________________
( ૮ ) ભુવનના ચૈત્ય-સાત ક્રોડે બેતેર લખ, ભુવનપતિ પાસાદ;
એકસે એંશી દરેકે, બિંબ રાખજે યાદ. સાત કુલકર-વિમળવાહન ચક્ષુષ્માન, યશશ્વાન અભિચંદ
પ્રશ્રેન મરૂદેવ નાભિ, સાત કુલકર વંદ. સાત કુલકર-ચંદ્રયશા ચંદ્રકાંતા, સુરૂપ પ્રતિરૂપ જાણ;
પત્ની ચક્ષુકાંતા શ્રીકાંત ને, મરૂદેવા મા માન. કુલકર શરીર-ધનુષ્યપ્રમાણ– 1 ૯૦૦- ૨૮૫૦–૧૮૦૦
ક૭૫૦-૭૦૦-૬૫૦-પ૨૫. પ્રભુને સંગ્રહ-ઉડ્યા ભેગા રાજ્ય અને, ક્ષત્રીયા તેમ ચાર;
રૂષભ પ્રભુ સંગ્રહ કર્યા, તેને તે વિચાર. કામે સ્થાપના-દંડદાતા ઉગ્રા કા, વડિલ ભેગા કહાય;
પ્રભુ મિત્ર તે રાજ્યવંશી, બાકી ક્ષત્રીય થાય. સાત નિન્હવ-બહુય પએસ ને અઘર, સામુચ્છા દુગમાન;
તિગ અબદ્ધિગા નન્હ, વીર વખતના જાણુ.
જબૂદ્વીપના સાત ક્ષેત્રે આયુ, કાય વિગેરે. મહાવિદેહે -મહાવિદેહ ક્ષેત્રમાંહિ, પાંચ સે ધનુષ્ય કાય;
આયુ ક્રોડ પુરવ આરે, ચે સદા વરતાય. દેવ-ઉત્તરકુર –દેવકુરૂ ઉત્તરકુરૂ, ત્રણ ગાઉની કાય;
પ્રથમ આરે તિ પાપમ, એ બે ક્ષેત્રે આય; હરિવર્ષ-રમ્યક-હરિવર્ષ રમ્યક ક્ષેત્રમાંહિ, કહી બે ગાઉ કાય;
ઢીઆરે શ્રી પલ્યોપમ, તેહ યુગળિયાં આય. બે દિવસના અંતરે, બેર પૂર આહાર
ચેસઠ દિવસ બાળનું, તે પાલન કરનાર હૈમવંત-એરણ-હૈમવંત ઐરણવંત, એક ગાઉની કાયા વંત ત્રીજે આરે વતે તિહાં, એક પોપમ આય.
એકાંતર આંબળા પુર, એ યુગળિક આહાર અગનાશી દિ બાળનું પાલન તે કરનાર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org