SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ આગળ વધવુ નહિ. મીજીની ઇચ્છા કર્યાં કરવી. ) વિના પ્રવૃત્તિ કરવી. ) ( ૫ ) છ અન્યમુદ્ ( શરૂ કરેલી ક્રિયાને છડી ૮ રાગ (ક્રિયાના લાભાદિ સમયા આ આઠ દાષાનુ—સેવન મેાક્ષસાધક ધર્મક્રિયા કરતી વખતે, ન થઈ જાય એવા સતત ઉપયેગપૂર્વક જાગૃતિ રાખવી,જેથી તેના ફળથી અવંચિત રહેવાય નહિ. મહાવીર જિન વારે આ નવ તીર્થંકર પદ પામ્યા. સુલસા શ્રેણિક ઉદાયી, શ ંખ શતક સુપાસ; કઢાયુ પાટિલ રેવતી, વીર વારે જિન ખાસ. ક્ષાયિક ભાવની નવ વસ્તુઓ. ૧ કેવળજ્ઞાનવીય કર્માંના ક્ષયથી થતું ક્ષાયિક ભાવનું કેવળજ્ઞાન. ૨ કેવળદ નાવર્ષીય કર્માંના ક્ષયથી થતું-ક્ષાયિક ભાવનું કેવળઇન. ૩ દનમાહનીય કર્માંના ક્ષયથી થતું—ક્ષાયિક ભાવનું ક્ષાયિક સમ્યક્ત્વ. અંતરાય કર્મના ક્ષયથી થતી દાનાદિ પાંચ લબ્ધિ. ૪ પ્રથમે–ક્ષાયિક ભાવની દાન લબ્ધિ, ૫ મીજી-ક્ષાયિક ભાવની લાભ લબ્ધિ, પરમાત્મા પામ્યા છે. ૬ ત્રીજી—ક્ષાયિક ભાવની ભાગ લબ્ધિ, ૭ ચેાથી–ક્ષાયિક ભાવની ઉપભાગ લબ્ધિ, ૮ પાંચમી—ક્ષાયિક ભાવની વીં લબ્ધિ, ૯ ચારિત્ર માહનીય કર્માંના ક્ષયથી થતું યથાખ્યાત ચારિત્ર આ ઉપરની ક્ષાયિક ભાવની—નવ વસ્તુને સિદ્ધ Jain Education International આ પાંચ પ્રકારની લબ્ધિઓ For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004883
Book TitleKarpur Kavya Kallol Part 5 6 7 8
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year
Total Pages972
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy