________________
: ૧૯૪ :
માતાને લગનના ખરચની ચિંતા હતી, તેવામાં વિમળને સોના મહારોને ચરૂ મળે, ધામ ધુમથી લગ્ન થયાં, હવે નિડર વિમળ પાટણ આવ્ય, એક દિવસ રાજા ભીમદેવના દ્ધાઓએ નિશાન માંડયા છે ત્યાં વિમળ ગયા, ત્યાં તેમની પાન વિંધવા, ઝાલમાંથી બાણ કાઢવું. વિગેરે બાણ કળા જોઈ રાજા ખુશી થઈ પ૦૦ ઘોડાના સેનાપતિની પદવી આપી, વિમળશા પિતાની હોંશીયારીથી થોડાજ વખતમાં મહામંત્રી થયા, વિમળ રાજ લેશે એવી લેકેની બેટી ઉસકેરણીથી રાજા વિમળનું ઘર જેવાના બાને તપાસ કરવા ગયા, તે જોઈ લોક કહેણ ખરું માન્યું, બીજા પરધાનની સલાહથી વાઘને છુટો મુક્યો, તેને વિમળે કાન પકડી લાવી પાંજરામાં પુર્યો, મલ્લના યુદ્ધમાં પણ જીત્યા, આ શક્તિ જોઈ તેને દૂર કરવા તેના દાદાનું પ૬ ક્રોડ લેણું કાઢયું, તે સુણી વિમળ સમજ્યા કે આવા કાચા કાનના રાજા પાસે રહેવું નહીં, એમ વિચારી ૧૬૦૦ સાંઢપર સેનું ભરી, હાથી, ઉંટ, ૫૦૦૦ હજાર ઘેડા, ૧૦ હજાર પાળા લઈ રાજાની રજા માગી. ત્યાંથી નીકળી આબુ તરફ આવ્યા ત્યાં ચંદ્રાવતીનું રાજ હતું, તેને આવતે જોઈ રાજા નાશી ગયે, અહી વિમળે ભીમદેવના દંડ નાયક તરીકે જ કામ કરવા માંડયું, ઘણી
જી મેળવી તેથી રાજાયે ખુશી થઈ છત્ર ચામર ભેટ મેકલ્યા. વિમળશા રાજા થયા, નગરી ફરી વસાવી ઘણુ શેભનીક કરી, જિન મંદિરો ઉપાશ્રય વિગેરે કરાવ્યા, ત્યાં ધર્મઘોષસૂરિ પધાર્યા, તેમના ઉપદેશથી આબુ ઉપર દેરાસર બંધાવ્યું, શિવ મંદિરનું ઘણું જોર હતું ૧૧૦૦૦ હજાર પુજારી હતા તેમની પાસેથી સોનાના સિક્કા પાથરી જગ્યા લીધી, આરાસણથી હાથી ઉપર આરસ લાવ્યા, ૨૦૦૦ કારીગરોએ ૧૪ વર્ષ કામ કર્યું તેમાં ૧૮૫૩૦૦૦૦૦ ખરચ થયું રાષભદેવ ભગવાનને પધરાવ્યા, પછી ચંદ્રાવતી આવી છેડા જ સમયમાં કાળ ધર્મ પામ્યા, તેમણે પોતાની હયાતીમાં ઘણું ધર્મ કાર્યોમાં ઘણું દ્રવ્ય ખરચ્યું છે, તેમ સાધમીંક બંધુઓની પણ ઘણું સહાય અને ભક્તિ કરી છે.
વસ્તુપાલ અને તેજપાલ. આશરાજશા સુ હાલક ગામના રહેવાસી હતા, તેમની કુમાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org