Page #1
--------------------------------------------------------------------------
________________
ટ
pecieved
-છ એ
નમો વિસા તિજજસ શાસન અને સિદ્ધાન્ત ૩સમારૂં મહાવીર ઘનવસાણmi, છ રક્ષા તથા પ્રચારનું પત્ર-|
* મનુષ્યજન્મનાં
સાચાં ફલે જિનેદ્રપૂજા ગુરૂપયું પાસ્તિક, સવાનુ કમ્પા શુભપાત્રદાનમા ગુણાનુરાગઃ શ્રુતિરાગમસ્ય, નૃજન્મવૃક્ષસ્ય ફલાન્યમૂનિ !
શ્રી જિનેશ્વર દેવની પૂજા, સદ્દગુરુની પચું પાસના દીન-દુ:ખી અનાથ પ્રાણીઓની અનુકંપા, સુપાત્રમાં દાન, ગુણાનુરાગ, શ્રી જિનવાણી શ્રવણને અપૂર્વ રાગ એ આ મનુષ્યજન્મ રૂપી વૃક્ષના
એઠવાડક
(A૮૮
CI
એક
૧+૨
શ્રી જૈન શાસન કાર્યાલય
- મૃત જ્ઞાન ભવન
૪૫, દિગ્વિજય પ્લોટ, જામનગર (રાષ્ટ્ર) INDIA
PIN - 361005
Page #2
--------------------------------------------------------------------------
________________
શ્રી શંખેશ્વર નેશ્વર જિનેન્દ્રાય નમઃ
પૂ. આ. શ્રી વિજયામૃતસૂરિ નમ: ( શ્રી ડેળીયા તીર્થથી શ્રી શંખેશ્વર મહાતીર્થના
છરી પાલક સંઘમાં પધારવા
( 5 ભાવમર્યું આમંત્રણ કક્ષ
નેશનલ હાઈવે નં. ૮ A લીંબડી તથા સુરેન્દ્રનગર અને રાજકેટ વચ્ચે શ્રી , આ ડોળીયા તીર્થથી શ્રી શંખેશ્વર મહાતીર્થના છરી પાલક સંઘનું ભવ્ય આયોજન થયું છે. ૪
– તારક નિશ્રા દાતા – હાલાર દેશોદ્ધારક પૂ. આચાર્યદેવ શ્રી વિજય અમૃતસૂરીશ્વરજી મ ના પટ્ટધર પૂ. છે. આચાર્યદેવ શ્રી વિજય જિનેન્દ્રસૂરીશ્વરજી મ., પૂ. પ્રવર્તક મુ શ્રી યેગીન્દ્રવિયજી મ. આઢિ
– યાત્રિક સંઘને કાર્યક્રમ – તે સિદ્ધચક મહાપૂજન : મહા વદ ૫ શુક્રવાર તા. પ-૨-૯૯ એ સંઘ પ્રયાણ : મહા વઢ ૭ રવિવાર તા. ૭–૨–૯૯ શંખેશ્વર તીર્થમાં પ્રવેશ ફાગણ સુઢ ૨+૩ ગુરુવાર તા. ૧૮-૨–૯૯ તીર્થ માળારોપણ : ફાગણ સુદ્ધ ૪ શુક્રવાર તા. ૧૯- ૨-૯૯
આયોજક : શાહ ખીમજી વીરજી ગુઢકા મીઠાઈવાળા પરિવાર જ (૧) લીલાધર ખીમજી ગુઢકા C/o. લામિની એપોરીયમ નાઈરોબી ફેન : ૭૪૩૦૪૧
(૨) છગનલાલ ખીમજી ગુઢકા તથા મોતીચંદ્ર ખીમજી ગુઢકા C/o. કિટસ કેમ્પ નાઈરોબી - છગન ભાઈ ફેન ૭૪૧૧૧૦ મોતીચંદભાઈ ફેન ૭૪૪૫૦૧ (૩) સોમચંદ ખીમજી ગુઢકા C/o. સર્વોઢય સિલેકશન માહિમ મુંબઈ ફેન ૪૫૫૨૩૦૫ જ (૪) જયંતીલાલ ખીમચંદ્ર ગુઢકા C/o. જયંતીલાલ ખીમજની કે ગ્રેન મારકેટ, 9 જામનગર ફેન ૫૬૨૨૨૪ 8 (૫) પ્રભુલાલ ખીમજી ગુઢકા C/o. મિરલ સિરામિક થાનગઢ
ફોન જામનગર ૫૬૪૪૬૬ થન-૨૦૬૫૧
ડોળીયા, શંખેશ્વર, થાનગઢ થાણા, ભીવંડી, જામનગર, નારે ની મબાસા ૪ જિ લંડન એમ અનેક દેરાસરોએ નામે લખવા વ્યવસ્થા કરી છે.
સારી સંખ્યામાં યાત્રિકે લેવાના છે. આ છરી પાળવાની ભાવનાવાળાએ છે સરનામા નામ લખાવી દેવા તેમજ દિવાળી પછી પ્રવેશ પાસ અપાશે. આ વ્યવસ્થાપક સમિતિ : C/o. રામજી લખમણ મારૂ
તરણેતર રોડ, થાનગઢ. (સુરેન્દ્રનગર – સૌરાષ્ટ્ર)
Page #3
--------------------------------------------------------------------------
________________
હાલાર શેક ૨. વિજયકૃત શ્રીજી મહારાજની Jèä મુજબ શાસન અને ચિધ્યો ? તા પ્રચારનું યંત્ર
www
ન
WINN
માારા વિણા હૈં, શિવાય ન માય થ
સ્થાની
અઠવાડિક
.
-તંત્રી
પ્રેમચંદ મેઘજી ગુઢકા
(મુંબઇ) હેમેન્દ્રકુમાર મનસુખલાલ શા (ાજર)
સુરેશચંદ્ર કીરચંદ શેઠ
(વ) પાનાચંદ પK? ગુઢકા (થાનગઢ)
be
f
વર્ષ : ૧૧]૨૦૫૪ શ્રાવણ વદ-૧૧ મંગળવાર તા. ૧૮–૮–૯૮ [અંક : ૧-૨ વાર્ષિક રૂા. ૫૦ આજીવન ટ્રૂા. ૫૦૦ પરદેશ રૂા. ૩૦૦ આજીવન રૂા. ૬૦૦૦
4 પ્રકીર્ણાંક ધર્મપદેશ
-પ. પૂ. આ. દેવ શ્રી વિ. રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા ૨૦૪૪, શ્ર ત્રણ સુદિ-૬ શનિવાર તા. ૧-૮-૧૯૮૭ ચંઢનખાલા જૈન ઉપાશ્રય મુંબઈ-૬ (ધી જિનાજ્ઞા વિરૂદ્ધ કે પૂ. પ્રવચનકારશ્રીના આશય વિરૂદ્ધ કાંઈપણું લખાયુ. તે ત્રિવિધે ક્ષમાપના. (પ્રવચન ર૭ સુ) અવ૦ ) સા॰ ; ‘સૂત્ર અં તત્ત્વ કરી સહુનારને છેાડવા જેવુ શુ લાગે ? આ સુખ કે સમ્યક માહનીય, મિશ્ર માહનીય અને મિથ્યાત્ત્વ મેાહનીય.
ઉ॰ : જેને આ દુનિયાનું સુખ છેડવા જેવું લાગે નહિ ત્યાં સુધી સમ્યકત્વ માહનીય, મેશ્રમેાહનીય અને મિથ્યાત્ત્વ મેાહનીય પણ છેાડવા જેવી લાગે નહિ. સૂત્ર, અં તત્ત્વ કરી સદ્દે તેને આ દુનિયાનું સુખ છેાડવા જેવું લાગે જ.
રા સાંભળનારને આ સાંસાર, સંસારનું સુખ છેાડવા જેવું નથી લાગતું તે અમે કહ્યું નથી માટે? અમે પણ જો આ સાંસાર છેડવા જેવા જ છે તેમ ન કહીએ તા અમે પ્ણ ધર્મના ઉપદેશ આપવા માટે પણ લાયક નથી. ‘આ સસાર અસાર છે એટલે અ. સંસારનું સુખ અસાર છે, ભૂંડામાં ભૂંડુ છે, છેડવા જેવુ જ છે’આમ જે સાધુ કહે તેને ભગવાનની આ પાટને અભડાવવી જોઇએ નહિ, તમને સ’સારમાં સુખી છે., સુખમાં મહાલતા જુએ તે સાધુને ઢયા ન આવે તેમ અને ખરુ?
Page #4
--------------------------------------------------------------------------
________________
: શ્રી જૈન શાસન [અઠવાડિક] , સભા: કયા ન આવે તે તે સાધુ સાધુ જ ન ગણાય. , " ઉ૦ : મારે આ જ વાત સમજાવવી છે.
તમે જે રીતે જીવી રહ્યા છે, જે કામ કરી રહ્યા છે તેથી દુર્ગતિમાં જ જવું છે વુિં પડશે. તમે આનંદપૂર્વક મથી ક્યાં કામ કરી રહ્યા છે તેની તમને ખબર નથી? છે સંસારનાં કામ મથી કરે છે તે શા માટે? ધાર્યું સુખ મલી શકે અને મથી ભેગ-ઇ આ વાય માટે ને ? જેને સમજવા છતાં ય આ સંસાર છોડવા જે ન લાગે તે ગમે ?
તેટલાં મંદિર બંધાવે, સારામાં સારી પૂજાએ રચાવે તો પણ તેની કશી હિંમત નથી. આ ર મહેર બંધાવનાર કરતાં એક સામાયિકની કિંમત વધી જાય છે. સામાયિક કરનાર એ સમજદાર હોવો જોઈએ. તમે બધા બધી વિધિ બરાબર સમજતા હોત તો કેવા ઉમદા કે હોતકદાચ સાધુ ન થઈ શક્ત તો પણ સારા શ્રાવક તે હોત! પછી તે સાધુ ભૂલ તો છે ૨ હોય તો તેને ય ઠેકાણે લાવત. ગમે તેવા સાધુને ન માનત. શ્રાવક તે સાધુના છે મા-બાપ જેવો છે, અવસર આવે ૨ાજા જેવો પણ થાય!
આજે સાધુઓને સાધુપણું પાળવું કઠીન છે. તમે લોકેએ અમે સાધુપણું ન હ જ પાળી શકીએ તેવી યેજના કરી છે. સાધુને ભિક્ષા કેવી અપાય તે ય સમક્તા નથી. જે દિ દેષિત ભિક્ષા વાપરે તેનું સંયમબળ હણાય. અમારે બધી વસ્તુ નિર્દોષ જોઈએ. તમે છે અમારી આંખ સામે દેષ કરે ને અમારે લેવો પડે છે. પતન થતું થતું ક્યાં સુધી કે થી આવ્યું તે સમજવું પડે. એક કાળે સાધુઓ શ્રાવકના ઘરેથી વસ્ત્ર–પાય વહોરી છે કે આવતા હતા. આજે તમારે ઘેર પાત્રો હોય ?
- સાધુને જરૂરી ઉપકરણે હોય? તમારા ઘરમાંથી ભગવાન નીકળી ગયા. સાધુનાં છે ૨ ઉપકરણે નીકળી ગયા તેમ શ્રાવકનાં ય ધર્મનાં ઉપકરણે નીકળી ગયાં. તમારા ઘરમાં જ છે ફનચર સારામાં સારું હોય, માત્ર શું ન હોય? જેનનું ઘર કેવું હોય? ચોમાસામાં જ
જેનના ઘર આગળ નિગઢનું નામ ન હોવું જોઈએ. આજે તમારા ઘરે રે ૨ ગોચરી આવવું હોય તો આવી શકાય નહિ તેવા ઘણાં ઘર બની ગયાં છે. સાધુને આ જ નિષ ગોચરી જોઈએ તે ખબર છે? સાધુ માટે બનાવેલ સાધુને. સંક૯૫ કરેલ ચીજ છે આ પણ સાધુને ખપે નહિ તે જાણો છો? સાધુ પાણી લેવા આવે તે આયંબિલ ખાતું ? દિ જ બતાવે ને ? ઘણા શ્રાવક પણ આયંબિલ ખાતામાંથી જ પાણી લઈ અ વે. ઘરમાં છે
ય પાણી જે બરાબર નથી બનાવતા તે આયંબિલ ખાતાના નેકરે બરાબર છે બનાવતા હશે ?
Page #5
--------------------------------------------------------------------------
________________
એ વર્ષ ૧૧ અંક ૧-૨ તા. ૧૮-૮-૯૮ :
: ૩ ભગવાનની વાત સમજી જાવ તે બધી સમજણ આવી જાય. સાધુ પણ ડાહ્યો જ થઈ જાય. માધુને શું ખપે, શું ન ખપે તે બધું શ્રાવક જાત હાય. જાણનારા 5. શ્રાવકને પણ સાધુને નિર્દોષ આપવાનું મન થાય ખરું ? જયારથી વિધિ જાણવાની ૨ ગઈ, ગમે તેમ ધર્મક્રિયા કરવાની થઈ ત્યારથી ધર્મ સમજવાની વૃત્તિ જ નાશ પામી છે તમારો છોકરો સાધુ પાસે જાય તેને વાંધો નહિ પણ તેને વૈરાગ્ય ન થવો જોઈએ. જ તેને સંસાર છોડવાનું મન થાય એટલે તે બગડી ગયો તેમ માને છે.
સભા : વારસો એવો છે કે છેડવાનું મન ક્યાંથી થાય? ઉ૦ : કેટલા હોંશિયાર છે ! આવા બધાને ધમી કહેવાય ખરા?
આ બળ રાજપુત્રો, શ્રેષ્ઠીપુત્રો વગેરે એક જ દેશનામાં વિરાગી થતા તો ઘરે આવીને માતા-પિતાતિને કહેતા કે- આજે ભગવાન મળ્યા કે મહામુનિ મળ્યા.
તેમની દેશ ને સાંભળી. તે દેશના ગમી ગઈ. તે તેઓ કહેતા કે- તું મહાભાગ્યશાળી છે ૨ છે. “મારે એ સાધુ થવું છે એમ કહેતા તે માતા-પિતાને મોહની મૂર્છા આવી ર ગઈ છે પણ “તને ભેળ કને? તને બગાડ કોને? એમ કહ્યું નથી.
સંયમની કઠીનતા બતાવી છે પણ તેને સંયમની ભાવના કેમ થઈ?
એમ નથી પૂછયું તેની મકકમતા દેખી મા-બાપ જાતે મહામહોત્સવ પૂર્વક , છે તેને દીક્ષા અપાવતા હતા. તે બધા જ “સંયમ જ લેવા જેવું છે” એમ હયાથી હું માનતા હતા. આવા અનેક કથાનક આગમાદિ ગ્રન્થોમાં આવે છે. તમે સાંભળ્યા છે છે પણ છે છ ય કહે છે કે અમને વારસે એવો મળે છે !
શ્રી અતિમુકતક નાનો બાળક હતો. એકવાર શ્રી ગૌતમ મહારાજાને ભિક્ષાએ જ પિતાના ઘેર લઈ ગયો છે. પાછો મૂકવા પણ સાથે ગયો છે. શ્રી ગૌતમ મહારાજા ની ૨ આંગળી પકડીને ચાલી રહ્યો છે. તેઓએ તેને “આ આખો સંસાર પા૫ છે માટે જ એ છોડવા જે છે અને સાધુપણું જ લેવા જેવું છે તે વાત સમજાવી દીધી છે. ઘેર છે છે આવીને મને કહે કે-“મારે હવે સાધુ જ થવું છે.” મા કહે કે- તું શું સમજે છે ? છે તે તે કહે કે-“મા હું જે સમજુ છું તે કહી શકતો નથી પણ આ આખો સંસાર ૨ છે પાપ છે તેમ સમજું છું” આ સાંભળીને તેમની મા પણ રાજી રાજી થઈ ગઈ અને ઇ છે મહોત્સવ પૂર્વક ભગવાનની પાસે દીક્ષા અપાવે છે. તે બધા ધર્મને સમજતા હતા કે જે છે આ મનુષ્ય જન્મમાં સાધુપણું જ લેવા જેવું છે, જેને મન થાય તે ભાગ્યશાલી ૬ હે છે. અમે નથી લઈ શકતા તે અમારી કમનશીબી છે પણ “તને સાધુએ ભોળ તેમ છે છે કદી બોલતા નહિ.” આજે તો આવું બોલે છે.
Page #6
--------------------------------------------------------------------------
________________
: શ્રી જૈન શાસન અઠવાડિક] જ આ સંસાર અસાર છે. છોડવા જે છે. સાધુપણું જ લેવા જેવું છે? આ જ વાત સાંભળતાં સાંભળતાં તમે વૃદ્ધ થઈ ગયા, તમારા વાળ પણ ધળા થઈ ગયા છતાં જ ઇ પણ “આ સંસાર ભૂંડે છે. છોડવા જે છે તેવું તમારા હૈયામાં હજ બેઠું નથી. તમારે ત્યાં કેઈની લગ્નની કંકોત્રી આવે તે તમે કઢાચ જઈ ન શકે તે જવાબ છે
આપ પણ કેદની સાધુ થવાની કંકેત્રી આવે તો તમે જવાબ પણ આપો ખરા? આ છે જે આ બેલ સમજી ગયા હોત તે તમે અણસમજુ રહેત નહિ. છે આ વ્યાખ્યાન છે તે ભગવાને કહેલાં અને શ્રી ગણધર ભગવંતોએ ગૂંથેલાં જે આ છે. સૂત્રો તેના અર્થને સમજાવનારૂં છે. “આ સંસાર અસાર છે માટે છોડવા જેવો છે.
અને સાધુપણું જ લેવા જેવું છે તે પણ મેક્ષે જવા માટે જ.” તે માટે સમજાવી છે
આવ્યા કે સાચું અને વાસ્તવિક સુખ મેક્ષમાં જ છે. છે આ સંસારના સુખને સુખ કહેવું તે સુખ શબ્દને વ્યભિચાર છે. આ સંસારનું જ સુખ જ જીવને ૨ખડાવનાર છે માટે ભૂંડામાં ભૂંડું છે. જ્યાં સુધી આ મુખ ભૂંડું છે ર લાગે નહિ ત્યાં સુધી સમ્યકત્વ પામવાનું મન થાય નહિ. તમને બધાને સમ્યકત્વ છે છે પામવાનું મન છે ખરૂં? ઘણાને તે સમકિત પણ પામવું જોઈએ એવું મન પણ છે જ થતું નથી. સાધુના બહુ પરિચિતને આવી ઈચ્છા પણ થાય નહિ તે સા માટે ય છે જિક કલંક છે ! ઘણું કહે છે કે- સાધુ કહે તે સાંભળવાનું બધું પણ સાધુના કહ્યા મુજબ છે ર જીવીએ તે ઘર-બારાદિ ચાલે નહિ.” માટે તે તમારામાં શ્રાવકપણું પણ આવતુ નથી. ૨.
આજનો શ્રાવકવર્ગ પણ અનીતિ મઝાથી કરે છે. હું આ ખેટું કરૂ છું' તેમ છે ? પણ જેને લાગતું હોય તેવા પણ કેટલા મળે ? આ કાળમાં અનીતિ કર્યા વગર તે જ ૨ ચાલે નહિ તેમ ઘણા અમને સમજાવવા આવે છે. તમે કહો કે- અનીતિ ર્યા વગર ,
જીવાય નહિ અને હું તમારી આ વાત માની લઉં તે મારા જેવા બેવકૂફ રાઈ નહિ ! આ જ આજે અનીતિ ન કરે તે મરી જ જાય?
સભા : સંસાર લીલાછમ ન રહે.
ઉ) : સંસાર લીલાછમ કરવાની ઇચ્છાવાળા મરીને ક્યાં જાય? આપ સભામાં એ ય આવા ઘણાં "રત્નો છે. તેનું એક જ કારણ છે કે વિધિપૂર્વક ધમ કરતા નથી છે અને કરે પણ નથી.
સભા : તે સેળમી સઢી મુજબ છવાય. એકવીસમી સદી મુજબ ન જીવાય.
ઉ૦ : શ્રાવક ગમે તેમ કરીને દુનિયાનું સુખ મેળવવું અને ભોગવવું તેવી જ ઈછાવાળો હોય? શ્રાવક મોટેભાગે પાપ કરે નહિ અને પાપ કરવું પડે તે ન છૂટકે જ કે દુખપૂર્વક કરે. તમને બધાને અનીતિ આઢિ પાપ કરતાં આ વાત યાઢ આવે છે?
( ક્રમશ: ) છે
Page #7
--------------------------------------------------------------------------
________________
i
એ
ગ્ય તા ને ખી લ વી એ આ
–મુનિ શ્રી પ્રશાન્તદર્શનવિજય મ.
ક
જિણવયણે અણુતા, જિણવવણું જે કરંતિ ભાવેણુ
અમલા અસંકિલિફા, તે હોંતિ પરિત સંસારી
જેએ પરમતારક શ્રી જિનેશ્વર દેવનાં વચનમાં અનુરક્ત છે અને ભાવપૂર્વક શ્રી જી આ જિનવચન પ્રમાણે આચરણ કરે છે તેમાં નિર્મલ, સંકલેશ રહિત અને પરિત-અલ્પ ૬ સંસારી બને છે.
પરમનારક શ્રી જિનવચનને સાર માનનારા અનેક મહાપુરૂષે પૈકીના એક મહાજે પુરુષની વિદ્વાને જોત જોતામાં સાત સાત વર્ષોના વહાણું વીતી ગયા. જેઓએ જે આ રીતના સ્વયં યોગ્યતાને પ્રાપ્ત કરી અને અનેક આત્માઓના ગ્ય ઘડવૈયા પણ બન્યા.
ગ્યતા કેળવી એ નાની સૂની વાત નથી. યોગ્યતાને પામેલા આત્માને જ શ્રી જિન- ક છે. વપનમાં રુરિ થાય. એટલે વચન પ્રમાણે જીવન જીવે તેથી કમ મલને હ્રાસ થતો જાય અને રાગાઢિ સંકલેશોથી મુક્ત બને અને પિતાના સંસારને અ૯પ બનાવે.
આવે જ ભવ્ય પુરુષાર્થ જે પુરપુરુષે કર્યો અને તેના માટે જીવનભર ઝઝુમ્યા, હું જે યોગ્ય હતા તેમને લાભ થશે અને જે તેમના પુણ્યમાં જ મૂંઝાયા તે બિચારા ૨ લાભથી વંસ્થિત રહ્યા.
મહાપુયે આવી સુંદર ધર્મ સામગ્રી સંપન્ન મનુષ્યભવ મલ્યા છે. પરમતારક શાસનની પ્રાપ્તિ થઈ છે. જે આ શાસન યથાર્થ સમજાય નહિ, સમજવાનું મન પણ
ન થાય, સમજાવનારા હોવા છતાં પણ ઉપેક્ષા કરાય તે અંતે આત્માનું જ કારમું છે ભયંકર અહિત થયા વિના રહેશે નહિ. શાસન યથાર્થ સમજાય નહિ તે આજ્ઞા ઉપર ૨ પ્રેમ નહિ થાય અને આજ્ઞાને નામે રછા જ ફૂલીફાલી નીકળશે અને પછી તે અનુ- ૨
કુળતા પ્રધાન બનશે. અનુકુળતાને પોષવા આજ્ઞાને વટાવતાં પણ ખચકાટ નહિ થાય. આ જ સ્વેચ્છાચાર અને સુખશીલીયાપણું એ અનુકુળતાને હૃષ્ટપુષ્ટ બનાવનારા છે જે આજ્ઞાને છે
યથાર્થ સમજવામાં મેટામાં મોટા અંતરાય છે અને આજ્ઞા મુજબ આરાધવાનું મન . આ પણ થવા દેનાર નથી. સુખશીલતાને કારણે જ ભગવાનની પરમતારક આજ્ઞા ઉપર જ છે. બહુમાન થતું નથી, આજ્ઞા મુજબ ધર્મ આરાધી શકાતો નથી.
આણાએ ધોને જે પરમાર્થ સમજાય તે આ વાત સમજવી એકદમ સહેલી છે ૨ છે. પણ આજે આપણી અનુકુળતાના નામે આપણે આજ્ઞામાં એવી ભેળસેળ કરી નાખી છે.
Page #8
--------------------------------------------------------------------------
________________
: શ્રી જૈન શાસન (અઠવાડિક) ૬ છે છે જેથી આજ્ઞા, અધિકારીપણું, યોગ્યતા આદિ ઉપર ઉપકારી શાસ્ત્રકાર પર પ્રષિઓએ જ છે જે ભાર મૂકે તે તરફ લગભગ લક્ષય જ જતું નથી, દુર્લક્ષ્ય એવું સેવાય છે જેનું રે આ પરિણામ વિચારતા કમકમા આવે તેમ છે. જે આવી દુર્લક્ષતા ન હોત તો સાવદ્ય છે દિ અને મિથ્યાત્વની પિષક સંસ્કૃતિના બણગા ધર્મના નામે ન ફુકાતા હોત ! ૬. દુનિયામાં દરેક વસ્તુમાં દરેક જગ્યાએ રેગ્યતા ઉપર ભાર મુકનારા ધર્મની 'છ બાબતમાં કેમ તેની ઉપેક્ષા કરે છે તે હજી સમજી શકાતું નથી. આત્માનું પારમાર્થિક હિત એજ જેનું મુળ છે અને મુક્તિ એજ જેનું ધ્યેય છે એવું જૈન શાસન પામીને આત્મિક હિતચિંતાને ભૂલી માત્ર લૌકિક સુખ ચિંતાઓને પ્રધાનતા અપાય તે આ કાળને વાંક કાઢવા કરતા આપણી અગ્યતા વધારે છે અને તે અયોગ્યતને યથાર્થ છે એ સમજાવનારા સુવિહિત આપણને અનુકુળ નહિ આવવાથી તેઓ જ “અગ્ય લાગે છે. છે-તે દૂષણ મેટું લાગે છે. શ્રી જૈન શાસન કે શ્રી જૈન શાસનને સમજે પુણ્યા
માએ સ્વ–પર બધાની એક માત્ર “આમિક ચિંતા” જ કરે છે પરંતુ કોઈનીય ક્યારેય છે આ લોકના સુખાકિની, સમાજની, કે વ્યવહારની ચિંતા કરતા નથી કે ૨વા જેવી માનતા પણ નથી.
આવી ચિંતા કરે તે બધા શાસન સમજ્યા પણ નથી. પણ શાસનના જ ગણાઈ–કહેવાઈ, શાસનને ડળવાનું જ કામ કરે છે અને આપોઆપ શાસન બાહ્ય બને છે ૨ છે. ઘરકામ માટે એક નોકર રાખવો હોય તે તે મંદબુદ્ધિ હોય છતાં પણ જે છે “કામગર” અને “હાથને ચોકખો” હોય તે પહેલી પસંદગી પામે છે. જે વસ્તુ નાશ- ૨ જ વંતી છે, સાથે આવવાની જ નથી, આજ સુધી કોઈ સાથે લઈ ગયું હોય એમ બન્યું - આ સાંભળ્યું કે જાણ્યું નથી, ઈ છાથી કે અનિચ્છાથી પણ અહીં મુકીને જ જવાનું છે
તે વસ્તુની સારસંભાળ માટે પણ જે યોગ્યતા ઉપર આટલો બધો ભાર મુકાતો હોય છે છે તે જે ધર્મ જ સાથે આવવાનો છે અને પરિપૂર્ણ પેદા કરવાનો છે તે ધર્મ કરવાની છે . યોગ્યતા પેદા કરવી ખૂબ જ જરૂરી છે તે તે નિર્વિવાદ્ય વાત છે.
- આજે ખેઠની વાત છે કે જે ગ્યતા ઉપર શાસ્ત્રકાર પરમર્ષિઓ. ખૂબ જ ર ભાર મુક્યો છે તે બાબતમાં દુર્લક્ષ્ય દેખાય છે. ત્યાં સુધી કહ્યું કે ધર્મ યો ય જોઈએ, છે ધર્મ કરનારો પણ યોગ્ય જોઈએ, ધર્માતા ગુરૂ પણ ગ્ય જોઈએ અને અપવા-લેવાને આ વિધિ પણ યોગ્ય જોઈએ.
યોગ્યતા પેદા કરવા ખૂબ જ પ્રયત્નશીલ બનવાની જરુર છે. તે માટે આ મહા
Page #9
--------------------------------------------------------------------------
________________
એ વર્ષ ૧૧ અંક ૧-૨ તા. ૧૮-૮-૯૮ ૬
પુરૂષે અવિડ પ્રયત્ન કર્યો. અનેક કષ્ટ સહ્યાં, આપત્તિઓ પણ વેઠી. તેથી જ વધુ ને આ જ વધુ પ્રભાવી બન્યા. કારણ વજાના ઘાને પર્વત જ સહે તેમ સાત્ત્વિક શિરોમણિ મહા- ૪ ( પુરુષોને જ મટી મટી આપત્તિ આવે અને તેમાં ફતે મેળવી, પિતાને પ્રભાવ હિ
વધારે છે. મહાપુરુષોને મન તો આપત્તિ અને સંપત્તિ બંને સમાન હોય છે. સૂર્યનો જ આ ઉઢયકાળ અને અતકાળ સમાન હોય તેમ. મહાપુરુષોના જીવનમાં જેમ જેમ સંઘર્ષો આવે તેમ તેમ તેમને મહાન પ્રતાપ જગતમાં વિસ્તારને પામે. મોટાને જ આપત્તિ છે આવે, નાનાને નહિ. રાહુ ચંદ્ર અને સૂર્યને ગ્રેસે પણ તારાને નહિ.
દુઃખને મજેથી વેઠવાનું માત્ર બીજાને ન કહ્યું પણ જીવનમાં અમલ કરીને છે બતાવ્યું. તેથી જ તેઓ મહા પ્રભાવક બન્યા. તેમાં પણ તેઓની સ્વાભાવિક યોગ્યતા $ જ હતી.
આવા મહાપુરૂષને પામી, આપણા આત્માની અગ્યતાને જાણે તેને દૂર કરી, ૨. છે યોગ્યતાને પામવા ભગીરથ પુરૂષાર્થ કરી, તેમના સાચા અનુયાયી બનીએ તે જ
હાર્દિક મંગલ કામના.
આપને ભક્તિનો લાભ લે છે ?
પૂ. સાધુ-સાવિ-ભગવંતોને ચાતુર્માસમાં અથવા શેષ કાળમાં અને વિહારમાં ઉપયોગી થઈ શકે તેવી ખાસ બનાવેલી અને તુરંત ટિ ગાડી શકાય તેવી સાવ પાતળી અને વજનમાં હલકી, વજન = ૫/૩૦ ગ્રામ, સંકેલીને ઝીણી ઘડી થઈ શકે તેવી મરછરઢાણીની (ઉંચાઈ ૧૩૦ ઇંચ ઘેરા ૨૯૪ ઇંચ, કિંમત નંગ-૧ના રૂપીયા ૨૫- પેસ્ટ પાર્સલનો ખર્ચ અમારા તરફથી.
શાહ મચછાની
પેશિયલ શાહ મચ્છરદાણી પ્રાપ્તિસ્થાન :અા બનાવીએ છીયે.
જયંતીભાઇ શાહ ૨ શ્રાવકેને પૌષધમાં પણ ઉપયોગી શાહ ટ્રેડીંગ કુ. ૧૦૨, ટિલક ચૌક, થઇ શકે
માલેગામ-૪૩૨૦૩ જિ. નાશિક એ (વેપારી પુછપરછ આવકારશુ) ફેન : ઘર (૦૨૫૫) ૪૩૧૯૬૫
Page #10
--------------------------------------------------------------------------
________________
ક
૫ શ્રી જીવદયા મંડળ સંચાલીત રાપર પાંજરાપોળને છે
મદદ માટે નમ્ર અપીલ.... અષાઢ માસ આવવાની સાથે પાંજરાપોળ જેવી સંસ્થાઓ ચલાવતા કાર્યકરોની જ છે નજર આકાશ સામે મંડાયેલી રહે છે, તેમાં પણ કચ્છ માટે તે ખાસ કારણ કે છેલ્લા છે ૨ ૨૫-૩૦ વરસને ઇતિહાસ તેના માટે સાક્ષી પુરે છે. કેમકે અહીં છેલ્લા ૨૫ થી ૩૦ છ વરસથી મોનસુનની અનિયમિતતા જોવા મળે છે. સમયસર અને સારો વરસૃાક ભાગ્યે જ છે તે જોવા મળે છે. તેની સામે અછત, અર્ધ અછત કે દુષ્કાળ જેવી સ્થિતિ સામાન્ય થઈ કે જ ગઈ હોય તેમ જણાય છે.
ચાલુ વરસે પણ અષાઢ માસની શરુઆતમાં કચ્છમાં તેમ આ વિસ્તાર રાપર છે જ તાલુકામાં સામાન્યપણે ૧ થી ૨” વરસાદ થયેલ છે. ત્યાર પછી ખાસ કરીને વરસાઢ આ થયેલ નથી જે કે મોસમ માટે હજુ બે મહિના બાકી છે તે દરમ્યાન હજી પણ સારા ૨ વરસાઢની આશા રાખી શકાય પરંતુ જ્યાં સુધી સારો વરસાદ ન થાય ત્યાં સુધી છે પરિસ્થિતિ જો અને તો જેવી જ છે. આ સ્થિતિમાં પાંજરાપોળના ઢોરો નિભાવવા એ આ વિષય સહેજે ચિંતા જનક જ કહેવાય હાલ આ સંસ્થામાં શ્રી જીવદયા મંડળ સંચાછે લીત રાપર પાંજરાપોળમાં ૪૮૦૦ જીવ ગાય, બળ, ભેંસ, પાડા, ઘેટાં-બકરાં વગેરે
જીવનો નિભાવ થઈ રહેલ છે. સારો વરસાઢ થઈ જાય તે પરિસ્થિતિમાં રાહત જરુર જે થાય તેમ છતાં આવડી મોટી સંખ્યાના ઢોરોનો નિભાવ કર એ કંઈ નાનુ સુનું કામ નથી. આ સંસ્થાએ સને ૧૯૬-૯૭માં નિભાવ પાછળ રૂ. ૧ કરોડ, ૨૦ લાખનો ખર્ચ કરેલ જ્યારે ગયા વરસે પ્રમાણમાં વરસ સારું હોવા છતાં સને ૧૯૯૭-૯૮માં ઇ. આ ખર્ચ સંસ્થાને રૂપિયા ૮૫ લાખ જેવું લાગેલ છે.
નિભાવ ખર્ચ પાછળ આવડા મોટી રકમ જોઈએ તે કંઈ સામાન્ય વાત નથી છે સૌ કોઈને સહયોગ પ્રાપ્ત થાય તે જ આ શક્ય બને. અને તેથી જ તે સંસ્થાની જ ( આ જવાબઢારી હલ કરવા, જીવઠયાની જાત જલતી રાખવા આપ સૌને પર્વાધિરાજ રે આ પર્યુષણ પર્વ નિમિત્તે આપ આપનો સહગ આપી–અપાવી અબેલ વે ના દુખ છે અને ૪૪ હળવા કરવાના આ ભગીરથ કાર્યમાં સહગ એવી નમ્રપણે વિનંતી. અગા
ઉના વરસમાં આપે આ સંસ્થાને પિતાની ગણી જે ઉમઢા સહયોગ આપે લ છે તે બદલ અમે આપનો ખુબ ખુબ આભારી છીએ. પત્ર વ્યવહારનું સરનામું ૧
લી. ટ્રસ્ટી મંડળ તથા કાર્યવાહક કમીટી છે જ શ્રી જીવદયા મંડળ રાપર પાંજરાપોળ શ્રી જીવદયા મંડળ-રાપર--કચ્છ જ છે. મુ. રાપર વાગડ-કચ્છ પીન-૩૭૦૧૬૫ ફોન : ૨૦૦૪૦ ૨૦૦૭૯ આ સંસ્થાનું ખાતુ દેનાબેંક-રા૫ર શાખામાં શ્રી જીવદયા મંડળ રાપરના નામનું છે. આ
Page #11
--------------------------------------------------------------------------
________________
છે આ
, જૈન–શાસનમાં ગુરૂ-તત્વની પૂયતા છે સંકલન : સવર્ગસ્થ પૂ મુનિરાજ શ્રી જયરતિવિજયજી મહારાજ
પૂ. આ. શ્રી પ્રભાકરસૂરીશ્વરજી મહારાજના શિષ્યરત્ન પૂ. મુ. શ્રી જયરક્ષિત ૨ વિ. મહારાજે “કંટન શાસનમાં ગુરુતત્વની પૂજ્યતા સમજાવતું એક સંકલન ડાંક છે છ વર્ષો પૂર્વે “કલ્યા ” પર પાઠવ્યું હતું. એ સંકલન “કલ્યાણમાં પ્રકાશિત થાય, એ આ પૂર્વે જ એઓશ્ર સ્વર્ગવાસી બની ગયા. જુના લેખોની ફાઇલ ઉથલાવતાં–ઉથલાવતાં જ અચાનક એ સંકલન પર “કલ્યાણના સંપાદકની નજર પડતા એમને લાગ્યું કે, આ ર સંકલન વહેલી તકે પ્રકાશિત કરવા જેવું છે. તેમજ એ સંકલન જેના આધારે કરાયું છે જ હતું, એ પુસ્તકના લેખક પૂ.શ્રી પાસેથી થોડીક સ્પષ્ટતાય મેળવવા જેવી છે. લેખકશ્રી ,
તરફથી સંતોષજનક સ્પષ્ટતા પ્રાપ્ત થતા સ્પષ્ટતા સાથે એ લખાણ “કલ્યાણમાં પ્રગટ ૨ થયું. કલ્યાણના સૌજન્ય–સ્વીકાર પૂર્વક એજ લખાણ અક્ષરશઃ અહીં પ્રસિદ્ધ થઈ જી રહ્યું છે. આશા છે કે, વાચકો માટે આ ખૂબ જ બેધપ્રઢ બની રહેશે. આટલી સ્પષ્ટતા
પૂર્વક આ સંકલનને પુર્વગ્રહ તેમજ પુર્વગ્રહથી મુકત બનીને વાચવા-વિચારવાનો ૬ તથા સમજ પુક અન્યને સ્વીકારવાનો વિનમ્ર અનુરોધ કરવામાં આવે છે. –સંપા
સંસાર આ ભીષણ અને ભયાનક સાગરથી જે તારે, એ તીર્થ ! આવું ધર્મ તીથે એટલે જ મુખ્યત્વે સમ્યગઢન-જ્ઞાનચારિત્ર સ્વરૂપ મોક્ષમાર્ગની મુસાફરી કરનારા રિ 9 સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકાના ભેદથી ભવ્ય ભાસતે ચતુર્વિધ સંઘ ! તીર્થકર દ્વારા છે છે તીર્થ સ્થાપના, તીર્થ સ્થાપનાથી મોક્ષમાર્ગ અને મોક્ષમાર્ગ દ્વારા મુક્તિ-મંઝિલની જ જ પુર્ણ–પ્રાપ્તિ ! જેને માત્ર મોક્ષનો અર્થ હોય, જેને માત્ર ચારિત્રના ચીર એાઢવા તલપાપડ હોય અને જેનમાત્ર સંસારથી છૂટવાની ઝંખના–ભાવના પળેપળે સેવતો હોય.
અનંત ઉપકારી શ્રી અરિહર પ્રભુની ગેરહાજરીમાં આપણા માટે બીજા નંબરે ઉપકારી તત્વ ગુરુપદ” જણાવેલ છે. દુકાનમાં જેનું દિલ નહિ, મકાનમાં જેનું મન નહિ, મેક્ષ જ જેનું લક્ષ અને વિરાગ જ જેનું વલણ ! શાસ્ત્રો જ જેની આંખ અને
આચાર જ જે. પ્રચાર ! આવું વિરલ વ્યકિતત્વ જ વીતરાગના શાસનનું “ગુરુપ” ર પામી શકે. અને ગુરુપઢનું મહત્વ જે સમજે, એ એના પુજનનું મહત્વ પણ સમજે જ. જ અપુજ્યની પુજા જે એક અપરાધ છે, તે પુજયની પુજા ન કરવી, ન કરવા જ
જેવી માનવી, એ એક મહા અપરાધ છે. જૈન દર્શનનો જેને વારસો મળ્યો હોય, જ દિ અને એ જે ગુરુપઢને પુજવામાં ગૌરવ ન ગણતો હોય, તે સમજી લેવું કે, હજી રે
Page #12
--------------------------------------------------------------------------
________________
છે ૧૦ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) , જ જૈનકનને એ થોડું પણ ઓળખી શકે જ નથી ! જ જે જૈનને ‘સંઘપૂજાનું સ્થાન વાર્ષિક કર્તવ્યમાં મૂકયું અને પર્યુષણ જેવા છે
પર્વમાં આ કર્તવ્યની સ્મૃતિ કરાવી, આ ર્તવ્યના અમલ તરીકે વ્રતધારી છે. વ્રતવિહોણું છે ર શ્રાવક-શ્રાવિકા–સંઘનું કંકુ ચોખાથી પૂજા-સન્માન કરવાનું અને દૂધથી પણ પ્રક્ષાળઆ વાનું વિધાન કર્યું હોય, ત્યાં ગુરુની પૂજામાં તે વળી શંકા કરાય જ કેમ? શ્રાવક- છે આ શ્રાવિકા રૂપ સંઘની પૂજા જો થાય, તે આ સંઘ માટેય પૂજનીય “ગુરુની પૂજા તે છે જ થાય જ. એમાં શંકાને સ્થાન જ ક્યાં રહ્યું? નાની મોટી કંઈપણ ધર્મક્રિય દેવ-ગુરુ” છે ર ની સામે કરવાનું વિધાન છે. એથી સાક્ષાત્ જ્યાં દેવગુરુની હાજરી - હેય, ત્યાં જ
નવકાર અને પંચિંદિય સુત્ર દ્વારા દેવગુરુની સ્થાપના ક્ય બાઢ જ સામાયિક–પ્રતિ- ક આ ક્રમાયિની ક્રિયા કરી શકાય છે. દિ જે ખમાસમણ આપણે વીતરાગને આપીએ છીએ, એજ અમાસ પણ લગભગ છે છે એજ સંદર્ભમાં અને એજ શબ્દોમાં આપણે ગુરુભગવંતને આપીએ છીએ. 5 સિદ્ધચક્રમાં આચાર્ય–ઉપાધ્યાય- સાધુ : આ ત્રણ ગુરુના પઢ છે, આથી પણ આ જ ગુરુપઢની મહત્તા સમજી શકાય છે.
દેવગુરુ-ધર્મ” આ શબ્દ રચના જેન શાસનમાં ખૂબ જ પ્રસિદ્ધ છે અને આ વ ક્રમ પણ ખુબ જ રહસ્યભર્યો છે. ગુરુની પ્રાપ્તિ પછી જ દેવ અને ધર્મને. સાચી સમછ જણ મળી શકે છે. ત્રાજવામાં જે સ્થાન કાંટાનું છે, એ સ્થાન દેવ અને ધર્મના ત્રાજવા કર દ્વારા નિજરને ન તળવા માટે ગુરુનું છે.
પ્રતિક્રમણ જેવી આવશ્યક ક્રિયાના છ આવશ્યકમાં ત્રીજુ વંઠન- આવશ્યક છે, જે ગુરુને લગતું છે. ગુરુવંદન વિના જ આવશ્યક અધૂરા ગણાય છે. છે પ્રતિક્રમણના ગણધર–રચિત સુત્રોમાં પંચિંઢિય, ખમાસમણ સુત્ર, માયરિય ઉવછે ઝાએ, અભુદ્ધિએ અને વાંદણુ ! આ સુત્ર મુખ્યતવે ગુરુવિયક છે. એથી પણ જેન જ શાસનની ગુરુપ્રધાનતાને તાગ મેળવી શકાય છે.
આગમ શાસ્ત્રના આધારે શ્રી દેવેન્દ્ર સુ. મહારાજે ત્રણ ભાષ્યની રચના કરી ર છે, એમાં “ગુરુવંદન' નામનું એક આખું ભાષ્ય ગુરુવિષયક છે. આમાં પંદનીય ગુરુ, આ જ અવનીય ગુરુ આઢિ વાત વિસ્તાર પૂર્વક વર્ણવવામાં આવી છે. આ ભાષ્ય સકલ: સંઘને માન્ય છે.
ગુરુપ હયાત છે, એથી જ તે તીર્થકર–ભગવતેએ સ્થાપેલું શ સન એમના
Page #13
--------------------------------------------------------------------------
________________
કે
વર્ષ ૧૧ અંક-૧-૨ : તા. ૧૮-૮-૯૮ :
આ નિર્વાણ બાદ અમુક ચોક્કસ કાળ સુધી એકધારું અને અખંડિત ચાલી શકે છે
ક્યાં સંપૂર્ણજ્ઞાની શ્રી તીર્થકર ભગવંતો અને કયાં ઇવથી આચાર્ય ભગવંત! ૨ ? આમ છતાં શાસનની સુરક્ષા અંગેની એમની જવાબકારી અને જાગૃતિનું શાસ્ત્રવિધાન છે છે જેને પૂર્વાચાર્યોએ બેધડક ફરમાવી દીધું કે, થિયર સામે સૂરિ.
સંબઇ સત્તરી ગ્રંથની ૧૩મી ગાથામાં જણાવાયું છે કે, જૈન શાસનને જેઓ સારી રીતે પ્રકાશિત કરે છે, એ સરિભગવંતે તે તીર્થકર જેવા છે. તીર્થકરની આજ્ઞાનું ઉલઘન કરનારા આચાર્યો સંપુરૂષ નથી, કાપુરુષ છે.
શ્રી હરિભદ્ર સુ. મહારાજે “સંબધ પ્રકરણ શાસ્ત્ર રચ્યું છે. એમાં ગુરુસ્વરૂપ છે આ અધિકારમાં એ એએ આ. ભગવંતની શ્રી તીર્થંકરદેવો સાથે વિસ્તૃત રીતે સરખામણી જ કરી છે. આ પરખામણી ૯ રીતે કરવામાં આવી છે. આથીય ગુરૂ પઢની મહત્તા સમજી
શકાય છે. “અચારઢિનકર'ના બીજા ભાગમાં શ્રી વર્ધમાનસુરિજી મ. દેવની જેમ ગુરૂનું છે પણ નમન-પૂજન કરવાનું ફરમાવ્યું છે. એમાં એવું વિધાન છે કે, જિનેશ્વરદેવની
જેમ સ્તવના-પૂજા-પચ્ચકખાણ લઈ મંદિરને પ્રઢક્ષિણ આપી પછી ઉપાશ્રયે જઈ દેવની છેજેમ હર્ષ થી માધુને નમન પૂજન કરવા જોઈએ.
જૈન શાસનમાં સુપ્રસિદ્ધ કવિવર શ્રી પદ્મવિ. મ. નવપઢ પૂજામાં ગાયું છે કે, હું ( શુદ્ધ પ્રરૂપણ ડાણ થકી, જે જિનવર સમ ભાખ્યા છે. શ્રી પંચાશક ગ્રંથમાં (૪ થી
ગાથા) એક અપેક્ષાએ દેવ કરતાય ગુરૂનું પૂજ્યત્વ વધુ દર્શાવાયું છે. “ગુરૂદેવ’ આવે આ પ્રયોગ કરવાનું કારણ ત્યાં જણાવ્યું છે કે, “ગુરૂ’ શબ્દનો પ્રથમ પ્રયોગ ગુરૂ વિન છે $ દેવની સાચી વાપ્તિ થતી નથી, એ દર્શાવવા અને એથી ગુરૂનું વધુ પૂજ્યત્વ બતાવવા જ છે કરવામાં આવ્યો છે.
આમ અનેકાનેક શાસ્ત્રના આધારે, એનું તારણ કાઢવા રૂપે એમ કહી શકાય કે, જ ગુરૂની આચાર સંહિતાને જાળવીને એમનું પણ સ્તવન પૂજન નમન તીર્થકરની જેમ હું થઈ શકે છે. કારણ કે તીર્થકરો તીર્થ સ્થાપના દ્વારા ઉપકારક છે અને તીર્થમાં મુખ્ય છે ર – સાધુ સંઘનું છે, એમાંય શિરમોર સમા પૂ. આચાર્ય દેવો છે.
આવો અગણિત ઉપકાર કરનારા અને જાનના જોખમેય શાસનની રક્ષા કરનારા જ જ પૂ. આ.
દેના જે નમન-પૂજન ન થઈ શકે તે પછી કેન થઈ શકે? આવા શાસન છે દિ સમર્પિત આ. વેનું વાસક્ષેપ આદિ સુગંધી દ્રવ્યથી પૂજન કરવાનું સમર્થન શ્રી છે
આચારાંગ સુત્રમાંથી મળી શકે છે. આ સુત્રની ટીકામાં વાસિત દ્રવ્યોથી ગુરુપૂજન
Page #14
--------------------------------------------------------------------------
________________
૧૨ :
: શ્રી જૈન શાસન [ અઠવાડિક ]
કરવાની પ્રવૃત્તિને ન શુદ્ધિ'ના એક અંગ તરીકે સિદ્ધ કરવામાં આવી છે. (જીએ છેલ્લે સ`પાઢકીય સ્પષ્ટતા.)
શ્રી વિમલસૂરિજી મ.ના શિષ્ય ગણિ ચક્રકીર્તિ-વિરચિત ‘નિ:શેષ સિદ્ધાંત વિચાર પર્યાય' નામના ગ્રંથમાં પણ શ્રી આચારાંગની સાક્ષી આપીને ગુરૂની સ· મુખ જવાના અને વાસક્ષેપ આદિ સુગંધી પદાર્થ વડે ગુરૂપૂજનના વિધાનને સ્પષ્ટ સહમતિ દર્શાવવામાં આવી છે. પ્રતિમાની પૂજા એ જેમ પ્રભુપૂજાનું પ્રતીક છે, પ્રતિમાના માધ્યમે થતી પૂજા જેમ વીતરાગના ગુણ્ણાને પહેાંચે છે, એમ ગુરૂની પૂજા પછી અંતે તે ગુરૂ-ગુણની જ પૂજા ગણાય છે. ગુરૂમાં ૨હેલા નિરાકાર ગુણ્ણાની પૂજા માટે દેહાકારની પૂજા સિવાય બીજો કોઇ રસ્તે નથી, એટલે ગુરૂપૂજા આમ ઉપરથી વ્યક્તિ પૂજા રૂપ જણાતી હાવા છતાં વાસ્તવિક રીતે તે એ ગુણપૂજા જ છે.
ગુરૂપ્રતિમાની પણ વાસક્ષેપ આદિથી પૂજા કરવાની પરપરા જો ગાસ્ત્ર માન્ય છે, તેા પછી સાક્ષાત ગુરૂની પૂજામાં તે કાષ્ઠ પ્રશ્નને અવકાશ જ ક્યાં રહે છે ! કાળધમ ખાદ્ય નિવ ગુરૂ દેહને ‘સયમ દેહ' માનીને એની પુજા-ભકિત જો પુણ્યાત્માઢક ગણાઇ છે, તેા પછી સાક્ષાત સયમ દેહી ગુરૂની પુજા-ભક્તિને અશાસ્ત્રીય અને અયેાગ્ય કેમ
કહી શકાય ?
વાસક્ષેપ-નાણા આદિથી ગુરૂની પુજા કરવાથી જે પુજ્યતા પ્રાપ્તિ થાય છે, એથી કેઇ ગણી વધુ પુજ્યતા ખમાસમણુ” દેવાથી પ્રશ્નશિત થાય છે. é.રણ કે આમાં તા પંચાંગ ઝુકાવી દેવા પુર્ણાંક તનનુ` સમર્પણ થાય છે, જે જીવન-મનના સમર્પણનુ‘ પણ પ્રતીક હેાય છે. પહેલામાં માત્ર દ્રવ્યનું સમર્પણ છે, જ્યારે બીજા માં ઢિલ અને દેહની સમર્પિતતા ઝળકતી દેખાય છે. આમ, ‘ગુરૂનમન’ જે શાસ્રસિદ્ધ છે, તેા પછી નમન કરતા તેા નીચલી કક્ષાનુ' ‘ગુરૂપુજન” શાસ્રસિદ્ધ જ હેાય, એમાં વાઇ શી છે ?
ચતુર્માસી–વ્યાખ્યાન’માં જણાવ્યું છે કે, ગુરૂતુ. અંગપુજન, પ્રભાવના, સ્વસ્તિક રચના આદિ કરીને વ્યાખ્યાન સાંભળવું. પુ. ઉપાધ્યાયજી શ્રી માન.વ. ગણિરચિત અને પુ. ઉપાધ્યાયજી શ્રી યશેા વિ. ણિવર દ્વારા સશાધિત ધર્મ સંગ્રહ'ના પુર્વાધમાં આ જ વિધાન દર્શાવાયુ છે.
શ્રી હરિભદ્રસૂરિજી રચિત ‘પંચાશ’ ગ્રંથમાં જિનમંદિર બનાવવ ના અધિકારમાં નિર્માતા–શ્રાવકમાં જરૂરી ગુણા દર્શાવતા એક ગુણ ‘ગુરૂ-પુજા'માં રૂચિવાળા દર્શાવાયા છે. ‘કલ્યાણુ કલિકા' અને ‘પ્રતિષ્ઠાપ’માં પણ મત્રાચ્ચાર પુષ્ટ ગુરૂતુ' અને ધર્મો
Page #15
--------------------------------------------------------------------------
________________
છે
વર્ષ ૧૧ અંક ૧-૨ તા. ૧૮-૮-૯૮ :
: ૧૩
ચાર્યનું પુજન કરવાનું વિધાન કરવામાં આવ્યું છે. .
“
પણ પર્વ મહામ્યમાં ગુરૂની અંગપુજા કૅરવાનું વિધાન છે. આમ, આવા અનેક ગ્રંથપ ઠા, વિધિવિધાનના ગ્રંથો, ગૂર્જર કૃતિઓનાં અવલોકનો દ્વારા ગુરુની જ આ અંગપુજા અંગે સારામાં સારી શાસ્ત્રીય માહિતી મળી જાય છે.
હવે આપણે ગુરૂની સુવર્ણ -આદિથી નવાંગી–પુજા અંગે વિચારીએ ! જગદગુરૂ શ્રી હીરસૂરિજી મ.ની પાટ પરંપરામાં આવેલ શ્રી કીતિવિ ગણિવરે “હીર પ્રશ્નોત્તર' ગ્રંથ છે સંકલિત કરેલ છે, જે સકલ સંઘને માન્ય છે. એની સાક્ષીએ ઠેરઠેર આપવામાં આવે ૨ જ છે. એમાં નીચે પ્રમાણે પ્રશ્ન અને ઉત્તર છે :
પ્રહ : નાણાથી ગુરૂ–પુજા કયાં કહી છે?
ઉત્તર : કુમારપાળ રાજા શ્રી હેમચંદ્રાચાર્યની સુવર્ણ કમળથી હંમેશા પુજા જ જ કરતા હતા. આ પ્રમાણે “કુમારપાળ પ્રબંધ વગેરેમાં કહ્યું છે. અને તેને અનુસરીને ? જે વર્તમાન સમયે પણ ગુરુની નાણાથી પુજા કરાતી જોવાય છે.
પ્ર : ગુરુપુજા સંબંધી સુવર્ણ વગેરે દ્રવ્ય “ગુરુ દ્રવ્ય' કહેવાય કે નહિ ?
ઉ૦ : ગુરુપુજન સંબંધી સુવર્ણ વગેરે દ્રવ્ય સ્વનિશ્રાનું નહિ હોવાથી ગુરૂદ્રવ્ય છે ૨ ન કહેવાય, પણ રજોહરણ િવસ્તુઓ ગુરુએ સ્વાધીન કરી હોય, તે ગુરુદ્રવ્ય કહેવાય.
પ્ર : તેમજ તે દ્રવ્યને ઉપયોગ ક્યાં કરાય?
ઉ૦ : સર દ્રવ્યનો ઉપયોગ જિનમંદિર-જીર્ણોદ્ધાર થાય, એવું જણાય છે. આ જ શ્રી સિદ્ધસેજસૂરિજીએ હાથ ઉંચા કરી “ધર્મલાભ આપેલ, એવા વિક્રમ રાજાએ કેટી છ જ દ્રવ્ય આપ્યુ , આ અગપુજા રુ૫ દ્રવ્યને ઉપયોગ તે વખતે જીર્ણોદ્ધારમાં કર્યો હતો. જે
આગળ મૂકાયેલું દ્રવ્ય બે વિભાગમાં વહેંચી શકાય. એક ભેગાહ અને આ છે બીજું પુજા ! ભેગા દ્રવ્ય ગુરુના ઉપગમાં આવી શકે, જેમકે કામળી આદિ
પુજા-દ્રવ્ય, ગુરુના ઉપયોગમાં ન આવી શકે. પુજાર્ડ દ્રવ્યમાં ગહુલિમાં મૂકેલ ચોખા ૬ શ્રીફળ-ના, તેમજ ગુરૂપુજનમાં મૂકાયેલું નાણું વગેરે આવે ! આ ગુરુના ઉપયોગમાં ન લઈ શકાય. આ વાત “ધર્મ સંગ્રહમાં સ્પષ્ટ જણાવી છે.
વાચક પ્રવર શ્રી લાવણ્યવિજયજી ગણિવરે “દ્રવ્ય સપ્તતિકા' ગ્રંથમાં જણાવેલ છે છે છે કે, સોનું વગેરે ગુરૂદ્રવ્ય હોય તો તેને ઉપયોગ જર્ણોદ્ધાર તથા નવા દહેરાસરો છે ૬ બાંધવા વગેરેમાં કરવો જોઈએ આ ગ્રંથ સપ્તક્ષેત્ર વ્યવસ્થા માટે જ સ્વતંત્રગ્રંથ છે કે છે અને સંઘને માન્ય પણ છે.
Page #16
--------------------------------------------------------------------------
________________
: શ્રી જૈન શાસન [ અઠવાડિક ]
શ્રી જયદેવસૂરિજીની મલશેઠે અડધા લાખ દ્રવ્યથી કરેલી પૂજાનુ, ધાાનગરીમાં લઘુભેાજરાજે ૧૨ લાખ ૫૦ હજાર દ્રવ્યથી વાદિવેતાલ શ્રી શાંતિસુરિજી મ ડારાજની કરેલી પૂજાના તેમજ આ દ્રવ્ય જિનમંદિરમાં લઈ જવાયાના ઉલ્લેખ ‘દ્રવ્ય મપ્તતિકા’ માં છે. શ્રાવકના પરિચયના પ્રભાવે જિનધર્મ તરફ આદરભાવ ધરાવનાર માર નામના મલિક બાદશાહે, શ્રી સુમતિ સાધુના સમયમાં ગીતા ગુરૂએ સુવર્ણ સિક્કાથી કરેલી ગુરૂપૂજાના પણુ આમાં ઉલ્લેખ છે. પ્રશ્નોત્તર સમુચ્ચય, આચાર પ્રદીપ, આચારદિનકર, શ્રાદ્ધવિધિ આદિ ગ્રંથોના આધારે ગુરૂપૂજાની સિદ્ધિ કરીને આ ગ્રંથમાં જણાવ્યું છે કે, આ રીતે જિનેશ્વરની જેમ ગુરૂની પણુ અંગ અને અગ્રપુન્તનુ દ્રવ્ય ગૌરવાહ સ્થાન (જીર્ણોદ્વારાઢિ) માં વાપરવું, પણ જિનાંગપુજામાં ન વાપરવું
૧૪ :
પુ. આ. શ્રી કૈલાસસાગરસુરિજી મહારાજની પ્રેરણાથી શ્રી સીમ‘ધર જિનમદિર ખાતુ મહેસાણા દ્વારા પ્રકાશિત સ્વપ્ન દ્રવ્ય વિચાર' માં સ્પષ્ટ જણાવ્યુ છે કે, ગુરૂદ્રવ્ય ગુરૂ સન્મુખ ગહૂલી કરી હેાય, ગુરૂની નાણાથી પુજા, ગુરૂપુજાની બેલીના પૈસા ‘જીર્ણોદ્વાર’ માં ખર્ચવા જોઇએ.
પ્રતિષ્ઠા અ’જન શલાકા આદિની વિધિએમાં પ્રતિષ્ઠા થયા ખાદ ગુરૂનું નવાંગી પુજન કરવાનું વિધાન છે. આજે પણ આ વિધાન મુજબ નવાંગીપૂજન થતું જ હાય છે. પ્રતિષ્ઠા વિધિ સમુચ્ચય, પ્રતિષ્ઠા ૫, કલ્યાણુ કલિકા, જિનબિં, પ્રવેશ વિધિ આદિમાં પણ જિનમદ્વિરમાં પ્રતિષ્ઠા ખાઢ પડદો કરીને નવાંગી પુજન કરવાનું સ્પષ્ટ વિધાન જોઇ શકાય છે.
પર્યુષણુની સજ્ઝાયમાં પડિંત માણેકવિજયજી મ. નવાંગીપૂજન કરને પસુત્રનુ શ્રવણુ કરવાનું જણાવ્યું છે. શ્રી ધનેશ્વરસુરિજી કૃત ‘શત્રુ...જય માહાત્મ્ય' તેમજ શ્રી હ‘સસુરજી રચિત ‘શત્રુ’જય માહાત્મ્ય’ માં ભરત ચક્રવતી એ ગુરૂચરણની કરેલ ચંદન પૂજાના ઉલ્લેખ છે. ધન્યરિત્ર અને અને ભવિષ્યદત્ત ચરિત્રમાં ગુરૂની કરાયેલી નવાંગી પૂજાના ઉલ્લેખ છે.
અકબર પ્રતિબેધક જગદ્ગુરૂ શ્રી હીરસુરીશ્વરજી મહારાજાનાં ઠેર ઠેર થયેલાં નવાંગી પુજનના ઢગલાખ ધ વર્ણ ના મળે છે. જે વિજય પ્રશસ્તિકાવ્ય, જગદ્દર રૂ કાવ્ય, હિતાપદેશ ગ્રંથ પ્રાસ્તિ, શ્રી ઋષભકવિ રચિત હીરસુરિજી રાસ તેમજ સુરીકા૨ અને સમ્રાટ આદિમાં જોવા-વાચવા મળે છે. જગદગુરૂના પાટણમાં પ્રવેશ થયા, ત્યારનું વન તેા ખુબ જ રોમાંચક છે. પ્રવેશ સમયે જગદ્ગુરૂ સમક્ષ સુવર્ણ ના એટલા ઢગલા થઇ ગયા કે એ કેાઇ રાજભડાર જેવા જણાતા હતા. ગુરૂનાં પાલે પગલે
Page #17
--------------------------------------------------------------------------
________________
છે વર્ષ ૧૧ અંક ૧-૨ તા. ૧૮-૮-૯૮ :
: ૧૫ થ સેનાના ટાંક અને રૂપાનાણું મૂકાતું હતું અને મેતીના ઢગલાથી સ્વસ્તિક રચના છે થતી હતી.
પુ. આ. શ્રી વલ્લભસુરિજી મ.ના શિષ્ય પુ. આ. શ્રી લલિતસૂરિજી મહારાજે છે હિન્દીમાં લખેલ “કુમારપાળ ચરિત્ર” માં શ્રી હેમચંદ્રાચાર્યની સુવર્ણ કમળોથી થયેલ છે જ પુજાનું વર્ણન છે. જેના પરંપરાને ઇતિહાસ માં જણાવેલ છે કે, વિદગ્ધરાજા પછી
તેના પુત્ર માર રાજે પૂ. આ. શ્રી વાસુદેવસુરિજી મ.ની ગુરૂપુજા કરીને લખેલ-જાહેર કરેલ કે, પ્રજા એ દેવદ્રવ્ય-ગુરૂદ્રવ્ય રક્ષા કરવી, તેનું ભક્ષણ કે ઉપેક્ષા કરવામાં પાપ ૨ છે. (સં. ૯૯ મહા વદ ૧૧) છે પંડિત શ્રી જિનહષ ગણિએ “વસ્તુપાલ ચરિત્ર' માં તો જુદા જુઠા સંઘોએ કે
સંઘપતિ શ્રી વસ્તુપાલનું જે રીતે નવે અંગે પૂજન કર્યું, એનું ખૂબ જ સુંદર - વર્ણન છે. (વસ્તુપાલના) બે પગ તીર્થયાત્રામાં આગળ રહેનારા છે, બે હાથ સુત્ર ને 5 ર ધરનારા તથા દ્રારિદ્રને નાશ કરનારા છે, કંઠ સર્વપ્રિય વાણીનો ધારક છે, એ છ ભૂજાએ દુર્ધર છે, આવા-આવા ભાગ્યના સમૂહથી સુંદરલિપિ જેવું ભાલ છે, તે આ
કારણથી સંઘ પતિના આ અંગોની પુજા, મંગલ દીવાના પ્રસંગે શ્રી અરિહંત પરછે માત્માની દૃષ્ટિ ન પડે એ રીતે (પડદો કરીને) લોકો દ્વારા કરાય છે.
આ રીતે આટલા વિસ્તૃત વિવેચન પછી તો ગુરૂનાં પૂજન અંગે, નવાંગી છે પૂન અંગે અને નાણાથી નવાંગી પૂજન અંગે હવે તો કઈ શંકાને સ્થાન નહિ જ
રહે, એવો વિશ્વાસ છે. પુ. આ. શ્રી હેણચન્દ્રસુરિજી મ. પુ. આ. શ્રી હીરસુરિજી મ. $ છે જેવા મૂર્ધન્ય મહાપુરૂષે નવાંગી ગુરૂપુજનની પ્રવૃત્તિને શાસ્ત્રીયતા સમજતા હતા. માટે ૨ જ એને અટક વેલ નહિ અને એને અટકાવવા દ્વારા દેવદ્રવ્યની આવકનું એક દ્વાર છે બંધ કરવાનું અશાસ્ત્રીય-પગલું એ મહાપુરૂએ ભયું નહિ. એથી જ આ દ્વાર જે આજ સુધી ખુલ્લું રહી શક્યું છે.
દેવ રાની આવકની સાથે સાથે ગુરૂભકિતનું એક દ્વારા પણ બંધ કરવા કરાજ વવાનું પાપ જાણે-અજાણ્યે પણ ક્યાઈને કલંક્તિ ન બનાવી જાય, એ માટે બધી જ
શાસ્ત્રસિદ્ધ વાતો સહુવિધ શ્રી સંધે સમજી લેવી જ રહી એ માટે આ આ લેખન છે
સંકલન સહાયક થઈ પડશે, એવો વિશ્વાસ છે. આ અંગેથી વિસ્તૃત અને વિશેષ આ માહિતી મેળવવી હોય તે પુ. આ. શ્રી પુર્ણચન્દ્રસુરીશ્વરજી મહારાજ લિખિત (ત્યારે દ.
Page #18
--------------------------------------------------------------------------
________________
૧૬ :
: શ્રી જૈન શાસન [અઠવાડિક]
મુનિશ્રી) ‘શાસ્રષ્ટિનાં પણુમાં ગુરૂપુજન' આ પુસ્તક વાંચવું-વિચારવું ખૂબ જ જરૂરી ગણુાગ મેં આ પુસ્તકને નજર સમક્ષ રાખીને જ આ સાંક્લન ક્યુ
—જયરક્ષિત વિજયજી મુબઇ પેષ સુદ ૨ ગુરૂ તા. ૧૩-૧-૧૪
સ'પાદકીય સ્પષ્ટતા :- આ વિષયના શ્રી આચારાંગ સુત્ર ટીકાના પાઠમાંથી ‘યુગપ્રધાનાનાં’આ શબ્દો જાણી જોઇને ઉડાડી દેવાના આક્ષેપ અંગે પુજ્યશ્રીને પુછતા, પુજ્યશ્રીએ જે ખુલાસા (મને–કીરચંદ જે. શેઠને) જણાવ્યા એ અક્ષર : નીચે મુજબ છે.
તથા પ્રાવતિના આચાર્યાદિનાં યુગ પ્રધાનાનાં... આ રીતના પાઠ છે, આમાં શરત ચૂકશે જ ચુગ પ્રધાનાનાં આટલા શબ્દા પાઠમાંથી છૂટી ગયા છે, આ હકીક્તના ઇન્કાર થઇ શકે એમ નથી. આ ભૂલ જરૂર ભુલ જ છે. છતાં પણુ આ ક્ષતિને શાસ્ત્રપાઠમાં કાપકૂપ કરવાની ધિઠ્ઠાઇ તરીકે અમુક વર્ગ જે રીતે વગેાવી, એ વગે વણી તે તો ખરાખર નથી જ. કેમકે ‘ચુગપ્રધાનાના' આ શબ્દો ઉડાવી દેવાથી જ આચાર્યાદિની વારાપુજા સિદ્ધિ થઇ શકે અને ‘યુગ પ્રધાનાનાં' આ શબ્દો રાખવાથી આવી સિદ્ધિ ન થઇ શકે, એવુ' નથી જ! માટે પાઠને ઉડાડી મૂકવાને આક્ષેપ તા કાઇ પણ રીતે ટકી શકે એમ નથી. આ બાબત એ વર્ગની પણ જાણુ-મહાર નથી જ, છતાં લોકોને ભ્રમમાં નાખવા જ આવી વગેાવણી કરાઇ હાય, એ કાઇ પણ સમજી શ એમ છે. ‘યુગ પ્રધાના'નાં શબ્દ પાઠમાંથી છૂટી ગયાની ભુલ બઠ્ઠલ ‘મિથ્યા મે દુષ્કૃત” ના ભાવ વ્યક્ત કરવા પુર્ણાંક આ જાતના મારેા ખુલાસે। પણ પ્રસિદ્ધ કરી શકેા છે. જેથી સૌને માડી મેાડી પણ સાચાની જાણ થાય!
પૂર્ણ ચન્દ્રસૂરિ
પ્રભુ ! દૂર કરી
અંધારું
—પૂ. સુ. શ્રી મેાક્ષરતિવિજયજી મ.
હે પ્રભુ ! આજે, વહેલી સવારે ચારે કાર ફેલાયેલા ગાઢ ધુમ્મસને ગણકાર્યા વિના જે રીતે હું તારી પાસે આવ્યા છું. તે રીતે તું પણ મારા ઉરમાં છવાયેલા ધુમ્મસને અવગણીને મારી પાસે આવીજા !
હે પ્રભુ ! હવે તા હુંય વાજ આવી ગયા છું. મારા આ બહુરૂપી પણાથી હુંય નક્કી નથી કરી શકતા કે ખરેખર હું કાણુ છું ? પુત્ર છું? પતિ છું? મેત્ર છું? મુનિ છું ? માનવ છું? લાગે છે કે હું આમાંના એક પણ નથી. ખરેખર તા હું 'ભી છું. મારા 'ભને ચીરી નાખ, પ્રભુ, એક ઝાટકે.
Page #19
--------------------------------------------------------------------------
________________
ૐ મહાભારનનાં પ્રસંગો
[ પ્રકરણ-૩૩ ]
—શ્રી રાજુભાઇ પઢિત
(૩૩) ‘તેા દુર્ગંધનને તજી દે.'
પ્રાણના અંત સમયે પણ આવીને પ્રજાના સહાર કરી નાંખતા આ કૃતાન્ત (યમરાજ)ને પપ્પુ હુ' સા કરુ.. જગતને પ્રકાશ દેનારા આ સૂર્ય-ચંદ્રને ગ્રસી જનારા આ રાહુની પધુ સાન ઠેકાણે લાવી દઉં. ધનુષને ધારણ કરીને સાગરના સીમાડા સુધીની વિશાળ આ પૃથ્વીને હું... ઉપદ્રવ વગરની કરી નાંખું.’
ગના પ્રભાવે મહારાણી કુંતીદેવીને આવા સુંદર મનેારા થવા લાગ્યા.
સુાગ્ય સમયે મનહર મુહુતે કુતીએ પુત્રને જન્મ આપ્યા. અને દિવ્યવાણી થઇ કે–‘જયેષ્ઠ વડલાની આરાધના કરનાર, જગત આખામાં વિખ્યાત ધનુર્ધર, કાઇથી સામનેા કરી ન શકાય તેવેા, અત્યંત સૌમ્ય મુખવાળા, ક્રોધ સહિત નયવત્સ આ પુત્ર ૪થી મુક્ત બની મુકિતસ્ત્રીના પતિ ખનશે.’ પછી દેવાએ આકાશમાં સ’ગીત-નૃત્યાદિ કર્યો. પુત્ર-જન્મ નિમિત્તે પાંડુરાજે પણ મહેાત્સવ કર્યા અને ગુણથી (અર્જુન) ઇન્દ્ર જેવા તેનુ' અન નામ પાડયુ. અને સ્વપ્નમાં ઈન્દ્રના દર્શનના કારણે ઇન્દ્રપુત્ર એવુ
પણ નામ થયું .
હવે કેટલાક સમયે પાંડુની બીજી પત્ની માદ્રીએ ઉત્તમ સ્વપ્નથી સૂચિત એવા યુગલને જન્મ આખ્યા—ત્યારે પણ દિવ્યવાણી થઇ કે-‘સત્ત્વ તથા શૌર્યથી થુક્ત, વિડલેામાં મહુમાવાળા આ બંને સિદ્ધિગતિ પામશે.' તે બંનેનું સહદેવ તથા નકુલ એમ નામ પાડવામાં આવ્યું.
આ ફ્ તે પાંડુના પાંચ પુત્રે પાંડવા દેવલેાકના સ્વર્ગની જેમ વધવા લાગ્યા. ખીજી બાજુ ગાંધારી વિગેરે આઠ ધૃતરાષ્ટ્રની પત્નીઓએ દુર્યોધન પછી દુ:શાસન દુઃસહું, દુઃશા, રણુ, શ્રાંત આદિ એકસેા પુત્રાને જન્મ આપ્યા. તેએ પણુ રણ્ ક - વિશાર૪, અત્યંત શક્તિશાળી તથા સર્વ અસ્રકળાના પારગામી હતા.
એક દેવસ ભીષ્મ પિતામહ આદિને બેસાડીને સ્વચ્છ મનવાળા ધૃતરાષ્ટ્રે મૌનૢતિ કાને નિમિકાને ખેલાવીને પૂછ્યું' કે-ભારતી દેવી વડે (દેલી વડે) કહેવાયું છે કે યુધિષ્ઠિર આમા જગતમાં પ્રશ'સનીય ખનશે.' એમાં મને કોઇ સંશય નથી. પરંતુ તે યુધિષ્ઠિર પછી દુર્ગંધન રાજા થશે કે નહિ તે જ્ઞાન વડે વિચારીને જણાવા.’
Page #20
--------------------------------------------------------------------------
________________
૧૮ :
· : શ્રી જૈન શાસન [ અઠવાડિક ]
આ પ્રશ્ન પૂછાતાની સાથે જ ક્રિશાએ-ક્રિશાએામાં રજકણા ઉડવા માંડી, નિર્ભ્રાતા= (વટાળીયાએ) ઉઠવા લાગ્યા. ધરતી કપ થવા લાગ્યા. કાગડાએ ખરાબ ભવિષ્યને જણાવતા વિરસ-અવાજ કરવા લાગ્યા. સૂર્યમંડલ પરિવેષથી ( કુંડાળાથી ) ભય‘કર થઈ ઉઠયું.
આટલા દુનિમિત્તો તથા લક્ષણા જોઇને જ્ઞાની નિમિત્તકાએ સવ ના જાણકાર વિદુર પ્રત્યે કહ્યું કે—આ દુર્યોધન રાજચક્રને જીતનારા પ્રચંડ શક્તિશાળી રાજા જરૂર થશે. પરંતુ તે સાથે સાથે કુળના અને પ્રજાજનના કાળ (સંહારક) પણ થશે.'
આ રીતે વૈમિત્તિકાએ કહેલુ' અનિષ્ટ વિદુરે સંભાસમક્ષ ધૃતરાષ્ટ્રને કહી સંભળાવ્યું. કાનમાં ઝેર રેડાય તેવી તે વાણી સાંભળીને ફરી ધૃતરાષ્ટ્રે પૂછ્યું . કુલના નાશ અટકાવવા કુળમાં શાંતિ શી રીતે થઇ. શકે ?
આ પ્રશ્નના જવાબમાં સંદેહ છેઠનારા વિદુરે અપ્રિય એવું પણ પશ્ન તથા તથ્ય વચન હ્યુ કે જો તમે આખા કુળનું' કુશળ ઇચ્છતા હૈ। તે પાપી દુષ્ટ પુત્રના હમણા જ ત્યાગ કરી દો. કુળના પ્રલય સહાર કરનારા એવા તે દુષ્ટપુત્રથી શું? એવા સુવથી શું ? કે જે કાનને છેઢાવી નાંખે છે? આ નવ્વાણુ· પુત્રો ક્ષેમ-કુડાળ પામેલા ભલે રહેા. અત્યંત લાભની ઈચ્છાવાળાએ અપના ત્યાગ કરવા પડે તે કરવા જ જોઇએ. એમ વિદ્વાના કહે છે.’
વિદુરનું આ વચન સાંભળીને હજી તેા ધૃતરાષ્ટ્ર કંઈ જવાબ આપે તે પહેલા જ અત્યંત પ્રીતિવાળા પાંડુરાજે જવાખ આપ્યા કે—આવા પુત્રરત્ન કર્દિ મળતા નથી. મારી દેવાની આખડી (બાધાએથી) આ દુર્ગંધન જન્મ્યા છે. અગર કુળા ક્ષય જો પુત્રથી હાય તા કુળની વૃધ્ધિ કેનાથી થશે ? અગર સૂર્ય થી જ અંધકાર ફેલાય તે પ્રકાશ કાનાથી થશે ? આ દુર્ગંધન તેા યુધિષ્ઠિર કરતા પણ માટે છે કેમકે ગભ'માં પહેલા તે આવ્યા છે. તેથી રાજ્ય રૂપી કમળને વિકસાવનારા સુર્ય જેવા અને ગાના સંહારક નહિ પણ વધારનારો આ દુર્યોધન જ રાજા થશે.
અત્યારે તમારે બધાને પાત પેાતાના રહેઠાણુ તરફ જવા માટેના રસ્તાઆ ક યાણકારી અને ’
આ પ્રમાણે કહીને પાંડુરા સભામાંથી ઉભા થઈને ચાલ્યા ગયા. (દુર્યોધનની ક્રુશલ્યા નામની બહેનના સિન્દૂના રાજા જયદ્રથ સાથે લગ્ન થયા.)
[ ક્રમશઃ ]
Page #21
--------------------------------------------------------------------------
________________
Faso
યારા ભૂલકાઓ..
દરેક મનુષ્યએ મન અને ઇન્દ્રિયોને કાબુમાં રાખે તેને સંયમરૂપી તાળું માર્યું કહેવાય.
જેમ તિજોરીને તાળું મારવું પડે છે તેમ દરેક માનવીએ પિતાની ઇચ્છા, છે વાસનાને તાળું મારવું જોઈએ. કાબુમાં રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ. | મન અને ઇન્દ્રિયને કાબુમાં રાખવાથી આ ભવ અને પરભવમાં દુ ખ , આવતું નથ.
તિજોરીને જે તાળું ન મારીએ તે જર-ઝવેરાત આદિ કિંમતી વસ્તુઓ ૨ ચેર જાય છે.
તેમ મન અને ઈન્દ્રિય ઉપર સંયમ રૂપી તાળું લગાડવામાં ન આવે, કાબુમાં છે જ રાખવામાં ન આવે તો માનવીની અમુલ્ય કિંમતી જીવન રૂપી મૂડી, ગુણે, સંસ્કાર છે. સદાચાર, શીલ આદિ બધું જ લુંટાય જાય છે.
ઇન્દ્રિોની ખણુજ શરીરમાં વિકૃતિ જન્માવે છે અને મનની લાલસાએ આ છે છે ભવ પરભવનું જીવન બરબા કરે છે.
પાંચ ઇન્દ્રિય પૈકી એક જીભને (૨સનેન્દ્રિય) વશ ન રાખવાથી કેટકેટલા અનર્થો સજાય જાય છે.
માટે જ કહ્યું છે– ગમ ખાના, કમ ખાના.
જીભ બત્રીસ દાંતની ચકી અને બે હાકરૂપી કીલ્લામાં પૂરી હોવા છતાં હાડકા જ વગરની અને અંકુશ વિનાની લૂલીએ કંઈક મહાભારત-રામાયણ રચ્યા છે.
જે માનવી મન અને ઇન્દ્રિયની વાસનાને અટકાવવા સંયમનું તાળું મારે છેતે કોઇપણ કાળે તિજોરીને તાળું મારવાની જરૂર નહિ પડે.
મનની વાસનાથી અને ઇનિદ્રયોની વિકૃતિએથી જ આત્માનું અધઃપતન કે જ થાય છે.
*
* *
Page #22
--------------------------------------------------------------------------
________________
- ૨૦ :
? શ્રી જૈન શાસન (અઠવાડિક) છે આત્માના ગુણ વૈભવનું જતન કરવા પ્રતિજ્ઞા રૂપી તાળુ લગાડશે તે શરીર છે ૬ નિરોગી, મન પ્રસન અને આત્મા ઉર્ધ્વગામી બને છે.
થે, જરા વિચારે. પ્રતિજ્ઞા રૂપી કંઠી પહેરવાથી ચોક્કસ ફાયદો થાય છે.
રવિશિશુ c/o. જૈન શાસન કાર્યાલય
આ ક ષ ણ રથનેમિ સર્વ ત્યાગીને ગુફામાં ભરાઈ પિઠા. ધ્યાનમાં તલ્લીન થયાં. વાતાવરણ છે આ મધુર છે. સાધનાને સાનુકૂળ ક્ષેત્ર છે. કેઈ ઘોંઘાટ નથી. કેઈની અવરજવર નથી. ૨ બહાર શું ચાલે છે તેની ગતાગમ નથી. અંધારૂં અને એકાંત છે. નિરવ શાંતિ છે.
