________________
(૧૦૦) શ્રી વિશસ્થાનક તપ આરાધને પ્રત્યેક પદે ખમાસમણ
દઈ બેલવાના દુહા ' ' આરિહંત–પરમ પંચ પરમેષ્ટિમાં, પરમેશ્વર ભગવાન,
ચાર નિક્ષેપે થાઈએ, નમે નમે જિન ભાણ. ૧ સિદ્ધ– ગુણ અનંત નિર્મળ થયા, સહજ સ્વરૂપ ઉજાસ;
અષ્ટ કર્મ મળ ક્ષય કરી, ભયે સિદ્ધ નમે તા. ૨ પ્રવચન- ભાવમય ઔષધ સમી, પ્રવચન અમૃત વૃષ્ટિ,
વિહુવન જીવને સુખ કરી, જય જય પ્રવચન દષ્ટિ. ૩ આચાર્ય– છત્રીશ છત્રીશી ગુણે, યુગ પ્રધાન મુણાંદ;
જિનમત પરમત જાણતાં, નમે નમે તે સૂરદ. ૪ થિાવર– તજ પર પરિણતિ રમણતા, લહે નિજ ભાવ સ્વરૂપ;
સ્થિર કરતા ભાવી લેકને, જય જયથિવિર અનુપ. ૫ ઉપાધ્યાય-બેધ સૂક્ષમ વિણું જીવને, ન હોય તત્વ પ્રતીત;
ભણે ભણવે સૂત્રને, જય જય પાઠક ગીત. ૬ સાધુ- સ્યાદવાદ ગુણ પરિણ, રમતા સમતા સંગ;
સાધે શુદ્ધા નંદતા, નમે સાધુ શુભરંગ. ૭ જ્ઞાન– અધ્યાત્મ જ્ઞાને કરી, વિધટે ભવભ્રમ ભીતિ;
સત્ય ધર્મ તે જ્ઞાન છે, નમેનમે જ્ઞાનની રીતિ. ૮ દર્શન– લેકા લેકના ભાવજે, કેવલિ ભાષિત જેહ,
સત્ય કરી અવધારતે, નમે નમે દર્શન તેહ. ૯ વિનય– શૌચ મૂળથી મહા ગુણ, સર્વ ધર્મને સાર;
ગુણ અનંતને કંદ એ, નમે વિનય આચાર. ૧૦ ચારિત્ર– રત્નત્રયી વિષ્ણુ સાધના, નિષ્ફળ કહી સદીવ,
ભાવ ૨યણનું નિધાન છે, જય જય સંયમ જીવ. ૧૧ બ્રહ્મચર્ય-જિન પ્રતિમા જિન મંદિર, કંચનના કરે જેહ,
બ્રહ્મવ્રતથી બહુ ફળ લહે, નમેન શિયળ સુદેહ. ૧૨ કિયા– આત્મબેધ વિણ જે ક્રિયા, તે તે બાલક ચાલ;
તત્વારથથી ધારીએ, નમે ક્રિયા સુવિશાલ. ૧૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org