________________
: ૧૨૧ :
થઇ આજ્ઞા આપી તે કુમાર રાધાવેદે તે કન્યાને પરણ્યા, તે રાજાએ તેને રાજ આપ્યુ, અહીંયાં તે પ્રમાદી કુમારોને ફરીથી તે કન્યાનું મળવુ' દુર્લભ થયું, તેમ ગયેલ મનુષ્ય ભવ પણ મળવા દુર્લભ છે.
ક્રુ નુ એક સરોવરમાં ઘણી ગાઢી સેવાળ હોવાથી કાઇ જળ ચર જીવ બહારનું કાંઇ જોઇ શકતા નહોતા, એકદા વાયુથી સેવાળમાં ફાટ પડી તેમાંથી એક કાચએ પેાતાની ડાક બહાર કાઢી ઉંચું જોયું, તે વખતે શરઢ પૂર્ણિમાના ચંદ્ર આકાશ મધ્ય ભાગમાં જોયા, તે કાચા આનંદ પામી પેાતાના કુટુંબ પિરવારને દેખાડવા એલાવી લાવ્યેા, પણ પેલી ફાટ પુરાઇ ગઇને ફરીથી દર્શન પ્રાપ્તિ થઇ નહિ, તેમ વૃથા ગમાવેલા મનુષ્ય ભવ ફરીથી હાથ લાગતા નથી.
ધુંસરીનું—કાઇ દેવ સ્વયંભુ રમણ સમુદ્રની પૂર્વ ધાંસરી નાખે અને પશ્ચિમે સમાલ નાંખે. તે કાઇના પ્રયાગ વિના તે ધ્રાંસરીના છીદ્રમાં સમાલ પ્રવેશ કરે તે અત્યંત દુર્લભ છે, તેમ ફ્રીથી મનુષ્ય ભવ મળવા પણ દુર્લભ છે.
પરમાણુંનું—કાઇ દેવ એક મોટા થાંભલાના ત્રણેા ભૂકા કરી, તે પરમાણુ એ એક ભુંગળીમાં ભરીને મેરૂ શિખર પર ઉભે રહી, ચાતરફ ફરતા ફરતા ભુંગળીને ફેંકી તેમાંના પરમાણુ આને સર્વ દિશામાં ઉડાડી દે, પછી જેમ તેજ પરમાણુ એ મળે અને તેના થાંભલે! અને તે મુશ્કેલ છે. તેમ વૃથા ગમાવેલા મનુષ્ય ભવ મળવા દુર્લભ છે. ઇતિ દશ દષ્ટાંત.
આ૧૧પડિમા—દર્શન વ્રત સામાયિકને, પૌષધ કાયોત્સર્ગ; બ્રહ્મચર્યં સચિત ત્યાગતેમ, સ્વકીય આર ંભ વ.
૧૬
અગીયાર વસ્તુ સંગ્રહ. શ્રાવકની અગીયાર ડિમા
Jain Education International
અન્યથી આરંભ વવા, સ્વઅર્થે નહિઆહાર;
૧૧
શ્રમણુ સદશ વર્તન કરે, એ પડિમાં અગિયાર.
For Private & Personal Use Only
www.jainelibrary.org