________________
છ દ્રવ્યનો (દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ ગુણે) ખુલાસો.
જીવાસ્તિકાય–દ્રવ્યથી અનંતા, ક્ષેત્રથી લોકપ્રમાણુ, કાળથી આદિઅંત રહિત, ભાવથી અરૂપી અને ગુણથી ચેતના લક્ષણવંત.
ધર્માસ્તિકાય-દ્રવ્યથી એક ક્ષેત્રથી લેપ્રમાણુ, કાળથી આદિઅંત રહિત, ભાવથી અરૂપી અને ગુણથી સ્થિર ગુણ
અધર્માસ્તિકાય–દ્રવ્યથી એક, ક્ષેત્રથી લેકપ્રમાણુ, કાળથી આદિસંત રહિત, ભાવથી અરૂપી અને ગુણથી સ્થિર ગુણ
આકાશાસ્તિકાય-દ્રવ્યથી એક, ક્ષેત્રથી કોકપ્રમાણ, કાળથી આદિત્યંત રહિત, ભાવથી અરૂપી અને ગુણથી અવકાશગુણ
કાળીદ્રવ્યથી અનંતા, ક્ષેત્રથી અઢીદ્વીપપ્રમાણ, કાળથી આદિઅંત રહિત, ભાવથી અરૂપી અને ગુણથી વર્તના (જુનાનું નવું ને નવાનું જુનું કરવું એ લક્ષણ)
પુદ્ગલાસ્તિકાય-દ્રવ્યથી અનંતા-ક્ષેત્રથી લેકપ્રમાણ, કાળથી આદિસંત રહિત, ભાવથી રૂપી અને ગુણથી સડણ–પડ-વિä સણ.
સાધુ છ પ્રકારે મુક્તિને ઘાત કરે છે–દીક્ષામાંથી, સૂત્રમદથી, તપસ્યામદથી, શિલ્પ પુસ્તક લાભમદથી, પ્રભૂત પર્ષદા પૂજામદથી, આદર-સન્માન સત્કારના મદથી. - શ્રુતકેવળી કહેવાયા–ત્રીજા શ્રી પ્રભવસ્વામીથી માંડી છે આચાર્યો વૈદ પૂર્વના વેત્તા હતા તે૧ પ્રભવસ્વામી, ૨ શય્યભવસ્વામી, ૩ યશોભદ્રસૂરિ, ૪ સંભૂતિવિજય, ૫ ભદ્રબાહુસ્વામી, ૬ સ્થૂલિભદ્ર એમ છ થયા.
શિષ્યને ગુરૂના બોલ. શિષ્યાદિ વંદને-શિષ્ય કે શ્રાવક વંદને, બોલે ગુરૂ જે બેલ
સંબંધ તેહનો સૂચવ્ય, અનુક્રમે કર તેલ.
તેમાં દરેકના છ છ એલ. શિષ્ય કે શ્રાવક ગુરૂ મહામજ શિષ્ય કે આવક | ગુરૂ મહારાજ | ૧ મિ. ! ૧ છણ | ૪ જતાભે. | તુષંપિવએ ૨ અણજાણક ર અણજાણ્યામિ પોજ કણિમે એ ૩ દિવસો વઈ કે તહત્તિ. | અમેમિ અને અહમવિ ખા
| | માસમણે.!મેમિ તુમ |
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org