SearchBrowseAboutContactDonate
Page Preview
Page 486
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૦). ૫ વળી હું બીજાઓને ભણવા માટે હમેશાં પાંચ ગાથાઓ લખું અને ભણનારાઓને હમેશાં કમવાર પાંચ પાંચ ગાથા આપું સિદ્ધાંત–પાઠ ગણવાવડે વર્ષો રૂતુમાં પાંચસો, શિશિરરૂતુમાં આઠસો, ને ગ્રીષ્મ રૂતુમાં ત્રણ ગાથા પ્રમાણ સઝાય ધ્યાન સદાય કર્યા કરૂં. ૬ પંચ પરમેષ્ટી રૂપ નવપદ (નવકાર મહામંત્ર) નું એક વાર હું સદાય રટણ કરું. | દર્શનાચારના નિયમે. ૭ દર્શનાચારમાં આ નીચે મુજબ નિયમ હું સમ્યભાવે ગ્રહણ કરું છું. ૮ પાંચ શકસ્તવ વડે સદાય એક વખત દેવવંદન કરૂં જ અથવા બે વખત ત્રણ વખત કે પહોરે પહેરે યથાશક્તિ આળશ રહિત દેવવંદન કરૂં. ૯ દરેક અષ્ટમી ચતુર્દશીને દિવસે સઘળાં દેરાસરે જુહારવાં. તેમજ સઘળા મુનિજનેને વાંદવા ત્યારે બાકીના દિવસે એક દેરાસરે તો અવાય જવું. ૧૦ હમેશાં વડિલ સાધુને નિચે ત્રિકાલ વંદન કરૂં જ અને બીજા ગ્લાન તેમજ વૃદ્ધાદિક મુનિજનેનું વૈયાવચ્ચ યથાશક્તિ કરું. ચારિત્રાચાર સંબંધી નિયમો. ૧૧ હવે ચારિત્રાચાર વિષે નીચે મુજબ નિયમે ભાવ સહિત અંગિકાર કરું છું, ઈર્યાસમિતિ-વડી નીતિ, લઘુનીતિ, કરવા અથવા આહાર પાછું વહોરવા જતાં ઈસમિતિ પાળવા માટે વાટમાં વાર્તાલાપ વિગેરે કરવાનું ત્યાગ કરૂં. ૧૨ યથા કાળ પંજ્યા પ્રમાર્યા વિના ચાલ્યા જવાય તે, અંગ પડિલેહણા પ્રમુખ સંડાસા પડિલેહ્યા વગર બેસી જવાય તે અને કટાસણું કાંબળી વગર બેસી જવાય તે (તત્કાલ) પાંચ નમસ્કાર કરવા (ખમાસમણ દેવા) અથવા પાંચ નવકાર મંત્ર જાપ કરો. ૧૩ ભાષા સમિતિ–ઊઘાડે મુખે (મુહપત્તિ રાખ્યા વગર) બેલુંજ નહિં, તેમ છતાં ગફલતથી જેટલી વાર ખુલ્લા મુખે બોલી. જાઉં તેટલી વાર (ઈરિયાવહી પૂર્વક) લેગસ્સનો કાઉસ્સગ્ન કરૂં. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004883
Book TitleKarpur Kavya Kallol Part 5 6 7 8
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year
Total Pages972
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy