ ન ગણવી જોઈએ? ઘણે વખતે અજુવાળું થયે ઉપર ચડનારને પહેલે, કે બીજે હડે અગર તેથી કાંઈ ઉપર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org