આત્માને જ અવાજ સંભળાય છે આમલક્ષ છે પરમાત્મા બનવાની ધુન છે. જ કર્મોને પછાડી સિદ્ધશિલા ઉપર જવાની તમન્ના છે.
ત્યાં જ, બરાબર એ જ સમયે.
વરસાઠમાં ભીંજાયેલા રાજેમતી સાધ્વીજી અન્ય સાધ્વીજીએથી છૂટા પડયા ર સ્થાન ગોતતા આ જ ગુફામાં પ્રવેશ કર્યો. ઘોર અંધકાર છે. ભીના ચિવ સુકવવાની
ભાવના થઈ એ. મેકળા કર્યા પથ્થરના સહારે સુકવ્યા હાથ પહોળા કરે પથ્થરના સથવારે સ્થિર આસને બેઠા.
એ જ સમયે,
રથનેમિના નયને સ્થિર થઈ ગયા. કામ સવ્વર દેડી આવ્ય રાજમતિને દેહ છે છે જેમાં વિકાર પ્રગટ થયા.
ખલાસ..... જ્યાં અંધારૂં..એકાન્ત...અને વિકાર.
આ ત્રણ અત ભેગા થાય ત્યાં સાધકની સાધનામાં બાધતા. હું; મુનિ છું કે છે એ વાત વિસરાઈ ગઈ. કૂળ અને ખાનદાની અભરાઈએ ચઢી ગઈ, કામ રાજાએ ઉત્ત- છે. જના ઉભી કરી. ચંચલ ચિતડાને સ્થિર કરી, હિંમત એકઠી કરી રામતી પાસે છે જ પાસે અસંયમની માંગણી કરી.
Page #23
--------------------------------------------------------------------------
________________
છે વર્ષ ૧૧ અંક ૧-૨ : તા. ૧૮-૮-૯૮ :
: ૨૧ જ એ રથનેમિનો અવાજ, રથનેમિની પ્રાર્થના અબ્રઢા સેવવાની તાલાવેલી, હાવ છે
ભાવની કુચેષ્ટા આદિ જોઈ રાજુમતી સચેત થઈ ગયા. સિંહણ જેવી ગર્જના કરી કે વસ્ત્રોથી પોતાના દેહને આછાત્રિત કર્યો. સાવચેત બની ગયા ખબર પડી કે રથનેમિ ૬ ૪ ગુફામાં જ છે.
સદ્દભાગ્ય માનો રાજમતીના..
જેના હૈયામાં સંયમ પુજે અજબ આકર્ષણ હતું. અહો ભાવ હતે સિંહ જ ગર્જના કરતાં– કડક ભાષામાં રથનેમિને કહી દીધું.
સેય તે મરણ ભવે હે અપયશ કામી ! “અસંયમની માંગણી કરનાર તારા માટે મરણ શ્રેષ્ઠ છે ?
રાજમતીના કડક ઉદ્દગારો અને હિતકારી વચનથી રથનેમિ પુનઃ સંયમમાં સ્થિર થયા ચપલ મનડું પરમાત્મા બનવાની ધૂન લાગી ગયું. કેવું જરૂર આકર્ષણ ? ૨
વિરાગનું આકર્ષણ વિરાગી બનાવ્યા વગર રહેતું નથી. –વિરાગ – વિષ અમૃત –
બેસન પણ દ્વેષ કરવાથી ઝઘડે થાય છે. આ સાપની દાઢમાં ઝેર હોય છે
-લાડલી વીછીની પૂછડીમાં ઝેરી કાંટે હોય છે
- તુ ક્કા – છ મધમાખીના મસ્તક ઉપર ઝેરી વસ્તુ હોય છે
દુષ્ટ માનવીના સર્વ અંગોમાં ઝેર હોય છે. બીજાના વિચાર જાણી શકાતા હતા તે ? શું છે વિષને વમીને, અમૃત પ્યાલી
અંગ-ઉપાંગ બદલી શકાતા હોત તો? ૨ પીએ તે જ દાનવ મટીને માનવ... માણસને ચાર આંખ હોત તો? છે અને માનવમાંથી મહામાનવી બની શકીયે
ઘી-તેલના પહાડ હોય તો?
- દૂધની ખેતી થતી હોત તે? શું કાઢીને વાંચશે ?
–આર. ટી. લાકડીયા : ૨લાડવા લડવવાથી બાળકને સ્ત્રી બગડે છે આ નીતિ નથી વેપાર કરવો જોઇએ. મહીના નદીમાં પૂર આવ્યું.
ઝંખે છે સરિતા- સાગરના મિલન માટે માનવથી માનવની પડતી થાય છે. ગાજે છે મેઘ- ધરતીના મિલન માટે એ બળનું અભિમાન ન કરવું જોઈએ. ઝંખે છે પ્રાણ પ્રભુનાં મિલન માટે ?
Page #24
--------------------------------------------------------------------------
________________
( ૨૨ :
: શ્રી જૈન શાસન [અઠવાડિક) છે 1 ઝંખે છે ગ્રાહઠ– સારા દુકાનદારના U ગમંકર સ્વામી હાલ મહાવિદેહમાં છે. આ
મિલન માટે V મલનાથ ભગવાનનું મંદિર જામનગર ૨ ઝંખે છે બાળક- બાલવાટિકા મિલન માટે પ્લેટમાં છે. જ ઝંખે છે લાડલી– કોના મિલન માટે W ઢવાણથી “શ્રી જૈન શાસનનિકળે છે.
–રમિકા * ”રે આત્માને કાઢો.
Y સ (કાગડ) પક્ષીમાં ઠગ કહેવાય છે. A-B-C-D જ A વીતરાગ ! મને ભાવથી ઉગારજે.
- રાજે દ્ર વડિયા B જા ઉપર અમી દૃષ્ટિ રાખવી.
– હાસ્ય હજ – છે : મંધર સ્વામીને મારી વંદના. મનસુખ–ડે. આપને ધન્યવાદ ! D સમીસ કર્મને કરો.
ડે-મનસુખ, કેમ? © E રિઆહિમ સૂત્રથી અઈમુતામુનિ
મનસુખ-ડે મંદવાડમાં મારે જાન બચાવ્યો છે કેવળજ્ઞાન પામ્યા.
ડે. મનસુખ-ના, ના બધુ કર્તા તે જળ પૂજા શિવ માટે કહી છે. છે 6 વન ઘન્ય બનાવો.
ઈશ્વર છે. ' H મેશાં ભગવાનની પૂજા કરવી. . . મનસુખ-ડે. (ધીમેથી) તે બિલ પણ જ ! ઈમુત્તા મુનિએ પાપની આલોચના
ઇશ્વરને મેકલી આપીશ.
(ભાવાર્થ સમજવું જોઈએ) જ ભાવપૂર્વક કરી. $ J સલમેર તીર્થમાં ઢાઢા પાર્શ્વનાથ બીરાજે છે. ત્રણ ભકતોની ભક્તિ (ઈ એક દેવ ૨ K શી ગણધર અને ગૌતમ સ્વામીને વાદ વાંચો.
પ્રસન્ન થઈ વરદ્વાન માંગવાનું કહ્યું.
એકે કહ્યું, મારું ઘર સદા, ભરપુર રહો , - L ક્ષ્મીની લાલસા મૂંડી છે. 0 M કાંઈ તમને તમારા પાપ છોડશે.
દેવે કહ્યું તથાસ્તુ ! જ N મસ્કાર મહામંત્ર છે.
બીજાએ કહ્યું મને ધન આપો. જ ૦ છે જીવ રક્ષાનું સાધન છે. .
દેવે કહ્યું તથાસ્તુ ! દ ફચર જોઈને જીવન બરબાદ કરશો નહિ ત્રીજાએ કહ્યું, મારી ઈરછા મામુલી છે. છ ૦ ન ભયે હમ સાધુ.
મને તમારા ભકતના સરનામા આપ જ R તિ અરતિ કરવાથી કમ બંધાય છે. કારણ કે હું ઇન્કમ ટેક્ષ ખાતાને છે કે 3 આરામથી જંગી બગાડે નહિ. અધિકારી છું. ૨ કા કરશે નહિ.
(દેવને પણ ભૂલાવે સ્વાથીઓ) .
Page #25
--------------------------------------------------------------------------
________________
જૈન શાસનના સાચા મરજીવા સમાન છે : સાત્વિક શિરોમણિ, તુને અગણિત પ્રણુમ :
–શ્રી ગુણદશી
[ ખમીરવંતી ખુમારી અને સાત્વિક્તાના સ્વામી સમાન, શ્રી જૈન શાસનના આ આ અણનમ મરજીવા સમાન યુગપુરૂષની આછેરી ઝલક કરાવી, ભેળા અને ભદ્રિક લોકો આ જ શાસ્ત્રના નામે શાસ્ત્રભાસ કરનારાથી ભરમાય નહિ અને સન્માર્ગમાં સ્થિર જ બને તે ટુંકે નમ્ર પ્રયાસ આ લેખમાં કરાયેલ છે. વાચકને પણ માર્ગસ્થ બનાવવા ર સાથે મોક્ષની જ પ્રીતિ કરનારે બનશે તેવી ભાવના. –સંપા.) ૨ અનંત ઉપકારી શ્રી અરિહંત પરમાત્માઓએ મોક્ષમાર્ગ સ્વરૂપ સ્થાપેલું આ - શ્રી જૈન શાસન' જગતમાં સઢાય જયવંતુ વતે છે. તે શાસનને જગતમાં જયવંતુ
રાખવામાં વિહિત પુણ્યનામધેય એવા પૂ. આચાર્ય ભગવંતાદિ મુનિવરોને અમૂલ્ય છે છે ફાળો છે. જે એએ પોતાના જીવના જોખમે પણ આ શાસનને કાલીમા ન લાગી જાય છે
અને શાસનની શાન વધે તેવા જ પ્રયત્નો કર્યા છે-કરી પણ રહ્યા છે. હંમેશા ગ્રહણ
પણ સૂર્ય કે ચંદ્રને જ લાગે પણ ગ્રહ-નક્ષત્ર કે તારાને ન લાગે, તેની જેમ સત્ય ર. જ શાસનને જ કલંક્તિ કરવાના પ્રયત્નો અણસમજુ, અજ્ઞાનીઓ કે સત્યનું તેજ નહિ છે ૨ ખમી શકનારા તરફથી થાય તે સહજ છે. છતાં પણ પ્રાણને હોડમાં મૂકનારા પર છે મરજીવાઓને જેમ શાસનના મરજીવાઓને પણ તોટે નથી. શાસનની શાન જાળવવા જ જેઓ સંઘને તે મકકમતાથી સચોટ સામનો કરે છે, આક્રમણથી જરાય ચલિત થતા હું નથી અને ભગવાનના શાસનના સત્યસિદ્ધાતોની પ્રરૂપણ અને પ્રચાર જગતભરમાં કરે
છે, અંગત આક્ષેપથી જરાપણ ડર્યા વિના જેઓના ગુણગાન ગાતાં જીભ થાકતી નથી છે પણ વધુ ઉ-લસિત બને છે અને જેમની જીવનકથા સુણતાં કાન પવિત્ર બને છે, શરીર શું કે માંચિત બને છે.
આવા જ એક સુવિહિત શિરોમણિ, સાઢા વાચસ્પતિ, સિદ્ધાંતવાગીશ, જે છે ૨ શાસનના સુસફળ-સમર્થ સુકાની થઈ ગયા, જેઓને વર્તમાનને મોટોભાગ સારી રીતે છે જાણે છે, જે મની નામનાથી સુપરિચિત છે. “રામવિજયજીના હુલામણા નામથી જગત જ
વિખ્યાતિને વરેલા પૂ. આ.દેવ શ્રીમદ્દ વિ. રામચંદ્ર સૂ. મહારાજાધિરાજના નામે જેન– ૨ ૨ જૈનેતર જગતમાં વિરલવિભૂતિની વિખ્યાતિ મેળવી, શ્રી જૈન શાસનની અનુપમ રક્ષા આ આરાધના અને પ્રભાવના કરી ગયા.
Page #26
--------------------------------------------------------------------------
________________
છે. ૨૪ :
: શ્રી જૈન શાસન (અઠવાડીક) આજના કાળની વિષમતા એ છે કે, સત્યની બાબતમાં સજજનોમાં મતભેઢ જ છે અને અસત્યની બાબતમાં દુર્જને સુસંગઠિત છે તેવા કપરાકાળમાં જ્યારે સત્યની છે. જ મશાનયાત્રા નીકળતી હોય ત્યારે પણ પ્રભુપ્રણીત સત્ય સિદ્ધાંતને, લેકટેરીમાં તણાયા છે છે વિના નિર્ભયપણે સામને-મક્કમ પ્રતિકાર કરી, સત્ય સિદ્ધાન્તનો વિજય વાવટ છે. જગતમાં અણનમ વહેતે રાખવાનું પુણ્યશ્રેય આ જ પુણ્યપુરૂષને શિરે છે.
પરમ સત્ય મતના જ આરાધક, રક્ષક અને પ્રચારક એવા આ મહાપુરૂષની ૨ દૃષ્ટિની વિશાળતા, અનુપમ વિચારોની ઉગ્રતા, આઠના મૂલ્યોની જાળવણી અને ૨ પ્રકૃષ્ટ પ્રજ્ઞાથી અનેક જીવને જે લાભ થયો છે, જે ઉપકાર કર્યો છે તેને સજજને
ક્યારેય ભૂલી નહિ શકે. તેમાંય અર્થ-કામની લાલસાથી ઓતપ્રેત જડવાઢના જમાનામાં કે નિર્ભય-નીડરપણે મોક્ષમાર્ગની મને હર પ્રરૂપણ કરી, ત્યાગમાર્ગનું સચોટ પ્રતિપાઠન
કરી, વિરોધીઓના મસ્તક ડોલાવનારા હયા હલાવનારા આ જ પુણ્યપુરૂષ આ વિશમી આ સદીના ધર્મશ્રધ્ધા પ્રત્યે ડગમગતા જમાનામાં જૈન સમાજના-શાસનના સાચા * સ્તંભરૂપ હતા.
“ચઈજજ દેહ, ન તુ ધમ્મસાસણમ” એજ જેઓને નાભિનાદ હતું જેથી જેમનું છે ર જીવન મહાન હતું, જેમનું વ્યક્તિત્વ પણ મહાન હતું. જેમના ગુણો તો અતિ છે મહાન હતા અને વાણી પણ મહાન હતી.
“સાચને પડખે રહીને ઝુઝતા આપણે પળવાર પણ ખસવું નથી,
સંકટ દુઃખ પધારે સ્વાગત , લેશ પણ આ માર્ગથી ખસવું નથી.'
આ ભાવના તે એવી અસ્થિમજજા હતી અને બહુબહુવિધવિશેષણગ્રાફિક્યાવસ્તુબેધશકિત” રૂપ નિર્મલ પ્રજ્ઞાને, શાસ્ત્રાથી એવી પરિકર્મિત બનાવી હતી કે જેથી છે. જે પણ વિષયનું પ્રતિપાદન કરે તે શ્રોતાઓને સટ, હૃદયંગમ બની જતું. એક્ષ- ૨ આ માર્ગનું તેમના શ્રીમુખેથી પાન કરવા ભાવિકે દૂર-સુદૂરથી દેડયા આવતા મેક્ષિપ્રધાન છે
એવું આ શ્રી જેનશાસન છે. આત્માની સ્વાભાવિક મેક્ષ સ્વરૂપ અવસ્થાને પેઢા કરવા છે માટે જ જે શાસનની સ્થાપના શ્રી તીર્થંકર પરમાત્માએ કરે છે, જે શાને ફરમાવેલી છે એ સઘળીય ક્રિયાઓ-સઘળાંય અનુષ્કાને એક માત્ર આત્માની મુક્તિને માટે જ કરવાના ત્ર
છે–આ વાત સર્વમાન્ય અને ગ્રાહ્ય હોવા છતાં પણ સ્વયં વર્ષો સુધી તેવી પ્રરુ પણ છે કરનારા પણ દેશ-કાળને નામે, જમાનાવાઢના વહેતા પ્રવાહમાં તણાઈને, શાસનના છે અધિકૃત પ8 ઉપર વિરાજેલાએ પણ મેક્ષને ગૌણ બનાવે, “મેક્ષ માર્ગાનુસારી દેશનાને, જિ.
પાપદેશના” કહે, ત્યારે સજજનોને ખેઢ થાય તે સહજ છે. શાસન-સંસ્કૃતિની રક્ષાના
Page #27
--------------------------------------------------------------------------
________________
ક
વર્ષ ૧૧ રાક ૧-૨ તા. ૧૮-૮-૯૮ :
: ૨૫
નામે આરંભ- સમારંભની ય અનુમેહના કરનારાઓને આવા પુણ્યપુરૂષ આંખના કણાની જેમ ખુંચે તે સહજ છે. - ઈર્ષ્યા, અસૂયા, તેજોષથી પીડાતા આત્માઓ જ્યારે વિવેક પણ વીસરી જાય છે ? ૨ અને અણછાજતા, મનઘડંત આક્ષેપોનો મારો ચલાવે છે ત્યારે તે એની દયા જ ખાવી છે. પડે છે આ પૂ.શ્રીજીની પ્રરૂપણને સમજ્યા વિના કે સમજવા પ્રયત્ન કર્યા વિના, પૂ.શ્રીજીને જ સમજાવવાનો પ્રયત્ન કરનારા ખરેખર ઉંધા માર્ગે ચઢી પોતાના જીવનની ૨ બરબાદી સાથે અનેકના જીવનની બરબાદી કરનારા છે.
ખરેખર ‘તવાવલેકની સમીક્ષાના નામે ભોળા અને ભદ્રિક જીવોને સન્માર્ગથી જ 8 ચુત કરવા પ્રયતન કરનારે તે “સ્વ” અવલોકન કરવાની તાતી જરૂર છે પિતાને જ “ઈષ્ટની પ્રાતિ ન થવાથી “ઇષ્ટફલસિદ્ધિને વિવાદ્ધ ઉભું કરનારને સુઝ-સમજુ ૨ ૪ આત્માઓ સારી રીતના ઓળખે છે. પણ પ્રકૃતિ: ખલુ દુત્યજા” એ ન્યાયે તેવાઓની જ છે ઉપેક્ષા કરવી તે જ હિતાવહ છે. કારણ કે, અયોગ્ય આત્માની, જાગતા જ સૂતા રહેનારાની, છે ઉપેક્ષા કરવી તે તેને વધુ પાપથી બચાવવાને સાચો હિતકર ઉપાય છે, બાકી “યાશા કે યક્ષસ્તાઠબલિઃ કિલ આપતા તે સન્માર્ગ–પ્રેમીએ જ્યારે પણ પીછેહઠ કે પાછી પાની શું નહિ કરે એ નોંધવાની જરૂર છે. હું ભળી દુનિયાને અર્થ-કામની લાલચ આપવામાં આવે અને વળી તે પ્રવૃત્તિને છે છે ધર્મનું ઉપનામ આપવામાં આવે તે ભેળી દુનિયાની હાલત સાચે જ કરૂણામય બને. છે તેવે વખતે પાચા કારુણ્યનિધિ આત્માએ સાચો માર્ગ સમજાવી, સન્માર્ગ માં સ્થિર કરે. છે તેમને જ વોવે, દુરાગ્રહને વશ પડી તેમની જ સામે પડે ત્યારે કહેવું જ પડે કે૨. “નાગુણી ગુનિ વેત્તિ, ગુણ ગુણિષ મત્સરી ( સૂરજ સામે ધૂળ ઉડારનારની જે હાલત છે થાય કે બીજા સામે ગલીચ તેછડી ભાષામાં કાઢવ ઉછાળનારની જે હાલત થાય તેવી છે હાલત તેવાપાની થાય છે માત્ર જ્ઞાનાવરણીયના ક્ષપશમથી થતું બોધ તે સ્વ-પર છે છે અનેકને હાનિ કરનાર અને તેમાં લેશ પણ શંકા જ નથી. એટલું જ નહિ, જે શાસ્ત્ર, ૨ મઢનો નાશ કરનારું છે તે જ શાસ્ત્ર તેવાઓને મઢજનક બને છે અને–
મદોપશમન શાસ્ત્ર, ખલાનાં કુરૂતે મદમ !
ચક્ષુઃ પ્રકાશકું તેજ, ઉલુકાનામિવાન્યતામ છે ને સત્ય ઠરાવે છે.
એક માત્ર તેષથી પીડાતા લોકોને માટે કહેવું જ પડે કે-“ઋણું વૈ ચ ૨ જ જતુનાં નજજન્માન્તરેડપિ ન ” બાકી આ પૂજ્ય પુરુષના હૈયામાં તો પોતાના વિશે
Page #28
--------------------------------------------------------------------------
________________
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
)
ધીઓ પ્રત્યે પણ સદેવ વાસય-ભાવનું ઝરણું વહેતું હતું. સૌ ભવ્વાનના મેક્ષ ૨
માગને જ સમજે, આરાધે અને વહેલામાં વહેલા મુક્તિ પઢને જ પામે એ જ ભાવના છે દિ વહેતી હતી. પણ ઝીલનારાની જ અયોગ્યતા હોય ત્યારે કહેવું જ પડે કે તે વ્યકિતમાં છે જ પાત્રતાને અભાવ હતો.
* જે કહ્યું છે કે‘પર વસન્તમાસે રિદ્ધિ પતિ સયલ વણરાઈ જે ન કરીરે પાં, તા કિ દે વસંતસ્સ ૧” ઉ-તુંગો સરલત૬, બહુફલભારેણ નમિ સવંગ ! કુજ ફલં ન પાવઈ, તા કિ દોસો તરુવરસ્ય ૧ ”
-માની દયા ચિંતવવી જરૂરી છે,
ભગવાનને ધર્મ વિશુદ્ધ ચિત્તમાં જ પ્રષ્ટ થાય છે. અને ચિત્તની વિધિને ૨ જ કરવાના ઉપાયો ઉપર ભાર મૂકનારા આ જ પૂ. આ.શ્રી અગ્રેસર હતા. તેથી જ “ગમે છે
તેમ પણ ધર્મ તે કરે છે ને?” “સુખ જોઈએ તો ધર્મ ન કરે તે શું પાપ કરે છે એમ માનનારાઓને અળખામણ પણ આ જ પૂ.શ્રી બન્યા હતા. આચાર્યની આશાતનાના જ પાપથી બચવા માટે શ્રી ઇશવૈકાલિક સૂત્રની–તેમાંય નવમા અધ્યયનના પરિશીલનની છે
ખાસ જરૂર છે. પણ માનાકાંક્ષી આત્માઓને આ વાત જચવી મુશ્કેલ છે. તેવામાં તે છે છે નીચેની વાતની સાર્થકતામાં જ આનંદ માનતા હોય તેવું લાગે છે કે
કુરભભિન્નયુગલેન કિબિષ, બાલકસ્ય જનની વ્યહિતિ ;િ કઠતાલુરસનાભિરૂઝતા, દુર્જન જનની વ્યપાકૃત ” જ માતા બાળકની વિષ્ટાને, કૂટેલા ઘડાના દીકરાથી દૂર કરે છે, પણ કંઠ, તાલું છે
અને જીભથી અવર્ણવાદ્ય રુપ વિષ્ટાને બહાર ફેંકનાર દુજને તે માતાને પણ હરાવી છે. - “હું કાંઇક છું” “મારી પણ વગ છે- “મારો ય વર્ગ છે. આવું અભિમાનનું છે
તુત જેના મન ઉપર સવાર થાય છે તે પિતાના પઢના ગૌરવને અને સારાસારના ૬ વિવેકને ભૂલી જાય છે. વ્યકિતષ માણસની કેવી હાલત કરે છે, “મારું તે જ સાચુંની થઇ ત્ર વૃત્તિ ક્યાં સુધી લઈ જાય છે તે જોવા માટે ધાર્મિક વહીવટ વિચાર” ના નની પુસ્તિકા જ છે સારી ગરજ સારે છે. તેના લેખને “સ્વદ્રવ્યથી પૂજા ઉપર એટલે બધો અણગમો કર અને નફરત લાગે છે તેથી કહેવું જ પડે કે
- “આગ્રહી બત! નિનિષતિ યુક્તિ તત્ર, યત્ર મતિરસ્ય નિવિઝા આવા
Page #29
--------------------------------------------------------------------------
________________
.
વર્ષ ૧૧ અંક ૧-૨ તા. ૧૮-૮-૯૮:
: ૨૭
જ છો કયારે પણ સાચું તત્ત્વ પામી શકતા જ નથી. “અખબારો અને અદાલત”
ઉપરનો તેમનો ઉભરો જોતાં લાગે કે, હવે પિતે ક્યારે ય તેનો પડછાયો પણ નહિ ઈ લે. પણ આજના રાજકારણીઓની જેમ પ્રસિદ્ધિના મેહમાં પડેલા અને પોતાના જ જ વિચારમાં અધવનને કેઈ જ ભરોસે રાખે તે તેને ડુબવાનો વખત આવે. સમય છે પ્રમાણે જ તાલ મીલાવનાર “પહેલા મારા વિચાર આવ્યા હતા” “હવે મને આમ ૩ લાગે છે' આવા બે સૂરા આક્રમીના પડખે જ ચઢે તેનું ય સત્યાનાશ જાય. તેવા છે માટે તો “યસ્થ નાસ્તિ સ્વયં પ્રજ્ઞા. શાસ્ત્ર તસ્ય કરોતિ કિમ્ ?” કહેવું પડે.
' આ બૈન શાસનના સાચા મરજીવા સમાન મહાપુરૂષનું વચન અફર” હતું, પિતાને પોતે બેલેલું ક્યારે ય ફેરવવાનો વખત આવ્યું નથી. જયારે “ચલતા પૂજા” a
સમાન આવા બધા વકતાઓને તો પોતે બેલેલું કેટલી વાર ફેરવવું પડ્યું તે તેમને એ છે પિતાને ય યાઢ નથી. સૂરજ અને આગીયામાં જે અંતર છે. તે માટે આ સુભાષિત યથાર્થ બને છે કે
સદિભાતુ લીલયાક્ત, શિલા લિખિતમક્ષરમ !
અસદિભઢઃ શ૫થેનાપિ, જલે લિખિતમક્ષરમ ” આ મહાપુરૂષ, શાસ્ત્રીય પ્રશ્નોનું જે અમૂલ્ય માર્ગદર્શન આપ્યું છે, તેને શ્રી જ જૈન સંઘ ક્યારે ય નહિ ભૂલે. એટલું જ નહિ એક સમયે આપે જ માગદર્શન : કે આપ્યું છે તે અમારા માટે મહાન ઉપકારક છે...” આવા ભાવના ગુણગાન ગાનારા રે આમા જ આ મહાપુરૂષના માર્ગસ્થ ઉપદેશને પાપોપદેશ” કહેવા સુધીની ધૃષ્ટતા કરે તેને ઇતિહાસ જાણનારા તે સત્યને સારી રીતે સમજે છે. પણ
અજ્ઞઃ સુખમારાધ્ય, સુખતમારાધ્યતે વિશેષજ્ઞઃ
જ્ઞાનલવદુર્વિદગ્ધ. બ્રહ્માપિ નર તંન ૨જ્યતિ છે આ ઉકિતને જ ચરિતાર્થ કરવાનું મન હોય તે કેણ રોકી શકે?
આ મહાપુરૂષના પ્રચંડ પુણ્યભાનુના તેજને સહન નહિ કરી શકનારાઓ, શાસ્ત્રમાં આવતી વાતે, આગળ-પાછળના સંભ વિના રજુ કરી ભેળા અને ભદ્રિક છે ક લોકેને ઠગાવ ને બંધ કરી. સ્વ-પર અનેકના ભાવિહિત સાથે ચેડા કરી રહ્યા છે ? છે તેનું શું થશે તે “વયં ન જાની મહે.
મલધારીય પૂ. આ. શ્રી વિ. હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજા વિરચિત “શ્રી ૨૪ છે ઉપદેશમાલા-પુષ્પમાલા' ગ્રન્થમાં આવતા “વરવિષયસુહં.' કને જે રીતે ઉપયોગ
Page #30
--------------------------------------------------------------------------
________________
૨૮ :
: શ્રી જૈન શાસન [અઠવાડિક) છે કરે છે તેથી તેમની બુદ્ધિમત્તા માટે સજજનોને શંકા પડે છે. કેટલાંક વિધિ વાક ૨ જ હોય છે, કેટલાક અનુવાદ્યપરક વાક્યો હોય છે અને કેટલાક સ્તુતિ પરક વાયો હોય છે, છે જ્યારે જ્યારે ધર્મનો મહિમા વર્ણવો હોય ત્યારે ધર્મના પ્રધાન ફળ મોક્ષની જેમછે આનુષંગિક ફળ પૌદ્દગલિક સુખનું પણ વર્ણન કરે. સાથે સાથે વક્તા, પિતાની પ્રરૂત્ર પણાથી સંસારની કે સંસારના પઢાર્થોની ભૂલથી પણ પુષ્ટિ ન થઈ જાય તેની તેટલી
જ કાળજી રાખે. માટે તે ઉત્સર્ગ–અપવાઢના જાણ મુનિને દેશના દેવાને અધિકાર કહ્યો છે જ છે. સમજવા છતાં પણ આ પુણ્યપુરૂષ ઉપરની હયાની કાલીમા બિચાર. પ્રગટ કર્યા છે દ વિના રહી શકતા નથી. બાકી આ જ શ્રી ઉપદેશમાતા-પુષ્પમાલા ગ્રંથના પ્રારંભમાં જ ૨ પૂ. શ્રી ગ્રંથકાર પરમર્ષિ ફરમાવી ગયા કે–
“જગતના જીવો અર્થ અને કામની પાછળ જ આસકત છે, તે શીખીને જ આવ્યા છે છે હોય છે. તેને શીખવવાની જરૂર પણ પડતી નથી. જે ધર્મગુરૂના પદ ઉપર રહીને અર્થ છે ૬ અને કામની પુષ્ટિ થાય તે જ ઉપદેશ આપે તે તેને “ક્ષત ઉપર ક્ષાર નાખનારા છે જે કહ્યા છે. જેમ વર્ષાઋતુ હોય, મોરના મનહર કેકારોનું ગુંજન થતું હોય અને તે જ ૪ વખતે જે ઉન્માદી બાલા હોય તેની જેવી હાલત થાય, તેવી હાલત કરનારા ધર્મગુરૂને
કહ્યા છે.” ઉપદેશકે બહુ જ સાવધ રહેવાની ભલામણ કરી છે. આ બ લોકોને ૨ જાણવા છતાં ઉપયોગ નહિ કરી, પોતાની જ માન્યતાની યેનકેન પ્રકારેણ સિદ્ધિમાં જ ૨
રચ્યા પચ્યા રહેનારાઓને “શ્રી જિનનીવાણી” ન ગમે કે “શ્રી જૈન શાસન” પણ ન જ રૂચે તેમાં નવાઈ નથી. મિથ્યાદર્શનને ભેગ બનેલાઓની આવી જ દશ હોય છે રિ જેમ કે રોપી રોગીને પિતાને ચેપ ફેલાવવાની ચળ ઉપડે તેવી હાલત આવા લેકેની ર હોય છે. તે લેકે મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજી ગણિવર્યશ્રીની- “અર્થની દેશના છે જે દીએ, એલવે ધર્મના ગ્રંથ રે, પરમપદનો પગટ ચોર તે. તેહથી કેમ વડે પંથરે. આ સ્વામિ સીમંધરા વિનંતિ.” સાચી પાડી રહયા છે. તે જ રીતે સુવિહિત શિરોમણી, ૨. સહસ્ત્રાવધાની પૂ. આ. ભ. શ્રી વિ. મુનિસુંદરસૂરીશ્વરજી મ.એ “શ્રી અધ્યાત્મક૯૫૬મ” ગ્રન્થમાં આસન્નોપકારી ચરમતીર્થ પતિ શ્રમણ ભગવાન શ્રી મહાવીર પરમાત્મા આગળ પિોકાર કર્યો કે-વાડ જ ચીભડાં ગળે, “રક્ષક જ ભક્ષક બને ત્યાં તેની આગળ પાકાર કરી
ન્યસ્તા મુકિત પથસ્ય વાહતયા શ્રી વીર ! યે પ્રાફ ત્વયા, લુટાકાત્વદભવમ્ બહુતરાઃ ત્વચ્છાસને તે કલૌ ! બિભ્રાણ યતિનામ તત્તનુધિયાં મુક્યુન્તિ પુણ્યશ્રિયં, પુત્કર્મ કિમ રાજકેડપિ હિ તલા–રક્ષા ન કિ ઇસ્યવઃ ? ”
Page #31
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૧૧ અ-૧-૨ : તા. ૧૮-૮-૯૮ :
: ૨૯
આ પુણ્યપુરૂષની મન-વચન-કાયાની પ્રવૃત્તિમાં એક રૂપતા હતી તેના સ્વીકાર તેા પ્રમાણિક વિરાધીએ પણ કરતા, શાસનસિક-પ્રેમી આત્માએ તેા આ પુણ્યપુરૂષના વચન ઉપર સસ્વ ન્યાછાવર કરવા તલસતા છતાં પણ તેએ પૂજ્યશ્રીજી નિસ્પૃહતા નિહાળી, સૌ નતમસ્તક બની સાચા ભાવે અભિવાદન કરતા. તાત્ત્વિક પુરૂષ જ સર્વોત્તમ છે. આવા સાચા તાત્ત્વિક પુરૂષના ચરણે જીવન સમર્પવામાં જ સૌનું એકાંતે શ્રેય છે. આ વાત સુજ્ઞો બહુ જ સારી રીતે જાણતા. આમના કટ્ટર વિાધી એવા પણ શ્રી જૈનસĆઘના આગેવાન બૂલ કરતાં કે- ‘રામચન્દ્રસૂરિજી મેલે તે શાસ્ત્ર” આવી તા પૂજ્યશ્રીજીની સ તામુખી પ્રતિભા હતી. ખરેખર તત્ત્વવેત્તાનું જે લક્ષણ મહાપુરુષોએ કહ્યું, તે પૂજ્યશ્રીજીમાં યથા પણાને પામતું,
મિથ્યાદૃષ્ટિસહસ્ર ાં, વરમેકે ધ્રુણુવ્રતી । અણુવ્રતી સહસ્ર પુ, વમેકા મહાવ્રતી ૫૧ મહાવ્રતી સહસ્ર ષુ, વરમેકે હિ તાત્ત્વિકઃ । તાત્ત્વિકસ્ય સમ પાત્ર, ન ભૂત' ન ભવિષ્યતિ ॥
""
આવા પ્રાતઃસ્મરણીય, અનંતાપકારી પુણ્યપુરૂષને પામ્યા પછી ક્યારે પણ પ્રતિકુલ આચરણ નહિ કરવું તેમાં જ સ્વ-પરનુ શ્રેય છે. પ્રતિકુલ વ નારા તા—
નૌત્ર્ય ખલજિહવા ચ, પ્રતિકૂલવિસર્પિણી
જનપ્રતારણાૌવ, દારૂણા કેન નિર્મિતા ? !' માં પેાતાનેા નખરનાંધાવે છે. સ્યાદ્વાઢ મત એ અપેક્ષાએથી ભરેલા છે અને અપેક્ષાઓના દુરૂપયોગ કરનારા તેા પેાતાની સાથે અનેકના નાશ કરે છે. તે વાત તેમના જ શબ્દોમાં જોઈએ . આજે એવી પરિસ્થિતિ થઇ છે કે, બેાલનારા અને લખનારા અપેક્ષાના નામે ભયકર અનર્થી કરી રહયા હૈં. જૈન શાસન તેા અપેક્ષાથી ભરેલું છે. અપેક્ષાના દુરૂપયાગ કરવા એમાં મેાટુ' જોખમ છે. સાચી તથા ખાટી અને ચીજને અપેક્ષાથી સાચી અને ખેાટી બેઉ ઠરાવવામાં ભયંકર જોખમ છે. શ્રુતધરો પણ આબાલ ગેાપાલ પાસે એ જ પ્રવૃત્તિએ વર્ણન કરે છે કે કાઇપણ અપેક્ષાએ અસત્યના સત્ય તરીકે આભાસ ન થાય.’’
આ દીવા જેવી સ્પષ્ટતા પણ જન્માંધાની જેમ માહાંધાને ન દેખાય તેમાં ઢાષ તે પાપાત્માાને છે. સુજ્ઞજના તે આવાઓની વાર્તામાં ક્યારેય ભરમાવવાના નથી. મામ ભેાળા ભદ્રિક જીવા આવી મધઝરતી હૃદયમાં કાતીલ હલાહલથી ભરપુર વાણીમાં અંજાઇને, પેાતાની જાતનું અહિત ન કરે તે માટે આ પ્રયત્ન છે. શ્રી જૈન શાસનના મહાન મરવાને આપણા હૈયામાં વાસ કરાવવા તે જ હિતકર છે. બાકી શ્રી
Page #32
--------------------------------------------------------------------------
________________
: શ્રી જૈન શાસન [અઠવાડિક]
તીર્થંકર પરમાત્માના અવણુ વાઢ ખેલનારા લખનારા હાય ત્યાં આવા મહાપુરૂષોને બાકી રાખે તે આશ્ચય છે. તેવાઓને ઓળની દૂર રહેવું તેમાં જ કાણુ છે.
૩૦ :
“શ્રી જિનેશ્વરદેવ કથિત ભાવા હૃદયમાં સ્થિર થાય ત્યારે જ શ્રી જિનેશ્વરદેવ હૃદયમાં સ્થિર થાય છે અને એ પ્રમાણે શ્રી જિનેશ્વરદેવ હૃદયમાં સ્થિર થાય છે ત્યારે જ નિશ્ચયે સ અર્થા સિદ્ધ થાય છે.” આ વાતાના સાક્ષાત્કાર આ પુણ્યપુરૂષે સૌને
કરાવ્યા છે.
સૂરિણ દરીય કુગ્ગહાણું, નમા નમા સૂર સમખહાણુ” સૂર્ય સમાન તેજવાળા અને દૂર કર્યા છે ગ્રહે। દુરાગ્રહેા જેમણે એવા પૂ. આચાર્ય ભગતના ચરણ કમલમાં કોટાનુ કેટિ વંદના સાથે “વાપિ કઠોરાણિ, મૃતિ કુસુમાહિ। લેાકેાત્તરાણાં ચૈતાંસિ કા હિ વિજ્ઞાતુમહિ ા” તે જ ભાવા સાથે હું પૂજ્ય ગુરૂદેવ ! આપશ્રીના માર્ગે યથા ચાલિ, આપના નામ-કામને રૅ શન કરી અમે પણ આપ સમાન ખમીરવંતી ખુમારી અને સાચા મરજીવા બનીએ તેવુ ખળ અમાને મળે તેજ હું યાની મ’ગલકામના છે.
$
શ્રી કેસરીયાજી તીર્થ હાઇકોટ જોઇન્ટ એડવાઇઝરી કમિટી સામે સ્ટે આપ્યા
રાજસ્થાનમાં આવેલા કેશરિયાજી તીર્થના વહીવટ વેતાંબરો અને દિગબરોની જોઇન્ટ કમિટીની સલાહ પ્રમાણે કરવાના રાજસ્થાન સરકારના નિણ ય સામે વેતાંબરોની રિટ અરજી ઢાખલ કરી હેાઈ કાટની જોધપુર બેન્ચે આવી કમિટી નીમવા સામે તા. ૩-૬-૮ના રોજ મનાઇહુકમ આપ્યા છે. કેશરિયાજી તીર્થના વહીવ-પરાપૂર્વથી શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સ ́ધ જ સભાળના આવ્યા છે, પણ કિંગ ખરોચે ઉભા કરેલા વિવાદને પગલે સને ૧૯૩૪થી રાજસ્થાન સરકારે વહીવટ પેાતાના હાથમાં લઇ લીધેા હતા. હવે જોઇન્ટ કમિટીના નામે દ્વિગ'બરોને વહીવટમાં સામેલ કરવાના સરકારે પ્રયાસ શરૂ કર્યાં તેની સામે વેતાંબર જૈનેાનુ પ્રતિનિધિ મડળ ધાર્મિક બાબતેાના પ્રધાન ગુલાબચંદ કટારિયાને મળ્યુ હતુ. તેમણે એડવાઇઝરી કમિટીની રચના ખાખતમાં મક્કમતા જણાવતા વેતાંબરોએ હાઇકા માં અરજી કરી હતી. શ્વેતાંબરોની દલીલ એવી હતી કે તીના વહીવટ જો જેનાને પાછા સોંપવા હાયતા અગાઉ કયા ફિરકાના હાથમાં વહીવટ હતા તેને આધારે જ નિણ ય લેવા જોઈએ. શ્વેતાંબરોન વકીલ લેખરાજ મહેતાની દલીલેા સાંભળી જસ્ટિસ ગાઢરાએ આ પ્રકારની કમિટીની રચના સામે મનાઇ હુકમ આપ્યા હતા.
[ કાન્ફરન્સસ દેશ ]
Page #33
--------------------------------------------------------------------------
________________
ક
લ-માં-૫-ના
જ
જૈન શાસનમાં ક્ષમાપના પર્વ તરીકે સુવિખ્યાત શ્રી પર્વાધિરાજ શ્રી પર્યુષણ પર આ પર્વનું મંગળ આગમન પ્રતિવર્ષ થાય છે અને વિઢાય લે છે. પણ આ મહાપર્વ ૨ હું જીવનમાં અનેરી સુવાસ પાથરી જાય છે. ગુલાબના અત્તરનું એક બિંદુ જેમ આખાય છે આ ખંડમાં મઘમકી ઉઠે તેમ, શ્રી પર્યુષણ પર્વ વાતાવરણને મઘમઘતું બનાવી મૂકે છે. જ માણસોમાં–કેટલાક કઢયા હોય છે, કેટલાક સઢયા હોય છે અને કેટલાક ભયા છે હોય છે. તેમાં ભયા એટલે ભાદરવા માસમાં તે અવશ્ય જેન નામધારી કોઇપણ ર વ્યકિત કંઈક ને કંઈક આરાધના કરે છે.
પર્યુષણ પર્વમાં મુખ્યત્વે ક્ષમાપનાનો મધુર સૂર ગુંજતો થાય છે. પરસ્પર એક છે સૌ ક્ષમાપના કરે છે. એક બીજાને ખમાવે છે. આવું અંતરને અજવાળતું મહાપર્વ | જૈન શાસન સિવાય અન્યત્ર આપણને જોવા નહિ મળે.
ક્ષમાપનાના હાઈને સમજાવતું આ મહાપર્વ આપણને સુંદર બોધપાઠ આપી છે 8 જાય છે. મિત્તમ સવ્ય ભૂસુ” આ સૂત્રનું એજ રહસ્ય છે. વિશ્વના સઘળાય જીવો ર આપણુ મિત્ર સમાન છે. મિત્રના માટે માણસ સર્વસ્વ સમર્પણ કરવા તૈયાર થાય છે. જ જગતના સઘળાય જીવો પ્રત્યે જે આપણે મૈત્રીભાવ રાખતા શીખીએ તે ખરેખર આ રગડા-ઝગડા, દ્ર–કલેશ, ઈર્ષ્યા અને અસુયા જેવા સિંઘ તો તે દૂર-સુદૂર છે
ભાગી જાય.
પણ પદની વાત છે કે- આજે આ નિઘ તો ખૂબ ફાલ્યા ક્યા છે અને આ દિ શાસનના અં–પ્રત્યંગને ફેલી રહ્યા છે. આ કષાએ અનાદિકાળથી આપણું ઉપર છે વર્ચસ્વ જમાવ્યું છે. આપણું ઘરમાં એમણે અહૂડો જમાવ્યો છે. વિના રજાએ છે. જ એમણે આપણા ઘરમાં પ્રવેશ કરી, સગા-સ્નેહી-સંબંધી અને પ્રિયજનો સાથે લડાવ્યા
છે. એ કષાયને કાઢે જ છૂટકે છે. પણ એ ત્યારે જ બને કે જ્યારે આપણને એ છે છે કષાયોના પરિણામને ખ્યાલ આવે, પરિણામે એ આત્માને ખેઢાન મેઢાન કરે છે એવું જ જ જે ખ્યાલમાં આવે તે જરૂર કષા પાતળા પડે અને ધીરે ધીરે નિર્મૂળ થાય, તે ૨
માટે સતત ચિંતન-મનન અને નિદિધ્યાસનની જરૂર છે. કારણ કે આ કષાય મહા૭ ભયંકર છે. ચોર, ડાકુ અને લુંટારૂ કરતા પણ મહાદુષ્ટ છે. એના પંજામાંથી મુકત ઇ થયે જ છૂટકે છે. ભાઈ–ભાઇમાં વૈર–વિરેાધ કરાવનાર આ કષાયો છે, માતા પિતા છે
Page #34
--------------------------------------------------------------------------
________________
૩૨ :
: શ્રી જૈન શાસન [ અઠવાડિક ] સાથેના સ્નેહભર્યો સંબંધ નિર્મૂળથી નાશ કરનાર આ ષાયા છે. મિત્રા સાથેના મૈત્રી ભર્યા સબધ તાડનાર કષાયા છે.
ભાઇ ભગીની વચ્ચે, પતિ પત્ની વચ્ચે અને આડેાશી પાડેાશી સાથે કલહ કરાવનાર આ કષાયેા છે. અગ્નિ કરતાં પણ ભૂંડા અને ચંડાળથી ય ખરાબ કષાયેા છે.
પ્રાચીન સજ્ઝાયમાં પણ આવે છે ને 'ડવા ફળ છે ક્રોધનાં.’વિ. ચંડકૌશિક કાણ હતા? એ હતા એક મહાતપસ્વી સાધુ. છતાં એમને કષાયને વિવશ થવાથી સર્પ જેવી જનાવરની ગતિમાં ઉત્પન્ન થવું પડયું. સારુ થયું કે ચંડકૌશિકને ભગવાન મહાવીરદેવ સામે પગલે પ્રતિમાધ કરવા પધાર્યા અને એના ઉદ્ધાર થયા,નહિતર બિચારાની શી દશા થાત ? અસ`ખ્ય વર્ષા નરકમાં રઝળવા છતાંય મેના આરો ન અ.વત. માટે જ વિશેષાવશ્યક મહાભાષ્યમાં શ્રી જિનભદ્રંણ ક્ષમાામણુ મહારાજ ફરમાવે છે કે,
ઉવસામ` ઉવણીયા ગુણમહયા જિણચરિત્ત સરિસંપિ પડિવાય તિ કસાયા, સેસવેસુ કાગણુના !
ગુણ
અગ્યારમાં ગુણસ્થાનકે આરોહણ થયેલા, ઉપશાંત માહુ છુ ગુઠાણે ચઢેલા, ગુણથી ભરેલા, શ્રી જિનેશ્વરદેવ જેવા વીતરાગ ચારિત્રને વરેલા- વીતરાગ શાને પામેલા એવા મહાન આત્માને પણ કાયા ઠેઠ નીચે ગબડાવી મૂકે છે પ્રથમ સ્થાનકે લાવી મૂકે છે. માણસ શિખર પર આરોહણ કરતા ચા પહાડ કે નીસરણી પર ચઢતા જો ખ્યાલ ન રાખે અને ચૂકી જાય તો શી દશા થાય છે ? હાડકા ખાખરા થાય છે, ખાપરી રંગાય છે અને લેાહી-લુંહાણુ થાય છે. જ્યારે એક નાના સરખા ચઢાવ પર ચઢતાં પણ જો ધ્યાન રાખવામાં ન આવે તે કેવી ઢંગી થિતિમાં મુકાવું પડે છે, ત્યારે આ તેા આત્માનું ચઢાણ છે, મહાચઢાણ છે. માટે જ જ્ઞાનીઓ કહે છે કે ચઢવુ' એ અત્યંત દુષ્કર છે. પડનારા તા અનતા છે. પડનારા જ એક દિવસ ચઢશે, એ વાત પણ ભુલવા જેવી નથી.
જેને ચઢવાના પ્રયત્ન સરખા કર્યા નથી એ ક્યારે પણ ચઢી શકવાના નથી, પણ જેણે ચઢવાના પ્રયત્ન કર્યા છે તે વ્યક્તિ ચઢતાં ચઢતાં કદાચ કમવશે પી જાય, ગબડી જાય, તે પણ એક દિવસ એ જ ચઢશે. પાણીને ઊંચે લઈ જવા માટે, ઉપર ચઢાવવા માટે પંપ, યંત્ર છે. સાધનાની જરૂર પડે છે. પણ ઉતારવા માટે નહિ. એવી જ પરિસ્થિતિ આત્મા માટે છે. (અનુ. પેજ ૩૬ ઉપર)
Page #35
--------------------------------------------------------------------------
________________
ELG ELHE
વાલકેશ્વર : શ્રીપાળનગર જૈન સંઘના ઉપક્રમે પૂ આ. વિ. રામચંદ્રસુરીશ્વરજી 3 આરાધના ભવનના વિશાળ વ્યાખ્યાન ખંડમાં હકડેઠઠ માનવ-મહેરામણની સભામાં છે જાણીતા જૈનાચાર્ય શ્રી વિ. કીર્તિયશ સુ. મહારાજે મર્યાહીન વેશભૂષાને લગતા એક આ પ્રશ્નને માર્મિક જવાબ આપતાં એ અંગે અંતરની વ્યથા ઠાલવી હતી. તેમણે જણાવ્યું છે છે હતું કે સુસંસ્કૃત ગણતા જેના પરિવારમાં પણ હવે વેશભૂષાની બાબતમાં મર્યાત્રાએ ૨ ચૂકાઈ રહી છે. ફિલ્મ પરસ્તી ઢાળ, ફેશન અને જમાનાના રવાડે ચડી આજના યુવાછે યુવતીઓ તો ઠીક પણ પ્રૌઢ અને વૃદ્ધો પણ સઘળી લાજ-શરમ નેવે મૂકી ગમે ત્યાં છે તે જોવા મળે છે પણ પવિત્રા ગણાતા ધર્મક્ષેત્રે પણ એમના આવા અટકચાળાથી દિ બાકાત રહયા નથી.
રાણકપુર જેવા તીર્થ માં પરમપવિત્ર પરમાત્માની પ્રતિમાનું ખંડન થયાના જ સમાચારથી સકલ સંઘ ચોંકી ઉઠે છે પણ હિન પ્રતિદિન થતા મર્યાત્રાના આવા ખંડનથી જ કેમ કે ઈનાર, પેટનું પાણી હલતું નથી ?
- રાણકપુર જેવા તીર્થોમાં પરમ પવિત્રતાને આકર લેવા જવાનું છે તેના બોલે છે ૨ દેશ પરદેશના સહેલાણીઓ અને પ્રેમી ત્યાં આવી ચડે છે. ગમે તેવા ટુંકા વ 2. છે પહેરી હાથમાં હાથ મેળવી જિનાલયોમાં યત્ર રૂત્ર ફરે છે પૂજનીય સ્થાએ સ્પર્શાત્રિ ૪ કરી, ત્યાં ઉભા રહી અલગ અલગ અલિલ કહી શકાય એવી પેઝો આપી ફેટા
પડાવે છે, મૂવી ઊભરે છે, ધર્મની મૂળ મયાત્રાઓનો છડેચોક ભંગ કરે છે, એમ. સી. જે ય મર્યાઠાઓનું પણ પાલન કરતા નથી અને આ રીતે તીર્થોની તારકતાને કારમી જોખમમાં
જ મૂકી દે છે
વળી તીર્થના પૂજારીએ-મુનિએ અને નોકરી આવા પરદેશીએ પાસે પૈસાના ૬ લોભે આકર્ષાય છે. તેમની પાછળ પાછળ ફરતા રહે છે પરિણામે તીર્થ અને પ્રતિમા છે જેની દેખરેખ-સુરક્ષા અંગેના યક્ષ પ્રશ્નો ઉપસ્થિત થાય છે.
જૈન સંઘના આગેવાનો તે આ બાબતમાં કારમું દુર્લય સેવે છે ધર્માચાર્યો તે એ વારે-તહેવારે લાલબત્તી કરવા છતાં એ આગેવાને ધરાર એમની અવગણના કરે છે. છે. અને આવા સહેલાણીઓને ઊતરવાહિની અદ્યતન સગવડ પૂરી પાડે છે. જેનો ઉપયોગ
Page #36
--------------------------------------------------------------------------
________________
.: શ્રી જૈન શાસન (અ વાડિક) કરી એ લેક તીર્થની પવિત્રતાને દૂષિત કરે છે. ભયભણ્યનો વિવેક ૨ ખતા નથી. છે ૬ તીર્થની ઘર્મશાળા કોર્ટમાં ઊતરી અભક્ષ્ય એવા માંસ-મદિરાદિને પણ ઉપયોગ છે કરે છે.
- આ બધી પરિસ્થિતિમાંથી આપણું પરમ તારક તીર્થો અને ધર્મસ્થાનોને ઉતારી છે જ લેવા હોય તે કમસેકમ અન્ને બેઠેલા દરેક ભાઈ- બહેને એ નિર્ણય કરી લેવો જોઈએ કે ર. $ “આજ પછી અમે કે અમારે પરિવારજન મર્યાદહીન વસ્ત્ર–વેશભૂષામાં ધર્મસ્થાનમાં ર જઈશું નહિ. જઈશું તે શ્રાવકને–સજજનેને છાજે એવી રીતે જ અને જે અમારા એ સંતાન-આશ્રિતે, કહેવા છતાં માનશે નહિ તે દિવસે અમારે ઘી નહિ ખાવાનું આ છે રીતનો નિયમ લે તે કમસેકમ તમે તે આ પાપથી બચી જ જાઓ અને આ વાતના
પડઘા પણ એવા પડશે કે જ્યાં જ્યાં આ વાત પહોંચશે ત્યાં ત્યાં પણ અ વ સુધારો થશે અને એના પરિણામે આપણુ તારક તીર્થો-ધર્મસ્થાનો તેમજ આપણા પરમપૂજ્ય જ સાધુ-સાધ્વીજી ભગવંતોના સંયમની પવિત્રતા સુરક્ષા સારામાં સારી રીતે થઈ શકશે. જે
પૂજ્યશ્રીની આ વાત સંપૂર્ણ સભાએ ભાવપૂર્વક ઝીલી લીધી હતી અને ઉપસ્થિત ૨ એકેએક ભાઈ–બહેનોએ ઉપરોક્ત પ્રતિજ્ઞા સ્વીકારી એક ઊંચા આદર્શ પ્રસ્થાપિત કર્યો હતે.
પ્રેષક : જૈનત્વ જાગરણ અભિયાન સમિતિ
કાર્યકર આર. બી. શાહ મુંબઈ. બોરીવલી : શ્રી મહાવીર સ્વામી જિનાલય ચંદાવરકરલેન
મધ્યે અનુપમ શાસન પ્રભાવના સ્વ. શાસન પ્રભાવક ગચ્છાધિપતિ આ. ભ. શ્રીમદ્ વિજય રામચંદ્રસુરીશ્વરજી છે છે મહારાજાના દિવ્ય આશીષ.
સરલ સ્વભાવી ગચ્છાધિપતિ આ. ભ. શ્રીમદ્દ વિ. મહેઢયસુરીશ્વરજી મહારાજાની જ આજ્ઞાથી પ્રવચનકાર પ. પૂ. જિનઢશન વિ. મ. સા. આદિ ઠાણા- (૫) ૫ પૂ. સા.
હેમપ્રભાશ્રીજી આદિ ઠાણાને અષાઢ સુદિ ૧૦ ના રાજ ભવ્ય સામૈયા સાથે પ્રવેશ થયો. આ છે. ત્યારબાઢ માંગલિક પ્રવચન પ. પૂ. જયદર્શન વિ. મ. સાહેબે સુંદર પ્રવચન ફરમાવેલ છે
ત્યારબાર ગુરૂ પૂજન થયેલ. જુદાજુદ્રા પુન્યશાળીઓ તરફથી ૨૦ રૂા.નું સંધપૂજન તથા આ લાડવાની પ્રભાવના થયેલ. હરરેજ પ્રવચન ૯ થી ૧૦–૧૫ સુધી સુંદર રીતે ચાલે છે. ?
અષાઢ વઢિ ૧૧ થી સામુદાયિક કષાય જપ તપ ચાલે છે સારી સંખ્યામાં ભાવિકે છે 9 લાભ લઈ રહ્યા છે.
Page #37
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૧ અક ૧-૨ તા. ૧૮-૮-૯૮ :
શાહ
અષાઢ ૧િ૪ સ્વ. પ. પૂ. આ. શ્ર. શ્રીમદ્ વિ. રામચંદ્ર સૂ. મ.ની ૭ મી સ્વર્ગારાહ તિથિ નિમિતે પાંચ દિવસના શાંતિસ્નાત્ર સહિત ભવ્ય મહાત્સવ ઉજવાઈ ગયા. અષાઢ વિ–૧૪ ના દ્વિવસે ૯ કલાકે માંગલિક ફરમાવેલ ત્યારબાદ ગુરુગીત થયું. ત્યાર ગુરૂપૂજનની સારી ઉછામણી એલી. કાંતીલાલ વારા રીખવચઢ જી પરિવારે લીધેલ. ત્યારબાઢ પૂજ્યશ્રીએ પૂજ્યેાના જીવનની ઝાંખી સુંદરીતે સમજાવેલ. ત્યારબાદ જુહાજુદા પુન્યશાળીએ તરફથી રૂા. ૧૦ લાડવાની પ્રભાવના થયેલ. આય ખલ તપમાં પણ શ્વારી સખ્યામાં જેડાયા હતા. તેમજ પ્રભુજીને ભવ્યાતિ ભવ્ય-અગરચના, સેંકડા દિવાઓ, હજારા ફુલાથી સુસેાભિત જિનમંદિર તીથ જેવું લાગતું હતું. આમ સંઘમાં સુંદર રીતે આરાધના ચાલી રહી છે.
: ૬૫
વાલકેશ્વરમાં ભવ્ય પ્રવેશ: જૈન શાસનના જયેાતિધર સુવિશાળ ગચ્છાધિપતિ આ. શ્રી વિ. રામચન્દ્ર સૂ. મ.ના શિષ્ય-પ્રશિષ્યા તપસ્વી આ. શ્રી વિ. ગુયશ સૂ. મ. તથા પ્રવચનકાર આ. શ્રી વિ. કીર્તિયશ સૂ. મ. આઢિ ઠાણા-૧૮ ના વાલકેશ્વર શ્રીપાળનગર ખાતે દબદબા પૂર્ણાંક ચાતુર્માસ પ્રવેશ થયા હતા. સવારે ૯-૩૦ કલાકે પ્રાર્થના સમાજથી અનેક જનાક રચનાઓ અને બેન્ડ ઢાલ ત્રાંસા આ િસામગ્રીથી ખૂબ જ વિશાળતાને પામેલ. શાભાયાત્રાની શરૂઆતમાં મંગલ છાંટણા રૂપે વસ!6 આવ્યા હતા. ત્યારબાદ અઢી કલાકથી વધુ લાંબા સમય સુધી ચાલેલા વરઘેાડા સાળેકળાએ ખીલી ઊઠયા હતા. પરાઓમાંથી તેમજ બહારગામથી આવેલ માનવ મહેરામણુ સાથે વાલકેશ્વરની હજારાની પ્રજા શામેલ થઇ હતી. વરઘેાડા ઊંતર્યા બાદ ગુરૂ સ્વાગત ગીત થયેલ અને ત્યારબાદ પૂજયાના બહુમાનાર્થ શાસ્ત્રીય વિધિ મુજબ નવાંગી ગુરૂ પૂજનની છ મણી થઇ હતી. પ્રવચનકાર મહાત્માએ લગભગ પેણા કલાક સુધી અખલિત ધારાબધ વાણી પ્રવાહમાં જિનેાક્ત તત્ત્વ પીરસ્યુ હતું. વત માનમા સંધસંગઠનના બહાનાને આગળ કરી વૈયક્તિક મતલબેને સિદ્ધ કરવા કેટલાક ઉપદેશ એને કેટલાક આગેવાના દ્વારા જિનેશ્વરે બતાવેલા શાસ્ત્રોને ગૌણ કરવાની જે વાત્તા કરાય છે તે અંગે નુકતેચીની કરી આચાય શ્રીએ એ અંગે સકલ સાંધે વધુમાં વધુ સચેત ખની જવાની હાકલ કરી હતી. એ માટે શ્રાવક સ`ઘે અત્યંત આવશ્યક એવા જ્ઞાનની ધૂણી હવે ધખવવી જ રહી એમ પણ તેએશ્રીએ જણાવ્યું હતું. વિશિષ્ટ રીતે દરેક સાધ મિકનું અડુમાન પણ કરાયું હતું.
*
Page #38
--------------------------------------------------------------------------
________________
૩૬ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) ( ક્ષમા ૫ ના પેજ ૩ર નું ચાલું ) આત્માનું વલણ અનાદિ કાળથી એ તરફનું છે. ચઢવા માટે તે મહાન પ્રયત્નની છે જરૂર રહે છે. એવરેસ્ટના શિખરે આરહણ કરનાર તેનસિંગ શેરપા જેવા એવરેસ્ટ છે છે વિજેતા ગણાયા અને દુનિયાની દષ્ટિએ અભિનંદનના પાત્ર બન્યા. પણ આ માના ચઢાણ છે આગળ આ ચઢાણ સાવ સામાન્ય છે. આત્માના શિખરે યાને આત્માની પરમેચ્ચિદશાએ આ પહોંચી ત્યારે ખરા !
ભલભલા મહેલોને ભોંય ભેગા કરનાર, રણાંગણમાં સમી છાતીએ ઝઝુમનાર અને ૪ જ શેરને શિકાર કરનાર યા મના હાથીના ગંડસ્થળને ભેઢનારા અનેક બહાદુરી મળી છે
આવશે પણ વિષય-કષાયને જીતનારા વિરલ જ મળી આવે છે. આપણે વિષય-કષાયના જ વિજેતા બનવાનું છે. અને આ મહાન કાર્ય માનવભવમાં સાધી શકાય તેવું છે. છે છે એમાં ય આર્યદેશ, ઉત્તમકુળ અને ઉત્તમ એવી દેવ-ગુરુ અને ધર્મની સામગ્રી આપણને આ જ મળી છે. આવું મહાન જૈનશાસન જેવું મહાશાસન મળવું અત્યંત દુર્લભ છે. કેટકેટલા છે
પુ આત્માએ આ ઉત્તમ, ઉન્નત અને આ સામગ્રી મેળવી છે. એનો આપણને જ ૨. ખરે ખ્યાલ નથી. એક સેકન્ડ પણ રોજ આત્મા આ વાતને વિચાર વિનિમય કરે તો ? છે તેને ખ્યાલ આવે કે, “હું કે બડભાગી છું” આવી ઉત્તમોત્તમ સામગ્રી મળવા છતાં આ
જે તેનો સદુપયેાગ કરવામાં ન આવે અને અંતરના કામ ક્રોધાદિ કષાયે કસ કાઢ- જ ૬ વામાં ન આવે તે પછી ફરી ક્યારે આવી ઉત્તમ સામગ્રી મળશે. માટે– “હે ચેતન ! : ર વિચાર કર ! જાગૃત થા ! આમ કાં ભૂલ ભમે છે. આમાને ઓળખ, શ્રી જીનવાણી ૨ જ રૂપ પાણીથી અંતરને અજવાળી, પાપને પખાળી, કર્મોને બાળી, અનાદિની કુટેવને જ આ ટાળી આત્માની વૈભવશાળી દશાને પ્રાપ્ત કરવી હોય તે અંતરના ખૂણે ખાંચરે ભરાઈ જ ૬ બેઠેલા એ કષાયને દૂર કરવા સતત પ્રયત્નશીલ રહેવું પડશે.
આજે તપ, જપ, ત્યાગ, વાંચન, સાહિત્ય સામગ્રી, પૂજા પાઠ છે. બાહ્ય ક્રિયાકાંડ જ દેખીતી રીતે ખૂબ વધ્યા છે. પણ અંતરના કષાયો ઘટયા નથી પણ વાવ્યા છે એમ જ જ આપણને કેક વેળા ભાસે છે. ત્યારે આપણને દુઃખ થાય છે કે જે ક્રિયાકાંડથી યા જે તપ ત્યાગથી કષાયની માત્રા ઓછી થવી જોઈએ તેના બઢલે જ્યારે કષાયને વિવશ જ બનાય, એ કેટલું શેચનીય છે? એમાં તપ-ત્યાગ કે ક્રિયાકાંડને વાંક નથી, પણ વાંક
છે એ આત્માઓને, એ આત્માઓમાં તથા પ્રકારની યોગ્યતાને અભાવ હોવાથી આપકે ણને એમ લાગે છે. બાકી અમૃત ગમે ત્યારે અને ગમે ત્યાં મીઠું લાગે અને ઝેર ગમે છે છે ત્યારે અને ગમે ત્યાં અન્યના પ્રાણ લે છે.
Page #39
--------------------------------------------------------------------------
________________
( પેજ ૬૬ નુ ાલુ )
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
કાયા આવેશમાં માણસ ભાન ભૂલી જાય છે. ભૂત જેવા બની જાય છે, ધમાલ મચાવી મૂકે . એની મગજની ડીગ્રીના પારો આગળ વધી જાય છે, ખસી જાય છે. હું આવે! અને હું તેવા મને કાણુ કહેનાર ! અને એ ખીજાને કહી શકે કે, આમાં કઇ નથી. આ તે આવા છે ને તેવા છે. આવી અર્થહીન પાપ બંધાવનારી ક્રિયાએ ધર્મી-ખપી-તપી આત્માએ પણ જ્યારે કરતા હાય તા એના ત્યાગ-તપની અસર ખીજા ઉપર શી રીતે પડે? માટે સૌએ એક જ લક્ષ્ય રાખવાનુ છે અને તે એ કે અમારા ખરા દુશ્મન કષાયા છે. ખરો મેારચો અમારે એની સામે માંડવાના છે.
આવા મહાન પર્વમાંથી ક્ષમાના આદર્શ ઝીલી આત્મામાં ખૂબ સમતાભાવ કેળવવાના છે, રાત્મા વિભાવ દશામાંથી સ્વભાવઢશામાં આવી જાય તે। મુક્તિ-મેક્ષ કંઇ દૂર નથી, એ એ તેા જમણા હાથના ખેલ છે. આ માટે મહાપુરૂષોનાં જીવનચિરત્રા અવલેાકવા પડશે, ખમી ખાતા શીખવુ` પડશે. જીભને કાબૂમાં રાખવી પડશે, વાણી ઉપર કંટ્રોલ કરવા પડશે. વાતવાતમાં તપી નહિ જવાય. ક્યાયના પરિણામનુ` સતત ચિંતનમનન કરવુ પડશે. દરરોજ જિનવાણીનું પાન કરવું પડશે. મગજને ઠેકાણે રાખવુ' પડશે. ઇંદ્રિયાનું ઇમત કરવુ. પડશે. અને કુવાસનાના વિજય કરવા પડશે.
બસ ! મહાપર્વ માંથી ‘ક્ષમા વીરસ્ય ભૂષણમ્'ના પાઠ શીખી અંતરમાં ઉતારી, જીવનમાં વણી લઇ જીવનને અજવાળવાનુ' છે.
( ‘પ્રસ`ગ પરિમલ’માંથી )
મેાહની સમજણુ
પારકાને પેાતાના માને... ત્યાગમાં દુ:ખ મનાવે. અસ્થિરતાના આર‘ભ કરાવે.. અસારને સાર સમજાવે... આકુળતાનું નામ જ માર
અવિનાશીને છેડાવે...
નાશવતને શાશ્વત મનાવે...
વિવેક ભૂલાવે... મુક્ત આમાને કર્મ બધનથી બાંધે...
જડમાં ચૈતન્ય બુદ્ધિ ઉપજાવે... અનિત્ય નિત્ય માને. ભાગમાં સુખ મનાવે... તુચ્છને .મહાન ગણાવે સ્થિરતાને દૂર કરાવે. વિનાશી પાછળ દાડ મુકાવે... ભવસાગરના દુ:ખી દરિયામાં ડુાંડે... જ્ઞાન, દર્શીન અને ચારિત્રથી દૂર કરે... મેાક્ષદાયક ધર્મ કથાને ભૂલાવે...
અમિષ આર. શાહ, હર્ષિત એન. શાહ
Page #40
--------------------------------------------------------------------------
________________
શ્રી જૈન શાસન (અઠવાડિક)
પૂજ્યશ્રી કહેતા હતા કે
તા. ૧૮-૮-૯૮
રજી. ન. જી. સેન./૮૪
-શ્રી શુદશી
TEA
'સ્વ. પ. પૂ. આચાર્યદેવેશ શ્રીમદ્વિજયરામચંદ્રસ્રીશ્ર્વરજીમહારા
[[]]
સ'સારના વિરાગ તે જ આત્માના ઉદ્ધારનું બીજ !
તમે તમારા કુટુંબને ધમ પમાડવા માટે અનુકૂળતા આપે। અને પ્રતિકૂળા ટાળેશ્વ તા તે ધર્મ ! તમારા સ્વાર્થ માટે અનુકૂળતા આપે અને પ્રતિકૂળતા ટાળા તા તે અધમ !
જેમ
અધમ કરવાથી સ`સાર વધે છે તેમ આજ્ઞા વિરુદ્ધ વર્તવાથી પણ સ`સાર
વધે છે.
તમે અમને હાથ જોડે! તે ધર્મ ! પણ તમે અમને નમસ્કાર કરે એમ ઇચ્છીએ તે અધર્મ !
ધર્માંથી જ સુખ મળે તે વાત સાચી હાવા છતાં પણ સુખ માટે તેા ધમ થાય જ નહિ. ધર્મ તે નિષ્કામ ભાવે, આત્મકલ્યાણ માટે કે મેાક્ષ માટે જ કરાય. ‘સુખ માટે ય ધર્મ કરાય' આવું કહેવુ' તે મહા મિથ્યાત્ત્વના ઉય હાય તા જ એલાવે. આજે ભણનારા ઘણા. તેમાં સાચા-ખેટાના વિચાર કરનારા થોડાં તેમા 4 સાચુંસારું જ કરવુ અને ખેાટુ અને ખરાબ છેડવું જ જોઇએ તેવા વિવેક કરનારા તા વિરલ જ મળે. જેને સવર પ્રિય ન
હેાય
માલ નથી.
અને આશ્રવ અપ્રિય ન હેાય તેનાત માં કાંઈ મન-વચન-કાયાની ગુલામી લખી આપવી તેનું નામ સાધુપણું ! તે પણ સદ્ગુરુને જ !
જૈન શાસનમાં વ્યવહાર એટલે ધની શુદ્ધ પ્રવૃત્તિ અને ધર્મની શુદ્ધ પ્રવૃત્તિ માટેના જે પરિણામ તેનુ નામ નિશ્ચય! જ્યારે તમે લેાકેા માના છે! - સંસારની પ્રવૃત્તિ તે વ્યવહાર અને ધર્માંની પ્રવૃત્તિ તે નિશ્ચય. પછી આપણે। મેળ ક્યાંથી થાય!
જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મન્દિર ટ્રસ્ટ (લાખાબાવળ) C/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લાટ-જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશક સુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણુ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યુ
Page #41
--------------------------------------------------------------------------
________________
नमो चरविसाए तित्क्ष्ययणं સમાર્ં મહાવીર પનવસાળાં.
જૈન
ZA સવ
અઠવાડિક
વર્ષ
૧૧
એક
૩+૪
શ્રી જૈન શાસન કાર્યાલય
શ્રુત જ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લોટ,
શાસન અને સિધ્યાન્ત રક્ષા તથા પ્રચારનું પત્ર-|/
Do Delv * પાત્રનું લક્ષણ
જામનગર (સૌરાષ્ટ્ર) INDIA
PIN-36I005
પાકારણેાચ્યતે પાપ કારસ્ત્રાણુવાચક અક્ષરદ્ભયસ યાગે, પાત્રમાડુ નીષિણ: u
‘પાર્ટ કાર એ પાપ વાચી શબ્દ છે અને ત્ર’કાર એ રક્ષણ વાચી શબ્દ છે. તેથી જે પાપથી બચાવા એ પ્રમાણેના બે ‘પા' ‘ત્ર’ શબ્દના સચાગને બુદ્ધિશાલિએ ‘પાત્ર' કહે છે.
卐
any
Page #42
--------------------------------------------------------------------------
________________
મક્ષીજી તીર્થ દિગમ્બરની માગણી નકારી કાઢતી સરકાર
ઉજજૈન નજીક આવેલા મક્ષીજી પાર્શ્વનાથ જૈન તીર્થના મોટા મંદિરના વહીવટ માટે દિગંબર અને તાંબરની સંયુક્ત સમિતિ રચવાનીઢિબની છે જ માગણીને મધ્યપ્રદેશના મુખ્ય પ્રધાન ઢિગ્વિસિહે નકારી કાઢી છે. છે ઉપલબ્ધ માહિતી પ્રમાણે મક્ષીજી જિનાલયનાં વહીવટમાં સ યુકત સમિતિ આ માટે ઢિગંબર અગ્રણીએ રાજકીય ઢબાણ પણ લાવ્યા હતા પરંતુ મુખ્ય પ્રધાન જ ત્રિગ્વિજયસિંહે સરકારને નિર્ણય જાહેર કરતાં જણાવ્યું હતું કે મક્ષી પાશ્વર્વનાથ જૈન ૪ તીર્થના મેટા જિનાલયના વહીવટમાં સંયુક્ત સમિતિની રચના ન્યાય લયના આદેશો છે. અનુશાર નહી ગણાય. તેથી સરકાર ન્યાયાલયના આદેશો ઉલ્લંઘન કરવા માગતી ન જ હોવાથી સંયુકત સમિતિ રચવા તૈયાર નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે સ્થાનિક શ્વેતાંબર જૈન અગ્રણી ડો. પ્રક શ બંગાલીને નેતૃત્વ હેઠળ વેતાંબરોની સરકાર સમક્ષ થયેલી જોરઢાર રજુઆત માત્ર સરકારે આ જ નિર્ણય જાહેર કર્યો છે. છે. અત્રે એ પણ નોંધનીય છે કે હાલમાં ઉજેનથી ચાલીસ કિલોમીટર દૂર મક્ષીજી લિ પાર્શ્વનાથનાં બે જૈન મંઢિરો આવેલાં છે. જેમાં મોટા મંદિરનો વહ ટ વેતાંબરો ર હસ્તક છે જ્યારે નાના મંરિને વહીવટ હિંગંબરો હસ્તક છે. આ ઉપરાંત અગાઉના ક જમાનામાં રાજા હોnકરે મેટા મંદિરમાં સવારના છ થી નવ વાગ્યા સુધી દિગંબરીની હું પૂજાવિધિથી પૂજા કરવાનો અધિકાર દિગમ્બરોને આપ્યો હતે.
(તાજેતરમાં ઢિગંબરોએ મેટા મંદિરમાં પણ વહિટમાં ભાઢારી રહે તે હું ૨ હેતુથી સંયુક્ત સમિતિ રચવાની માગણી કરી હતી. પરંતુ તા. ૩૦- -૬૮ ના રેજ છે સરકારે તે ફગાવી દીધી છે)
Page #43
--------------------------------------------------------------------------
________________
,
."
નં
&લા દેદરક યુ.આઇજીવિરાસુરીશ્વરજી મહારાજની - - -
છેર મુજબ આઘે શ્રદ્ધા જ પ્રકારy gછે.સંત્રી
થી અને ઠાક.
આ
ૐ ન
રોહિત
પ્રેમચંદ મેદજી ગુઢકા .
૮jજઈ) હેમેન્દ્રકુમાર સહજસુજલાલt t
(રજટ) સુરેશચંદ્ર કીરચંદ જેe
(8વલ્સ). જાવેદ જa
( જજ)
જીઇજીપ્તા વિરુદ્ધ ૨. શિવાય જી
છ વર્ષ ૧૧] ૨૦૫૪ ભાદરવા સુદ-૧૦ મંગળવાર તા. ૧-૯-૯૮ [અંક: ૩-૪ વાર્ષિક રૂ. ૫૦ આજીવન રૂા. ૫૦૦ પરદેશ રૂા. ૩૦૦ આજીવન રૂ. ૬૦૦૦
અંતિમ દેશના-૧ પ્રવચનકાર-પ. પૂ. આ.દેવ શ્રી વિ. રામચંદ્રસુરીશ્વરજી મહારાજા ૨૦ ૬, આ વદિ–૧૩ મંગળવાર તા. ૧૬-૧૦-૯૦ ટેકરી, ખંભાત
(શ્રી જિનાજ્ઞા વિરૂદ્ધ કે પૂ. પ્રવચનકારશ્રીના આશય વિરૂદ્ધ કાંઈપણ લખાયું છે તે ત્રિવિધે ક્ષમાપના.
અવ૦ ) ૦ ૨ આ સંસારમાં આર્યદેશમાં, આર્યકુળમાં, આર્યજાતિમાં જન્મેલા ની પાકી છે છે માન્યતા છે કે, જગતમાં પુરુષાર્થ ચાર ગણાય છે. ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. ધર્મ છે
પુરુષાર્થ પહેલો છે તે જ બતાવે છે કે, અર્થ અને કામ પણ ધર્મથી મળે છે અને આ જ મોક્ષ પણ ધર્મથી જ મળે છે. છે , શ્રી જૈન શાએ કહ્યું છે કે, અર્થ અને કામ નામના જ પુરુષાર્થ છે, મહાઅનર્થ છે છે કારી છે. તે બે પુરુષાર્થ એટલા માટે કહેવાય છે કે પુરુષથી સાધ્ય છે માટે. તે બે જ
પુરુષાર્થ જગતના જીવોને ગાંડા બનાવનાર છે, મહાપાપી બનાવનાર છે અને સારામાં ૬ સારા આ મનુષ્ય જન્મને નિષ્ફળ બનાવી સંસારમાં ભટક્તા કરે છે. અર્થ અને ૨ ર કામ પુરુષાથ ને જ સારા માને, કરવા જેવા જ માને તે સાચે આર્ય નથી અને ૨
તેથી સાચે સાચો જેન પણ નથી જ. તમારે ન છૂટકે સંસારમાં રહેવું પડે કે છે અને તે બે પુરુષાર્થ કરવા પડે તે દુઃખથી કરે. જે ખરેખર આર્ય હોય તે પણ માને છે
કે-શું કરીએ, સંસારમાં રહેવું પડે છે, સંન્યસ્ત લેવાની શકિત નથી માટે દુઃખથી આ કરવા પડે છે !
Page #44
--------------------------------------------------------------------------
________________
૪ર :
: શ્રી જૈન શાસન (અઠવાડીક) જ નાસ્તિક દર્શનને છોડીને બીજા બધાં આસ્તિક અને માને છે કે આ જન્મમાં જ ઘર છોડીને મરવાનું છે, ઘરમાં મરાય નહિ. તેઓને ત્યાં પણ ચાર આશ્રમની વાત પર જ છે. પહેલી ઉંમરમાં બ્રહ્મચર્ય પાળે, બીજી ઉમરમાં જરૂર પડે તે ઘર માં અને અર્થ– ૨ ૯ કામની સાધના કરે, પછી વાનપ્રસ્થાશ્રમ સ્વીકારે અને છેલ્લે સંસાર છોધ સંન્યસ્તાશ્રમ ૨ સ્વીકારે.
આજે તે આ બે પુરુષાર્થ પાછળ બધા ગાંડા બન્યા છે. અર્થ-કામ વિના જ જ ધર્મનો ખપ નથી, મેક્ષ તે જોઈ નથી. જેને મેક્ષ ન જોઈએ તેને સારી રીતે ધર્મ છે જ કરવાનું મન જ નહિ. તે તો ધર્મ ન છૂટકે દેખાવ માટે કરે છે.
અર્થ-કામ માટે કેવાં કેવાં કષ્ટ વેઠે છે ? કામ પડે તે મા-બાપને પણ રઝળતાં મૂકી દે તેવા પાપી પાડ્યા છે ! તે નથી તે જૈન કે નથી તો આર્ય ! છોકરા રે છે સુખી હોય તો મા-બાપ દુઃખી હોય તેવું બને ખરું? પણ આજે બની રહ્યું છે. જે
છોકરાઓને પરણાવતાં પહેલાં જ અલગ ઘર નક્કી કરવું પડે છે. આવી દશા મોટા
ભાગની છે તો તે બધા ધર્મ પામે ખરા? અર્થ-કામમાં ફસાયેલા છે ધર્મ માટે જ છે પણ નાલાયક છે. સંસારમાં જ રખડવા સર્જાયેલા છે.
આ દીવાળી આવી છે. આજે દીવાળી ઘણાને હોળી જેવી થાય છે. અર્થ-કામમાં છે જ ફસેલા છે એવા એવા ધંધા કરે છે કે, મળ જ જામતો નથી. લાભના માર્યા જ
દેઢા ભાવ લઈ ઉધાર માલ આપે છે અને પછી પૈસા આવતા નથી એટલે માથે હાથ છે 'ર દે છે. તેથી ઘણા સમીતી દીવાની પણ હોળી જેવી થાય છે. દીવાળી ખરેખર સાર્થક 6. જ કરવી હોય તે ડાહ્યા થાવ. અને માનતા થાવ કે-“અર્થ-કામ નકામા જ છે, સેવવા છે
જેવા નથી, તાકાત હોય તે છોડી દેવા જેવા જ છે. એક મોક્ષ જ મેળવવા જેવો છે. આ ૬ તે માટે ધર્મ જ કરવા જેવું છે. આવી ભાવના થશે તે અહીં પણ સાચા સુખી જ જ બનશે, પરલોકમાં દુર્ગતિ નહિ થાય. સદગતિમાં જવું છે તે ત્યાં ઘણું સુખ છે માટે છે જ નહિ પણ ધર્મની આરાધના કરી વહેલામાં વહેલા મેક્ષે પહોંચાય માટે. સૌ આવી છે આ ભાવના ભાવી વહેલું આત્મ કલ્યાણ સાધે તે શુભાભિલાષા સાથે પૂર્ણ કરવામાં આ હું આવે છે.
(ક્રમશઃ)
Page #45
--------------------------------------------------------------------------
________________
છે :
પૂ. શ્રી બાપજી મહારાજાના ગુણાનુવાદ જ પ્રવચનકાર : પૂ. આ. શ્રી વિ. રામચર્િગશ્વરજી મહારાજા.
છે.
કકકકક છે
છે [ શાંત–તપમૂર્તિ, ગાંભીર્યાઢિ વરેણ્ય ગુણગણાલંકૃત પ. પૂ. આ. શ્રી વિજય રૂ
સિદ્ધિસૂરીશ્વરજી મહારાજા – પૂ. બાપજી મહારાજાના હુલામણું અપર નામે વિખ્યાત–ન, સ્વર્ગતિથિના દિવસે ૨૦૪૨ના ભારવા વકિ–૧૪ને ગુરૂવાર તા. ૨–૧૦૨ ૧૯૮૬ ના મુંબઈ, શેઠ શ્રી મચીશા લાલબાગ જૈન ઉપાશ્રયે બિરાજમાન, પરમશાસન જ પ્રભાવક, વ્યાખ્યાન વાચસ્પતિ, તપાગચ્છીયા વિચ્છિન્ન સમાચારી સંરક્ષક, સુવિશાલ આ ગચ્છાધિપતિ સ્વ. પ. પૂ. આચાર્ય દેવેશ શ્રીમદ્દ વિ. રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજાએ, ૪િ વર્તમાનમાં ચાલતા વિષયોની વિશa છણાવટ અને સ્પષ્ટ માર્ગદર્શન પૂર્વક જે ગુણાનુ જ છ વાઢ કરેલા, તેનું સારભૂત પ્રવચન વાચકેની જાણ માટે અત્રે પ્રગટ કરવામાં આવે છે એ શાસનના સત્ય સિદ્ધાંતના રસિક આત્માઓ, સત્યને સમજી, સત્યમાં સ્થિર બની, સત્ય છે ઇ પ્રિય બની સત્યના માર્ગે ચાલી આત્માની મુકિત નિકટ બનાવે તે ભાવના સહ શ્રી એ આ જિનાજ્ઞા કે સ્વ. પૂ. શ્રી પ્રવચનકારશ્રીના આશય વિરૂદ્ધ કાંઈ પણ લખાયું તે ત્રિવિધે ક્ષમાપના.
-અવ૦ ] ૨ ગુણાનુવાદના અધિકારી : સૂરીલા સંગીતકાર થવા માટે વર્ષો સુધી સંગીતની સાધના કરવી પડે છે, જે સ્વરને કેળવવો પડે છે અને સંગીત સિવાયની દુનિયાને ભૂલવી પડે છે. આવા સાધકછ માંથી સિદ્ધસંગીતકાર બનેલાના કંઠમાં સઘળાય સૂરોને વાસ હોય છે. વનના છેડા જ ધ્રુજાવી દેતી સિંહની ગર્જના કે ડુંગરની ગુફાઓમાં પડઘા પાતે આષાઢી મેઘનો છે ન ગડગડાટ અપવા સંગીત સમ્રાટના કંઠમાંથી સાંભળવા મળે, તે સાથે સાથે આંબાની ડાળે છે આ બેઠેલી કેયલને પણ તમે એ સંગીતસમ્રાટના કંઠમાં ટહુંક્તી સાંભળી શકે. આવા સૂર જ એ સમ્રાટની “સંગત” કરવાની લાયકાત પણ વર્ષોની આકરી સાધના માંગી લે છે. ગાવાની 8 છે અને સંગત કરવાની સાધના તે આકરી છે જ, પણ આવા સંગીત સમ્રાટોની સભામાં છે
શ્રોતા થવા માટેય લાયકાત કેળવવી પડે છે. એવી સભામાં સ્થાન પામવા, માત્ર ‘કાન” , 9 વાળ જ નહિ પણ સંગીતની “સાન'વાળા બનવું પડે છે.
- સંગીતની આ દુનીયાની જેમ આ અધ્યાત્મની દુનીયાના નિયમ પણ સમજવા જ જ જેવા છે. સંસારની ખટપટને લાત મારી અધ્યાત્મના સમ્રાટ બનેલા મહાપુરૂષે જ
જ્યારે સિદ્ધાંતની વાત સમજાવે ત્યારે સત્ત્વ વગરના કાયરે, સાથે તે શું, છે પણ સામેય બેસી શકતા નથી. સિદ્ધાંતની વાત કરવા માટે જેમ સત્ય
Page #46
--------------------------------------------------------------------------
________________
: શ્રી જૈન શાસન [અઠવાડિક] છે જોઇએ છે તેમ તેવી વાત સાંભળવા માટે સત્વ જોઈએ છે.
આ પ્રવચનમાં એક સમર્થ સિદ્ધાંત સમ્રાટે ફરમાવેલી સિદ્ધાન્તની વાત છે. દિ આવી વાત કરવાનું ગજું તે અત્યારના કે સિદ્ધાન્ત પ્રેમીમાં દેખાવાની છે આશા નથી, પણ વાત વાંચવા-સાંભળવા જેટલું સત્વ પણ સિધાંત પ્રેમીઓ જ બતાવશે તો સિધાંતની રક્ષા કરવાનું સત્વ તેમનામાં આપોઆપ પ્રગટશે. છે કે સિદ્ધાન્તને સાંભળવા-સમજવા જેટલુંય સત્વ કેળવવાને બદલે પૂજ્યશ્રી ક્યાં આવું હું બોલેલા?” અગર તે પૂજ્યશ્રી આવું બોલ્યા હોય તે ય અત્યારે તે પ્રગટ કરવાની શી છે જરૂર?” આવી બેસૂરી વાત કરે તે તેથી નવાઈ પામવા જેવું કશું નથી. કાળાં કામ આ કરનારાને અજવાળાં નથી ગમતાં. ઉજળાં કામ કરનારા જ અજવાળાંને આવકારે છે. આ
સિદ્ધાન્ત સંરક્ષક મહાપુરુષના સૈદ્ધાંતિક પ્રવચનનું આ અવતરણ સિધાન્તના આરાધકને નવું બળ પૂરું પાડશે એમાં શંકા નથી. મહાપુરૂષના નામે પેતાનું રળી છે ખાનારા કેટલાકને આ પ્રકાશન કેવું લાગશે એની ચિંતા કરવાની જરૂર નથી. ઇ. જ મુશાયરામાં પેસતાં પહેલાં તેઓ કાનની સાથે સાન પણ કેળવે તો તેમની શોભા છે દિ વધશે એટલું સૂચન કરીને વિરમું છું.
અનંત ઉપકારી શ્રી મહાવીર પરમાત્માના શાસનમાં શાસનની આરાધના, રક્ષા છે અને પ્રભાવના કરનારા અનેક શ્રી આચાર્ય ભગવંત થઈ ગયા. અત્યાર સુધી આપણને કે ભગવાનનું શાસન જે રીતે મલવું જોઈએ તે રીતે કહ્યું તેમાં ઉપકાર જે કંઈનો હોય જ તે આવા માર્ગસ્થ શ્રી આચાર્ય ભગવંતોને છે. તેવા અનેક શ્રી આચાર્ય ભગવંતમાં ૨ આપણી હયાતિમાં જ ઘણાએ જોયેલા અને સાંભળેલા, ઘણાના પરિચિત એવા પ. પૂ.
આ. શ્રી વિજય સિદ્ધિસરીશ્વરજી મહારાજા કે જેઓ પૂ. શ્રી બાપજી મહારાજાના આ નામે જ પ્રખ્યાત હતા, તેમને આજે સ્વર્ગવાસ દિવસ છે માટે તેમની વાત કરવી છે છે, તેઓશ્રીએ આ શાસનની જે રીતની આરાધના કરી, જે રીતે સૌને શાસન સમઇ જાવ્યું અને અવસર આવ્યું જે રીતે આ શાસનની રક્ષા કરી તે ખૂબ જ બહુમાન પિટા કરે તેવી વાત છે. જ આવા પણ સમર્થ મહાપુરૂષ, સાધુ પણું બહુ મુશીબતે પામ્યા છે. તેઓ જે તે મક્કમ ન હોત તે કઢાચ સાધુપણું પામી ન પણ શકત. તે વખતે વાવૃ; સાધુએ ઇ.
આમને દીક્ષા આપે તે પણ શક્ય ન હતું. કેમકે, તે વખતે સાધુ ઓ ઓછા, છે છે. આમના કુટુંબની નામના મેટી, તેથી તે સાધુએ જરા ય તેફાન થાય તે સહન શું કરી શકે નહિ તેવી સ્થિતિમાં હતા. તે મહાત્માને સાધુ થવાની ભાવના પેદા કરી . જ હોય તે કોણે કરી તે જાણે છે ? અમઢાવાદમાં, વિદ્યાશાળાના સ્થાપક શ્રી સુબાજી ૯
Page #47
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૧૬ ૨૫ ૩-૪ તા. ૧-૯-૯૮ :
રવચă સાર શ્રદ્ધા સંપન્ન, મક્કમ સુશ્રાવક હતા. તેમના યેગે ભાવના થઇ. આ શ્રી સુખાજી એવા મક્કમ સુશ્રાવક હતા કે કાંઇ દેખાય તા ત્યાં પગ પણ ન મૂકે. પેાતે સ્વયં પાઠશાળા બાપજી મહારાજાએ ગૃહસ્થપણામાં તેમની પાસે અભ્યાસ કર્યા સંસ્કાર પડયુ કે તેમને આ સંસાર રહેવા જેવા લાગ્યા નહિ પેઢા થઇ.
: ૪૫
આમને સાધુપણાની જ્યાં સૂત્ર-આજ્ઞા વિરૂદ્ધ ભણાવતા હતા. પૂ. શ્રી હતા. તેના ચેાગે એવા અને સાધુપણાની ભાવના
આગળ પાઠશાળામાં જે શિક્ષકેા હતા તે ખરેખર સારા હતા. પેાતાની પાસે ભણતા વિદ્યાથી એમાં સારા સ`સ્કાર પડે તેની પૂરી કાળજી રાખતા. આગળ મા-બાપ પણ ખરેખર મા-બાપ હતાં, જેથી પેાતાના સંતાનેામાં શિક્ષકે સારા સ`સ્કાર નાખે તે આનંઢ ગામતાં હતાં. આજે તે મા-બાપ તે સાચાં મા-બાપ પણ મટી ગયાં અને પાઠશાળાના શિક્ષકે પણ સારા શિક્ષક રહ્યા નહિ. પાઠશાળામાં સારા શિક્ષક હાય, તે વિદ્યાર્થી એને સ‘સાર ઉપર અભાવ અને સાધુપણાની ભાવના પેઢા કરાવ્યા વિના
રહે નહિ.
આજે આ વાત જેમ શ્રાવક-કુટુ એમાં દુલ ભ થઇ છે તેમ પાઠશાળામાં પણ આવા સારા શિક્ષક મળે તેમ નથી. સારા શિક્ષકા તા, ભગવાનના શાસનના શ્રી નવકાર મહામત્રથી માંડી જે બધાં સૂત્રેા છે તેના અર્થા પાતે સમજ્યા હાય અને પેાતાની પાસે ભણે તેય તે જ અ બરાબર સમજાવે આપણાં સૂત્રાના અથ બરાબર સમયેા હાય તેને સંસારમાં રહેવાનું ગમે ખરૂં?
આ મહાપુરૂષ બાલ્યકાળથી વિરાગી હતા. ધી ગણાતું તેમનું કુટુંબ તેએ દીક્ષા લે તેમાં વિરોધી હતું. દીક્ષા તેમના માટે દુ`ભ હતી. તે કાળ પણ એવા હતા કે, ઘરડા માણુસ દીક્ષા લે તે ય ાફાન કરનારા હતા તેા બાલક કે યુવાન માટે શું શુ ન કરે ? તેાફાન કરનારા તા માને કે બાળક તેા સમજે શું ? ચુવાન સાધુપણું શી રીતે પાળે ? બુઢ્ઢાની તા સાધુપણાની શક્તિ જ ક્યાંથી હાય ?' અંતરાય કરવાનાં
બહાના જ જોઇએ.
{ મહાપુરૂષને એખખતા શીખે. જે મહાપુછ્યા ભગવાનના શાસનની સાચી પરપરામાં ચાલ્યા આવે છે તેમની આજ્ઞા મુજબ જીવવાના નિયમ કરી તે જ આ કાળમાં ધમથી જીવી શકાય તેવુ' છે. બાકી તો ઘણા ધમ` લુંટાવી રહ્યા છે. ધમ સાચવવા જેમ સારા મા સ્થ ધર્માચાર્ટ્સની જરૂર છે તેમ સારા શ્રદ્દા-સ`પન્ન અને વિવેકી શ્રાવકાની પણ જરૂર છે.
Page #48
--------------------------------------------------------------------------
________________
: શ્રી જૈન શાસન [અઠવાડિક]
આ મહાપુરૂષ બાલ્યકાળથી, સમજ્યા પછી મા-બાપને કહેતા કે તારે તા સાધુ જ થવું છે.' મા—માપ કહેતા કે, આ વાત હવે ફરી ક્યારેય કરીશ નહિ. અહીં રહી જે ધ કરવા તે કર, પણ સાધુ થવાની વાત કરતા નહિ.' આમ પાટા બુદ્ધિશાળી અને શિયાર હતા. જે કામ કરે તે સારી રીતે કરતા. એટલે વ્યવહારમ બધા તેમનાં વખાણ કરતા હતા. આમને લગ્ન કરવાં ન હતાં, છતાં પણ સમજાવીને ૯ગ્ન કરાવ્યાં. લગ્ન થયા પછી પણ આમની ભાવના પિરવત્તન પામી નથી. તેમની પત્ન. પણ ધર્મ-શીલા હતી. આમના પરિચયમાં આવી તે તે એક્ટમ અનુકુળ જેવી ઇ ગઈ. પણ આમના કુટુંબના તે એક જ નિર્ણય કે, કોઇપણ રીતે આમને સયમ અપાવવુ નહિ. આમના પણ એવા જ નિર્ણય કે, 'મારે સયમ લીધા વિના રહેવું નહિ.’ પણ તેમના કુટુંબને કારણે તેમને દીક્ષા આપવા કોઈ તૈયાર ન હતુ.
૪૬ :
હવે આમની દીક્ષા લેવાની ભાવના એટલી તીવ્ર હતી કે, એકવાર અઠ્ઠમનું પચ્ચક્ખાણ કરીને સાઘુવેષ પહેરીને ઘરમાં બેસી ગયા. ઘરના લેાકેાએ તે વેષ ઉતારવા ઘણી મહેનત કરી. આ કેટલી મુશ્કેલીએ દીક્ષા પામ્યા તેની વાત સમજાર્વ રહ્યો છે. આમના માટાભાઇ વગેરે કહે કે, સાધુ તેા થવા દઉં જ નહિ. આ કહે વેષમૂકું નહિ. હવે શું થાય ? એવા વખત આવ્યા કે, તેમના વેષ છેાડાવવા તેમના મોટાભાઇ તેમની છાતી ઉપર ચઢી બેઠા. તા પણ આ કહે કે—
મારી મરજીથી
તેમના ઉપર જુલમ
આ વેષ બદલે તે ખીજા, હુ' નહિ. આ વેષ સ્વીકાર્યા છે તે સ્વીકાર્યા છે. અને મરજીથી સ્વીકારેલા સાધુવેષ મૂકાય નહિ.' કર્યા તે યુ તે મક્કમ રહ્યા છે. તે વખતે તેમના ધર્મ પત્નીએ કહ્યું કે, આટલેા જુલમ શા માટે કરેા છે ? કુટુ ખીએ કહે કે, પછી તારું શું થાય ? ત્યારે તેમના ધર્મ પત્નીએ કહ્યું કે, મારી ચિંતા ન કરેા. તેએ જે કરશે તે જ હું કરીશ. ભાગ્યવાના ! સમજાય છે ને કે, સારામાં સારા સુયાગ આ જ હતા. આ સુર્યાગ ન હેાત તા શું થાત તે જ્ઞાની જાણે ! પછી તેમના ધર્મ પત્નીએ કહ્યું કે, ‘આમને જવુ... હાય તા જવા દો, અંતરાય કરેા નહિ. હું પણ તેમને માર્ગે જઇશ.' આ રીતના સાધુવેષ તે પહેરી લીધે પણ તેમને દીક્ષા કાણુ આપે ? થાડા દિવસ તા ઝાંપડાની પાળના ઉપાશ્રને રહ્યા અને પછી પૂ. પં. શ્રી મણિવિજયજી ઢાઢાની પાસે દીક્ષા લીધી.
દીક્ષાનું મહત્ત્વ જેને સમજાયું છે તેવા આત્માએએ આ કાળમાં કેવી રીતે, કેટલી તક્લીફા વેઠીને દીક્ષા લીધી છે તેના ઇતિહાસ જાણેા છે ? આ કાળમાં જેટલા જેટલા નામાંક્તિ મેટા મહાપુરુષા થયા તે બધાએ આવી રીતે ઘેરથી નાશી-ભાગીને
Page #49
--------------------------------------------------------------------------
________________
: ૪૭ •
કે
વર્ષ ૧૧ અંક ૩-૪ તા. ૧-૯-૯૮ : ૬ ઘણી ઘણી મુશીબતે વેઠીને દીક્ષા લીધી છે. હવે દીક્ષાનો માર્ગ મોકળો થયે છે, ૨ ઘણાં મા-બાપ પણ સમજુ બન્યાં છે, બાળ દીક્ષાઓ પણ થાય છે.
સભા : તે આપને પ્રતાપ છે.
ઉ૦ : મારો નહિ, ભગવાનના શાસનને પ્રતાપ છે. * આ રીતે કષ્ટપૂર્વક આ મહાપુરૂષ દીક્ષિત થયા અને આજના સાધુ સમુઢાપોના જ કે મોટા ભાગના વડેરા એવા પૂ. પં. શ્રી મણિવિજ્યજી દાઢાના છેલા શિષ્ય થયા. આ જ આ પૂ. શ્રી મણિવિજ્યજી ઢાઢાને ઓળખો છો? મહા તપસ્વી હતા. કાયમ ઠામ જે ચોવિહાર એકાસણું કરતાં. ગમે તેટલા ઉપવાસ કરે પણ આગળ-પાછળ એકાસણું જ જ કરે. કાંઈ સમજાય છે?
આમની દીક્ષા થઈ ગઈ, મુનિશ્રી સિદ્ધિવિજ્યજી એ પ્રમાણે નામ પાડયું અને ૨ ગુરૂની સેવા-ભક્તિમાં લાગી ગયા, ત૫–જપ અને સ્વાધ્યાયમાં લીન બન્યા. તે વખતે છે છે સુરતમાં પં. શ્રી રત્નસાગરજી મહારાજ એવા બિમાર પડી ગયેલા કે, તેમને સેવા છે કરનારા સારા સાધુની જરૂર પડી.
પૂ. પં. શ્રી મણિવિજયજી ઢાઢાએ આ વાતની ખબર પડી, તેઓશ્રીજીને કે છે આ મહા માએ ચા મહિનામાં તે વે વિશ્વાસ સંપાદન કરી છે લીધે કે, તે મને થયું કે આ મુનિ સિદ્ધિવિજયજી જાય તો તે મહા માને / સારી સમાધિ આપી શકે. એટલે તેઓએ આ શ્રી સિદ્ધિવિજયજીને બોલાવ્યા અને એ જ કહ્યું કે- “તને ખબર હશે કે, સુરતમાં પં. શ્રી રત્નસાગરજી મ. બિમાર પડયા છેઆ છે અને તેમની પાસે સેવા કરનાર કોઈ સાધુ નથી. તેમને સાધુની જરૂર પડી છે અને હું છે મારી આંખ તારા ઉપર ઠરે છે, માટે તું જા.”
દીક્ષામાં પહેલું વર્ષ છે. ચોમાસું આ રીતે જવાની વાત આવે તો ગમે ખરી? 'દિ આ કહે કે-“ચાપ પણ વૃદ્ધ છે. આપની સેવાની તક મને આપ તે સારું.' પછી છે પૂ. પં. શ્રી મણિવિજયજી દાદાએ કહ્યું કે ત્યાં સેવાની વધુ જરૂર છે માટે ત્યાં જાય તે છે સારૂં છે.” પૂ. ગુરૂ મહારાજની આજ્ઞા જ પ્રમાણ અને પિતે ત્યાં ગયા. તેઓને એવી જ 8: સમાધિ આપી કે વર્ણન ન થાય. એટલું જ નહિ બીજા ચોમાસામાં આ સુઢ એ
આઠમના તેમના પૂ. ગુરુ મહારાજ શ્રી મણિવિજ્યજી દાદા કાળધર્મ પામ્યા. આઘાત ! સખત લાગે પણ ગુજ્ઞા જ પ્રમાણ માની. ત્યાં તે પૂ. શ્રી રત્નસાગરજી મહારાજની ૨ આઠ વર્ષ સેવ કરી. તેમની સાથે વિહાર કરી છાણી આવ્યા. અમને ભણવાની સગવડ કરી આપી. તેઓ કેવી રીતે ભણ્યા તે વાત પણ સમજાવવી છે.
Page #50
--------------------------------------------------------------------------
________________
૨ ૪૮ :
: શ્રી જૈન શાસન [ અઠવાડિક ] ૨ ૨ તે કાળ કરતાં તો આજે ભણવાની સગવડ એટલી બધી છે કે જેની હઠ નથી. છે. છે પણ જેને સાચા જ્ઞાનનો ખપ હોય, સ્વાધ્યાયનો પ્રેમ હોય તે જ જ્ઞાન મેળવી શકે. ર. જ સામગ્રી ગમે તેટલી સારી હોય પણ તેનો ઉપયોગ કેણ કરે? જ્ઞાન કિંમતી લાગે તે જ છે છે તેમને ભણાવનાર પંડિત વડેરા હતા. પંડિત આવી શકે તેમ ન હતા. છાણીથી જ દિ વડેરા છ માઈલ થાય. પૂ. શ્રી બાપજી મ. તેમને કહે કે-આપ ચિંતા ન કરે. સવારે જ રે ભક્તિ કરી હું અહીંથી જઈશ, સમયસર પાછો આવીશ. રોજ છ માઈ જાય અને છે જ આવે. સેવા-ભક્તિ કરે અને અભ્યાસ કરે. આવા જ આત્માને જ્ઞાનની પ્રાપ્તિ થાય છે જ એટલું જ નહિ પણ જે જ્ઞાન થાય તે ય બરાબર પરિણામ પામે. જે જ્ઞાનનો અભ્યાસી છે ૨ વિનયવંત ન હોય, જેને વૈયાવચ્ચ તે ફાવે નહિ, કોઈની ભકિત પણ ન કરે તો તેને ૨. છે કદી સાચું જ્ઞાન આવે નહિ. વિનય વિના વિદ્યા ફળે જ નહિ. વિનય વિનાની વિદ્યા છે જ ફળે નહિ પણ ફરી ય નીકળે ! આજે વિદ્યા લેનારને વિનય પાલવે નહિ. આજે વિનયજ વંત વૈયાવચી એવા વિદ્યાવંત શોધવા હોય તે દુષ્કાળ પડયો છે. બહુ જ ઓછા મળે. ઇ. ૨ ગમે તેટલું સમજાવે પણ પાસેનાની, બિમારની વૈયાવચ્ચ કરવાનું મન થાય તેવા છે બહુ ઓછા મળે. તેવા બધા અહીં આવી દુર્ગતિમાં ય જાય તેમાં કેને વાંક? છે
આમને તે એવી સેવા-ભકિત કરી જેનું વર્ણન ન થાય અને સાચા જ્ઞાની જ બન્યા. પિતાના ગુણેના યોગે મોટા પઢ ઉપર આરૂઢ કરાયા. સુરતમાં તેઓની ઇ. ૨ પંન્યાસ પઢવીનો મહોત્સવ તે કાળની અપેક્ષાએ ઉત્તમકોટિને એવી રીતે થયો છે કે છે કે તે જેનારા જૂના લેકે હજુ યાદ કરે છે. પછી તે તેમનો પરિવાર પણ વધવા
લાગ્યો. તેઓ જે રીતે ધર્મ પામ્યા, આરાધ્યા, સાચવ્યું. અને તે ધર્મને સેવા અને આ દ પ્રભાવના કરી તે વાંચી-જાણી બહુમાન ન થાય તેના હૈયામાં ધર્મ જ નથી. હું
- અત્યારના મુખ્યપણે જે ઝઘડો ચાલે છે તે તેમના કાળથી ચાલે છે. જૈન ૨ જ શાસનમાં જે તિથિને ઝઘડો ચાલે છે તે માટે તે મહાપુરૂષ શું બેલી-કહીને ગયા છે આ છે તે વાત તમને બધાને સમજાવવી છે. તમે બધા સમજી લે અને અજાણ ન રહે, દઆનું મૂળ શું છે તે ય જાણી લો તે ય કલ્યાણ થશે. તમે બધા સમજતા નથી, જ છે જાણતા નથી માટે બધું તેફાન ચાલી પડ્યું છે.
તમને ખબર છે કે અમારા વડિલોને પણ સંયોગવશાત્ મોટું કરવું રિ, જ પડયું તેનું તેઓના હયામાં ઘણું દુઃખ હતું. ઘણીવાર તે દુઃખ વ્યકત કરતા–“આખો
શ્રી સંઘ ભેગો થાય અને આ વાતને નિવેડે લાવે તો સારું. બધા સાચું સમજે ? છે અને સાચું આરાધે માટે નિરૂપાયે આ ખોટું કરવું પડે છે.”
Page #51
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૧૧ અંક ૩-૪ તા. ૧-૯-૯૮ :
પર્વતિથિની ક્ષય-વૃધિ, આપણે જે માનીએ તે મનાય કે પંચાગમાં જે હોય તે જ હું માનવી પડે? સૂર્ય આપણે કહીએ ત્યારે ઉઢય પામે અને અસ્ત પામે તેવું છે? શાસે જ રે કહ્યું છે કે, પર્વ તિથિની ક્ષય-વૃદ્ધિ આવે છે. પાંચ વર્ષના યુગમાં સે–તીસ તિથિછે અને ક્ષય આવે છે. દર બાસઠમે દિવસે એક તિથિ ક્ષય પામે. ક્ષય આવે એટલે શું? જ આ તિથિ નાશ પામે? ના. તિથિનો ક્ષય એટલે તે તિથિ સૂર્યોદયને સ્પર્યા વિના જ ૨ સમ નિ ૫ મે તે ક્ષય. અર્થાત તિથિને નાશ નહિ. તિથિની વૃદ્ધિ એટલે તે જ જ તિથિ બે સ યને પશે પંદર દિવસમાં પંદર જ તિથિ આવે છતાં દિવસ તે જ ચૌદ-પંઢર કે સેળ પણ હોય. કોઈવાર તેર [૧૩] પણ આવે. તિથિનો ક્ષય એટલે જ આ અભાવ નહિ તે વાત સમજી ગયાને?
આજે તે એવું ગાંડપણ વ્યાખ્યું છે કે-પર્વ તિથિની ક્ષય વૃદ્ધિ થાય જ નહિ. છે પાંચમની ક્ષય-વૃદ્ધિ થાય નહિ, ભાદરવા સુઠિ-ચોથ મહાપર્વ કહેવાય તેની પણ થાય જ નહિ, માટે ત્રીજની કરવી. પણ આ ગરબડ શ્રી પૂના કાળમાં થઈ છે. તમે લોકે છે કશું ભણતા નથી કે વાંચતા પણ નથી એટલું જ નહિ પણ કહીએ-સમજાવીએ તે ય ર યા રાખતા નથી. માત્ર ધર્મના વિષયમાં જ તમારી આ હાલત છે. વ્યવહારમાં તે , આ બધા બરાબર છે. શ્રી હરિપ્રશ્ન, શ્રી સેના પ્રશ્નમાં, તિથિ અંગે તે શ્રાવકેએ પૂછેલા છે
પ્રશ્નોના ઉત્તર આપેલા છે. પાંચમની ક્ષય-વૃદ્ધિ આવે તે શું કરવું? પૂનમની ક્ષયછે વૃદિધ આવે તે શું કરવું? મૂળ વાત એ બની કે, જતિઓના કાળમાં જે ગરબડ ૨ ચાલી, જે મત-મતાંતરો ચાલ્યાં તેનું વર્ણન ન થાય. તેમાંની આ એક વાત આ 8 આ બધાથી પકડાઈ ગઈ કે, પર્વતિથિની ક્ષય-વૃધિ તે થાય નહિ. પવતિથિની ક્ષય-વૃધિ જ એ અપર્વ તિથિની ક્ષય-વૃદ્ધિ કરવી.
પ્ર. તેમના વખતમાં આ પ્રશ્ન થયેલે ?
ઉ૦ : હા. તમને ખબર છે કે ૧૯૩૫ની સાલમાં (મારા જન્મના સત્તર વર્ષ 8 પહેલાં) ભાઢવા સુદ–બીજ (૨) ક્ષય હતેતે બીજનો ક્ષય ન થાય, એકમનો ય ? જ ન થાય કેમકે, તે બધી શ્રી પર્યુષણની પર્વતિથિએ કહેવાય. માટે શ્રાવણ વદિ દશમ
(૧૦)ને ક્ષય કરે તેવું મોટું હેન્ડબલ બહાર પાડવામાં આવ્યું હતું. તે વખતે ૬ શ્રી સાગરજી મ.ના ગુરૂ શ્રી ઝવેરસાગરજી મ. વિદ્યમાન હતા. તેઓશ્રીએ કહેવવેલ છે. છે કે-“આ શું માંડયું છે? બીજના ક્ષયે એકમ, બીજ ભેગી કરતાં શું થાય છે? આ છે આ શ્રી સાગરજી મ.ના ગુરૂએ હેન્ડબીલ પણ બહાર પાડ્યું કે “એકમ જ ભેળી
કરની !?
Page #52
--------------------------------------------------------------------------
________________
૫૦ : :
: શ્રી જૈન શાસન [અઠવાડિક હિ તિથિની ક્ષય-વૃદ્ધિ આવે તે ક્ષય એટલે તિથિનો સૂર્યોદ્રયને સ્પર્શ નહિ અને છે થી વૃદિધ તિથિ એટલે બે સૂર્યોદ્રયને સ્પશે તે. ગયા વર્ષે (૨૦૪૧માં શ્રાવણ મહિના બે જ હતા) તેર મહિના હતા ને? બધાને પૂછો કે-સંવત્સરી ખામણમાં “બાર માસાણું ૨ બોલેલા કે તેર માસાણું...” બેલેલા? અધિક મહિને કાલચૂલા ગણાય આ સર્વસંમત છે માન્યતા છે.
પ્ર : અધિક મહિનો કાલચૂલા ગણાય માટે ગણત્રીમાં ન લેવાય તેમ અધિક જ તિથિ માટે ન મનાય?
ઉ૦ : માનવું જ જોઈએ. અધિક માસમાં સારાં કામ ન થાય તે તે ઇતરોની પણ માન્યતા છે. તેઓ પણ અધિક માસને મલ માસ ગણે-કહે છે.
પ્રઃ સંવેગીઓનું શ્રી પૂજ્ય આગળ ચાલતું નહિ?
ઉ૦ ? ના. તેમનું જોર વધારે હતું. રાજાએ પણ તેમને આધીન હતા. તેમની ર આજ્ઞા–રજા વિના સારા સાધુઓને પણ ચોમાસામાં રહેવાની જગ્યા ન મળે. તેઓ છે ૪ મંત્ર-તંત્રતાદિ પણ કરતા. કાળ એવો વિલક્ષણ હતો કે સારા સાધુ બહુ જ અલ્પ સંખ્યામાં હતા. પછી થોડા સમર્થ સાધુ પાકયા તેમાં પૂ. આ. શ્રી વિજય સિંહસૂરિજી
મહારાજા થયા અને તેમની સહાયથી પૂ. પં. શ્રી સત્યવિજ્યજી મહારાજાએ સંવેગી ર જ શાખા કાઢી. અને બીજા સમર્થ મહાપુરૂષોએ તેને ટેકો આપ્યો. તે શાખા આપણા જ - રિ સુધી ચાલી આવી. તે સમયના યતિઓથી છુટા પડવા પીળાં વસ્ત્ર પહેરવાનું શરૂ કર્યું. જ મેં પણ તે પહેર્યા છે. પછી યતિઓનું જેર નામશેષ થઈ ગયું એટલે પાછા વેતવસ્ત્ર ૬
ઉપર આવી ગયા.
- તિથિને ક્ષય એટલે તિથિનો નાશ નહિ, તિથિ ના આવે તેમ નહિ પણ છે ૨ સૂર્યોદ્રય વખતે તે તિથિના હોય. માને કે આજે આઠમ છે પણ તે સૂર્યોદ્રય પછી જ છે શરૂ થઈ અમુક ઘડી સુધી છે અને પછી પૂરી થઈ જાય છે અને આવતીકાલ સૂર્યોદય છે ન થાય તે પહેલા તે આઠમની તિથિને ભેગવટે પૂરો થઈ ગયો હોય તેથી તે આઠમ ની
ક્ષય તિથિ કહેવાય, પણ તે તિથિ ન હોય તેમ નહિ. કોઈ પણ તિથિ એાછામાં ઓછી જ છે ચાલીસ (૪૦) ઘડી હોય. અને આજે સૂર્યોદ્રય પહેલાં શરૂ થઈ આવતી કાલે સૂર્યોદય છે પછી પૂરી થાય તે વૃદ્ધિ તિથિ.
આવી તિથિએ માટે નિયમ બાંધ્યો કે “ક્ષયે પૂર્વ ક્ષય તિથિ હોય તે પૂર્વની 8 ૬ તિથિમાં તેને ભગવટો હોય જ તેથી પૂર્વની તિથિએ એની આરાધના કરવી. ઉક્રય છે
Page #53
--------------------------------------------------------------------------
________________
એ વર્ષ ૧૦ અંક ૩-૪ તા. ૧-૯-૯૮ :
: ૫૧ છે તે એક ઘડીથી ઓછો હોય તે પણ ગણાય. ક્ષયતિથિ પર્વ હોય તે પૂર્વની ઉઝય છે આ તિથિને દિવસે તેની આરાધના કરાય. સૂર્યોકય વખતે જે તિથિ હોય તે કયિક :
તિથિ કહેવાય. બે સૂર્યોદ્રયને સ્પર્શે તે વૃદ્વિતિથિ કહેવાય અને તેની આરાધના બીજે ત્ર દિવસે થાય. આ વાત બરાબર સમજાઈ ગઈ ને?
પ્ર : ત્રાંતમાં સૂર્યોદ્યયન ફેર હોય છે ? ઉ૦ : જે ક્ષેત્રમાં હો ત્યાં જ સઘળી આરાધના કરવી.
શ્રી પયુષણા મહાપર્વના આઠ ઝાડા બીજે કશે જવું-આવવું નહિ. આજે આ જ કરવા ધારે તે કરી શકાય તેમ છે. પૂર્વકાળમાં આમ ચાલતું પણ હતું. જે ક્ષેત્રમાં જે ઇ હું પંચાંગ માન્ય હાય-ચાલતું હોય તેમાં ભાઢરવા સુદિ ચોથ જ્યારે ઉદયમાં આવે છે છે ત્યારે શ્રી સંવત્સરી પર્વ કરાય. આપણે ત્યાં મુખ્યતા ઓયિક ભાદરવા સુદ ચોથની જ જ છે, વાર નહિ. વારની કઈ કિંમત નથી. વાર તે વ્યવહાર સમજવા માટે છે. તે
પ્ર૦ : સંતન પંચાંગ વિ4 પામ્યું તે લૌકિક પંચાંગનો સ્વીકાર કર્યો. આજે જ પણ તે સર્વમાન્ય પંચાંગ એક જ છે ને? રે ઉ૦ : તે વખતની વાત જુદી હતી. શાસ્ત્રના આધારે આ વાત સમજી શકાય છે છે કે, જે ક્ષેત્રમાં જે જે તિથિને ઉઢય હોય તેને જ પ્રમાણ માનીને ચાલવું જોઈએ. આ આ જ આજે બધાએ “જન્મભૂમિ પંચાંગને સ્વીકાર કર્યો છે, છતાં પણ પૂર્વમાં અને આ
પશ્ચિમમાં સૂર્યોદ્રયને ફેર તો પડે છે ને? તે તે તે ક્ષેત્રવાર તે પ્રમાણે સ્વીકાર પર ર કરીને ચાલે તો વાંધા જેવું કશું નથી. જેમ પચ્ચકખાણ તો તે તે ક્ષેત્રના સૂર્યોદયજ સૂર્યાસ્ત પ્રમાણે જ કરો છો ને ? તેમ તિથિમાં ય થય.
શાસ્ત્રમાં આવે છે કે-ચોમાસામાં શ્રાવક વેપારાદિ કરે નહિ, ધર્મના કામ વિના જ જ ઘરની બહાર પણ ન નીકળે, માત્ર ધર્મ જ કરે, ગામ બહાર તો જાય જ નહિ. ૬ છે આજે તમે કેવા પાક્યા છે? તમારા માટે રસ્તો કાઢવો અઘરે છે. તમે તો પર્યુષણમાં છે ય દોડાદોડી કરી સાત દિવસનાં પર્યુષણ કરી નાંખે ! બાકી જે જે ક્ષેત્રમાં જે એક આ પાંગ માન્ય હોય તેના ઉઢય મુજબ માને તો બધુ સચવાઈ જાય તેવું છે. અને આ આજે તો સૂક્ષમ પંચાંગ ઘણાં છે.
આજે તો એવું પકડાઈ ગયું છે કે, પર્વ તિથિની ક્ષચ-છદ્ધિ આવે નહિ કે પર થાય નહિ. અમે અમારા વડીએ પણ બેટી તિથિ કરી છે. ૧૯૫૨, ૧૯૬૧ અને ૨ ક ૧૯૮– આ બધામાં પાંચમના ક્ષયે, છઠને ક્ષય માની તિથિ કરી છે. પણ તે કેમ કે
Page #54
--------------------------------------------------------------------------
________________
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
પર :
કરી છે ? છઠના ક્ષય માનવાથી ભાદરવા સુદ ચેાથ ઔયિકી સચવાતી ખાટુ કરવુ' પડયુ. છે.
ડુતી માટે
પ્ર : ખાટું છે' તેમ માનતા ?
ઉ॰ : હા, મારા પરમ દાઢા ગુરુદેવ પૂ. આ. શ્રી વિજય જ્ઞાનસૂરીશ્વરજી મહારાજા વારવાર કહેતા કે, આ બધુ... ખાટુ' કરવું પડે છે.
ખુ૪ પૂ. શ્રી આત્મારામજી મહારાજા ૧૯૫૨માં પાંચમના ક્ષચે, ભાદરવા सुह ચેાથ અને પાંચમ ભેગી કરવી તેમ ક્હીને ગયા છે. બધુ બહાર પ્રગટ પૂણ થઇ ચૂક્યુ છે. ભરૂચના શ્રી અને પચંદભાઇ શ્રાવકના પ્રશ્નના ઉત્તરમાં પૂ. શ્રી આત્મારામજી મહારાજે ઉપર કહ્યું તેવા જવાબ આપ્યા છે.
હતા ?
પ્ર : પૂ. શ્રી પ્રેમસૂરીશ્વરજી મહારાજા પણ શું કરતા ઉ॰ : હું જે આ કહુ છું તે જ કરતા હતા. તે તો લખીને ય ગયા છે. ૧૯૯૨માં શ્રી સાગરજી મહારાજે પૂનમની ક્ષય-વૃદ્ધિએ તેરશની ાય—-વૃધ્ધિ કરી. તેમને તુક્કો સુઅર્ચા કે પૂનમ-અમાસની ક્ષય વૃદ્ધિએ તેરશની અને પાંચમની ક્ષય-વૃધ્ધિએ ત્રીજની કરવી.
૧૯૯૨માં પાંચમના ક્ષચે ઘણાએ છઠના ક્ષય કરીને ઔયિક ચાથની આરાધના કરી જ્યારે આ. શ્રી બાપજી મહારાજા કહેતા– મેં તો પાંચમના જ ક્ષય માન્ય રાખીને ચેાથની આરાધના કરી છે.
૧૯૫૨, ૧૯૬૧, ૧૯૮૯, ૨૦૦૪ માં આ ગરબડ હતી ત્યારે આ. પૂ. શ્રી માપજી મહારાજે દરેક વખતે સાચી આરાધના કરી છે. ૧૯૫૨ માં સકલ શ્રી સંઘથી જુદા પડીને શ્રી સાગરજી મહારાજે જુદી આરાધના કરી. ૧૯૬૧ માં ક્રુષ્ટિ ન્યાયના દાખલેા લઈ બધાની સાથે ભેગી આરાધના કરી. પણ ૧૯૮૯ અને ૨૦૦૪માં પાછા
જુદા પડયા.
૧૯૮૯માં ભાદરવા સુદિ પાંચમના ક્ષય હતા. અમે ય છઠના ક્ષય માની ઔયિકી ચેાથની આરાધના કરી. ખંભાતથી ચામાસા પાઠ અમદાવાદ આવ્યાં. પૂ. શ્ર. બાપજી મને વંદન કરવા ગયા. વઢનાઢિ થયા પછી તેઓએ મારા પૂ. દાદા ગુરૂદેવને પૂછ્યું કે—હૈ દાનસૂરિ! છના ક્ષય કર્યાં તે કયાંથી લાવ્યા ? કયાં સુધી આ ખાટુ કરવુ છે? હુ તેા છેક ૧૯૫૨થી ભાદરવા સુદ પાંચમના ક્ષયે તેં જ ક્ષય
Page #55
--------------------------------------------------------------------------
________________
૬ વર્ષ ૧૧ અંક ૩-૪ તા. ૧-૯-૯૮ :
: ૫૩ કે માન્ય કરતો આવ્યો છું.' ત્યારે મારા પૂ. ઢાઢાગુરૂદેવે કહ્યું કે-“હવેથી આપ કહેશે ૦ તેમ કરીશું' છે તે પછી ૧૯૯૦માં અમાવામાં સકલ શ્રમણ સમુઢાયનું સંમેલન ભરાયું. તે આ આ વખતે પૂ. બાપજી મ.એ કહ્યું કે-“અહીં બધા આચાર્યો ભેગા થયા છે તે આ તિથિની ૨ . વાત પણ ૨૫ષ્ટ કરી નાંખે. પછી મેં તે સંમેલનમાં વાત મૂકી કે, “૧૯૮૯ માં જ 8 સંવત્સરીની ગરબડ ગઈ, ૧૯૯૨માં પાછો ભેટ આવે છે તે આ કજીયો મટી જાય માટે ? છે આપણે તિશ્ચિન સાચે નિર્ણય કરી લઇએ.” મને કહે કે- આ તે બધા ગચ્છનું સંમે- ૪ લન છે. માત્ર તપાગચ્છનું નથી. આપણે કહ્યું કે, “અહીં તપાગચ્છના બધા પ્રધાન જ
આચાર્યો ભેગા થયા છે, તો આપણે જુઠા બેસીને પણ આને નિકાલ લાવી ઢઈએ.” હું ત્યારે તેઓ કહે કે-“અમારે કશું કરવું નથી. જે ચાલે છે તે ચાલવા દો. શાસ્ત્ર કે જ શાસ્ત્રનાં પાના પણ જોવા નથી.” તે પછી તે તે સંમેલન ભારે તકરાર વચ્ચે પૂરું થયું. ' પ્ર : તે સંમેલનમાં બધાને શું ભેટ હતો?
ઉ૦ : બાલઠીક્ષામાં, દેવદ્રવ્યમાં તેવી ઘણી ઘણી વાતમાં બેઠા હતા. પ્ર૦ : બાલદીક્ષા આપી નથી?
ઉ૦ : આપવી હોય તે આપે નહિ તે વિરોધ કરે. સાચી વાતમાં સંમતિ તે ન આપે પણ ઘોંઘાટ બહુ કરતા. વાત ડહોળી નાખતા. - આજે જે વાતેના વિવાદો ચાલે છે તેને ઉકેલ નથી તેવું નથી પણ એમને જ શાસ્ત્ર જેવું નથી. શાસ્ત્ર મુજબ વિચાર કરવા માગે તો બધાનો ઉકેલ આવે તેવો છે. જ જુએ આજે શ્રી બારસાસ્ત્ર મુળ વંચાય છે પણ શ્રી કપસુત્રનું નવમું વ્યાખ્યાન ૪ ટીકા સાથે વંચાતું નથી. જે તે વ્યાખ્યાન ટીકા સાથે વંચાવાનું ચાલુ રહ્યું હોત તો ? છે. આ બધી ગરબડ ચાલતા નહિ. તેમાં બે ભારવાની અને બે ચૌદશની વાત આવે છે. ૬
અમે ૧૯૯૧નું ચોમાસુ રાધનપુરમાં કર્યું. તે ચોમાસાની મહત્વની વાત કહેવી ? જ છે. જે શ્રી સાગરજી મ. ૧૯૫૨માં સંવત્સરીમાં બધાથી જુદા પડ્યા, ૧૯૬૧માં બધાની આ સાથે રહ્યા, ૧૯૮લ્માં પાછા જુદા પડયા. તેમણે ૧૯૯૦ના સંમેલન પછી પાલીતાણામાં, ૨ શ્રી ધર્મ સાગ ૨જી મ.નો “પ્રવચન પરીક્ષા નામને ગ્રન્થ છપાવ્યો. શ્રી ધર્મસાગરજી છે મને તેઓશ્રી તપગચ્છનાં સ્તંભ જેવા માનતા હતા. આપણે તે આ બધું યાદ રાખતા એ નથી ને? ૧૯૯૧ના “શ્રી સિદ્ધચક્રના [તેમના તરફથી પ્રગટ થતું મુખપત્ર] અંકે માં તેઓએ, આપણે તિથિ અંગે જે માનીએ છીએ તે બધી વાત જાહેર કરી.
Page #56
--------------------------------------------------------------------------
________________
૨
૫૪ :
: શ્રી જૈન શાસન [અઠવાડિક]
આપણું પંચાંગ પૂ. પરમાતા ગુરૂદેવ શ્રી તાનસુરીશ્વરજી મહારાજાના માર્ગએ દર્શન હેઠળ તૈયાર થતાં હતાં. તેથી તે વખતે પૂ. શ્રી બાપજી મહારાજને પત્ર પર જ આવ્યો કે- હમણું પંચાંગ બહાર પાડતા નહિ. શ્રી સાગરજી મહારાજ ફરી રહ્યાના
સમાચાર છે. જે તેઓ ફરી જાય તે આખે માર્ગ સુધરી જાય. પંચાંગ કા બહાર 8 ૨ પડી જાય તે તેમને વાંકું પડતાં પણ વાર ન લાગે. તે પછી મારા પૂ. દાઢા ગુરૂ છે મહારાજે મને બોલાવ્યો અને તે પત્ર વંચાવ્યો. તે પછી આપણે પંચાંગ બહાર ન જ પાડયાં. અને શ્રી સાગરજી મ. શું નિર્ણય કરે છે તેની રાહ જોવા લાગ્યા.
- ત્યાર પછી તે મારા પૂ. કંઢા ગુરૂ મહારાજે મને કહ્યું કે-“૧૯૦નું સંમેલન ૨. 8 ભરાઈ ગયું. તિથિ અંગે વાત વિચારવા પણ કઈ તૈયાર નથી. આપણે મોટું ક્યાં છે ઇ સુધી કરવું છે? બધા સાચા માગે આવે તેમ માની ખોટું કરતા હતા. હવે તો જ જો આપણે જ સાચા માર્ગે આવવાની જરૂર છે. મેં કહ્યું કે-આપ બધા મેટા મારા માથે જ
છે. માટે મારે શું ચિંતા છે ?” તેઓ કહે કે- હુ પણ જ્યાં સુધી હું હોઉં, ૨ માટે તને કહીને જાઉં છું. તું પણ તિથિ અંગે બરાબર સમજી લે. તે પછી તિથિ
વિષયક બધી સમજણ મને આપી, ત્યાં સુધી હું પણ તિથિમાં ઝાઝું સમજ ન હતું. આ પછી મેં કહ્યું કે આપની આ બધી વાત મારા પૂ. ગુરુદેવને કરીશ અને આપની ઈચ્છા
મુજબ ફેરફાર કરાવીશ. અને ૧૨ના મહા મહિને તે પૂ. ઢાઢા ગુરૂ મહારાજ ૨ કાળુ પામ્યા.
તમને ખબર છે કે-૧૯૮૫, ૧૯૮૬માં અમે અહીં (મુંબઈ–લાલબાગમાં) હતા. કે પછી અહીંથી વિહાર કરી ગયા. ત્યારે મારા દાદા ગુરૂ મહારાજ પૂ. શ્રી દાનસુરીશ્વરજી છે જ મ. પાછળથી આવ્યા. તે વખતે સુરતમાં શ્રી સાગરજી મ. ભેગા થયા તે વખતે તેઓએ આ હું મારા પૂ. શ્રી દાદા ગુરૂ માને કહ્યું કે-“પૂનમની ક્ષય-વૃધિએ તેરસની ક્ષય-વૃદ્ધિ કરે છે
છે તેમ ભારવા સુક પાંચમની ક્ષય–વૃદ્ધિએ ત્રીજની કરો.” ત્યારે પૂ. શ્રી કાન સુ. માએ જ કહ્યું કે-એક તે બે ટુ કરીએ છીએ, તે બીજું પણ ખોટું કેમ કરીએ? ૯ પવતિથિની ક્ષય-વૃદિધ શાસ્ત્રીય છે તે માનીએ તે શું વાંધો આવે ?” પણ છે જ શ્રી સાગરજી મ. તે વાત માની નહિ.
- પ્રવ્ય કે જેડીયું પર્વ જેડીયું રહેવું જોઈએ. એમાં આંતરું ન ચાલે ને ? જ ઉ૦ : જેઠીયા પર્વ જોડે જ હેય તે વાંધો ક્યાં છે? પણ એમાં ફેર પણ પડે છે છે તેવા પ્રસંગે શું કરવું તેના ખુલાસા શાસ્ત્રમાં છે.
તિથિ જ્યારે કોઈ માનવી તેમાં આપણું રાજ્ય ચાલે છે કે-ગમે ત્યારે ગમે તે
Page #57
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૧૧ અંક-૩-૪ : તા. ૧-૯-૯૮ :
મનાય? તથિ તે જે પંચાંગ માનતા હાઇએ તેમાં જે આવે તે મનાય કે મરજી મુજબ મનાય ?
પ્ર : આરાધના એછી થાય તેમ ન બને ?
ઉ : ન. એની ય વ્યવસ્થા શાસ્રામાં છે. પૂનમના ક્ષયે પૂનમ ચૌદશમાં સમાઇ જાય. ભિન્ન તપ કરવા હેાય તે આગળે-પાછળે દાડે કરવાની છૂટ છે. પણ તિથિની નિયત અરાધના તા તિથિ હાય ત્યારે જ કરાય ને ?
: ૫૫
જેમ, ચૈત્રી પૂનમના ક્ષયે, ચૌદંશના દિવસે જ પૂનમ પણ હાવાથી એક જ દિવસે પુનમનાં વવદન અને ચૌદશનુ પ્રતિક્રમણ કરાય. તપ આગળ—પાછળ વાળી અપાય. તમે બધા શ્રી હીરપ્રશ્ન, શ્રી સેનપ્રશ્ન વાંચા તા તેમાં બધા જ ખુલાસા કર્યો છે. તે બધા પ્રશ્નાત્તરે મેં અહી' પણ વાંચ્યા છે, સમજાવ્યા છે. સાગરજી મહારાજે, પ્રવચન પરીક્ષા' ગ્રન્થ
૧૯૯૧માં શ્રી છપાવ્યા તેથી જે સાચું હતું તે બધુ વર્ષના ‘સિધ્ધચક્ર'ના અંકામાં લખ્યું પણુ ૧૯૬૨ માં શ્રી નેમિસ. મ.ના તેમને સાથ મા એટલે પાછુ પેાતે જે માનતા હતા તે ઊભુ` રાખ્યુ...
પછી ૧૯૯૨ નુ અમારુ' ચામાસ' અહી' (મુંબઇ–લાલમાગમાં) થયું. મેં મારા પૂ. ગુરૂ .ને, પૂ. દાદા ગુરૂ મ. જે વાત કહીં ગયેલા તે બધી કરી. તે વખતે આપણા પક્ષના અધા વિલા સાથે વિચાર વિનિમય કરી, એકત્તિ સાધી અને તિથિમાં આપણે મુળમાગે પાછા ફર્યાં. આના ઉપરથી પણ તમને સમજાય છે કે, તે વખતે પૂ. આ. શ્રી લબ્ધિસૂ. મ.એ તે કહેલુ કે- મયણા તા એકલી હતી છતાં પણ સત્યસિધ્ધાંતમાં મક્કમ રહી. તેા આપણે તે આટલા બધા છીએ તે શા માટે કાઇથી કરવાનું ?”
મેં
૧૯૯૧ ના
૧૯૮માં અમે પાલીતાણા ગયા. શ્રી સાગરજી મ. પણ ત્યાં હતા. પહેલેથી નક્કી થયા મુજબ તેર-તેર દિવસ સુધી અમે બંને એકલા બેઠા. ઘણી ઘણી વાતો કરી. તે બધી વાત લાંબી છે. હાલ માત્ર તિથિ પુરતી વાત કરવી, તે વખતે તેમના શ્રી સિધ્ધચક્ર'ના અર્કા બતાવ્યા અને મેં કહ્યું કે આપે જે તેમાં હુ' મારી પણ સહી કરી આપું છું અને પછી આપણા બેની સહીથી મહાર પાડીએ કે-તિથિના વિષયમાં અમારા બન્નેની માન્યતા આ મુજબની છે.’ત્યારે તેઓ મને કહે કે-તારે મારા હાથ-કાંડા કાપવા છે ?' મેં કહ્યું કે- આ લખીને હાથ તા
આ લખ્યુ છે
કપાઇ ગયા છે.’
Page #58
--------------------------------------------------------------------------
________________
: શ્રી જૈન શાસન (અઠવાડિક) છે પ્ર : તેમાં શું લખેલું હતું ?
ઉ : તેમાં એ ભાવનું લખાણ હતું કે- જેન શાસનનો જાણુ પતિથિની જ ક્ષય કે વૃદ્ધિ થાય જ નહિ-એમ માને–બોલે નહિ. . તે પછી મેં તેને એ પણ કહ્યું કે– પંચ નીમશે તે આપ હારશે અને ૨ ૬ હું જીતીશ.” તેઓ મને કહે-“હું પંચ જ નહિ નીમું. એટલું જ નહિ મારે તે એવું છે રે કરવું છે કે–તને કશે જગ્યા ન મળે.” મેં કહ્યું કે–તે તો સૌના પુણ્યની વાત છે. આ છે તે ચિંતા ના કરતા. કદાચ તમે કહો તેમ જગ્યા ન પણ મળે તેથી શાસ્ત્ર છે આ ન જ છેઠાય. ૪ અમાસને ક્ષય હોય તે કહપધરનો છઠ્ઠ ક્યારે કરવો, ચોમાસી પૂનમને ક્ષય રે રે હોય તે માસીને છ ક્યારે કરવો તે બધા ખુલાસા શાએ કર્યા છે કે, આગળ-પાછળ જ એ દિવસ લઇને તપ પૂર્ણ કરી શકાય પણ આરાધના તે તે જ દિવસે કરાય. તેમ કાર્તિકી આ પુનમ બે હોય તે ચોમાસુ જ્યારે બદલવું? પહેલી પુનમે ચોમાસું બઢલવું અને બીજી દિ પુનમે-પુનમની આરાધના કરવી.
૧૯૬ની સાલમાં કાર્તિકી પુનમ બે હતી. તે વખતે અમે તે દક્ષિણ માં હતા. આ પણ પૂ. શ્રી બાપજી મહારાજે અમદાવાદમાં–હાજા પટેલની પળમાં–વિશાશ્રી માળી
જ્ઞાતિની વાડીમાં પહેલી પુનમે ચોમાસું બદલેલ તે વખતે શ્રી મોહનલાલ પોપટલાલ ? ૨ વકીલે, તિથિ અંગે તેઓ પૂછીને પ્રશ્ન પુછયા હતા અને તેઓ પૂજ્યશ્રીએ તેના
ખુલાસા પણ કર્યા હતા. તે “પુ. શ્રી બાપજી મ.ને ખુલાસ' નામની પુસ્તિકા રૂપે પણ છે
પ્રગટ થયેલ છે. તે વખતના મુનિશ્રી ભદ્રંકરવિજ્યજીએ (હાલ આ. શ્રી ભદ્રંકરસુરિજી) જ બહાર પાડી છે. તે વખતે શું કહેતા હતા અને આજે તેઓ શું કહે છે–તે સમજાય છે ? - પ્ર૦ : તિથિની આરાધના તે “સામાચારી છે તેમાં “શાસ્ત્ર ક્યાં આવ્યું છે.
ઉ૦ : અભણ લાગે છે? કાંઈ ભણ્યો જ નથી ? સમજ, તિથિ અને તિથિની છે આરાધના, શાસ્ત્ર અને શાસ્ત્રમાન્ય સામાચારીનાં જ અંગ છે. તિથિની રે આરાધના આપણાં શાસ્ત્ર અને શાસ્ત્રમાન્ય સામાચારીમાંથી મળે. “આજે જ કઇ તિથિ છે તે જાણવા હાલ આપણા શાસ્ત્ર નથી, તેથી લૌકિક શાસ્ત્રથી 8 હું જાણું લેવાનું આપણુ મહાપુરૂ કહી ગયા છે. આજે કઈ તિથિ છે તે શેનાથી જ આ નકકી થાય? તિથિ નક્કી કરવા હાલ કેર પંચાંગ નથી તેથી લૌકિક પંચાંગ * જોઈએ ને? પંચાંગ વિશ્કજ્ઞાન શેમાંથી મળે ? જતિષના શાસ્ત્રમાંથી મરજી ૯ ૨ મુજબ? તિથિની આરાધનાને “સામાચારી' કહે તે અજ્ઞાન છે!
Page #59
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૧૧ અંક ૩-૪ : તા. ૧-૯-૯૮ :
: પ૭ આ પ્ર. નવમાં વ્યાખ્યાનને સામાચારી કહેવાય છે. તેમાં આ તિથિની વાત છે છે આ માટે તેને ય “સામાચારી કહેવાય ને?
ઉ૦ : અર્થનો અનર્થ ન કરો. સામાચારી શાસ્ત્રને સંમત જ હોય. જ શાસ્ત્ર અને સામાચારી એકબીજાને અનુકૂળ જ હોય. શ્રી કલપસૂત્ર તે જ
મહાપવિત્ર આગમ છે તેની વાતને “સામાચારી” કહીને ઉડાવી દેનારા આ આગમની આશાતના કરી રહ્યા છે. નવમાં વ્યાખ્યાનમાં સંયમના પાલન માટે
બહુ સૂકમ વાતો લખી છે. તેને “સામાચારી કહીને ઉડાવી દેવાય ? ક્ષમાપનની જ છે. પ્રધાનતા પણ એ નવમાં વ્યાખ્યાનમાં જ છે. તેથી એ ક્ષમાપના પણ “સામાચારી એ છે ને ? શાસ્ત્ર નહિ ને? આગમની આશાતનાનો ભય હોય તો આવા કૃતક છે સૂઝે જ નહિ. શાસ્ત્ર માન્ય સામાચારી : આપણે માટે તે બે ય આધાર છે
તે નવમાં વ્યાખ્યાનમાં બે ભાદરવા આવે તે પર્યુષણા ક્યારે કરવા તે પ્રશ્નના ઉત્તરમાં કહ્યું કે- “બે ચૌઢશ આવે તે પહેલી ચૌઢશને ફગુ ગણી બીજી ચૌઢશે છે આરાધના કરાય તેમ બે ભારવા આવે તે પહેલાને ફલ્ગ ગણી, બીજા ભાદરવામાં આ પર્યુષણ પર્વ કરાય”
આપણે પવિત્ર શ્રી ક૯પસૂત્ર ઉપર મહા મહોપાધ્યાય શ્રી ધર્મસાગરજી મહામહોપાધ્યાય શ્રી વિનયવિજયજી મહારાજા આઢિએ જે જે ટીકાઓ રચી છે. તથા ૨. છે હમણાં ૧૯૮ માં થયેલા શ્રી મુક્તિવિમલવિજયજી મહારાજે પણ જે ટીકા રચી, ૨ છે તેમાં આ જ વાત લખી છે કે- બે ચૌદશની જેમ બે ભાદરવા આવે તે પહેલાને જ * ફ૮) ગણી, બીજા ભાકરવામાં શ્રી પર્યુષણ મહાપર્વની આરાધના કરવી. તે છતાં જ ૨ કેઈ કહે કે, પર્વ તિથિની ક્ષય–વૃદ્ધિ થાય જ નહિ, તે તે આંખો મીચીને બોલે છે 8 છે તેમ કહેવાય ને? તિથિની વાત ફક્ત શ્રી કલ્પસૂત્રમાં જ નહિ, બીજાં અનેક અગઆ મમાં પણ આવે છે માટે સામાચારીનું ગાડું ચલાવતા નહિ.
પ્ર : ટીકાના અર્થમાં જે મતભેઢ નથી તો પછી તિથિનો વિવાહ કેમ છે? આ સ્થાનકવાસીએ તો પંચાંગી આગમ માનતા નથી, દિગંબરોના આગમ જુદા છે. 8. પંચાંગી આગમ માનનાર એવા તપાગચ્છમાં જ મતભેઢ કેમ છે? અંત કેમ નથી ! આવતો ?
ઉ૦ : મેં આ પ્રશ્નના નિરાકરણ માટે અનેક પ્રયત્નો કર્યા છે. પણ શાસ્ત્ર છે
Page #60
--------------------------------------------------------------------------
________________
- ૫2 :
: શ્રી જૈન શાસન [ અડવાડિક ] છે જોવાની જ ના પાડે તે હું કહું ? લવાદી ચર્ચામાં પણ સત્ય જાહેર થઈ ગયું છે તે છે પણ ન જ સ્વીકારે તો શું થાય? ૨. પ્ર૦ : શ્રી ઉમાસ્વાતિજી મહારાજને જે પ્રોષ છે તેના અર્થમાં ભિનતા છે છે તેમ કહે છે. તો સાચું શું છે ?
ઉ : તમે બધા સંસ્કૃતની બે બુક ભણ્યા હતા તે ય સાચી વાત સમજી આ જાત. સંસ્કૃત ભણેલો કે તેમાંથી જુદે અર્થ કાઢી શકે તેમ છે જ નહિ.
“ક્ષયે પૂર્વ તિથિ : કાર્યા, વૃદ્ધો કાર્યા તત્તરા!”
ક્ષયમાં પૂર્વની તિથિ કરવી જોઇએ અને વૃધિમાં ઉત્તરની તિથિ કરવી છે જોઈએ.” આ તેને સંગત અર્થ છે. છે - તેને બદલે
“ક્ષયમાં પૂર્વ ક્ષય અને વૃધિમાં પૂર્વની વૃદ્ધિ કરવી– આ અર્થ આનો , મળે–થાય ખરે? આ અર્થ કરે તે “ઉત્તર’ શબ્દ ક્યાં ગયા? હવા ખાવા? 9
પૂનમના ક્ષયે તેરશને ક્ષય કર્યો, પુનમની વૃધિએ તેરશની વૃદ્ધિ કરી તો એ છે જેની ક્ષય કે વૃદ્ધિ જ નથી, તેની ક્ષય કે વૃદ્ધિ કરે તે આરાધના થાય કે વિરાધના થાય ? પુનમની હાય-વૃધિએ તેરશની હાય-વૃદ્ધિ કરવાથી, તેરશ અને ચૌદશ છે
એ બંને તિથિઓની વિરાધના થાય છે. જેમાંથી એકે ય ન થાય જ નથી કે વૃદ્ધિ છે ત્ર પણ નથી. કેકની ક્ષય-વૃધિએ કેકની (બીજી તિથિની) ક્ષય–વૃદ્ધિની વાત કરવાથી
શું થાય? આપણે સમજાવી આવ્યા કે ક્ષય એટલે તિથિનો નાશ નહિ પણ થાય છે
એટલે ટુંકી તિથિ અર્થાત્ સુર્યોદય પૂર્વે જ તે તિથિને ભેગવટે થઈ જાય. તે તે છે જ તિથિ ક્યારે આરાધવી? જે દ્વારે સમાપ્ત થાય ત્યારે તેને આરાધવી જોઈએ. અર્થાત્ છે. પહેલાની તિથિમાં તેને આરાધવી જોઈએ, જેમકે, બીજનો ક્ષય છે તે તે બીજ, આઇ આ એકમના દિવસે આરાધવી જોઈએ. એકમ અને બીજ ભેગા માનવાથી બંને તિથિની આ સાચી આરાધના થાય છે. તે જ રીતે બે બીજ હોય તે પહેલી બીજ નકામી ફેબ્રુ ૨ ગણી, બીજી બીજના બીજની આરાધના કરવી જોઈએ. આ રીતના અર્થ કરે તે આ બધુ સંગત થાય છે. છે પણ તે લેકે “ઉત્તરા” ને અર્થ ખાઈ જાય છે અને જે અર્થ કરે છે તે 2 ટે કરે છે. છે તમે બધા અભણ છે તેનું આ ફળ છે. ભણ્યા હોત તે આ ગરબડ થાય જ નહિ. હજી ભણવું છે?
Page #61
--------------------------------------------------------------------------
________________
છે.
વર્ષ ૧
અંક ૨-૪ તા. ૧-૯-૯૮ :
|ઃ ૫૯
છે
પ્ર : શાસ્ત્રની વાતે બધા ભેગા મળીને કરે તે ઉકેલ ન આવે?
આવે. પણ જે એમ જ કહે કે, શાસ્ત્રના પાનાં તો જેવા જ નથી ત્યાં ? ર શું થાય?
હકીકત એ છે કે, આજે જે પક્ષ શાસ્ત્રો મુજબ કરવા માગે છે તેને “દુરાગ્રહ’ કહે છે અને જેને શાસ્ત્ર જોવાં નથી તેને “સઠાગ્રહ’ કહે છે. જે ખરેખર “સઠાગ્રહ’ કહેવાય તેને “દુરાગ્રહ’ કહે અને જે “દુરાગ્રહ’ કહેવાય તેને “સાગ્રહ’ કહે–તો મેળ જ ક્યાંથી થાય?
મેં તે આજ સુધીમાં અનેકવાર કહ્યું છે અને આજે પણ ફરીથી ભારપૂર્વક કહ્યું છે 8 છું કે-“શાસ્ત્રનાં પાનાં કાઢી, શાસ્ત્ર મુજબ ચર્ચા-વિચારણા કરવા હું આજે આ છે પણ તૈયાર છું. જે જાહેરમાં, મળવા કહે તો જાહેરમાં અને ખાનગીમાં મળવા ? જ કહે તે ખાનગીમાં મળવા તૈયાર છું. પરસ્પરના સદભાવથી સાથે બેસી શાસ્ત્ર છે
મુજબ ચર્ચા-વિચારણું કરીશું. જે ઉકેલ આવી જાય, સમાધાન થઇ જાય છે છે તે સારી વાત છે, કદાચ સમાધાન ન પણ થયું તો પ્રેમથી ઊઠીશું. ૬ છેઆનાથી વધારે હું શું કહું ?”
પ્ર : આજે ઘણા એમ કહે છે કે–શાસ્ત્ર તે દ્રવ્યશ્રત છે અને તેને નિષ્કર્ષ ૨ છે તે ભાવથુત છે.
ઉ આ ક્યાંથી લાવ્યા તેમ પૂછે. ભાવકૃત કોને કહેવાય તે સમજો છો? છે. શાસ્ત્રોના શબ્દોનો જે પારમાર્થિક અર્થ થતો હોય તે મુજબ જ યથાર્થ પણે માને છે. ૬
મરજી મુજબ, મારી-મચડીને અર્થ કરે તે ખોટો અર્થ કહેવાય. તે ભાવકૃત બને છે જ ખરું? જે કોઈ શાસ્ત્ર વાંચે, તે શાસ્ત્રમાં જે જે વાત આવે તે બીજા શાસ્ત્ર સાથે જ આ સંગત થતી હોય, પરસ્પર અર્થમાં વિરોધ ન આવે તેમ અર્થ કરે તે જ સાચે શાસ્ત્ર છે જ જ્ઞાતા કહેવાય. પોતાની મરજી મુજબ અર્થ કરે તે તે શાસ્ત્રનો ઉત્થાપક કહેવાય. ૪ ત્ર એવાની પાસે સાચું દ્રવ્યશ્રુત પણ ન હોય તે ભાવશ્રુત નામે ગપ્પાં મારે તે કેમ ચાલે? શું
અમને બચાવનાર અમને બધી સહાય કરનાર આ મહાપુરૂષ છે. આપણે આ આ પક્ષ જે મજબુત રાખ્યો હોય તે આ જ મહાપુરૂષે રાખ્યો છે. તેઓ તે હજી હમણાં જ કે થયા છે ને? ઘણા બધા તેમને ઓળખતા હશે, જોયા પણ હશે ને?
એકવ ૨ એક માણસ મને કહે કે –“ઘરડી ડોશીએ કહે છે કે, “બે પાંચમ કે ૬ છે બે આઠમ ન હોય.” મેં તેને કહ્યું કે-“ઘરડી ડોશી કહે તે સાંભળ્યું તો તેના કરતાંય
Page #62
--------------------------------------------------------------------------
________________
: શ્રી જૈન શાસન (અઠવાડીક) ઘરડા આ પૂ. શ્રી બાપજી મ. બેઠા છે. તે શું કહે છે તે જાણે છો ને? તે કોને છે જ માનવા તૈયાર છે?” તે મારી પાસેથી ઊભો થઈ ભાગી ગયે. શાસ્ત્રીય વાત માનવી ર અને તે મુજબ જીવવા પ્રયત્ન કરે તે જ આરાધનાને સીધે રસ્તે છે. છે પર્વતિથિની ક્ષય-વૃદ્ધિ ન જ થાય તેમ માનનારા ખોટા છે. તે મુજબ માને છે અને સ્વીકારે તો એક પણ તિથિની વિરાધના થતી નથી. ભાદરવા સુદ પાંચમના છે જ ક્ષયે, ભાદરવા સુદ દયિકી ચોથ અને ક્ષીણ પાંચમ ભેગી માનવાથી એક
પણ તિથિની વિરાધના થતી નથી. શ્રી સંવત્સરી મહાપર્વની પણ સાચી છે જ આરાધના થાય છે. બે પાંચમ હોય તો દયિકી ચેાથે શ્રી સંવત્સરી મહા . ક પર્વની આરાધના અને પહેલી પાંચમ ફગુ અને બીજી પાંરામે પવની છે છે આરાધના, બધું બરાબર સચવાઈ જાય ને? તે જ રીતે પૂનમ-અમાસની આ ક્ષય-વૃધિએ, તે ક્ષય-વૃધિ યથાર્થ માનવાની, ચૌદશ પણ સારી સચવાય ? છે અને તે બે તિથિએની પણ આરાધના સાચી થાય. જ્યારે પૂનમ-અમાસની છે જ ક્ષવૃધિએ, તેરશની ક્ષય-વૃધિ કરવાથી, તેરશની પણ વિધિના થાય, દિ ચૌદશની પણ વિરાધના થાય. માટે વિરાધનાથી બચવું હોય તે પર્વતિથિની ક્ષય-વૃદિધ યથાર્થ માનવી તે જ તેનો ઉત્તમ રસ્તે છે.
પ્ર : આપે પણ પટ્ટક તે સ્વીકાર્યો છે ને? ઉ) : તેમાં શું લખ્યું છે તે જાણતા નથી? પ્ર : તે બધાને ભેગા રાખવા થોડું વધારે છોડ તે?
ઉ૦ : પકખી અને ચોમાસી છોડી તે ઓછું છે? બધાને ભેગા રાખવા જેનધર્મ છે જ છોડવો પડે તે છેડી દઉં? કાલે મારે આ ઘો મૂકવાનું કહે તો મૂક દઉં?
આપણું સમર્થ આચાર્ય ભગવંતોએ, બીજા બીજા ગ છ જુદા ૫ યા તે પડવા ૨ જ દીધા પણ છેટું સમાધાન ન કર્યું!
' “પૂ. શ્રી બાપજી મહારાજાનો ખુલાસો” પુસ્તિકા તે વખતના મુ. શ્રી ભદ્રંકર- જ વિજયજીએ લખી છે. તેમાં છેલે તેમણે જ કહ્યું કે “આ વાત ઘણી સ્પષ્ટ થઈ ગઈ છે. તે છેઆજે તે જ આચાર્યશ્રી કહે છે કે હવે અમે પર્વતિથિની ક્ષય-વૃધિ માનવી છોડી છે
દીધી છે. એકતા મોટી ચીજ છે. એકતા કરવી હોય તે શાસ્ત્ર જેવું નહિ.” તેમના જ છે નિયમ મુજબ જગતના મનુષ્યો સાથે એકતા કરવી હોય તો જૈન ધર્મ પા! મૂકવો પડે! જ
એકતા તો અમને ય ગમે છે. અમે કાંઇ એકતાના વિરોધી નથી ?
Page #63
--------------------------------------------------------------------------
________________
એ વર્ષ ૧૦ અંક-૩/૪ તા. ૧-૯-૯૮ :
' છે પણ એકતા કોની સાથે કરાય? શાસ્ત્ર ન માને, શાસ્ત્રસિઠધ વાત ન માને ૨ જ તેની સાથે એકતા હોય ? શાસ્ત્રની વાત છોડી, ખાટું કરાય જ નહિ- આ છે જ વાત જે મનવાં ઉતરે તે આ મહાપુરુષની સ્વર્ગતિથિની જે ઉજવણી કરી તે સાર્થક કર ગણાય. જે શાસ્ત્ર મુજબ જ જીવ્યા હોય, શાસ્ત્ર મુજબ પ્રરૂપણ કરી હોય તેવાની ! વગતિથિની ઉજવણી શાસ્ત્ર સાચવીને જ થાય. જેઓને શાસ્ત્ર સાથે કાંઈ લેવા-દેવા છે ન હોય તેવા તે શાસ્ત્રાનુસારી મહાત્માની તિથિની ઉજવણી કરે તેની કિંમત નહિ. આ ૨ શાસ્ત્ર સમર્પિત મહાપુરૂષની તિથિ શાસ્ત્ર સમર્પિત રહીને જ ઉજવાય.
પ્રવ : ૨૦ કરના પટ્ટકમાંથી પણ કેટલાક છૂટા થયા ને ?
ઉ૦ : જેમને પોતે કર્યું તે ખોટું લાગ્યું તે છૂટી ગયા. દેડકાની પાંચશેરી એ ભેગી થાય ખરી? )
પ્રહ : હવે કર્તવ્ય શું ?
ઉ૦ : શાસ્ત્રસિદ્ધ વાતને જ વળગી રહેવું તે. શાસ્ત્ર શું કહે છે તે જાણવું, એ હું પૂછવું, સમજવું અને તે મુજબ જીવવા પ્રયત્ન કરવો. જેટલું શાસ્ત્ર મુજબ જીવાય છે તેટલો આનંદ પામો. ના જવાય તેનું દુઃખ અનુભવવું અને શ્રધ્ધા પૂરેપૂરી રાખી ? છે જ્યારે તે મુજબ છવાય તેની તાલાવેલી રાખવી.
દ્રવ્યથુન તે ભાવૠતનું કારણ છે પણ તે શાસ્ત્રસાપેક્ષ સાચા અર્થ કરે તો. મરજી મુજબ કરે તો તે ભાવ નથી પણ મહા અજ્ઞાન છે. માત્ર અષ્ટ પ્રવચન જ માતાનો ધણું પણ જે આજ્ઞા મુજબ અર્થ કરે તો તે સાચો મનાય અને નવપુવી છે પણ જે આજ્ઞ નિરપેક્ષપણે અર્થ કરે તો તે માટે જ મનાય.
પ્ર : એક ત્રિવસની આરાધના માટે શાસ્ત્રની મહત્તા કરતાં સંઘની એક્તાનું મહત્વ વધારે ન ગણાય?
ઉ૦ : સંઘ પણ કોને કહેવાય? ભગવાનની આજ્ઞા મુજબ ચાલે છે કે મરજી મુબજ છે છે ચાલે તે ? શાસ્ત્રને માથે ચઢાવે તે સંઘ કે શાસ્ત્રને ન માને તે ? શાસ્ત્ર કરતાં ૨ કે પિતાને મોટે ગણે તે સંધ કહેવાય ? પર પ્રહ : તેમાં શ્રી હેમચન્દ્રસૂરિજી મહારાજાનું નામ દે છે.
ઉ) : તેમના નામે ય બનાવટી વાત કરે છે. તે બધી ટી વાતો છે, માનવા છે ક જેવી નથી. આવા લેકે તો મહાપુરૂષનું નામ દઈને, મહાપુરૂષોની આશાતના કરે
Page #64
--------------------------------------------------------------------------
________________
૧ ૬૨ :
: : શ્રી જૈન શાસન (અઠવાડિક) છે જ છે તેવાઓને તે મહાપુરૂષોનાં નામ દેવાનો પણ અધિકાર નથી. મહાપુરૂષનાં દૃષ્ટાન્ત૨ માંથી શું લેવાય અને શું ન લેવાય તેનું ભાન ન હોય તેવાઓએ એવાં દૃષ્ટાતો છે જ વાંચવા-સાંભળવાં ય પા૫ છે.
જે અહીં રહેલા પચીસ-પચાસ સારા આગેવાન ગણાતા માણસે બરાબર જ સમજી જાય અને નક્કી કરે કે- બે ય પક્ષ પાસે જવું અને દરેકની પાસે જઈ તેમની કે માન્યતા લખાવી લેવી અને પછી પંડિતોને બેસાડી અર્થ કરાવવા. દરેક પાસે બેપાંચવાર જવું પડે તો જવું અને કહેવું કે– અહીંથી બીજે જવાના માટે તમારી છે માન્યતા લખી આપે. આવું કરો તો કોણ સાચા અને કેણ જુઠ્ઠા તે સમજાઈ જાય. ૪ 5. પણ આ માટે સમય કાઢે કેણ ? ૬ બાકી આજ સુધીમાં અમારા માટે ઘણું ખોટું બોલાયું છે, લખાયું છે એટલું છે નહિ મારા ઉપર તો “તમારૂં ખૂન થશે એવી ધમકીઓ પણ અનેકવાર આવી છે. છે એવા પત્રે પણ આવ્યા છે. છતાં પણ હું કદી કાંઈ બેય નથી કે તેવા એથી ગભછે. રાયે નથી. અંગત આક્ષેપોમાં સારા સાધુ બોલે પણ નહિ, તેવા એની દયા ચિંતવે. આજે તો ઈરાદ્ધાપૂર્વક, જાણી જોઈને કલંકિત કરવા આવું બેલ ય છે અને હું લખાય છે. આવું કરનારા શ્રી જૈન શાસનની ફજેતી કરે છે. ધમી આવું કરે? તેવું જ કરવાની બુદ્ધિ પણ હોય? સાચું સમજાવીએ, તમારે માનવું, ન માનવું તમારી આ મરજીની વાત છે.
પ્ર૦ : ૨૦૨૦ ના પટ્ટકની વાત સમજાવે ને ? ઉ૦ : તે પટ્ટક કેમ કરવું પડે તે બધું સ્પષ્ટ રીતે તેમાં લખેલું છે.
૨૦૨૦ માં અમે પડવાડા ગયા ત્યારે મારા પૂ. ગુરૂ મહારાજા મને કહે કે-“તું છે કે મને ગુરૂ માનતો નથી. મેં પુછયું કે “મારી ભૂલ શું થઈ?” ત્યારે તેઓશ્રીએ મને ન શું કહ્યું કે-તિથિના વિષયમાં તું મારું માનતો નથી. મેં કહ્યું કે-“આપણે જે ખોટું , ર કરતાં હોઈએ તે બધું મૂકી દઉં. તેઓ કહે કે-તિથિના વિષયમાં આપણે માગ છે છે સાચે છે.” મેં કહ્યું-તે કઈ રીતે મૂકાય?” છે ' ત્યારે તેઓએ કહ્યું કે ફેરફાર કરવાનું માની જા કે, પુનમ-અમાસની ક્ષય જ વૃદ્ધિએ, તેરશની ક્ષય–વૃદ્ધિ કરવી. આટલું સ્વીકારી લે તે શ્રી ઉઢયસુરિજી કબૂલ થયા 6 છે કે–તમે આટલો ફેરફાર કરે તો ઓઢયિક ચોથને અમે સ્વીકાર કરીશું. જેથી જ છે બધાની સંવત્સરી એક દિવસે થાય.” મેં કહ્યું કે-“આ બનાવટ છે. કરવા જેવું
Page #65
--------------------------------------------------------------------------
________________
વર્ષ-૧૧ અંક ૩-૪ તા. ૧-૯-૯૮ :
: ૬૩
નથી. આપણુને જ ખાટા કહેશે.' પછી પુ. ગુરૂ મહારાજના કહેવાથી આપણે તે પટ્ટક કર્યા. તમને ખબર છે, ઘેાડા સમયમાં જ પુ. ગુરૂ મહારાજને તેની બનાવટને ખ્યાલ આવી ગયા અને આપણે સાચા છીએ તે સમજાઇ ગયેલું. તે લેાકેાએ સાચું ન સ્વીકાર્યુ. પશુ આપણી પાસે ય ખોટું કરાવ્યું. તેથી છેલ્લે મને કીધેલું કે ‘તું સાચે પડયા. અવસર આવ્યે સુધારા કરી નાંખજે. મારામાં તે તાકાત નથી, તારામાં છે’
પ્ર : ‘સતિ કર” અંગે શું સાચું છે ?
ઉ॰ : તમે પાંચ પ્રતિક્રમણની વિધિનાં જુનાં પુસ્તકા જુએ એકમાં પણ લખ્યું છે ખરૂ?
પ્ર૦ : આપ સ`તિકર' ના વિરાધી છે તેમ કહે છે.
ઉ॰ : દર તેરસે અને વિહારમાં દરેકે દરેક નવા ગામામાં અમે મેાલીએ છીએ.
જે વિધિમાં ન હાય તે ય તેમાં ઘાલે તે; વિરાધ કરવા પડે ને ? આજના કરેના વિડલાએ પાળ્યા પણ છે ને?
‘ સ`તિકર' ’
આ વિધિ
સત્ય જાણવા મહેનત કરવી પડે. સત્ય જાણ્યા વગર ‘આ સાચું-આ ખાટુ’ તેમ ખેલતા નહિ. નહિ તા યારે સમાથી પત્તિત થઇ ઉન્માગે ખબર પણ નહિ પડે.
ચાલ્યા જશે! તેની
કા જાળવતા હાય હતેા. અમે ઘણું આ મહાપુરુષે તિથિ
આ મહાપુરુષે સત્ય માગ જાળવ્યેા છે અને જે તેને સાથ આપ્યા છે. હુ. તો તેમના ઘણા પરિચયમાં સાથે રહ્યા છીએ, ઘણી ઘણી વાતો પણ કરી છે, માટે વિષયમાં જે સત્યભાગ સમજાવ્યેા છે, પેાતે જે ખુલાસા કરીને ગયા છે, તેને જ બરાબર અનુસરીએ તો તેમની તિથિ ઉજવી તે સાČક થાય અને ગુણાનુવાદ કર્યા તે સફળ થાય, સૌ કાઇ સત્યના જ ખપી અનેા તે ભાવના સાથે પૂર્ણ કરવામાં આવે છે,
Page #66
--------------------------------------------------------------------------
________________
. મહાભારતનાં પ્રસંગો
[ પ્રકરણ-૩૪ ]
-શ્રી રાજુભાઇ પંડિત
[૩૪] ‘ભીમનું મૃત્યુ એ જ મારી મ`ઝિલ’—દુર્યોધન
‘એમાંય પ્રચંડ પરાક્રમી આ ભીમને જ મારે બલાત્કારે ખતમ કરી નાંખવા પડશે, જે કઢિ કાઇનાથી ડરતા જ નથી. અને ભીમ મરાતા જ યુધિષ્ઠિર અને અર્જુન તા
મરાયા જ સમજો.’
હસ્તિનાપુરના રાજભવનમાં એક સાથે એકસે પાંચ રાજકુમારે ઉરી રહ્યા છે. પાંચ પાંડવા અને સે ધાત રાષ્ટ્રો સ્વતંત્ર રીતે હસ્તિનાપુરમાં ક્રીડા કરતાં સમય વીતાવે છે. પાંચ પાંડવા ખાળપણથી જ પરમાત (શ્રાવક) થયા છે. જેનાવા પરલેક હાય છે તેની ચેષ્ટા આ લેાકમાં તેને અનુરૂપ જ હાય છે,
હસ્તિનાપુરના ઉપવનેામાં, ક્રીડા પર્વત ઉપર, યમુના નદીના જળમાં, ગ’ગાના તટની રેતીમાં જાત-જાતની ક્રીડાએ દરેક કુમારો સપીને કરી રહ્યા છે. દરેક ક્રીડામાં ભીમ દરેકને હરાવી રહ્યો છે. યુધિષ્ઠિર પેાતાના ચારે ભાઇએ કરતા પણ વધુ સ્નેહ દુર્ગંધન ઉપર રાખે છે.
શ્વાસ ચડી
ક્રીડા કરતાં કરતાં ભીમ ક્યારેક દુ:શાસનાદિને બગલમાં ભરાવીને જાય તે રીતે હેરાન કરે છે. ક્યારેક ભીમ પેાતાના માથાથી દુઃશાસનાઢિના માથા ટકરાવીને પરેશાન કરે છે તેા કયારેક પગેથી ખેંચીને એક કાશ જેટલે દૂર ઢસડી જાય છે. તેથી તે દરેકના નાક, ઢીચણુ, કપાળ આદિ છેલાઇ જાય છે. ક્યારેક માહુપાશથી બાંધીને નદીમાં ડુબકીએ ખવરાવે છે. અને મરેલા જેવા થાય ત્યારે જ એને ભીમ મુક્ત કરે છે. કાઠા આઢિના વૃક્ષ ઉપર હેાંશથી રમવા ચડેલા દુ:શાસનાદિને ભીમ વૃક્ષાને પગના પ્રહારથી હણીને વૃક્ષના ફળેાની સાથે તે દરેકને પણ નીચે પછાડે છે.
આ રીતે ભીમથી ખેઢ પમાતા છતાં દુઃશાસનાઢિ ભીમ ઉપર ક્રોધ નથી કરતાં કેમકે તેઓ જાણે છે કે આ રીતેની ક્રીડામાં પણ ભીમના સ્નેહ છે પણ દ્રોહ ભાવ નથી. ભીમના માટે જે ખતરનાક વેર બાળપણથી દુર્ગંધનને હતુ. તે ભીમના બળ— સ્ક્રુતિ—કીતિ આદિના કારણે ક ઇક વધી ગયું હતું. ભીમ વડે વાર વાર કઢ ના પમાતા દુઃશાસનાઢિ નાના ભાઇઓને જોઇને ઘમંડ તથા ક્રોધ સાથે દુર્ગંધને કહ્યું-ભીમ ! આવા નાના ભાઇએને હેરાન શું કામ કરે છે જો તને હાથમાં બહુ ચળ હેય તા આવી જા મારી સાથે યુદ્ધ કર.'
Page #67
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૧૧ અંક ૩-૪ તા. ૧-૯-૯૮ :
ભીએ કહ્યું –“ભાઈ ! મને આ દુઃશાસનાકિ ઉપર ક્રોધ નથી કે ઘમંડ નથી એ માત્ર નેહ જ છે. વનમાં હાથીએ માત્ર રમત કરે તે પણ વૃક્ષો ભાંગી નથી પડતા ? છેતેથી હે દુર્યોધન તું ઈર્ષ્યા કે શેષ કરીશ. નહિ. અથવા વિચાર્યા વગર બેલનારને ૨ ર બેસવાનું વાન નથી હોતું કે તે શું બોલે છે. દુર્યોધન ! અગર તને તારા બાહુ- ઈ
બળનું ઘમંડ હોય અને ખતરનાક ઈર્ષ્યા હોય તે ચાલ લડી લે. તું તારી તાકાતને જ પણ જાણી લે.”
આ રીતે ભીમથી આક્ષેપ કરાયેલે દુર્યોધન યુદ્ધ માટે ભીમની સામે આવી છે 4 ચડો. કેમકે પ્રચંડ બાહુબળી એ તેજોવધ સહી શક્તા નથી. અને બંનેનું દ્રઢ યુદ્ધ શરૂ થયું. એ
યા યુધિષ્ઠિરે બંનેને અટકાવવા છતાં બંને અટક્યા નહિ ત્યારે દરેક કુમાર જ છે તે બંનેનું યુદ્ધ જેવા પ્રેક્ષકની જેમ ગોળ ફરતે ઊભા રહ્યા.
બંને બાહુબળીના યુધ્ધથી કેણ જીતશે કે હારશે કશું નકિક કહી શકાતું ન છે જ હતું. ઘડીકમાં ભીમ-દુર્યોધનને તે દુર્યોધન ભીમને પછાડી દેતે હતે. કે ભીમ : છે તે હજી માત્ર રમતથી જ રમતે હતે. આથી યુનો ફેંસલો લાવવા માટે દુર્યોધનને છે ભીમે શ્વાસ વગરને કરીને પછાડી દીધા. આથી લાંબા સમય સુધી પરાજયના પરા છે આ ભવને ધારણ કરતે કાળા-પડી ગયેલા મેઢા વાળો દુર્યોધન બંધુઓની વચ્ચેથી ધીમે ધીમે ચાચે ગયે.
બીજી તરફ યુધના રંગમંડપમાં ભીમ તરફ આવીને યુધિષ્ઠિરે પોતાના વસ્ત્રથી 8 ભીમના શર રની રજ દૂર કરી, અજુને ભીમના શરીરનું સંવાહન-મન કર્યું, જે છે સહદેવ–નકુલે વાના છેડાથી પવન નાખવા માંડયો. હવે એકાંતમાં રહેલા દુર્યોધને એ પિતાની દુક, બુધિથી વિચાર્યું કે-“અર્ધા રાજ્યને ભાગીદાર પણ જે વધ કરવા ગ્ય કે હોય તે આ યુધિષ્ઠિર તે સવ–આખા રાજ્યને લઈ લેનારો છે તેને વધ કર્યો જ @ છુટકો છે. ઉય પામતે જ શત્રુ વ્યાધિની જેમ બુદ્ધિશાળીએ છેદી નાંખવા જેવો છે. છે પરંતુ તકલીદ, એક જ છે કે-ભીમ અને વિજયથી (અજુ નથી) રક્ષાયેલ તે યુધિષ્ઠિર છે છે કે ઈપણ હિસાબે સાધ્ય નથી. વધ થઈ શકે તેમ નથી. તેથી સૌ પહેલા તે મારે છે જ યુધિષ્ઠિરના બે હાથ જેવા આ ભીમ અને અર્જુનને જ હણવા પડશે. કે જે દુર્વાર છે હે મહાવીર્ય છે. એમાં પણ સૌ પહેલ કેઈથી જરા પણ નહિ ડરતો આ ભીમ જ કે જે છે જ પ્રચંડ પરાકતવાળા છે તેને જ યમસન નશીન કરવો પડશે. બલાત્કારે પણ મારે ભીમને . કે કોઈપણ હિસાબે હયે જ છુટકો છે. અને ભીમ મરાયો નથી કે યુધિષ્ઠિર અને અર્જુન શું આપોઆપ જ પાયા ખેંચાઈ ગયા પછીના મકાનની થતી દુર્દશા જેવા શક્તિહીન જ ૨ થઈ જવાના છે. (બસ હમણાં મારું લક્ષ્ય ભીમનું મોત એ જ છે.)
Page #68
--------------------------------------------------------------------------
________________
.: શ્રી જૈન શાસન [ અઠવાડિક ] .
- આ રીતે ભીમના મૃત્યુની પ્રતિજ્ઞા કરીને કપટી દુર્યોધન નિર્મળ મનવાળા ભીમના @ છીદ્રોને જેતે જ દુષ્ટ કપટી કુમાર સાથે આવીને પહેલા જાણે કશું બન્યું જ નથી તે જ જ રીતે રમત રમવા લાગ્યા...
રાજકુમારોને ગંગાનદીના રેતાળ પ્રદેશમાં ક્રીડાથી આનંદ પામતા નાણાને પાંડુ- છે. રાજાએ ગંગાનદીના તટ ઉપર જ તૃણના અતિરમ્ય ઘરો બનાવરાવ્યા. મારે રમત છે # રમીને ભોજન કરવા એ તૃણના ઘરમાં જતાં અને શાંતિથી સૂઈ પણ રહેતા. હંમેશા જ શું ખાવા-પીવામાં અને રમતમાં ભીમ બધાંથી ચડિયાત રહેતો હતો.
એક વિસ ગંગાનદીના તટ ઉપર રમત રમતાં જ થાકી ગયેલે ભીમ સુગંધઆ વાળી રેતીની પથારીમાં જ સૂઈ ગયો હતો. મધુર અને રસવાળો આહાર જમવાથી તેને ૬ ગાઢ નિદ્રા આવી ગઈ. છે આ વાતને જાણીને તરત જ દુષ્ટ દુર્યોધને વેલડીએ વડે ભીમને કચકચાવીને એ બાંધી દઈને ગંગાજળમાં ફેંકી દીધો. કમળના તંતુની જેમ લાપાશ છેદી નાંખીને ભીમ , જ શાંતિથી ગંગાજળમાં સ્નાન કરીને બહાર આવ્યા.
ફરી એકવાર ભીમ સૂઈ રહ્યો હતો ત્યારે દુષ્ટ દુર્યોધને સપના ગુંચળાએ જ 4 ફેંકીને ભીમને સપ કરડાવ્યા. સપના કાંતિલ ઠંથી તીણ રથી પણ ભીમને એક છે નહિ જેટલી અસર ના થઈ. થોડીવારે જાગેલા ભીમે તે દરેક સપને તિર-કાર પૂર્વક કે દુર દુર ફળી મૂક્યા.
ત્યાર પછી ભીમ જમવા બેઠો ત્યારે દુષ્ટતાથી દુર્યોધને ભેજનમાં છૂપી રીતે છે જ ખતરનાક ઝેર ભેળવી દીધું. તત્કાલિક મૃત્યુ દેનારા તે વિષ ખાવાથી દુર્યોધન પોતાને જ છે મનથી ભીમને યમરાજના દાંત વચ્ચે ચવાઈ રહેલો જોવા લાગ્યો.
પરંતુ ભાગ્ય જાગતું હોય ત્યારે વિપત્તિ પણ સંપત્તિ બને છે. તેમ તે ઝેરથી તે % ભીમના શરીરમાં તાકાતમાં વધારે થશે. જો કે ભીમ સમજી શકતો હતો કે ભેજનમાં છે
ઝેર, સર્પોના ડંખ, ગંગાનદીમાં ફેંકવું એ બધુ સારૂ નથી છતાં ભીમ માનતો હતો કે
આ તે દુર્યોધનની ક્રીડા-રમત જ છે. તેનું મન ખરાબ નથી. આ રીતે ભીમે દુર્યોધન જ આ તરફ જરા પણ મન બગાડ્યું નહિ.
આમ ધૃતરાષ્ટ્રના પુત્રો નિષ્ફળ આરંભથી દુઃખી થયેલા હતા અને પાંડના આ પ્રચંડ તેજથી અંદર અંદર સળગી રહ્યા હતા.
(જુએ અનુ. પાન ૭૧ ઉપ૨)
Page #69
--------------------------------------------------------------------------
________________
0ા
,
-
- -
છે =:81 Qશ, ફ
રે પ્યારા ભૂલકાઓ...... ૨ ૪૫ક ૫..........કમ્પ....!!!
ભાઈ! કંપની ચીચીયારી....! શા માટે? કઈ વિચારધારા તને કંપાવે છે. તારી ક પના જ તને કપાવે છે. હા..આત્મ સ્નેહી !
મેં જોયેલું એક દશ્ય જ મને કંપાવે છે. ધ્રુજાવે છે. દૂર-સુર..એક જંગલમાં.. માસુમ અને નાજુક હરણીયાનું ટેળું. પિતાના પરિવાર-મિત્ર સાથે નાચતું કુતું. મજેથી ગેલ અને રમતો રમતું.
લીલુછમ તાજું ઘાસ ખાતું.. પણ..
ત્યાં જ ઝાડની બખોલમાંથી એક ત્રાડ પાડી.. અચાનક આવી ઘસેલા સિંહના પંજામાં માસુમ હરણીચું આબૂદ જકડાઈ ગયું. આ એને પરિવાર, એના મિત્રે એના નેહી સબંધીઓ છટકીને ભાગી છૂટયા. હાફળી-ફાફળી દેટે સી દૂર-દૂર પર્વતની ઊંચી ચઢાણ પર પર પહોંચી ગયા. આ પરંતુ.., આ નાજુક હરણીચું બિચારું બની ગયું. પિતાના આપ્તજને સામે ટગર-ટગર જેવા લાગ્યું. ગરીબડી નજર સ્થિ૨ થઈ ગઈ.
સામે ચઢાણ પર ઉભેલા હરણીયાના ટેળાની નજર માસુમ હરણીયા સમુખ 8 ને ચોંટી ગઈ. ૨ કિતુ. સિંહના પંજામાં ફસાયેલા આ મૃગલાને શું કઈ બચાવી શકે.
Page #70
--------------------------------------------------------------------------
________________
: શ્રી જૈન શાસન [અઠવાડિ]
છે
૬૮ ;
નાના, હરગીજ નહિ.
જ્યારે આ દશ્ય નજર સમક્ષ આવ્યું ત્યારે કંપારી ધ્રુજારી છૂટી ઊઠી. કેવો ભયંકર કરૂણા.
અલ્યા, સાક્ષાત યમના મુખમાં જતા હરણીયાને જોઈ તેને કંપારી છૂટે છે. આ આના કરતાં વિષમ પરિસ્થિતિ બીજી કઈ ?
કેમ બરાબર ને? વિષમ કરૂણા ઉપજાવે એવું આ સંસારમાં તે તેને કાંઈ જોવામાં ન આવ્યું? અહીં પણ કે બિહામણે અને વિકરાળ પેલો મૃત્યુ-સિંહ વસે છે. સઢાય ભૂખ્યો. આ મૃત્યુ-સિંહની ઝાપડમાં આવેલ માનવી બચે ખરે ?
સિંહ પંજામાં આવેલા હરણીયાને જેમ તું બિચારું માને છે તેમાં મૃત્યુ આ સિંહના પંજામાં આવેલા માનવીને ક્યા શબ્દોથી નવાઝીશ.
આ માનવીની આંખ સામે જ માત-પિતા અને ભાઈ-ભાંડુઓ ઉભા છે. અરસપરસ આંખો ટકરાય છે. ટગર ટગર જોતાં સૌની નજર સજળ બની જાય છે. ગરીબ ચહેરા નિસ્તેજ બની જાય છે. એમની કઈ યારી અહીં કામયાબ નીવડતી નથી. અને આવી જ દીન દશામાં મૃત્યુ સિંહનો કેળીયે બની જાય છે. લોકેની સાથે રાજરમત રમનારે લોકેને ફસાવનારો અહીં આબાઢ ફસાઈ જાય છે. કે અશરણભાવ દૃષ્ટિગોચર બને છે. અનાથ અને અસહાય કશાને પ્રાપ્ત કરેલા માનવીને ધર્મને સાથે માબત નથી જ આમાને ભાવ સંસાર કે યાતના ભર્યો બની જાય. ક૯૫ના જ કમ્પાવી મૂકે છે.
રવિશિશુ c/o. જૈન શાસન કાર્યાલય છે
Page #71
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૧૧ અંક ૩-૪ તા. ૧-૯-૯૮ :
– હાસ્ય હજ – 1 # એક ગામડિયો બે માળની બસમાં ચડ. કંડકટરે તેને ઉપરના માળે જવા જ કહ્યું ગામડિયો થોડિવારમાં નીચે પાછો આવ્યો અને બરાડા પાડવા લાગે કેમ બનાછે વટ કરે છે, ઉપરના માળે ઇવર તે છે નહિ. વગર ડ્રાઇવરે ગાડી ભટકાય જાય.
છે છાપાવાળે-આજ કી તાજા ખબર આજની તાજા ખબર. ગ્રાહક-(છાપું લીધા પછી) તાજા ખબર શું છે એ તે કહે. છાપાવાળો-એક ગાડી નીચે ચાર પૈડા આવી ગયા.
–રક્ષિત – જાણી લો – વિરકત – કે મોટામાં મોટી ખાઈ અદેખાઈ મોટામાં મોટે રાજા મેઘરાજા ૨ મોટામાં માટે બંધ સંબંધ નાનામાં ના રાજા
વ૨૨ાજ જ મોટામાં મોટી ખાણ ઓળખાણ
ખરાબમાં ખરાબ સમજ
ગેરસમજ આ મોટામાં મોટી સારા અણસાર નાનામાં નાની કળ
અટકી -- ધ સો – માણસ.. પૈસા પાછળ પડે તે ગાંડે બન્યો કહેવાય. અતિ ખર્ચ કરે તે ઉડાઉ કહેવાય. સંગ્રહ કરે તે મૂડીવાદી કહેવાય. ન મળે તો કમનસીબી કહેવાય. વગર મહેનતે મેળવે તે ખુશામતિ કહેવાય. વાપરે નહિ તે કંજૂસ કહેવાય. વૈતરું કરીને મેળવે તે મૂર્ખ કહેવાય. શેરમાં રેકે તે સટેડી કહેવાય. ધરમમાં ખર્ચે તો દાનવીર કહેવાય. મુ.હરિ
– રેજમાના તારા પાપે – દૂધ ગુમાવ્યું
ચા મેળવી શુદ્ધ ઘી ગુમાવ્યું વનસ્પતિ ઘી મેળવ્યું
Page #72
--------------------------------------------------------------------------
________________
ge :
પ્રભુતા ગુમાવી
સદાચાર ગુમાવ્યા શાંતિ ગુમાવી
સ્વાસ્થ્ય ગુમાવ્યુ જ્ઞાન ગુમાવ્યુ વિશ્વાસ ગુમાવ્યે મૌન્દિર–ઉપાશ્રય ગુમાવ્યા
અધ્યયન ગુમાલ્યુ ધમ ગુમાવ્યું હેશ ગુમાવ્યે ભક્તિ ગુમાવી પ્રમાણિકતા ગુમાવી
દેશ ગુમાવ્યુ પ્રેમ ગુમાવ્યા
દુવા ગુમાવી
ધીરજ ગુમાવી સતાષ ગુમાવ્યે
સંસ્કૃતિ ગુમાવી ભલાઇ ગુમાવી સદાચાર ગુમાવ્યે
; શ્રી જૈન શાસન (અઠવાડિક)
પશુતા મેળવી
દુરાચાર મેળવ્યા
ભ્રાંતિ મેળવી
ઇલાજ મેળવ્યેા
વિજ્ઞાન મેળવ્યુ. તર્ક મેળવ્યેા
ટી.વી. વીડીએ મેળવ્યા
અખબાર મેળવ્યુ'
ધન મેળવ્યુ.
જોશ મેળવ્યેા
ચુક્તિ મેળવી અભિમાન મેળવ્યુ.
પરદેશ મેળવ્યું
અપમાન મેળવ્યુ નિસાસા મેળવ્યા
હાયવાય મેળવી
અસ તેાષ મેળવ્યે વિકૃતિ મેળવી
બુરાઈ મેળવી વ્યભિચાર મેળવ્યે
– રશ્મિકા
Gi
શ્રદ્ધા
મધ દરિયે તાફાન જાગ્યું. વાહણ હામલડાલમ થવા લાગ્યુ.. એક ભાઇ પ્રભુ ધ્યાનમાં બેસી ગયા તેની પત્ની કહેવા લાગી.
અત્યારે ધ્યાન, અત્યાર તા ડુબવાના સમય છે.
આ સૂણી પતિએ રિવેલ્વર તાકી પત્ની હસવા લાગી.
પત્નીને ખાત્રી હતી કે તે મને નહિ મારે, અડગ શ્રદ્ધા પત્નીને પેાતાની પતિ ઉપર હતી.
Page #73
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૧૧ અંક ૩-૪ તા. ૧-૯-૯૮ :
: ૭૧
પત્નીને હસતી જોઇ પતિ ખેલ્યા, તમે મારી પ્રત્યે પ્રેમ અને શ્રદ્ધા જેવી છે તેવા જ ડૅમ અને શ્રદ્ધા મને પ્રભુ પ્રત્યે છે.
તાદાન થાડીવારમાં જ શાંત થઈ જશે,
શું બનવું, શું ન બનવું.
ઉત્સાહી બનજો
ઉદ્યમી બનો
પવિત્ર મનો
શનામી બનજો
ખાનદાની બનજો
ઉદાર મનજો
યાગી મનો
સરળ બનજો
ઉત્તમ મનો આશાવાદી બનશે
સત્યાગ્રહી બનજો
ગુણી ખનો
ઉદાસી બનશે। હિં આળશ્રુ બનશે। હિં
પાપી બનશે। હિ બદનામી બનશે. નહિ ખરાબ બનશે। નહિ
ઉડાઉ બનશે। નિહ.
રાગી બનશે। નહિ
ઉદ્ધત બનશે। નહિ
અધમ બનશે। હિ નિરાશવાદી બનશે। નહિ ઠાગ્રહી બનશે. નહિ
અવગુણી બનશે. નહિ
—વસુમતી
-વસુમતી
( અનુ. પેજ ૬૩ નું ચાલુ )
વિદુરને ખ્યાલ આવ્યેા કે-પાંડવા તથા કૌરવામાં ઉચ્ચુ ખલ જીઆ થઇ રહ્યા છે આથી ભીષ્મ પિતામહ આદિને વિન તિ કરી કે આ સર્વે ખાળકુમારો હવે કુમાર થયા છે. હવે કલાભ્યાસના અવસર થયા છે માટે કલાભ્યાસથી ઉપેક્ષા ન કરાય,’
ભીષ્મ પિતામહાદિએ પૂછતા વિદ્રે કહ્યું કે-‘કૃપ’ નામના કલાચાય આ કુમારોના ઉપાધ્યાય છનશે. સર્વે કળામાં તેએ આ કુમારોને પારગામી બનાવવા સક્ષમ છે. અને સર્વે રાજકુમારો વિદ્યાભ્યાસ કરતાં કરતાં કુશળ થવા લાગ્યા.
5
Page #74
--------------------------------------------------------------------------
________________
ખાટું ના લગાડતા હેા ને....
ભદ્રંભદ્ર
છેરૂ કછેરૂ થાય. હુ· કડછ દલા તરવાડી નથી.
ઘરમાં છેાકરાએ (અર્થાત ટાબરીયાએ) હાય તૈય દુઃખ છે ને નહાય તેાય દુ ખ છે. હેાય ત્યારે કાળા કકળાટ કરી મૂકે છે અને નિશાળે મામાને ઘેર ગયા હાય તે સાલુ ઘરમાં સાવ શુનુ શુનુ લાગે છે. એટલે ટાબરીયાનુ ઘરમાં બંને રીતે દુઃખદાયક છે. જેમ સમવસરણમાં કાલસૌરિક કસાઇને છીંક કીધું હતું ને કે તું જીવ પણ નહિ મર પણ નહિ. કેમકે તેને આ દુ:ખ હતું જ અને ભવાંતરમાં નરનું દુઃખ હતું..
હાવુ. કે ન હેાવુ આવી ત્યારે દેવે જનમમાં દુ:ખ
મારૂ' પણ હમણાં હમણાં એવું જ થયું છે. મને કાઇએ કીધું કે–જૈન શાસ નમાં ભદ્રંભદ્ર નથી આવતુ. તા ય દુ:ખ છે અને આવે છે તે ય દુઃખ છે. નથી આવતું તે વાંચવાની મજા મરી જાય છે અને આવે છે તેા સાલે! અમારી સામે પણ ટાક્ષ કરે છે એટલે અમારે! મૂડ ખલાસ કરી નાંખે છે. એટલે ભદ્રંભદ્રનુ આવવુ' અને ન આવવુ એ ય દુઃખ દાયક છે.’
આટલુ' સાંભળીને હું મુઝણેા. હવે મારે જૈન શાસનમાં જવું કે ના જવું? પણ પછી મે` મારી જાતે જ ઠેલાતરવાડીની જેમ જ જાતે જ સવાલ કરીને જાતે જ જવાબ નક્કિ કરી લીધા કે—જેમ છેારા નાના હાય ત્યારે જ લેાકેાને દુઃખન્ન બને છે મેાટા કે સમજણા થાય પછી તેા ગમે જ છે. પણ છેાકરા ન હેાવા કાઈ ઇતું નથી. તેમજ ભદ્રંભદ્ર એવા હુ હજી તા ૨/૩ વરસના જ થયા છું માટો થઇશ એટલે મારી મેળે જ સમજી જઈશ પછી તા લેાકેાને ગમી પણ જઈશ. પણ ભદ્રંભદ્ર ન ડ્રાય તેવુ કાઇ ઇચ્છતુ' નહિ હાય, માટે મારા પુન: પધરામણા થઇ રહ્યા છે તેની જરા નાંધ રાખશેા. દલા તરવાડીની વાત તમે જાણતાં જ હશે. રીંગણાની વાડી જોઇ તેને કુણાં કુણાં રીંગણાનુ` મસાલા ભરેલું શાક ખાવાનું મન થયું પણ કોઈને પૂછ્યા વગર વસ્તુ લેવામાં તે ચારી સમજતા હતા એટલે વાડીમાં ગયા તા ખરા. આજુબાજુ જોયું તેા કાઇ દેખાયુ નહિ. જો કે કૈાઇ ન દેખાય એવું તેા એ ઇચ્છતા જ હતા. પશુ પેલેા નિયમ તેમને નડતા હતા. કનડતા પણ હતા. કાઇ ન જુએ એ રીતે વાડીમાં પેઠા. અને પૂછયા વગર ન લેવાય આ જ એક અણુનમ ટેકના લીધે તેમણે વાડીને જ પૂછ્યું વાડી રે ભાઈ વાડી.' વાડીએ જવાબ આપ્યા હાય તેમ પોતે જ ખેલ્યા-કડા રે ભાઈ!
Page #75
--------------------------------------------------------------------------
________________
:
93
એ વર્ષ ૧૧ અંક-૩૪ તા. ૧-૯-૯૮ : 6 દલા તરવાડી ! પછી કલાકાકા કહે-“રીંગણા લઉ બે-ચાર ! પછી વાડી વતી કહે–અરે! છે છે લે ને દા–બાર.”
બસ આ રીતનો ક્રમ ચાલ્યો હશ-બાર દિવસ તે લેર પડી ગઇ. પણ પછી જ જ વાડીના રી ગણ ઓછા થવા લાગ્યા એટલે વાડીના માલિક શામજી ભૂવાએ ચારને ૨ રિ પકડવા નક્કી કર્યું અને કલા તરવાડી રોજના કમથી રીંગણ લેતા ઝડપાઈ ગયા. પછી જ છે તે ભૂવાએ દલા કાકાને દેરડાથી બાંધીને કુવામાં ઉતાર્યા અને કહેવા માંડ્યા કે કુવા
રે ભાઈ કુવા! કુવા વતી ભૂવા જ જવાબમાં બેલ્યા-બેલો રે ભાઈ શામજી ભૂવા. ૬ કે પછી ભૂવા કહે-ડુબકી ખવડાવું બે-ચાર.” પછી કુવા વતી ભૂવા કહે–અરે ! ખવડાવોને છ ઠશ-બાર.”
બંનેએ એક સરખી રીતે અપનાવી છતાં બિચારા દલા તરવાડીને લેકેએ આ ચોર ગણ્યા. તમને કેવું લાગે છે? આ તે કઈ રીત છે?
આ વાત મેં મારા શાસ્ત્રીય કાલ્પનિક મિત્રને ધ્યાનમાં રાખીને લખી છે. મારા ? મિરાના પિતાની શ્રાદ્ધતિથિ વખતે તેણે તેના પિતાશ્રીના ફોટાને બધે ફેરવવા માંડેલે વ છે એટલે મેં તેને સમજાવ્યો હતો કે આ રીતે બાપુજીના ફેટાને ફેરવ્યા કરવો યોગ્ય છે
નથી. એટલે ઘડી તે તેણે મારી વાત માનેલી. અને મને હું તેને સમજાવી શકવામાં % સફળ થયો તેના આનંદની સીમા નો'તી. પણ હું જેવો તેના ઘરમાંથી બહાર નીકળ્યા ર ૮ કે તરત જ તેણે ફેટો મુકવાનું શરૂ કરી દીધો. શેઠની શિખામણ ઝાંપા સુધી એવું થયું. આ છે પણ હવે તે મારા તે મિત્ર થોડે આગળ વધે છે તેના પપ્પાની કેડીટને સદુપયોગ જ કરી રહ્યો છે.
તેણે મને પૂછયુ કે–પપ્પાના ફેટા આગળ ધરાવેલા પૈસા ક્યા ખાતામાં જાય? મેં કીધું કે - પપ્પા સાધર્મિક હતા માટે સાધારણ ખાતે જાય. મિત્ર કહે-એમ તો ભાવસાધુ જેવા જ હતા. મેં કહ્યું તો-તે રકમ વૈયાવચ ખાતે જાય. મિત્ર કહેપણ એમને જીવયાના પરિણામે વધુ હતા. આ મેં કીધું-તે જીવદયા ખાતે જાય. મિરા કહે-અને હોસ્પિટલે, માનવ સેવામાં વધુ માનતા. મેં કીધું–તે તે રકમ અનુકંપામાં જવા દે.
મિર કહે–ચાર! આમાં તું મન ફાવે તે રીતે ખાતા બદલ્યા કરે છે તે છે શાસ્ત્રીય મર્યા શું છે? એ તે બેલ?
Page #76
--------------------------------------------------------------------------
________________
શ્રી જૈન શાસન (અઠવાડિક) ૬ ' મેં કીધુ–ભલા માણ! આપણે કહીએ તે શાસ્ત્ર બીજું શું ? અને કરીએ તે છે ૨ શિષ્ટાચાર. એટલે તું તારે મનફાવે તે એક ગુણ નકિક કરી લે અને તે ગુણ મુજબ છે જ કેટા આગળની રકમ તે ખાતે જમા કર. એમાં મુંઝાવા જેવું શું છે ? બાકી તે જે છે છે. શાસ્ત્રની જ વાત કરવી હોય ને તે તો એમ કહેવાય કે–ફેટે પડાવ એ જ શાસ્ત્ર
વિરુદ્ધ છેપછી એ ફટાને મૂક, ધૂપ, ફુલમાળા ધરવી આ બધુ શાસ્ત્ર વિરૂદ્ધ જ છે. ૪ છે તુ શાસ્ત્રને જોયા રહીશ તે કશું કરી નહિ શકે. પહેલા કામ કરી લે. પછી શાસ્ત્ર જોયાનું વિચારવાનું. એ ય જે કઈ વિરોધ કરે ને તે જ જવાનું, નહિતર જોવાની રે જરૂર નથી. અને આવું પાંચ-છ વાર થયા પછી કે વિરોધ કરે ને તે કહી દેવાનું છે કે આટલા વરસ સુધી તમે શું કરતા હતા ? પાંચ-છ વરસ થયા એટલે એ પરંપરા છે જ કહેવાય. આવું બધું હવે શીખી જા. ગભરા મા. હું તારી પડખે જ છું.
મિત્ર કહે-ચાર વાતને ઉડાવી ન દે. આ મશ્કરી કરવાની વાત નથી. મને રસ્તે છે જ બતાવે. ફેટા આગળની રકમ ક્યાં જાય ? છે મેં કીધું—પણ ફેટે મૂકો તે જ ખોટું છે. હવે તે રકમ ક્યાં જાય તેવી વાત છે છે પૂછો છો તે જરાય બરાબર નથી. નવા ચીલા ચાતરી ચાતરીને આવે છે અને પછી તે છે તે શાસ્ત્રીય છે કે નહિ તે વિચારવા બેસે છે અને છેવટે તે તમે શાસક પક્ષની જેમ જ
જ તમારું જ ધાર્યું કરો છો. ખાલી પીલી અમને પૂછીને શું કામ અમારો સમય છે બગાડે છે ? શાસ્ત્રની પડી છે, તમને ? કે તમારા સ્વાર્થની પડી છે ?
મિત્ર કહે-મે વિચાર્યું કે મારા બાપુજી હયાત હતા ત્યારે તેમને જે કંઈ ચાંદીની . વાડકી–થાળી વગેરે ભેટ આવતું તે તે દેરાસર ખાતે વાપરતા હતા. હવે ગયા વરસ છે જ સુધી તે તે જ રીતે દેરાસર ખાતે વાપરી છે. પણ.... મેં કીધું–શું પણ આ
મિત્ર કહે–આ વખતે મેં ફેટા આગળની તે રકમ પપ્પાના પાળિયા ( સંસ્મર૨ ણાલય)માં વાપરવા વિચાર્યું છે અને પપ્પાના નામે અમને હયાત લેકોને જે ભેટ આવે તે દેરાસર ખાતે વાપરવી નકિક કરી છે.
કીધું તે પછી મને પૂછ્યું શું કામ !
મિત્ર કહે-ક્યાંક મારા વિચારને અનુકૂળ આવી ગયું હોય તે મારૂ કામ થઈ આ જાત એટલે. પણ તમે ટસથી મસ ન થયા. દ' મેં કીધું -ઉપ નિર્ણય ક્યા શાસ્ત્રના આધારે કર્યો ? ૨. મિત્રે કહ્યું–એક સભામાં થયેલી જાહેરાતના આધારે
Page #77
--------------------------------------------------------------------------
________________
: ૭૫
૬ વર્ષ ૧૧ અંક ૩-૪ તા. ૧-૯-૯૮:
મે કહ્યું-જાહેરાતનો પૂરા-સાબિતી ક્યાં છે? લોખત બતાવ. મિત્ર કહે-મૌખિક વાતના પુરાવા ન હોય. મેં કીધુંએ વાત તું સમજે છે, લોકે નહિ.
મિત્રો કહે-અને એક પુરતમાં પણ એવા ભાવનું વાંચવામાં આવ્યું કે “મૃતકના જ છે ફેટા આગળને રકમ સ્મારકમાં જાય, જીવતા આગળની રકમ દેવમંદિરે જાય અને જીવતા+ ફેટા (જીવતાના જ ફેટા) આગળની રકમ દેવમંઢિરે જાય.” આ પ્રબળ શાસધાર છે. છે
મેં કી ધું-આત જીવિતના ફેટાની પુજા કમવી તેવું નકિક થયું ને ? હું
મિત્ર આશ્ચર્ય ચક્તિ થઈ ગયો. પછી તેણે કીધું સભામાં જાહેરાત થઈ ત્યારે છે છે ઘણાને એમ તે થયું કે બરાબર નથી થતું. પણ કઈ કહેવાની હિંમત કરી શકયું છે જ નહિ. હવે જે આ અંગે કશો વિરોધ નહિ થાય તે તે પ્રથા પણ શાસ્ત્રીય બની જવાની.
મેં કી ધુભાઈ, આજકાલ કોઈપણ વાતને શાસ્ત્રીય બનાવવી બહુ સહેલી છે. જ ત્ર શાસ્ત્રા તે કામધેનું છે તમને મનગમતી ચીજો જાહે૨ કરો પછી જુએ એને આધાર તમને ? છે શાસ્ત્રમાં મળે છે કે નહિ ? અને કઢાચ ન મળે તે તમે જે વિચાર રજુ કરે છે તે છે જ વિચાર ગમે તેવો હશે તો પણ તમે જે સત્તાસ્થાને હશે તે તમારા વિચારોને ૬ શાસ્ત્રીય કરજો મળી જ જશે.
મેનિાથી બચવા બીલ કિલન્ટન અફઘાનિસ્તાન કે સુઠાન ઉપર મિસાઈલ છોડે છે તોય તે મિસાઇલે કઢાચ કિલન્ટનને ત્રાસવાઢથી બચાવી શકશે, મનિષ્ઠાથી નહિ તેવું રે આ છાપાવાળાએ નું કહેવું છે તેમ જે તે ચોપડીઓનો આધાર આપીને તું જીવતા ને છે. મરેલાની રકમને મનગમતી રીતે લઈ જઈ શકીશ પણ તે ચે પડી અને તે પ્રમાણેનું ૨ આચરણ તને બચાવી નહિ શકે.
( મિત્ર કહે-તમે મને બહુ સંભળાવી દીધું. પણ મુંઝવણ દૂર કરવાનો કોઈ રસ્તે છે ના બતાવ્યું.
મેં કીધું-મુંઝવણ તું જાતે જ ઉભી કરે છે ને પછી તેમાંથી નીકળવાની પણ છે હું તને મનગમત, રીત ન મળે ત્યાં સુધી તે નીકળવું નથી પછી શું થાય? તને ખબર છે છે–શાસ્ત્રથી વિરૂદ્ધ કરનારા તે પ્રગટ રીતે શાસ્ત્રના શત્રુ છે પણ શાસ્ત્રના નામે અધ- 9 જ કચરી વાતો કરીને જે તે વાતને સાચી ઠરાવનારાએ શાસ્ત્રને કેલી નાંખનારા ઉધ૬ ઈના કીડા જેવા ખતરનાકમાં ખતરનાક શત્રુ છે. કે જે શાસ્ત્રોને જ વિકૃત બનાવનારા છે.
( અનુ. ટાઈટલ ત્રણ ઉપર )
Page #78
--------------------------------------------------------------------------
________________
છે આ વિનય ઉપર ભુવનતિલકની કથા છે ?
પૂ. સા. શ્રી સુવર્ણપ્રભાશ્રીજી મ. વજન ૪૪૦
૦ ૦ કુસુમપુરમાં ધનકરાજાને પદ્માવતી રાણીથી ભુવનતિલક નામે પુત્ર થયે એકઠા તે છે 4 રાજા મંત્રીઓ સહીતસભામાં બેઠો હતો ત્યારે રત્નસ્થળ નગરના રાજા રામરચન્દ્રને
પ્રધાન રાજાની આજ્ઞાથી રાજસભામાં આવી કહેવા લાગ્યું કે અમારા રાજા યશોમતી ? છે નામે પુત્રી છે. તેણીએ ઉદ્યાનમાં ક્રીડા કરતાં વિદ્યાધરીઓના મુખથી ભુવનતિ ના ગુણે છે ૨. સાંભળીને તેને વરવાનો નિશ્ચય કરેલ છે તેથી રાજાએ મને તમારા પુત્ર સાથે તેણુંને ? આ લગ્ન સંબંધ કરવા એક છે માટે તેને સ્વીકાર કરી અમને આભારી કરે .
ધન રાજાએ કુમારને વિવાહ કર્યો પછી શુભદિવસે ધનકરાજાની આજ્ઞાથી છે મંત્રી અને સામંત રાજાઓ સહિત ભુવનતિલક કુમાર પરણવા ચાલે.
માર્ગ માં સિદ્ધપુર નગર પાસે આવતાં કુમાર આંખો બંધ કરી મૃચ્છ ખાઈ રથમાં પડી ગયો. તેને સર્વ બોલાવવા લાગ્યા પણ તે અક્ષર પણ બોલી શકે નહિ છે તે વખતે થોડે દૂર કઈ કેવલી સુવર્ણના કમળ પર બેસી દેશના આપતા સાંભળી મંત્રી છે. ક વર્ગ ત્યાં જઈ દેશના સાંભળવા બેઠા. કેવળી પ્રભુએ કહ્યું કે, “હે ભવ્ય પ્રાણીએ? આ જ દુર્લભ એવા મનુષ્ય જન્મને સફળ કરવા મેક્ષસુખ રૂપી વૃક્ષની વૃદ્ધિ કરવામાં મેઘ ર સમાન વિનય વડે પરમેષ્ઠી પદ્યનું આરાધન કરે.' ઇત્યાદિ દેશના સાંભળી કંકીરવ | નામે મુખ્યમંત્રીએ પ્રભુને પૂછ્યું કે હે ભગવંત? ભુવનતિલક કુમારને અણચિંતી ? છે દુખપ્રાપ્તિ થવાનું શું કારણ છે ? કેવળી ભગવંત કહ્યું કે ઘાતકી ખંડન ભરતક્ષેત્રને આ ૨ વિષે ભુવનાગાર નામે નગરમાં ગચ્છ સહિત આચાર્યદેવ પધાર્યા. તેમને વાસવ નામે છે છે કુશિષ્ય વિનયાદિ ગુણ રહીત અને સર્વ મહાત્માઓના શત્રુરુપ હતે.
તેને આચાર્યદેવે કહ્યું કે હે વત્સ ? વિનય ગુણ ધારણ કર પણ તે ઉદ્ધત છે ક શિષ્યને ઉપદેશ પણ છેષ રૂપ થયે તેથી ગુરૂએ તથા બીજા મુનિઓએ તેની ઉપેક્ષા કરી
આથી ક્રોધ પામેલા તેણે પ્રાસુક જળમાં ગુરૂને તથા બીજા બધા મુનિએને મારી નાખવા છે તાલપુટ વિષ નાખી ભયને લીધે નાસીને કઈ અરયમાં જઈને સુઈ ગયો ત્યાં દાવાનળ છે. લાગવાથી રોક ધ્યાનથી તેમાં બળી જઈને સાતતો નરકે ગયો. સૂરિ વગેરેને પાણી છે છે પીતાં શાસનદેવે અટકાવ્યા. પેલો વાસવ નરકમાંથી નીકળી તિયચ યોનિના ઘણા ભવે છે ૨ ભટકી અકામ નિર્જરાના યોગે હમણાં તે ભુવનતિલક રાજકુમાર થયે છે.
આ પ્રમાણે મેં કહેલું તેના પૂર્વભવનું વૃત્તાંત હે મંત્રી ? તમે જ ને તેને કહે છે
Page #79
--------------------------------------------------------------------------
________________
છે વર્ષ ૧૧ અંક-૩-૪ : તા. ૧-૯-૯૮ : છે એટલે તે સજજ થઈ જશે. મંત્રીએ કુમાર પાસે જઈ કેવળીના કહેવા મુજબ સર્વ વૃત્તાંત કહ્યું. તેથી જાતિસમરણ પામેલ તે કુમાર સજજ થઈ કેવળીને વંકન કરવા આવ્યો
મુનિને વંદન કરી પૂર્વકર્મનો ક્ષય કરવા તરત જ તેણે દીક્ષા લીધી તેની સાથે મંત્રી છે રિ વગેરેએ પણ વૈરાગ્ય પામી દીક્ષા લીધી. રાજકુમારી યશેમતિએ આ વૃતાંત સાંભળી આ ક્ષણભર મૂદ પામી પછી સજજ થઇને સંસારના ક્ષણિક સુખથી વૈરાગ્ય પામી. માત છે છે પિતાની આપૂર્વક ચારિત્ર લીધું.
આ વૃત્તાંત રાજસેવકોએ જઇને ધન રાજાને કહ્યું ભુવનતિલક મુનિ અરિહ તાદિક છે છે કશે પઠનો વિનય કરવા લાગ્યો તે જોઈ તેના ગુરૂ પણ તેની પ્રશંસા કરવા લાગ્યા. આ તે મુનિ બે ર લાખ પૂર્વ સુધી ચારિત્ર પાળી કુલ એંસી લાખ પૂર્વનું આયુષ્ય પૂર્ણ કરે ૪ કરી અંતે પદો ગમન અનશન ગ્રહણ કરી અંતગડ કેવળી થઈને મોક્ષે ગયા.
[ અનુ. પેજ ૭૫ નું ચાલુ ], એટલું બોલતા બોલતા તે મારા મોંઢે પરસેવો થઈ ગયો હતો.” આવું ને છે પર આટલું બોલવું પણ મારા જેવા માટે તે સલામતી ભર્યું નથી જ.” આવું જણાતા જ 8 કે મિત્રોને લાવીને કીધું–જે ભઈ ! આ વાત જે કરી છે તે તે પૂછી એટલે જ છે
કરી છે હો. બાકી તું તારે તેને જેમ ઉચિત લાગે તેમ કરજે. એમાં મને સંડવતે છે નહિ. મારો કોઈનું ખંડન કરવાનો ઇરાદો નથી. આ તે વાત નીકળી એટલે તને કીધું બાકી તે “ક શે એ ભરશે” મારે શું લેવા દેવા. એટલે આ વાત આપણા બે પૂરતી જ છે
સમજજે. કય ય કોઈને કહેવાની જરૂર નથી. આમ તે વિવાઢવાળી વાતોમાં પડવાનો એ મારો સ્વભાવ જ નથી. આ વંળી કેમ નીકળી ગયું. ખબર ના પડી. જો કે આ ભારત છે
દેશમાં વાણું સ્વાતંત્ર્ય છે. પણ છતાં આટલું બધું ડરવું પડે છે તે કંઈ સમજ નથી જ છે પડતી કે-“વા સ્વાતંત્ર્ય” એટલે શું ? આગળ આટલું બધું તાનમાં ને તાનમાં બેલી : કે ગયા પછી મારા મનમાં થયા કરે છે કે–પેલો કેઈને કહે નહિ તે સારૂં. કહે અને ૪
પૂરેપૂરી વાત કરે તો તે વાંધો નહિ પણ સાલો તેનું પણ મરચું-મીઠું ભભરાવીને છે ( કહે તે મુશ્કેલી થાય. કેમકે આજકાલ પોતાના વિરોધીની વાત કેઈપણ કરે કંઈ પણ કર છ કરે તે વાતની પૂરતી તપાસ કર્યા વિના જ સાચી માની લેવાય છે. વિધિની છે જ વાતને બરાબર તપાસવા પૂરતી પ્રમાણિકતા પણ આચરાતી નથી. આટલી વાત મનમાં છે. વિચારતો હતો ત્યાં એક વાક્ય વાંચવામાં આવ્યું કે-“તમારું પુણ્ય હશે તો તમારું છે કેઈ કશુ બગડી શકતું નથી. પાપ હશે તે બગાડ્યા વગર રહેતું નથી. આ વાકયના છે
સંદેશ અનુસાર અત્યારે તે “જો ભી હોગા હાને દો.” આવી ખુમારીમાં છું. જ્યાં સુધી છે. માથે ટેશન હિ આવે ત્યાં સુધી ખુમારીમાં રહેવામાં વાંધો ય નથી. આમેય હજી છે તે હું ૨/૩ વર્ષનો જ છું ને....
Page #80
--------------------------------------------------------------------------
________________
શ્રી જૈન શાસન (અઠવાડિક)
તા. ૧-૯-૯૮
રજી. . જી. એન.૮૪
જ પૂજ્યશ્રી કહેતા હતા કે
-શ્રી ગુણદશી
MIN
Pસ્વ. પ પૂ. આચાર્યદેવેશ શ્રીમદવિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ
જ સારી રીતિએ જીવાદિ પઢાર્થો જેનાથી સમજાય તેનું નામ આગમ !
ઇન્દ્રિયના સુખમાં જેને રસ નહિ તેનું નામ જિતેન્દ્રિય ! એ જ આજે જેને ભાષાજ્ઞાન થઈ ગયું અને પુસ્તક હાથે વાંચ્યા તે બધા ૫ ગલ થઈ છે
ગયા. અને તે પાગલ પાછા પંડિત ગણાય છે. તેનું સાહિત્ય હોંશભેર ચાય છે. ' તેના સાહિત્યમાં ધર્મને નામે અધર્મ જ ચીતરાય છે. આજનું સાહિત્ય એટલે મહાપુરૂના સાહિત્યને કલંકિત કરનાર સાહિત્ય તેને મન ભગવાન મહાવીર કે છે પૂર્વના આચાર્યોનું માન નહિ. “હરિભદ્ર “હેમચંદ્ર” લખે જેને મહાપુરુષો પ્રત્યે જ ભક્તિને ભાવ નથી, સન્માનને છાંટે નથી, પૂજ્યતા હૈયામાં નથી તેવાનું
સાહિત્ય વાંચીને ય શું લાભ થાય? છે , અને જ્ઞાનના વિરોધી નથી પણ અજ્ઞાન વધારનાર જ્ઞાનના વિરોધી છીએ દુઃખમાં
દીન થાય અને સુખમાં છકી જાય તેનું નામ અજ્ઞાન ! છે કે સંસારમાં જરા પણ રસ ન આવે તેનું નામ ઓઢાસીન ભાવ! મેં ચઢ વવું તેનું ૬ નામ ઉદાસીન ભાવ નહિ. ક સાધુ પકાયના રક્ષક છે. શ્રાવક ષટ્કાયના મિત્ર છે. મિત્ર પાસે બની સહાય
મંગાય પણ સમજી, સમજીને. છે ધર્મના કામ એટલે કસ્તૂરીની દલાલી ! છતાં પણ જેની જાત ખરાઇ. હોય તે
કસ્તુરી ભેગો કેલસે પણ વેચી નાખે ! છે ? સંસારથી બહાર કાઢવા અને મોક્ષે જવા સહાય કરે તેનું નામ સંઘ ! તે શ્રી છે ' સંઘ તે જગતનું જવાહિર છે સંઘ જગતને જીવાડનાર છે. સંઘના પ્રણે જગત છે કે જીવે છે. સંઘ એટલે ભગવાને કહેલ જ બેલનાર ભગવાને કહેલું જ આચરનાર ! જ ૬ જેટલું ન અચરાય તેનું દુઃખ હોય તે.
જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) . c/૦. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લોટ-જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશક સુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી સિદ્ધ કર્યું
Page #81
--------------------------------------------------------------------------
________________
7મો 7370ાણ તwયરાdi auમારૂં મહાવીર V7Qસાજે હ/or Wજે ન્જ
.
સવિ જીવ કરૂં
246001SS
શાસન રસી.
અમૃત ઢોળી વિષપાન કરે છે યત્નન પાપાનિ સમાચરતિ,
ધમ પ્રસગાદપિ નાચરતિ આશ્ચર્યમેતદિધ મનુષ્યલોકે,
ક્ષી પરિતત્યજ્ય વિષ' પિબતિ છે
ખરેખર મનુષ્યલકનું' આ મેટું આશ્ચર્ય છે કે ક્ષીરને ત્યાગ કરી વિષને પીવે છે કે શું ? જેએા યત્નપૂર્વક પાપેને અચિરે છે. અને અવસરે પણ મને અચરતા નથી.
લવાજમ આજીવન
લવાજમ વાર્ષિક શ્રી જૈન શાસન કાર્યાલય
શ્રુત જ્ઞાન ભવન, ૪પ દિગ્વિજય પ્લોટા
જામનગર (સૌરાષ્ટ્ર) 1ND1A: PIN-361005
Page #82
--------------------------------------------------------------------------
________________
પ્રા ચી ન અ ાં ચી ન
જનમૂર્તિ સંગ્રહ
સુજ્ઞ ધમ બધુ દેશ કાળના પરિવર્તનથી ઘણા સારા ઉત્તમ સ્થળામાં જૈનેાની સંખ્યા ઘટી ગઇ અને મ'રિમૂર્તિ બિરાજમાન છે ત્યાં પૂજા વિગેરે ન થાય કે વ્યવસ્થ તા બીજે અપાય છે પરંતુ તે વાતની બધાને ખબર ન હેાવાથી જોઇએ તે મૂર્તિ લઈ જઈ શકતા નથી આથી અમેએ નીચે મુજબ યેાજના કરી છે.
ન થાય
(૧) પ્રાચીન મૂર્તિ વિનીમય વિભાગ
આ વિભાગમાં તે પ્રાચીન મૂર્તિએ સ્વીકારાશે અને જ્યાં સુધી સંઘ કે મિતા વાળા ન મળે ત્યાં સુધી અહી પૂજા થશે જે સધામાં હાય તેમણે સ`પર્ક સાધી મૂતિ એ મેકલવા વિનતિ છે.
મૂર્તિ એ જોઇએ તે નામની કે સાઇઝની ન મળે તેા ઘણાને નવી મૂર્તિ ભરાવવાની રહે છે અને તે પણ મૂર્તિ એ ભરાવીને અહી રહેશે જ્યાં સુધી બીજા ન જાય ત્યાં સુધી અત્રે રહેશે અને પૂજા થશે.
લઈ
મૂર્તિ જોઇએ તે આ તની મૂર્તિ
શ’ખેશ્વરમાં મહા સુઃ ૫ ના અંજન શલાકા પ્રતિષ્ઠા છે તે। મને મૂર્તિ ભરાવીને લઈ જવાની હશે તે તેમને મૂર્તિ નકરા લઈ તૈયાર કરાવી અપ શે. જે ભાવિકા કે સદ્યાને મૂર્તિ ભરાવવી હાય તેમણે સંપર્ક સાધવા
(ર) મૂ તિ નિ ર્મા ણુ ચા જ ના
C/o. હાલારી જૈન ધર્મશાળા
પચાસર રોડ શ`ખેશ્વર વાયા વીરમગામ (ગુજરાત)
મૂર્તિ જ્યાં જે લઇ જશે તેની વિગત પ્રાચીન કે અર્વાચીન મૂર્તિ આપનારાઓને જણાવાશે
લિ. ટ્રસ્ટી મંડળ
C/o. શ્રુતજ્ઞાન ભવન, ૪૫, દિગ્વિજય પ્લેટ, જામનગર શ્રી હા. વી. એ. વે. મૂ. તપા. જૈ.. ધર્મશાળા
Page #83
--------------------------------------------------------------------------
________________
- -
0
rially
1 wલાદેશેાધારક વિજયસૂરીન્કેજી મહારાજના - -
incu grow CHO er predlond Ps4 nu Yule
SM AND F
.
પ્રેમચંદ મેઘજી સફર
૮jજઈ) હેમેન્દ્રકુમાર સાસુજલાલ શe :
(રાજ) ';ચંદ્ર કીરચંદ છેe
(8વલ્ક) 1 રાજચંદ મm aw
•
RES • કવાઈફ •
આઝાદ્ગા થઇg a fશકાય ૩ માત્ર ૨
વર્ષ : ૧૧] ૦૫૪ ભાદરવા વદ-૧૦ મંગળવાર તા. ૧૫-૯-૯૮ [અંક: ૫-૬ વાર્ષિક રૂ. ૫૦ આજીવન રૂા. ૫૦૦ પરદેશ રૂા. ૩૦૦ આજીવન રૂા. ૬૦૦૦
અંતિમ દેશના-૨ પ્રવરાનકાર–પ. પૂ આ.દેવ શ્રી વિ. રામચંદ્રસુરીશ્વરજી મહારાજા ૨૦૪૬, આસોવદિ–૧૪ મંગળવાર તા. ૧૬-૧૦-૯૦ ટેકરી, ખંભાત
(શ્રી જિનાજ્ઞા વિરૂદ્ધ કે પૂ. પ્રવચનકારશ્રીના આશય વિરૂદ્ધ કાંઈપણ લખાયું ૬ છે તે ત્રિવિધે ક્ષમાપના.
અવ૦ ) ર. “પુઅર્થી ઇહ ચન્હાર, કામાથી તત્ર જમિનીમ્ અર્વભૂતી નામધેયા-ઠનથી પરમાર્થતઃ | અર્થ તુમક્ષ એવૈકો, ધર્મસ્તસ્ય ચ કારણમ | સમાૐિ શવિધઃ, સંસારાભેંધિતારણઃ કેરા અનન્તદુઃખ: સંસારો, મેક્ષેડનન્તસુખઃ પુન: | ત ત્યાગ પરિપ્રાપ્તિ હેતુ મ" વિના નહિ માર્ગ શ્રિત યથા દૂર, ક્રમાત્ પંગુરપિ વ્રજેન્ | ધર્મ ઘનકર્માડપિ, તથા મેક્ષમવાનુયાત્ ૪”
આ અવસર્પિણીના છેલા તીર્થપતિ શ્રમણ ભગવાન શ્રી મહાવીરદેવે છેલી છે દેશના અપપાનગરીમાં આપી હતી તેમાં જે વાત કહી તેની ટુંકી નેંધ કલિકાલસર્વજ્ઞ છે પૂ. આચાર્ય દેવ શ્રીમદ વિજય હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજાએ ત્રિષષ્ઠિ શલાકા પુરુષ ૨ ચરિકાના દડામા પર્વમાં લખી છે, તેના ઉપર આપણે વિચાર કરે છે.
al
Page #84
--------------------------------------------------------------------------
________________
૮૨ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) આ આદેશમાં ચાર પુરુષાર્થ છે. ખીજા દેશેામાં અ-કામ વિના બીજું કાંઇ મેાટા ભાગે છે નહિ. આ દેશમાં ધર્મ, અર્થ, કામ અને મેાક્ષ આ ચાર પુરૂષા કદ્યા છે. આ ચારને જે માને તે આ છે, આ ચારને જે ન માને. આ દેશમાં જન્મેલા છતાં ય અનાર્યાં જેવા છે, ઘણા જૈના પણ અનાર્યાં જેવા છે. આખી દુનિયા અર્થ અને કામ પાછળ ગાંડી છે, મેાક્ષ તા યાદ જ આવતા નથી, તેને લઈને ધર્મના સાચા ખપ નથી. આજે મેાક્ષ કેટલાને યાદ આવે છે? મેાક્ષ યાદ ન આવે તેને ધમ સાચી રીતે યાદ આવે ખરા ? તે ધમ સાચા કરે પણ ખરા? તેવા જીવા ધર્મ કરતા હેાય તે તે ય મેાટાભાગે અર્થ-કામ માટે જ કરે છે.
તમે બધા ભગવાનનાં ઈન-પૂજન કેમ કરેા છે ? સાધુ પાસે જૅમ જાવ દેશતેમ પૂછે તેા શું કહેા ? આના જે સાચા જવાબ આપે હુ તેને ાક્ષ યાદ નથી અને જે કાંઇ ધમ કરે છે તે દેખાવ માટે કરે છે, અ-કામ માટે રે છે, મેાજમાદિ કરવા કરે છે.” એમ કહેવુ પડે.
ભગવાન છેલ્લે છેલ્લે કહી ગયા છે કે- આ ચાર પુરુષાને માને તે જ આય, તે જ જૈન ! આપણે ચાર પુરુષાર્થ માનીએ છીએ ને? સાધુને ય પૂછવું પડે કે, સાધુ કેમ થયા? તમને ય પૂછવુ' પડે કે- શ્રાવક કેમ થયા ? મેક્ષે જ જવુ છે માટે ને? મેાક્ષમાં જ જવું હેાય તા શું કરવું પડે? ધર્મ જ કરવા પડે, અર્થ-કામ છાડવા પડે. ધર્મ ક્યારે થય ? હુંÔયાથી અર્થ કામ છૂટે તે ભગવાને સાધુપણાને જ ધર્મ ક્યો છે. શ્રાવકધર્મ ને ધર્માધમ કહ્યો છે. તેમાં ધર્મ સરસવ જેટલા અને અધમ મેરુ જેટલા. સાધુપણું લીધા વિના સાચી રીતે ધર્માંની આરાધના થઈ શકે જ નહિં. શ્ર!વક ધર્મ કરી કરીને કેટલા કરે ? થેાડા. કાઇપણ શ્રાવક છ કાયની હિંસાના ત્યાગી હાય ? સસારમાં છ કાયની હિંસા કરવી જ પડે, ચાલે જ નહિ. ખચવુ હાય તે જૂઠ, ચારી, વિષયસેવનથી ખચાય પશુ છ ચે કાયની હિંસા કરવી જ ૫; તેનું નામ સ'સાર !
ભગવાન જતાં જતાં હુી ગયા છે કેપહેલા ધર્મ છે, તે પછી અર્થ-કામ છે અને પણ મળે નહિ અને મેાક્ષ પણ મળે નહિ. આજે મેાજ માઢિની સામગ્રી મળી છે તે શાથી મળી છે? આજે કેટલા મનુષ્યા જેની પાસે પેટ ભરવાનું પણ સાધન નથી. તમને ઘણી સામગ્રી મળી છે તે ધથી. ધર્માંથી જે સામગ્રી મી છે તેને અધમ માં ઉપયાગ કરે તે કેવા
આ
છેલ્લે
દેશમાં ચાર પુરુષા છે. તેમાં મેાક્ષ છે. ધર્મ વિના અર્થ-કામ તમને ઘર-બાર, કુટુંબ-પરિવાર,
દુ.ખી છે ? શાથી ?
કહેવાય ?
Page #85
--------------------------------------------------------------------------
________________
બે વર્ષ ૧૧ અંક ૫-૬ તા. ૧૫-૮-૯૮ :
: ૮૩ છે તમને જે ૯મી મલી છે તેને તમે ધર્મમાં કેટલો ઉપયોગ કરે છે ? ધર્મથી મળેલ છે જ પૈસાને દમમાં ઉપયોગ કરવો તે તેને સાચો ઉપયોગ છે, તેનાથી જિક ભેગ ભેગવવા તે પાપ છે, સંગ્રહ કરવો તે મહાપાપ છે, ભંડારો ભરી છે
રાખવા તે મહાપાપ છે. તેનું દાન તે જ ઉત્તમ ધર્મ છે. તમને શું ગમે? દાન દેવું છે છે ગમે કે ધન મેળવવું ગમે? જેને માત્ર ધન જ ગમે તેનું નામ જૈન પણ નહિ અને ઇ જ આય પણ નહિ. તે આર્ય હોય તે ય અનાર્ય જેવો, જૈન હોય તે ય અજેન અને ૬ અનાર્ય જેવો.
ધન જ ગમવાથી શું થયું તે ખબર છે? એટલાં બધાં પાપ વધી ગયાં કે , છે જેનું વર્ણન ન થાય. દુનિયાનું સુખ ગમવાથી સદાચાર ગયો. મોટેભાગ સાતે વ્ય- છે આ સનથી પીડાય છે, પાંચે ય પ્રમાઢમાં મગ્ન છે. “મારું શું થશે? અને મરીને ક્યાં ? જ જઈશ?” તેની પણ ચિંતા નથી. તમને તેની ચિંતા છે.? મરવાનું છે. મરીને ક્યાં ? છે જવું છે તે નક્કી કર્યું છે? જેને મરવાનું છે તે શ્રધા હોય તે કેવી રીતે જીવે? છે પાપ કરતાં ગભરાય, ધર્મ કરતાં મઝા આવે. જે સમજ્યા પછી મઝેથી પાપ ન કરે, આ શક્તિ મુજબ ધર્મ કરે તે મરતી વખતે મથી મરે. તે જીવ મરવા પડે તોય જ ? મઝામાં હોય. તે તો બધાને કહે કે-“મને મરવાનું દુ:ખ નથી. જાણી જોઈને ખાટાં ૨ ઇ કામ ર્યા નથી. કઢાચ કર્યું હોય તે દુઃખથી કર્યું છે, પ્રેમથી નહિ, શકિત મુજબ છે કે સારાં કામ ર્યા છે, ધર્મ મઝાથી કર્યો છે માટે મારી દુર્ગતિ થવાની જ નથી. હું છે સદગતિમાં જવાનો છું. ત્યાં સુખ ભોગવવા નહિ પણ ધર્મની આરાધના ચાલુ રહે છ છે અને વહેલામાં વહેલો મેક્ષે જાઉં માટે.” આવો જવાબ આપોને?
ભગવાન જતાં જતાં રહી ગયા છે કે–આયદેશમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ છે એ ચાર પુરુષાર્થ છે. તેમાં અર્થ અને કામ બે નકામા પુરુષાર્થ છે, અનર્થ કરનારા
છે. ડાહ્યો અને સમજુ માણસ મઝેથી અર્થ-કામ કરે જ નહિ. એક મેક્ષ જ મેળવવા (૨ જેવો છે અને તેનું કારણ દસ પ્રકારના સાધુ ધર્મ છે. સાધુ ધર્મ પામ્યા વિના મોક્ષ છે ઇ મળે જ નહિ. ધર્મ કેમ કરવાનું છે? મોક્ષ મેળળવા માટે જ કરવાનો છે. ભગવાન જ જ પાસે જાવ છો તે ભગવાન થવા ને ? મારે ઝટ ભગવાન થાવું છે માટે મરી જાઉં રે છે પણ ભગવાનનાં દર્શન-પૂજન કર્યા વિના તે ન જ રહે. સાધુ પાસે જાઉં છું તે હું
સાધુ ધર્મ પામે છે એ માટે અને એ કારણે મારે સાધુ ધર્મ સારી રીતે આરાધવે છે જ છે, આવી ભાવના છે ખરી ?
જેટલાં આર્યન છે તેઓએ પણ ચાર આશ્રમ માન્યાં છે. બ્રહ્મચર્યાશ્રમ, જ
Page #86
--------------------------------------------------------------------------
________________
',
જ
૮૪ :
.: શ્રી જૈન શાસન [ અઠવાડિક ] છે ગૃહસ્થાશ્રમ, વાનપ્રસ્થાશ્રમ અને સંન્યસ્તાશ્રમ. તેઓ પણ કહે છે કે- પહેલી અવસ્થા છે બ્રહ્મચર્ય પાળવાની, બીજી અવસ્થામાં ન છૂટકે સંસાર માંડવાની, ત્રીજી અવસ્થામાં 3 સંસારથી નિવૃત્તિ લેવાની અને એથી અવસ્થામાં સંન્યાસી–ત્યાગી થવાની. તમારે જ સાધુ વેષમાં મરવું છે કે ગૃહસ્થવેષમાં મરવું છે? આ મનુષ્યજન્મ પામીને ગૃહસ્થના આ વેષમાં જ મરવું છે?
આ મનુષ્યજન્મ દુર્લભ કેમ છે? મોક્ષે અહીંથી જવાય અને મોક્ષે જવા ? સાધુ ધર્મ જોઈએ તે અહીં જ મળે, બીજે નહિ માટે. આ વાત હૈયામાં છે ? તે ૨. જ જણાવવા ભગવાન કહે છે કે-“ચાર પુરૂષાર્થમાં અર્થ-કામ નામના છે, અનર્થને છે ર કરનારા છે, દુર્ગતિમાં ભટકાવનાર છે. ઇચ્છવા જે એક મોક્ષ જ છે, કરવા જે એ એક સાધુ ધર્મ જ છે, તે પણ મોક્ષ માટે જ.” મોક્ષના હેતુ વિના ડાહ્યો આઠમી છે કે ધર્મ કરે જ નહિ. તમે શા માટે ધર્મ કરો છો ? ભગવાન પાસે જઈએ, ભગવાનનાં ત્રિ ૬. દશન-પૂજન કરીએ છીએ તે ભગવાન થવા માટે, સાધુ પાસે જઈએ, અને સાધુની છે જ સેવા-ભકિત કરીએ તે સાધુ થવા માટે અને જે કાંઈ ધર્મક્રિયા કરીએ તે ઊંચામાં છે જ ઊચો આત્મધર્મ પેદા કરવા માટે કરીએ છીએ-તમે તેમ બેલી શકો ખરા? તમે જ જ સંસારમાં છે, આજ સુધી સાધુ નથી થયા તે થવું ન હતું માટે કે શક્તિ ન ર હતી માટે?
પ્ર: થવું નથી માટે રહ્યા છીએ. છે ઉ૦ : શ્રાવક, સાધુ નથી થવું માટે સંસારમાં રહે નહિ. સંસ રમાં રહેવું છે જ પડે તે દુઃખથી રહે.
આર્યદેશમાં સંન્યાસનો પ્રેમી અનાચારી ન હોય, અનીતિ પર ન હોય. ૨ ધર્મમય જીવન જીવે. ઘર-બારાદિ છેડી પછી જ મરે પણ ઘરમાં મરે નહિ. આજે છે આ સ્થિતિ છે? બધા ભૂલી ગયા છે. ભગવાનની આ વાત યાત્ર રહેશે? ઘરમાં દુઃખથી જ જ રહો છે કે મઝાથી રહો છે? ધંધાદી મઝાથી કરે છે કે દુઃખથી કરો છો ? જરૂર જ દ છે માટે ધંધાદિ કરે છે કે ઢગલા ભેગા કરવા છે માટે કરે છે? વેપારામાં અનીતિ છે
મઝાથી કરે છે કે દુઃખથી કરો છો? અનીતિ ર્યા વિના જીવાય તેમ જ નથી? જ
નીતિથી પણ છવાય જ નહિ? જઠ ન બોલતા હોય, ચોરી ન કરતા હોય, ચોપડા છે આ બે ન રાખતા હોય તેવા કેટલા મળે ? તમારા જેવા બે ચેપડા રાખે ખરા?' મારા વિ દિ ચેપડામાં જે ન હોય તે ઘર કે પેઢીમાં હોય તે લઈ જાવ તેમ કહેનારા કેટલા જ મળે? બધા જ ચેર થઈ ગયા છે ?
Page #87
--------------------------------------------------------------------------
________________
જ વર્ષ ૧૧ અંક ૫-૬ તા. ૧૫-૯-૯૮ :
: ૮૫ છે આજે તમે લોકો સાધુને માને છે કે નહિ તેમાં શંકા છે. સાધુને જોઈને– A છે. “અમે ફસી ગયા અને આ લોકો ફાવી ગયા તેમ તમને થાય? તે માટે જ હાથ ૨ છે જેઓ છો ? રાધુને હાથ જોડતાં આ બધું છૂટી જાય તે સારું–તે માટે નો-હાથ છે છે જેઓ છો ? સાધુપણું વહેલું જીવનમાં આવે માટે સાધુને નમે છો કે ન આવે છે તે માટે નામ છે?
ભગવાનને માને તે ભગવાન થવા, સાધુને માને તે સાધુ થવા અને ધર્મ ર રિ કરે તે પૂરો ધર્મ પામી મોક્ષે જવાં' આ વાત બરાબર છે ને? જેને મેક્ષ ન જોઈ છે જ હોય તે ધર્મ કરનારા અસલમાં ધમી જ નથી. સમજવા છતાં સંસાર સુખ માટે જ જ ધર્મ કરે તે ખરેખરા અધમી છે. ધર્મ કરીને દુર્ગતિમાં જવાના છે. દુનિયાના સુખ દ થઇ માટે જ ધર્મ કરે તે ધર્મ પામે ખરા ? કઢાચ ધર્મ પામ્યા પણ હોય તે ય ધર્મનો છે 2 નાશ કર્યા વિના ન રહે.
- આજે જેને જેને ઘણું ઘણું સુખ મળ્યું છે તે મોટામાં મોટા પાપ વ્યાપારો જ કરે છે ને ? ઘણા પૈસાવાળા પાપના મોટામાં મોટા ધંધા કરે છે ને? તમે તેને છેપુણ્યવાન માને કે મહાપાપી માનો છો ? તમે લેકે મોટો શ્રીમંત આવે તો તેનું બહુમાન ર કરે અને ધર્માત્મા ગરીબ હોય તે તેને હડસેલો, તેનું અપમાન કરે તે ધર્મ પામેલા
કહેવાય? તમે ધર્મ પામ્યા છે કે નહિ, ધર્મ શા માટે કરો છો તે નક્કી છે કર ! છે.
ભગવાન કહી ગયા છે કે-“આ જગતમાં ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ છે બે ચાર પુરૂષાર્થ છે. તેમાં અર્થ અને કામ એ બે નકામામાં નકામા પુરૂષાર્થ છે, કરવા છે જ જેવા જ નથી, છોડી દેવા જેવા જ છે, કરવા-સેવવા પડે તે દુઃખપૂર્વક, ન જ જ છૂટકે જ કર૦ જેવા છે.”
આ વાત મંજુર છે? તમે ઘરમાં બેઠા છો, વેપારશઢિ કરે છે તેનું દુઃખ છે ૨ 4 કે આન છે ? શ્રાવક પોતાના બંગલાને જેલ માને. જેલ માને એટલે તેનાથી કે છે “જ્યારે છૂટું” ક્યારે છૂટું તેમ થાય. તમે બંગલાને જેલ માનો છો કે મહેલ માને છે રસ છો ? બંગલામાં જે મથી રહે તે મોટેભાગે દુર્ગતિમાં જનારા છે. વેપાર-ધંધાદિ ૬
પણ મથી રે તે ય મોટેભાગે દુર્ગતિમાં જનારા છે. ધંધાદિ કરવા જેવા માનીને આ કરનારા આ કેવા છે? લોક કહે છે કે–ચોર છે, જુઠ્ઠા છે, ઉઠાવગીર છે. બધાં છે ખરાબ વિશે ણો આપે છે. તમે કહો કે- અમે ચોરી કરતા નથી, જૂઠ બોલતા નથી. આ
* આજથી પચાસ વર્ષ પહેલાં શ્રાવકે આવા હતા. તેઓ કહેતાં કે- “અમે અને
Page #88
--------------------------------------------------------------------------
________________
૬ ૮૬ : :
: શ્રી જૈન શાસન [અઠવાડિક) કે જૂઠ બોલીએ! ચોરી કરીએ! ચોપડામાં જે ન હોય તે ઘર–પેઢીમાં પણ ન હોય.” જ દિ આજે તમારી શી હાલત છે? આજે તે તમે આર્ય પણનું દેવાળું કાઢ્યું છે, જેનત્ર પણાનું પણ દેવાળું કાઢયું છે !
આજે તે તમારે લીલાલહેર છે. કેમકે, ભણેલા-ગણેલા જૂઠ લખવા અને ચેરી : કરવા ભાડે મળે છે. બેટા ચેપડા લખવાનું શીખવે તે શિક્ષણ કહેવાય? તે ભણેલે છે કહેવાય કે અભણ કહેવાય? આજે ભણેલા વધારે પાપ કરે છે કે અભણ? “આજે છે છે અનીતિ, જૂઠ, ચોરી કર્યા વિના જીવાય જ નહિ આમ બેલનારા મહાજુ છે, મોટામાં . મેટા અસત્યવાદી છે ! આજે ટેક્ષની ચોરી નહિ કરનારે એક વેપારી મોટા ભાગે જ નહિ મળે. બંગલામાં બેઠેલા બધા જેલમાં બેસવા લાયક છે. તમારું ભાગ્ય પાપાનુબંધી ત્રિ 8 મહ્યું છે માટે સરકાર પણ તમારા જેગી મેલી છે, માટે ભાગે પેટ ભરનારી મળી છે! છે છે જે તમને પોષણ આપે છે, માટે ફાવી ગયા છે. તમને સ્વરાજ અપાવનારા નેતાએ જ આ રોઈને ગયા અને તમે મેઝ કરે છે. બેટી રીતે મેઝ કરવાનું સરકાર શીખવે છે. તે 8 કાળાનાણાને પણ ધોળા કરી આપે છેસરકારના નોકરને લાંચ નહિ આપી હોય તે ર છે એક વેપારી પ્રાય: નહિ મળે ! ભીખારીને પાંચિયું ય નહિ આપ્યું હોય અને સરકારના નેકરને કેટલા આપે છે? રાજ્યના નેકરને ય ફોડે તે પ્રજા પણ કેવી કહેવાય? આ
સભા : સ્વાર્થ ખાતર કરવું પડે છે.
ઉ૦ : આ સ્વાર્થ આર્યને હોય? જેનને પણ હોય? સ્વાર્થ માટે ચોરી કરે, આ છે જૂઠ બોલે, બીજાને ય ચાર બનાવે તે બરાબર છે? આ સમજવા જેવી વાત છે. તે જ છે જે સમજ્યા હોત તે તમારું જીવન સારૂં હેત. આ સમજ્યા નર્થ માટે આવી જ આ હાલત છે.
આ સારો મનુષ્યભવ મળે છે તે હારી નહિ જતા. સદ્દગતિની પરંપરા સજી છે વહેલામાં વહેલા મોક્ષે આવો તેમ ભગવાન કહી ગયા છે. તમારે ક્યાં જવું છે? અહીં છે મોજ કરવી છે. “ક્યાં જવું છે તેની ચિંતા નથી. દુર્ગતિથી ગભરાતા નથી, સદછે. ગતિને ખપ નથી, ગમે તેમ પૈસા મેળવવા છે, પ્લેનમાં ઉડવું છે, ગાડીઓમાં ફરવું ? ૨ છે. આવી ઈચ્છાવાળા જેટલા હોય તે બધા પહેલા નંબરના હરામખોર છે, સારા છે છે ગણાતા હોય તેય જગતને બગાડનારા છે, બધાને ખરાબ કરનાર છે.
પ્રવ : જે રાજ્યના નેકરો વફાઢાર ન હોય, તે પ્રજા કેવી રીતે વફાદાર રહે? તે “યથા રાજા તથા પ્રજા.” કે ઉ૦ : તમે જે ખરેખર પ્રજા હો તે પેટે સજા ચારદ્ધિ પણ રાજ્ય ન કરી
Page #89
--------------------------------------------------------------------------
________________
૨ વર્ષ-૧૧ અંક ૫ ૬ તા. ૧૫–૮–૯૮ : ઇ શકે. તમે જ એવા ખોટા છો કે જેનું વર્ણન ન થાય. સ્વાર્થ માટે જૂઠ બેસવાની છે હું જરૂર છે ખરી ? ચોરી કરવાની જરૂર છે ખરી? જીવવા માટે ટેક્ષની ચોરી કરવી જ જ ન પડે તેમ છે?
પ્રવ : ભગવાન જ કહી ગયા છે ને કે-આ કાળમાં આવું બનવાનું છે.
ઉ૦ : આ કાળમાં પાપી પાકવાના છે તેમ ભગવાન કહી ગયા છે માટે અમારે જ $ પણ પાપી થવુ તેમ કહે છે. ભગવાન આ બધું કહી ગયા છે તે તેવા થવા કહી ગયા ૬ છે છે કે સાવચેત રહેવા અને બચવા કહી ગયા છે? આ કાળમાં તે સાધુએ ય એવા જ પાકવાના છે જે મિથ્યાત્વ ફેલાવશે. સાધુએ જ ધર્મને નુકશાન કરશે અને ધર્મને છે
બગાડશે તેમ કહી ગયા છે અને આજે તેવો અનુભવ પણ થાય છે. આપણે
તેનાથી સાવધ રહેવું છે માટે આ વાત સમજાવું છું. પણ ગમતી નથી માટે પથરા ૪ જ ફેકે છે.
તમે બાવા કહો કે-અર્થ-કામ ખોટા જ છે, કરવા જેવા જ નથી. તે બેથી જ જ અમે ખરાબ બની ગયા છીએ. પણ હવે તે બેથી ક્યારે છૂટીએ તે જ ચિંતા છે. આ જ
સ સાર જોઈ નથી. વહેલામાં વહેલો મોક્ષ જ જોઈએ છે. તે માટે જ ધર્મ કરીએ છે
છીએ. ધર્મ પૈસા માટે નથી કરતા, મોજમઝા માટે નથી કરતા.” મારે તમારી પાસે છે હૈયારી આમ બોલાવવું છે પણ તમે એવું એવું ઊંધું બોલે છે કે જેનું વર્ણન ન થાય. છે. ગ્રાહક વેપારીને કહે છે કે–તમે આવા આવા છો. તે વેપારી ગુસ્સે કરે છે? ના. તે એક છું તે કહે છે કે, “તને ઠગું? તારી પાસે અધિક ભાવ લઉં?” તેમ કહીને તેને ઠગે જ છે છે. તેમ તમે મને કહો છો. તમે એટલું જ કહો કે–અમે અર્થ-કામને ભૂંડા જ માનીએ જ છીએ-તો હું રાજી થાઉં.
તમો એટલા હોંશિયાર છે કે વર્ણન ન થાય. એટલા પાપ વધી ગયા છે કે છે કેઈ કાંઈ કહી શકે તેમ નથી. તમને હું આવું આવું કરે તે ચોરટા, જુઠ્ઠ કહેવાય ૨ તેમ કહું છું છતાંય કેઈ ઉભા કેમ નથી થતા! બધા માને છે કે –“બેલશું તે છે વધારે ખરાબ ખાઈશું. તેના કરતાં મૂંગા મરવું સારું બહુ જ જુલમ થયે છે.
આટલું કડક એટલા માટે કહું છું કે-જેટલું છેટું કામ કરતા હો તે છોડે. આ છે. આજે અનીતિ ર્યા વિના, ચોરી કર્યા વિના જીવી શકાય જ નહિ. તેમ માને તે પહેલા નંબરના બઢમાસ છે ! જ છે !! ચારટા છે ! આજે તે જેમ મોટા વેપારી તેમ ? માટે પાપી તેથી તેની આબરૂ છે. તેની આબરૂ વધારે તેમ તમે માનો છો. ઓછા છે
Page #90
--------------------------------------------------------------------------
________________
૮૮ :
.: શ્રી જૈન શાસન (અઠવાડિક) જ પાપ કરે તેની આબરૂ જ નહિ! આજે જેની પાસે ઘણા પૈસા છે તે નીતિના છે કે અનીતિના છે? તમારા ઘરમાં અનીતિના પૈસા છે ને ? સારા માણસના ઘર માં અનીતિના આ પૈસા હોય? અનીતિના પૈસાથી પેટ ભરવા કરતા ઝેરની પડીકી ખાવી સારી તેમ માનનારા ઇ માર્ગોનુસારી જ હોય. તમે કયાં છો? સંસારને સારો માને, વેપાર કરવા જેવો માને
તે શ્રાવક હોય ? વેપારમાં જૂઠ બેલે તે શ્રાવક હોય? આય પણ હોય ? આજે આખો આ દેશ અનાર્ય જેવો થઈ ગયો છે. જેને પણ જેન મટી ગયા છે. ૬ અર્થકામ ભૂંડા જ. એક મેક્ષ જ મેળવવા લાયક છે. ધર્મ તેને માટે જ કરવાને ૨ જ છે. તે ધર્મ સાધુ ધર્મ જ છે. તે પામવાની શક્તિ આવે એ માટે શ્રાવક ધર્મ છે. આ એ જેને સાધુ થવાની ઈચ્છા ન હોય તે શ્રાવક હોય નહિ. તેને શ્રાવક ધર્મ પણ અપાય કે નહિ આપીએ તે અમને પ્રાયશ્ચિત આવે. છે. આ સંસાર કેવો છે? દુ:ખરૂપ, દુઃખફલક અને દુઃખાનુબંધી. માટે જ ભગવાન ૨ 'ર કહે છે કે-આ સંસાર અનંત દુઃખમય છે અને મેક્ષ અનંત સુખમય છે, માટે સંસાર છે એ છોડવાને છે અને મોક્ષ મેળવવાનો છે. તે માટે સાધુ ધર્મ વિના ચાલે જ નહિ. આ
આટલી સ્પષ્ટ વાત હોવા છતાં અને તે સમજવા છતાં સંસાર માટે જ કર્મ કરે તે જ ૨ મહાપાપી કહેવાય. આ વાત તમારા હૈયામાં ઘાલવી છે. પેસી ગઈ છે કે હજી શંકા ર. છે છે? અમે મરી જઈએ પણ અનીતિ ન કરીએ, જઠ ન બોલીએ, ટેક્ષ ચોરી ન કર કરીએ, ચોપડા ચેકખા જ રાખીએ” તેમ મારે તમારી પાસે બોલાવવું છે.
પ્ર : સંસારના સુખ માટે ધર્મ કરો કે અધર્મ?
ઉ૦ : જે જીવ મોક્ષ માટે જ ધર્મ કરે તેને માગ્યા વગર બધા સુખ મળે તેમ છે. જ ભગવાન કહી ગયા છેતેની શ્રદ્ધા છે ને? ધર્મ કરનારને પૈસે કે પૈસાથી મળતું સુખ છે જ માગવું પડે નહિ. પૈસાહિ સુખ મેળવવા માટે ધમ કરે તે તે ભિખારી કહેવાય. જે જ પસાદિનું સુખ છોડવા માટે ધર્મ કરવાનું છે તેને બઢલે તે બધું મેળવવા--મઝા કરવા ર ધર્મ કરે તે ચાલે? ૨ ધર્મ પાસે પૈસા-ટકાકિ સુખ માગે તેના જેવા અધમ કોઈ નથી ! ભગવાનની ર જ પૂજામાં રાતી પાઈ ન ખ અને ભગવાન પાસે પૈસા-ટાદિ માગે તેવા નાલયકોને
મંદિરમાં પેસવા દેવાય નહિ. મંદિર-ઉપાશ્રયમાં અર્થ કામની વાત કરી છે જ નહિ. ૨ તમે લોકો અહી પિસા–ટકાદિ સુખ માટે આવે છે કે ધર્મ માટે આવે છે ? મોટે છે ભાગ પૈસા-ટકાઢિ સુખ માટે આવે છે તેથી બહુ જુલમ થઈ ગયો છે. ભવિતવ્યતા ય છે
એવી થઈ છે કે, સાધુ ય બગડયા છે, શ્રાવક પણ બગડ્યા છે. ભગવાનના કહ્યા મુજ
Page #91
--------------------------------------------------------------------------
________________
8
વર્ષ ૧૧ અંક ૫-૬ તા. ૧૫-૯-૯૮ :
બની મારી આ વાત ઘણાનેય ગમતી નથી અહીં બોલતા નથી પણ બહાર જઈને કહે ૨ છે કે“સાધુથી આવું કહેવાતું હશે ? જુઠ્ઠા-ચેર કહેવાય?” હું તમને જુહૂ નથી છે કહેતો પણ જે પાપડા બેટા લખે તે જુઠ્ઠા કહેવાય અને ચોપડા ખોટા લખાવે તે મહા જુઠ્ઠા કહેવાય !
પ્ર૦ : સાપ કહો તે ગમે છે.
ઉ૦ : મને સારું લગાડવા કહો છો કે હયાથી કહો છો ? હંયાથી બોલતા ન હો તે જે જે બટું કરતા હોય તેમાં સુધારો કરવા માંડે. આવી માન્યતા જેની જે હોય તે ધમી કહેવાય. જ માટે કહો કે-અર્થ-કામ કરવા જેવઃ જ નથી, છોડી દેવા જેવા જ છે, ન છૂટકે છે પણ કરવા પડે તે ખથી કરવા જેવા છે. એક માત્ર ધર્મ જ કરવાનું છે તે પણ મે ૪ છે માટે જ. મેક્ષ વિના બીજુ કશું જોઈતું નથી.” “પૈસા મેળવવા પડે માટે મેળવીએ છે એ છીએ તેમ પણ બેલાવવું છે. આગળ તો જેની પાસે આજીવિકા હોય તે શ્રાવક છે વેપાર પણ કરતો ન હતો. કઢાચ વેપાર કરે તો “હું બહુ લોભીયે છું, પાપી છું” ૨ તેમ માનતો હતો. આજે નોકરો બગડયા તે શેઠીયા ખરાબ છે માટે. છોકરા બગડયા છે. છે તે મા-બાપ ખરાબ છે માટે. રાજનેકરો બગડયા તે રાજ્ય કરનારા ખરાબ છે માટે જ તે સારા મા-બાપના છોકરા હોય ?
ભગવાનની દેશના આ સાર જે કહ્યો તે હવામાં જચાવે તે કલ્યાણ થશે. 8. દુર્ગતિમાં નથી જવું ત્યાં દુઃખ છે માટે નહિ પણ ધર્મ ન થઈ શકે માટે. સદ્દગતિમાં છે જવું ને તે ત્યાં સુખ છે માટે નહિ પણ મોક્ષસાધક ધર્મની આરાધના ચાલુ રહે છે માટે પણ આજે તે મળેલી આ સગતિને ઘણાએ દુર્ગતિ બનાવી છે. આ મનુષ્યપણું છે તે સાધુ થવા માટે છે, સાધુ ન થવાય તો સાધુ થવાની શક્તિ મેળવવા માટે શ્રાવક 0 થવા માટે છે, શ્રાવકપણું પણ ન બને તો સમકિત પાળવા માટે છે અને સમકિત છે જે પણ ભારે પડે તેમ હોય તે નીતીમય જીવન જીવવા માટે છે પણ એક બેટું કામ છે જ કરવા માટે નથી ! આવા મનુષ્યપણામાં બધાં જ પાપ મઝેથી કરે, કરવા જેવાં કે દિ માને તે ચાલે ? 2. તમારે જ છોકરો અનીતિ કરે ? જૂઠ બેલે? ચોરી કરે ? તે ઘણા પૈસા છે છે કમાવીને લાવે તે કેવી રીતે કમાયો તે પૂછે ખરા? અનીતિ આદિથી કમાવીને જ લાવ્યો હોય તો તે પૈસા નથી જોઈતા તેમ કહો ખરા ? તે મરીને ક્યાં જશે તેમ છે કે તમને થાય ખરું ? આવી દશા હોય તે કહેવું જ પડેને કે- તમને તમારી દયા .
Page #92
--------------------------------------------------------------------------
________________
- : શ્રી જૈન શાસન (અઠવાડીક) 9 નથી, તમારા પરિવારની પણ દયા નથી, અને તેથી ભારેમાં ભારે હિંસક માણસે
છે. બાલબચાને દુર્ગતિમાં મોકલનારા પણ છે અને તેથી તમને દુર્ગતિનો પણ ભય નથી તથા સદ્દગતિને પણ ખપ નથી, ધર્મ જોઈને જ નથી તેથી તેની આવી દશા છે.
કાલે દિવાળી છે. દિવાળીમાં ચોપડા ચોખા હોય. તમારા ચોપડા સાચા હોત જ તે દિવાળી સાચી હોય. આજે દિવાળી હોળી જેવી કેમ થઈ ગઈ? ચોપડા આ જુઠ્ઠા છે માટે.
આજે બધે બગાડે થયો છે. અમારે તમને સાચું કહેવું છે, સુધારવા છે. તેમ ? આ અવસરે અમે ય ભૂલીએ તે તમારે અમને પણ સાચું કહેવાનું છે અને સુધારવાના છે જ છે. ભગવાને કહ્યા મુજબ સાચી વાત કહું છું. ભગવાન કહી ગયા છે તે મુજબ છે છે જીવવા જેવું છે. ભગવાનની આજ્ઞા અમે ન પાળીએ તે અમે પણ બેટા અને છે છે અને તમે ન પાળે તે તમે પણ બેટા. આપણે સૌએ આજ્ઞા મુજબ જ જીવ- ૨
વાનું છે. અર્થ-કામ ભુંડા ન લાગે તે તમે ખોટા. મેક્ષની ઈચ્છા નહિ તે સાધુ–
સાઠવી નહિ, શ્રાવક-શ્રાવિકા પણ નહિ સમજવા છતાં મેક્ષની માટે ધર્મ ન કરે તે જ ૬ ધર્મ નહિ એટલું જ નહિ પણ એવા તે પહેલા નંબરના અધમ કહેવા પડે. જે છે સાધુને મેજમઝાની ઈચ્છા હોય તે સાધુ કહેવાય ? | શ્રાવક પૈસા માટે ભગવાન પાસે જાય તે શ્રાવક કહેવાય ? આપણે બધા મેક્ષ છે આ માટે જ નીકળ્યા છીએ. ભગવાન શ્રી સંઘ મેક્ષમાર્ગને મુસાફર છે. આવી ધર્મ ૬ માત્રની છાપ હોવી જોઈએ. તેવી છાપ પેઢા કરો તે ભાવના છે આ ભગવાનની વાત ઉપર વિચાર કરે. આપણે જાતને સુધારવી છે. આપણે ૨ ઈ સારા થવું છે અને વહેલા મોક્ષે જવું છે. અમે તમારા બેટાં વખાણ કરીએ તો જ આજ અમે ગુનેગાર થઈએ છીએ. તમે અમારા બેટાં વખાણ કરે તે તમે પણ ગુન્હેગાર જ
છો. આપણે સૌએ સારા બનવું છે. તે માટે આ વાત કરી છે. તેને સફળ કરે ૬ ર તે જ ભાવના.
છે.
Page #93
--------------------------------------------------------------------------
________________
છે ક પન્યાસજી મ.ના પુસ્તકની સમીક્ષા
- લેખક : “શ્રી પુનિત
, ૨.
[ પંન્યાસજી મ.નું તદ્દન નવું પુસ્તક “જીવન જીવવાની કલા” બહાર પડયું છે. પંન્યાસજી મ.ના પૂર્વના પુસ્તકોની જેમ આ પુસ્તકમાં પણ ઘણી ગડબડે છે, છે, છતા આ પુસ્તકની આંશિક સમીક્ષા કરવાનું મન થયું. કારણ કે આ પુસ્તકના આધારે પંન્યાસજી મ.ના શિષ્ય મુ. દીવવલભવિજયજી “ઘેર બેઠા છે ખુલ્લા પુસ્તક પરીક્ષા લઈ રહ્યા છે. હજારોના હાથમાં આ પુસ્તક જશે ને વંચાશે, તેવી શક્યતા છે. તેથી તે જ ઉન્માન ન પામે અને સાચી સમજ પ્રાપ્ત કરે તે આશયથી આ લેખ લખ્યો છે. ]
પંચાઈ મ.નું જીવન જીવવાની કલા” આ નવું પુસ્તક હમણાં જ હાથમાં છે ન આવ્યું. આકઈક મુખપૃષ્ઠ જઈને બોલવાનું મન થયું. ઉપર ઉપરથી પુસ્તકને જોતા ઇ અનેક ગંદવાડથી એ ભરેલું લાગ્યું. એ ગદવાડને વાચકે સમક્ષ એટલા માટે મુકવામાં ? ર આવે છે, કે જેથી વાચકે આવા સાહિત્યથી સો ગાઉ દૂર રહે. પુસ્તક અનેક ક્ષતિ- . છે એથી ભરેલું છે, તેમાંથી કેટલીક ક્ષતિએ અસહ્ય છે, તેથી તે ક્ષતિઓને મુદ્દાસર છે જણાવાય છે.
(૧) લગભગ ૧૫૦ વર્ષ પૂર્વે એક મહાન વિભૂતિનો આ ધરતી પર જન્મ થયો. નાની વયે એ વિભૂતિએ સ્થાનકવાસી સંપ્રઢાયમાં ચારિત્ર લીધું. એટલી બધી હું જબરજસ્ત પ્રતિભા તેમનામાં હતી કે રેજ ૩૦૦ ગ.થા ગોખતા. નામ હતું એમનું છે આત્મારામજી મ. એ વખતે વેતાંબર મૂર્તિપૂજક સંપ્રઢાયના બુટેરાયજી મ. જોકે આ આત્મારામજી મ.ને વાઢ થયે. જે વાઢમાં બુદ્ધિ પ્રતિભાના જોરે આત્મારામજી મહારાજ જીતી ગયા,
હવે આત્મારામજી મ.ને યોગ્ય સાધુએ વ્યાકરણ ભણવાની સલાહ આપી. વ્યાકરણ પર ભણવાથી આગમના સૂત્રોનો અર્થ સારી રીતે સમજી શકાતો હોય છે. આત્મારામજી જ ૨ મ. વ્યાકરણ ભણ્યા. આગમનો સાચો અર્થ તેમને હવે સમજાવા લાગ્યા. મૂર્તિપૂજક જ છે સંપ્રઢાયની માન્યતાએ તેમને સચોટ લાગી. તેથી તેઓશ્રી સમાજની કે ભક્તવર્ગોની ૨ જ ઘેલછા છોડીને સત્ય માર્ગે અર્થાત્ મૂર્તિપૂજક સંપ્રઢાયમાં આવી ગયા. પિતાના લગભગ ૬ ૨૦ વર્ષને સ્થાનકવાસી સાધુ તરીકેને દીક્ષા પર્યાય જત કરીને અહીં નવેસરથી વ્રત જ છે ઉર્યા. સ્થાનકવાસી સંપ્રઢાયમાં શ્રેષ્ઠતમ કક્ષાનું ગૌરવ તેમને મળતું હતું. તેને લેભ દિ. છે જ કર્યો. હજારે કુટુંબને સ્થાનકવાસી માર્ગ છોડાવી સત્યમાગે તેમણે લાવ્યા. મૂર્તિ-
Page #94
--------------------------------------------------------------------------
________________
: શ્રી જૈન શાસન [અઠવાડિક)
૨!
૬ પૂજક સંપ્રઢાયમાં આવ્યા પછી એમણે જબરજસ્ત શાસનપ્રભાવનાઓ કરી. એ વખતે . છે જેના શાસનમાં એ ટેચ પર બિરાજતા હતા શાસનમાં ઉદ્દભવતા અનેક પ્રશ્નોના સચેટ દ
સમાધાન તેઓશ્રી પાસેથી પ્રાપ્ત થતા. પોતાના જીવન દરમ્યાન સાહિત્ય સર્જન પણ દિ સારા પ્રમાણમાં કર્યું, જે આજે પણ ઉપલબ્ધ છે. શિષ્ય પ્રશિષ્યા પરિવાર પણ બહોળો હતો.
આવા આ મહાપુરૂષ માટે પંન્યાસજી મ. પોતાના પુસ્તકમાં કે વો બેટે આક્ષેપ જ કરે છે, અને તેઓશ્રીને હલકા ચિતરે છે, તે માટે પુસ્તકના પૃષ્ઠ નં. (૨૫) પર વાંચીએ છે તે ત્યાં એવા ભાવનું લખાણ છે કે-૨૦૦-૩૦૦ વર્ષ પહેલા જેન શાસનમાં બે ૨ પ્રકારના સધુ જોવા મળતા. એક પ્રકાર સંવિનો–બીજો પ્રકાર યતિ. એન. સંવિગ્ન
સાધુએ પિતાને બધે સમય મેક્ષલક્ષી આત્મસાધનામાં પસાર કરતા. સુંવર આચાર પાળતા. જ્યારે યતિએ કઠેાર સાધવાચાર પાળવા અસમર્થ હતા, છતાં સુવિ શુદધ બ્રહ્મચર્ય પાળતા. જેના જોરે તેમને મંત્ર સિદ્ધ હતા. એ મંત્રોના બળથી રાજાઓ વગેરેને વશ કરી યતિએ જિનશાસનના ધાર્યા કામ કરાવત, યતિએ જિન જ શાસનના જબર પ્રભાવક હતા. પણ પાછળથી યતિએ કાંઈક વધુ શિથિલ થયા હતા, કે તેવું સાંભળવા મળે છે.”
આવા ભાવનું લખાણ કર્યા બાઢ હવે પંન્યાસજી મ. લખે છે કે--આ વસ્તુને આગળ કરીને પૂ. આત્મારામજી મ. સા. વગેરેએ તેમની બહુ મેટી નિ દા ? છે કરી. તેમને ખૂબ ઉતારી પાડયા. બસ ત્યારથી યતિ સંસ્થા નબળી પડી. કે હાલ તો લગભગ નામશેષ થઈ છે”
પંન્યાસજી મ.નું કહેવાનું તાત્પર્ય એ છે કે યતિએને જૈન સમાજમાં હલકા , ૨ પાડી, લોકેને તેમનાથી ઉબકાવી નાંખી પૂ. આત્મારામજી મ. એ શાસનની ઘેર બેદી 8 નાંખી. શાસનની જબરજસ્ત પ્રભાવના કરતા યતિઓની નિંઢા કરી, તેમને ઉતારી છે
પાડીને યતિસંસ્થા નાબુદ્ધ કરવાનું મહાપાપ પૂ. આત્મારામજી મ. સાચ, કે જેને જ ૬ કારણે શાસનની ચાલી રહેલી સુંદર વ્યવસ્થા ભાંગી પડી છે.
હકીકત એ છે કે જેના શાસનમાં સંવિગ્ન અને યતિ, આ રીતની કઈ વ્યવસ્થા છે એ જ નથી. સંવિગ્ન અને અસ વિગ્ન એ વ્યવસ્થા છે. જેમાં સંવિ પૂજ્ય છે અને આ આ અસંવિગ્નો અપૂજ્ય છે. સંવિ જ શાસનની પ્રભાવના કરે છે, આ સંવિઝે નહીં. એક દિ યતિઓ એ સંવિગ્ન નથી, પૃ. ઉપાધ્યાયશ્રી યશ વિ. મ. એ આ બધું સુંદર રીતે કે છે પિતાના ગ્રંથમાં સ્પષ્ટ કર્યું છે. છતાં પંન્યાસજી મ. યતિએને પક્ષ લઈ અસંવિનું છું
Page #95
--------------------------------------------------------------------------
________________
જે
વર્ષ ૧૧ અંક ૫-૬ તા. ૧૫-૮-૯૮ :
છે પોષણ કરે છે, અને સંવિગ્ન એવા પૂ. આત્મારામજી મ.ને નિંદે છે.
પુ. આત્મારામજી મ.એ પંન્યાસજી મ.ના ગુરૂ પુ. પ્રેમ સૂ. મ., પુ. દાન સૂ. જ મ., પુ. વીર વિ. મ., પુ. કમલ સૂ. મ. તથા અનેક વડીલોના હૈયામાં અત્યંત આ ૨ આઝરભર્યું સ્થાન ધરાવતા હતા. આ બધા પુની નિશ્રામાં તેઓશ્રીના ગુણાનુવાd 8 ર થતા–થાય છે. છતાં આ બધી વાતને નજરઅંદાજ કરીને પંચાંસજી મ. ગમે તેના જ
મ ગમે તેવી વાત સાંભળી, તેને સાચી માની તેઓશ્રીના દેવાનુવાઢ કરવા બેસી જ આ ગયા છે. જે મહાપુરૂષોની કૃપાથી પોતાનું સન્માર્ગમાં અસ્તિત્વ છે, તે ઉપકાર માનવો જ છે તે દૂર રહ્યા, પંન્યાસજી મ. કૃતની બનીને તેમને ભાંડવા લાગી પડ્યા છે.
| (૨) પંન્યાસજી મ.ની એક નિઃસ્પૃહતા તે સ્વીકારવી રહી કે તેઓએ આચાર્ય આ પઢની થયેલ ઓફરને ઠુકરાવી દીધેલી. પરંતુ પિતાના આ ગુણને ઢાલ બનાવીને & પંન્યાસજી મે. અવારનવાર પોતાની વ્યાખ્યાન સભાઓમાં તથા પુસ્તકમાં જૈન શાસ૨ નના સમસ્ત આ. ભગવંતનો સાવ એક જ કાઢી નાંખે છે. શાસન માટે તન-મનથી જ એક માત્ર તે જ લડી રહ્યા છે. બાકીના બધા એછવ–મહોત્સવ અને સંઘ કાઢવામાં છે તથા ભકતો બનાવવામાં પડયા છે, આવું ચિત્ર ઉપસાવી લોકોના હૈયામાં રહેલા આ. જ જ ભગવત પ્રત્યેના બહુમાનને દૂર કરી દુર્ભાવના પેઢા કરે છે.
પંચાસજી મ. પેજ નં. (૬) પર લખે છે કે-“આજના ધુરંધર આચાર્યો છે જ ( પિતાને તે ત્રસિધ માનનારાઓ) શીખરજી, અંતરીક્ષજી વગેરે તીર્થો છે આ બાવાઇ રહ્યાં છે ત્યારે કાચો પાપઠ પણ ભાંગવાની હાલતમાં નથી તેમની આ પાસે અંત કુરણ નથી કે જે એકાદ પણ આગાહી રાજકારણના વિષયની) સાચી પડતા જૈન શાસનને જય જયકાર થઈ જાય. તેમની પાસે છે
વચનસિધિ પણ નથી, જેનાથી કેઇ માટે પ્રભાવ ફેલાવી શકાય. તેમની એ જ પાસે એકાદ ભૂતની પણ એટલી હાથમાં નથી, જેનાથી નાનકડું ય કામ જ કરી શકાય. અરે ! વળગાડ સ્વરૂપના ઉપદ્રવોને દૂર કરવા માટે મુસ્લિમેનાં 8 છે કે હિન્દુ ભૂવાઓની પાસે સ્વયં જવું પડે છે. બીજાઓને મોકલવા પડે છે. આ કેવું આંતરદારિદ્રય ?'
આચાર્ય પદની મહત્તા લોકોના હૈયામાં અંકિત કરવાનું તે દૂર રહ્યું. પંન્યાછે સજી મ. લે કોને તેમનાથી દૂર કરી રહ્યા છે. મંત્રસિદિધ ન હોવા માત્રથી શું આજના જ આચાર્યો અંતરિક રીતે દરિદ્ર થઈ ગયા? પંન્યાસજી મ.ને પુછવું જોઈએ કે-“તમારા છે છે ગુરૂદેવ પુ. આ. શ્રી પ્રેમ સૂ. મ. તમારા ભૂતપુર્વ ગચ્છાધિપતિ આ. શ્રી ભુવનભાનુ જ
Page #96
--------------------------------------------------------------------------
________________
: શ્રી જૈન શાસન [ અઠવાડિક ] ૬ જ સૂ. મ, વર્તમાન ગચ્છાધિપતિ આ. જ્યાષ સૂ. મ. વિગેરે આંતર વૈભવવાળા હતા
(છે) કે આંતરદારિદ્રયવાળા? તેમના હાથમાં ભૂતની એટલી હતી (છે) કે નહી? આ છે - આચાર્ય ભગવંત પણ અંતરિક્ષ-કેસરીયાજી માટે કંઈ કરી શક્યા નથી, તે શું છે છે તેઓ કા પાપડ ભાંગી શકે તેવા હતા (છે) કે નહી?”
પંન્યાસજી મ. એ ભૂલી રહ્યા છે કે આવા વિષમ કાળમાં પણ સંસારની અસારતાની વાતો કરીને, મેક્ષનો અભિલાષ પેઢા કરીને આચાર્ય ભગવંતે અનેક છે જીવને ઉધાર કરી રહ્યા છે. આનાથી મોટી વચનસિધિ કઈ હોઈ શકે ? ભૂતને વળગાડ દૂર કરવાની શક્તિ હોય, તેને જ શાસન પ્રભાવક આચાર્ય માનવાની માયતા
ધરાવતા પંન્યાસજી મ.ને કેણ સમજાવી શકે કે વિષય-કષાય રૂપી ભૂતના વળગાડને જ દૂર કરવાની જરૂર છે. ને આચાર્યો તે કરી જ રહ્યા છે. '
કેટલાક આચાર્યોની શાસન પ્રત્યેની ઉપેક્ષા અને શિથિલતાને નજરમાં લઈને ? સમસ્ત આચાર્યો માટે આ રીતે બળાપો કાઢ, એ શું પંન્યાસજી મ. માટે ઉચિત છે છે છે? એક માત્ર હું જ “યા હોમ કરીને શાસનને બચાવવા કુદી પડો છું, અને આ કુઢવાને છું, શાસનની કેઈને પડી નથી, આવું મિથ્યાભિમાન પંન્યાસજીમાં વર્ષોથી જ છે ઘર કરી ગયું છે. પંન્યાસજી મ.ને કહેવું પડશે કે છેલ્લા વર્ષોમાં જેટલું નુકશાન તેમ- 4 ૨ નાથી થયું છે, તેટલું કાચ કેઇનાથી નહી થયું હોય કારણ ઉસૂત્રભાષણ જેવું કંઈ જ ઇ પાપ નથી, અને પંન્યાસજી મ.નું વચનીપણું જગજાહેર છે. R (૩) પેજ નં. (૨૦) અને (૨૧) વાંચવામાં આવે તે પંન્યાસજી મ. નું માનસ દિ કેટલું બધું હિંસક બની ગયું છે, તેને આપણને ખ્યાલ આવે.
પેજ (૨૦) ઉપર આવા ભાવનું લખાણ છે કે-ગોરાએ ભારત ઉપર પોતાનું છે આધિપત્ય જમાવશે. ધર્મ અને સંસ્કૃતિનો મહાનાશ થશે. કદાચ ગોરાએ ભારતની છે ૭૦-૮૦ કરોડની પ્રજાને ભૂખમરામાં સપડાવીને વગર યુધેિ મારી નાંખશે અઈસાઈ અને આ અશ્વેત પ્રજા ઉપર છરો ફરી વળશે. અને પછી દેશ ઉપર ક્રીશ્યન ધર્મને વાવટે ? દિ ફરકી જશે. સહુ ઈસાઈ બન્યા હશે.”
. આટલું લખ્યા પછી પંન્યાસજી મ. આવા શબ્દો લખે છે કે-“પણ સબર! છે જ્યારે આ બધુ લખી રહ્યો છું ત્યારે જ અંતર ના... ના... ના નો પોકાર જ પાડે છે. તે કહે છે-ઇસાઇઓ અને મુસ્લિમો વચ્ચેનું અતિભયાનક વિશ્વયુદ્ધ નજીકના જ સમયમાં આવે છે. ૫૦ કરોડથી વધુ લાશ પડવાની છે. એ
Page #97
--------------------------------------------------------------------------
________________
એ વર્ષ ૧૧ અ ક ૫-૬ : તા. ૧૫–૮–૯૮ : છ ઇસા અને મુસા બેયની બધી તાકાત તેમાં તુટી જવાની છે. તેઓ ઠંડાગાર જ બનીને અસ્તિત્વ ટકાવવા માટે જ જોરદાર યત્નો કરવાના છે.”
રાજકારણ માં વધુ પડતે રસ લેવાના કારણે પંન્યાસજી મ. નિરર્થક કેવી કેવી છે ૬ ક૯પનાઓ કરીને અનર્થદંડનું મહાપાપ આચરી રહ્યાં છે ! તેંદુલીયા મત્સ્યની જેમ જ
એક પણ જીવને ન મારવા છતાં કરોડો જીવને માનસિક અને વાચિક હિંસા રૂપે છે પંન્યાસજી મ. મારી રહ્યા છે. ઈસાઈએ અને મુસ્લિમ પ્રત્યેનો દ્વેષ એટલો બધો ગાઢ જ બન્યો છે, કે જેથી પંન્યાસજી મ ને આવા ભયંકર વિચાર આવી રહ્યા છે. ભગવાને આ તે એવું સાધુપણું બતાવ્યું છે કે જેમાં સૂકમમાં સૂકમ જીવની પણ મન-વચન કે 9. કાયાથી હિંસા ન કરવી પડે. જ્યારે અહીં તે કરે પંચેન્દ્રિય જીવોની હિંસા વિચારાઈ રહી છે.
પંન્યાસજી મ.ની કલ્પના કઢાચ સાચી પડે, ઈસાઈઓ અને મુસ્લિમોની તાકાત એક ૯ તુટી જાય ને હિંદુઓનું જગત ઉપર વર્ચસ્વ વધે, તે શું તેટલા માત્રથી સંસ્કૃતિ જ છે અને જેન શાસન પર આવતા આક્રમણ અટકી જશે? ટ્રસ્ટ એકટ કે પુરાતત્ત્વ ખાતાના આ કાયઢા લાવનાર કેણુ હિંદુઓ છે કે બીજા ? ધર્મોઢા દ્રવ્ય ઉપર જે સરકારની નજર દિ બગડી છે, તે સરકાર હિંદુની છે કે બીજાની પાલીતાણા ઉપર ચઢીને મૂર્તિ–મંદિછે તેની તે ફેડ કરનાર હિંદુ હતું કે બીજે કઈ હતી? બાલદીક્ષા પ્રતિબંધક ધારે એ વારે ઘડીયે લાવનાર હિંદુઓ કે બીજા કેઈ? ભારતમાં માંસાહાર કરનારી પ્રજા
મુસ્લિમ કરતા પણ વધારે સંખ્યામાં હિન્દુ છે, તે ખ્યાલ છે? સ્વચ્છતા અભિયાનના નામે સુરતમાં જાર તરા મારનાર “રાવ” હિંદુ જ હતો ને?
ઈસાઈ અને મુસ્લિમો સામે જેહાદ જગાવીને હિદુઓ સાથે એક્તા સાધવાની છે વાત કરતા પંન્યાસજીએ સમજવું જોઈએ કે આ હિન્દુઓ પણ મોક્ષમાર્ગ પર જબરજસ્ત આક્રમણ કરી રહ્યા છે. માટે કેઈની પણ સાથે એક્તા કરવાનાં પ્રયત્ન કર્યા વિના જે રીતે પરાપૂર્વથી મહાપુરૂષો મોક્ષમાર્ગનું રક્ષણ કરી રહ્યા છે. તે રીતે રક્ષણ કરવાનો પ્રયત્ન કરવા જેવો છે. પોતાના શિષ્યવૃઇ અને ભકતજનોને ઇસાઈ-મુસ્લિમો ૨. વિરૂદ્ધ પાનો ચડાવનાર પંન્યાસજી મ. પિતે પ્રશસ્તકષાયમાંથી ક્યારે અપ્રશસ્ત કષાયમાં છે સરી પડે છે, તે આશ્રિતોને પણ અપ્રશસ્ત કપાયમાં પાડે છે, તે દેખ્યા વિના આડેધડ ર નિવેદનો કરીને, રૌદ્રધ્યાનમાં સરી પડી ભયંકર કર્મોનું ઉપાર્જન કરી રહ્યા છે.
પિજ (૧૬) ઉપર જુએ તે ત્યાં પંન્યાસજી મ. લખી રહ્યા છે કે– ગાંધીજી ૨ જ મુસ્લિમોને ખુશ કરવા ગયા તો ગોડસેએ ગાંધીજીને જાનથી મારી નાંખ્યા. તો શું ઇટાલીની છે
Page #98
--------------------------------------------------------------------------
________________
: શ્રી જૈન શાસન (અઠવાડિક) ૨ ૨ કન્યા (સોનીયા ગાંધી)ને વડા પ્રધાન પદે બિરાજેલી જોઈને શું કોઈ ગોડસે નહિ ઉશ્કેરાઈ જ જાય? તે “કશુંક કરી નહી બેસે ?
સમગ્ર ભારતીય પ્રજાની એ મશ્કરી કેકને તે અસહ્ય થઈ જ પડશે ને?' આવું કે લખીને પંન્યાસજી મ. ગોડસેએ ગાંધીજીની કરેલી હત્યાને વ્યાજબી ઠરાવી રહ્યા છે, ૨ અને સેનીયા ગાંધી ગાદી પર આવે તે તેના પણ આવા જ હાલ કરવા જોઈએ, તેવું છે પરોક્ષ રીતે સૂચવી રહ્યાં છે. હિન્દુ પ્રજાને ઉઢય કે ઉત્થાન તે થવાનું હશે ત્યારે છે જ થશે, પંન્યાસજી મ.ને અનુય અને પતન તે નિશ્ચિત થઈ ચુક્યું છે.
(૪) પંચાસજી મ. પેજ (૧૮) ઉપર લખે છે કે-“વર્તમાનકાળમાં દેશ હું વગેરે તમામની પરિસ્થિતિ અતિ ખરાબ છે, કારણ તેવા સમર્થ નેતૃત્વનો ૨ 0 શુન્યાવકાશ સજા છે. જે સંતશક્તિનું જાગરણ થાય અથવા જે દસ-વીસ છે જ ઋતંભરાઓ કે ગેાવીદ રાઘો ખેરનારે અથવા મેઘા પાટકરો કે અણું છે છેહજારે બહાર આવી જાય તે એમના ધગધગતા અને પૂરવેગે ધસમસતા છે ૨ સત્વને જોઇને કદાચ મશાનના મડદાઓ પણ ઊભા થઈને અન્યાય સામે ૨. છે તુટી પડે.”
પંન્યાસજી મ.ને આજના આચાર્ય ભગવંતેમાં કાચો પાપડ ભાંગવાની શક્તિ છે છે પણ દેખાતી નથી, જ્યારે બીજી બાજુ ઉપર લખેલ પાત્રોમાં જ સાવ વિગેરે ગુણે છે, જ દેખાય છે, આના કરતા વધારે કમનસીબી જૈન શાસનની બીજી કઈ હોઈ શકે? શાસ્ત્ર- ૨ છે કારે ફરમાવે છે કે-“અધર્મના તેમજ નાસ્તિકેના ગુણની પ્રશંસા-અનુકના હાય જ જ નહીં, ભલે તેનામાં પ્રમાણિક્તા વગેરે લાખે કે કરોડે ગુણે હાય.” અને માટે જ
અતિચારમાં લખ્યું કે-મિથ્યાદષ્ટિ તણી પ્રશંસા કીધી. ખેરનાર કે મેઘા પાટકરમાં શું ૨ આત્મા-પરલોક–મોક્ષ પ્રત્યે શ્રદ્ધા છે ખરી? આ શ્રદ્ધા વિનાના નાસ્તિક એવા તેમના જ જાહેરમાં વખાણ કરવા, તે શું વિવેકની ખામી નથી સૂચવતું ? મેઘા પાટકર તે જ છેપર્યાવરણને લયમાં લઈને લડત આપી રહી છે એને મોક્ષમાર્ગ સાથે લેવા દેવા શું? છે એજ મેઘા પાટકર જે સત્તા પર આવશે તે લાખે કુલેથી થતી મહાપૂને, હજારે ૨. ઇ સાધર્મિકોની કરાતી ભકિતને કે સેંકડે બંધાઈ રહેલા જિનમંઝિરોને પર્યાવરણના છે
નામે વિરોધ નહી કરે? જેને મોક્ષ સાથે સ્નાનસૂતક જ નથી, તેવાની પ્રશંસા શી રીતે ? ૬. થઈ શકે ? આ પુસ્તકમાં આવા તે અઢળક મુદ્દાઓ છે, કે જે મુગ્ધજીવોને ઉન્માર્ગગામી
( જુએ અનુ. ટાઈટલ ૩ ઉપર)
Page #99
--------------------------------------------------------------------------
________________
ગહુંલિ અંગે વિચારણું મા
-પૂ. મુનિરાજશ્રી પ્રશાંતદશન વિજયજી મ.
પૂ. શ્રી ગુરુભગવંતના પ્રવેશ સમયે કે પ્રવચન સમયે જે ગહુતિ કરવામાં છે છે આવે છે તે બહુતિ શા માટે કરવાની, કેવાં કેવાં દ્રવ્યની કરવી જોઇએ અને તે છે છે ગહુલિનું દ્રવ્ય શામાં જાય તે વગેરે અંગે સામાન્યથી ડીક વિચારણા કરવી છે. હું
શ્રી જિનેશ્વરદેવની અષ્ટપ્રકારી પૂજા કરનારો શ્રાવક, દ્રવ્ય પૂજા ર્યા પછી ભાવપૂજા ? આ સ્વરૂપ રમૈત્યવંતન કરતાં પૂર્વ અક્ષત પૂજા કરે છે અને સ્વસ્તિક-સાથી, ત્રણ ઢગલી છે જ અને સિદ્ધશિલાનું અક્ષતથી આલેખન કરે છે. પોતાના ઘરના અક્ષતથી સાથી ૨ કરનારા શ્રાવ, “શ્રી જિનપૂજા પણ સ્વ દ્રવ્યથી જ કરવી જોઈએ પણ દેવ દ્રવ્યથી છે.
પૂજા ન કરાય તે બાબતની સાચી સમજમાં કેમ ઉઢાસીન રહે છે તે સમજાતું નથી. એ છે અક્ષતપૂજા, ફી પૂજા અને નૈવેદ્યપૂજા માટે પોતાના ઘરના જ અક્ષત-ફળ અને નૈવેદ્ય છે ૨ વાપરનાર પુસ્થામાં, દૂધ, ફૂલ, ધૂપ વગેરે અન્ય સામગ્રી પણ શકિત અનુસાર પિતાની છે
ઘરની લાવીને જ શ્રી જિનપૂજા થાય તે સમજી શકે તેમ જ છે. છતાંય ગતાનજ ગતિથી ચાલે તે અંતે પિતાના આત્માનું અહિત કરે છે. તેવું અહિત – અનર્થ ન દિ થાય માટે પ્રરગ પામી આટલું ધ્યાન ખેંચ્યું છે.
અક્ષત પૂજા વખતે જે દુહા બેલાય છે તે ગુજરાતી ભાષામાં હોવાથી તેનો જ છે અર્થ સારી રાતના સમજી શકાય છે. સ્વસ્તિક કરવામાં અક્ષત–ચોખાને જ ઉપગ , એ થાય છે અને બીજા ધાન્યનો ઉપયોગ કરાતું નથી તેનું કારણ એ છે કે ચોખાને બીજી ર જ વાર વાવવા છતાં તે ફરી ઉગતા ઉત્પન થતા નથી. તે જ રીતે ઉપાસક પણ તે છે 2 ભાવના ભાવે છે કે, હવે મારે “ભવમાં ફરી ઉપન્ન ન થવું પડે તે સારું અજન્મા જ વસ્થાને પામવા આ જન્મ જે ઉત્તમ બીજો એક જન્મ નથી.
ભવના બીજનું કારણ કર્મના મૂળમાંથી નાશ કરવા સમર્થ એવું સાધુપણું માત્ર જ આ મનુષ્ય જન્મમાં જ મળે છે. ચારે ગતિરૂપ સંસારમાં, ચોર્યાશી લાખ જવા નિમાં છે
ભમી ભમીને થાકી ગયેલ આત્મા હવે અજન્માવસ્થાને પામવાને ઇચ્છે છે. ખરેખર
આવી સાચી ઇચ્છા પણ કોને થાય ? જેને ‘હું આત્મા છું. અનાયિકાલથી આ જ છે સંસારમાં ચારે ગતિમાં ભટકી રહ્યો છું તેનું સાચું “ભાન” થાય અને હવે મારે ? કે ભટકવું નથી તે “ભય પિઢા થાય તે જ આત્મા સ્વસ્તિક આલે છે તે સાચે. તેને જે ૨ પરમાર્થ તે સમજી ગયેલ છે. તે એ વાત સારી રીતે સમજે છે કે – “આ સંસાર ,
કલન
Page #100
--------------------------------------------------------------------------
________________
|
ઃ શ્રી જૈન શાસન [ અઠવાડિક]
જ સુખમય હે ય - અનુકૂળતાવાળો હોય તોય મારું સ્થાન નથી જ. સંસ ૨ એ મારા
આત્માનું શુધ સાચું સ્વરૂપ નથી પણ વિરુ૫ જ છે, મેક્ષ એ જ મારા આત્માનું કે, શુદ્ધ અને સાચું સ્વરૂપ છે. મેક્ષ જ મારું સાચું સ્થાન છે તે મોક્ષ પામવા માટે છે સમ્યજ્ઞાન, સમ્યગ્દર્શન અને સમ્યકચારિત્ર જરૂરી છે. તે ત્રણે આત્મસાત થાય તો જ છે આત્માની મુક્તિ થાય. આ ભાવને વ્યકત કરતાં તે સાથિ, તેના ઉપર ત્રણ ઢિગલી
અને સૌથી ઉપર સિધશીલાનું અક્ષતથી આલેખન કરે છે. આ સંસાર એ જ આત્માને રોગ છે, મેક્ષ એ જ આત્માનું આરોગ્ય છે, તે
આરોગ્યને પામવા મહા ધવંતરી સમાન શ્રી જિનેશ્વરદેવરૂપી વૈદ્ય બત વેલ ઔષધનું, આ ૬ અપશ્યના ત્યાગ અને પથ્યપાલન પૂર્વક આસેવન કરવાનું છે. જેનાથી રોગ નિમૂળ છે ર થાય છે, સાચી નીરોગી અવસ્થા પેઢી થાય છે. તે પરમ તારક શ્રી જિનેશ્વર દેવની પર
અવિદ્યમાનતામાં તેમણે બતાવેલા મા ચાલતા અને તેમના કહ્યા મુજબ ભેળસેળ વિના ઇ . શુદ્ધ જ ઔષધનું પ્રઢાન કરનારા સદ્દગુરૂએ તેમના કમ્પાઉન્ડર જેવા છે તેમના કહ્યા છે ૨ મુજબ પથ્યપાલક રેગી પણ નીરોગી બને છે. છે આવા સદ્દગુરૂ એના પ્રવેશાઢિ સમયે પણ ભાવિકે પોતાની રોગી અવસ્થાને
સૂચિત કરતી અને નીરોગીપણાને પામવાને ઉપાય બતાવતી ગહેલિથી તેમનું બહુમાન દ કરે છે. ખરેખર શ્રી જૈન શાસનનો આ કેવો અદ્દભૂત વિધિ યોગ છે કે, રાગી જાતે જ છે છે પિતાની રેગી અવસ્થાને ય સમજે છે કે, નીરગીપણાને પણ સારી રીતના જાણે છે ૨ છે અને રોગથી નિમુકત થઈ નીરોગીપણાને પામવાના ઉપાયો પણ જાણે દે – જાતે જ છે * પિતાની ચિકિત્સા કરવાની વિનંતી કરે છે. આ જ ભાવ વ્યાખ્યાન ર.મયે કરાતી છે
ગહેલિમાં પણ વ્યકત કરે છે. તેથી જ સુજ્ઞજને સારી રીતના સમજી શકે છે કે, હું છ પ્રવેશના સમયે પણ કરાતી ગહુલિમાં નીરોગીપણાને સૂચવતી સિદ્ધશિલા પણ કરવાની છે જ છે અને તેના ઉપાય રૂ૫ સમ્યજ્ઞાન – ઇશન - ચારિત્રને સૂચવતી ત્રણ ઢગલી પણ છે E કરવાની છે.
શાસનરસિક બનેલા આજ્ઞાપ્રેમી છો એ વાત પણ સારી રીતે સમજે છે કે, આપણું સદ્દગુરૂએ કંચન – કામિનીના ત્યાગી જ હોય છે. પરિગ્રહ સ્વયે રાખે નહિ, કે બીજા પાસે રખાવે નહિ કે રાખતાને સારા માટે પણ નહિ. નિપરિગ્રહી અને છેનિસ્પૃહ હોવાથી ગુરૂની પૂજા રૂપે જે કાંઈ દ્રવ્ય હોય તે ગુરૂ દ્રવ્ય કહેવાય અને ગુરૂ ૨ પોતાની પાસે દ્રવ્ય રાખે નહિ માટે તે ગુરૂથી ઊંચા સ્થાન દેવદ્રવ્યમાં જ તેને ૨ છે ઉપયોગ કરાય.
Page #101
--------------------------------------------------------------------------
________________
છ વર્ષ ૧૧ અંક ૫-૬ તા. ૧૫-૯-૯૮
અહીં એવી શંકા તે અજ્ઞાન શેખરે અને નામના કીર્તિના લાલચુ આત્માઓ જે કરે કે – જિન સંબધી દ્રવ્ય એ દેવદ્રવ્ય ગણાય તેમ ગુરૂ સંબંધી દ્રવ્ય ગુરૂદ્રવ્ય છે કહેવાય અને પછી ગુરુના સ્મારક આદિ પિતાની મરજી મુજબના કામમાં વાપરી ઈ. શકાય. બાકી શાસનના પરમાર્થ ને પામેલા પરમર્ષિઓ તો આને કુતર્ક જ ગણે તેમની ભાવળ્યા જ આવે કે પોતાના ગુર્વાઢિ વડિલો શું કહેતા અને કરતા અને કહેવાતા
ભકત” શું કરી રહ્યા છે. ગુરૂની પૂજા સ બંધી દ્રવ્ય એ દેવદ્રવ્ય જ ગણાય છે. છે અને તેનો ઉપયોગ પણ તેમાં જ કરાય. આ શ્રી જૈન શાસનની પાયાની વાત છે. જે ૬ સુવિહિને સંમત પણ છે.
દેવદ્રવ્યને હાનિ પહોંચે એવું કામ “સુવિવેકી “સુશ્રાવકો કરે જ નહિ, કરતાને જ સાથ પણ આપે જ નહિ, ગહુલિનું દ્રવ્ય એ દેવદ્રવ્ય ગણાતું હોવાથી ગહુલિ પણ
એવા ઉત્તમ અને કિંમતી દ્રવ્યોની બનાવવી જોઈએ જેની પૂરેપૂરી કિંમત ઉપજે જેમ છે છે કે, કિંમતી રાવણ - મોતી અહિની ગહુંલિ કરી હોય અને જે વખતે તેને ઉપગ 4 કરે તે વખતે તે ગહુલિ જેટલી કિંમતની થઈ હોય તેટલી કિંમત દેવદ્રવ્યમાં ભરપાઈ છે જ કરી તે ગહુલે પિતાને ત્યાં રાખી શકે. તે જ ગહુલિને બીજી વાર ઉપયોગ કરવો ? જ હોય તે તે સમયે તેની જે કિંમત થતી હોય તે જ કિમત આપવાથી દેવદ્રવ્ય – ૨ . ભક્ષણને દેષ લાગતો નથી.
વાસ્તવમાં જે જે ભાગ્યશાલી જે જે ગહુલિ કાઢે તેને જે ખર્ચ થાય તે જાતે જ આ જ દેવદ્રવ્યમ નાખવું જોઈએ કે પેઢીમાંથી તે અંગેની પહોંચ લઈ લેવી જોઈએ તે જ છે પિોતે દેવદ્રવાની હાનિ કે ભક્ષણના દેષમાંથી બચી શકે નહિ તે જાયે – અજાણ્યું છે
પણ દેવદ્રવ્યના ભક્ષણનો દોષ લાગવાની સંભાવના છે. આટલી સ્પષ્ટતા કરવાનું કારણ કે 9 એક જ છે , વર્તમાનમાં જે રીત-રસમો ચાલી પડી છે, તેથી ગહુલિના કારણે જ એ અજાણતા પહ! દેષના ભાગી બનતા જોવાય છે. તેમાંથી બચાવવા આ વાત છે.
દેવદ્રવ્યની વૃદ્ધિ પણ અનુચિત મા કરવી હિતાવહ નથી એમ જાણનારે છે ૬ સુશ્રાવક “વહુલિ સ્પર્ધા જેવી પ્રવૃત્તિમાં પડે જ નહિ કે તેને પ્રેરક કે પ્રોત્સાહક પણ છે આ બને નહિ. આવી બધી સસ્તી ચાહના-નામનાની પ્રવૃત્તિઓ કેવી અનર્થકારી છે તે છે તેના પરિણામો જેનાર આત્મા સારી રીતના સમજી શકે છે. આત્મકલ્યાણ માટે છે છે કરવાની કોઇ પણ પ્રવૃત્તિને સ્પર્ધાનો ભાગ બનાવવાથી પ્રવૃત્તિનું લક્ષ્ય અને સ્વરૂપ જ છે બઢલાઈ જાય છે, પછી તે પ્રવૃત્તિ આરાધના મટીને રાગદ્વેષનું સાધન બને છે, જે
ગહું લે એવા દ્રવ્યોની બનાવવી જોઇએ કે જેના પૈસા ઉપજે, જયણુધર્મનું
Page #102
--------------------------------------------------------------------------
________________
- ૧૦૦ : .
: શ્રી જૈન શાસન (અઠવાડીક) છે ૨ પાલન થાય. ખાદ્યપઢાર્થો પણ એવા નહિ વાપરવા જેની ગંધથી કીડીએ-આઢિ તુરત છે
જ આવી જાય અને વિરાધના થાય. આજ્ઞાને પ્રેમ, આત્મા પ્રત્યે સાચું બહુમાન લાગે છે
અને ગહુલિને પરમાર્થ સમજાઈ જાય તેવા વિવેકીને એ પ્રશ્ન પછ ન ઊઠે કે આ આ ગહુંલિ કેવા ખાદ્યપઢાર્થની બનાવવી અને કેવા ખાદ્યપદ્યાર્થીની ન બનાવવી. અવિવેકીને ૨ ર માટે તે ઉત્તમ પણ ચીજની કિંમત નહિ હોવાથી તે તે માત્ર દેખાદે બીનું “નાટક છ કરનાર બને છે,
આત્માની રાગી અવસ્થાને નિર્મૂળ કરી સંપૂર્ણ નીરોગી અવસ્થાને પિઢા કરાવજ વાના ગર્ભિત ભાવથી સૂચિત એવી ગહુલિના આ પરમાર્થને સાચી રીતે સમજી સી છે.
પુણ્યાત્મા આજ્ઞાના પ્રેમી બની, સિદ્ધિપઢના શીધ્ર ભેતા બને તે જ શુભાભિલાષા છે એ સાથે આટલી પ્રાસંગિક વિચારણા કરી છે.
—
:શાસન સમાચાર : આણંદ : અત્રે પૂ. મુ. શ્રી મુકિતધન વિ. તથા પ મુ. શ્રી પુણ્યધન વિ. મ. છે ની નિશ્રામાં સુંદર આરાધના થાય છે. 8 અષાઢ સુદ્ર-૭ ના ભવ્યાતિભવ્ય પ્રવેશ વિશિષ્ટ સંધ પૂ, સંઘ આયંબિલ તપની
આરાધના. છે અષાઢ સુદ-૧૪ થી સાંકળી. અાઇની શરૂઆત. છે અષાઢ વઢ-૧૧ નાં પાર્શ્વનાથ ભગવાનના એકાસણા.
અષાઢ વ8 ૧૪ થી શ્રા. સુ. ૩ સુધી ભવ્ય સ્નાત્ર મહોત્સવ, ૫૬ કિકુમારી છે સાથેનો પૂ. ગમ્બધિપતિ આ. ભ. વિ. રામચંદ્ર સૂ. મ. સા. ની ૭ મી પુણ્યતિથિ ? નિમિત્તે આણંદના બધા દેરાસરોમાં પ્રભુજીને ભવ્ય અંગરચના, ગુણાનુવાઢ તથા છે વિશિષ્ટ સંઘ પ, આયંબીલ તપની આરાધના. છે. શ્રા. સુ. ૯ ના અરિહંત પઢની આરાધના નિમિત્તે દીપકવ્રતના એકાસણ. * શ્રા. સુ. ૧૨ ના પૂ. પંન્યાસ પ્રવરથી ભદ્રાનંદ વિ. મ. ની ૧૩ મી તિથિ પ્રસંગે ૪૫ આગમની મહાપૂજા, રચના સાથે.
શ્રા. વ. ૨ ના સાધર્મિક ભકિતનાં એકાસણું. જ શ્રા. વ. ૮ ના જ્ઞાન-ઇન-ચારિત્ર ની આરાધના નિમિત્તે લુખીનીવીની આરાધના. 8
શ્રી સંઘમાં સામુદાયિક અષ્ટ પ્રાતિહાર્ય તપ તથા ૪૫ આગમને ત૫ માસક્ષમણ, ૧૬ ઉપવાસ, ૧૨ ઉપવાસ, ૮ ઉપવાસ.
Page #103
--------------------------------------------------------------------------
________________
છે
કે લોભનું ભયંકર પરિણામ જ
– શ્રી વિરાગ
છે
કર્મગ્ર થમાં મોહનીય કર્મની અઠ્ઠાવીસ પ્રકૃત્તિઓ ગણાવી છે. આ અઠ્ઠાવીસ પ્રકૃત્તિઓમાંથી ફક્ત એક જ પ્રકૃત્તિ પાછળ આજને માનવી પાગલ બન્યું છે. છે.
શાંતિમય જીવન જીવવા ઇરછતા માનવીને આ જ પ્રકૃત્તિએ અશાંતિમય બનાવી છે ( દીધો છે. ઝાં વાના જળ દેખી જેમ હરણે આંધળી દોડ મૂકે છે તેમ માનવી પણ આ ૨ પ્રકૃત્તિની પાછળ આંધળી દોડ મૂકે છે. હરણની તૃષ્ણા છીપાતી નથી તેમ માનવીની પણ છે અસંતેષની તૃષ્ણ કદીય છીપાતી નથી.
પૂર્વાળને માનવી આ પ્રવૃત્તિ પાછળ પાગલ ન હતું. તેને તૃષ્ણ જરૂર હતી ? છે પરંતુ અસંતોષની આગ તેમને આભડી ન હતી. શાંતિ, સુખ અને સંતોષના ભેતા
પૂર્વકાળના માનવીઓ હતા જ્યારે આજના માનવીઓની તૃષ્ણા દિવસે દિવસે વધતી જ જ જાય છે. તેમનું ધોરણ પણ ઘણું ઉંચું ગયું છે. તેના કારણે તેઓ અશાંતિ, દુઃખદ છે અને અસંતેવની આગમાં બળી રહ્યા છે.
તેનું મુખ્ય કારણ આ પ્રકૃત્તિ એટલે લક્ષમીદેવી. | લક્ષમી વીની પ્રાપ્તિ, પઢવી અને પ્રતિષ્ઠા માટે આજના જીવો શું શું કરે છે તે છે તમે કદાચ જ તે અનુભવેલું જ હશે. તે લખવાની પ્રાય: મારે જરૂર નથી પરંતુ આની પ્રાપ્તિનું ભયંકર પરિણામ વિવેકજન સિવાય કોઈ સમજી શકતું નથી.
માટે, લક્ષમી દેવીની પ્રાપ્તિ અર્થાત્ (ા કે કરૂણ અંજામ લાવી શકે છે તે જ ર માટે હવે એ પણે આગળ વાંચીએ.
એક વખત પૃથ્વીની મુલાકાતે નીકળેલા લક્ષમીજી અચાનક સરસ્વતીજી એક આ ગામના છેવાડ, ભેટી ગયા. મૌનપૂર્વક અરસપરસ ખબર અંતર પુછી, મોઢું મચકડી હું કે જવાબ આપતાં સરસ્વતીજી સાથે લહમીદેવીને ઝગડે થઈ ગયા. “શું જગતમાં તું મારી છે ૨ કિંમત છે. આંકે છે ?” લક્ષમીદેવીએ પ્રશ્ન કર્યો. “હ” હું છું તે તારી કાંઈક છે કિંમત ગણાય છે. બાકી તને રાખેય કોણ ? સરસ્વતીએ ઉત્તર આપ્યો, અરે જા, જા, આ કે તારા કરતાં આ જગતમાં મારી કિંમત વધારે છે” ગજ ગજ ઉછળતાં લક્ષમીદેવી છે બોલ્યા. વાદ-વિવાઢ ઉગ્ર બન્યો, અને પોતાનો પક્ષ મજબુત કરવા ઉગ્ર દલીલો કરવા છે
લાગ્યા. કોઈ કોઈની છ છોડવા તૈયાર નથી. જ છેલ્લી દલીલ ફેંક્તાં લક્ષ્મીજી એલ્યા, ઉભા રહો, હું તમને હમણાં જ બતાવું
Page #104
--------------------------------------------------------------------------
________________
૨ ૧૦૨ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) છે કે આ જગતમાં કોની મહત્તા વધારે છે ? છે. લહમીદેવીએ તરત જ પિતાની શકિતથી એક મોટી સેનાની પાટ વિફર્યો તે ૨ શ પાટ માર્ગની વચ્ચેવચં ઉતારી નાની પાટ મુકતાં લક્ષ્મીદેવી બેલ્યા, અંબાડીએ આ બેઠેલા સરસ્વતીજી ચાલો આપણે અહીંથી અદ્રશ્ય થઈ જઈએ અને હ. પછી છે
બીના બને છે તે આપણે શાંતિથી નીહાળીએ. - પાટ રસ્તા વચ્ચે પડી છે. સ્વભાવ છે ચળકાટનો એવી સેનાના પાટ ઉપર 2 ચારે તરફ પ્રકાશ પાથરતા સૂર્યના કિરણે પડવા લાગ્યા ઉષા ખીલી ઉઠી હતી. સામેથી જ આવતાં અને મૂછ મરેડતાં બે રાજપૂતોએ આ ચળકાટ જોયો. બન્નેના પગ ઝડપી બન્યા નજીક આવતાં એક કહે મેં પહેલાં જોઈ છે, બીજે, કહે મેં પહેલાં જોઈ છે, પહેલો હક્ક મારે. આ સાંભળી પહેલો બેટ, ભાઈ ઝગડો રહેવા દે, આપણે બંને સરખે ભાગ કરી લઈએ, અરે, વાહ રે વાહ, જોવાની તકલીફ મેં લીધી અને હું તને અડધો ભાગ આપી ઢઉં. જા, જા ભાગ–બાગ નહીં મળે. બધુ જ હાઈયા કરી જવ ની લાલસાએ બીજો બે આને તે સંપૂર્ણ અધિકારી હું જ છું.
બને છેદે ભરાયા સામ સામે જીભાજોડી કરવા લાગ્યા. વાતાવર, ઉગ્ર અને ૨ છે ગરમ બની ગયું. કેઈ પાછીપાની કરતું નથી. નસો વહેતું લોહી ગરમ થઈ ગયું. એ ઇ બંસ, તેજ અવસરે એક રાજપુતે કમ્મર પર લટક્તી તલવાર મ્યાનમાંથી બહાર કાઢી, આ છે આવી જા, આખી પાટ લઈ જવાની ઈચ્છા છે ને ! જોઉં છું કઈ રીતે પાટને લઈ જાય ? શું છે ? તેની ત્રાડ સાંભળતાં જ બીજાએ પણ તલવાર ખેંચી કાઢી. પાટ પાસેની ભૂમિ છે છ યુદ્ધ - ભૂમિ બની ગઈ ગર્જના કરતાં અને સામસામે તલવાર વિંઝવા લાગ્યા. બને જ કે બળીયા એકબીજાના ઘા ચૂકાવા લાગ્યા પરંતુ એક-બીજાના ઘાથી એક બીજા અંતે છે ૨ કપાઈ મૂઆ લક્ષમીના ઠાસ લક્ષમીજીના ચરણોમાં ઢળી પડયા. આ
- પાટ ત્યાંની ત્યાં જ પડી છેમધ્યાહને સમય થતાં ગામની ભાગોળે રહેલા છે મંદિરમાંથી એક ત્યાગી બાવા પિતાની તુંબડી લઈને બહાર પડયા. ભી સાથે જતાં બાવાજીની દ્રષ્ટિ ચળકતી વસ્તુ ઉપર સ્થિર થઈ, નજીક આવતા બાવાજીની ભૂખ મરી છે ગઈ. નિસ્પૃહી ગણતાં બાવાજી પૃહી થઈ ગયા, પીળું જોતાં બાવાજીનું મન પણ ગળી પર
ગયું. સતુપ્રવૃત્તિ હૈયામાંથી પગ કરી ગઈ અને અર્થની લાલસા હૈયામાં સ્થિર થઈ ગઈ. છે જ સ્વાર થયેલ અર્થની લાલસાએ બાવાજીની ઝુંપડીનો ત્યાગ કરાવ્યો અને કબજે બળ. વાન છે તે ન્યાયે બાવાજી સેનાની પાટ ઉપર આસન પાથરી બેસી ગયા ધૂમધખતી ધરતી, માથે સૂર્યદેવતાનો આક્રોશ અને જઠરાગ્નિનો ખાઉં ખાઉં કરતે દાવાનલ હોવ
Page #105
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૧૧ અંક પ-૬ તા. ૧૫-૮-૯૮ :
: ૧૦૩
છતાં પણ બ વાજીના હ યે ટાઢક હતી. થોડાક સમય સહન કરી લઉં પછી જીવન છે સુધી શાંતિ,
બોલે આ પ્રભાવ કે ? સેનાની પાટન ? કેઈ દિવસ શાંતિ થવાની છે ?
બાવાજી તે તરંગે ચઢયા ગેડીક ગરમી ઓછી થશે એટલે અહીંથી કઈને કઈ એ પસાર થશે, તે વટેમાર્ગ પાસે ઉપડાવીશ મારી ઝૂંપડીમાં મુકાવી તેના નાના-નાના છે ટુક્કા કરાવી. ઝુંપડીની ભૂમિ ખાદી તેમાં થોડા અંતરે આને દાટી દઈશ. પછી કેની ૨ નજ૨ એની ઉપર પડશે નહી અને હું શાંતિથી જીંદગી પસાર કરીશ. - પણ, માનવી ગમે તેટલા આશાના મીનારા બાંધે પરંતુ જ્યારે કડભૂસ થઈને
પડે છે. તેને સુખ અને સમજણ તેને પડતી નથી. જ અલકમલકની દુનિયામાં બાવાજી ફરવા લાગ્યા, સૂર્યદેવતા પણ પૃથ્વીના પેટા8 ળમાં લપાઈ ગયા. કાળી ભમર રાત્રી જામતી જાય છે. બાવાજીના મનમાં શંકા-કુશંકાએ જગ લાગી ત્યાં તે,
તે જ રસ્તેથી છ નીકળ્યાં, જમીનથી અદ્ધર અને રસ્તાની વચ્ચેવચ ૬ અડીખમ છે ઠેલા કેઈ માનવીને તેઓએ જે, ચારે વિચારવા લાગ્યા, રસ્તાની વચ્ચે
અદૂર બાવાજીની સમાધિ જોતાં એરોની આંખો પહોળી થઈ ગઈ. શા માટે છે છે બાવાજી મદર રસ્તે બેઠા છે ? શું કારણ બન્યું હશે ? ચોરોની ચબરખ અખાએ બાવાજીની પાટ જોઈ લીધી. માટે જ કહેવાય છે,
ચેનારની ચાર અને જોનારની બે”
સૌ હાલી ઉઠયા, આજે શુકન સાર થયા છે. નજીકમાં પધરામણ થતાં જ એક છે ચોર બેલી ઉઠશે, કેમ બાવાજી ! આજે અહીં અડ્ડો જમાવ્યો છે ? શું મંદિરમાં ૨ સમાધિ નથી લાગતી ?
ના, ભાઈ ના ! આ પાટ મારી છે. ' અરે, બાવાજી તમારી પાસે ક્યાંથી આવી? તરત જ ચાર બોલી ઉઠશે. જે ભાઈ, ૬ કે આ તે ભગવાનની ખૂબ ભકિત કરી એટલે ભગવાને પ્રસાદી રૂપે આ પાટ મેકલી છે, રિ છે તેથી આ પાટ ઉપર બેઠો છું. જ ચારે બાવાજીને ભાવાર્થ કળી ગયા. કમ ભીડાવતાં ચાર બેટા, આ તે તમને
Page #106
--------------------------------------------------------------------------
________________
દિ ૧૦૪ :
: શ્રી જૈન શાસન [અઠવાડિ6] દ ૨ ન ખપે, તમે તે નિપરિગ્રહી તરીકે પંકાયેલા છે તમારે પરગ્રહ ન જ ૨ખાય, આ જ તે અમને જ ખપે. તમારા ભગવાને ભલે તમને ભેટ આપી હોય તેને ભોગવટો તે જ અમે જ કરીશું, માટે, બાવાજી ઝટ ઉતરી જાવ, જગ્યા ગરમ ન કરે
દરેકને મન એમ છે કે અમે આનો ભેગવટે કરીએ પરંતુ જેના ભાગ્યમાં ત્ર કોતરાયેલું હોય તેને જ તે મળે અને તે ભોગવી શકે તેવું કઈ સમજી શકતું નથી. છે મહાભાગ્યોદયે આવડો માટે દલો મળે છે. શા માટે જ કરું, શું કઈ આ માંગે એટલે આપી દેવાને તેવો વિચાર કરતાં બાવાજી પાટ છોડવાની અ.ના કાન કરવા { લાગ્યા, ચારે પણ સમજી ગયા બાવાજી ઝટ છોડે તેમ નથી હવે વિલંબ કરવામાં મઝા ર નથી, તલવાર ખેંચી બાવાજીના ગળા ઉપર ફેરવી દીધી. બાવાજીના રામ રમી ગયા. એ જ લક્ષમીના સંકજામાં સપડાયેલ પહેલાં બે મર્યા અને હવે ત્રીજો વારો આવે છે આ બાવાજીને.
હવે લહમીદેવીની માયાજાળમાં છ જણ લપટાયા. એક પાટના છ માલિક બન્યા શું હવે આ પાટ ઉંચકી આપણે આપણાં સ્થાને લઈ જઈએ. છ એ જણું મહેનત કરવા છે લાગ્યા પાટ ઘણી માટી અને વજનઢાર હતી. કેમ કરીને તે ખસતી નથી કે ઉચકાતી આ છે પણ નથી હવે શું કરવું, જે તેના ટુકડા કરીએ તે આપણે સહેલાઇથી બા પણ સ્થાને
લઈ જઈ શકીએ. ટુક્કા શેનાથી કરવા ? ટુકડા કરવાના સાધનો પણ આપણી પાસે ક્યાં ઇ છે ? અત્યારે આવા સાધને પણ ક્યાંથી મળશે ?- રાત જામી છે લુહારની દુકાનો પણ છે જ બંધ થઈ હશે હવે આને કઈ રીતે ઉપાડવી ? છે કાંઈક વિચાર કરતાં હતાં ત્યાં તે એક ચોર બેલ્યો, બાજુના ગામમાં એક છે 9. સોની રહે છે, તે મારો મિત્ર છે થોડો પરિચય પણ છે. તે ચારીના માહ પણ લે છે, છે
જે તેને બોલાવી લાવીએ તે આપણું કાર્ય જલદી પૂર્ણ થઈ જાય. સવાર પહેલાં આ છે કાય તો આપણે પૂર્ણ કરવું જ પડશે. અને જે તે આવે તે તેને આપણે એક ભાગ છે
આપીશું. બરાબર ને ! એ પણ રાજી થશે અને આપણું કાર્ય ઘણી જ સહેલાઇથી ૨ પરિપૂર્ણ થઈ જશે. ' અરે, વાહ, વાહ, સુંવર ઉપાય શોધી કાઢયો.
બે ચોર સેનીને બોલાવવા તેના બાજુ ચાલ્યા અને ચાર ચોરે પાટ સંભાળી છે પાટ ઉપર બેસી પાટ અંગેના અનેક વિચાર કરવા લાગ્યા. અંધારી આલમે અને છે ૨ સુસ્વાગતમ કરતાં કુતરાઓની વચ્ચે ચાલતાં બન્ને ચોર પહોંચી ગયા સેનાના ગામમાં, ૨.
સોનીના ઘર-આંગણે જઈ ઘરની સાંકળ ખખડાવા લાગ્યા, સોનીએ દરવાજો ખોલ્યો છે
Page #107
--------------------------------------------------------------------------
________________
છે. વર્ષ ૧૧ અંક–૫/૬ તા. ૧૫-૯-૯૮ :
.: ૧૦૫ છે એટલે ચોરે પોતાનો પરિચય આપો, ખબર અંતર પૂછી ચોરે ઉપચારીક વાત શરૂ કરી
વાત સાંભળી સોની જવા માટે ગલાં–તહલ્લો કરવા લાગ્યો.
અરે સેનીભાઈ, તમે તે મારા પરમ મિત્ર છે. સંકટમાં મિત્ર જ કામ લાગે જ છે. તમે અમારી સઘળી વાત તે સાંભળો, પછી અમારી સાથે ચાલે. ચોરની હકીક્ત હું સાંભળી સોની બેલી ઉઠ, “મારું શું ?”
અરે ભલા આઝમી, તારે એ માટે પૂછવાનું હોય ખરું ? અમે તમને ચોક્કસ છે રાજી કરીશું ? તમે ચાલે જદી.
ના રંગમ નહીં જે હોય તો ચોખ્ખું કરે, મને ગળ-ગોળ પસંદ નથી. સોનીએ ક ઠાણે દાવે.
અરે જીગરજાન દોસ્ત, તું ચિંતા ન કર, તને અમે તે પાટો સાતમો ભાગ જ આપીશું તું જલદી હથોડ, છીણી વગેરે પાટના ટુકડા કરવાનાં સાધનો લઇને ચાલ. .
| સોની નવમું પાપથાનક વળગ્યું “લાલો લાભ વગર ન લોટે” તે કહેવાય જ પ્રમાણે સોની જવા તૈયાર થઈ ગયે.
આ પાપસ્થાનકને (લાભ) ઉઢય થાય છે ત્યારે તરત જ માયા કરવાનું મન થઈ ? ૨ જાય છે. મનમાં માયા પ્રવેશી એટલે અહીને પ્રશ્ન આવી ઉભો રહ્યો. અહમ ઘવાયું છે એટલે માન ઓછું થયું અને કેન્દ્રબિંદુથી માન સહેજ હાલમલમ થાય કે તરત જ જ કોષ ભાઈ તાડુકી ઠે. આ ચંડાળ ચોકડી હરહમેશ સાથે જ રહે છે. તેનો પડછાયો છે પણ લેવા જેવી નથી.
સોનીના મનમાં માયાને કીડો સળવળે. એટલે કરામત કરતાં તે બોલ્યો, શ ભાઈ ! મને લાગી છે ભૂખ, હું થોડુંક ખાઈ લઉં.
અરે નીભાઈ, તમે ખાવા બેસસે તે વાર લાગશે તેના કરતાં એક કામ કરે છે તે ન ચાલે.. શું ? સોની બેલ્યો. આ તમે બાથે સાથે લઇ લે ને ત્યાં પહોચ્યા પછી શાંતિથી આરાગજો. ભલે, ભાઈ
ભલે, સેની અંદર રસોડામાં ગયો. તેને લેટના છ મેટા લાડવા બનાવ્યા અને એક છે સહેજ ના લાડ બનાવ્યું. મોટા છ લાડુમાં સોનીએ ઝેર ભેળવી દીધું. સુદામાની જ પોટલી બાંધી સોનીભાઇ તે ચોરની સાથે ચાલવા લાગ્યા. કે ઘડીક પળમાં તે સોની અને પિલા બે ચોર પાટ પાસે આવી પહોંચ્યાં. પીળું જોઈને સોનીનું મન પીગળી ગયું. આને માલિક તે હું બનું.
Page #108
--------------------------------------------------------------------------
________________
ક ૧૦૬ :
: શ્રી જૈન શાસન [અઠવાડિક) ૨ ચોરોને ઉદેશીને સોની બે, જુએ ભાઈએ ? મને લાગી છે ભૂખ, હું સાથે છે. જ ભાથું પણ લાવ્યો છું. હું એકલે ખાઉં ને તમે મારું મેટું જોયા કરે તે મને એગ્ય છે ર ન લાગે માટે આપણે સૌ સાથે બેસીને ભાવતું ભોજન ખાઈએ. આપણને સોનાની આ છે પાટ મળી છે. તેની ખુશાલીમાં આપણે સૌ મોટું મીઠું કરીએ બરાબર ને. તે ર્યા છે આ પછી હું જલદીથી પાટના ટુકડા કરવાનું કાર્ય કરીશ.
છ એ ચારે તથા સેની જમવા બેઠા. છ મોટા લાડવા છ ચોરેને પ્રેમથી આપ્યા છે નાને લાડવો પોતે લીધે. ર સેનીનું પરાક્રમ પકડાઈ ગયું. ચોરે સોનીની રમત કળી ગયા. જરૂર દાળમાં જ એ કાંઈ કાળું છે, એટલે ચોએ પૂછ્યું કેમ ભાઈ, તમે આમ કર્યું ? * સોનીના શરીરે પરસેવો છૂટી ગયે. પરંતુ વિશ્વાસ બેસે તે રીતે જવાબ વાળ્યો છે છે કે, મને સંપ્રણને રોગ છે એટલે હું વધુ ખાઈ શકતો નથી”
સોનીની મીઠાશ ભરેલી દલીલ સાંભળીને છ એ ચોરે લાડવાને ખાઈ ગયા, જિ અને સોની પણ લાડુ ખાઈ ગયે.
લાડુ હજી ગળાથી નીચે ઉત્તરે ત્યાં તે સોની જગલ જવા ઉપડી ગયે. સોનીને જ જોઈ ચોરે બેલ્યા સારું થયું પાટ તેડવાનાં સાધને આપણા હાથમાં આવી છે ર ગયાં છે તે સોનીને શા માટે ભાગ આપો ?
સની ઝાડની બખેલમાંથી ચોરેની મરવાની રાહ જુએ છે પણ ચોરે હજી જીવતા હતા એટલે સોની દેડીને ચોર પાસે આવ્યો.
સોનીને આવતો જોઈ ચોર બેલ્યા ભાઈ અમને બહુ તરસ લાગી છે. માટે ? દિ પહેલાં તમે અમને પાણી પાઓને તમારા આ સાધનમાં પાણી ભરી આવે ને ? છે
સોની ભાન ભૂલ્ય. સોની નજીકના કુવા પાસે જઈ લેટા વડે પાણી કાઢવા જ જાય છે ત્યાં તો ચરાએ તેના બે પગ પકડી કુવામાં ઉતારી દીધે, સોનીના બેહાલ
થઈ ગયા. | લક્ષમીદેવીની માયાજાળમાં વળી એક વધુ ફસાયો, તેમના પ્રતાપે સોનીએ ૬ પિતાને જીવ છે.
હવે ચોરો વિચાર કરે છે કે હાશ એક ભાગ સોનીને નહીં આપ પડે. ચાલો જ જ આપણે પહેલાં કુવામાંથી પાણી કાઢીએ અને તરસ છીપાવીએ પછી સોનીના એજારથી છે કે આપણે પાટના સરખા ભાગ પાડીએ.
Page #109
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૧૧ અંક-૫૬ તા. ૧૫-૯-૯૮ :
: ૧૦૭
ઠંડુ અને મીઠું પાણી કુવામાંથી ચોરાએ કાઢ્યું. સૌએ પ્રસાદીરૂપે થેાડુ થોડુ પીધું. જેવા પાણીના ઘુડા નીચે ઉતાર્યા ત્યાં ઝેર ચઢવા માંડયું અને છ ત્યાં જ ઢળી પડયા.
એ ચોર
જોયુ આ લક્ષ્મીના લેાભનુ પરિણામ, કેવા કરૂણ અંજામ આવ્યા ?
ગજવર પર ચઢી બેઠેલા લક્ષ્મીદેવી બેલી ઉઠયા, કેમ એન ! જોઇ મારી તાકાત કેટલી છે ? મારા પ્રત્તાપે કંઇક મૂછાળા ધૂળ ચાટતા થઇ ગયા મારી માયાજાળમાં ફંસનારા કંઈકના ધડ અને મસ્તક જુદા થઇ ગયા. મારા સંકજામાં સપડાઇ જનારા કંઈક ચેાગી પુરૂષોને મેં સંસારી ખાનાવી દીધાં, કાઇક મારી પાછળ પાગલ બન્યા તેમેને મે રસ્તે રઝળતા કરી દીધાં.
એલ મેન, હજુ મારી શક્તિ જોવાની ઇષ્ટા છે તેા હું તને અવનવા નાટકો
બતાવુક
સરવતીએ કહ્યું, “તારી આ લીલા સંકેલી લે નહિંતર આપણા બન્નેના વાદવિવાદમાં ખીજા પાંચ-પદરના ઘાણ નીકળી જશે. હુ મારી જીદ છેાડી દઉં છું. બસ, તારું નાનું ટેરવું ...ચું.”
જો બહેન, એક વાત અંતે તું સાંભળી લે, જે હૃદયકમળમાં સરસ્વતી-જ્ઞાનને વાસ હાય અને વિવેકપૂર્ણાંક અસ તાષની ભૂખ ભાંગી ગઈ હાય તા આવા કરૂણ અંજામ કોઇ દિવસ ન આવે.
જ્યાં ફક્ત લક્ષ્મીની, પછવીની અને પ્રતિષ્ઠાની લાલસા હૃદયમાં બેઠેલી હાય ત્યાં ખાના—ખરામી થયા વગર રહે નહિ.
માટે એ સંતેાષી નરા, કેવળ લક્ષમી પાછળ, પઢવી પાછળ કે પ્રતિષ્ઠા પાછળ જીવનને ખશ્રી નહી નાખતા. આ ત્રણેયના લાભમાં ફૅસત્તા નહિ. સુખ, શાંતિ અને સતે।ષપૂર્વક જીવન જીવી, મળેલ મનુષ્ય જીવનમાં સમ્યગ્દર્શન-જ્ઞાન અને ચારિત્ર
ધર્મની આરાધના કરી જીવન ધન્ય બનાવા.
શ્રી વિરાગ
5
-
Page #110
--------------------------------------------------------------------------
________________
શ્રી શખેશ્વર પાર્શ્વનાથ જિનેન્દ્રાય નમ: શ્રી અમૃતેશ્વર પાર્શ્વનાથ જિનેન્દ્રાય નમ: હાલાર દેશેાદ્ધારક પૂ. આ. શ્રી વિજયામૃતસૂરિભ્યો નમઃ
•
શ્રી શ બે શ્વર શ્રી હાલારી વીશા એ. વે. મૂ. તપા. જૈન ધર્મશાળામાં
મ હા તી શું માં
શ્રી આસા માસની શાશ્વતી ઓળીની આરાધના કરવા
卐
ભાવભર્યું આમંત્રણ
શુભ સ્થળ ઃ હાલારી વી. એ. વે. મૂ. તપા જૈન ધર્મશાળા પચાસર રોડ, શખેશ્વર (વાયા વીરમગામ)
સુજ્ઞ ધ બધુ,
પ્રણામ સાથ જણાવવાનુ` કે જે પ. પૂ. હાલારદેાદ્ધારક પૂ. આ. શ્રી વિજય અમૃતસૂરીશ્વરજી મ. સા. ના પટ્ટધર પૂ. આ. શ્રી વિજય જિનેન્દ્રસૂરીશ્વરજી મ. પૂ. પ્રવર્તક મુનિરાજ શ્રી યાગીન્દ્રવિજયજી મ. આઢિ તથા પૂ.સા.શ્રી સુરેન્દ્રપ્રશાશ્રીજી મ. પૂ. સા. શ્રી અન'તપ્રભાશ્રીજી મ. આઢિ નિશ્રામાં શ્રી શખેશ્વર મહાતીર્થમાં હાલારી જૈન ધર્માંશાળામાં આસા માસની શાશ્ર્વતી એળીનુ' (લડન આદિના ભાવિકા તરફથી લડન નિવાસી ભાઇ મેાતીચંઢ એસ. શાહ તથા ભાઇ તિહાલ ડી. ગુઢકાની પ્રેરણાથી) આરાધન કરવાનું રાખ્યું છે તા ભાવિકો આ શાશ્વતી આરાધના કરવા પધારવા ભાવભર્યું આમંત્રણ છે. આસા સુદ ૫ શનિવાર તા. ૨૬–૯–૯૮ આસા સુદ ૬ રવિવાર તા. ૨૭-૯-૯૮ – આસા વદ ૧ મગળવાર તા. ૬-૧૦-૯૮
ઓળીની
તપસ્વીએના અત્તર વાણા એળીની શરૂઆત ઓળી કરતારના ૫ રણા
શ્રી શાંતિસ્નાત્ર શ્રી સિદ્ધચક્ર પૂજન આદિ ઉત્સવ
પણ થશે.
એળી કરવા આવનારે, મર્યાદિત સંખ્યા લેવાની છે તેથી રૂા. ૧૧] નકરે ભરીને પેાતાનુ નામ નકી કરી લેવા વિનતિ છે. આવનારે પેાતાની આરાધના પૂજા પ્રતિક્રમણ આદિના ઉપકરણા સાથે લાવવા વિનંતિ
તા. ૬-૯-૯૮
છે.
શ્રી હા. વી. શ્વે. મૂ. ત. જૈન ધર્મશાળા કમિટિના ણુામ
હાલારી ધમ શાળા પાસે વિનતિથી બસ થાભે છે તે ધ્યાનમાં લેશે
Page #111
--------------------------------------------------------------------------
________________
છે . મામાના પ્રસંગો જી રે
ર.
[ પ્રકરણ-૩૫].
–શ્રી રાજુભાઇ પંડિત
રે
થ
(૩૫) ગુરૂ શુશ્રુષા, જ્ઞાન પ્રાપ્તિનું અમોઘ શસ્ત્ર. હે અર્જુન ! હું તને જગતને સર્વશ્રેષ્ઠ ધનુર્ધર બનાવીશ.”
કૃપાચાર્ય પાસે કરેક રાજકુમારે શસ્ત્રાભ્યાસ કરી રહ્યા હતા. કુમારને અધ્યયન : જ કાળ વીતી રહ્યો હતો.
તેવામાં... એક દિવસ... વિદ્યાભ્યાસ ભૂમિમાં કણને પ્રવેશ થયે.
હસ્તિનાપુર નગરમાં જ અતિથિ નામે એક ગૃહસ્થ રહેતો હતે. ચંદ્રને અનુ- ર છે રાધાની જેમ તેને રાધાનામે પત્ની હતી. તે બંનેને “ક” નામે પુત્ર હતું. જે ઉઢારતા છે છે તથા શૌર્યની સીમાઓને ઓળંગી ગયેલ હતો. કાઢવ જેવા તે કુળમાં પંકજ જે તે છે ૨ ઉદાર અને શુરવીર કર્ણ નામનું કમળ વૃદ્ધિ પામી રહ્યું હતું. છે તે કુળ હનકેટિનું હોવા છતાં કણની સજજનો સાથે જ સબત હતી. કલા- ર છે ત્યાસ કરવાને તેની તમન્ના પારાવાર હતી.
એક દિવસ શસ્ત્ર-શાસ્ત્રવિદ્યાના જ્ઞાન માટે તે શસ્ત્રાભ્યાસની ભૂમિ ઉપર કૃપાચાર્ય જ પાસે આવ્યો. ગુરૂ કૃપાચાર્યને પ્રણામ કરીને શસ્ત્રાભ્યાસની ઈચ્છા વ્યક્ત કરતાં કૃપાચાર્યું છે તેને કુમારની સાથે જ કળાભ્યાસ કરાવવા માંડયો. કૃપાચાર્યને વિદ્યા ઉપદેશ કર્ણ છે તથા અર્જુનમ સુવ્યવસ્થિત રીતે સ્થિર થવા લાગ્યો. સમય જતાં કૃપાચાર્ય પાસેથી આ સઘળી વિદ્યા શીખી લીધા છતાં બંનેનું મન જ્ઞાન માટે અતૃપ્ત જ હતું.
એક દિવસ નગરના કિલા આગળ ગેડી દડે રમતાં રમતાં કુમારોને તે દડે ર ઉછળીને કુવામાં પડી ગયો. દડે કાઢવા માટેના કુમારેએ ઘણા પ્રયત્ન કર્યા છતાં દડો ૨ જ નહિ નીકળવાથી કુમારો અત્યંત ખેઢ પામ્યા. (બીજો દડે લાવીને રમી શકતા હોવા છે છે છતાં કુમારનું મન કુવાને હડે કાઢી ના શક્યાના ખેઢથી દુઃખતુ જ રહેત.)
કુમારે જ્યારે અત્યંત ખિન્ન થયા છે તે જ વખતે એક નવયુવાનની સાથે એક જ અતિવૃધ્ધ બ્રાહ્મણ તે તરફ આવી ચડયા. કડા માટે કુમારની વ્યથા જોઈને વૃધે કહ્યું છે છે અરે ! આટલી સુંદર તથા ચતુર થઈને એક કડા માટે વ્યથા શું કરે છે? જુઓ હું , જ હમણાં જ કૂવામાં પડી ગએલા તમારા દડાના મનોરથને બહાર ખેંચી કાઢું છું. જે
એમ કહીને બાણની એક સળી દડા તરફ ફેંકી. તે સળીએ દડાને ભેદ. ૨
Page #112
--------------------------------------------------------------------------
________________
૧૧૦ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) જ કે સુશિક્ષિતના હાથ વડે ફેંકાયેલી સળી પણ બાણ બને છે. પછી બીજી સળીથે પહેલાના જ ૨ બાણને ભેચ્યું. એમ કરતા કરતા એક પછી એક સળીના ક્રમથી કુવાના કાંઠા સુધી આ છ આવેલા બાણને પકડીને છેક ઉંડે કુવામાં ચાલ્યા ગયેલા દડાને બહાર કાઢયે.
આથી રાજકુમારના હર્ષની કોઈ સીમા ના રહી. અને કુમારો લ્યા કે- ર કે મનુષ્યમાં ધનુષાચાર્યો તે ઘણા જોયા પણ આપની જેવા એક પણ નથી જોયા. આ
આથી આજથી તમે અમારા ગુરૂ અને પિતા છે. અમે આપના સેવકે છીએ આપનું છે. જ શું ઈષ્ટ કરીએ, જણાવે.”
વૃધ બ્રાહ્મણે કહ્યું-“રસ્તે ચાલતા આવતા લાગેલ થાક તમારા વિનયથી દૂર છે ૬ થયો છે. તમારા જે ઉપાધ્યાય કૃપાચાર્ય છે તે મારા સ્વજન છે. ચાલો મને તેમનું છે ઘર બતાવો.”
આમ કહેતાં સર્વે કુમારો મંડળાકારે વૃધ્ધ બ્રાહ્મણને તથા નવયુવાનને ટિળાઈને છે કે અજુને હાથનું આલંબન આપીને કૃપાચાર્યના ઘર તરફ લઈ ગયા. 2. પોતાના ઘર તરફ આવી રહેલા વૃધ્ધ બ્રાહ્મણને જોતા જ રોમાંચિત થયેલા કૃપા- ક ઇ ચાર્યું પંચાંગ નમસ્કાર કરીને તેમને આવકાર્યા અને ભક્તિ પૂર્વક સામે લેવા જઈને
સિંહાસન ઉપર બેસાડીને પિતે નીચે બેઠા. અને કહ્યું કે-“આટલા વર્ષોમાં આજનો ૬ દિવસ એ મારા માટે ચિરસ્મરણીય દિવસ છે કે જે દિવસે સરસ્વતીનો અવતાર આપ ત્ર મારા મંદિરે પધાર્યા છે.” છે પછી સાથે આવેલા નવયુવાને કૃપાચાર્યને નમસ્કાર કરતાં કૃપાચાર્યે આશીર્વક જ આપી તેને પ્રસન્ન કર્યો.
હવે કુમારોએ પૂછયું-“ગુરૂદેવ ! આ મહાત્મા કોણ છે કે જેની આ૫ આટલી બધી ભકિત કરે છે?
કૃપાચાર્યે કહ્યું-“આ તે ગુરૂ દ્રોણ છે કે જે કળાએનું કુલમંદિર તથા ઘનુર્વેમાં ૨ પારાયણ તથા રહસ્યજ્ઞાતા છે. અને આ નવયુવાન તેમને પ્રખ્યાત અશ્વત્થામા નામને છે પુત્ર છે.” આમ કહી કુમારને વિસર્જન કર્યા.
પછી એકાંતમાં કૃપાચાર્યે કહ્યું કે “ગુરૂદેવ ! તમે જેમ ધનુર્વેદમાં પારાયણ છે છે તેમ આ કુમારે સુયોગ્ય પાત્ર છે. સુપાત્રમાં વિદ્યાનું દાન ફળવાન બને છે. આપ મારી જ વિનંતી સ્વીકારી તેમને ધનુર્વેદ પારગામી બનાવો.”
ગુરૂ દ્રોણાચાર્યે કૃપાચાર્યની વાતને સ્વીકાર કર્યો. બીજી બાજુ કૃપાચાર્યો તથા કુમારેએ ભીષ્મ પિતામહાદિને ગુરૂદ્રોણ અંગેની
Page #113
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૧૧ અ’૪-૫-૬ : તા. ૧૫-૯-૯૮ :
તમામ હકિક્ત કહેતા ગુરૂદ્રોણને રાજભવનમાં ખેલાવી સુવર્ણના સમૂહથી સત્કારી વિદ્યા ભણાવવા કુમારાને સોંપ્યા.
એક પછી એક વિદ્યાએ શીખવતા ગયા. પણ આધાર પ્રમાણે વિદ્યા ભિન્નભિન્ન રીતે કુમારામાં પરિણામ પામી. ઋણુ તથા અજુ ન ગુરૂ પાસેથી સમાન રીતે વિદ્યા શીખ્યા છતાં ઋણુ અર્જુન તરફ મત્સરી થયેા. જ્યારે અર્જુન ગુરૂ તરફ અત્યંત વિનયી થયા. આથી ગુરૂએ ઉપદેશેલી વિદ્યા તા અજુ ન શીખી જ ગયું. પણ નહિ ઉપદેશેલી પણ ગુરૂની શુશ્રુષાથી શીખી ગયે..
અજુ નની શ્રેષ્ઠ શુશ્રુષાથી પ્રસન્ન થયેલા ગુરૂ દ્રોણે અર્જુનને વચન આપ્યું કેહે પા ! હું તને આ જગતના શ્રેષ્ઠ ધનુર્ધર બનાવીશ.'
ગુની આવી પ્રસન્નતાએ તથા અર્જુનની ધનુષ્કળાની ચાતુરીએ દુર્યોધનના હૃદયમાં ઇર્ષ્યાની આગ સળગાવી. આખરે ક-દુર્ગંધનની મૈત્રી બધાઈ,
: ૧૧
*
વિ જ્ઞ સિ
*
જે યાત્રિકે ચામાસામાં પણ તિર્થાથિરાજ શત્રુ'જય ગિરિરાજ ઉપર જાય છે. તેઓને સાથી જાણ કરવામાં આવે છે કે પૂ.શ્રી દાદાજીના દેરાસરના ગભારામાં તથા દાદાજીની ટુંકમાં મુખ્ય જિનાલયેામાં એપકામ તથા સફાઇ કામ કરવાનું હાવાથી.
ભાદરવા સુદે ૭ તા. ૨૯-૮-૯૮ ઘી
આસા સુદ ૬ તા. ૨૭–૯–૯૮ સુધી
પુજ્ય ઠાદાજીના દેરાસરમાં તથા મોટી ટુÝના અન્ય મુખ્ય જીનાલયેામાં યાત્રિક થી સેવાતુજા થઈ શકશે નહિ. તેની આથી દરેક યાત્રિકાને જાણ કરવામાં આવે છે,
શેઠ આણંદજી કલ્યાણજી-પાલીતાણા
Page #114
--------------------------------------------------------------------------
________________
શ્રી શ'ખેશ્વર પાર્શ્વનાથ જિનેન્દ્રાય નમ: શ્રી અમૃતેશ્વર પાર્શ્વનાથ જિનેન્દ્રાય નમ: હાલારદેશેાદ્ધારક પૂ. આ. શ્રી વિજયામૃતસૂરિયે। નમઃ
શ્રી રામેશ્વર મહાતીર્થમાં
ઉપધાન તપની આરાધના પ્રસંગે
આમંત્રણ-úત્રકા
શુભ સ્થળ : શ્રી હા. વી. એ. શ્વે. મૂ. તપા. જૈન ધર્મશાળા, શખેશ્વર
પ્રણામ સાથ જણાવવાનું જે શ્રી શ'ખેશ્વર મહાતીર્થમાં શ્રી હાલારી જૈન ધર્મશાળામાં પૂ. હાલારદેશે દ્ધારક આ. શ્રી વિજય અમૃતસૂરીશ્વરજી મ. ના પટ્ટધર પૂ. આ. શ્રી વિજય જિનેન્દ્રસૂરીશ્વરજી મ., પૂ. પ્રવક મુનિરાજ શ્રી યાગીન્દ્રવિજયજી મ. આદિની નિશ્રામાં ભવ્ય ચાતુર્માસ આરાધના ચાલે છે.
વિશેષમાં તેઓશ્રીજીની નિશ્રામાં આસા વઢમાં ઉપધાન તપનું ભવ્ય આરાધન કરવાનું નક્કી થયુ છે તેા આ તપમાં જોડાવા ઈચ્છનારે વહેલી તકે નામ લખાવી પ્રવેશ પાસ મેળવી લેવા વિનતિ છે.
ઉપધાન પ્રવેશ આદિ સુહુર્તો
પ્રથમ મુદ્ભૂત - દ્વિતીય સુહૂર્ત
સ. ૨૦૫૪ આસા વઢ ૭ રવિવાર તા. ૧૧-૧૦-૯૮ સ'. ૨૦૫૪ આસા વદ ૯ મંગળવાર તા. ૧૩-૧૦-૯૮ માળના વરઘેાડા તથા બેલી-સ. ૨૦૫૫ માગશર સુદ્ઘ ૧૦ રવિવાર તા. ૨૯-૧૧-૯૮ માળારાપણુસં. ૨૦૫૫ માગશર સુદ્ઘ ૧૧ સામવાર તા. ૩૦-૧૧–૯૮
-:
:1
Page #115
--------------------------------------------------------------------------
________________
વ
૧૧ અંક ૫-૬ તા. ૧૫-૯-૯૮ :
ઉપધાન તપ કરાવવાના લાભ લેનાર ભાગ્યશાળી
(૧) શ્રીમતી પાનીબેન મેઘજી વીરજી ઢાઢીયા
હ: શ્રીમતી ડાહીબેન વેલજી વીરજી દોઢીયા કનસુમરાવાળા.
(૨) શ્રીમતી વાલીબેન જેઠાભાઈ ધરમશી નાગડા પરિવાર
હું: શ્રીમતી રળિયાતબેન કાનજી જેઠાભાઇ ગામ વાવ બેરાજા હાલ જામનગર.
(૩) શાહ પરખત વીરા ગુઢકા પરિવાર ગાગવાવાળા
હું: શ્રીમતી કંચનબેન મેાતીચંદ-લ`ડન
: ૧૧૩
(૪) શ્રીમતી જીવીબેન વીરપાર મેઘજી પરિવાર સ્વદેશ આરીખાણા હાલ લંડન હું: સુપુત્ર રમેશ તથા પુત્રવધુ રજન
ઉપાન તપમાં જોડાવા માટે સર્વે ભાવિક ભાઇ બહેનાને ભાવભર્યું આમંત્રણ છે, તમારા સર્કલમાં પણ તપમાં જોડાવા પ્રેરણા કરશેા. નામ સરનામુ લખાવી પ્રવેશ પત્ર મેળવી લેવા વિનતિ.
C/o. શ્રુતજ્ઞ ન ભવન ૪૫, દિગ્વિજય પ્લાટ,
જામનગર
લિ.
ઉપધાન તપ સમિતિ
નામ લખાવવાના સ્થળે : (૧) હાલારી જૈન ધર્મશાળા-શંખેશ્ર્વ૨ (૨) જામનગર શ્રી વિમલનાથ દેરાસરજી, શ્રી ચન્દ્રપ્રભસ્વામી દેરાસરજી, શ્રી મિનાથ દેરાસરજી પેઢી (૩) થાણા-મગનલાલ લક્ષ્મણ મારૂ ફ્રેન : ૫૩૪૧૫૧૪-૫૪૦૧૪૧૩, હરખચંદ્ઘ ગાવી.*જી મારૂ ફેન : ૨૦૫૪૮૬૬-૫૧૬૨૨૨૭ (૪) ભીવ’ડી—અજન્ટા કમ્પાઉન્ડ જૈન દેરાસર ગેાળ બજાર જૈન દેરાસર, ભીડ ભંજન જૈન દેરાસર,
ઉપધાન કરવા આવનારે પેાતાના ઉપકરણેા વસ્ત્રો સ`થારાદિ સાથે લાવવા
રામેશ્વરમાં શ્રી હાલારી જૈન ધમ શાળા પાસે વિનતિથી બસ ઉભી રહે છે તે નોંધ લેવી.
சு
--
Page #116
--------------------------------------------------------------------------
________________
PIELG. ELHELE
ઇતિહાસના પાને એક મહાન અજાયબી સર્જનારા મહાપુરૂષની ચિર વિદાય
શ્રમણ ભગવાન શ્રી મહાવીરદેવના ધર્મશાસનમાં ૨૫૨૪ વર્ષમાં ન સાંભળેલી ૬ અને ન કહપેલી વર્ધમાન તપની આરાધનામાં ત્રણ-ત્રણવાર આગેકૂચ કર નારા અને ૨ ચોદ હજારથીયે વધુ આયંબીલ દ્વારા ૧૦૦+૧૦૦+૮૮ અને ૮૯ મી એળ, શાશ્વતા
મહાન તીર્થ શત્રુંજય અને ગિરનાર તીર્થમાં પૂર્ણ કરીને મહાન તપ પ્રમ વક બનેલા કે સૂરિ “પ્રેમ”ના પટ્ટાલંકાર અને સૂરિ “રામ”ના લઘુગુરૂ બંધુ મહાન તપસ્વી સમ્રાટ ૫.
પૂ. આ.દેવ શ્રીમદ્ વિજય રાજતિલકસૂરીશ્વરજી મહારાજા વિ. સં. ૨૦૫૪ શ્ર વણ વઢ -૫ બુધવાર તા. ૧૨-૮-૮૯ ના સવારે ૮-૧૦ કલાકે શ્રી નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરતાં અપૂર્વ સમાધિ પૂર્વક કાળધર્મ પામ્યા.
વિ. સં. ૧૯૭૨ ના ચલેડા (ધોળકા પાસે) માં એમને જન્મ અને વિ. સં. ૨ ૧૯૦ અષાઢ સુદ ૧૪ ના એમનો સંયમ સ્વીકાર “દાદા ગુરૂદેવ શ્રી દાનપૂરીશ્વરજી ઈ મ. ના વર૪હસ્તે અમઢાવાદ–જહાંપનાહની પળે થયો અને પૂ. ઉપાધ્યાય શ્રી પ્રેમ
વિજયજી મ. ના શિષ્ય તરીકે આરૂઢ થયા. છે. અત્યંત સુખ સાહ્યબીમાં ઉછરેલા અને વૈરાગ્ય વાસિત બનેલા પૂજ્યશ્રી ને માટે જ ૨ કક્ષાને શુભ દિવસ નિશ્ચિત થયે પણ કુટુંબના આગ્રહ વશ “હમણાં ઠીક્ષા નહિ લેવી જ છે એવો નિશ્ચય કરીને દીક્ષાદાતા ગુરૂદેવને ના કહેવા ગયેલા પણ પ્રત્યુત્તરમાં કાંઈ બોલી ન 8 આ શકતા ઢાક્ષિણ્યતાને ગુણ ઝળહળી ઊઠયો અને નાણ સમક્ષ સંયમને સ્વીકાર કર્યો.
ઢીક્ષા પછીના જોગમાં આયંબીલ કરવું તેમના માટે અશક્ય હતું. લુખ ૨ આહાર પ્રત્યે ભારે અરૂચિ રહેતી. પણ ગુરૂદેવ મા જેવા બની એમને માર્યાબિલ છે
કરાવતા ને એ રીતે એમના વડીઢીક્ષાના જગ પરાણે પૂર્ણ થયા. આ કર્મવશ મેઢામાં જડબાને રાગ અને રસી થતાં એનું ઓપરેશન કરવાનું છે ક નિશ્ચિત થયું. એક જબરજસ્ત સંકલ્પ કર્યો કે, આમાંથી હવે ઉગરી જાય તો એ ૬ બાકીનું સમગ્ર જીવન હવે આયંબિલને ચરણે ધરી દેવું. છે સં. ૨૦૧૩ ના મહાસુઝ ૮ ના દિવસે સુરેન્દ્રનગર મુકામે ૧૦૦ મી એળીની આ આરાધના પૂર્ણ કરી. બીજીવાર ૧૦૦ મી એળી સં. ૨૦૩૪ ના ફાગણ વદ ૯-ને
Page #117
--------------------------------------------------------------------------
________________
વર્ષ-૧, અંક–પ : તા. ૧૫-૯-૯૮
: ૧૧૫
કે કિવસે પાટનગર અમઢાવાઝના આંગણે પૂ.આ. શ્રી વિરામચન્દ્રસૂરીશ્વરજી મ. અને શતા
ધિક શ્રમ-શ્રીની ઉપસ્થિતિમાં અજોડ એવી આ આરાધના પૂર્ણ કરી “તપસ્વી-સમ્રાટ’નું છે. આ બિરુદ પામ્યા. છતાં તેઓશ્રી તપથી વિરામ ન પામ્યા અને ત્રીજી વાર પણ વર્ધમાન ૨ આ તપને પ્રારંભ કર્યો. ચૌઢ હજાર આય બિલના તપસ્વી સાધક બની ઇતિહાસમાં અદ્વિતીય છે કે સ્થાન પ્રાપ્ત કર'. પૂજ્યશ્રીની મૌ સાધના પણ ઠેર ઠેર સુંઢ૨ પ્રભાવ પાથરવામાં જ
સફળ નીવડતી . એની સાખ તેઓશ્રીની ચાતુર્માસિક સ્થળોમાં સારી એવી સંખ્યામાં છે. જ થયેલી વર્ધમાન તપની સમૂહ આરાધનાએ પૂરે છે. તદુપરાંત, પૂજ્યશ્રીની નિશ્રામાં જ
અંજનશલાકા-2 તિષ્ઠાત્રિ મહોત્સવ મોટી સંખ્યામાં ઉજવાતા રહેલા. અચંબિલ તપને જ પૂજ્યશ્રીએ પિતાનું જીવન જ બનાવી દીધું હતું. ૧૦૦ થી પણ અધિક એાળીઓ ભરઉનાળામાં તે એશ્રીએ ઠામચૌવિહારથી કરી છે. પૂજ્યશ્રીની સંયમશુદ્ધિ, દર્શનશુદ્ધિ ૨. અનુપમ છે. પૂ. આ. શ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી મહારાજના પટ્ટાલંકાર તરીકે સિદ્ધાંત છે રક્ષા અને શાસનક્ષાપૂર્વકનું પ્રભાવક જીવન જીવી રહેલા તેમજ વૃધ્ધાસ્થામાં ય ત પમય
ચર્ચા જાળવી ૨ ડેલા, તેઓશ્રી અનેક સ્થાનોમાં અદ્દભુત શાસનપ્રભાવના કરતાં વિચરી છે. જ રહ્યા હતા.
ગત વર્ષે શ્રી શત્રુંજય મહાતીર્થમાં ચાતુર્માસ કરવાની તીવ્ર ભાવનાથી ૨૭ વર્ષે છે ક ઢબઢબાભેર ચતુર્માસ થયું. ૫૧ ઉપવાસ, ૧૫ ઉપરાંત માસક્ષમણ, સિદ્ધિતપ, શ્રેણીતપ ક ૨ તેમજ પૂ.શ્રીને ચાલુ ૧૦૦+૧૦૦+૮૮ મી એળીની અનુમાઢનાર્થે સમગ્ર પાલિતાણામાં જ છે અષ્ટકમ ચૂરક સામુહિક અઠ્ઠાઈ તપનું મંગલ અનુષ્ઠાન ૮૦૦ ની સંખ્યામાં થયું. અને આ
અ પૂર્વ ગુરૂભકિત અઢા થઈ. પર્યુષણ બાઢ અઠ્ઠાઈ મહોત્સવની શરૂઆત થઈ તેમાં અનેરો છે રંગ રેલાતા એ મહોત્સવ ૮ માંથી ૫૪ દિવસ અને ગુરૂરાજના ૬૮ વર્ષના સંયમ- ક જીવનને અનુલક્ષી ૬૪-૬૪ કિવસ સુધી ઉજવાય અને અપૂર્વ જિનભક્તિ થઈ. ઉપધાન તપની મંગળ આરાધના તેમજ ૧૧ છેડનું ઉદ્યાપન, ત્રણ નવાણું યાત્રાનો પ્રારંભ, બાબુના દેરાસરે બે પ્રભુજીની પ્રતિષ્ઠા અને કા. વ. ૫ ના કઈ બગિરિ તીર્થથી શ્રી
શત્રુંજય ગિરિરાજનો ૧૨ ગાઉ પ્રદક્ષિણાને છરી પાલિત સંઘ જેમાં ૧૨૦૦ની સંખ્યા જ જોડાયેલ.
કા. વ. .૩ નાં શ્રી શત્રુંજય તીર્થથી શ્રી ગિરનાર તીર્થના છરી પાલક સંઘનું છે જ કબાબાભેર પ્રયા ગુ, ઉપધાન માળારોપણ આદિ મંગળ પ્રસંગો ઉજવાયા. શ્રી ગિરનાર આ તીર્થના સંઘમાં ૧૦૦૦ સંખ્યા મા. સુ. ૧૩ ના તીર્થમાળ થઈ અને જામનગર અંજન- 5 શલાકા-દીક્ષા પ્રાંગમાં નિશ્રા પ્રદાન કરી સંઘ સહીત હાલાર તીર્થમાં ભવ્યાતિભવ્ય
Page #118
--------------------------------------------------------------------------
________________
શ્રી જૈન શાસન (અઠવાડીક) દિ, અંજનશલાકા પ્રતિષ્ઠા, ૮ દીક્ષા, ૨ વડીઝીક્ષા, ૮૯ છેડનું ઉદ્યાપન ૧૭ દિવસને આ મહોત્સવ અને શ્રી ગિરીરાજ-શત્રુજ્ય તીર્થના છરી પાલિત સંઘમાં શ્રી ગિરનાર જ આ તીર્થ સુધી નિશ્રા પ્રદ્યાન અને છેલ્લી ૮૯ મી એળીની મંગલ પૂર્ણાહુતિ શ્રી ગિરનાર આ જ તીર્થે શ્રી નેમિનાથ ઢાઢાની તારક છત્રછાયામાં ફા. સુ. ૩ ના પૂર્ણ કરી. અને તે પછી ? થી રાજકોટ-સુરેન્દ્રનગર આદિમાં શાસન પ્રભાવના કરતાં શ્રી શંખેશ્વર મહાતી મેં રૌત્રી છે છે એાળીની આરાધનાથે પધાર્યા. અને જમણા અંગે પેરેલીસીસ થતાં અમઢાવાદ પધાર્યા છે
અને ગીરધરનગરના આંગણે પૂજ્યશ્રી ગચ્છાધિપતિ પૂ. આ. શ્રી વિજય મહેઢયરીસૂરજ છે જ મહારાજા સાથે ચાતુર્માસ પધાર્યા.
છેલા સ્વાસ્ય દરમ્યાન એમની સમતા-સમાધિ અજબ-ગજબની રહી હતી. આ જ અને વિ. સં. ૨૦૫૪ શ્રાવણ વઢ ૫ બુધવાર તા. ૧૨-૯-૯૮ ના સવારે ૮-૧૦ કલાકે
શ્રી નમસ્કાર મહામંત્રનું સ્મરણ કરતાં ૮૪ વર્ષની ઉંમરે ૬૫ વર્ષને યમપર્યાય શું પાળી અપૂર્વ સમાધિપૂર્વક કાળધર્મ પામતાં શાસન–સંઘ અને સમુદાયને એક મહાન છે તપસ્વી સમ્રાટની બેટ પડી છે, જેની પૂર્તિ નજીકના ભવિષ્યમાં થવી અશક્ય છે.
% ગુણાનુવાદ સભા એક - દેવાસ (મધ્યપ્રદેશ) શ્રી દેવાસ તીર્થમાં ડુંગર ઉપર આદીશ્વર ભગવાનની પર પ્રતિષ્ઠા ઘણાં ઠાઠ-માઠ અને આનંદથી ગચ્છાધિપતિ પ. પૂ. આચાર્ય દેવ સ્વ. શ્રી ૬ વિજય રામચંદ્ર સૂરીશ્વરજી મહારાજાના ગુરૂ બાંધવશ્રી શ્રી ૧૦૦૮ આ. શ્રી વિજય છે ર રાજતિલક સૂરીશ્વરજી મહારાજ આદિ પરિવારની શુભ નિશ્રામાં દસ વર્ષ પૂ કરવામાં છે આવી હતી. મધ્ય પ્રદેશમાં ડુંગર ઉપર આ એક જ તીર્થ છે.
મિતી સાવન વદી ૧૪ ના દિવસે પુ. આ. વિશાલ ગચ્છાધિપતી શ્રી વિજય રુ રામચંદ્ર સૂરીશ્વરજી મહારાજાની સાતમી પુણ્યતિથીના ઉપલક્ષમાં અત્રે વિરાજિત પુ. જ પં. શ્રી વીરરત્ન વિજયજી મ. અને સાધ્વી શ્રી વિશ્વપ્રજ્ઞાશ્રીજી આઢિની નિશ્રામાં એક જ આ ગુણાનુવાદ સભા આયોજિત કરવામાં આવી, તેમાં અત્રેના નંદલાલભાઈ ચૌધરીએ પુ. આ દિ ગચ્છાધિપતીની નિશ્રામાં ઘણું સુંદર આયોજન અને વિવિધ કાર્યોની અનુમોદના સંઘ ૨ ર સમક્ષ કરેલી. આ અવસરે ઉપાશ્રયમાં ઉપસ્થિતી ચિકાર ભરેલી હતી. પછી થમ ગુરૂ એ પુજનને લાભ પણ નંદલાલભાઈએ લીધેલ. સંઘપુજન અને પ્રભાવનાની સાથે કાર્યક્રમ જ તે સંપન્ન થયેલ.
Page #119
--------------------------------------------------------------------------
________________
૫ ૧૧ –૫/૬ તા. ૧૫-૯-૯૮ :
૭૦૧]
૫૦૧]
૧૦૧]
નવા મળેલા સહકાર
*
કંચન ન માતીચંદ્દે ગુઢકા.
શ્રી જાએન કલ્યાણભાઇ શાહ પરીવાર
પુ. મુર્તિ શ્રી પ્રતઢન વિ. મ. નાં ૨૫ વર્ષના સચમ વનની અનુમૈદ્યનાથે
૨૫૧] હિમાંશુ માર રમણલાલ શાહ
અ. સૌ દિપ્તીબેનના ૧૧ ઉપવાસની તપશ્ચર્યાની અનુમા ના પુ. મુનિ શ્રી પ્રશાંતર્દેશન વિ. મ. નાં ઉપદેશથી
પ્રેમચંદ પાનાચંદ
ખાલÍ શ્રી નમ્ર ન્દ્ર વિ.મ. કલ્પસૂત્ર પુજા વ્યાખ્યાન
વાંચતાં ખુશી ભેટ.
લંડન
અમઢાવીને
૧૫૦૩ પદ્મમાએ મનુભાઈ શાહ ૧૫૦૩ રમીલાએ ! દોશી
૧૦૦] અરૂણાબે! જ્યંતીભાઈ
૧૦૦
પ્રભામેન વારા
૧૦૦
રમેશભા મણીલાલ સ`ઘવી
અમદાવાદ
પુ. મુનિશ્રી મુક્તિધન વિ. મ. પુ. મુનિ પુન્યધન વિ. મ. તથા જયરેખાશ્રીજીનાં શષ્યા પુ. સા. શ્રી જિનધર્માશ્રીજી આદીની પ્રેરણાથી આણુંઃ ચાતુ ર્માસ નિમિતે નિધની રકમ ભેટ મળેલ છે કુલ ૬૦]
પુ. સા. શ્રી
( અનુ. પાના
નં. ૯૬ નું ચાલુ )
બનાવે, પન્યાસજ મની કલમ એ હવે સુસાધુની લમ નથી રહી, પણ મેાક્ષથી વિમુખ એવા કેઇ દેશભકતની કલમ હેાય તેવુ સ્પષ્ટ જણાય છે. દુઃખદ બીના તેા એ છે કે પન્યાસજી મ.ના મોટા ભાગના શિષ્યા પન્યાસજી મ.ના સાહિત્યના આધાર લઇને પ્રવચનાદિ કરે છે. તેથી આ બધા વિચારા હજારા લેાકેાના માનસ સુધી પહેાંચી રહ્યા છે. પંન્યાસજી મ નીતિ સુધરી જાય તેા શાસન ઘણી મેાટી આફતમાંથી ઉગરી જાય. ક્દાચ તેવુ' ન જ બની શકે, તેા આપણે અનર્થોથી બચી શકીએ, તે ખાતર આ લેખ લખવાના પ્રયાસ છે, ॥ સંપૂર્ણ ૫
Page #120
--------------------------------------------------------------------------
________________
શ્રી જૈન શાસન (અહ્વાડિક)
પૂજ્યશ્રી કહેતા હતા કે
તા. ૧૫-૯-૯૮
રજી. નં. જી./સેન./૮૪
–શ્રી ગુણદશી
엘
오설콤
સ્વ. ૫૫ આચાર્યદેવેશ શ્રીમદ્વિજયરામચંદ્રસૂરીશ્વજીઅહારા
જેની પૂંઠ સ`સાર તરફ ન હોય, મેં મુક્તિ તરફ ન હાય તેને વીતરાગના ધર્મની ગંધ પણ ન આવે.
જૈન સંઘમાં સાધર્મિક માટે ફ્ડ કરવા પડે તે જૈન સંઘની જેતી !
પાપ ન હેાત તા દુઃખ ન હેાત. વિષયની પરવશતા અને કષાયની હાત તા પાપ ન હેાત !
આધીનતા ન
સમ્યક્ પ્રકારે આત્માને લપસાવ્યા કરે તેનું નામ સ`સાર !
ક` જેવા સ`યેાગ આપે તેમાં આનપૂર્વક રહેવું તે જ ખરેખર ધર્મ ! દીક્ષા આત્માની જાળવણી માટે છે, શરીરની જાળવણી માટે નહિ. દુઃખથી ડરવુ તે દુર્ગુણ ! પાપથી ડરવું તે સગુણ !
દુઃખના ડર અને સુખ માત્રના લાભ તેનું નામ સ ંસાર.
પાપ કરવું અને પાછુ. પાપને છૂપાવવું તેના જેવુ ભયંકર પાપ એક નથી. રાગ દોષ છે, વિરાગ ગુણ છે, વીતરાગતા આત્માનું સંપૂર્ણ સ્વરૂપ છે અમારે તમને દાન કરતાં કરવા છે પણ ગમે તે રીતે નહિ. દાન કરવા પાપ કરીને કમાવ તેમ કહેવું નથી. તમારી પાસે ન્યાયથી પૈસા આવ્યા હાય તેના પરના માહ છૂટે તે માટે દાન કરે તેા તે દાન ધર્મ છે,
સુખ અને દુ:ખ ૪ થી, ધર્મ વિવેકથી કાઇના એહસાનમાં આવું નથી, ખાટું કામ કરવું નથી અને મનને મારીને પણ્ ધ કરવા છે તેનુ' ન મ વિવેક ! આત્મ કલ્યાણુ એટલે દુઃખમાં પણ શાંતિ અને સુખમાં પણ ઉપાધિના અભાવ.. દુનિયાના સ્વાર્થ માટે દાન કરાવવુ' સહેલ છે પણ લક્ષ્મીના મેાહ ઉતારવા દાન કરાવવું મુશ્કેલ છે.
ગમે તેવા દુ:ખમાં ચિત્ત પ્રસન્ન રહે તે તેના જેવું સુખ એક નથી.
જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મન્દિર ટ્રસ્ટ (લાખાબાવળ) C/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, ઢિગ્વિજય પ્લાટ-જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશક સુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ યુ
Page #121
--------------------------------------------------------------------------
________________
નમો 937વસાણ તાયરાi સક્ષમારૂં મહાવીર પન્નવસાIIM
( ૨mજ જજે જAR 880 જી જીજે ૦૧.
UGU| ]
સવિ જીવ ક8
6/S8
શાસન રસી.
એક
* કષાય માત્રનો ત્યાગ જ ઠીક છે. જ અજિજય ચરિત
દેસૂણાએ વિ પુળ્યુકેડીએ ! ત' પિ કસાઇયમિત્તો,
- હાઇ નર મુહુરાણું છે - જે ચારિત્ર દેશનેક્રોડ પૂર્વ વર્ષ સુધી પણ પોળ્યું હોય તે સવ ચારિત્રને, કષાય માત્રથી પુરૂષ અંતમુત્તÇમાં હારી જાય છે.
૭+૮
G).
લવાજમ વાર્ષિક
શ્રી જૈન શાસન કાયૉલય લવાજમ આજીવન મૃત જ્ઞાન ભવન, ૪પ દિગ્વિજય પ્લોટ
જામનગર (સૌરાષ્ટ્ર) 1p1A PIN-361005
Page #122
--------------------------------------------------------------------------
________________
* જ્ઞાનગુણુ ગંગા
– પ્રજ્ઞાંગ
સંસારી જીવોના પ્રકાર. (દ્રવ્યલોક પ્રકાશ, સગ - ૪ ના આધારે.)
(૧) – સંસારી જીવ બે પ્રકારે છે. – (૧) ત્રસ એટલે હાલી શકે તેવાં (૨) છે જ સ્થાવર એટલે સ્થિર – હાલી ચાલી ન શકે તેવાં.
(૨) – ત્રણ પ્રકારે સ્ત્રી, પુરૂષ અને નપુંસક એમ વેઢથી ત્રણ પ્રકારે.
(૩) - ચાર પ્રકારે - દેવ–મનુષ્ય, તિર્યંચ અને નારક–એ ચાર ગતિના કારણે ચાર પ્રકારે.
(૪) – પાંચ પ્રકારે – એકેનિદ્રય, બે ઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચઉરિદ્રિય અને પંચેન્દ્રિય ભઠથી.
(૫) – છ પ્રકારે – પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાઉકાય, વનસ્પતિ કાય અને ત્રસ કાય એ પ્રમાણેના ‘કાય” ના ભેઢથી.
(૬) – સાત પ્રકારે – બાઇર એકેન્દ્રિય, સૂક્ષ્મ એકેનિદ્રય, સંજ્ઞી પંચેન્દ્રિય, અસંજ્ઞી પંચેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈદ્રિય અને ચઉરિન્દ્રિય એ ભેદથી.
(૭) – આઠ પ્રકારે – સુમિ પર્યાપ્ત એકેન્દ્રિય, બાદર પર્યાપ્ત એકેખિય, સૂક્ષ્મ છે 2 અપર્યાપ્ત એકેન્દ્રિય, બેઈનિદ્રય, ઇન્દ્રિય, ચઉરિદ્રિય અને પંચેનિદ્રય
(૮) – નવ પ્રકારે – (૧) “અંડજ' એટલે ઇંડામાંથી ઉત્પન્ન થતાં પક્ષી, સર્પ છે વગેરે. (૨) “રસજ’ – એટલે રસમાંથી ઉત્પન્ન થતા મદિરાના કીડા વગેરે. (૩) ‘જરાયું % થી ઉત્પન્ન થતા મનુષ્ય, બળવ.
(૪) વેઢજ – પરસેવાથી ઉત્પન્ન થતા જૂ વગેરે (૫) સંમૂરિઈમ-જળ વગેરે. છે (૬) પિતજ – હાથી વગેરે (૭) ઉદ્દભેદથી ઉત્પન થતા ખંજન વગેરે. (૮) પચારિકજ દેવ વગેરે. (૯) સ્થાવર - નવ પ્રકારે આ રીતે પણ થાય. પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, ૬ વાઉકાય અને વનસ્પતિ કાય એ પાંચ સ્થાવ, બેઈન્દ્રિય તેય, ચરિંદ્રિય અને પંચેન્દ્રિય.
(૯) ઇશ પ્રકારે–પૃથ્વી આદિ પાંચ એકેન્દ્રિય, બેઈન્દ્રિય, તેઈદ્રિય, ઉરિદ્રિય છે, છે એ ત્રણ વિકસેન્દ્રિય તથા સંજ્ઞી પંચેનિદ્રય અને અસંજ્ઞી પંચેન્દ્રિય-એમ કુલ ઇશ.
. (૧૦) અગ્યાર પ્રકારે-પાંચ સ્થાવર, ત્રણ વિકલેનિદ્રય અને પુરૂષ-ત્રી અને જ નપુંસક એ ત્રણ પંચેદ્રિય.
( અનુ. માટે જુઓ ટાઈટલ ૩ ઉપર )
Page #123
--------------------------------------------------------------------------
________________
,
- r ials
મંડળ
D &લાદેશદ્વાર વિશ્વાસનરીશ્વરજી મહારાજની છે -
WTCW soon euro v prolone P94 del Yuzo
છે .
રહી છે
પ્રેમચંદ મેઘજી ઢફ
મંજઈ) , હેમેન્દ્રકુમાર જજસુજલાલ આંte :
(૪જકેટ) પરેશચંદ્ર કીરચંદ રહે
'કa૦૪).
S • હવાઉજ • \"આઝશgi વિતા ૨. શિવાય માળ થ
(જજ)
છેવર્ષ ૧૧] ૨૦૫૪ આસો સુદ-૮ મંગળવાર તા. ૨૯-૯-૯૮ [અંક: ૭-૮ એ વાર્ષિક રૂ. ૫૦ આજીવન રૂા. ૫૦૦ પરદેશ રૂા. ૩૦૦ આજીવન રૂા. ૬૦૦૦
અંતિમ દેશના-૩ - પ્રવચનકાર–પ. પૂ આ.દેવ શ્રી વિ રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા
૨૦૪૧, આસેવદિ–૦)) મંગળવાર તા. ૧૮-૧૦-૯૮ ટેકરી, ખંભાત
(શ્રી જિનાજ્ઞા વિરૂદ્ધ કે પૂ. પ્રવચનકારશ્રીના આશય વિરૂદ્ધ કાંઈપણ લખાયું છે છે તે ત્રિવિધે માપના.
અવ. ) જ છે. આજે જે પરમાત્માના શાસનમાં આપણે મોક્ષમાર્ગની આરાધના કરીએ છીએ ? છે તે શ્રમણ ભગવાન શ્રી મહાવીર દેવ પરમાત્માને નિર્વાણ કલ્યાણકને વિસ છે.
શ્રી અરિહંત પરમાત્માના આત્માએ શ્રી અરિહંત પરમાત્મા થવાના ત્રીજ છે આ ભવમાં વીશ થાનક પદની કે તેમાંના એક-બે પદની આરાધના કરે છે. તે આરાધના ,
કરતાં કરતાં તેમના અંતરમાં એવી ભાવદયા પેદા થાય છે કે-“સંસારના જી . જ સુખના જ અધી છે પણ અજ્ઞાનના કારણે દુઃખમાં રિબાય છે. મારામાં જે શક્તિ આવે ત્ય છે તે તે બધાને સંસારની ભાવના નષ્ટ કર્યું અને શાસનની ભાવના પેદા કરૂં. જેથી જ જ શાસનને સમજે, આરાધે અને વહેલામાં વહેલા મેક્ષને પામે અને સાચા સુખી થાય.” છે તે ભાવનાના પ્રતાપે શ્રી તીર્થકર નામ કર્મ નિકાચિત કરે છે. શ્રી અરિહંત ૨ પરમાત્મા તે ન થાય કે જેઓને જગતના બધા જ જીવોને મોક્ષે જ મળવાનું ઈ મન થાય.
સંસારનું સુખ એ તે સઘળાં ચ દુઃખનું મૂળ છે. તે સુખ માટે સંપત્તિ
Page #124
--------------------------------------------------------------------------
________________
જ ૧૨૨ :
- શ્રી જૈન શાસન (અઠવાડિક) છે. જ જોઈએ. તે સંપત્તિના લેભે જગતના જીવે શું શું કરે છે તે અજાણ્યું .
છે? માર્ગ ભૂલી ગયા તે જુદી વાત છે. ભગવાનને માર્ગ યા હતા તે થાય કે- આવો સારે મનુષ્યજન્મ પામી જે રીતે જીવીએ છીએ, તે તે જીવતર નકામું થઈ રહ્યું છે, દુર્ગતિમાં જ જવું પડશે અને ઘણે કાળ સંસારમાં રખડવું પડશે. - આજ સુધીમાં અનંતા શ્રી અરિહંત પરમાત્માએ મેક્ષે ગયા. તેમની પાછળ છે બીજા અનંતા આત્માઓ મોક્ષે ગયા. હજી આપણે સંસારમાં ૨ખડીએ છીએ. તે શું છે આપણને ભગવાન નહિ મળ્યા હોય? ભગવાનની દેશના પણ નહિ સાંભળી હોય ? A ભગવાન મળ્યા પણ હશે અને દેશના પણ સાંભળી હશે પણ તે સમજ્યા નથી અને જ સ્વીકારી પણ નથી, માટે જ સંસારમાં રખડીએ છીએ. હવે લાગે છે કે-“આ સંસાર રહેવા જેવો નથી અને એક મેક્ષ જ મેળવવા જેવો છે. સંસારની સુખ અને સંપત્તિ છે ૨ખડાવનાર જ છે.” સંસારના સુખમાં વિરાગ રહે અને પાપના યોગે આવતાં દુઃખમાં જ સમાધિ રહે તે ધીમે ધીમે સમ્યગ્દર્શન પમાશે, સમ્યજ્ઞાન પમાશે અને સમ્યક્ષ્યારિત્ર પણ પમાશે. તે ત્રણેની આરાધનાથી મોક્ષે જવાશે.
ભગવાન જતા જતા કહી ગયા કે- આર્ય જગતમાં ચાર પુરુષાર્થ છે. ધર્મ, જ છે અર્થ, કામ અને મોક્ષ. ધર્મ વિના અર્થ પણ ન મળે, કામ પણ ન મળે અને મેક્ષ આ જ પણ ન મળે. મોક્ષ માટે જ ધર્મ કરે તે તેને વગર માગ્યે અર્થ-કામ મળે જ પણ કે તે જીવ અર્થ અને કામથી સાવધાન રહી એવી રીતે જીવે કે જેથી થોડા જ કાળમાં છે તેનું ઠેકાણું પડી જાય. ૨. આ સુંદર મનુષ્યભવ મળે છે તે સાધુપણાની ભાવના થાય છે ? અર્થ– . છે કામમાં ફસી ગયા તે રખડી જ મરવાના તેમ પણ થાય છે? આવી સમજણ ભગઆ વાનના કહેવાથી આવે તે ઠેકાણું પડે.
અર્થ અને કામ નામના જ પુરુષાર્થ છે કારણ કે મહા અનર્થકારી છે, છે સંસારમાં જ રખડાવનાર છે. તે બે મળે ધર્મથી જ, પણ જે ધર્મના ફળ તરીકે માગીને જ એ જ મેળવ્યા હોય તે સંસારમાં રખડાવ્યા વિના રહે નહિ. જે જીવ મેક્ષ માટે જ છે આ ધર્મ કરે તેને તે બે વગર માગ્યે પણ મળે પણ તે જીવ તેને દુઃખથી ભગવે, તાકાત છે હું આવે તે લાત મારી કાઢી મૂકે, સદગતની પરંપરા સાધી વહેલામાં વહેલે માણે છે
પચે. ધર્મને અથ-કામ સાથે તૌર જ છે. ધર્મિને અર્થ-કામ જરાપણુ ગમે છે જ નહિ. તે માટે શ્રી નેમિનાથ ભગવાનનું દષ્ટાંત પ્રસિદ્ધ છે.
તેઓશ્રી કુટુંબના બળાત્કારથી લગ્ન કરવા ગયા છે અને પ્રસંગ પામીને રથ છે
Page #125
--------------------------------------------------------------------------
________________
૬ વર્ષ ૧૧ અંક ૭-૮ તા. ૨૯-૯-૯૮ : .
૧૨૩ : ૨ હું પાછો વાળે છે. તે વખતે તેઓશ્રીને સમજાવવા તેમના માતા-પિતા આવે છે. હું ર ઘણું સમજાવે છે અને છેલે કહે છે કે-“આજ સુધીમાં ઘણું શ્રી તીર્થંકર- ર છે ?, ગવંતે થ', ગયા, તેઓએ લગ્ન કરેલું અને રાજ્યગાદી ઉપર પણ બેઠા હતા. આ કે તું ન તી કર પાકે છે કે લગ્ન કરવાની ના પાડે છે. ત્યારે શ્રી નેમિનાથજી
.ગવાને કહ્યું કે-“બધા જ શ્રી તીર્થકર ભગવંતના ચરિત્રો હું જાણું છું. તેઓને ૨ ભેગાવલી અને બાકી હતું માટે લગ્ન કરવું પડેલું અને રાજ્ય પણ ભેગવવું પડેલું. છે છે જ્યારે મારે તેવું ભોગાવલી કમ બાકી નથી માટે લગ્ન નથી કરવું. તેથી માતા- પિતા રેઈને પાછા વળ્યા ત્યારે શ્રી કૃષ્ણજી તેઓને સમજાવવા આવ્યા અને કહ્યું કે
“માતા-પિતાના સંતેષ ખાતર પણ લગ્ન કરો.” ત્યારે શ્રી નેમિનાથજી સ્વામિએ ૨. હે કહ્યું કે-આ સંસારથી ઘરડા બળદની જેમ હું થાકી ગયો છું. હવે મારે સંસાર છે છે ભમવું નથ. આ કામ કરવા જેવું નથી.” ૨. શ્રી અરિહંત પરમાતાએ લગ્ન કેમ કરે? રાજ્યગાદી પણ કેમ ભગવે? જ લગ્ન કરવું હતું માટે કરે ? રાજ્ય ભેગવવું માટે રાજ્ય કરે ? ના. તે પરમતારકોને ? ૨ ખબર હતી કે- લગ્ન કર્યા વિના અને રાજ્ય ભોગવ્યા વિના તેમનાં કર્મ ખપે તેવાં છે જ ન હતા માટે લગ્ન કરે અને રાજ્ય પણ છે. આના ઉપરથી પણ સમજાય છે કે–શ્રી ને
અરિહંત પરમાત્માઓએ લગ્ન કેમ ર્યા અને રાજય કેમ કર્યું? જેનકુળમાં જન્મેલા જ છે ભગવાનને માને તે લગ્ન કરવા માટે કરે કે કરવું પડે તે માટે કરે? સંસારનું સુખ છે, છે મથી ભગવે કે ભોગવવું પડે માટે દુઃખથી ભગવે ?
ભગવાન કહી ગયા છે કે- આ સંસાર અનંત દુઃખમય છે. અને મોક્ષ અનંત છે સુખમય છે. માટે આ સંસાર રહેવા જેવો નથી અને મોક્ષ જે મેળવવા જે છે. તે છે માટે સાધુ એ જ લેવા જેવો છે. તે સાધુધર્મ પણ મનુષ્યજન્મ વિના બીજા જન્મ ! મળતા નથી. તે મનુષ્ય જન્મ તમને સારી જગ્યાએ મળ્યો છે. આ દેશમાં આર્ય જાતિમાં અને છે આર્યકુળમ તેમાં ય જેનજાતિમાં અને જૈનકુળમાં મનુષ્ય જન્મ મલ્યા પછી પણ તમને આ જ સંસારગમે છે કે નથી ગમતું? તમારાં બાલ-બચ્ચાંઓને સાધુ બનાવવાની ઈચ્છા છે કે હું લગ્ન મહોત્સવ કરવાની ઇચ્છા છે? જેના મા-બાપ છોકરાનાં લગ્ન કરવાં પડે માટે છે જ કરે પણ ૯ગ્ન કરવા માટે કરે નહિ. શ્રાવકને લગ્ન કરતાં આનંદ હોય?
શ્રાવકને કઈ પુછે કે-કેમ લગ્ન કર્યું? તે “નશીબ કુટેલું માટે લગ્ન કર્યા છે છે તેમજ કહે ને? “સંસારમાં તે લગ્ન કરવું જ જોઈએ તેમ કહો તે તમે મિથ્યાદષ્ટિ , પર કહેવાય કે સમ્યગ્દષ્ટિ કહેવાય? સંસારનું સુખ તે જોગવવું જ જોઈએ, તેમ માનીને છે
Page #126
--------------------------------------------------------------------------
________________
| ૧૨૪ :
: શ્રી જૈન શાસન [અઠવાડિક) ) છે મઝેથી તે સુખ ભેગવે તે તે મરીને કયાં જાય? દુનિયાનું સુખ મથી ભેગવતે જ ભગવતે મરે તે કાં નરકમાં જાય કાં તિર્યંચમાં જાય. કે મરવાનું નક્કી જ છે. જન્મે તે બધા જ મરે. તે મરીને ક્યાં જવું છે? દુર્ગ2 તિમાં કે સદૃગતિમાં જવું છે? સંસારના સુખ અને સંપત્તિ માટે પાપ કરીને જીવે છે અને તેમાં જ મઝા કરે તે બધા મરીને ક્યાં જાય? નરકમાં કે તિર્યંચમાં જાય. તમારે જ ત્યાં જવું છે? તે આ સંસારમાં મઝાથી બેઠા છે કે દુઃખથી બેઠા છો ?
ભગવાન જતાં જતાં કહી ગયા છે કે-અનર્થકારી “અર્થ-કામ” એ બે નકામા જ પુરૂષાર્થ છે, કરવા જેવા નથી, કરવા પડે તે ન છૂટકે કરે તે તે હજી બચી જાય. છે આજે તમારે વેપારાદિ કરવા પડે છે કે મથી કરો છો? પૈસા કમાવવા પડે છે તે
ગમે છે કે નથી ગમતું? કર્મ યુગે કરવું પડે છે ને ? તે ઈચ્છાથી કરતા હો તો તે 8.
મહામિથ્યાષ્ટિ જ કહેવાય. વેપારાત્રિમાં તે અનીતિ કર્યા વિના ચાલે નહિ, “હું તે છે ૨ અનીતિ કરવાને છે તેમ કહે તે જૈનકુળમાં જન્મેલો કહેવાય? વેપારીને ગ્રાહક કહે છે કે–શેઠ તમે લુચ્ચા છે. તે શેઠ હસે છે અને ઉપરથી તેને સમજાવે છે કે “તને ઠગું' છે તેમ કહીને ઠગે તે તે શ્રાવક છે?
: તમે કહો કે-સંસારમાં પાપગે રહેવું પડયું છે, પણ રહેવાનું મન નથી. ૬ વેપાર લેભના ચોગે કરીએ છીએ પણ કરવા જેવું નથી. અનીતિ મઝધી કરશે તે ર નરક તિર્યંચમાં જ જવું પડશે, રખડવું પડશે તે ભય લાગે છે? આ ભવ હારી જ ઇ ગયા તે કેટલો કાળ રખડવું પડશે તે જાણે છે ? વખતે અનંતકાળ પણ નીકળી જાય. . આ આજ સુધીમાં અનંતા શ્રી અરિહંત પરમાત્માએ મોક્ષે ગયા. તેમની પાછળ
બીજા તેમનાથી અસંખ્યાત ગુણ છે ધર્મ પામી, સારી રીતે આરાધી મેક્ષે ગયા છે પણ આપણે રખડી ગયા. અમને ય જે ખાવા-પીવામાં, માન-પાનાદિમાં મઝા આવે છે
તે અમારા માટે ય નરક-તિયચ ગતિ છે. તમને દુનિયાનું સુખ ગમવું ન જોઈએ, ૬
અમને ખાન-પાન અને માન-પાના િગમવા ન જોઈએ. આજે તે ખાન-પાન અને ૨ ૬ માન-પાનાદિ માટે સાધુ શું કરે છે, શ્રાવક શું કરે છે, તેનું વર્ણન થાય તેમ નથી. આ છે વર્ણન કરીએ તે ઉભા જ થઈ જાય તેવું છે ! છે હું રોજ સાધુપણાને ઉપદેશ આપું છું. તે ઘણા પુછે છે કે-આ બધા સાધુ કે એ કેમ થતા નથી ? હું કહું છું કે-આ બધાને ન છૂટકે સંસારમાં રહેવું પડયું છે, હું જ રહેવાનું મન નથી. સાધુ થવાનું મન છે પણ કમ તેઓને ન છૂટકે પાપ કરાવે છે
Page #127
--------------------------------------------------------------------------
________________
બે વર્ષ ૧૧ અંક ૭-૮ તા. ૨૯–૮–૯૮ :
: ૧૨૫ પણ આ બીચારા દુઃખી હૈયે કરે છે. તે આ વાતમાં તમે હા પાડશે કે મને બેટે ૨ છેપાડશો? હું પણ કહ્યું કે-“સંસારી જીવ છે, લગ્ન પણ કરે, રાજ્ય પણ કરે, મઝા ય છે
કરે. તે બાદ કરવા જેવું જ છે તે તમે મારી પાસે બેસે કે ભાગી જાવ? સાચે
શ્રાવક તે ઉભું થઈ જાય અને મને પણ કહે કે-“આપ ભગવાનના સાધુ નથી લાગતા ! ૨ અમારા સ સારની આપને શી માંડવી છે? અમે ધર્મ કરીએ છીએ કે નહિ તે કેમ છે છે છતા નથી. તમે તેમ કરે ખરા?
- આજે સંસારના સુખી લેકે ખુબ ખુબ આરંભ અને પરિગ્રહ મરેથી વધાર્યા : 0 જ કરે છે તેઓ મુશીબતે મરવાના છે અને રોઈ રોઈને મરવાના છે તથા દુર્ગતિમાં ૨ જવાના છે. અહીં આવનારા દુર્ગતિમાં જાય તે અમને ગમે ? અમારું એક જ છે. જ કામ છે કે – સંસાર તમને ગમે છે તે ન ગમતે કરે, મોક્ષની ઈચ્છા પેદા કરવી, કે જ સાધુ થવાની ઈચ્છા પેદા કરવી, સાધુ ન થઈ શકે તો સાધુ થવા માટે શ્રાવક થવાની છે છે ઈચ્છા પેઢા કરવી. છે તેનાથી ઉલટું જે અમે બોલીએ તે અમે પણ પાપ છીએ અને તમે મઝેથી
સાંભળો તે તમે પણ પાપ છો ! અમારે તમને સુધારવા છે. તમારે અમે બગડયા છે એ જ તે અમને સુધારવાના છે જે અમે પણ ભૂલીએ તે. તમે “ઈચ્છામિ ખમાસમણે બોલે જ
છો તે અમને રાજી કરવા બોલે છે તમારાં વંદનથી ખુશી થાય તે સાચે સાધુ ૨ શિક નથી. તમે અનીતિથી ખુશી થાવ તે તમે પણ પાપી છે, ધમી નથી ! તમારી અની- છે આ તિથી અમે ખુશી થઈએ તો અમે મહાપાપી છીએ. ભગવાને કેઈને પક્ષપાત કર્યો ?
નથી. !
ભગવાન કહી ગયા છે કે – અર્થ અને કામ એ બે નામના પુરુષાર્થ છે, કરવા છે જેવા નથી. અનર્થકારી છે. આ સંસાર અનંત દુઃખમય છે. મેક્ષ અનંત સુખમય છે. આ
સંસાર છોડી મોક્ષે જવા માટે ધર્મ જ કરવા જેવો છે. ધર્મ તે સાધુપણું જ ધર્મ છે. એ જ શ્રાવકપણું ધર્મો ધર્મ છે. તેમાં ધર્મ સરસવ જેટલો છે અને અધર્મ મેરૂ જેટલું છે.
અમારી પાસે જે આવે તેને કહીએ કે – સાધુપણું તે જ ધર્મ છે. હિંસા-જૂઠ-ચોરી–
અબ્રહ્મ અને પરિગ્રહ આ પાંચે પાપોને મનથી, વચનથી, કાયાથી સ્વયં કરે નહિ, બીજા છે જ પાસે કરાવે નહિ, જે કરતા હોય તેને અનુમે દે નહિ તે સાધુ ધર્મ છે. તે સાધુ : $ ધર્મ ન જે તે હોય તેને શ્રાવક ધર્મ પણ અપાય નહિ. આપીએ તે અમે પણ જ પાપને ભાગી બનીએ. પણ જે કહે કે – “ધર્મ તે સાધુપણું જ છે, તે સાધુધર્મ છે છે જ કરવા જેવું છે પણ તે કરવાની શક્તિ નથી પણ શ્રાવપણું સ્વીકારી તે સાધુધર્મ છે
Page #128
--------------------------------------------------------------------------
________________
-
૧૨૬ :
: શ્રી જૈન શાસન [ અઠવાડિક]
થી ઝટ પામું” તે તેને શ્રાવકપણું આપીએ તમે બધા સાધુ થવાની ઇચ્છાવાળા છે છે ખરા ? સાધુ થવાની ઈચ્છા ન હોય તે સારામાં સારો શ્રાવક ધર્મ કરે તે પણ તેને છે ૨ ધર્મ કશા કામનો નથી. આ વાત સમજાવતાં સમજાવતાં મારા વાળ પણ દેળા થયા. એ છે પણ આજના જેને મારા માટે કહે છે કે કે – દીક્ષાની વાત વિના બીજું આવડતું ન ન જ નથી. પણ તમને આ પાયાની વાત સમજાવ્યા વિના છૂટકે છે જ નહિ.
તમારે મોક્ષે જવું છે ને ? આજે નિર્વાણ કલ્યાણકનો વરઘડે કે. કાઢો ? છે ર ભગવાન જતાં જતાં જે વાત કહી ગયા તે સમજે તે કલ્યાણ થશે. સૌ વહેલામાં છે
વહેલા મોક્ષને પામે તે આશા સાથે પૂર્ણ કરવામાં આવે છે.
શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જિનેન્દ્રાય નમઃ
શ્રી અમૃતેશ્વર પાર્શ્વનાથ જિનેન્દ્રાય નમ: હાલાર દેશદ્ધારક પૂ. આ. શ્રી વિજ્યામૃતસૂરિભ્ય નમઃ શ્રી શંખેશ્વર મહાતીર્થ શ્રી હાલારી જૈન ધર્મશાળામાં
ત્રણ માળના ભવ્ય જિનાલયમાં જમન સિલવરના ૪૧ ઈચના શ્રી અમૃતેશ્વર પાર્શ્વનાથજી આદિ જિનબિંબની
અંજનશલાકા પ્રતિષ્ઠા ભવ્ય મહોત્સવ નિશ્રાદાતા-હાલાર દેશદ્ધારક પૂ.આ.શ્રી વિજય અમૃતસૂરીશ્વરજી મ.ના પડધર પ્રાચીન - સાહિત્ય દ્વાર પૂ.આ.શ્રી વિ. જિનેન્દ્ર સૂ. મ. પૂ. પ્રવર્તક મુ. શ્રી યોગીન્દ્ર
વિજયજી મ. આદિ. મહત્સવને પ્રારંભ-સં. ૨૦૫૫ પિષ વઢ ૧૧ બુધવાર તા. ૧૩-૧-૯ પંચકલ્યાણક ઉજવણી પ્રારંભ- પિષ વ8 ૧૪ શનિવાર તા. ૧૬-૧-૯૯ ૨ દીક્ષા કલ્યાણકને ભવ્ય વરઘોડો-મહા સુત્ર ૩ બુધવાર તા. ૨૦-૧-૯ અંજન શલાકા-મહા સુદ ૩ બુધવાર તા. ૨૦-૧–૯૯ પ્રતિષ્ઠા-મહા સુદ ૫ શુક્રવાર તા. ૨૨-૧-૯ હાલારી ધર્મશાળા,
લિ. શ્રી હર્ષપુષપામૃત જ્ઞાન ભંડાર ટ્રસ્ટ પંચાસર રોડ, શંખેશ્વર
શ્રી હા. વી. એ. તપા. જૈન ધર્મશાળા શંખેશ્વર કમિટિ છે
Page #129
--------------------------------------------------------------------------
________________
મૂળ શા ધા
—પૂ. મુનિરાજ શ્રી પ્રશાંતદર્શનવિજયજી મ.
0000000000*00000000000 નીતિશાસ્ત્રમાં કહ્યું છે કે ‘ઉગતા શત્રુ અને ઉગતા રાગને મૂળમાંથી દાખી દેવા જેથી તે અનર્થકારી ન બને.' શરીરના પ્રેમી આત્માએ શરીરમાં ઉત્પન્ન થયેલા વ્યાધિની ચિકિત્સા માટે કેટલા સજાગ અને જાગૃત હાય છે. તેવી જ રીતના જો ખરેખર આત્માના પ્રેમી જીવા સજાગ અને જાગૃત થાય તે તેમની મુક્તિ આ રહી...! મુક્તિ દૂર છે જ નહિ ! તે માટે જરૂર છે હકય પલટાની. તે માટે જરૂર છે દરેકે દરેક વસ્તુના મૂળને શેાધવાની અને તેના પરમાને પામવાની. આવી ષ્ટિ વાતા કરનારને કે ઉપર છલા જ વિચાર કરનારને પ્રાપ્ત ન થાય. જે શાસ્ત્ર સમુદ્રમાં ડુબકી મારે છેક તળિયે પહેાંચે તેવા મરજીરાને જ સધ રૂપી રત્ના-મોતીની પ્રાપ્તિ થાય. આજે ગમે તે કારણ હાય પણ ત્રાના મૂળ સુધી પહેાંચવાનું મન થતું નથી. અને અધૂરો ઘડા છલકાય ઘણા તે ન્યાયે અધકચરું ભણેલુ' જ-સમજેલુ. બધા વિવાદા સજે છે, પેાતાના સ્વાર્થીની સિદ્ધિને માટે નવા નવા વિવાદના મધપુડા છેાડે છે. તે જ્યારે પેાતાને જ પરચા બતાવે છે ત્યારે સચી વાત કરનારા પેાતાના આ જન્મ વૈરી-વિરોધી લાગે છે. સમાંના બળે અને શ્રીમ, ભકત્તાના જોરે સાચુ' સ્વીકારવા જેટલું ય સૌજન્ય પતાવતા ખરેખર દુઃ મઢ વાત છે.
નથી તે
શારાથી પરિર્મિત મતિવાળા આત્માએ પદાર્થના મૂળને પામી, અનેકને સાચા સમાસ નજાવી, સન્માર્ગે સ્થિર કરે છે પણ માત્ર માન–પાનાદિના ભૂખ્યાને તે પણ સહન થતું નથી! ખરેખર કલિકાલના કેવા વિલક્ષણ આ પ્રભાવ છે.
નજરવાળા
ક્રોનું કજીયા-કલહ, કંકાશાદિનું મૂળ કુતુહલ વૃત્તિ છે. કુતુહલ વૃત્તિવાળાને સ્વદોષ દર્શન દુર્લભ છે પણ પરદેાષદન માટે તે ખાજ છે. પરદોષને જાણવાની, સાંભળવાની અને પુછવાની કુટેવમાંથી જ કયા-કલહ આદિના છે, માટે જે કજીયા કલહથી દૂર રહેવું હેાય તેા તેના કારણુ-નિમિત્તરૂપ આ પરદેષ જાણવાની, પુછવાની, સાંભળવાની વૃત્તિથી દૂર જ રહેવુ' જોઈએ.
જન્મ થાય
દુ:ખ, કાઇને ગમતુ નથી. અને દુ:ખના કારણેાનું સેવન બધા મજેથી કરે તે દુ:ખથી મુક્ત કઈ રીતના થવાય ? સુખ માત્ર બધાને ગમે છે પણ સુખપ્રાપ્તિના સાચા ઉપાયાને સેવે જ નહિ તેા વાસ્તવિક સુખની પ્રાપ્તિ પણ ક્યાંથી થાય?
રોગીના રોગનું સાચું નિદ્વાન થાય અને પછી ચિકિત્સા કરાય તે રોગ મૂળ
Page #130
--------------------------------------------------------------------------
________________
૧૨૮ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) દિ છે માંથી જ નિમૂળ થાય. પણ રોગ જ પકડાય નહિ અને વર્તમાનની જેમ અખતરા કે જ કરવામાં આવે તે વખતે જાનને ય ખતરો થાય. સારી ફેકટર પણ “ઊંટવૈદામાં ખપે.
તેવી જ હાલત અધ્યાત્મક્ષેત્રમાં પણ બને. શાસ્ત્રોના પરમાર્થને ન જાણે અને છે પિતાની ફાવતી વાની સિદ્ધિને માટે અધકચરા સંકિગ્ધ શાસ્ત્રવચને બતાવી ભલાભેળાને ભ્રમમાં નાખે તે શું હાલત થાય–તે વર્તમાનમાં બધા અનુભવે છે. ડોકટરની ભૂલથી એક જ જીવનને ભય રહે-જ્યારે આવા સ્વાથી વેષધારીએથી કેટલાયના ૪ ભાવપ્રાણોની કતલ થઈ જાય-જેનું વર્ણન ન થાય!
પંચાંગી આગમને માનનારા અને તે આગમ વચન ઉપર એવી અનુપમ છે શ્રધ્ધા અને વિશ્વાસ હોય છે કે, માર્ગસ્થ ટીકાકાર પરમર્ષિઓએ ગહન શાત્રવચનેના છે ગંભીર ભાવેને કેટલી સુંદર રીતે સમજાવી આપણા જેવા સંમતિવાળા જીવ ઉપર ૨ છે અનન્ય ઉપકાર કર્યો છે. કર્તાના આશયને અનુરૂપ ભાવ સમજાવી આપણને સન્માર્ગમાં જ ૬ સ્થિર કર્યા છે. શાસ્ત્રકાર પરમર્ષિએ જે જે શાસ્ત્ર રત્નની ભવ્ય જીવોના ઉપકારને માટે જ ર રચના કરે છે તે સ્વ–પરની કેવળ અનુગ્રહ બુદ્ધિથી જ કરે છે. તેમાં પિતાની જ્ઞાને ગર્વ છે. જ નથી હોતે, બીજાને ઉતારી પીવાની વૃત્તિ નથી હોતી કે આ લોક કે પરલેક સંબંધી જ સુખ-સામગ્રીની કે માન-પાનાકિની ઈચ્છા પણ નથી હોતી. પણ વાંચનાર- સાંભળનાર ૨ કઈ રીતના આ સનમાર્ગ સમજી, સન્માર્ગની સાચી આરાધના કરી વહેલામાં વહેલા આ એ આત્મહિતનો ભતા બને, આ સંસારના પારને પામે તે જ એક અનુગ્રહ બુદ્ધિ હોય છે, જ છે. ગ્રન્થકારના આશયને અનુરૂપ આ ભાવ ટીકાકાર પરમર્ષિ એ જ સમજાવી શકે અને ૨ દિ પરમ ગીતાર્થ મહાત્માએ શ્રોતાઓને તેનું રહસ્ય બતાવી શકે.
ઉપદેશક મહાત્મા પણ આ બધા શ્રોતા મારા “ભક્ત' બને, મને “વિ કાન માને, ઇ ઉપદેશ સાંભળવાના બદલામાં સારા સારા ગોચરી–પાણી વહેરાવે કે સારી સારી ચીજ જ વસ્તુઓ લાવી આપે તેવા બદલાની ભાવનાવાળા પણ ન હોય પણ માત્ર આ બધા ૨ સધર્મને યથાર્થ સમજી વહેલામાં વહેલા આ સંસારથી પાર પામે તે જ નિસ્તારની ૨ ભાવનાવાળો હોય તે સાચો ઉપદેશક બની શકે. બાકી જે માન-પાન-સન્માન ખ્યાતિજ પ્રસિદિધ કે બઢલાની ભાવના આવી તે કઢાચ શ્રોતા આત્મ કલ્યાણ સાધી શકે પણ આ ઉપદેશક તે મર્યો જ સમજો ! જે દરેક વસ્તુને મૂળ પરમાર્થ સમજાય તે સન્માર્ગ માં છે
સ્થિર થવાય, સન્માર્ગ ઉપર સાચો પ્રેમ જાગે, સનમાર્ગ યથાર્થ સમજાય અને સ્વ-પરના એ ઈ આત્મહિતને સાધનારા બનાય.. પરમાર્થને સમજવા પ્રયત્ન કરી સૌ આ સંસારના આ પારને પામે તે જ મંગલભાવના.
Page #131
--------------------------------------------------------------------------
________________
વિવિધ પ્રશ્નોત્તરના સંપાદક તેને વફાદાર છે ?
-
લેખક :
-:
-
*
*000000000000000000000
શ્રી પુનિત’
એક વાર એક ભાઈના ઘરે કાઇક મહેમાન પધાર્યા. ઘેાડા દિવસ માટે એ મહેમાન ત્યાં રોકાયા. જ્યાં સુધી તે રાકાયા, ત્યાં સુધી પેલા ભાઇ પેાતાના માતા-પિતાના ખૂબ જ વિનધ કરે સેવા કરે ભક્તિ કરે, ખડે પગે સેવામાં હાજર રહે. મા-બાપ પાણી માંગે ા કેસરીયા દૂધ પણ હાજર કરે. પેલા મહેમાન તા માતા-પિતાની આવી ભક્તિ જોઇને આફરીન પેાકારી ગર્ચા. આજના કાળમાં પણ ‘શ્રવણ' જેવા દીકરા જગતમાં વિદ્યમાન છે, તેમ તેને થઇ ગયુ.. મહેમાન તે સત્ર આ ભાઇની પ્રશસ્તિ ગાયા કરે કે ‘મ–બાપની સેવા તેા એની !’
મહેમાનનું રાકાણુ પુરૂ થયુ ને જ્યાં એ પેાતાના ઘરે ચાલ્યેા ગયા, ત્યાં જ આ ભાઇએ પેાત પ્રકાશવા માંડયું. હવે મા-બાપના પાક્કો દુશ્મન બની ગયા. તેમના એકે શબ્દ કાને ધરવા હવે તે તૈયાર નથી. મા-બાપની હિતકારી અને સત્ય વાતને પણ ખાટી જાહેર કરી, તેમને ગાળા ભાંડવા લાગ્યા. મા-બાપનું અહિત કરનારા જે તેમના દુશ્મના હતા, તેમની છાવણીમાં બેસીને, તેમની સાથે ભળી જઈને માત-પિતાને પરેશાન કરવા લાગ્યા.
આ વાત અમને વિવિધ પ્રશ્નોત્તર (વિભાગ ૧ / વિભાગ ૨)” નામનું નવુ જ બહાર પડેલ પુસ્તક જોઇને યાદ આવી. આમ તે આ પુસ્તક ૭૦ વર્ષ પૂર્વ સકલાગમરડસ્યવેદી પ. પુ. આ. ભ. શ્રી દાનસૂરીશ્વરજી મહારાજની હયાતીમાં છપાયેલ હતું, કે જે પુસ્તકમાં તેએશ્રીએ જુદા જુઢા અનેક વિષચેા ઉપર ઉદ્ભવેલા પ્રશ્નોના શાસ્ત્રાધાર સાથે વિસ્તારપૂર્વક જવાબે આપેલ છે. શાસ્ત્રની ગરજ સારે એવા આ પુતકનું પુનઃ સપાદન ખૂબ જ ચીવટપૂર્વક સુ ંદર રીતે સિદ્ધાંત દિવાકર ગચ્છાધિપતિ જયઘાષ સૂરીજીના સમુઢાયવ મુ. શ્રી મહામેાધિ વિજ્યજીએ કર્યુ છે. આ સંપાઢક મુનિશ્રીએ પુસ્તકની અને તેના લેખશ્રીની પ્રશસ્તિ લગભગ ૩ પાનાની લખી છે. જેમાંના કેટલા અ'શે। આ પ્રમાણે—
* વર્તામાનમાં ગુજરભાષામાં પ્રશ્નોત્તર શૈલીમાં લખાયેલાં અનેક ગ્રન્થા મળે છે. એમાંને! સમાન્ય પ્રસ્તુત ગ્રન્થ છે ૐ વિવિધ પ્રશ્નનેાત્તર
આ “એક પણ પ્રશ્નના ઉત્તર પ્રાયઃ એવા નથી, જેમાં શાસ્ત્રને આધાર ન હોય. પ્રત્યેક પ્રજનના સમાધાને શાસ્ત્રપાઠ આપીને જ કરવાની પૂજ્યશ્રીની શૈક્ષી છે.”
Page #132
--------------------------------------------------------------------------
________________
૧૩૦ :
: શ્રી જૈન શાસન [ અઠવાડિ] જ as “તે કાળે ચર્ચાસ્પદ બનેલ પ્રશ્નના પણ ઉત્તરો આપવાનો અહીં જ સુંદર પ્રયત્ન થયે છે... જે આજના કાળમાં પણ અતિ ઉપયે ગી છે...... દિ આ ગ્રન્થને શાંતિથી સદગુરૂ પાસે બેસીને સમજવું, તે વધુ યોગ્ય ગણશે” છે આટલી સુંદર રજુઆત જોઈને પુસ્તકના વાચકને સહેજે આનંદ થ ય કે સંપાદક છે છે મુનિશ્રીને, તેમજ આ ગ્રન્થના સંપાદ્ધનની પ્રેરણા કરનાર તેમના ગુરૂભગવંતને કે આ તે તેમના ગચ્છાધિપતિશ્રીને “લેખકશ્રી પ્રત્યે કેટલો બધો વિશ્વાસ હશે, આદર અને જ 8 અહોભાવ હશે. વળી આ મુનિશ્રી અને તેમનો સમુઢાય, “લેખક એવા પૂજ્યશ્રી' ના ર ગુણાનુવાઢ પણ જાહેરસભામાં ખૂબ સુંદર રીતે કરતા હોય છે, જેથી લોકમાં વાહવાહ જ થાય અને લોકોમાં એવી છાપ પડે કે પરમ ગીતાર્થ પૂ આ. ભ. શ્રી દાનસૂરીશ્વરજી
મહારાજા એમના હૈયામાં કેવા વસ્યાં હશે, ને આ તેમના વારસઢારે પૂજ્યશ્રી પ્રત્યે ૬ છે અત્યંત આજ્ઞાંક્તિ પણું ધરાવતા હશે.
છતાં અંદરની પરિસ્થિતિ જોઈએ તે કંઈક જુદું જ દેખાય છે. આ લોકો છે આ જાહેરમાં જેમના ગુણ ગાય છે, પ્રશંસા કરે છે જેમની વાતને શાસ્ત્રાધારિત કહે છે,
તેમની જ વાતને બીજી તરફ કેવી રીતે ખાંડી નાંખે છે, જુઠ્ઠી સાબિત કરે છે એ ? ર જોવા જેવું છે. પૂજ્યશ્રીની હિતકારક વાતની પણ ધરાર ઉપેક્ષા કરી દુર કીયા કરતા જ છે તેઓ કહે છે કે- “શાસ્ત્ર શાસ્ત્ર શું કરો છો ? શાસ્ત્રો તે અમેય ભણ્યા છીએ
વળી બીજી વાત એ છે કે પુજ્યપાશ્રીજીના વખતમાં એક પ્રખર કહેવાતા જ દિ આચાર્ય થઈ ગયેલાં, જેમણે તે વખતે અનેક મનમાની પ્રરૂપણાઓ કરવા માંડેલી. તે ?
દરેક ઉસૂત્રને પ્રતિકાર પુજ્યશ્રીએ શાસ્ત્રાધારે કરેલે આજે એ જ પુજય શ્રીના આ ઇ વારસદારો () ભલે પુસ્તકમાં પૂજ્યશ્રીની પ્રશસ્તિ લખે, પણ હકીકતમાં તે તેઓ પેલા છે આચાર્યશ્રીના પક્ષમાં ભળી ગયા છે, ને પુજ્યશ્રીને ટીકા–નિંદાનું નિશાન બનાવી રહ્યાં છે.
સંપાઠક તથા તેમના સમુદાયવાળાની આ ચાલને જરા સ્પષ્ટ રીતે મુદ્દાસર 6 હું સમજીએ.
(1) “વિવિધ પ્રશ્નોત્તર” ના પાના નં. ૨૫૬ ઉપર પ્રશ્ન નં. ૧૦૫ જશે તો ખ્યાલ આવશે કે સલામ ૨હસ્યવેદી પુ. આ. ભ. શ્રી દ્વાન સૂરીશ્વરજી મહારાજાની કે “સંતિક' અંગે શું માન્યતા હતી, અને તેમની એ શાસ્ત્રીય માન્યતાને તેમના જ આ ૨ વારસદારોએ કેવી પગ તળે કચડી નાંખી છે. પુશ્રીના પ્રશ્ન ઉત્તર અક્ષરશઃ ઉતારે છે. છે આ પ્રમાણે છે.
પેજ-૨૫૬ | પ્ર. ૧૦૫ - કેટલાંક ગામમાં સંધ્યાએ દેવસિક પ્રતિક્રમણ કરી
Page #133
--------------------------------------------------------------------------
________________
વર્ષ -૧૦ અંક-૭ | ૮ : તા. ૨૯-૯-૯૮
: ૧૩૧
રહ્યા પછી સામાયિક પાર્યા પહેલાં નિરંતર ‘સસ્કૃતિકર” નામનુ તેાત્ર અવશ્ય ભણે છે, કેટલાંક ગામામાં ૫ખી ચૌમાસી અને સ'વત્સરી પ્રતિક્રમણને અંતે ભણે છે અને કેટલાંક ગામામાં સર્વથા ભણતા નથી, તે ભણવાનું વિધાન કોઈ શાસ્ત્રમાં છે ?
ઉ દેવસી, રાઇ, પાખી, ચૌમાસી અને સાંવત્સરી
આ પાંચ પ્રતિક્રમણમાંથી એક પણ પ્રતિક્રમણની અંતે સ`તિકર' નામનુ સ્તંત્ર ભણવાનુ' વિધાન કાઇ પણ પ્રામાણિક ગ્રંશમાં નથી. વળી વમાનમાં પણ મુંબઇ શા ભીમસી માણેક તરફથી છપાચેલ, અમઢાવ.૪ વિદ્યાશાળા તરફથી છપાયેલ, ભાવનગર જૈનધર્મ પ્રસારક સભા તરફથી છપાયેલ, મહેસાણા શ્રી જૈન શ્રેયસ્કર મંડળ તરફથી છપાયેલ પંચ પ્રતિક્રમણની ચાપડીએ છે, તેમાંધી કેઇમાં પણ પ્રતિક્રમણના અંતે ‘સતિકર” કહેવાની વિધિ લખેલ નથી. શકા – શ્રીસ'તિકર'' નામના તેાત્રમાં જ - ‘સરઇ તિકાલ' જો’ જે ત્રણે કાળ આ સ્તંત્રનું સ્મરણ કરે, ઇત્યાદિ અક્ષરાથી સધ્યાએ ભણવા પ્રગટપણે લખેલ છે. સત્ય છે તમારા કહેવા પ્રમાણે ત્રણે સયામાં ભણવા લખેલ છે, પણ દૈવસિષ્ઠ ગાદિ પ્રતિક્રમણની અ`તે ગણવું એમ તેા કહેલ જ નથી. તેા પછી પ્રતિક્રમણની અંતે કહેવાના શે। હેતુ ? જો સંખ્યા શબ્દથી પ્રતિક્રમણ અ કરા તા શ્રીનમિઉણુ શ્રી અજિતશાંતિ આદિ ઘણા ાત્રમાં ‘ઉભય સધ્યા અથવા ત્રિકાળ' એવા શબ્દા છે તા સ ટહેવાં જ પડશે.
સમાત્રાન
=
-
જુએ શ્રીનમિણસ્તોત્રની વીસમી ગાથામાં સાસુ દો’ ‘એસધ્યાએ જે કાંઇ ભણે' ઇત્યાદિ, તથા ‘શ્રી અજિતશાંતિસ્તવ' ની ૩૯ મી ગાથામાં ‘જે પઢઇ જો અનિસુઇ ઉ મએ કાલ‘પિ’ આ શ્રી અજિતશાંતિસ્તોત્ર બન્ને કાળ જે કાઈ ભણે અથવા જે કે ઇ સાંભળે ત્યાદિ. શ્રી પાર્શ્વનાથસ્વામિના મંત્રાધિરાજ સ્તેાત્રના ૩૩મા શ્લોકમાં ‘ત્રિમ ધ્યે ય: પઠેન્નિત્યમૂ સર્વ મંગલની સિદ્ધિ આપનાર એવા તત્ત્વરૂપ આ શ્વેત્રને ત્રણે કાળ જે સ્મરણ કરે તે નિત્ય લક્ષ્મીને પ્રાપ્ત થાય ત્યાદિ.’
-
-
-
-
આ વિગેરે પાઠાથી તમારા મત પ્રમાણે આ સર્વ સ્નેાત્ર પ્રતિક્રમણની અંતમાં નિત્ય ગણવાં જોઇએ, પણ તે ગણતા નથી અને ત્રિકાલ શબ્દથી તે ત્રણે ઢાળ આવતા હોવા છતાં રાવારના પ્રતિકમણમાં તા કાઇ કહેતું જ નથી. માટે પ્રતિક્રમણની વિધિમાં ન્યૂનાધિકતા કરવી ઉચિત નથી. પ્રતિક્રમણ માટેનુ સામાયિક અ’ગીકાર કર્યા પહેલાં અથવા પાર્યા પછી જેને જે જે સ્તેાત્ર ગણવું હાય તેની મનાઈ નથી પણ વચમાં ગણુવાથી અનવરથા દ્વાષ પ્રાપ્ત થાય છે. માટે અનવસ્થા દાષ પ્રાપ્ત ન થાય તેવા પ્રયત્ન કરવા.
Page #134
--------------------------------------------------------------------------
________________
૧૩૨ :
: શ્રી જૈન શાસન (અઠવાડીક)
વળી અમે આ પ્રશ્નોત્તર ગ્રન્થના પૂર્વાર્ધમાં ૧૫૯મા પ્રશ્નોત્તરમાં છીંક સંબં- છે છે ધમાં પંડિત શ્રી વીરવિજ્યજગણિકત પ્રશ્નોત્તર ચિંતામણિને એક સંપૂર્ણ પાઠ લખેલો છે ર છે. તેમાં છીંક સંબંધી કરવાની વિધિ જણાવીને પાક્ષિક પ્રતિક્રમણ ક્યાં સુધી કરવું તે જ છે પણ લખેલું છે. તેઓ ફરમાવે છે કે – જ “સર્વે યક્ષાબિકાદ્યાયેટ” સ્તુતિ કથયિત્વા તદન દુખખયકશ્મખય. દિ વાવત્ બૃહતુશાનિસ્તાવન્યમિતિ વૃધસભ્યદાય !
સારાંશ - પાક્ષિક, માસી, અને સંવત્સરી પ્રતિક્રમણમાં છીંક થયેલી હોય છે. છે અને ફરીથી ક્રિયા કરી શકાયું ન હોય તે છીક સંબંધી સુદ્રોપદ્રવ ઉઠાવણને કાઉ કે સગ કરીને ઉપર “સ યક્ષામ્બિકાવા યે” આ સ્તુતિ કહેવી. તે કહીને દુઃખક્ષય કમ દિ ક્ષયને કાર્યોત્સર્ગ કરો. ઉપર યથાવત્ બૃહત્ શાંતિસ્તોત્ર કહેવું. ત્યાં સુધી પાક્ષિક, છે ચમાસી અને સંવત્સરી પ્રતિક્રમણ કરવું, એમ વૃદ્ધ સંપ્રઢાય છે.
આ પાઠથી એ સ્પષ્ટ સિદ્ધ થાય છે કે પંડિત શ્રી વીરવિજયજીના વખતમાં ૬ પાક્ષિકાઢિ પ્રતિક્રમણમાં સંતિક તેત્ર કહેવાનો રિવાજ નહતું. જે સંતિકરે કહેવાનું છે. છે રિવાજ હેત તે “યાવત સંતિકર સુધી કહેવું એમ અવશ્ય કહેત. પણ ઉપરોકત પાઠ- ૨ ઇ માં તેમણે તેવું તે મુદ્દલે જણાવ્યું નથી જ. તેથી પાક્ષિકાઢિ પ્રતિક્રમણમ સંતિક ન જ કહેવું જોઈએ એમ સિદ્ધ થાય છે.
પાક્ષિકાઢિ પ્રતિક્રમણમાં અને સંતિકર કહેવાનો રિવાજ વર્તમાન માં થોડાં જ છે વર્ષોથી શરૂ થયેલ હોવાથી પાક્ષિકાદિ પ્રતિક્રમણમાં તે કહેવું પ્રમાણભૂત લાગતું નથી. હું એ આ ઉપરથી “તે દેવસી પ્રતિક્રમણમાં કહેવું” એ તે સુતરાં નિરાધાર સાબિત થાય છે.
સંપૂર્ણ આ પ્રમાણે પૂજ્યશ્રીનો શાસ્ત્રાધાર સાથે કરેલ સુંદર ખુલાસો આપ, જોઈ ગયા. 4. છત્તાય “સિધાત દિવાકર' તરીકે પોતાને ઓળખાવનાર આચાર્ય અને તેને સમુકાય આ વાત સ્વીકારવા તૈયાર નથી, ને કર ચૌઢશે પ્રતિક્રમણ પછી “સ લિકર બોલે
છે, બોલવાની ફરજ પાડે છે. છે વળી આ જ પુસ્તકના પેજ નં. ૨૫૭ ઉપર આગમપ્રજ્ઞ પ. પૂ. આ. ભ. શ્રી જ
જંબુસૂરીશ્વરજી મહારાજાની ટીપણુ પણ છપાયેલ છે, કે જે પૂ. આચાર્ય ભગવંતને છે. “સિદ્ધાન્ત દિવાકર' ને સમુદાય આકરણીય – પૂજનીય ગણે છે. તે ટીપ્પણી શબ્દશા છે આ પ્રમાણે છે.
- “આવી એક શાસ્ત્રીય વિધિમાં હઠાગ્રહ કરે કોઈને માટે હિતાવહ ગણાય નહિ. ૬
Page #135
--------------------------------------------------------------------------
________________
છે વર્ષ ૧૧ અંક ૭-૮ તા. ૨૯-૯-૯૮ :
: ૧૩૩ છે તથાપિ “ય માધનોક્ત તત્ર – જે માધવે કહ્યું તે નહિ – એવી કારમી નીતિનું અનુ- ૨
સરણ કરનારા વર્તમાનમાં જે કોઈક સંતિકર ક૯૫નું એઠું આપીને એક ચાલતી અવિધિ સુધારવાને બઢલે ઉટી ઉત્તેજિત કરે છે તે શાસ્ત્રાનુસારીપણાની દષ્ટિએ ઘણું જ ઘણાજનક છે.”
આ ટી પણીના લખાણને વાંચીને પણ વાચકો નક્કી કરી શકે છે કે “સંતિકર” બોલનારા પૂજ્યશ્રીને વફાઢાર છે કે “સંતિક ન બોલનારા.
(૨) પૂત્યશ્રીના દીક્ષાકાળમાં અર્થાત્ આજથી લગભગ ૮૦ – ૯૦ વર્ષ પૂર્વે જૈન છે. છે શાસનમાં સેંકા મતભેદો ઉભા થવા પામ્યા હતા. એ કાળમાં આ. શ્રી સાગરાનંદ સૂ. ૨. ( મ. (સાગરજી મ.) એશાસથી વિરૂદ્ધ એવી અનેક પ્રરૂપણાએ કરવા માંડેલી, કે જેનું જ શું ખંડન કરવું એ આપણું મહાપુરૂષે માટે અનિવાર્ય થઈ પડેલું.
આ મા યતાઓનું ખંડન તે વખતે પૂજ્યશ્રીએ તથા તેઓશ્રીના પરિવારવર્તી ૬ એ ગીતાથ મહાત્માઓએ કરેલ, કે જે સાહિત્ય આપણું સદનસીબે આજે પણ ઉપલબ્ધ છે. ર. કે “વિવિધ પ્રશ્નોત્તર” ના પેજ નં. ૩૫ ઉપર પ્રશ્ન નં. ૧૭૯ ને ઉત્તર આપતા પૂજ્ય જ ૬ શ્રી શ્રી સાગરજી મ. ની કેટલીક માન્યતાઓનું ખંડન કડક શબ્દોમાં કર્યું છે, જે આ
વાંચતા પૂજ્યશ્રીની શાસ્ત્ર વફાદારી પ્રત્યે મસ્તક ઝુકયા વિના ન રહે ત્યાં તેઓશ્રી લખી શિ જ રહ્યા છે કે – તિથિની ક્ષય-વૃધિમાં પૂર્વ–પૂવતર તિથિની ક્ષયવૃદિધ કર. છ
નારા શાસ્ત્રવિધિનું ખૂન કરે છે” અશાસ્ત્રીય રીતે તિથિની ગમે તેમ ક્ષય કે વૃદ્ધિ
કરવી, એ પૂજ્ય શ્રીને કેટલી બધી ખટકતી હશે કે જેથી આવા ઉત્કટ શબ્દની સહાય છે તેમને લેવી પડી છે. આટલા કડક અને સ્પષ્ટ શબ્દોમાં જે વાત પૂજયશ્રી કરી રહ્યાં છે ? છે (અને વળી તે ૪ પુસ્તકનું સંપાદન જેઓ કરી રહ્યા છે, તેવા પૂજયશ્રીના સુપુત્ર (!) આજે ખુલેઆમ પર્વતિથિના ય–વૃદ્ધિમાં પુર્વ–પુર્વત્તર તિથિની ક્ષય–વૃદ્ધિ કરી રહ્યાં છે છે. એટલું જ નહીં, જાહેરમાં પ્લમ્ફટે બહાર પાડી પિતાની અશાસ્ત્રીય પ્રવૃત્તિને જ છે શાસ્ત્રીય પ્રવૃત્તિ રૂપે પ્રરૂપી રહ્યાં છે, ને પુયશ્રીની ફજેતી કરી રહ્યાં છે.
છેલ્લાં છે. વર્ષમાં આપણે જોયું કે ફાગણ સુદ ચૌદશ બે આવતી હતી. ફાગણ ૬ સુદ – ૧૩ એક જ હોવાથી તે દિવસે શત્રુ જ્યની છ ગાઉની જાત્રા કરવી શાસ્ત્રીય કહે૨ વાય. છત્તા આ સુપુત્રે (!) એ મિથ્યા માન્યતામાં ભળી જઈને ૨૦૦ આચાર્યો વિ. ના નામે છે છે લેમ્ફલેટ બહાર પાડેલ કે ફાગણ સુદ - ૧૩ બે આવે છે, માટે બીજી તેરસના ? ૪ (વાસ્તવિક પ્રથમ ચૌદશના) દિવસે છ ગાઉની જાત્રા કરવી. હજારો લેકેને બેટા દિવસે ૨ જાત્રા કરાવવાનું પાપ તે તેમણે બાંધ્યું, સાથે સાથે સકલામરહસ્યવેદી પુ. આચાર્ય
Page #136
--------------------------------------------------------------------------
________________
૧૩૪ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
ભ. શ્રી નાં ખતાવેલ માને આ સુપુત્રાએ જુઠ્ઠો ઠરાવ્યા, અશાસ્ત્રીય ઠર વ્યા, તેમની માન્યતાને સાચી ઠેરવી ખરેખર આજે જો પુજ્યપાદ આ. ભ. શ્રી જ્ઞાનસૂર.વરજી મહારાજા હયાત હાત, તા આવું કરત નહિ અને કરતા તે પેાતાના વારસદારોના આવા કારસ્થાના જોઇ જીવવુ પડત, એવી પરિસ્થિતિનું નિર્માણ આ વારસદારે એ કર્યું છે. આ પુસ્તકના પેજ નં. ૧૯૧ ઉપર ટીપ્પણીમાં લખ્યુ છે કે વ માન ઢાળમાં જે કંઇક ‘ક્ષયે પૂર્વા’ ના અથ બીજાદિ પત્ર તેથિના ક્ષ-વૃઘ્ધિ હોય ત્યારે એકમ આદિ પૂર્વ અને પૂર્વાંતર તિથિના ક્ષય અથવા વૃધ્ધિ જ કરવી, એમ કહે છે તે કેવળ કપાલકલ્પિત છે અને પ્રાચીન તપગચ્છ રામાચાીથી વિરૂધ્ધ છે.”
-
આટલું
સ્પષ્ટ લખાણુ હેાવા છત્તા અને એ જ પુસ્તકનું સ`પાઠેન કરવા હત્તા આ સુપુત્રા (!) પોતાની મનમાની કરી રહ્યા છે ને પુજ્યશ્રીની માન્યતાને ઉત્સૂત્ર તરીકે પ્રરૂપી રહ્યા છે.
(૩) આવતા વર્ષે વિ.સ. ૨૦૫૫ માંસ'વત્સરી
મહાપર્વ સામવારે (તા. ૧૩–૯–૯૯) આવે છે. ભાદરવા સુદ ૫ ની વૃદ્ધિ હાવાથી મંગળવારે ભાદરવા સુઢ ૫ (પહેલી) અને બુધવારે ભાદરવા સુ૪ ૫ (બીજી) આવે છે. . સકલાગમરહસ્યવેદી પુ. આ. ભ. શ્રી ની શાસ્ત્રીય માન્યતા મુજબ સંવત્સરી મહાપર્વની આરાધના સામવારે જ કરવી જોઇએ. પુજ્યશ્રીની માન્યતા સમજવા માટે ‘વિવિધ પ્રશ્નોત્તર' ના પેજ-૩૪૧ ઉપરનું. પરિશિષ્ટ-૨ વાંચીએ તે દીવા જેવું સ્પષ્ટીકરણ ત્યાં કરેલ છે.
આમ શાસ્ત્રીય માન્યતા અને અશાસ્ત્રીય માન્યતા આવત! વર્ષે સામસામી ટકરાવવાની છે. વિવિધ પ્રશ્નોત્તર' પુસ્તકના સ’પાઠક મુનિ તથા તેમના ગચ્છાધિપતિશ્રી ક્યાં પક્ષમાં ભળે છે, તે નજીકના સમયમાં જ જણાઇ જશે. (તેમના દ્વારા મહાર પડેલ પંચાગ જોશેા, તેા સમજાઇ જશે.) જમાને જ એવા ખરાબ આવ્યા છે કે આા સુપુત્ર (!) સગા બાપને છોડીને, બાપ સાથે ટ્ટર દુશ્મનાવટ રાખનારા દુશ્મન સાથે ભળી જાય તેા આશ્ચય ન માનતા.
(૪) સલાગમરહસ્યવેદી પુજ્યપાદ્મશ્રીની બીજી પણ અનેક શાસ્ત્રીય માન્યતાએ એવી હતી કે જેની સામે ભૂતકાળમાં વિવાદે જગાવેલેા. તે શાસ્ત્રીય માન્યતાઓ પ્રમાણે છે (૧) સાધુનું નવાંગી ગુરૂપુજન વિહિત છે. (૨) ગુરૂપુજનના પૈસા જિર્ણધારાદિમાં જાય, ગુરૂવૈયાવચ્ચમાં નહી. (૩) સ્વપ્નાની બેડલીની ઉપજ દેદ્રવ્યમાં જ જાય, કદ્ધિપત દેવદ્રવ્યમાં નહી (૪) ઢાળધર્મ પામેલાં સાધુ ભગવંતની ઉછામણીનું દ્રવ્ય ગુરૂમંદિર – દેવદ્રવ્યાદિમાં જાય, જીવદયામાં નહી. (૫) ચામાસામાં શત્રુ ંજય પર્વતની
–
Page #137
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૧૧ રાંક ૭-૮ તા. ૨૬-૮-૯૮ :
: ૧૩૫ છે. જાત્રા કરવાને નિષેધ નથી. (૬) સુગુરુને જ વંદન કરાય, વેશધારી સર્વને નહી, ઈત્યાદિ.
પૂજ્ય ઢિશ્રીની આ શાસ્ત્રીય માન્યતાઓથી સાવ વિરૂદ્ધ માન્યતા તેઓશ્રીના દ પ્રપૌત્ર “સિધાન્ત ઢિવાકર (!)' નામે ખ્યાતનામ એવા આચાર્યની છે. એ આચાર્ય છે આમ તે પુજાપાશ્રીજી પ્રત્યે પિતાને અત્યન્ત અહોભાવ હોય, ભકિત હોય તેવું દેખાડે છે છે. જાહેરમાં કરતા હોય છે. તેઓશ્રીના વખાણ કરવા પણ બેસી જાય છે. જેથી લોકમાં જ
પોતાનું સારું દેખાય. જ્યારે બીજી બાજુ આ જ આચાર્ય પુજય પાઠશ્રીજીની શાસ્ત્રીય માન્યતાઓ સામે ધૂળ ઉડાડીને ગેલ કરી રહ્યાં છે, દંભી એવા આ આચાર્યને બરાબર આ ઓળખી લેવા જેવા છે. તેમની પાસે જાહેરમાં જવાબ માંગવો જોઈએ કે “સલામઆ રહસ્યવેદી પુરપાઠશ્રી સાચા હતા કે સિધાન્ત દિવાકર (!) એવા તમે સાચા છે ?
બીજી તરફ શ્રી સાગરજી મ. ના ભકતોએ પણ પિતાના ક્ષેત્રમાં આ આચાર્યને ૨ ચાતુર્માસ લાવવા પુર્વે ખુલાસો માંગવો જોઈએ કે – “શ્રી સાગરજી મ. ની માન્યતા ૨ એ સાચી છે કે કુ. આ. ભ. શ્રી દાનસૂરીશ્વરજી મહારાજાની? જે સાગરજી મ. ની માન્યતા છે આ પ્રમાણે તમે આચરણ કરે છે તે “વિવિધ પ્રશ્નોત્તર' પુસ્તક શા માટે છપાવ્યું ? કે ૨ જેમાં શ્રી સારારજી મ. ની માન્યતાઓનું જોરદાર ખંડન કરવામાં આવ્યું છે.” ચાર આ રીતે જાહેરમાં પડકાર ફેંકાશે તો જ આ આચાર્યની દુધ-દહીયાં નીતિ ખૂલ્લી પડશે.
આ ચાચાર્યની પોતાના પુજનીય વડીલો પ્રત્યેની અપુર્વ ભકિત જોઇને અમને એ 4પેલે ભીલ ય ઢ આવે છે. શાસ્ત્રમાં દૃષ્ટાંત આવે છે કે – જંગલમાં એક ભીલ રહેતો જ ન હતો. તેણે કેઈક ઉપદેશક પાસેથી સાંભળ્યું કે ભૌત સાધુ (શરીરે ભભુતી પડનાર) Q છે ને જે આપણે પગ લાગી જાય તે ઘણું પાપ લાગે. પેલા ભીલે નિર્ણય કર્યો કે ભૌત છે છે સાધુને પગ ન લાગી જાય તેની ખૂબ કાળજી રાખવી.
હવે એક વાર આ ભીલને પ્રોજનવશ મોરના પીંછાની જરુર પડી. ખૂબ તપાસ ક કરી, પણ ક્યાંય પી છું ન મળ્યું. કોઈકે ભીલને કહ્યું કે “મેરના પીંછા તે ભીંત સાધુ જ પાસે હાય” પેલે ભીલ ભીંત સાધુ પાસે પહોંચી ગયો ને પીંછું માંગ્યું. પેલા સાધુએ છે પીંછું ન આ યું. તે વખતે પેલા ભીલે પોતાની શસ્ત્ર વડે ભૌત સાધુને ત્યાં ને ત્યાં જ
પછાડી મારી નાંખ્યા અને પીંછું મેળવ્યું. મારી નાખવા છત્તા ભીલમાં કેટલો બધો 6 જ વિવેક (!) કે તેણે પિતાના પગનો સંઘટ્ટો ભૂલેચૂકે સાધુને ન થઈ જાય તેની ખૂબ જ તે કાળજી રાખી. સાધુને પગ લાગી જાય તે પાપ લાગે ને !
બસ ! આવા જ અપુર્વ વિવેકનું ઠર્શન આપણા સૌના દુર્ભાગ્યે આજે પણ થઇ શકે ૨ રહ્યું છે. આવા વિવેકીઓને સી બરાબર ઓળખી લે, તેમનાથી ૧૦૦ ગાઉ છેટે રહી છે છે પિતાનું આત્મકલ્યાણ સાથે એ જ.
Page #138
--------------------------------------------------------------------------
________________
જૈન શાસન અઠવાડિક • દીપોત્સવી વિશેષાંક :
જિનદર્યાનપૂજન કથાવિશેષાંક
જૈન શાસનને દર વર્ષે દિવાળી ઉપર વિશેષાંક પ્રગટ થાય છે. આ વખતે ઉપર મુજબ વિષયને વિશેષાંક પ્રગટ થશે.
અંક કારતક સુદ ૧૪ મંગળવાર તા. ૩-૧૧-૯૮ના પ્રગટ થશે. હું એ તારીખ ૪ ૧૬-૧–૯૮ સુધી મળી જાય તેમ પૂજ્ય આચાર્યદેવો આદિને લેખે મોકલવા વિનતિ છે.
1 વિ શ ષાં ક મા રે ; શુભેચ્છક રૂા. ૧૦૬ આજીવન શુભેચ્છક રૂ. ૧૦૦૦ છે.
- તે આ વિશેષાંક માટે જૈન શાસનના હિતસ્વી તથા માના પ્રચારકે તથા ૬ ગ્રાહકને પિતાના વર્તુળમાંથી શુભેચ્છકે તથા આજીવન શુભેચ્છકે બનાવીને મોકલવા છે વિનંતિ છે.
-: શ્રી જૈન શાસન કાર્યાલય :
c/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લેટ, 1 જામનગર (સૌરાષ્ટ્ર) ૩૬૦૦૦૫
Page #139
--------------------------------------------------------------------------
________________
મહામારતનાં પ્રસંગો છે ?
[ પ્રકરણ-૩૬ ]
.
– શ્રી રાજુભાઇ પંડિત
છે (3) ગુરૂભકિતની અનસ્ત = (ઝળકતી) જ્યોત, એકલવ્ય ! છે તેના ઉપર યમરાજ ક્રોધાયમાન થયો છે, તેના ઉપર જગત્કર્તા રેષાયમાન છે જ થયું છે, અને ! કે જેણે તારો તિરસ્કાર કર્યો છે.” જ એક ઢિવસની વાત છે.
આજે અધ્યયન = વિદ્યાભ્યાસમાં રજાનો દિવસ હતે આથી ગધાધારી છે છે (ધનુષની પણછ વાગે નહિ માટે ડાબા હાથે પહેરવાને ચામડાને પટ્ટો ધારણ કરીને) ૬ છે અર્જુન ફરવા માટે પુરુષ કરંડક વનમાં ગયો હતો.
અચાનક તેની નજર એક કૂતરા ઉપર પડી કૂતરાના આખા મુખમાં એકલા ઇ છે. બા હતા. આથી આશ્ચર્ય પામેલ અજુને વિચાર્યું કે ચેકકસ આટલામાં જ ક્યાંક હું કઈ શ્રેષ્ઠ ધનુર્ધર હોવો જોઈએ.
એટલામાં આગળ જતાં એક ઉંચા પહાડી દેહધારી, શસ્ત્રાભ્યાસમાં ત૫૨, ૬ છે લક્ષ્ય ભેદવામાં કુશળ એક પુરૂષને જે. વીજળીવેગે બાણ ચડાવીને છોડીને લક્ષ્યને છે પર તરત જ ભેદ નાંખતા તેને જોઈને આશ્ચર્ય પામેલા પાથે પૂછ્યું – તમે કોણ છે ? છે તમારા ગુરૂ કોણ છે ?
તેણે કહ્યું – “પહિલપતિ હિરણ્યધનુષને હું એકલવ્ય નામે પુત્ર છું. અને શસ્ત્ર જ તત્ત્વના સમુદની ખાણ સમાન તે દ્રોણાચાર્ય મારા ગુરૂ છે. કે જેમને ધનુર્ધરમાં શ્રેષ્ઠ છે જ એવો ધન જય = અજુન નામને શિષ્ય છે.”
હવે અહીંથી પાછા ફરેલ અજુન નિસ્તેજ મુખવાળો થયેલે રસ્તામાં મનથી . વિચારવા લાગ્યો કે – ચંદ્ર જેવા ઉજજવળ ગુણથી આ એકલવ્ય મારે પરાભવ કરે છે છે મને લાગે છે કે – ગુરૂ વડે આના ઉપર મારા કરતાં વધારે શિધ્યપ્રસારું = કૃપા
વરસાવી છે.” કે આ તે ચિંતાથી મલિન, શ્યામ મુખવાળો, અશ્રુ સારતી આંખે પિતાના શસ્ત્રા% વ્યાસના અત્યાર સુધીના શ્રમને નકામે ગણતો અર્જુન ગુરૂ પાસે આવીને ચૂપચાપ છે બેસી રહ્યો.
Page #140
--------------------------------------------------------------------------
________________
૧૩૮ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
આથી દાઢી ઉંચી કરાવીને ગુરૂએ સ્નેહથી તેને કહ્યું “વત્સ ! મારે દિવસના ચ'દ્રની જેમ નિસ્તેજ મુખવાળા કેમ દેખાય છે. ? આજે ખરેખર તેના ઉપર યમરાજ ક્રોધાયમાન થયા છે, તેના ઉપર વજ્રના પાત થશે, જગત્ઝ તેના ઉપર રાષાયમાન થયા છે અર્જુન ! કે જેણે તારા તિરસ્કાર કર્યા છે. વત્સ ! મને કહે તારા તિરસ્કાર કાણે કર્યાં છે ?
આથી પાર્થ કર્યું હે પ્રભુ! ! કાની તાકાત છે કે કેાઈ મારા પરાભવ કરી શકે ? શુ કેસરી બાળ કઠે કાઇથી પરાભવ પામે છે ખરૂ ? પણ.. પણ ... ગુરૂદેવ ! તમે પહેલા મને ભેટીને હ્યું હતુ કે તારા સમાન ધનુર્ધર આ જગતમાં કાઇ થશે નહિ. આ રીતે મારા પૂર્વેના સુકૃતથી પ્રાપ્ત થયેલી આપની કૃપાથી ઉચ્ચારાયેલું આપનું તે વચન ખાટુ' પડી રહેલુ જાણીને મારૂ મન વલેાવાઇ તમારી શિક્ષામાં અગ્રેસર એક ધનુર્ધર આજે મે જોયા. પ્રભુ! ! તા હુ' ચંદ્રની સેાળમા ભાગની પણ કળાને પામ્યા નથી. ગુરૂ દ્રોણાચાર્યે કહ્યું . 'તારી બરાબરી કરી શકે એવા મારે કેાઈ જ શિષ્ય નથી તેા તારાથી ચડિયાતા હેાવાની તા વાત જ ક્યાં રહી ? ચાલે! ગુરૂદેવ ! હુ તે ત્યાં લઇ ગયા.
-
તારા સિવાય
આપના શિષ્યને
-
ગયુ છે કારણ કે તેની તે વિદ્યા આગળ
આમ કહેતાં ગુરૂદેવને પાર્થ હ્યુ વનમાં મતાડુ' એમ કહી અર્જુન શુને
વૃક્ષની પાછળ છૂપાઇને પહેલાં તેા ગુરૂદેવે તેના બાણુના વિજળીવેગે થતાં શર સધાન તથા શર ત્યાગાદિ જોયા પછી ત્યાંથી એકલવ્યની આગળ ગયા.
એકલચ પણ આવી રહેલા ગુરૂ દ્રોણને જોઇને દૂરથી દોડી આવી ભૂમિ ઉપર આળેાટતા ગુરૂદેવના પગમાં પડયા.
હાથવાળા,
ધનુષની પણછ ઉપર કાંડાથી કણી સુધીના સખ્ખત = તાકાતવાન પ્રશાંત તથા બ્રહ્મચારી એવા એકલવ્યને ગુરૂદ્રોણે લાંબા સમય સુધી કૃપા ભીની નજરથી જોયા જ કર્યા. પછી પૂછ્યુ કે
“વત્સ ! આટલી સુંદર શસ્ર વિદ્યા સારા અભ્યાસ વિના શીખી ટાકાતી નથી. તું ક્યાંથી આ ખાણુ વિદ્યા શીખ્યા છે ?'' કર જોડીને, હસીને એકલવ્યે હ્યું – “મને જગદ્દગુરૂ દ્રોણાચાર્ય પાસેથી આવી વિદ્યા મળી છે.”
ગુરૂદ્રોણે ક્યું – મેં તા કઢિ પણ તને વિદ્યાના ઉપદેશ દીધા પણ નથી તા મારી પાસેથી વિદ્યા શીખ્યા એમ જુઠ્ઠું શા માટે ખેલે છે ? ભદ્રે ! જે કિકત કહી દે. એ રીતે ગુરૂએ તેને કહેવા કહ્યું.
ડાય તે સત્ય
Page #141
--------------------------------------------------------------------------
________________
એ વર્ષ-૧૧ અંક ૭-૮ તા. ૨૯-૯-૯૮ :
: ૧૩૯ આથી વિનીત એકલવ્યે માટીની ગુરૂદ્રોણની મૂર્તિ દ્રોણ તથા અર્જુનને બતાવી. :: વેવિકા ઉપર રહેલી તે ગુરૂપૂર્તિને ચંપકના પુપોથી પૂજાયેલી જોઈને અજુને વારંવાર ૬ વંદના કરી.
હવે અજુને પૂછ્યું – “હે ભ્રાતા ! ગુરૂ દ્રોણ તારી દ્રષ્ટિ પથમાં સૌ પહેલા છે જ્યારે આવ્યા હતા ?
એકલૉ કહ્યું – “હે મહાભાગ ! મેં એક દિવસ ગુરૂદેવને ધનુષ–વિધા માટે ? ૬ એકાંતમાં પ્રાર્થના કરી હતી. ત્યારે વિનયથી નમ્ર પણ અને યોગ્ય કે અયોગ્ય એવો ? છે પણ હું ગમે તે કારણે ગુરૂદેવ વડે સર્વથા તિરસ્કાર કરાયો. આથી “ધ્યાનથી પ્રત્યક્ષ ર કરાયેલા પણ પૂજ્ય ગુરૂદેવ કૃપા માટે થાય છે” આવો નિશ્ચય કરીને હું આ દેશમાં જ આ પ્રદેશમાં આવ્યું. સાક્ષાત્ ગુરૂને જોતે આ પ્રતિમાને હંમેશા પૂછને બાણોને ફેંતાફેંક્તા હું આટલી ધનુર્વિદ્યા શીખ્યો છું. તે ગુરૂદેવને નમસ્કાર છે કે જેની કૃપાથી છે મારી જે મલીન-હીન પણ બાણની ચપળતા શીખી શકો. જે ગુરુદેવનું સ્મરણ જ માત્ર છે એ ઘનઘોર અંધકારને નાશ કરી નાંખે છે તેવા ગુરૂની કરીને આ સૂર્ય તે શી રીતે ? પામી શકે ?”
આ ૨. તે અત્યંત આનંદ તથા રોમાંચપૂર્વક કહી રહેલા તે એકલવ્યને અર્જુન ૨ આ તરફના ગાઢ વાત્સલ્યથી વિવશ થઈ ગયેલા ગુરૂ દ્રોણે કહ્યું – “હે એકલવ્ય ! જે તે જ મને ગુરૂ તરીકે સ્વીકાર્યો છે તે આ ધનુર્વિદ્યાની કૃતાર્થતાના ફળ રૂપે મને તારે ગુરૂહક્ષિણા આપવી જોઈએ.”
અત્યં વિકસ્વર મુખકમળ સાથે એકલવ્યે કહ્યું – હે પ્રભો ! મારી કઈ વસ્તુ ૨ આપની દક્ષિ બને ? શું મારે વૈભવ ધરી કઉ કે મારુ મસ્તક ઉતારી આપુ ? આટલું કરીશ તે પણ હું હે ગુરૂદેવ ! નકકી તમારા ઋણથી મુક્ત નહિ બની શક” છે
આટ-આટલું એકલવ્યનું હલિંક સમણ હોવા છતાં તલવારની ધાર જેવી જ એ તીણ કાંતિલ વાણીમાં ગુરૂદ્રોણ બોલ્યા કે – “તારે જમણું હાથનો અંગૂઠો કાપીને
મને આપ.” | આટલું સાંભળીને પ્રસન મુખવાળા તેણે પોતાને કૃતાર્થ માનતા કટારની આ ૨ તીક્ષણધાર વરે પળનો પણ વિલંબ કર્યા વિના જમણા હાથનો અંગૂઠો છેદી નાંખીને જ છે ગુરૂને અર્પણ કર્યો. બરાબર એ જ સમયે એકલવ્ય ઉપર વડે પુ૫ વૃષ્ટિ કરાઈ.
દ્રોણાચાર્ય પણ આશ્ચ સહિત ખુશી મનવાળા અને શરમથી નીચા નમેલા છે તે મુખવાળા થઈને એકલવ્યને ભેટીને બેલ્યા – વસ! તે અતિ ઠકર કામ કર્યું છે.'
Page #142
--------------------------------------------------------------------------
________________
વિવેક રત્નનાં અજવાળા
********
anan
સમક્ષ
વિવેક રૂપી રત્ન દ્વારા અદ્ભૂત આત્મ પ્રકાશ ફેલાવનાર મહાત્મા અેટલે મુનિરાજ શ્રી વિષ્ઠરત્ન વિજયજી મહારાજ જે પાટણ નગરમાં શ્રાવકાએ પર તાત્મા તેમના દીક્ષા પ્રસ’ગ નિહાળ્યા તે ગામમાં ફક્ત ૨૨ દિવસ પછી પરસાત્મા સમક્ષ તેમના કાળધના દેવવંદન કર્યાં. કેવા જોગાનુજોગ !
*
ઐતિહાસિક પાટણની પુણ્યભૂમિ પર પ્રકાશભાઈની પ્રભાવશાળી દક્ષા સાથે એક પુણ્યાત્મા બિપિનભાઇની પણ દીક્ષા થઈ હતી તેમના ભૂતકાળ તપાસીએ; તે અત્યંત સુખી જીવન, સુસ્વસ્થ શરીર, પત્ની અત્રિનુ` કુટુંબ અનુકૂળ, સામાન્ય હાર્ટની તકલીફ અને ખી. પી. ની તકલીફ સિવાય બીજી કેાઇ ફરિયાદ નહિ !
સદ્ગુરૂએના સમાગમે આરાધનામાં મન પરાવ્યુ' અને ચામાસામાં પૂ. મુ. શ્રી આધિરત્ન વિ. મ. ની પાવન નિશ્રામાં આરાધના શરૂ કરી. સામાન્ય રીતે કુટુબમાં વડીલપણુ' ભેાગવીને આવ્યા હાય, તેને સાળી સભાળીને કહેવુ પડે, હિતર વિચિત્ર જવાબ મળે કે, મે' ઘણી દિવાળી જોઇ છે ! બિપિનભાઇ મુમુક્ષપણામ હતા ત્યારે ક્દાચ સ્નાન કરવા પેાતાને ઉચિત જગ્યાએ બેઠા હાય અને નાનામાં નાના છોકરા પશુ કહે કે, અહીયા ક્યાં બેઠા ? તા એ વખતે નાના બાળક જેવી સરળતા રાખીને કહે કે ભૂલ થઇ ગઈ, મને ખબર નહિ, કાલથી હવે ધ્યાન રાખીશ.
ચાર-પાંચ વર્ષ જેટલા પરિચય આદિ દ્વારા ભાવના આગળ વર્ષ અને દક્ષા માટે મન મક્કમ કર્યું, તે સાલ મુત શ્રેષ્ઠ નહેાતું આવતું, તેથી અવિરતિમાં વધુ એક વર્ષ પસાર કરવું પડયું, ક્રી ભાવના રજૂ કરી અને નિર્ણય થયેા કે જે સુ. ૧૦ ના પાટણ મુકામે દીક્ષા લેવી.
હવે પછી પણ તું આંગળીએ વડે પણ સ્પષ્ટ રીતે પૂર્વાંની જેમ જ ધનુ ઉપર શરસંધાન કરી શકીશ. આ રીતે તેને પ્રીતિ પૂર્વક આશ્વાસન આપીને ત્યાંથ
નગર તરફ
પાછા ફર્યા. (દેખાયા ત્યાં સુધી એકલવ્ય ગુરૂદ્રોણને જોતે રહ્યો.)
રસ્તામાં અજુ ને પૂછ્યું કેમ ના શીખવાડી ?
-
આટલા સુંદર ગુણાથી યુક્ત પણ તેને તમે વિદ્યા
મારી આવી
ગુરૂએ કહ્યું શસ્ત્ર કે શાસ્ત્રમાં પાથ થી ચડિયાતુ કાઇ ના બના પ્રતિજ્ઞા એકલવ્યની અવજ્ઞામાં કારણ બની પા !
ગુરૂના યથાર્થ ઉત્તરથી અજુ નને માટે તે પ્રાણા પણુ કંઈ નથી,
પણ લાગ્યું કે
-
ગુરૂના પ્રત્યે પકાર
કરવા
Page #143
--------------------------------------------------------------------------
________________
છે વર્ષ ૧૧ અંક ૭-૮ તા. ૨૯-૯-૯૮ :
ન : ૧૪૧ છે છે તેમનું પુણ્ય પણ કેવું કે અસહ્ય ગરમી અને તબિયતની પ્રતિકૂળતા વચ્ચે પણ છે. પ્રકાશભાઈના ફીક્ષા પ્રસંગે પૂજ્ય ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમંદ વિય મહેઢયરિજી ?
. મહારાજ પડે. વિશાળ પરિવાર સાથે પધાર્યા. અતિ વિશાળ દીક્ષા મંડપમાં ચર્તુવિધ સંધ હર સમક્ષ તેમણે તથા તેમના સંસારી શ્રાવિકાએ અન્ય સાત પુણ્યાત્મા સાથે ચારિત્રને સ્વીકાર ૧ ક. ધ ચા પાયા પછી પરમાત્માને પ્રઢક્ષિણા દેતા તે જાણે મલપતો હાથી ચાલ છે તેમ શોભતા હતા. ઉપવાસ પણ ઉલ્લાસપૂર્વક પૂર્ણ થયો. બીજા દિવસે પારણું ર્યા $ પછી અશાતા વેઢનીયને ભારે ઉઢય થયો. બીજા દિવસથી શરૂ થયેલો તાવ લગભગ T સતત ૨૧ દિવસ રહ્યો ના-૨-૩-૪ ડીગરી તાવ ચડ ઉતર થયા કરે. ગૃહસ્થ પણામાં જ આ રોગને સહન કરવાનો અભ્યાસ પાડયો ન હોતે, છતાં પણ પૂર્વના મુદયે અદ્દભૂત . છે સમતા રાખી શક્યા. ઘણા રીપોર્ટ કઢાવ્યા, છતાં છે. કેઈ નિદાન કરી શક્યા નહિ. ૨ £ તાવ ઉતરે નહિ ! રીપોર્ટ બધા નોર્મલ આવે ! આ સિવાય ખૂબ જ અશક્તિ ! સ્વસ્થ છે
શરીરવાળા ટુવાન માટે પણ અસહ્ય એવી જેઠ મહિનાની ગરમી ! ખાવાની અરૂચિ ! જ થંડિલ માત્રાની અનિમિતતા ! શ્વાસની તકલીફ આદિ અનેકાનેક તકલીફથી ઘેરાયેલા હિં , મહાત્માની પરિણતિ કેવી હતી તે નીચેના પ્રસંગેથી વિચારી શકાશે. '
રાત્રે પાત્રુ કરીને ૧ વાગે બેઠા હતા, સહવત મહાત્માએ પૂછયું – કાંઈ તકલીફ થાય છે? જવાબ મળે – “હું પગામ સજઝાય ભૂલી ગયો છું. દીક્ષા પહેલા છે પગામ સજઝાવ (શ્રાવકોના વંત્રિત્તાની જગ્યાએ સાધુ – સાદવીને બોલવાનું સુત્ર) ગેખી છે
જ હતી.
કાંઈક ઠીક લાગતા ધીમે ધીમે ચાલીને પૂ. વાવૃદ્ધ મુનિપ્રવર શ્રી યદવ જ વિ. ૨ મ. પાસે તેર આવ્યા, વંદન કર્યું, પુ. મ. શ્રીએ પુછયું – કેમ છે? જવાબ મળ્યોછે અશકિત રહ્યા કરે છે. આટલો જ જવાબ ! પછી તે ગ્લાન મહાત્માએ પૂજ્યશ્રી ને જ પુછયું કે, શ્રાવકો માટે ચોથું પાંચમું ગુણઠાણ અને આપણા માટે -સાતમુ ગુણઠાણ ૨ જ કહ્યું છે, તે એ ગુણઠાણના પરિણામે સતત કેવી રીતે જળવાઈ રહે ? આત્માની છે છે વિશુદ્ધિ ટકાવવા માટે શું પ્રયત્ન કરવા ? વગેરે વગેરે. પુજ્યશ્રીએ સમાધાન કર્યું. આ છે એક મહાત્માએ પુછયું - શું વિચાર કરે છે ? અર્ધ જાગૃત (તંદ્રા) અવસ્થાબા માં પણ જવાબ મળ્યો : સામાયિક, ચઉવિસથએ, વાંઢણ અને તરત ઉંઘી ગયા. છે આના પરથી સમજી શકાય કે, કઈ રટણ હમેશા માટે ચાલતી હશે.
એક નહાત્મા કહે - પ્રતિક્રમણ કરી છીએ, પણ ભાવ પ્રતિક્રમણ થતું નથી. ૨
Page #144
--------------------------------------------------------------------------
________________
૧૪૨ :
શ્રી જૈન શાસન ( અઠવાડીક )
કાળધર્મ પામ્યા તે દિવસે એક મહાત્માએ એક પ્રશ્ન પુછ્યા : જૂગ કયારથી શરૂ કરવા છે ? તરત કહે : કાલથી કરશું, પછી પુ. તપેારત્ન વિજ્યજી મહારાજને પુછ્યું : બરાબર ને ? પુજ્યશ્રીએ કહ્યું – બે મહિના પછી સારૂ થાય. પછી કરવાના. તા હે : સારૂ.
-
જવાબ નકારાત્મક
તેમને પુછવામાં આવ્યું કે, ચામાસા માટે ભાભર જવાના ? ડાળીમાં કે ચાલીને ? જવાબ : હવે સારૂ છે, માટે ચાલીને જઇશ. લગભગ ક્યારેય કોઇ મળે નહુિં અને મેાઢા પર દીનતા, ઉદાસીનતા તા કયારેય જોવા મળે નહિ. સદા પ્રસન્ન મુખમુદ્રા.
મોટા મેટા ડોક્ટરો આવે, ઘડીકમાં લેાહી લેવાય, ઘડીકમાં સુરીન તપાસવા મેલાય, અવાર નવાર ટેસ્ટ કરાવવાના ચાલુ હાવા છતાં પેાતાને કોઇ જિજ્ઞાસા નહિ કે, મને ક્યારે સારૂ થશે ? રાગનું શુ નિદાન થયું ? આ ચાલુ ડેાકટર હતા કે મેટા ડાક્ટર હતા ? આવા કાષ્ઠ પ્રને એમના તરફથી સાંભળવા ન મળે.
મુનિશ્રીએ તેમના સંસારી પુત્રને (કાળધર્મના આગલા દિવસે આવ્યા હતા) જતા જતા એવી પ્રેરણા કરી હતી કે, મારી ચિંતા કરશેા નહિ અને વૈરાગ્યને બરાબર ટકાવી રાખશે.
આમને આમ ૨૧ દિવસ પુર્ણ થઇ ગયા અને ૨૨ મે દિવસ ગ્યા. શુદ્ધિ બરાબર હતી, એ દિવસથી માત્રુ કરવા પર કંટ્રોલ રાખી શકતા ન હતા ડાક્ટરેાની મહેનત ખરેખર દાદ માગી લે તેવી હતી. લોહીના રીપેટ અમઢાવાદ તપાસવા મેયે હતા, તેમાં છેલ્લે છેલ્લે ‘‘બ્રુસેલાસીસ” નામના રોગનું નિદાન થયું. જે રાગ હજાર, લાખે એક વ્યક્તિને થાય. તેમાં તાવ ઉતરે નહિ. નિદ્વાન થયા પછી ઠવા યરૂ કર્યા પછી અમુક સમય પછી ખ્યાલ આવે કે ઢવા લાગુ પડી કે નહિ.
સવારે વાપર્યા પછી આખા ઉપાશ્રયમાં આંટા લગાવ્ચે પુ. આ. શ્રી કમલસુરીવજી મ. ની ગુરૂમૂર્તિને વંદન ર્યા, બપારે પણ સારૂ હતુ. ૪-૩૦ કલાકે ૩. બાંધરત્ન વિજયજી મ. તેમની પાસે પવાર્યો. પુછ્યુ : કેમ છે ? જવાબ મળ્યા : 'આપની કૃપાથી સારૂ છે. આપ જેવા મહાત્મા ન મળ્યા હોત, તે મારો ઉદ્ધાર કેવી રીતે થાત ? કેવુ' મજાનુ' જૈન શાસન મળ્યુ છે. બસ આ છેલ્લા શબ્દો હા. થાડાક આગળ ગયા અને મુનિશ્રીની આંખ અદ્ધર થઇ. તેમની બાજુમાં તેમના પરમ ગુરૂદેવ પરિસ્થિતિને કળી ગયા તરત જ માટેથી શ્રી નમસ્કાર સંભળાવવાનું ચાલુ કરી દીધું. ચતુર્વિધ સધ ભેગા થઇ ગયા. કેવું મહાન આઘા મચે પ. પુ. સુવિશાલ ગચ્છાધિપતિશ્રીના વક્ર હસ્તે અને અંતિમ
પુજ્યશ્રી
જ ૨હલા મહામ ત્ર
પુણ્ય કે,
નિર્યામા
Page #145
--------------------------------------------------------------------------
________________
આ
વર્ષ ૧૧ અંક ૫-૬ તા. ૧૫-૮-૯૮ :
૧૪૩ :
જ થવા પામી. ૫૮ વર્ષના સુદીર્ધ સંયમી પૂ. શ્રી જયધ્વજ વિજ્યજી મ. ની પાવન છે ર નિશ્રામાં, તેઓશ્રીના શ્રી મુખે નમસ્કાર મહામંત્રનું શ્રવણ કરવા બડભાગી બન્યા.
બરાબર ૪-૪૫ કલાકે તેઓશ્રીજીને પુનિત આત્મા અત્યંત શુદ્ધિ, સમાધિપૂર્વક છે બિલકુલ વિકાર વગર પરલકની વાટે સંચરી ગયો.
શિષ્ય ગુરૂની સેવા ભકિત કરે, એ તે સાવ સહજ બાબત છે, જ્યારે ગુરૂ $ . શિષ્યની ૨૨/૨૨ દિવસ સુધી અખંડ સેવા કરે અને છેલ્લા દિવસે તે કાર્યની વ્યગ્રતાના આ 5 કારણે ૧૧-૦૦ વાગે નવકારશી વાપરી, આવું તે પરમેશ્ચ જૈન શાસન સિવાય બીજે ક્યાં જોવા મળે ?
પાટણના રહીશ અને બધા મહાત્માઓની સેવામાં સદૈવ તત્પર અને પરમ એ નિસ્પૃહી એવા હરેશભાઈની ભકિત ક્યારેય ભૂલી શકાય તેમ નથી. તે સિવાય પણ જ તેમની માંઢણીધાં નામી-અનામી અનેક સાધુ, શ્રાવકેએ ભકિત કરી હતી. ૬. જરીયન પાલખી બનાવવામાં આવી, તેમના સંસારી પુત્ર, પુત્રવધૂ, બહેનો જ 2 આદિ સમયસર આવી ગયા, સૌના મેઢા પર એક સાથે આનંદ અને વિષાદ જેવા
મળતું હતું., સમાધિ સ્કર રહી, તેનો આનંદ અને હવે અમને કેણ પ્રેરણા કરશે, એ જ એને વિષાઢ જોવા મળતું હતું. 2. અગ્નિ સંસ્કાર વખતે પણ એક નવો અનુભવ જોવા મળ્યો, શરીર શેડ
ભાગ અગ્નિ-સંસ્કારિત બન્યા પછી બાંધેલા હાથ છોડી નાખવામાં આવ્યા, હાથ નીચે પડવો જોઈએ, તેની જગ્યાએ હાથ અદ્ધર થઈ ગયા (આર્શીવાદ આપતા હોય તે છે મુદ્રામાં) અને બંને હાથની હથેળીમાં સફેદ ચળકતા સાથિયાને આકાર હતું. આ જ દ્રશ્ય કેટલાય ભાગ્યશાળીએ જોયું હતું, બધાને મનમાં એમ થયું કે, ખરેખર કેઈ છે ભાગ્યશાળી મામા હતા અને થોડા સમયમાં ઘણી સાધના કરી ગયા. બસ આપણે ૨ પણ આ મહામાની અનુમેઠના કરીને વહેલામાં વહેલા સંયમ ગ્રહણ કરીને શાવત છે પદના ભેાતા બનીએ એજ અભિલાષા !
શાસન સમાચાર – કોટન સીટી - કેઇમ્બતુર છે અત્રે ચાતુર્માસની વિવિધ તપસ્યા નિમિતે શાંતિસ્નાત્ર ભક્તામર પૂજન આદિ
પંચાહિનકા મહોત્સવ પુ. આ. શ્રી વિજય અશોક રત્ન સૂરીશ્વરજી મ. તથા પુ. આ. શ્રી છે વિજય અમરસેન સુરીશ્વરજી મ. ની નિશ્રામાં ભા. સુ. ૧૨ થી વઢ ૧ સુધી ભવ્ય ૨ આ રીતે ઉજવાયો હતે.
Page #146
--------------------------------------------------------------------------
________________
છે “આરંભાદિ પાપોનો ભય એજ ખરી આરાધના”
ભવનો ભય એ આરાધનાને પામે છે, આજે અનાર્યોના અતિ પરિચયથી જ છે વિજ્ઞાનવાહ અને યંત્રવા, જીવનની સર્વ બાબતેમાં પેસી ગયા છે, અને તે મહાપાપ- (ર.
મય સાધને ધર્માનુષ્ઠાનમાં પણ છૂટથી ઉપયોગ થવા લાગે છે. બાહ્ય ધર્મની વૃદ્ધિ
ગમે તેવા આરંભના સાધનો દ્વારા કરવા, કરાવવાની મનવૃત્તિ મોટા ભાગના સમજદાર ૬ સાધુઓ અને શ્રાવકેમાં પણ આવી ગયેલી દેખાય છે. •
ના અસંખ્યાત કાળથી એટલે ત્રીજા આરાના છેડે જ્યારે શ્રી આદિશ્વર ભગવંતે 8 સંસારીપણુનાં પ્રથમ રાજા થઈને, લોકવ્યવહાર શીખવ્યો, ત્યારથી આર્ય પ્રજામાં પાપ- છે
ના ભયવાળી અને અ૫ પાપવાળી જીવનરીતિએ ચાલુ થઈ, તે એાછા વધતા પ્રમાણ8 માં, દેશ-કાળ પ્રમાણે આજ સુધી ચાલતી આવી છે. આર્યજીવન જીવનારા, પાપના છે જ ડરવાળા, પરલેકની ચિતાવાળા અને પરિણામે મોક્ષને પામવાની ભાવનાવાળા હોય, એ. છે તેમાંથી કેઈ ઉત્તમ છ આત્મબળ વધારી, પરમ વૈરાગી થઈને સર્વ વિરતિ સંયમ જ ૬ પામી, સર્વ આરંભ-પરિગ્રહનો ત્યાગ કરી, સત્કૃષ્ટ અથવા મહાઆય જવન જીવે, તે છે એ કમ આર્ય દેશમાં હજી પણ ચાલુ જ છે. છે એટલે કે શ્રી તીર્થંકર પરમાત્માએ (સર્વોત્કૃષ્ટ આર્ય), મુનિવરો (મડાઆર્ય), ૨
જેનશાસનની છાયાવાળા દેશવિરતી અને સમક્તિી ગૃહસ્થ (ઉત્તમ આર્ય), અને જેન જ ૬ દર્શનની છાયાની નિકટમાં રહેલા અન્ય મતવાળા પણ જે પરલોકની માન્યતાવાળા અને ૪ પાપના ભયવાળા તે બધા (આર્ય). બધા આર્યોને ઉત્પન્ન થવાનું અને જીવવાનું સ્થાન ૨. સાડી પચીસ આર્યદેશ કહેલ છે. એ દેશોમાં જમ પામેલા માનવેને શ્રી પન્નવણુસૂત્ર છે
આઢિ આગમ શાસ્ત્રોમાં ક્ષેત્રઆર્ય કહેલા છે. ક્ષેત્ર આર્ય પણાને પામેલા સહેજે પાપની છે ૬ ભીતિવાળા વાતાવરણ વચ્ચે જીવનારા હોય છે, એમાંય વળી જેન કુળમાં જન્મેલા તો જ થિ વિશેષ પાપભીરૂ, પરલોકની દ્રષ્ટિની મુખ્યતાવાળા અને લૌકિક લેકરાર સકાચારવંત છે જ હોય.
આવા પરમ શ્રેષ્ઠ જેન કુળમાં જન્મેલા જાને પણ, પશ્ચિમના મહા અનાર્યની આ સંગતિથી, તેની છાયા લગભગ સે સવાસો વર્ષથી પડવાથી, વિષય કષાયને. રસ વધે છે છે છે. અને આરંભના પાપોના ભયની વાતે વિસરાતી જાય છે. અને અનાયની કેળવણી છે
પામીને તૈયાર થયેલા, સાધુ થાય, ત્યાગી, વૈરાગી, વિદ્વાન કે ઉપદેશક બને તે પણ એક ૬. એના જીવનમાં વણાયેલી ઝેરી કેળવણીની અસર જતી નથી. એથી પોતાની શક્તિઓને છે
વ્યય મોટા ભાગે પરંપરાએ જૈનોમાંથી જૈનત્વ અને આર્યોમાંથી આયત્વ નષ્ટ થાય છે
Page #147
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૧૧ અંક–૭૮ તા. ૨૯-૯-૯૮ :
એવા કાર્યોમાં થતા દેખાય છે. પરિણામે અધરૂપે નીવડે એવી દેખીતી લાભકાર્યક ધર્મ પ્રવૃત્તિએ કરી કરાવીને, ધમ પામવા પમાડવાના આનંă માનતા મનાવતા એવા તે જીવાની ખરેખર ભાવયા આવે તેમ છે, તેમની તે પ્રવૃત્તિએ!માં આપણાથી અટકાયત કરી શકાય કે સમજાવટ આપી શકાય તેમ નથી. પણ સૂક્ષ્મદ્રષ્ટિથી વિચાર કરી માધ્યસ્થ દ્રષ્ટિથી આ ખેાટું થઇ રહ્યું છે, આપણા આત્મા તેનાથી બચાવી લઇ, લેાપ્રવાહમાં તગાઇ ન જાય, તેની ખૂબ સાવચેતી રાખવા જેવુ' છે.
આજની લેાકહેરીકી કરાતી બાહ્યધર્મની પ્રવૃત્તિએમાં ખાસ કરીને જે ધર્મની અંગભૂત ગણાય છે, એવી યા, સમતા અને આત્મદ્રષ્ટિ ભૂલાઈ ગઈ હાય તેમ જણાય છે. મટલે પ્રાણ નીકળી ગયા પછીના ખાલી ખેાખા જેવી તે ધર્મક્રિયાઓનુ વાસ્તવિક ફ. મેળવી શકાતું નથી આજના પ્રત્યેક ધર્માનુષ્ઠાનામાં મેાટા ભાગે નામના, કામના, આડ બર, વાહવાહ, મેાટાઈ અને માનપાન મેળવવાના આશય જીવેામાં રહેલા જોવામાં આવે છે, અને કાં તેા કલંક્તિ કૃત્ય ૪ ને, કાઇના જાણુમાં ન આવી જાય માટે થયેલી ભૂલને, ઘેાડા ઘણા પૈસા ખર્ચીને, ધોઇ નાખવા માટે, બહાર નિર્દોષ ઠરાવવા માટે પણ ખ હ્ય ધર્માં પ્રવૃત્તિએ અત્યારે થઈ રહી હેાય તેવા અનુભવ થાય છે. આથી કાંઇ આત્મ શુદ્ધિ થતી નથી, ઉલટુ' એક તે પાપ કરવુ' અને તેને ઢાંકવા માટે ધમી ગણાવા માયા સેવવાનુ બીજુ ' 'મહાપાપ ઊભું થાય છે. તેની પણ સમજ તેમને પડતી નથી. એવા 8*ભી આત્માએ ની ભાવદયા, ઉપેક્ષા કે માધ્યસ્થ્યભાવ વિના ખીજુ` શુ` બની શકે ?
: ૧૪૫
આ યુગમાં ભવાભિન દ્વીપણાના લક્ષણવાળા જીવા વિશેષે દેખાય છે, તેની સાથે રહીને આપણામાં રહેલી ભવભીરૂતા અને મેાક્ષચિ ઓછી ન થઈ જાય તેના ખૂબ જ ખ્યાલ રાખવા જેવું છે. સને સત્તુદ્ધિ સૂઝે, પૂર્વ પુરૂષોની પ્રાચીન સૌમ્ય રીતિ પ્રમાણે સહુ ચાલેા, ઉદ્દામતા ભરેલી હીનતાથી બચાવાના શક્ય પ્રયત્ન કરવા વડે સ્વ
પરની રક્ષા કરેા.
એજ શુભાભિલાષા
માનતુ
પ. પૂ. આ.
ઉપરીયાળા તીરથ, આદિનાથ મહારાજ; ભવ ભાવે ભેટયા, ત્રણભુવન શિરતાજ, પે।ષ શુક્લ શુભષી, વાર શનિશ્વરસાર; દાય સહસ્ર સત્તાવીશ, વર્ષે અતિ મનેાહાર-૧.
ગસૂરીશ્વરજી મ. સા.
ધંધુકાનગર વિભુષણુદેવ, શીતલ-વાસુપૂજ્ય કરુ... નિત્ય સેવ;
ચાવીસ સત્તાણુ પેશ દેશમી શુક્રવાર; ભાવે ભેટતા લહુ ભવપાર-૧.
Page #148
--------------------------------------------------------------------------
________________
આ જ અગત્યનો ખુલાસો ક ૦૪૪૪૦૪૦૪
:૦૦ | (વર્તમાનકાળમાં એક ખૂબ જ મોટું દૂષણ ઉધઈના સડાની જેમ ધર્મસ્થાનમાં જ દિ પણ ફેલાઈ રહ્યું છે કે, પિતાની અવિહિત-અજ્ઞાનમૂલક-બેટી પ્રવૃત્તિઓના સમર્થનમાં છે
બચાવમાં, પિતાના જ તારક ગુર્વાદિ વડિલોનાં નામને ઘણે જ “વટાવ' કરાઈ રહ્યો છું
છે. તેમાં પાછું ગૌરવ મનાઈ રહ્યું છે. દંભ અને ઢાંકપછેડી કરનાર “મુત્સદ્દી’ ‘વ્યવહારૂ છે છે “ગુરુભકત’ ગણાય છે તે ખૂબ જ દુઃખદ્ય વાત છે. આજના ટી. વી. આદિ સાધનેએ ૨ હવે ઘર્મસ્થાનમાં પ્રતિષ્ઠાત્રિના પ્રસંગોએ પગપેસાર શરૂ કરી દીધું છે. શ્રીમંત છે જ ભકતોના હાથા બનેલા આચાર્યાદિ આંખ આડા કાન કરે છે. કેઈ કે શ્રદ્ધાળુ છે. જ આત્માઓ તેનો વિરોધ કરે છે, તે અંગે ધ્યાન ખેંચે તે “અમારા મોટા પહારાજની ૬ નિશ્રામાં પણ આને ઉપયોગ કરાયેલ તેમ સાવ જ બેફિકરા અને નફફટ જેવા થઈ આ લૂલો બચાવ કરાય છે પણ શરમથી માથું ય નમતું નથી પણ એંખારીને ઉનત મસ્તકે
અભિમાનથી કર્યાને આનંદ માને છે. - રવ પ. પૂ. આ. શ્રી વિ. રામચંદ્ર સૂ. મ. ની નિશ્રામાં જે થયેલ તે હકીકત જ માત્ર વાચકની જાણ માટે પ્રકાશિત કરીએ છીએ. કમમાં કમ સ્વ. સુરિસમ્રાટના ગૌરવને કિ જ વધારનારા બની તેમના સાચા અનુયાયી બનીએ તે જ ભાવના સહ વિરમું છું. - સંપા.) .
ટેલીવીઝન અંગે: મ. સુ. ૧૪ ને ને બુધવાર ૬ ૦૦૦ આજના શુભદિને અને સવારના ૧૦૨૩ ના શુભ સમયે શ્રી ધનાથ જિન- ૪ જ પ્રાસાઢમાં મૂળનાયક આદિ અગિયાર ભગવન્તને ગાદીનશીન કરવાના કે અને સવારે રિ
૯-૩૦ વાગ્યે, આદેશ મેળવનારા ભાગ્યશાલિએ પિતતાના કુટુંબ સાથે પિતાને જ યોગ્ય સ્થાને ગોઠવાઈ ગયા હતા. અન્ય દર્શનાર્થિઓ પણ ઘણી મોટી સંખ્યામાં શ્રી જ ૨ જિનમન્દિર – ઉપાશ્રયની સન્મુખ માર્ગ ઉપર તથા મંડપમાં એકત્રિત થયા હતા. ઇ જ બહારના સૌ જોઈ શકે એ માટે ટેલીવીઝનની શેઠવણ કરવામાં આવી હતી ક (ન પ્રવચન – વર્ષ – ૪૩ મું અંક - પ મ રવિવાર તા. ૨-૨-૧૯૭૨ છે ૬ શ્રી વીર સં. ૨૪૯૮ વિ. સં. ૨૦૨૮ ફાગણ સુદ-૬ ના અંકમાંથી.. પાન - ૫૦
ટેલીવીઝન વિશે ખુલાસે ? અવશ્ય પ્રગટ કરવા યોગ્ય એક સમાચાર પ્રગટ કરવા રહી ગયેલા તે આજે જ છે ટૂંકમાં અપાય છે. અમદાવાદમાં જેનનગરમાં નવનિર્મિત શ્રી જિન મન્દિરમાં શ્રી ધર્મ- ત્રિ
નાથ ભગવાન આદિ ભગવાને ગાદીનશાન કરવાનું ભવ્ય મહોત્સવ પૂ. પ્રાચાર્ય દેવ
Page #149
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૧૧ અંક ૭-૮ તા. ૨૯-૯-૯૮ :
: ૧૪૭ 4 શ્રીની પુણ્ય નિશ્રામાં ઉજવાયો હતો. તેમાં ભગવતોને ગાદીનશીન કરવાના પ્રસંગે છે ત્ર મંડપમાં બહ રના સૌ જોઈ શકે એ માટે ટેલીવીઝનની ગોઠવણ કરવામાં આવી હતી.
આ ટેલીવીગ્ન ગઠવાયાના સમાચાર પૂ. આચાર્ય દેવશ્રીને મળતાં, પુ. આચાર્ય દેવશ્રીએ ઇ. તરત જ શ્રી જેનનગર સંઘના પ્રમુખ શેઠ રમણલાલ વજેચંદને રૂબરૂ બોલાવ્યા હતા છે, અને ટેલીવીઝન રાખવાનો નિષેધ કર્યો હતે. તેમજ તે તરત દૂર કરવા ઘટતું કરવા જ સૂચવ્યું હતું. શેઠ રમણલાલ વજેચંદે પણ ટેલીવીઝન દૂર કરવા ઘટતું કરૂં છું એમ કહ્યું, પણ શેઠ રમણભાઈ ટેલીવીઝન દુર કરાવી શક્યા નહિ. આ પ્રસંગ બની ગયે એ
પછી કેટલાક વખતે જૈન” માં એ વિષે ટીકા આવવા માંડી. પુ. આચાર્ય દેવશ્રીએ 6 રમણભાઈને સાચી હકીકત જાહેરમાં મૂકવાની જરૂર જણાવી અને રમણભાઈ જાહેર છે. ખુલાસે કરવાની તક જતા હતા. એ દરમ્યાન શેઠ રમણભાઈ મુંબઈ જતાં રોજ પુ. આ
આચાર્યદેવશ્રીના પ્રવચનમાં જતા. એ દિવસેમાં રવિવારના પુ. આચાર્ય દેવશ્રીના પ્રવ- ૨ ચનમાં એક ભાઈએ પુ. આચાર્ય દેવશ્રીને પ્રશ્ન કર્યો કે જે આપે અમદાવાઢમાં ટેલીવી- 5 આ ઝનને ઉપયોગ થવા દીધો છે, તે લાઉડ સ્પીકર ગોઠવાય તેમાં શું વાંધો છે ? પુ. આ જ આચાર્યદેવ8 એ તે પ્રશ્નના જવાબમાં કહ્યું કે મેં તે ટેલીવીઝનનો સ્પષ્ટ નિષેધ છે. ૧ કર્યો હતો અને તે નહિ રહેવા દેવા સૂચવ્યું હતું. અત્રે સુશ્રાવક રમણભાઈ 4 © હાજર છે તે તે ખુલાસે કરે એ વધુ યોગ્ય છે. આથી શેઠ રમણભાઈએ ઉભા થઈને
ઉપરની બીના જણાવવા સાથે ટેલીવીઝનને નિષેધ પુ. આચાર્ય દેવશ્રીએ કર્યો હતો પણ નબળાઈથી તેમ બની શક્યું નહિ અને તે સંબંધી ખુલાસે હું જાહેર કરવાનો છું ? વગેરે જીરુ' હતું.
શ્રી. એ (જેન પ્રવચન વર્ષ–૪૩ મું અંક ૩૧ મે શ્રી વીર સં. ૨૪૯૮ : વિ. સં.૨૦ ૨૦ ૨
ભાકરવા વ િ૯-રવિવાર તા. ૧ લી એકબર, સને ૧૯૭૨ પાન નં. ૨૯૫-૨૬) N (સં. ૨૦૨૮ લાલબાગ જૈન ઉપાશ્રય ઉપાશ્રય – મુંબઈના પ્રવચનમાંથી) છે જેનનગર . અમઢાવાદ પ્રતિષ્ઠા સમયે ટેલીવીઝનના ઉપયોગ અંગેની સ્પષ્ટતા : એ
' આજના માઈકના પક્ષપાતી ગૃહસ્થ અમારા નામને ઘણે દુરૂપયોગ કરે છે. જ આવા જૂઠાણાને ચલાવનારા ખરેખર ભાન ભૂલ્યા છે. મેં મારા જીવનમાં કદિ ૨.
માઇક વાપર્યું નથી કે વાપરવાનો નથી. મને સમજેલો સાધુ પણ વાપરવાનો નથી. આ છે અને આજના વિજ્ઞાનના વિરોધી છીએ. અમારે કમનશીબે દવા આઢિ કરવા પડે તો પણ અમે દવ કે ડોકટરને વખાણુનારા નથી.
અમારે શ્રાવક માટે ઉદ્યોગપતિ કે મીલમાલિક હોય તોય તેને અમે કહીએ જ છીએ કે – “મહારંભમાં ફસાયેલા છો, સાવચેત નહિ રહો તે આ જન્મ હારી જશે છે તે મીલમાલિક છે માટે અમને સારો લાગે તે તો અમારા મહાવ્રતને ય કલંક હાર થઇ
Page #150
--------------------------------------------------------------------------
________________
૧૪૮ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) જ છે તે અહીં આવે ભગવાનની વાત સમજે, મહાભાદિને ઓળખે, તેનાથી બચે અને ધર્મ છે પામે તે તે જેવી ધર્મ પ્રભાવને કરે જેનું વર્ણન ન થાય.
આજના ટેલીવીઝન આદિ સાધનામાં રાજી થયા છે તેથી ધર્મને હોમ થયો ૨ છે. આજના તે બધા સાધને મહારંભ અને મહાપરિગ્રહના સાધનો છે.
પ્ર. - આપની નિશ્રામાં જેનનગર (અમદાવાઢ) ની પ્રતિષ્ઠામાં ટેલીવીઝનને છે ઉપયોગ થયો હતો તે તેને ખુલાસો કરવા વિનંતી.
ઉ૦ – જેનનગર – અમઢાવાદની પ્રતિષ્ઠા સમયે દેરાસરની બહાર ટેલીવીઝન જ મૂકેલ તે અંગે મને કાંઈ જ ખબર ન હતી. અમે દેરાસરમાં પ્રતિષ્ઠાની વિધિ કરાવતા
હતા. પણ બહારથી આવીને કેઈએ મને કહ્યું કે આ બધી ક્રિયા બહાર ટેલીવીઝનમાં ! દેખાય છે તરત મેં ક્રિયા બંધ કરાવી અને ત્યાંના આગેવાન શ્રી રમણલાલ વજેચંદને ૬ બોલાવીને કહ્યું કે – “આ બધું શું છે ? તે કહે કે – “હું હમણાં જ બ ધ કરાવી છે દઉં છું.” એમ કહીને તે ગયા અને ડીવારે પાછા આવીને કહે કે – બંધ કરાવી જ દીધું છે. ટેલીવીઝન ગઠવ્યું છે તેની મને ખબર જ ન હતી અને જ્યારે ખબર પડી છે
ત્યારે તરત જ તેને નિષેધ કરીને બંધ કરાવી દીધેલ. મારી ભૂલ થઈ તેમ કહી માફી છે માંગેલ.
(આ ખુલાસો થયો ત્યારે શ્રી રમણભાઈ પણ વ્યાખ્યાનમાં હાજર હતા અને છે પૂજ્યપાઇશ્રીએ નિર્દેશ કરતાં કહ્યું હતું કે - જેનનગરના આગેવાન શ્રી રમણભાઈ છે * અહીં હાજર છે તે વિશેષ વાત કરશે.) તેથી રમણભાઈએ જણાવ્યું હતું કે –
“પૂ. આચાર્યદેવે જે વાત કરી તે બરાબર છે. આમાં ભૂલ અમારી હતી. અમે જ છે આચાર્ય મહારાજને આ બાબતથી અંધારામાં રાખેલ. જ્યારે આચાર્ય મહારાજને
ખબર પડી કે તરત જ ક્રિયા બંધ કરાવી, આ બંધ કરવા કહેલ. આચાર્ય મહારાજ- ૨ ' ના નામે બેટી વાત ચાલી તેની માફી માંગુ છું.”
ત્યાર પછી પૂજ્યપાઠશ્રીજીએ ફરમાવેલ કે -
આજના રેડીયે, સીનેમા, ટી. વી., ફટા-ફિલ્મના અમે વિરોધી છે એ. દરેક ? જગ્યાએ અમે ના પાડીએ છીએ પણ લેકે માનતા નથી. આ બધા યંત્રકમેં મડા-
પાપના સાધનો છે. માટે તમે લેકે સમજો કે આ બધુ ચાલે તે બરાબર નથી. તમે જ છે મંદિરમાં વિજળી ઘાલી તેને પણ અમે વિરોધ કરેલ. મંઠિરમાં ઘીના દિવા હતા કે
વાતાવરણ શુદ્ધ અને પવિત્ર હતું. બધી ઉપાધિ હાથે કરીને વહોરો છો.” માટે સુધારે જ કરી ભગવાનની આજ્ઞા મુજબ ચાલવા પ્રયત્ન કરવો જોઈએ તેટલી ભલામણ કરવામાં 9 આવે છે.”
Page #151
--------------------------------------------------------------------------
________________
રે ! પૈસો ! તારા પાપે
– ૫. સા. શ્રી અનંતગુણાશ્રીજી મ. ?
બેધકથા
દુનિયાના દરેકે દરેક આસ્તિક દર્શનકારોએ હિંસા=જૂઠ–ચેરી–મૈથુન અને પરિગ્રહને મહાપાપ કહ્યા છે. તેમાં ય જેના દર્શને આ પાંચેની જે વિશ સમજૂતી આપી શું છે તે બીટ ક્યાંય નહિ મળે. છતાંય આ કલિકાલનો જ પ્રભાવ કે ઘરને જોવા-જાણ-૬ વાનું, ઘરમાં જન્મેલા ને મન થતું નથી.
પરં, પૈસાને લોભ અને પૈસાને પ્રેમ કેવો અનર્થ મચાવે છે તે કેઈથી અજાણ્યું પણ નથી. છતાં ય મેહનો જ પ્રભાવ કે, પૈસાને બધા અગિયારમે પ્રાણ માને છે અને પૈસા ખાતર માતા-પિતા, પુત્ર-પુત્રી, ભાઈ-બેન આદિ બધા જ પરસ્પર
ઝગડે છે અને પિતાના પ્રાણ ગુમાવે છે તે તે ઠીક છે પણ આવો ધર્મ સામગ્રી સંપન્ન છે જે મનુષ્યભવ હારી જાય છે. છે શાસ્ત્રોમાં સાગર અને કુરંગ નામના બે સગા ભાઈની વાત આવે છે કે, બને ૨ ભાઈએ પૈસા કમાવા પરદેશ જાય છે. લેભને થોભ નહિ તે ન્યાયે હજાર, ક્રશ હજા૨, ૨ ૨ લાખ આદિની પ્રાપ્તિ થવા છતાં ય સંતેષ થતું નથી.
ખરેખર હિતેષી અનંતજ્ઞાનિઓએ જગતના ઇવેનું સાચું નિદાન કર્યું છે કે, છે પ્રાપ્તિનો આનંદ નથી અને અમાસની ઝંખના અને અસંતોષની આગમાં તે પોતાના સુખ-ચેન પણ ગુમાવે છે. આ બન્નેને કરોડની ઇચ્છા થઈ તેની ય પ્રાપ્તિ થઈ પછી ૨. રત્નની ઈ છાથી રતનદ્વીપમાં ગયા. ત્યાં અમૂલ્ય ૨નો પ્રાપ્ત કરી જહાજમાં બેસી સ્વદેશ છે આવવા નીકળ્યા છે.
તે વખતે આ કુરંગને, બાલ્યવયથી મેહના સુભટ ક્રોધની દીકરી કુરતા સાથે છે એવી અજોડ મૈત્રી હતી. તેથી આ કુરતાએ કુરંગના કાન ભંભેર્યા કે, આ બધી લક્ષમી૨ નો તારે અડધો ભાગ ભાઈ સાગરને આપવો પડશે. માટે એવું કર કે, લક્ષમીન માલિક છે છે તું એકલો થાય. ખરેખર પૈસાને પ્રેમ કે ભાનભૂલે બનાવે છે, કેવી દુબુદ્ધિ આપે છે જ છે. છતાંય..! કુરગે તે કુરતાની વાત માની પોતાના સગા ભાઈને સમુદ્રમાં નાખી દીધો છે $ જે પૈસો સ ગ ભાઈનો ઘાત કરાવે, સગા મા-બાપને મરાવે તે પૈસો સારે કહેવાય ખરો ! ૨ આ સાગર પણ ત્યાંથી દુર્ગાનમાં મરી ત્રીજી નરકમાં ગયો. અને અતિ ઉગ્ર પાપનું ફળ છે છે આ કુરંગને પણ પ્રાપ્ત થયું. તે પણ જહાજ તૂટી જવાથી, રિબાઈ રિબાઈને મરી ત્રીજી કે કે નરકમાં ગા.
માટે જ હિતેષી પરમર્ષિએ પોકારી પોકારીને કહે છે કે - પૈસાના પ્રેમના જ
Page #152
--------------------------------------------------------------------------
________________
૧૫૦ :
"
: શ્રી જૈન શાસન [અવડિઝ] જ
છે કારણે, પૈસાના લેભે માણસ કે આંધળે બને અને તે પછી તેને એક પાપ, પાપ છે જ લાગતું નથી.
માટે જેને પિતાના આત્માનું સાચું હિત કરવું હોય તેને પૈસાની જરૂર જ ન જ જ પડે તેવું જીવન જીવવું, કદાચ તેવા જીવનની શક્તિ ન હોય તે પૈસાને અધિક છે 2 લોભ ન થાય, પૈસા ખાતર પાપમાં પ્રવૃત્ત ન થવાય તેની ખૂબ જ કાળજી રાખવી તે જ છે તે હજી બચી શકે. બાકી પૈસાના પાપે શું શું ન કરે તે કહેવાય ખરૂ ? સમજુને છે કે શિખામણ શાનમાં અને અણસમજુને કાનમાં પણ નહિ
શાન સમાચાર એક શ્રી નાનપુરા જૈન સંઘમાં ભવ્ય આરાધના” અમારા શ્રી નાનપુરા સંઘમાં પધારેલ પૂ. પંન્યાસશ્રી ભુવનસુંદર વિ. મ. તથા ૨ પૂ. પંન્યાસશ્રી પુણ્યરત્ન વિ. મ. આદિ ઠાણા – ૪ ની નિશ્રામાં અત્રે ભવ્ય શાસન છે ર પ્રભાવના તથા ધર્મ આરાધના ભવ્ય થઈ. છે શ્રી ઉપદેશમાળા શાએ તથા ભરતેશ્વરવૃત્તિ પર સંવેગ વૈરાગ્યમય વ્યાખ્યાન ચાલે છે જ છે. ૮૦ બાળિકાએાએ ચંદનબાળાને અઠ્ઠમ કર્યો. ગજાનન ઠાકરે અમઢાવાથી પધારી ભવ્ય સ્ટેજ પ્રોગ્રામ કર્યો. રોજ ૧૦૮ પાર્શ્વનાથ તૈત્ર સુંદર રીતે ચાલે છે. જે
પર્યુષણમાં ૮૦ ઉપરાંત અઠ્ઠાઈ તથા તેથી ઉપરને તપ થ. ૬૦ ચોસઠ પહેરી છું છે પૌષધ થયા. સુરત શહેરમાં કુલ ૩૫૦ માસખમણ થયા. તેમાં અમારા શ્રી સંઘમાં ૩૦ છે છ માસખમણ થયા. તેને પૂજણાને ભવ્ય વરઘોડે તથા સ્વામી વાત્સલ્ય ભેજ ન થયું. આ
ગઢડાવાળા નરેન્દ્રભાઈ કામઢાર માની મમતા એકાંગી નાટકને પ્રોગ્રામ, ભવ્ય છે જ થયો. હવે ૧૬-૮-૯૮ થી પ્રારંભ થતા વર્ધમાન તપ આયંબિલના પાયાની ઘેષણ . ૬ થઈ રહી છે.
