________________
: ૧૬૪ :
પાંત્રીશ વસ્તુ સંગ્રહ. પાંત્રીશ બેલના થોકડા.
મનહર છંદ, ગતિચાર જાતિપાંચ કાછ ઇંદ્રિયપાંચ,
પર્યામિ છ પ્રાણદશ અંગપાંચ આખીયા; ચોગ છે પંદર બાર ઉપમાગ કર્મ આઠ,
ગુણસ્થાન ચોદ ઇદ્રિ વિષય તે દાખીયા, મિથ્યાત્વ તે દશ પછી નવ તત્વ તેના ભેદ,
એક પંદર પુરા આત્મ આઠ રાખીશ; ઠંડક ચોવીશ વેશ્યા છે તિદષ્ટિ ધ્યાનચાર,
દ્રવ્ય છ ને રાશી બે છે જીવાજી ભાખાયા. ૧ ut શ્રાવકના વ્રત બાર પાંચ મહાવ્રત ધાર,
ભવાભિનંદીના અડ લક્ષણ લેખાય છે; ચારિત્ર પાંચ ને નય સાતને નિક્ષેપ ચાર,
સમતિ પાંચ રસ નવ ત્યું ગણાય છે; અભક્ષ બાવીશ ચાર અનુયાગ દ્રવ્યાદિત,
તત્વે ત્રણ સમવાય પાંચ તે કહાય છે; પાખંડી પ્રકાર ચાર શ્રાધગુણ એકવીશ, ૧પાંત્રીશ બોલના થેક લલિત યું થાય છે. ૧ છે
માગનુસારીના ૩૫ ગુણ. ૧ ન્યાયથીજ દ્રવ્ય ઉપાર્જન કરવા ખંત રાખવી. ૨ જ્ઞાન કિયાએ કરી ઉત્તમ પુરૂષની આચારની પ્રશંસા કરવી. ૩ સમાન ગાત્રવાળા સાથે વિવાહ કરવા લક્ષ રાખો. ૪ સર્વે પ્રકારના પાપ કાર્યોથી હંમેશા ડરતા રહેવું. ૫ દેશાચાર પ્રમાણે વર્તન રાખવા ચુકવું નહિં. ૬ કોઈના પણ અવર્ણવાદ બોલવા કે નિંદા કરવી નહિં. ૭ અતિ ગુપ્ત તેમ વિશેષ રસ્તાવાળા ઘરમાં રહેવું નહિં. ૮ હમેશાં ઉત્તમ પુરૂષને સંગ-સમાગમ કરે. ૯ માતા પિતાની આજ્ઞામાં રહી તેમને પૂજનારા થવું. ૧ આની વિસ્તારથી હકીક્તની પડી મશાણે મળે છે તેમાંથી જેઈ લેવું.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org