________________
( ૧૬ ) વખતને શું વાર–દીન ગણતાં માસ ગયા, વરસો આંતરીયા
સુરત તે ભુલી સાહિબા, તે નામ વિસરીયા. બેટી શેખાઈ–મેમાં મઠનું ચુરમું, જાયફળ કહે જાય;
સેવ ખાધી સમજાવી, મેમાં વાટ મુકાય. એ મારીને ગયે-મુ તેના મુવા પછી, ખરું ખરાબ થવાય;
મરી ગયે મારી ગયો, કેણ એ કહેવાય. હું તો વરને ભા–દાદ વરને દાખવે, જાણે ન જાને કોય;
શ્વાન સરે ગાડા તળે, કહે ઉચક્યું કેય. રાજા બચી ગયે-રાણી હઠથી રાય ત્યાં, મરવા માટે જાય;
બકરાએ બચાવી, રાજી કરી રાય. મીયાંની તારીફ– મંગળ રાવળીયા નહિ, અમીર જાદા એહક
કયી જુવારી લે નહિ, જાતીલા જન તેહ. નકામા ન બોલે-બિના બુલાયે ના કબી, બેલિ મુખ બોલીયા,
તેલે ન વણિક પણ કહે, ઓછા મત તેલી. આ ગાંધીના ગાંધી-ગાંધીના ગાંધી અને, પિઠીના એ પિઠી;
કબાટનું કબાટ અને, કેઠીની તે કેઠી. આ દાદીની દાઢી-ડાભડાનો ડાભડે અને, બરણીની બરણી;
ડાઢીની દાઢી અને, સાવરણીની સાવરણી. આ ઘાશીયા ઘોડા ઘાસીયા ઘડા અને, પેટ પાયા ચાકર,
ઘરધણીના ઘરધણી, ઠાકર ના ઠાકર.
| દુર્જન આશ્રયી. આ કેવું વર્તન–સુધરે નહિ સતસંગથી, એવું એનું ભાગ
- સંગ કર્યો છે હંસનો, તેયે કાગને કાગ. “વાનની સદશ–જેવી સંગત શ્વાનની, તે સઠને સંગ;
પાય કટે મુખથી ચટે, પડાય તાસ પ્રસંગ. કુબુદ્ધિ ન જાય-કુબુદ્ધિ કદીયે જાય નહિ, ભલે સુસાધુ સંગ;
મુજ મકો છો ગંગમાં, તણાય તેમ તે તંગ. જાતિને સ્વભાવ—જાતિસ્વભાવ જે જન્મને, કદી ન દૂર કરાય;
કાંબળ કાળી તે બીજા, રંગે નહિં રંગાય. ભલા તે તો ભલા–ભલા ભવે વિસરે નહિં, દુર્જન દીલ ન હાય;
કાળી ઉન કુમનુષ્યનો, રંગ ન રંગ બદલાય.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org
WW