________________
(૧૬૧ ) પાંચ મિથ્યાત્વ વિસ્તારે.
મનહર છંદ. ખરું ખોટું જાણ્યા વિના, મને માન્યું માની લેવે,
સર્વ ધર્મ સારા સર્વે, દર્શને તે સારાં છે; જાણું જોઈ જૂઠું વદે, બેટી પરૂપણું પદે,
સમકિતી બધે પણ વર્તન નઠારાં છે; જિનવાણીમાં સંશય, સિદ્ધાંત સમજ વિના,
દીલ ડગુમગુ રહે, અજ્ઞાન અંધારાં છે; અજાણપણા આવું, એકેંદ્રિયાદિકે લાગે,
_ મિથ્યાત્વે લલિત માથે, મેતનાં નગારાં છે. ચારમિથ્યાત્વ-પરૂપણ પ્રવર્તન અને, પરિણામને પ્રદેશ
મૂલ ચાર મિથ્યાત્વને, લલિત ન લેતે લેશ. મિથ્યાત્વે હાની-વિષ વડુિ વ્યાલ વાઘને, વારણ વૈરી સબૂક
એ છ એક ભવમાં હણે, મિથ્યાત્વ અનંતાભવ. સમકિત દષ્ટિને મિથ્યાત્વ દૃષ્ટિની વહેચણી.
તેના આઠ ભાંગા. હા–સામાન્ય માણસ અને, અજ્ઞાન તપસી જાણે,
લીંગધારી અગીતાર્થ, મિથ્યાત્વ દષ્ટિ માન; શ્રેણિક કૃષ્ણાદિ સમકિતિ, અનુત્તર વાશી દેવ, સંવિજ્ઞપક્ષી અને યતિ, સમકિત દષ્ટિ હેવ; વિરતિ જાણ ગ્રહે પાળે, અજ્ઞ આદર પળાય, છ પ્રકાર ત્રિક વેગથી, ભાંગા આઠે થાય.
પ્રથમે મિથ્યાત્વ દૃષ્ટિના ચાર ભાંગા. ૧ ન જાણે ન આદરે ન પાળે તે સામાન્ય મિથ્યાત્વ દષ્ટિ. ૨ ન જાણે ન આદરે પણ પાળે તે અજ્ઞાન તપસ્વી તે સમ્યક
જ્ઞાનરહિત હોવાથી જાણે આદરી શકતા નથી. ૩ ન જાણે આદરે ને પાળે તે પાર્શ્વ સ્થાદિક દ્રવ્યલિંગી તેઓ
વ્રત ગ્રહણ કરે છે પણ પાળતા નથી. ૪ ન જાણે આદરે ને પાળે, તે સમ્યગજ્ઞાન વિનાના મિથ્યાત્વી,
અભવી અગીતાર્થ જાણવા.
૨૧
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org