SearchBrowseAboutContactDonate
Page Preview
Page 609
Loading...
Download File
Download File
Page Text
________________ : ૭ : ભાવજ ખરો પરમાર્થ છે, ભાવજ ધર્મને સાધક–મેળવા આપનાર છે. અને ભાવજ નિશ્ચયને ઉત્પન્ન કરી આપનાર છે, એમ ત્રિભુવન ગુરૂ શ્રી તીર્થકર કહે છે. ઘણું ઘણું શું કહીએ ! હે સત્વવંત મહાશ ! હું તમને તત્વ નિચોળરૂપ વચન કહું છું, તે તમે સાવધાનપણે સાંભળમેક્ષ સુખના બીજરૂપ જીને સુખકારી ભાવજ છે, અર્થાત્ સદુભાવ ગેજ જીવો મેક્ષ સુખ મેળવી શકે છે. આ દાન, શીલ, તપ અને ભાવનાઓને ભવ્યાત્મા શક્તિ અને ભક્તિને ઉલ્લાસ વેગે કરે છે, તે મહાશય ઈદ્રોના સમૂહ વડે પૂજિત એવું અક્ષય ક્ષસુખ અલ્પકાળમાં મેળવી શકે છે, આ કુલકમાં છેવટે ગ્રંથકારે પિતાનું દેવેંદ્રસૂરિ એવું નામ ગર્ભિત પણે સૂચવ્યું જણાય છે, ઉક્ત મહાશયનાં અતિ હિતકર વચનોને ખરા ભાવથી આદરવાં એ આપણું ખાસ કર્તવ્ય છે. ઈતિશમ ચારે કુલક સમાપ્ત. પાંચ વસ્તુ સંગ્રહ. સ્થાન ત્યાગે–જિહાં યાત્રા ભય લજ્યા, દાક્ષિણતા ને દાન પાંચ વિનાનું પુરૂષે, છડે તેવું સ્થાન. સગતિ થાય–પંચ પરમેષ્ટિ નમસ્કાર, અંત સમયે કરાય; ભવાંતરે તે ભાઈની, સદ્ગતિ સત્વર થાય. શુદ્ધ ધર્મપ્રાપ્તિ-દેશ કાળ રાજ લેકનું, વળી તે ધર્મ વિરૂદ્ધ વિરૂદ્ધ તે તજતાં તમે, વરશોઝટ ધર્મવિશુદ્ધ. પરિક્ષામાં દુઃખ-નદી તસતટ કુલીન જન, માતારૂં મુનિરાય, સ્ત્રીયે કીધ દુષ્ટ કૃત્યની, પરિક્ષા તે દુઃખદાય. પુર્વ ભવ થકી આયુષ્યમરણ ભાગ્ય વિદ્યા, પૈસે પાંચે ગ; ન લાવે- મનુષ્ય ગણે આવી રહે, પાય પૂર્વકર્મ જેગ. અહીં લડ્યા ધન ધાન્ય વિદ્યા સંગ્રહ, આહાર ને વ્યવહાર ત્યાગે- તેમાં સુખી થાય તેહ, લજ્યા ત્યાગ કરનાર. આસત્વરસિદ્ધિ-જિનપૂજા પચ્ચખાણને, પ્રતિક્રમણ કરે સુવિધ; પસહ પાપકાર પાંચ, સેવે તે સત્વર સિદ્ધ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004883
Book TitleKarpur Kavya Kallol Part 5 6 7 8
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year
Total Pages972
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy