SearchBrowseAboutContactDonate
Page Preview
Page 308
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૧૮ ). ૪૫ દેવચંદ્રસૂરિ–તેમને શ્રાદ્ધદિનકૃત, નવ્યકર્મથી પંચક (પહેલા પાંચ કર્મગ્રંથ) સિદ્ધપંચાશિકા, ધર્મરત્ન, સુદ ન ચરિત્ર, ત્રણ ભાષ્ય, વંદારવૃત્તિ વિગેરે ગ્રંથ રચ્યા છે. તેઓ વિ. સં. ૧૩૨૭ માં માળવામાં સ્વર્ગે ગયા ૧૩૧૫ને માટે દુકાળ નિવારક જગડુશાહ થયા. તે ભદ્રેશ્વરનિવાસી ને શ્રીમાળી હતા. ૪૬ ધર્મષસૂરિ–તેઓ ઘણું પ્રભાવશાળી, છ વિગયના ત્યાગી તેમ તપસ્વી હતા, તેમ મંત્રતંત્ર વિદ્યામાં ઘણા જ પરાક્રમી ને પારગામી હતા, તેમણે સંઘના ઘણું કામ કર્યા છે. તેમને ઘણુ ગ્રંથે રચ્યા છે, તે વિ. સં. ૧૨૫૭ માં સ્વર્ગે ગયા. ૪૭ સેમપ્રભસૂરિ બીજા–જન્મ વિ. સં. ૧૩૧૦, દિક્ષા ૧૩૨૧, સુરિપદ, ૧૩૩૨ સ્વર્ગવાસ ૧૩૭૩ તેઓશ્રી ભીમપલ્લી નગરી (જે હાલનું ભીલીયા) ભાંગવાનું જાણું. ત્યાંથી પહેલા કારતક માં જ પ્રતિકૃમિ ચાલી ગયા, અને તુરત જ સં. ૧૩૩૪ માં નગરી ભાંગી, તેમણે અગીઆરે અંગે અર્થસહિત કંઠે હતા, તેમણે આરાધન સૂત્ર તેમ જીવકલ્પ ઘણુ ગ્રંથ રચ્યા છે, તેમના સમયમાં રત્નાકરસૂરિ હતા. - ૪૮ સામતિલકસૂરિ–જન્મ ૧૩૫૫ દીક્ષા ૧૩૬૯ સૂરપદ ૧૩૭૩ સ્વર્ગ ૧૪૨૪ હતા. ૧૪૨૪ તેમને બુહનવ્ય ક્ષેત્રસમાસસૂત્ર, સત્તરિ સાયરિ સયઠાણાદિ ઘણા ગ્રંથો રચ્યા છે. ૪૯ દેવસુંદરસૂરિ–જન્મ ૧૩૬ દીક્ષા ૧૪૦૪ સૂરિ પદ ૧૪૨. પાટણમાં, તે ગાભાસી મંત્ર તંત્રની સિદ્ધિના મંદિર, જંગમ વિષના હરનાર, અગ્નિ, વ્યાલ, હરિને ભય નાશક, ત્રિવિધે નિમિત્તના જાણ હતા, ને વિદ્વાન હતા. ૫૦ સેમસુંદરસૂરિ–જન્મ ૧૪૩૦, દીક્ષા ૧૪૩૭, વાચક ૧૪૫૦, સૂરિપદ ૧૪૫૭, સ્વર્ગ. ૧૪૯ તેમના હસ્તક નાંદીયાના ધનાશા પરવાળે કરાવેલ શ્રી રાણકપુર તીર્થની પ્રતિષ્ઠા સં. ૧૪૯૬ માં થઈતેમના ૧૮૦૦ ઘણા કિરિયાપાત્ર સાધુ હતા તેથી પાખંઓએ ઈર્ષાથી મારવા મારા મેકલ્યા. ત્યાં ઉંઘમાં ગુરૂને ઘાથી પરમાર્જન કરતા જોયા, તેથી તે લેકે નમી પડયા ને માફી માગી. તેમણે ગશાસ્ત્ર ઉપદેશમાળા પ્રમુખ ઘણા ગ્રંથે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004883
Book TitleKarpur Kavya Kallol Part 5 6 7 8
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year
Total Pages972
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy