________________
અથ સામાયિક લેવાની વિધિપ્રથમ ઊંચે આસને પુસ્તક પ્રમુખ મુકીને શ્રાવક શ્રાવિકા કટાસણું મુહપત્તિ ચરવળે લઈ શુદ્ધ વસ્ત્ર પહેરી જગા પૂંછ કટાસણા ઉપર બેસી મુહપત્તિ ડાબા હાથમાં મુખ પાસે રાખી જમણે હાથ થાપનાજી સન્મુખ રાખીને એક નવકાર ગણું પંચિદિય કહી “ઈચ્છા.” ખમા દેઈ ઇરિયાવહિક તસ્સઉત્તરી અન્નશ્ચય કહી એક લેગસ અથવા ચાર નવકારનો કાઉસગ્ગ કરી પારી પ્રગટ લેગસ્સ કહી ખમાત્ર ઈચ્છાકારેણ સંદિસહ ભગવન સામાયિક મુહપત્તિ પડિલેહું ઈચ્છું કહી મુહપત્તિ તથા અંગની પડિલેહણના પચ્ચાસ બેલ કહી મુહપત્તિ પડિલેહાએ. ખમા દેઈ ઈચ્છા સંદિ. ભગવે સામાયિક સંદીસાહુ ઈચ્છે કહી ખમાય ઈચ્છા સંદિ. ભગવ્ય સામાયિક ઠાઉં ? ઈચ્છે કહો બે હાથ જોડી એક નવકાર ગણી ઈચ્છકારી ભગવાન્ પસાય કરી સામાયિક દંડક ઉચચરાજી કહે. વડિલ કરેમિભતે કહે. પછી ખમાત્ર ઈચ્છા બેસણે સંદિસાહુ? ઈચ્છકહી. ખમારુ ઈચ્છા બેસણે ઠાઉં ઈચ્છકહી. ખમાત્ર ઈચ્છાસઝાય સંદિસાહ ઈચ્છ કહી ખમાત્ર ઈચ્છા સજઝાય કરું? ઈ કહી ત્રણ નવકાર ગણવા પછી બે ઘડી સઝાય ધર્મધ્યાન કરવું–ઈતિ . અથ સામાયિક પારવાની વિધિ
ખમા દેઈ ઈરિયાવહિયાત લેગસ્ટ સુધી કહી ખમા ઈચ્છા મુહપત્તિ પડિલેહું કહી ખમાત્ર ઈચ્છા સામાયિક પારૂ કહે “ગુરૂં કહે પણવિ કાયો .” તે યથાશક્તિ કહે, વળી ખમા ઇચ્છા સામાયિક પાર્યું કહે “ગુરૂ કહે આચાર ન મત. તે તહત્તિ કહે–પછી જમણે હાથે ચરવળા ઉપર અથવા કટાસણા ઉપર થાપી એક નવકાર ગણું “સામાઈય વયજુત્તે કહે પછી જમણે હાથ થાપના સામે સવળે રાખીને એક નવકાર ગણવે. ઈતિ પૂર્ણ.
૧ સ્થાપનાચાર્ય હોય તો ઉપરની ક્રિયા કરવાની જરૂર નથી, ૨ સ્થા૫નાચાર્ય હોય તે આ પછીની ક્રિયા કરવાની જરૂર નથી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org