SearchBrowseAboutContactDonate
Page Preview
Page 455
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૬૧ ) પાંચ મિથ્યાત્વ વિસ્તારે. મનહર છંદ. ખરું ખોટું જાણ્યા વિના, મને માન્યું માની લેવે, સર્વ ધર્મ સારા સર્વે, દર્શને તે સારાં છે; જાણું જોઈ જૂઠું વદે, બેટી પરૂપણું પદે, સમકિતી બધે પણ વર્તન નઠારાં છે; જિનવાણીમાં સંશય, સિદ્ધાંત સમજ વિના, દીલ ડગુમગુ રહે, અજ્ઞાન અંધારાં છે; અજાણપણા આવું, એકેંદ્રિયાદિકે લાગે, _ મિથ્યાત્વે લલિત માથે, મેતનાં નગારાં છે. ચારમિથ્યાત્વ-પરૂપણ પ્રવર્તન અને, પરિણામને પ્રદેશ મૂલ ચાર મિથ્યાત્વને, લલિત ન લેતે લેશ. મિથ્યાત્વે હાની-વિષ વડુિ વ્યાલ વાઘને, વારણ વૈરી સબૂક એ છ એક ભવમાં હણે, મિથ્યાત્વ અનંતાભવ. સમકિત દષ્ટિને મિથ્યાત્વ દૃષ્ટિની વહેચણી. તેના આઠ ભાંગા. હા–સામાન્ય માણસ અને, અજ્ઞાન તપસી જાણે, લીંગધારી અગીતાર્થ, મિથ્યાત્વ દષ્ટિ માન; શ્રેણિક કૃષ્ણાદિ સમકિતિ, અનુત્તર વાશી દેવ, સંવિજ્ઞપક્ષી અને યતિ, સમકિત દષ્ટિ હેવ; વિરતિ જાણ ગ્રહે પાળે, અજ્ઞ આદર પળાય, છ પ્રકાર ત્રિક વેગથી, ભાંગા આઠે થાય. પ્રથમે મિથ્યાત્વ દૃષ્ટિના ચાર ભાંગા. ૧ ન જાણે ન આદરે ન પાળે તે સામાન્ય મિથ્યાત્વ દષ્ટિ. ૨ ન જાણે ન આદરે પણ પાળે તે અજ્ઞાન તપસ્વી તે સમ્યક જ્ઞાનરહિત હોવાથી જાણે આદરી શકતા નથી. ૩ ન જાણે આદરે ને પાળે તે પાર્શ્વ સ્થાદિક દ્રવ્યલિંગી તેઓ વ્રત ગ્રહણ કરે છે પણ પાળતા નથી. ૪ ન જાણે આદરે ને પાળે, તે સમ્યગજ્ઞાન વિનાના મિથ્યાત્વી, અભવી અગીતાર્થ જાણવા. ૨૧ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004883
Book TitleKarpur Kavya Kallol Part 5 6 7 8
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year
Total Pages972
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy