________________
-
--
-
( ૨ ) અચમતે વેદ-ઋગવેદ યુજુર્વેદને, સામવેદ સંભાર;
એમએ અથરવેદથી, ચહાવા અન્યના ચાર.
પાંચ વસ્તુ વર્ણન. પાંચ પ્રકારે ચૈત્ય લક્ષણ
મનહર છંદ. ઘર દેરાસરમાંહી, જિનવરની સ્થાપેલી,
પ્રતિમા તે જાણે ભક્તિ, ચૈત્ય કહેવાય છે; બારશાખ તરંગ, કેરી મંગળ ચિત્ય,
ગચ્છાદિ નિશ્રા બની, નિશ્રાકૃત થાય છે; તેમ અન્ય ગચ્છનીજો, નિશ્રાજ વિનાની હેવે,
તેને તે અનિશ્રાકૃત, ચિત્ય ગણાવાય છે, તથા સિદ્ધાયતનની, શાશ્વત ચિત્યની કહી,
પાંચ ચૈત્ય લલિતયું, શાસે સમજાય છે. ૧ પંચ પરમેષ્ટિ-અરિહંત સિદ્ધ આચાર્ય, પાઠક સાધુ સુસાર;
વાર વાર કર વંદના, પંચ પરમેષ્ટિ પ્યાર પંચ તીર્થ-આબુ અષ્ટાપદ રેવત, સમેતશીખર સાર
સિદ્ધગિરિ અનંતસિદ્ધિયા, પંચ તીર્થ ધર પ્યાર પંચ તીથી–નાડેલ ને નાડલાઈ, મૂછાળા મહાવીર
વરકાણું રાણકપુરે, નેહે નમા શિર. પંચ તીર્થો-તળાજા ડાઠા મહુવા, છાપરીયાળી સર;
જેસર જોડે પાંચની, પંચતીથી તે કર. પંચ તીથી ઘોઘા તળાજા ડાઠા, મહુવા કંડલા સાર;
તે પણ છે પંચ તીથી, અનુક્રમથી અવધાર. પંચ તીથી-અજાહરા ઊના અને, દીવ દેલવાડ સર;
પ્રરૂપી પંચ તીથ, દર્શન દિલ સ્થિરે કર. ૧ સોળ લાખ વર્ષ પૂર્વની પાર્શ્વનાથની પ્રતિમાજી- અમીઝરા પાર્શ્વનાથજી તથા વિજયહીરસૂરીશ્વર તથા વિજયદેવસૂરીશ્વર તથા વિજયપ્રભસૂરીશ્વરની સ્વર્ગભૂમિ-૩ સુવિધિનાથ ભગવાન-નવલખા પાશ્વનાથજી.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org