SearchBrowseAboutContactDonate
Page Preview
Page 247
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૫૯) એસે સાત ગણધર-છઠ્ઠા શ્રી પદ્મપ્રભુ જિનના છે, તેમાં મુખ્ય પ્રદ્યતન નામે ગણધર છે. એકસો ને આઠ વસ્તુ સંગ્રહ. શ્રીસિદ્ધગિરિના ૧૦૮ નામ–આ કપૂરકાવ્યકલૅલના પહેલા ભાગમાં ૬૪ મા પાને મનહર છંદમાં આપ્યાં છે. ત્યાંથી જોઈ . શ્રી પાર્શ્વપ્રભુના ૧૦૮ નામ-આ કપૂર કલેના પહેલા ભાગમાં ૯૯ મા પાને મનહર છંદમાં આપ્યાં છે, ત્યાંથી જોઈ . એકી વખતે ૧૦૮ મેક્ષે–ષભદેવ પ્રભુ, ભરત સિવાય તેમના ૯ પુત્ર અને ભરતજીના ૮ પુત્રે એમ ૧૦૮ એક સમયે મેક્ષે ગયા. આ પાંચસે ધનુષ્ય શરીરવાળા એક સાથે એક સમયે મોક્ષે ગયા તે અચ્છેરૂ થયું કહેવાય છે. (૧૦૮) મંગલિક વસ્તુ મનહર છંદ. બ્રહ્મા વિષ્ણુ મહેધર, વીતરાગ રકધર, આદિત્યને લોકપાળ, વિન્ડ વર્ણવાય છે; સાગર ગિર ગગને, ગ્રહણે ગાંધર્વ ગણ, - ચ વિનાયક ચૈતી, તીર્થ સુ ગણાય છે. દ્વિજે ધર્મશાસ્ત્ર કાર, વાય વાંસાર, [ પ પ ક કોરdભ, કચને કહાય છે; રૉય તો છે શિકાંત ચંદન વેચા, તવરા ગોરાચન, ગૃતિક મનાય છે. ૧ ગામય શ એજન, અને માનસિલ ગણ મિક બિયા, નાચ વખણાય છે, ४७ ४८ ૪૫ કતપુષ્પને સર્ષવ, દધિ દરને અક્ષત, ૫૦ ૫૧ ૫૨ ઉબર આમ છત્ર, વાત્ર વર્ણાય છે. ૫૩ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004883
Book TitleKarpur Kavya Kallol Part 5 6 7 8
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year
Total Pages972
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy