SearchBrowseAboutContactDonate
Page Preview
Page 627
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૫ : પ્રકયા છને નીચ ગણવા. ઉ૦ ૧ દુષ્ટકરમી, ૨ વ્યગ્રચિત વાળે, ૩ જુઠું બોલનાર, ૪ ચંચળવૃત્તિવાળે, ૫ પિતાને ડાહ્યો માનનાર, ૬ ધર્મ નહિ પાળનાર. પ્ર. ક્યા છે અગ્નિ વિના દેહને બાળે. ઉ૦ ૧ ખરાબ ગામમાં રહેવું, ૨ નીચ કુળવાનની સેવા, ૩ ખરાબ અન્ન ખાવું, ૪ કેલવાળી સ્ત્રી, પ મુખપુત્ર, ૬ વિધવા દીકરી. પ્ર. ક્યી છ વસ્તુ કર્મો કરી ભેગવાય. ઉ. ૧ જન્મ, મરણ, ૩ પુન્ય, ૪ પાપ, ૫ નરક, ૬ મોક્ષ. પ્રય બ્રાહ્મણનાં છ કર્મ કર્યા. ઉ. ૧ યજન, ૨ યાપન, ૩ અધ્યયન, ૪ અધ્યાપન, ૫ દાન, ૬ પ્રતિગ્રહ. પ્ર. ભાવ શ્રાવકનાં છ લીંગ ક્યા અને તેના ઓગણત્રીશ ભેદ કેવી રીતે છે. ઉ૦ ૧ કૃતવૃત કર્મ, ૨ શીલવાન, ૩ ગુણવાન, ૪ રૂજુવ્યવહાર, ૫ ગુરૂશુશ્રુષા, ૬ પ્રવચન કુશળ. પ્ર. તે છ લીંગને જરા વિસ્તારથી સમજાવો. ઉ૦ ૧ કૃતવ્રત, કમ–વ્રતની ફરજ બજાવનાર હોય તેના ચાર ભેદ છે – ૧ આકર્ણ તે (સાંભળવું), ૨ જ્ઞાન તે (સમજવું), ૩ ગ્રહણ તે સ્વીકારવું), ૪ પ્રતિસેવન તે (બરાબર પાળવું) ૨ શીલવાન હોય તેના છ ભેદ છે– ૧ આયતન તે-(ધમીજનોને મળવાનું સ્થાન સેવે) ૨ કામ સિવાય પારકા ઘરમાં ન જાય, ૩ વિકારવાળાં વચન ન બોલે, જ મૂMલેકને આનંદ થાય એવી બાળકીડા વર્ષે, ૫ જુગારાદિ કર્મ વજે, ૬ મીઠા વચને કામ સિદ્ધ કરે. ૩ ગુણવાન પણું તેના ૫ ભેદ છે – ૧ સ્વાધ્યાયમાં તત્પર, ૨ કિયા અનુષ્ઠાનમાં તત્પર, ૩ વિનયમાં તત્પર, ૪ સર્વે બાબતમાં કદાગ્રહ રહિત, ૫ જિના ગમમાં રૂચિવંત. ૪ રૂજુવ્યવહાર તે (સરળપણું) તેના ૪ ભેદ છે – ૧ યથાર્થ કહેનાર, ૨ અવંચક ક્રિયા, ૩ વેચવા સાટવામાં એકવચન અને જૂઠી સાક્ષી નહિ પુરનાર છતા અપરાધને પ્રકાશક, ૪ ખરાભાવથી નિષ્કપટ મૈત્રિ કરનાર. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004883
Book TitleKarpur Kavya Kallol Part 5 6 7 8
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year
Total Pages972
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy