________________
આઠ પ્રમાદ- અજ્ઞાન કોવાત શંકા, મિથ્યાત્વ ઉલટ જ્ઞાન
રાગ દ્વેષ સમૃતી ભૂશ, ધર્મવેગે નહિ માન.
અષ્ટ પ્રવચનમાતા. પ્રવચનમાતા–ઈરિયા ભાષા એષણ, આદાનભંડમત્ત
પરિણા પનિક તિ ગુણિયે, અડ પ્રવચન મા સત. ૧ ઇરિયાસમિતિ–-આગળ ઘૂસરા પૂર જમીન જોતાં જયણાયે ચાલવું તે.
૨ ભાષાસમિતિ-નિર્વઘ ભાષા. બીજાના આત્માને દુઃખ થાય નહિ, તેમ પિતાને આત્મા ખરડાય નહીં તેમ બેલે.
૩ એષણસમિતિ-બેંતાલીશ દેષ રહિત નિદોષ આહારની જ ગષણ તે.
૪ આદાનભંડમત્તનિક્ષેપણસમિતિ કાંઈ પણ વસ્તુ લેતાંમૂકતાં પૂજવું-(દ્રષ્ટિથી જોવું) પ્રમાજેવું તે.
૫ પરિષ્ટાપનિકાસમિતિ–ઠલે માત્રાદિ પરઠવતાં આણુ જાણહ જસુ ને પરઠવ્યા પછી ત્રણ વાર સિરે કહેવું તે.
૮ ૧મન વચન અને કાયાનું રોપવવું તે–અષ્ટ
પ્રવચનમાતા,
આઠ કારણે એકલવિહારી થવાય. દુહા-શ્રદ્ધાનંત સત્યવાદી ને, બુદ્ધિવંત બહુશ્રુત,
ક્રોધ વિનાને ને વળી, સહી શક્તિયે જુત; સંતેષી ને વીર્યવંત, એ ગુણ આઠ કહાય.
એમ સાધુ અડ કારણે, એકલ વિહારી થાય. વળી બીજી રીતે એકલવિહારી. આ આઠ ગુણે પણ સાધુ એક રહે-૧ સંયમને વિષે દ્રઢ. ૨ જઘન્યથી દશ અને ઉત્કૃષ્ટથી ચૌદપૂવ. ૩ ચાર જ્ઞાનને ધણું. ૪ ત્રણ જ્ઞાનને ધણી. પ કલેશરહિત. ૬ બળસહિત, ૭ સંતેષી. અને ૮ ધીર્યવંત.
આ આઠ ગુણે સાધુ એકલો રહે-૧ ક્રોધી. ૨ માની. ૩ માયાવી. ૪ ભી. પ કુતુહળી. ૬ ધૂર્ત-(ઠગવતી). ૭ પાપમાં રકત. ૮ દુષ્ટ આચારવાળો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org