SearchBrowseAboutContactDonate
Page Preview
Page 839
Loading...
Download File
Download File
Page Text
________________ પૃથ્વી, અપ, તેઉ, વનસ્પતિકાય—એ ચાર ત્રણ વિગલૈંદ્રિ અને અગ્નિ પંચેદ્રિના વિષે વેદના, કષાય, મરણ એ ત્રણ હેય. ગર્ભજ તીર્થંચને તથા સર્વે દેવતાઓના વિષે –“વેદના, કષાય, મરણ, વૈકિય, તેજસ” એ પાંચ સમુઘાત હાય. નારકીને–“વેદના, કષાય, મરણ, વેકિય” ચાર હાય. દ્રષ્ટિ-(ખરીટી શ્રદ્ધા) તે ત્રણ છે સમ્યગ્દષ્ટિ, મિશ્રદ્રષ્ટિ, મિથ્યાત્વદ્રષ્ટિ. તેને ખુલાસો વિગતેંદ્રિ તથા પાંચે સ્થાવર અને સમૂર્ણિમ તીર્થંચ મનુષ્ય મિથ્યાત્વદ્રષ્ટિ હોય, સર્વે નારકી અને નવરૈવેયક સમકિત દ્રષ્ટિ, મિથ્યાત્વદ્રષ્ટિ હાય, પાંચ અનુત્તર સમતિ દ્રષ્ટિ હોય. બાકી સર્વે દેવ, ગર્ભજ મનુષ્ય અને તીર્થંચમાં ત્રણે દ્રષ્ટિ હોય. | દર્શન–(સામાન્ય ઉપયોગ.) તે ચાર છે, ચક્ષુદર્શન, અક્ષદર્શન, અવધિદર્શન, કેવળદર્શન. તેને ખુલાસ-પાંચ સ્થાવર, બેઈદ્રિય, તેદ્રિય, એ સાત વિષે અચક્ષુદર્શન હોય, ચૌરંદ્રિને (ચક્ષુને અચક્ષુદર્શન) હોય, ગર્ભજ મનુષ્યને ચારે દર્શન હોયસર્વે દેવો. નારકી, અને પંચૅકિ તિર્યંચમાં ચક્ષુ, અચક્ષુ અને અવધિ એ ત્રણ દર્શન હોય. - જ્ઞાન–વિશેષ ઉપયોગ) તે આઠ છે, મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન, અવધિજ્ઞાન, મન:પર્યવજ્ઞાન, કેવળજ્ઞાન એ પાંચ જ્ઞાન, મતિ અજ્ઞાન, શ્રુત અજ્ઞાન, વિલંગ અજ્ઞાન એ ત્રણ અજ્ઞાન–એ આઠ થયા, તેને ખુલાસો સર્વે દેવાતા, પંચેંદ્રિતીય ચ, અને નારકી તેમાં સમકિત દ્રષ્ટિને ત્રણ જ્ઞાન અને મિથ્યાત્વદ્રષ્ટિને ત્રણ અજ્ઞાન હેય. પાંચ સ્થાવર ને બે અજ્ઞાન હોય. વિગલેંકિ ભવાંતરથી સાસ્વાદન સમતિ લાવ્યા હોય તેને પર્યાપ્ત અવસ્થાએ બે જ્ઞાન હોય અને બીજાને બે અજ્ઞાન હોય, મનુષ્યને પાંચ જ્ઞાનને ત્રણ અજ્ઞાન એ આઠે હોય. ગ–(એટલે એડવું) તે પંદર છે, તેના નામ નીચે પ્રમાણે સત્ય અને અસત્ય વચનગ વૈકિય કાયગ. અસત્ય મનેટેગ સત્ય સત્ય વચનગ વૈક્રિય મિશ્ર કાયાગ. સત્યા સત્ય મનાયેગ સત્ય મૃષા વચનગ આહારક કાગ. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004883
Book TitleKarpur Kavya Kallol Part 5 6 7 8
Original Sutra AuthorN/A
AuthorLalitvijay
PublisherKarpur Pustakalaya Samo
Publication Year
Total Pages972
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy