________________
( ૧૦૨ )
તેનુ થાડુંક માન-કપડા, કાંમળી પાંચ પાંચ હાથ, મૂહપત્તિ એક વેત ને ચાર આંગળ, આધેા ખત્રીશ આંગળ (૨૪ આંગળ ડાંડી અને આઠ આંગળ દશીએ.) ચાળપટ્ટો ઢીંચણથી ઉંચા અને ડુંટીથી નીચા. લાં શરીરના પ્રમાણસર, પણ હાલમાં તેમાં ચાટાક ફેરફાર કરાવાય છે, તે ગીતાથ પુરૂષાથી જાણી લેવુ.
સાધુ અને સાવીનાં-ઊપકરણા રાખવા શ્રી આચારાંગ તથા નિશિથસૂત્ર, પ્રવચનસારાદ્વાર ને રત્નસંચયાદિમાં કહેલ છે. અભ્યંતર ગ્રંથી-મિથ્યાત્વ વેદ હાસ્ય ષટ, ચર્ચા કષાય ના કાર; અભ્યંતર ચાદ ગ્રંથીએ, વેગે દૂર નિવાર. ચાદપૂર્વ ધર ચૌદ પૂ`ધર મુનિ પણુ, નિગેાદમાં ન ખાય; નિગાદમાં— કાળ અન તા ત્યાં રહે, કરેલ ક પસાય. ચૌદપૂર્વી ગતિ—ચૌદપૂવી' તિ ચ। જ્ઞાન, ઉપશાંત વીતરાગ; વિષય કષાયાદિક વશે, ચાર ગતિના ભાગ, ચોદપૂર્વી ગતિ—આહાર લબ્ધિ ચૌદપૂર્વી, અધિ મન:પર્યાંવજ્ઞાન; ઉપશાંતમેાહિ કત કર્યું, ભમે ચૌ ગતિ જાણુ. ચૌદ પૂર્વધર—સંસારે ચોદ પૂર્વી, તિહાં સુધીમાં ચાર;
શરીર આહારક
શરીર કરે, એક ભવે એ ધાર. એ ચૌદ માગ ણા-ગતિ ઇંદ્રિય કાય ચૈાગ, વેદ્ય કાચા વાર, જ્ઞાન સંયમ ને દને, વેશ્યા ભવ્ય લેલાર; સમ્યકૃત્વ ને સન્ની વળી, આહારક દશ ચાર, ચાદ માણે ચિંતવી, દશ માક્ષની સાર. ૧૪૫ર ગણુધર—ચાદ સેા ને બાવન બધા, ગુણુવંતા ગણુધાર; ચાવીશ જિનના ચિંતવ્યા, જીતે કરા જુહાર. વક્તાના ૧૪ ગુણ મનહર છંદ.
સાળ ખેલ જાણુકને શાસ્ત્રાર્થ વિસ્તરી જાણે, વાણીમાં મિઠાશ ને અવસરને જાણુ સત્ય વક્તા શ્રોતાઓના સદેહ છેકે ગીતા, અ વિસ્તરી સંવરી સંક્ષેપે ત જાણુ
વ્યાકરણ સાથે ભાષા કર્કશ ન ખાલે કદિ, વાણીવર્ડ સભાજન રીઝવવા જાણું
Jain Education International
For Private & Personal Use Only
છે;
છે;
www.jainelibrary.org