________________
કરેમિ ભંતે વા સામાયિકનું પચ્ચખાણકરેમિ ભંતે ! સામાઈ, સાવજ જે પચ્ચખામિ, જાવ નિયમ પવાસામિ, દુવિહં તિવિહેણું.
અર્થ –હે ભગવંત! હું (રાગ દ્વેષના અભાવરૂપ) (જ્ઞાનાદિ ગુણના લાભરૂપ) સામાયિક કરું છું (અર્થાતુ) પાપયુક્ત વ્યાપારનું પચ્ચખાણ કરું છું (નિષેધ કરૂં છું) જ્યાં સુધી તે નિયમનું સેવન કરૂં ત્યાં સુધી; બે કરણ (કરવું કરાવવું) અને ત્રણ જેગથી (મન, વચન, કાયારૂપ.) મહેણું, વાયાએ, કાણું,ન કમિ, ન કામ તસ્મભતે! પડિકમામિ નિંદામિ, ગરિહામિ, અપાણે વોસિરામિ.
અર્થ –મન, વચન, અને કાયા (એ ત્રણ જેગ) વડે ન કરૂં (તથા) ન કરાવું. હે ભગવંત! તે સંબંધી (પૂ કરેલા) અપરાધને હું પ્રતિકકું છું. (આત્મસાક્ષીએ) બિંદુ છું. (ગુરૂ સાક્ષીએ) વિશેષ નિદુ છું. અને આત્માને (પાપથી) સરાવું છું. ઇતિ–
સામાયિક પારવાનું સૂત્ર સામાઇઅવયજુ, જાવ મણે હેઈ નિયમસંજુ છે છિન્નઈ અસુહં કર્મ, સામાઈઅ જતિયા વારા | ૧
અર્થ –સામાયિક વ્રતથી યુક્ત, જ્યાં સુધી મન તે નિયમથી સંયુક્ત હોય ત્યાં સુધી, જેટલી વાર સામાયિક કરે તેટલી વાર અશુભ કર્મનો નાશ કરે છે. ૧ સામાઈઅમિ ઉ કએ, સમણે ઇવ સાવ હવાઈ જહા છે એ એનું કારણું, બહુ સામાઇએ કુજા છે ૨ છે
અર્થ –જે માટે સામાયિક કરતી વખતે શ્રાવક સાધુ સમાન હેય તે કારણથી (તત્વના જાણનાર) બહુગાર સામાયિક કરે-૨ સામાયિક વિધે લીધુ, વિધે પાયું, વિધિ કરતાં જે કોઈ અવિાધ હુ હોય, તે સવિ હું મન વચન કાયાએ કરી
મિચ્છામિ દુક્કડ, દશ મનના દશ વચનના, બાર કાયાના-એ બત્રીશ દષમાં જે કાંઈ દેષ લાગે હોય તે સવિ હું મન કાયાએ કરી મિચ્છામિ દુક્કડં-
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org