________________
: ૧૧૬ : પ્ર. ધર્મ-અધર્માદિકના દશ પ્રકાર કયા? ઉ. ૧ ધર્મ અને અધર્મ. ૬ પિય અને અપે...
૨ કાર્ય અને અકાર્ય. ૭ યુક્ત અને અયુક્ત. ૩ ભેજ્ય અને અભેજ્ય. ૮ મધ્ય અને અમધ્ય. ૪ સારા અને અસાર. ૯ ભક્ષ અને અભક્ષ.
૫ ગમ્ય અને અગમ્ય. ૧૦ સિખ્ય અને અસખ્ય. પ્રદશ પ્રકારનું બળ ક્યું? ઉ૦ ૧ વાફ. ૨ કાય. ૩ બુદ્ધિ.
૪ સ્થાન. પ સુહૃદ. ૬ શકુન. ૭ દેવ. ૮ ધન. ૯ મંત્ર
૧૦ સૈન્ય. પ્ર. બીજા દશ બળ કયા ? ઉ૦ ૧ સ્પર્શ ૨ રસ. ૩ ઘાણ. ૪
ચક્ષુ. ૫ શ્રોત. ૬ જ્ઞાન. ૭ દર્શન. ૮ ચારિત્ર ૯ તા. ૧૦ વીર્ય. પ્ર. વકતૃત્વના દશ ભેદ ક્યા? ઉ૦ ૧ પરિભાવિત. ૨ સત્ય. ૩
મધુર. ૪ સાર્થક. ૫ પરિક્ટ ૬ પરિમિત. ૭ મને હર. ૮
ચિત્ર. પ્રસન્ન. ૧૦ ભાવાનુગત. (પ્ર. દશ પ્રકારે ગુરૂતત્વ કયું ? ઉ૦ વંશ. ૨. જ્ઞાન. ૩ પદ. ૪
શોર્ય. સત્વ. ૬ દાન. ૭ બલ. ૮ જય. ૯ સંતાન. ૧૦ સ્વગુણ. પ્ર. કયા દશ પાસે વિપત્તિ વખતે ન જવું? ઉ૦ ૧ ભી. ૨
ગાળ દેનાર. ૩ મુખે. ૪ રાની. ૫ ક્ષટી. ૬ નીચન સંગી.
૭ નિર્દય. ૮ હાટવૈરી. ૯ કૃતઘ. ૧૦ કેફી. પ્રટ દશ પ્રકારનાં સુખ કયા. ઉ૦ ૧ નિરેગીદેહ, ૨ લાંબુ આયુષ્ય,
૩ ઘણું કામ, ૪ ભેગ સુખ, ૫ અલ્પ તૃષ્ણા, ૬ ઘણે સંતોષ,
૭ અનુત્તર વૈમાનનું, ૮ સાધુપણાનું, ૯ સિદ્ધિનું, ૧૦ ઘણી ઋદ્ધિ, પ્ર. કયા દશ વધાર્યાં વધે ને ઘટાડ્યા ઘટે. ઉ૦ ૧ આહાર, ૨
પૈસો, ૩ વિષય, ૪ શેક, ૫ ભય, ૬ રમત, ૭ ક્રોધ, ૮ હાસ્ય,
૯ નિદ્રા, ૧૦ માન. પ્રય ક્યા દશ મહાપાપી ગણાય. ઉ૦ ૧ તીર્થકર ભક્તિ ઓળવ
નાર, ૨ આત્મઘાતી, ૩ વિશ્વાસઘાતી, ૪ હિંસા કરનાર, ૫ પર ગુણને ઓળવનાર, બેટી શાક્ષી પુરનાર, ૭ સટ્ટો કરનાર ૮ તળાવ પાળ તેડનાર, ૯ વનસ્પતિ કાપનાર, ૧૦ ગર્ભ હત્યા કરનાર કરાવનાર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org