લી. સંઘપ્રમુખ, માણેકભાઇ શાહ, ગજજરવાડી, સુરત,
Page #153
--------------------------------------------------------------------------
________________
EL ELHE
શ્રી સાવથીનગર (બાવળા) છે. અમઢાવાદ: શ્રી સંભવનાથ જૈન મંદિર ટ્રસ્ટ ૬. જ તરફથી ૮૪ દેવકુલીકાનું કામ પૂર્ણ થઈ ગયેલ છે. જેની પ્રતિષ્ઠા અંજન શલાકા પણ છે પુર્ણ થઈ ગયેલ છે. મૂળ સંભવનાથ મંદિરનું શિખર તો નવું આરસપાનું શિખર બનાવવાનું કામ પુરૂં થઈ જવાની તૈયારીમાં છે. જેની વિધિવિધાન “મા” માસમાં કરવામાં આવશે. અત્રે દરેક વર્ષે ભાવિકે પર્યુષણ કરવા આવે છે. તે રીતે આ વર્ષે પણ ભાવિકે ૨૦૦ની સંખ્યામાં પર્યુષણ કરવા આવેલ હતા. જેની ભકિત વગેરે કાર્યો ભાવિકે તરફથી કરવામાં આવે છે છે. આ શ્રી વિ. જિનચંદ્ર સૂ. માની નિશ્રામાં પર્યુષણ પર્વના વ્યાખ્યાને તથા
પ્રતિક્રમણ વિગેરે યોજવામાં આવેલ હતા. તેમજ દરેક વ્યક્તિઓને સારી પ્રભાવનાઓ જ જ આપવામાં આવી હતી.
શ્રી મહાવીર જન્મ વાંચનના દિવસે સપનાની ઉછામણી સારી એવી થઈ હતી. ૨ દરેક બેપતા માસના દિવસે ભાવિકે માંગલીક સાંભળવા આવે છે જે લગભગ ૨૦૦ની સંખ્યામાં હોય છે.
બોરસદમાં અંજન શલાકા-બારસ (તા. આણંદ) નગરે પ. પૂ. ગચ્છાધિપતિ છે આ.દેવ શ્રીમદ વિ. મહાય સૂ. મ.ની નિશ્રામાં તા. ૨૫-૧૧-૯૮ થી તા. ૭-૧૨-૯૮ જ સુધી અંજન શલાકા પ્રતિષ્ઠા મહોત્સવ ભવ્યાતિભવ્ય રીતીએ ઉજવાશે. આ પ્રસંગને શેભાવવા માટે ભારત ભરના સંજોને આમંત્રણ પાઠવવામાં આવે છે તથા તમામ ૬
આચાર્ય ભગવંતને તથા સાધુ-સાધવી મ. સાહેબને પણ વિનંતિ છે કે તેઓ આ ૬ આ પ્રસંગે બારસઢ નગરે પધારી મહોત્સવને ચાર ચાં લગાડે
કરાડ ( પુના ) અત્રે સુમતિનાથ જૈન સંઘમાં પૂ. આ. શ્રી વિ. રાજતિલક સૂ. મ. ની સંયમ જીવનની અનુમેહનાથે તથા સંઘમાં થયેલ માસક્ષમણ
આદિની આરાધનાની અનુમતિનાથે પંચાહિકા મહોત્સવ ભાદરવા વદ ૭ થી ભા. ૧૧ છે. જ સુધી ઉજવાય નવકારશી તથા સવા લાખ કુલાની આંગી ભવ્ય થઈ.
પુના-કલ્યાણ સોસાયટી શ્રી નેમિનાથ જૈન મંદિરમાં પૂ. મુ. શ્રી અક્ષય વિ. છે છે મ. આની નિશ્રામાં સંઘવી હશરાજ તારાચંદ શ્રીમતી ગવરીદેવી હંસરાજજી જીવનના છે સુકૃતને અનુમેહનાથે શાંતિસ્નાત્ર આદિ ભા. સુદ ૧૦ થી ૪ ૨ સુધી ઠાઠથી ઉજવાયો. જ
Page #154
--------------------------------------------------------------------------
________________
૬ ૧૫ર :
.
: શ્રી જૈન શાસન (અઠવાડિક) છે છે. શ્રી સંભવનાથ જૈન ધાર્મિક પાઠશાળા. ગુજરી, કહાપુર (એમ.એરા.) જ ૪ પૂ. આ. શ્રી પુણ્યાનંદ સ્. મ. સા.ની નિશ્રામાં શ્રી સંભવનાથ જૈન ધાર્મિક છે
પાઠશાલા કી વાર્ષિક પરિક્ષા પ. પૂ. આ. ભ. શ્રી પુણ્યાનંદ મ.સા. એ લીધી જેમાં છે બાળકોના સૂત્રો જોઈને ખુબ પ્રભાવિત થયા હતા.
બાળકોને પ્રોત્સાહન હેતુ વાર્ષિક પુરસ્કાર વિતરણ સમારોહનું આયોજન શ્રાવણ છે આ સુદી પુનમ તા. ૮-૮-૯૮ના રોજ સવારે પાઠશાળા હોલમાં કરવામાં આવેલ. જેમાં છે ૯ બાળકને શ્રુતજ્ઞાન પ્રેમી મહાનુભાવો તરફથી લગભગ બીસ હજાર રૂપિયાના નામે જ વેચવામાં આવેલ, સાથે સાથે સાંસ્કૃતિક પ્રોગ્રામ પણ રાખેલ જેમાં અધ્યાપક નવીન સી. જ શાહ દ્વારા નિર્દેશન ધાર્મિક શિક્ષણ પ્રત્યે જાગૃતિ લાવવા માટે “હાય રે બુઢાપ’ નાટક છે ૬ સટ રીતે રજુ કરવામાં આવેલ જે ખુબ પ્રશંસનીય બનેલ.
આ સુંદર અવસરપર આજુબાજુના ગામે કરાડ, સાંગલી, નિપાણી, ઇચલકરંજી છે અને કેટહાપુરના અધ્યાપકને આમંત્રિત કરીને તેમનું પણ સુંદર બહુમાન કરવામાં ? જ આવેલ, અને ગુજરી સંઘની પાઠશાળાના અધ્યાપક નવીન સી. શાહ અને તેમના ધર્મ છે દિ પત્ની જિજ્ઞા એન. શાહનું સંઘ દ્વારા, બાળક-બાળિકા, અને સામાયિક મંડલની બહેને જ ત્ર દ્વારા સુંદર બહુમાન કરવામાં આવેલ. ટુંક સમયમાં જ અતિચાર કરીને પ્રતિ મણમાં જ છે સંકર રીતે બેલનાર છે બાળકને અને અધ્યાપકનું પણ એક હજાર રૂપિયા દ્વારા શાહ અમીચંદ શંકરજી એસવાલ તરફથી બહુમાન કરવામાં આવેલ.
પાઠશાળાને પરિચય : પાઠશાળા સવારે બપોરે અને સાંજે ત્રણે ટાઈમ જ ૨ થઈને લગભગ સાત થી આઠ કલાક ચાલે છે. જેમાં નવકારથી લઈને પ્રકરણ અને ભાષ્ય છે જ સુધીનો અભ્યાસીએ અભ્યાસ કરે છે. ૫ વર્ષના બાળકથી લઈને ૭૦ વર્ષની બહેને છે
પણ અભ્યાસ કરે છે. આજે પાઠશાળાની સંખ્યા ૨૫૦ સુધીની છે. પાઠશાળામાં પાંચ તિથિ પ્રતિક્રમણ, પર્વ તિથિ પૌષધ, સ્નાત્ર મહોત્સવ, અષ્ટપ્રકારી પુજાના સામૂહિક આ આયોજન દ્વારા બાળકોનું સુંદર સંસ્કરણ પણ થાય છે. પૂ. આ. ભગવંતની સતત પ્રેરણું એ અને આદિવાદથી અધ્યાપક નવીન સી. શાહની કાર્યકુશળતા અને અનેકવિધ પ્રોગ્રામ દિ દ્વારા આજે એક જ વર્ષમાં અમારી પાઠશાળામાં પચીસથી વધીને અઢીસની સંખ્યા
થઈ છે. અને આજે પાઠશાળા દિન પ્રતિદિન પ્રગતી કરી રહી છે. જેની ગુજર સંઘના જ અધ્યક્ષ દ્વારા સુંદર સરાહના કરવામાં આવેલ. આવી રીતે દરેક ગામોમાં ૧. સાધુ જ ભગવતે દ્વારા વિશેષ પ્રેરણા કરવામાં આવે. અને શિક્ષક દ્વારા સુંદર આ જનો છે જ કરવામાં આવે, તે આવા સુંદર ઉદાહરણ પુરી પાડી શકાય.
Page #155
--------------------------------------------------------------------------
________________
છે. વર્ષ ૧ અંક ૭-૮ તા. ૨૯-૯-૯૮ :
: ૧૫૩ આણંદ-પૂ. મુ. શ્રી મુકિતધન વિ. મ., પુ. મુ. શ્રી પુન્યધન વિ. મ. તથા ૨. છે પૂ. સા. વિનધર્માશ્રીજી આદિનું ચાતુર્માસ આપ્યું છે. અષાઢ સુ. ૭ નો પ્રવેશ થયો છે છે ત્યારથી સંઘમાં ખુબ જ જાગૃતિ આવે છે. અને જિનવાણુનો એ જાદુ કર્યો છે કે ૪ શ્રી સંઘમાં અનેરો ઉત્સાહ જાગ્યો છે. અષાઢ સુ. ૧૪ થી સાંકળી અઠ્ઠાઇ, અષ્ટ પ્રાતિ
હાર્ય તપ, ૪૫ આગમ તપ તથા અષાડ વ. ૧૪ના પૂ. ગચ્છાધિપતિ આ. ભ. વિ. 8 રામચંદ્ર સ. મ. સા.ની ૭મી પુન્યતિથિ નિમિતે પાંચ દિવસને ભવ્ય મહોત્સવ સ્નાત્ર છ મહોત્સવ સાથે ઉજવાયો. શ્રાવણ સુ. ૧૨ના પૂ. પંન્યાસ પ્રવર શ્રી ભદ્રાનંદ વિ.મ.ની ૧૨ મી પુવતિથિ પ્રસંગે ૪૫ આગમની રચના સાથે ભવ્ય પુજા ભણાવાયેલ. દર ૬. છે રવિવારે જાહેર પ્રવચન તથા જુઠા જુદા અનુષ્ઠાને ચાલી રહ્યા છે અનેરો ઉત્સાહ સાથે આ પર્યુષણ પર્વની શરૂઆત થઈ. તપશ્ચર્યાનું અનોખું આયેાજન થયેલ, માસક્ષમણ, ૧૬ જ છેઉપવાસ, ૧૩, ૧૨, ૧૧, ૮, અક્રમ ખુબ જ સંખ્યામાં થયેલ. પર્યુષણ પર્વમાં આવતા ૨ કર્તવ્યનું પણ આયોજન થયેલ.
ભા. સુ. ૬ના ભવ્યાતિભવ્ય વડે સ્વામિવાત્સલ્ય થયેલ. ભા. સુ. ૮ નાં ચારે જ આ જિનાલયન. ભવ્ય રૌત્યપરિપાટી ૨૦૮ થાળી સાથે નીકળી હતી. પછી નવકારશી કરાવેલ,
ભા. સુ પુનમથી ભા. વ. ૫ સુધી ભવ્ય મહોત્સવનું આયોજન થયેલ છે. તેમાં ભા. ઇ છેસુ. પુનમને ભવ્યાતિભવ્ય મહાપુજાનું આયોજન સૌ પ્રથમ વખત થયેલ અને લોકો જ
આ મહાપુને જોઈને એટલા આનંદમાં આવી ગયા કે એક ઈતિહાસમાં રેકર્ડ રૂ૫ થઈ. ઇ. રંગોલી સાથે બીજું ભા. વ. ૨ નાં પૂ. મુ. નયધન વિ. મ. ની ૧૫ મી તિથિ નિમિત્તે ર જ ભવ્યાતિભવ્ય અંગરચના થઈ, ભા. વ. ૫ નાં પૂ. તપસ્વી આ. ભ. વિ. રાજતિલક સૂ. જ # મ. ની પ્રથમ માસિક તિથિ હોવાથી ગુણાનુવાદ તથા શ્રી ૧૦૮ પાર્શ્વનાથ પુજન ક રચના સાથે ભણાવાયેલ. ભા. વ. ૮ નાં તપસ્વીઓનું બહુમાન સમારંભ થયેલ. આસો છ માસની એ ીની ભવ્ય આરાધના થશે અને બારેજામાં માગસર વ. ૧ તા. ૪-૧૨-૯૮
થી પૂ. મ. સા.ની નિશ્રામાં ઉપધાન તપની શરૂઆત થશે. ભા. વ. ૫ નાં ૨૮૯ આયંહું બીલ તપની આરાધના થશે.
- પુના સીટી-ભવાની પેઠમાં પર્યુષણ અનુમેહનાર્થે તથા પૂ. આ. ભ. શ્રી વિ. રાજતિલક સ. મ.ની સંયમ જીવનની અનુમોદ્યનાથે પૂ. મુ. શ્રી અક્ષયવિજયજી મ. જ આદિની નિશ્રામાં અઠ્ઠઈ મહોત્સવ સિધચક્ર મહાપુજન સાથે ભા. સુ. ૬ થી ૧૫ ૨
જ સુધી થયો.
Page #156
--------------------------------------------------------------------------
________________
છે ૧૫૪ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) ૨ છે આ છે માલેગામ : માલેગામમાં ઉજવાયેલ અનુદનીય આરાધનાઓ ?
વર્ધમાન તપેનિધિ પૂ. આ. ભગવંત પ્રભાકરસૂરીશ્વરજી મહારાજ અત્રે પધાર્યા ૨ ત્યારથી ન કપેલી આરાધનાના પૂર ઉમટયા છે. શ્રી સંઘમાં ઉત્સાહ ઉમંગ ખુબ છે. આ
ગામમાં ૩૫ જેટલાં જૈન ડોકટરો છે. બધા જ લગભગ બારે મહિના જ હું ભગવાનની પૂજા કરે છે. ખૂબ શ્રદ્ધાવાળા છે. પ્રતિક્રમણ આઢિમા ધોતી , છ ખેસ પહેરીને આવે છે કેટલાક ડોકટરો પૌષધ અઠ્ઠાઈ આદિ તપસ્યાઓ સાથે કરે છે.
ક નવ વર્ષની છોકરીએ અડ્રાઈ કરેલ છે. ૧૮ વર્ષના છોકરાઓ સોળ આ ઉપવાસ અઠ્ઠાઇ ૬૪ પહોરી પૌષધ સાથે ર્યા હતા.
ક સાધવી શ્રી ચંદ્રોજજવલાશ્રીએ બેનને સારી રીતે ધર્મમાં જોડી ન છે રેકર્ડ કરેલ છે.
સાધર્મિક ઉત્કર્ષ યોજના તેમજ ફળ નૈવેધ દેવદ્રવ્યનું ગણાય તેના ઉપેક્ષા દેષમાંથી બચાવા અનુમોનીય ચઢાવા થયા છે.
૬૪ પહેરી પૌષધ ભા—બેનના ૪૫ આગમ સ્વરૂ૫ ૪૫ થયા હત. કરવયાત્રાને વરઘેડ સાઘર્મિક વાત્સલ્ય અનુપમ થયા હતા.
રામચન્દ્રસૂરિ સ્મૃતિભવન, ૬૮ તીર્થ, મહાવીરનગર ઉપાશ્રય વર્ધમાનનગર જ ઉપાશ્રય જિર્ણોધાર આદિ અનુઢનીય ચઢાવા કુલ ૨૮ લાખના થયા છે.
નેરમાં ઉપાશ્રય નામકરણને લાભ રમેશ મુનાલાલે પિતાના માતુશ્રીની જ સ્મૃતિમાં લીધેલ છે.
ક પૂજ્યશ્રીના શિષ્ય રતન મોક્ષરક્ષિતવિજય મ. સા. એ રાજસ્થાન સંઘમાં છે છે ઉત્તમ આરાધના કરાવી છે. વાસુપૂજ્ય સ્વામિ જૈન સંઘે અઢાર આઈટમથી સાધર્મિક વાત્સલ્ય કર્યું હતું.
સંધપ્રમુખ શ્રી જગદીશભાઈને સંઘભૂષણ તેમજ તેમના માતુશ્રી સરસ્વતીબેનનું સંઘમાતાનું બિરુદ આપી કૃતજ્ઞભાવ સંધે વ્યકત કર્યો હતે.
* આઠ વર્ષના બાળકેએ સુંદર સૂત્રે બોલેલ તેઓનું બહુમાન થયેલ
કે અહીં સંઘરત્ન સમા શોભતા શ્રી મનસુખલાલભાઈ વિવિધ વિધિવિધાન છે આ પ્રસંગે સ્વ ખર્ચે જાય છે. આ નાણાવટી કુટુંબમાંથી પ્રિતેશે ૧૬ ઉપવાસ કર્યા હીતે આઠ ઉપવાસ કર્યા. આ
Page #157
--------------------------------------------------------------------------
________________
આ
વર્ષ ૧૧ અંક-૭-૮ : તા. ૨૯-૯-૯૮ :
: ૧૫૫
હું ૬૮ તીર્થ માં અનુમાનીય લાભ લીધો. સંઘની કુલ ઉપજ ૩૩ લાખની થઈ છે.
વિથિકારક શ્રી મનસુખભાઈના સ્વ. પિતાશ્રી રિખબચંદભાઈ ગામે ગામ જ આરાધના કરાવતા સૂર્યાસ્ત પહેલા રસોડાનું કામ પૂર્ણ થાય તેની ખૂબ કાળજી રાખતા મનસુખભાઈ એ પોતાના પુત્રને લગ્નોત્સવ એવી રીતે ઉજવ્યો કે સૌ લગ્નની લગનથી મટી પ્રભુ લગનમાં લાગી જતા આજે પણ તેઓના ઘરે ચમરબંધીને રાતના ખવરાવતા નથી.
અનો૫ મંડળના સાહિત્ય પ્રકાશનના તંત્રીને
ત્રણ વર્ષની સખ્ત કેદ અને દંડ રાજસ્થાનના શિરોહી, જાલેર, પાલી જિલ્લાના ગામમાં “અનોપ મંડળ” નામની છે સંસ્થા “જેનો વિરોધની પ્રવૃત્તિઓ અને પ્રચાર કરી કહેલ છે. તેની સામે ભારતીય સંસ્કૃતિ છે કિ સમન્વય સંસ્થાન-જોધપુર તથા ઓલ ઈન્ડીયા જેન વેતાંબર કોન્ફરન્સનું પ્રતિનિધિ ન જ મંડળ તા. ૧૮-૭–૯૭ના રોજ રાજસ્થાનના મુખ્યમંત્રી શેખાવતને મળીને અનેપ
મંડળની જેનો વિરોધની પ્રવૃત્તિઓ બંધ કરાવવા અને તેના “જગત હિતકારી” અને ૨ આત્મ પુરાણ તથા નિકલંક એકસપ્રેસ જે જેની વિરૂધ્ધ ઝેરીલે પ્રચાર કરે છે. તેના જ છે ઉપર પ્રતિબંધ લાવવા જણાવેલ હતું.
રાજપ સરકારે આવા સાહિત્ય ઉપર પ્રતિબંધ જાહેર કર્યો હોવા છતાં સાર એ ગામથી પ્રગટ થતાં સત્યાપુર ટાઈમ્સના તંત્રી ઈશ્વરલાલ ખત્રીએ જગત હિતકારણી અને છે 6 આત્મપુરાણમાંથી જેનોની વિરૂધ્ધ લખાણે પ્રસિધ્ધ કર્યા હતાં. જેની સામે ભારતીય જ હું સંસ્કૃતિ સમન્વય સંસ્થાન તરફથી કુલચંદજી પી. ગાંધી જસરાજજી ચોપરા આદિએ છે જાલેરની કોર્ટમાં કેસ દાખલ કર્યો હતે.
તા. ૨૦-પ-૯૮ ના જાલોરની ડિસ્ટ્રીક કેર્ટના સિવિલ જજ અને જ્યુડિશિયલ જ મેજિસ્ટ્રેટ જ્ઞાનપ્રકાશ ગુપ્તાએ સત્યાપુર ટાઈમ્સના તંત્રી ઈશ્વરલાલ ખત્રીને ત્રણ વર્ષની - સખતકે અને રૂ ૫૦૦ ને દંડ કર્યો છે.
સાપ્તાહિક અખબારના તંત્રી ઈશ્વરલાલના વકિલે બચાવમાં જણાવેલ કે બને ૨ આ પુસ્તકે કોપીરાઇટ ધારા હેઠળ રજિસ્ટર્ડ થયેલા છે. તેમની દલીલને નકારતાં મેજીસ્ટેટે છે છે જણાવ્યું હતું કે રજીસ્ટર્ડ થયેલ હોવાથી રાજ્ય સરકારનો પ્રતિબંધને હુકમ રઢ કે છે. તે નથી.
(કન્ફન્સ સંદેશ) 2.
Page #158
--------------------------------------------------------------------------
________________
૧૫૬ :
: શ્રી જૈન શાસન [અઠવાડિક]_છે મુંબઇ : શેઠ મોતીશા લાલબાગ જૈન ઉપાશ્રય મથે પૂ. આ. શ્રી વિજય છે અમરગુપ્તસૂ. મ. પૂ. આ. શ્રી વિજય ચંદ્રગુપ્તસૂ. મ. આદિની નિશ્રામાં પૂ. આ. શ્રી જ જ વિજય રાજતિલકસૂરીશ્વરજી મ.ની સુદીર્ઘ સંયમની અનુમેહન તથા શ્રી સંઘમાં તપ છે.
આદિના અનુમાઢનાથે ભા. વઢ ૧ થી વઢ ૬ સુધી ૪૫ આગમ પૂબ સહિત ૨. ૬ પંચાહિનકા મહોત્સવ ઉજવાય.
મુંબઇ વાલકેશ્વર-અરો શ્રીપાળનગરમાં પૂ. આ. શ્રી વિજય ગુણયશસૂરીશ્વરજી છે ર મ. પુ. આ. શ્રી વિજય કીર્તિયશસૂરીશ્વરજી મ. આદિની નિશ્રામાં પુ. આ. ભ. શ્રી છે વિજય રાજતિલકસૂરીશ્વરજી મ.ના સંયમ જીવનની અનુમેહનાથે ભા. વ. ૫ થી ૮ દિ છે. સુધી પંચાહિનકા મહોત્સવ યોજાયો વદ-૫ નવાણું અભિષેક પુજા જોઇતારામ ટેકરઢાસ છે
તરફથી વઢ-૬ પિસ્તાલીશ પુજા સોહનલાલ, રૂપાજી તરફથી વ8 ૭ ૧૦૮ પાર્શ્વનાથ મહાપુ ભેરોલ તીર્થ નિવાસી શાંતિલાલ હરિલાલ તરફથી વદ-૮ સિધચક્ર મહાપુજા કે લાલચંદ્રજી છગનલાલજી તરફથી વ૮ ૯ વિશ સ્થાનક મહાપુજને કુમારપાળ બાબુભાઈ તરફથી હતા, ૬ ડભોઇ-અ પં શ્રી હિતેન્દ્રવિ. મ.ની નિશ્રામાં વિવિધ તપસ્યા તેમાં બે માસ છે
ખમણ આદિ થયા ભા સુ. ૬ બાબુભાઈ જેતપુરવાળા તરફથી પારણું તથા ૬ તથા જ અન્ય ભાવિકો તરફથી નવકારી થઈ તથા વરઘોડો સંકર નીકળ્યો જૈન ભોજનશાળાની ૫૦૦-૫૦ની ૧૨૫ તિથિ લખાઈ.
બારેજામાં સૌ પ્રથમ ઉપધાન–અત્રે પુ. મુ. શ્રી મુકિતધનવિજ્યજી મ. તથા ૨ ૬. પુ. મુ. શ્રી પુણ્યધનવિજયજી મ.ની નિશ્રામાં ૨૦૫૫ માગશર વદ્દ ૧ તા. ૪-૧-૯૮થી
ઉપધાન સે થશે પ્રથમ અરો ઉપધાન થાય છે. ઉપધાનમાં પ્રવેશ કરવાની ઇચ્છાજ વાળાએ કારતક સુઢ ૧૫ સુધીમાં નામ મોકલવા વિનંતિ છે.
ઉપધાન સમિતિ C/o. જૈન ઉપાશ્રય
ભગવાન મહાવીર માર્ગ
આણંદ ૩૮૮૦૦૧ ફેન (૦૨૬૯૨) ૨૨૯૬૫ કેટન સીટી-કોઇમ્બતુર પુ. આ. શ્રી વિજ્ય અશકસેનસૂ. મ. પુ. આ. શ્રી જ ૨ વિજય અમરસેનસૂ, માની નિશ્રામાં આરાધના અનુમેહનાથે ભાદરવા સુ. ૧૨ થી છે આ વઢ ૧ સુધી શાંતિ સ્નાત્ર આદિ અઠ્ઠાઈ મહોત્સવ સુંદર રીતે ઉજવાય.
Page #159
--------------------------------------------------------------------------
________________
( અને ટાઇટલ ૨ નું ચાલુ )
: શ્રી જૈન શાસન [અઠવાડિક]
(૧) બાર પ્રકારે–પૃથ્વીકાય પર્યાપ્તા, અપકાય પર્યાપ્તા, તેઉકાય પર્યાપ્તા, વાયુકાય પર્યાપ્ત, વનસ્પતિ કાય પર્યાપ્તા અને શસકાય પર્યાપ્તા. પૃથ્વીકાય અપર્યાપ્તા, અપકાય અપર્યાપ્તા, તેઉકાય અપર્યાપ્તા, વાઉકાય અપર્યાપ્તા, વનસ્પતિકાય અને ત્રસ
કાય અપયાતા.
(૧) તેર પ્રકારે—જીવના તેર ભેદ પણ થાય છે તે આ રીતે પાંચ સ્થાવર પર્યાપ્તા, પાંચ સ્થાવર અપર્યાપ્તા અને ત્રસમાં સ્ત્રી, પુરૂષ અને નપુ ́સક વેઢે એમ કુલ તેર ભેઢ પશુ થાય.
(૧૩) ચૌઢ પ્રકારે—જીવના ચૌઢ ભેઠ પણ થઇ શકે તે આ રીતે−૧-સૂક્ષ્મ એકેન્દ્રિય, ૨-બાઝર એકેન્દ્રિય, ૩-એઇન્દ્રિય, ૪-તેન્દ્રિય, પ–ચઉરિન્દ્રિય, ૬-સાંન્નિ પાંચેન્દ્રિય અને ૭-અસ'ન્નિ પચેન્દ્રિય તે સાતના પર્યાપ્ત અને અપર્યાપ્ત એમ કુલ ચૌઢ ભેદ થાય.
(૧૪) પંદર પ્રકારે—તે આ રીતે : પચેન્દ્રિય મનુષ્ય સ્ત્રી, પુરૂષ અને નપુંસક વેદે, પોન્દ્રિય તિય “ચમાં પણ સ્ત્રી, પુરૂષ અને નપુંસક વેદે એમ કુલ છ, દેવમાં પુરૂષ અને ગી વેઢ, નરકમાં નપુંસક એમ કુલ નવ બેઠ થયા. ૧૦-પર્યાપ્ત માદર એકેન્દ્રિય, ૧-અપર્યાપ્ત બાદર એકેન્દ્રિય, ૧ર-સૂક્ષ્મ એકેન્દ્રિય, ૧૩-એઇ દ્રિય, ૧૪તૈઇન્દ્રિય અને ૧૫–ચઉરિ‘દ્રિય.
(૧૫) સેાળ પ્રકારે—જીવના સેાળ ભેદ આ રીતના થાય છે. એકેન્દ્રિયથી પોન્દ્રિય સુધીના પાંચ પ્રકારના તિય``ચ, મનુષ્ય, દેવ અને નારકી એમ કુલ આઠ પ્રકાર થયા. આ રાઠે પ્રકારના પર્યાપ્ત અને અપર્યાપ્ત એમ સેાળ ભેદ જીવના થાય.
(૧૬) સત્તર પ્રકારે—જીવના સત્તર ભેદ થાય તે આ રીતે પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાઢાય અને વનસ્પતિકાય એ પાંચ પ્રકારના એકેન્દ્રિય, ૬-એઇ'દ્રિય, ૭તૈઇન્દ્રિય, ૮--ચહરિ'દ્રિય. પચે દ્રિય મનુષ્ય સ્ત્રી, પુરૂષ અને નપુ'સક વેદે, પ'રી'દ્રિય તિર્યંચ સ્ત્રી પુરૂષ અને નપુસક વેત્રે, દેવ-સ્ત્રી અને પુરૂષ વેદે, નારાનપુ ́સક વેદે એમ કુલ ન. એ. એ રીતના ૮ અને ૯ સત્તર થાય.
(૧૭ અઢાર પ્રકારે—જીવના અઢાર ભેઠ આ રીતે થાય. પૃથ્વીકાય, અપકાય, તેજાય, વાઉકાય, વનસ્પતિ કાય, મેઇન્દ્રિય, તૈઇન્દ્રિય, ચઉરિ'ન્દ્રિય અને ચેન્દ્રિય આ નવ ભેદના પર્યાપ્ત અને અપર્યાપ્ત એમ ગણતા ૧૮ ભેઠ થાય.
*
ક્રમશઃ
Page #160
--------------------------------------------------------------------------
________________
શ્રી જૈન શાસન (અઠવાડિક)
તા. ૨૯-૯-૯૮
૨જી. નં. જી. સેન. ૮૪
છે. પૂજ્યશ્રી કહેતા હતા કે
"
-શ્રી ગુણદશી
છે. ૫ ૫ આચાર્યદેવેશ શામળિયા
શ્રીમદવિજયશમચંદ્રસૂરીશ્વરજી મહારમાં
આ સઠાચાર વિનાનું રૂપ અને વિવેક વિનાનું જ્ઞાન એ ખરેખર શ્રાપ રૂપ છે છે કે સટ્ટાચાર વિનાના રૂપની અને વિવેક વિનાના જ્ઞાનની પ્રશંસા, એ તે પાપની
પ્રશંસા છે. 28 ઉપકારીઓ ફરમાવે છે કે- દુઃખના કારણ પ્રત્યે અરુચિવાળા બને દુઃખથી ૪
ડરવાને બદલે, દુઃખના કારણેથી ડરો. પાપના અને પાપનિવારણનાં વાસ્તવિક છે કારણના અભ્યાસી બને અને ઉપકારી મહાપુરૂની આજ્ઞા મુજબ પાપથી મુકત છે
બનવાને માટે સુપ્રયત્નશીલ બનો. મક સાચા સુખના અર્થી આત્માઓએ શ્રી જિનાજ્ઞા પ્રત્યે રૂચિવંત બનવું જોઈએ, $
પિતાની તે રૂચિને નિર્મલ બનાવવાને સતત અભ્યાસ કરે જોઈએ અને ધર્મની છે ઉત્કટ આરાધના થઈ શકે તેવા ઉપાયે પ્રત્યે ખૂબ જ આદરવાળા બનવું જોઈએ. આ
દુરાચારને દ્વેષી અને સાચા પ્રેમી આત્મા જ શિષ્ટ ગણાય છે. ક લેકવિરોધથી ડરવું એ ડર પાઠવૃત્તિ છે, જ્યારે લોકવિરૂદ્ધ કાર્યોથી કરવું એ જ
પાપભીરુતા છે. ક લાયકાત વિનાને ગમે તેટલું ભણે તે ય ભાવને અને તેને કાંઈ સગપણ નથી. છે છે કે જેન અને મોક્ષની અને પરલેકની ચિંતા વિનાને ત્રણ કાળમાં બને ખરૂ ? 6 ક વગર ભણેલા લાયકને જે જ્ઞાન આવે તે જ્ઞાન પરિણામ પામે, ભણેલો નાલાયક
હોય તે જ્ઞાન પરિણામ ન પામે. ૨ ક ભૌતિક સુખ અને પૈસે એ બે ચીજ જે કાળમાં કિંમતી થાય તે કાળ ધર્મ છે
-જની લાયકાત ગુમાવે. છે કે તપ જવોથી સંયમ મેલું થાય અને સંયમ મેલું થવાથી અહિંસા પાંગ ની થાય.
જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) c/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લેટ-જામનગર વતી તંત્ર, મુદ્રક, પ્રકાશક સુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યું
Page #161
--------------------------------------------------------------------------
________________
આ
બનો ઈ -
નમો 9374માણ થયરાi suમારૂં મહાવીર પન્નવસાWIm
[/wજ જજે હિટ છે. જ આe
1 માર||
સવિ જીવ કર્યું
જેઠc/S૪
શાસન રસી.
શાસ્ત્ર ચગનું સ્વરુપ શાસ્ત્રોગવિહો, યથાશકામાદિનઃ. શ્રાદ્દસ્ય તીવ્રબોધેન વચસાડવિકલસ્તથા છે
(ગષ્ટિ સમુચ્ચય) શકિતને અનુસારે, પ્રમાઢ વગરના શ્રદ્ધાવાળા જીવને જે તીવ્ર બેધથી અવિકલ–અખંડ-તે તે કાલે કરવા રૂપ-વઢનાઢિ રૂપ જે ધર્મવ્યાપાર તે શાસ્ત્રોગ–અહી:-ચોગ તંત્રમાં જાણ.
લવાજમ વાર્ષિક
શ્રી જૈન શાસન કાયૉલય લવાજમ આજીવન શ્રત જ્ઞાન ભવન, ૪પ દિગ્વિજય પ્લોટ
જામનગર (સૈારાષ્ટ્ર) IND1A- PIN-361005
Page #162
--------------------------------------------------------------------------
________________
IિIIII
ga
– ચાણસ્મા (ઉ. ગુ.)ને ચાતુર્માસને મળેલ અનુપમ લાભ :
ઘણા વર્ષો બાહ્ય પરમ શાસન પ્રભાવક આ. દેવ શ્રીમઢ રામચંદ્ર સૂ. મ.ના ર પાલદાર પ. પૂ. ગચ્છાધિપતિ શ્રીમ વિ. મહાય સૂ. મ. સા.ને વિનંતી કરતાં સહુ
પ્રથમ વિનતી સ્વીકારી ચાલુ વરસે મુ. શ્રી બાહુવિ. મ. સા. તથા પ્રવચનકાર મુ. શ્રી જ હિતરતનવિ. મ. સા.ને ચાતુર્માસાર્થે મોકલી શ્રી ચાણસ્મા જૈન સંઘ ઉપર મહાન ઉપ- છે કાર કરેલ છે. પૂ.શ્રીઓના ૨૦૫ ના અષાઢ સુઢ ૭ થી ચાતુર્માસાથે ભવ્ય નગર પ્રવેશ કરી
થયો, ત્યારથી પૂ.શ્રીના વ્યાખ્યાન શ્રવણે ભાવિકોની ધર્મ–ભાવનામાં ભરી રૂપે સારી છે છે એવી વૃદ્ધિ થયેલ છે. ચાતુર્માસમાં થયેલ ધમપ્રભાવનાનાં કાર્યો –
૧. સાંકળી અઠ્ઠમ, એકાસણ, સિદ્ધસ્વર્ગ કરંડક તપ દિવસ-૨૭, ક્ષીરસમુદ્ર, જ છઠ્ઠ, અઠ્ઠમ, અઠ્ઠાઈ, ચોસઠ પ્રહોરી પિસહ, શની–રવીવારી બાળકોની વાચનાણી.
જૈનેતરોમાં બે બાલીકાઓની અફૂાઈની તપસ્યા, આઢિથી આરાધકો ધર્મભાવનાથી છે.રંગાઈ ગયા હતા.
૨. જે રથયાત્રા મહેસાણા જીલ્લામાં બેનમૂન જેવાલાયક જેન–જેતરમાં વખ- ૧૪ & ણાયેલ છે, તેવી ભવ્ય રથયાત્રા ગજરાજ સાથે પર્યુષણ પર્વ બાd I. સુઝ ૫ ના છે ૬ રોજ નીકળી હતી.
૩. બાઢ ૨૦૦+૮૯ કુલ ૨૮૯ ઓળીના અજોડ આરાધક તપસ્વી કુલ પ્રભાવક જ આ. શ્રી રાજલક સૂ. મ. સા. ના ૬૫ વર્ષના સુદીર્ધ સંયમ જીવનની અનુમઢના રૂપે હું 4 પૂ.શ્રીની પ્રથમ સ્વર્ગવાસ તિથિ ભા. વઢ ૫ ના રોજથી શ્રી સંઘ તરફથી પંચાલ્ફિકા ૬ મહોત્સવ ઉજવાયો હતો. પાંચે દ્વિવસ પૈકી સ્વર્ગારોહણ માસિક પ્રથમ તિથિએ પ૭ છે છ આયંબીલમાં ઢરેકને રૂા. ૪૧ ની પ્રભાવના બાઢ ચારે દિવસ એકાસણાની તપસ્યા નવકાર જ મહામંત્રના જાપ સાથે, અનેરા ઉલાસ ઉત્સાહથી થઈ હતી. રેજ સવારે પ્રભાતીયાં, છે શરણાઈવાદન, વ્યાખ્યાન, પૂજા, પરમાત્માની ભવ્ય અંગરચનાઓ, પૂજ, અ વઢયાની ૨ ટીપ આદિ પ્રવૃત્તિઓથી મહોત્સવ ધમધમી રહ્યો હતો. આયંબીલ એકાસણું કરનાર
( જુઓ અનુ. ટાઈટલ ૩ ઉપર ) છે
Page #163
--------------------------------------------------------------------------
________________
જ ભલા ર૭ જળવશ્વસમરીજી મહારાજની - - -
NA BIELW 2006 SUHO exo relor Pul Men yellow
ફિટ્ટાહાથી
| તંત્રી પ્રેમચંદ મેઘજી ગુઢક
૮મુંબઈ) હેમેન્દ્રકુમાર સાબલાલ જc :
(રાજ) સુરેજચંદ્ર કીરચંદ શેઠ
વઢવા). | ચત્તાદ #7 %
(જ8)
* ૧/
૧
KANNE • દવા/ઉફ,
ઝઝJતા ઇgs . શિવાય ચ માત્ર
જ વર્ષ : ૧] ૨૦૫૪ આસો વદ-૮ મંગળવાર તા. ૧૩–૧૦-૯૮ [અંક: ૯-૧૦ વાર્ષિક રૂા. ૫૦ આજીવન રૂ. ૫૦૦ પરદેશ રૂા. ૩૦૦ આજીવન રૂા. ૬૦૦૦
1 પ્રકીર્ણક ધર્મોપદેશ ! પ્રવચનકાર–પ. પૂ. આ. દેવ શ્રી વિ. રામચંદ્રસુરીશ્વરજી મહારાજા ૨ ૨૦૪૪, શ્રવણ સુદ-૬ શનિવાર તા. ૧-૮-૮૭ ચંદનબાલા જૈન ઉપાશ્રય મુંબઈ-૬ છે (બી જિનાજ્ઞા વિરૂદ્ધ કે પૂ. પ્રવચનકારશ્રીના આશય વિરૂદ્ધ કાંઈપણ લખાયું છે છે તો ત્રિવિધ ક્ષમાપના. (પ્રવચન ર૭ મું ચાલુ)
અવ) : ઈ “સૂત્ર-અર્થ તત્વ કરીને સદહું બોલનારાને લાગે કે- મિથ્યાત્વ એ જ છે છે મોટામાં મોટું પાપ છે. દુનિયાનું સુખ સારું લાગે તે પહેલા નંબરનું મિથ્યાત્વ છે. આ દુનિયાનું સુખ મેળવવાની ઈચ્છા થાય, મઝેથી મેળવવાનું મન થાય, તે મેળવવા માટે ? ૬ ય અનીતિ આદિ પાપોને કરવાં જેવાં માનીને કરે તે પણ મિથ્યાત્વનો પ્રતાપ છે. તે છે આ સુખ મળી જાય તે આનંદ આનંદ થઈ જાય અને તે આનંદ પણ ખૂબ ખૂબ ગમે તે જ
મિથ્યાત્વ છે. તે સુખ છોડવાનું મન થતું નથી, છોડવા જેવું લાગે નહિ, ભેગવવા જ છે જેવું લાગે અને મઝેથી ભગવે તે પણ મિથ્યાત્વ છે. આ મિથ્યાત્વ મોહના ત્રણ બેઠ ૨ પડે છે. સંખ્યત્વ મેહનીય, મિશ્ર મેહનીય અને મિથ્યાત્વ મોહનીય. તે ત્રણેને ઇ છે પરિહરવાના છે. તેમાં ભૂંડામાં ભૂંડી મિથ્યાત્વ મેહનીય છે. તે તમને ભૂંડી લાગે છે કે છે. આ મિથ્યાત્વ મેહનીય જોરદાર હશે ત્યાં સુધી ગમે તેટલો ધર્મ કરે તે પણ આ જ તે ધમ ધાર્યો સફળ થાય નહિ. રોજ ભગવાનનાં દર્શન-પૂજનાદિ કરે તો પણ હું
Page #164
--------------------------------------------------------------------------
________________
૬ ૧૬૨ :
: શ્રી જૈન શાસન [ અઠવાડિ] છે ૨ મરતા સુધી આ સંસાર છોડવા જેવું લાગે જ નહિ. જેને આ સંસાર છોડવા જેવો છે જ ન લાગે તે મિથ્યાષ્ટિ કહેવાય તે તે મિથ્યાત્વને કાઢવાની મહેનત ચાલુ છે? આ દુનિયાકારીની સુખ-સંપત્તિને અધિકને અધિક લેભ તે અનંતાનુબંધીને લાભ જ કહેવાય. તે મિથ્યાત્વની હાજરીમાં હોય આટલું પણ સમજે છે? જેમ જેમ તમારી છે
પાસે પૈસા-ટકા વધે તે આનંદ થાય ને? અને ઘટે તે દુઃખ થાય ને? તો તે છે વખતે તમને લાગે કે- આ ભારે મિથ્યાત્વને ઉદય છે? જેને મિથ્યાત્વ ભૂંડું લાગે, એ જ મિથ્યાત્વને કાઢવાનું મન થાય કાં ઉપશમાવવાનું મન થાય તે સમકિત થાય એક જ જ મત એવો છે કે જીવ સૌથી પહેલા ઉપશમ સમકિત પામે અને પછી ક્ષાપશમિક ર
સમક્તિ પામે. બીજો એક મત એ છે કે જીવ પહેલા ક્ષાપશમિક સમકિત પણ છે પામે. તમારે આ બધુંભ ણવું છે ખરું?
જે જીવ સમજી જાય કે કેધ, માન, માયા, લોભ કરવા જેવા નથી તે તેને કે અનંતાનુબંધીના કૈધ-માન-માયા-લોભ ન હોય. તમને તે ક્રોધ-માન-માયા-લોભ ર કરવા જેવા લાગે છે કે છેડવા જેવા લાગે છે? શાત્રે તે કહ્યું છે કે દુનિયાકારીની જ ઇ ચીજ-વસ્તુઓને બહુ લોભી છવ માયાવી હોય, તેના લોભમાં સફળ થાય તે જ
માનને પૂજારી હોય અને તેને બાધા પહોંચી જાય તે વાત વાતમાં ગુસ્સો આવ્યા દિ વિના રહે જ નહિ. ૨. સભા : તે ચારે પ્રશસ્ત પણ હોય ને?
- ઉ૦ : જેને ધર્મ મેળવવાનો બહુ લભ હોય તેને લોભ પ્રશસ્ત કહેવાય. પૈસાટકાકિ મેળવવાનું મન હોય તેને લોભ પ્રશસ્ત ન કહેવાય તે તે અપ્રશસ્ત કહેવાય !
રોજ ભગવાનના દર્શન-પૂજન કરનારને, સામાયિક-વ્યાખ્યાન શ્રવણાદિ કર- ર નર નારને આ ક્રોધ-માન-માયા-લે કરવા જેવા જ નથી તેમ લાગે છે? ધન પણ છે
મેળવવા જેવું નથી તેમ લાગે છે? પાપને ઉશ્ચય છે માટે ધન મેળવવું પડે છે અને આ જ રાખવું પડે તેમ લાગે છે? પૈસા-ટકાદિ જ ગમે, હજી વધારે જોઈએ તેમ થાય ?
તે લાગે કે મારું મિથ્યાવ ભારે છે? મઝેથી આજીવિકા ચાલે તેટલું ધન હોવા ર
છતાં ય અધિક મેળવવાનું મન થાય છે તે પણ બેટું લાગે છે? ન લાગે તે તે જ આ બધા ગાઢ મિથ્યાત્વના ઉઢયવાળા છે તેમ કહેવાય. જેને ખોટું છે તેમ લાગે અને જ ક એછું કરવાની મહેનત ન કરે પણ વધારવાની મહેનત કરે છે તે બધાને માયાવી છે 8 કહેવા પડે. એટલું નહિ પણ એવા તે મૃષા પણ માયાપૂર્વક બોલે છે.
આ બધું સમજતા હોત તો સમકિત મેળવવાનું જરૂર મન થાત. સમક્તિ છે
Page #165
--------------------------------------------------------------------------
________________
છે. વર્ષ ૧૧, અંક ૯-૧૦ : તા. ૧૩-૧૦-૯૮ :
' : ૧૬૩ જ પામેલાને સમહત્વ મેહનીયનો પણ ડર લાગે કેમકે તે ઉદયમાં હોય તે અતિચાર છે 3 લાગવાને સંભવ છે માટે તેને પણ ત્યાગ કરવાનું મન થાય. માટે તેને પણ છે છે પરિહરવાની છે.
આને “સર્વ ધર્મ સમ અને સર્વ ધર્મ મમ” ની વાત ચાલી પડી છે. મહા4 મિથ્યાદાષ્ટએ આ સિદ્ધાન્ત પ્રચાર્યો છે. બધા ધર્મ સરખા મનાય ? જ દિ બધા ધર્મ મારા મનાય ! જેટલા બૂઢા તેટલા બાપ તેમ માને? આવું , છે માનનારા-મનાવનારાએ એ જગતમાં ઘણે અનર્થ કર્યો છે. આવા જીવો જગતમાં છે જ રહેવાના છે. આપણે તેનાથી બચવાનું છે. બધા જ ધર્મ સારા હોત તે ભગવાન શ્રી : દિ જિનેશ્વરદેવે ધર્મ શું કામ સ્થાપત? બધા જ ધર્મ સાચા ય હોય નહિ અને ૪ ૨ સરખા પણ હોય નહિ. ઘણા ધર્મ પણ એવા હોય જે દુર્ગતિમાં લઈ જાય છે
શ્રી કાલિકસૂરિજી મહારાજાને દત્ત રાજાએ પૂછયું કે- યજ્ઞનું ફળ શું? તે જ આચાર્ય મહારાજે કહ્યું કે- નરક! યજ્ઞ સમજે ને? દુનિયાના સુખ મેળવવા માટે છે. જેમાં ઘણી ઘણી હિંસા કરવામાં આવે છે. અને તે પણ ધર્મના નામે ! આ સાંભળતાં જ રાજાને ગુસસે આવ્યો છે એટલે પૂછે છે કે હું મરીને જ્યાં જઇશ? તે આચાર્ય ર મહારાજ કહે, કે-નરકે, તેથી વધારે ગુસ્સો આવે છે ને પૂછે છે કે, તમે ક્યાં જશે ? . તે આચાર્ય મહારાજે કહ્યું કે સ્વગે. આમ ક્યારે બોલી શકે? આપણું પિતાના જ સુખને માટે કઈ પણ જીવને મારવાની વાત કરી શકાય ખરી? તેવી વાત કરે તે ૨ 1 શાસ્ત્ર, શાસ્ત્ર કહેવાય ખરૂં? આ મિથ્યા તે જગતમાં એવી રીતે વ્યાપીને રહ્યું છે ) કે તેનાથી બચવું બહુ કઠીન છે. ભય કરમાં ભયંકર પાપ તે છે. આ મિથ્યાત્વ માં જ
ન પડે ત્યાં સુધી ધર્મ સમજાય નહિ અને તે મિથ્યાત્વને મારવાનું મન પણ ન જ ૨ થાય તે ધર્મ પમાય પણ નહિ.
મિથ્યાત્વને મારવાનું મન થશે તે આ બંગલે મહેલ નહિ પણ જેલ જ છે જ લાગશે, પૈસે અનર્થકારી લાગે, સંબંધી બંધનરૂપ લાગે, સુખ ભંડામાં ભૂંડું લાગે. આ ૬. છોકરા-છોકરીને પરણાવવા પડે તે લાગે કે- હુ પાપ કરી રહ્યો છું. તેમને પહેલેથી એ સાચું સમજાવ્યું નહિ તે મહાપાપ કર્યું છે. આવું ન લાગે તે સમજવું કે તમારા પર
કુળ તે જૈનકુળ નથી રહ્યાં. શાસ્ત્ર જૈનકુળમાં જન્મ મળે તેને મહા પુઢય કહ્યો છે કે આ પણ વર્તમાન કાળમાં જેનકુળમાં જન્મ મળે તે પુય નહિ પણ પાઢિય છે ? ૬. તેમ કહેવું પડે છે. આ બહુ ભયંકર વાત કહેવાય. આ બેલ સમજ્યા હોત તો આવી છે ર દશા તે ન થાત.
(અનુસંધાન પાના ૧૭૨ ઉપ૨).
Page #166
--------------------------------------------------------------------------
________________
બારસઠ નગર વિભૂષણ શ્રી આદિ–શાંતિ–પાશ્વ-સુમતિ-મુનિસુવ્રતે નમ: | કિ. ૨ પધારે છે શ્રી દાન-ગેમ-રામચંદ્ર સૂરિ ગુરૂભ્યો નમઃ | પધારે ,
બોરસદ નગરે શ્રી આદિનાથ સ્વામિ શ્રી મુનિસુવ્રત સ્વામિ જિનાલયે છે
દુ ભવ્ય અંજન શલાકા પ્રતિષ્ઠા મહોત્સવ છે દિવ્યાશીષ : પૂજ્યપાદ પરમતારક પરમગુરૂદેવ વ્યાખ્યાન વાચસ્પતિ સુવિશાલ
ગચ્છાધિપતિ આચાર્યદેવેશ શ્રીમદ વિજ્ય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા. મંગલનિશ્રા : વાત્સલ્યવારિધિ, સુવિશાલગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદ વિજય
મહાદય સૂરીશ્વરજી મહારાજા આદિ વિશાલ મુનિવૃક પૂ. ગચ્છાધિપતિશ્રીને મંગલ પ્રવેશ - વિ.સં. ૨૦૫૫ મા.સુ. ૬ બુધવાર તા. ૨૫-૧૧-૯૮ અં. શ. પ્રતિષ્ઠા મહોત્સવનો શુભારંભ :- મા. સુ. ૯ શનિવાર તા ૨૮-૧૧-૯૮ દીક્ષા કલ્યાણકને ભવ્ય વરઘોડે અં. શ. – મા. વ. ૧ શુક્રવાર તા. ૪-૧૨-૯૮ પ્રતિષ્ઠા – મા. વ. ૩ રવિવાર તા. ૬-૧૨-૯૮ 'અમૂલ્ય લાભ - મૂળનાયક શ્રી આદિનાથ સ્વામિ તેમજ શ્રી મુનિસુવ્રત સ્વામિ
આદિ જિનબિલની પ્રતિષ્ઠાની ઉછામણી.. મા સુ. ના સેમવાર છે
તા. ૩૦-૧૧-૯૮ ના શુભ દિને બોલાશે. આ વિશિષ્ટ લાભ - ભવ્યાતિભવ્ય અંજની શલાકા પ્રતિષ્ઠા મહોત્સવમાં પરમાત્માના
માતા-પિતા સૌધર્મઇન્દ્ર-ઇન્દ્રાણ આદિની ઉછામણી.
કા. વ. રવિવાર તા. ૧૫-૧૧-૯૮ ના પુણ્યદિને બેલાશે. ભવ્યાતિભવ્ય અંજનશલાકા પ્રતિષ્ઠાના આ મંગલ અવસરે
સકલ સંઘને પધારવા ભાવભર્યું આમંત્રણ વિ ા શુભ સ્થળ :
લી. શ્રી વિ.ઓ. જૈન વે. મૂ. પૂ. સંઘ, છે. શ્રી આદિનાથ સ્વામિ જિનાલય. શ્રી આદિશ્વર પ્રભુ હેરાસર ટ્રસ્ટ, કાશીપુરા, બોરસદ. (ગુજ.)
શ્રી અં. શ. પ્રતિષ્ઠા મહોત્સવ મિતિ. ૨તા. ક. :- પૂ. ગચ્છાધિપતિ આચાર્ય ભગવંતની મંગલ નિશ્રામાં આયોજિત અંજન છે
શલાકા પ્રતિષ્ઠા મહોત્સવમાં જે ભાવિકેએ જિનબિંબની અંજનશલાકા કરાવવાની હોય તેમણે કા. વ. ૧૩ સેમવાર તા. ૨૬-૧૧-૯૮ સુધીમાં જિનબિંબ આપી જવા વિનંતિ.
Page #167
--------------------------------------------------------------------------
________________
માને ડહેાળવાના કામથી દૂર રહે !
- પૂ. સુ. શ્રી પ્રશાન્ત દર્શન વિજયજી મ. poooooooooooooooooooo
કલિકાલ સર્વજ્ઞ પ. પૂ. આ. શ્રી હેમચન્દ્ર સૂ. મ. વિરચિત શ્રી ત્રિષષ્ટિ શલાકા પુરૂષ ચરિત્ર (જૈન રામાયણ પ સાતમું) માં છઠ્ઠા સમાં એક પ્રસંગ વર્ણવ્યેા છે તેના પર વિચાર કરવા છે.
સાહસતિ નામના વિદ્યાધર લાંબા સમયથી સુગ્રીવની પત્ની તારાના અભિલાષી બન્યા હતા. એથી પેાતાની તે દુષ્ટ અભિલાષાને સિદ્ધ કરવા હિમવત પર્યંતની ગુફામાં રહીને ‘પ્રતારણી’ વિદ્યાને સાધી રહ્યો હતેા. અને સાધનાના પરિણામે તેને ‘પ્રતારણી’ વિદ્યા તે સિદ્ધ થઇ. વિદ્યા વડે સાહસગતિ વિદ્યાધરે પેાતાનુ રૂપ કામરૂપી ઇચ્છિત રૂપ કરનાર દેવની જેમ સુગ્રીવનું રૂપ લઈ આકાશમાં બીજા સૂની જેમ કિષ્કિંધાપુરીમાં આવ્યા. જે વખતે સાચા સુગ્રીવ ક્રીડા કરવાને માટે બહાર ઉદ્યાનમાં ગયેા હતેા, તે વખતે તારાદેવીથી સુÀભત એવા અતઃપુરમાં તેણે પ્રવેશ કર્યો. ઘેાડીવાર ન થઇ તેવામાં સાચા સુગ્રીવ પણ ત્યાં પાછા આવ્યેા. એટલે રાજા સુગ્રીવ તા અંદર ગયા છે' એમ ખેલતા દ્વારપાળાએ તેને અટકાવ્યા. તે વખતે એક સરખા બે સુગ્રીવને જોઇ વાલીપુત્ર ચન્દ્રરશ્મિને સદેહ પડવાથી, અંતઃપુરમાં કોઇપણ પ્રકારની વિપ્લવ-હાનિ ન થાય માટે તે અંતઃપુરના દ્વાર આગળ જલ્દીથી ગયે1 અને જાર-સુગ્રીવને અતઃપુરમાં પ્રવેશ કરતાં, માર્ગમાં આવતા પર્યંત જેમ સરિત્તાના પુરને કે તેમ અટકાવ્યા અર્થાત્ તેને અંતઃપુરમાં પ્રવેશ કરવા દીધા નહિ.
આ પ્રસંગને જાણનાર કેાઇ પણ સુજ્ઞ પુરુષ વાલીન‘ઇન ચંદ્રરશ્મિએ ખેાટુ કામ કર્યું . એમ ખૂલી રાકશે નહિ. બધા જ એકી અવાજે તે વાલીન`દનના મુક્તક વખાણુ જ કરશે અને તેના કાર્યને સુચારૂ સુસ'ગત અતિયેાગ્ય જ ગણાવશે. હુંયાથી આમ માનનારા જો ખરેખર પ્રામાણિક અને ભવભીરૂ હાય તા વર્તમાનમાં પણ શાસનમાં એકપણ એવા વિવાદ નથી કે જેને શાસ્ત્રાધારે ઉકેલ ત જ આવી શકે. જે બાબતમાં એક જ પક્ષને માનનારમાં આવી રીતના દ્વિધા અને સંદેહ પડે તે જ્યાં સુધી શાસ્ત્રાધારે તેના સમુચિત ચેાગ્ય નિણુÖય ન થાય ત્યાં સુધી તેવી પ્રવૃત્તિને આ વાલીનઢનની જેમ બન્ને પક્ષે એકદમ અટકાવી દેવી તેમાં જ શાસન-સમુદાયનુ ગૌરવ છે અને હિત છે,
આવી સીધી-સાદી સમજને પણ સ્વીકારવામાં ન આવે તે બહુ જ સૂક્ષ્મ રીતે તેના વિચાર કરતાં નિપુણ-પારિણામિકી બુદ્ધિવાળા આત્માઓ સારી રીતે સમજી શકે છે કે, આમાં કાંઇ જુદી જ મલિન ભાવના લાગે છે. વિરાધી વર્ગની સાચી પણ વાતના
Page #168
--------------------------------------------------------------------------
________________
૧૬૬ :
" શ્રી જૈન શાસન (અઠવાડિક) ૨ ૬ વિચાર નહિ કરતાં કે સમજવાનો પ્રયત્ન નહિ કરતાં, “અમે જે કરીએ તે જ સાચું છે
સત્તા આગળ શાણપણ નકામુ. સત્તાને આ સદુપયોગ (!) કરાતો હોય તે બધા સમજે છે કે, આમાં પક્ષપાત, સ્વાથીનીતિ, બીજાનું જે થવાનું હોય (શાસન પણ છે
ખાડામાં જાય કે સમુદાયનું પણ જે થાય તે) તે થાય ગોરની જેમ અમારું તરભાણું ? ૨ ભરાયા કરે. અમારી સામે માથું ઊંચકશો તે તમારી ખેર નથી. હયાથી બધા ય છે સમજે છે કે સાચું શું છે અને બેટું છે - પણ આપણું સ્ટેટસ ન બગડવું છે જોઈએ, આપણે મોભો જળવાય એટલે ગંગા નાહ્યા. - આવી જ મેલી દાનત
અને વૃત્તિ હોય ત્યાં જાણે-અજાણે શાસન ડહાળવામાં હાથા બની જવાય. સાચા છે અને પ્રામાણિક વિધી વર્ગને ઉતારી પાડવે, ખોટે કલંક્તિ કરવો, ખોટા આક્ષેપથી
નવાજે એવી રાજકીય કુનેહ વૃત્તિએ જયારે ધર્મસ્થાનમરે પણ પગપેસા કરી દીધો છે છે છે અને તેવી કુટીલ નીતિને “મુત્સદ્દી” માં ગણાવાય છે તે આ કાળની એક અનેરી
અજાયબી છે. જ્ઞાનિની દૃષ્ટિએ આ છળકપટ ભરી મુત્સદ્દીગિરિ એ પાકટતા નથી પણ છે નાલેશીભરી મૂર્ખાઈ છે અને સ્વ–પરના આત્મઘાતકપણ વિના બીજું કશું જ નથી. છે.
માન-પાનાદિની તીવ્ર લાલસા અને કઢાગ્રહ વિના આવી અધમવૃત્તિ ચાવવી એ જ જ સંભવિત નથી.
આપણે તે એ જ વાતને વિચાર કરવો છે કે વાલિનંદન જેવું સ્તુત્ય પગલું ભરાય તે શ્રી જૈન શાસનમાં એક પણ વિવાદને સ્થાન જ નથી અને આ કાળમાં પણ છે શ્રી જૈન શાસન ઝળહળતું જ છે. પણ વે દિન કહાં......! વિવાદને સુલઝાવવાને જ બદલે વિવાદને વધારવામાં અને વકરાવવામાં જ આનંદ આવતો હોય તેવ ની પાસેથી ૬. મધ્યસ્થતા કે ન્યાય–નીતિમત્તાની આશા રાખવી તે આકાશકુસુમ જેવી વાત છે. ખરે- ર પર શાસનના અનુરાગી આત્માઓને તેનું જ દુઃખ છે. મોટા મોટા માધાંતા ગણાતા આ પણ માર્ગને સમજવાને બદલે માર્ગને ડહોળવાનું જ કામ કરી રહ્યા લાગે છે. તેમાં જ છે દુનિયાની જેમ પદ-પ્રતિષ્ઠા અને પૈસાનું જ વર્ચસ્વ દેખાય છે. આવી પરિસ્થિતિમાં ૨ જ સુજ્ઞ માણસે સમજુને જ સમજાવવાનો પ્રયન જાળવી રાખે છે પણ અણસમજુ-દોઢડાહ્યા- જ છે ને સમજાવવા પિતાની શક્તિને ઉપયોગ કરતા નથી. પાત્રતા અને યોગ્યતા વિના જ હું સારી વસ્તુ ફળે જ નહિ. લાભ તો ન કરે પણ હાનિ તે અવશ્ય કરે. આ બાબતમાં પરમતારક પૂ. ગુરૂદેવેશ શ્રીજીની વાત ખુબ જ વિચારણય-મનનીય છે.
. પાત્રતા વિના સારી વસ્તુ ફળે નહિ. સાહસગતિ વિદ્યાધરે, યિય લાલસાને પોષવા માટે પ્રતારણ વિદ્યા મેળવીને ૨ એને ઉયોગ શામાં કર્યો ? પિતાની બૂરી વિષયાભિલાષાને પરસ્ત્રીની અભિલાષાને શું
Page #169
--------------------------------------------------------------------------
________________
૬ વર્ષ ૧૧ અંક -૧૦ તા. ૧૩-૧૦-૯૮ :
: ૧૬૭ પોષવામાં ? વિદ્યા એ બુરી ચીજ છે? નહિ, પરંતુ નદીનું પાણી સાગરમાં ભળે હું એટલે ખાર જ થઈ જાય, એમ અગ્યના હાથમાં આવેલી વિદ્યા એના અને બીજાના છે છે પણ અનિષ્ટને જ કરનારી નિવડે. વિદ્યા એ પિતે ગમે તેટલી સારી વસ્તુ હોય, છતાં જ તે જે અગ્ય હોય, તે તે અનને જ કરનારી નિવડે છે. આગમોને ભણેલા, હું આગમના જાણ એવાઓ પણ ભાન ભૂલ્યા તે ખ્યા, નિનાવ બન્યા એનું જ છે કારણ ? આગમ ખોટાં ? નહિ, ત્યારે કોણ ? પાત્ર હું. વસ્તુ સારી હોય, છે છતાં ખરાબ ભાજનમાં પડે એટલે સારી રહે નહિ. એ જ રીતે આગમ જ્ઞાન ૨ જ જેવી સારી વસ્તુને પણ સારી ખવી હોય, તેને વાસ્તવિક લાભ ઉઠાવ ૨ હોય તે, સામાએ પાત્રતા કેળવવી જ પડે. પાત્રતા વિના તે ફળે નહિ ને જ જ કુટી ય નીકળે !
દરેક વસ્તુમાં ગ્યતા જેવી જોઈએ. વસ્તુ સારી છે એટલું જ જે કામ ન કર શું લાગે. ગમે તેને આગમ કેમ ન ભણાવાય ? સાધુને જ કેમ ન ભણાવાય ? અને તે તે પણ અમુક પર્યાય આદિ ચોગ્યતાવાળા સાધુને જ કેમ ભણાવાય ? શું આગમ ખરાબ છે
છે ? નહિ જ. પણ ઉપકારીઓ કેવળ ઉપકારી બુદ્ધિથી જ કહે છે કે સૌને ગમે તેને જ ભણાવાય, તો એમ ભણનાર માટે અને એના દ્વારા બીજાઓને માટે પણ એ અનર્થ૨ કારી નિવડે. કેમ એમ ? ભગવાન શ્રી જિનેશ્વરદેએ કહેલાં અને શ્રી ગણધરદેવોએ જ છે ગુંથેલાં એવાં આગમે, ગમે તેને આપવામાં આવે, એથી તે અનર્થકારી કેમ નિવડે? જ આ તે કે – એ જે રીતે હૃદયમાં પરિણમવું જોઈએ, તે રીતે અયોગ્યના હૃદયમાં શું પરિણમી શકતું નથી અને વિપરીત રૂપે પરિણમે એટલે સ્વ–પરને માટે તે જ અનર્થકારી નિવડે એ સ્વાભાવિક જ છે.
આથી સમજે કે શ્રી આગમગ્રન્થ ઉત્તમ છે, એમાંનું જ્ઞાન તારનારું છે, પણ જ તે ક્યારે ? સામે યોગ્ય બને ત્યારે ! ત્યારે એથી જે અનર્થ થાય છે તે કોણ કરે છે? .. છે આગમનું જ્ઞાન ? નહિ, આગમનું જ્ઞાન તે કદી અનર્થ કરનારું નિવડે જ નહિ !
ત્યારે અનાશ કરનાર કોણ ? સામાની અયોગ્યતા. આગમનું જ્ઞાન તે તાર છે નારું જ કહેવાય, પણ સામે જે બે અને બીજાઓને ડૂબાડે તે પોતાની રે ૬ નાલાયકીથી જ ! માટે દરેક વસ્તુમાં યોગ્યતા જોવી પડે” *
(શ્રી જૈન રામાયણ – સર્ગ છઠ્ઠામાંથી) આ જાત ઉપર પૂર્વગ્રહ છોડી, પક્ષાપક્ષી છેડી, મારા-પિતાના ભેદ છેડી બહુ દ. બ જ શાંતિથી વિચારમાં આવે તે કેઈને પણ અવિહિત અનુચિત અનવસ્થાવાળી બેટી ય હું કઈ પ્રવૃત્તિના પ્રણેતા બનવાનું કે તેમાં સાથ આપવાનું મન ન થાય પણ તેનાથી જ
Page #170
--------------------------------------------------------------------------
________________
૧૬૮ :
: શ્રી જૈન શાસન (અઠવાડીક) દૂર જ રહેવાનુ મન થાય અને બધી જ સુવિહિત પ્રવૃત્તિના જ આદર કરવાનું મન થશે. તે દ્વારા તે આત્મા પેાતાનુ કલ્યાણુ તા સુનિશ્ચિત જ કરશે.
શ્રી વાલિન ઠનની પ્રવૃત્તિના વિચાર કરીએ તે આત્મામાં કેટલેા બધા નિલ પ્રજ્ઞાના પ્રકાશ પ્રગટે છે. સુવિહિતાની પ્રવૃત્તિએ ઉપર અંતરનું બહુમાન દા થાય છે.
સાચા સુગ્રીવ કાણુ અને ખાટા સુગ્રીવ કાણુ તેના નિય કરવા તે સાચા સુગ્રીવે શ્રી રામચંદ્રજીનું શરણું સ્વીકાર્યું. સ્નેહ-સદૂભાવ-સમપ ણુપૂ. શ્રી રામચંદ્રજીના શરણે જવાથી સાચા સુગ્રીવ જયજયકાર પામ્યા અને ખાટા સુગ્રીવ બિચારા વિનાશને પામ્યા. સન્માને સમાવનારા એવા સદ્ગુરૂના ચરણે જીવન સમર્પણુ ર્યા પછી કાણુ એવા કમનશીખ અને દુર્ભાગી હાય જે પેાતાની જાતે પેાતાના વિનાશને વેરે ! આત્માને વિકાસને પથે ચઢાવવા છે કે વિનાશના માર્ગે લઇ જવા છે તે વાચકા સ્વય' વિચારી લે... સુજ્ઞેષુ કિ બહૂના ?
જ
卐
૩૦૦] શ્રી સ’ભવનાથ જિન મઠ્ઠીર ટ્રસ્ટ શ્રી વિજય જિનચંદ્ર સૂરીશ્વરજી મ. ૨૦૦] શ્રી વેતાંમ્બર મૂર્તિપૂજક જૈન સંધ
૫૦૦થ્થુ
નવા મળેલા સહકાર
1
અશેાકરત્ન સૂરીશ્વરજી મ. સા. ની પ્રેરણાથી ભેટ.
૨૫જી જયાબેન
-
*
સાવથીનગર (બાવળા) પૃ. ધૂ. આ. સા. ના ઉપદેશથી જૈન શાખનમાં ભેટ, કોઈમ્બતૂર ૫. પૂ. આ. શ્રી
રશ્મિકાબેન અમઢાવાદ તરફથી પૂ. મુનિ શ્રી પ્રશાંત દે`ન વિજયજી મ. સા. ના ઉપદેશથી પૂ. આ. શ્રી અન'તદર્શિતાશ્રીજી મ. નાં સહસર્ટ તપની અનુમાઢનાર્થે ખુશી ભેટ.
અમઢાવાદ તરફથી પૂ. મુનિ શ્રી પ્રશાંત દેન વિજયજી
મ. સા. નાં ઉપદેશથી પૂ. સા. શ્રી રાજ ઇર્શિતાશ્રીજી મ ની ૪૫ ઓળીની પૂર્ણાહુતિની અનુમાઇનાથે ખુશી ભેટ.
卐
Page #171
--------------------------------------------------------------------------
________________
છે
કે શ્રમણ મહાવીર પરમાત્માનું ઓવન
જ
'આ તે કાળ અને તે સમયે ચરમ તીર્થપતિ શ્રમણ ભગવાન મહાવીર પ્રભુ પ્રાણુત છે જ ના મના દેવલોકમાં આવેલા પુપત્તર વિમાનથી ૨૦ સાગરોપમનું દેવસંબધી આયુષ્ય ૨ છે. પૂર્ણ કરી ત્યાંથી ચ્યવી આજ અવસર્પિણીના ત્રણ આરા પરિપૂર્ણ થયા બાઢ ચોથા છે ૨ આરાના ૭૫ વર્ષ અને સાડાઆઠ માસ બાકી હતા તે શુભ પળે અષાઢ સુદિ ૬ ને જ આ દિવસે ઉત્તરા ફાગુની નક્ષત્રમાં બ્રાહ્મણકુંડ ગામનગરમાં ઋષભદત્ત બ્રાહ્મણની ભાર્યા . જ દેવાનંદાની કુક્ષીમાં ગજ, વૃષભ, સિંહ, લક્ષમી, કુલની માળા, ચંદ્ર, સૂર્ય દવજ, ૩ ૬ કળશ, પારેવર. ક્ષીર સમુદ્ર, દેવ વિમાન નિર્ધમ અગ્નિ અને રતન રાશિ નામના જ ૨ ચૌઢ મહાર વપ્ન સૂચિત ગર્ભપણે અવતર્યા આવ્યા.
ત્રણ જગતના નાથ, સકલ જીવોને અભય આપવાની ભાવનાવાળા પરમાત્માના ૪ છે જ્યારે પરેય કલ્યાણક (ચ્યવન, જન્મ, દીક્ષા, કેવળજ્ઞાન, નિર્વાણ) થાય છે ત્યારે શું તેઓને ભવભવને પૂણ્ય પ્રકાશનો પૂંજ એટલે બધે ઉત્કર્ષ હોય છે કે જ્યાં ઘોર જ અંધકાર થાય છે ત્યાં પ્રકાશ પ્રકાશ થઈ જાય છે. ત્રણે ભૂવનમાં પ્રકાશ પથરાય છે.
નારકીના કને નિરંતર સતાવી રહેલ અંધકાર પણ ક્ષણ માટે પ્રકાશમાં ફેરવાય જાય જ છે. દુઃખમાં રબાતા જીવોને શાતા ઉપજે છે.
સિહાસનનું અસ્થિરણું :
દેવાનંદાની કુક્ષિમાં જે શુભ સમયે પ્રભુ મહાવીરદેવ અવતર્યા તે જ ક્ષણે શકેન્દ્ર જ મહારાજાનું અચલ સિંહાસન કે જે અસંખ્યાતા જન દૂર છે તેનું પણ ચલાયમાન ૨ આ થયું. એ પ્રભુના અલૌકિક પૂણ્ય પૂંજની આર્ષક શકિત જ કહી શકાય. આસન કંપ– ૨ ૨ વાથી, ચલાયમાન થવાથી અને હાલન હેલન થવાથી શકેન્દ્ર ક્રોધિત થઈ ગયો. લાલઘૂમ
થઈ ગયા. રૌદ્ર દૃષ્ટિ કરી નયનમાંથી અગ્નિ વર્ષાવા લાગ્યું. તેણે મારું અવિચલ ૨ આ આસન ડે લાયમાન કર્યું ? જ્યાં અવધિજ્ઞાનને ઉપયોગ મુ. ત્યાં પોતાની ભૂલ સમજાયી.
શકસ્તવની સ્તવના :
૫ પનો પશ્ચાતાપ કરતો શકેદ્ર મને મન બલવા લાગ્યા અરે ! મેં ભયંકર જ આશાતના કરી. મારું આ પાપ મિથ્યા થાએ કરેલા દુષ્કતની હું નિંદા કરું છું. હું
પાપોને ખાળતે શકેદ્ર રત્ન-જડીત સિંહાસન ઉપરથી ઉભા થાય છે. બજેટ પર છે કે પગની મે જડી ઉતારી હશે આર્વત ભેગાં કરી પ્રભુની સન્મુખ સાત આઠ પગલાં
આવ્યા. મસ્તક વડે પૃથ્વી પટને ત્રણ વાર સ્પર્શ કરીને નમેલો કેન્દ્ર દેવાનંદાની 5 છે કુક્ષીમાં રહેલા ભગવંતને શક્રસ્તવથી સ્તવના કરે છે.
Page #172
--------------------------------------------------------------------------
________________
૧૭૦ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) સ ક૯પ-વિકલ્પ
સિંહાસન ઉપર બીરાજમાન થતાં સૌધર્મેદ્રને વચનથી પ્રકાશિત નહિ કરેલો છે એવો સંકલ્પ ઉત્પન થયે ખરેખર ! ભૂતકાળે એવું કે ઈ વખત થયું નથી, વર્તમાન છે દિ કાળે થતું નથી થતું અને ભવિષ્યમાં એવું થશે નહિ કે તીર્થકરે, ચક્રવતીઓ, ર બલદે, વાસુદેવે, શુદ્રકુલોમાં, અધમકુલ માં, તુચ્છકુલમાં, દરિદ્રકુલે , ભિક્ષુકછે કુલેથાં, કૃણુકુલોમાં બ્રાહાકુલમાં આવે છે પરંતુ ક્યારે પણ નિ માર્ગે જન્મ 2 જ લેતાં નથી. શ્રમણ ભગવાન મહાવીરને જીવ અચ્છેરારૂપે બ્રાહ્મણ કુલમાં ૯ પન્ન થયો છે શું છે તો અમારે આચાર છે તે ગર્ભને ઉગ્રકુલમાં, ભેગકુલમાં, રાજન્ય કુલમાં જ્ઞાનકુલમાં, આ આ વિશુદ્ધ જાતિ અને વિશુદ્ધકુલવાળા વંશમાં સંક્રમાવા જોઈએ. તેથી હ હરિગમેલી! 6. જ તું જલ્દી જા અને શ્રમણ ભગવાન મહાવીરને દેવાનંકા બ્રાહ્મણીની કુક્ષીમાંથી લઈને ત્રિશલા , છે. ક્ષત્રિયાણીની કુક્ષીને વિષે સંક્રમાવ અને ત્રિશલાદેવીના ગર્ભને દેવાનંઢા બ્રાહમણની કુક્ષીમાં છે ૪ છટકાવ, સંક્રમાવીને મારી આજ્ઞા જલ્દી પાછી આપ. હરિણેગમેલી દેવે આ વદ ૧૩ . છ (ગુજરાતી ભાકરવા વઢ ૧૩) ના દિવસે આ કાર્ય પૂર્ણ કર્યું. શકેદ્ર પાસે આવીને જ નમસ્તકે જલ્દીથી નિવેઢન કર્યું.
શેક અને હર્ષ :
ત્રિશલાદેવીની કુક્ષીમાં ગભ પણે રહેલા શ્રમણ ભગવાન મહાવીર માતાની ભકિત છે છે માટે ગર્ભમાં નિશ્ચલ થયા ગર્ભનું હલન ચલન, કંપ બંધ થયે માતા ત્રિશલાદેવીને ૨. જ લાગ્યું મારે ગમે કે હણી ગયું છે કે શું ? મારો ગર્ભ કેમ હલન ચલન કરતે છે જ નથી મારા ગર્ભને શું થયું ? આવા વિચારથી માતા ત્રિશલાદેવીનું મન કલુષિત
થયું. મન ચગડોળે ચઢયું. વિકપની હારમાળા સર્જાઈ. સારેય પરિવાર તથા નગરજ જને આઢિ શેક સાગરમાં ડૂબી ગયા હવે શું કરવું ? ત્રિશલાદેવીની આંખોમાંથી ઉના- ૬ ઉના નીર વહી જાય છે. ક્યાંય ચેન પડતું નથી ! કઈ જગ્યાએ ગમતું નથી, કેની આગળ જઈને પિકાર કરૂં, વિસે કેમ કરીને પસાર થતા નથી. બેચેન, ગમગીન થયેલા ત્રિશલાદેવીના મનના ભાવ અવધિજ્ઞાની એવા શ્રમણ ભગવાન મહાવીર પ્રભુએ નિહાળ્યાં. માતાનું દુઃખ દૂર કરવા પોતાના અંગનો એક ભાગ પંદન કર્યો. માતા રાજી રાજી ૨ થઈ ગયા હર્ષ ઘેલા બની ગયા સારુંય નગર નાચગાનમાં ઝુમવા લાગ્યું.
અનુપમ ભકિત :૨ હજી હું તે ગર્ભમાં છું છતાં પણ માતાને આટલો બધો સ્નેહ છે તે જન્મતા છે જ કેવો ગાઢ સ્નેહ હશે ! આ સનેહમાં જે હું મુંડ થવાની વાત કરીશ તે કકાચ તેઓ
Page #173
--------------------------------------------------------------------------
________________
૬
વર્ષ ૧૧ અંક–૯/૧૦ તા. ૧૩–૧૦–૯૮ :
: ૧૭૧
જ આઘાત જીરવી શકશે નહિ કઢાચ પ્રાણ પણ ચાલ્યા જશે. આવું કાંઈ અજુગતું ન બને છે હું તે માટે માત-પિતા જયાં સુધી જીવતા હોય ત્યાં સુધી હું દીક્ષા લઇશ નહિ એ ૨ ૨ અભિગ્ર પ્રભુ મહાવીર દેવે કર્યો.
જ્યારે શ્રમણ ભગવાન મહાવીરને જીવ ગર્ભમાં હતા ત્યારે તે સિદ્ધાર્થ રાજાનું % જ્ઞાનકુળ હિરણ્યથી, સુવર્ણથી, રત્નથી, ધનથી, ધાન્યથી માનસિક સંતોષથી, સ્વજનેર ના સત્કારથી, કીર્તિથી યશથી વૃદ્ધિ પામવા લાગ્યું તે જોઈને માત-પિતાએ આ જ આ બાળકનું ગુ. નિષ્પન્ન વર્ધમાન એવું નામ પાડવું. { જન્મ થયો, પ્રભુને જન્મ થયે
ગર્ભ, લાલનપાલન સારી રીતે કરતાં કરતાં ત્રિશલા ક્ષત્રિયાણીએ નવ માસ અને રે સાડા આઠ રાત્રિ-દિવસ વ્યતિત કર્યા. એટલે તેરા સુદિ ૧૩ ને દિવસે સર્વે ગ્રહો ઉચ્ચ
સ્થાનમાં રહે છતે, ચન્દ્રને શુભ યોગ પ્રાપ્ત થવે છતે, દિશાએ સૌમ્ય થયે છતે, આ કે સર્વે સ્થળે ઉદ્યોત થયે છતે, ચંદ્રની ચાંઢની ખીલે છતે, સર્વ પક્ષીઓ જ્યકારી કલરવ ૯ કરે છતે દક્ષિણ દિશાનો સુગંધી અને શીતલ પવન વાયે છતે, ધન ધાન્યાદિથી ભરપૂર છે છે પૃથ્વીને પટ થયે છતે, દેશવાસી લેકે વસંતેત્સવાદિથી ક્રિીડા કરે છd, ઉત્તરાફાલ્ગની છે આ નક્ષત્ર સાથે ચંદ્રને વેગ પ્રાપ્ત થયે છતે જરા પણ પીડા રહિત એવા ત્રિશલા ક્ષત્રિક યાણીએ અબાધા રહિત એવા શ્રી મહાવીર પ્રભુને જન્મ આપ્યો.
| શ્રમણ ભગવાન મહાવીર જે રાત્રિને વિષે જગ્યા તે જ રાત્રિાએ કખ વ્યાપ્ત જ નારકીના જીને પણ આનંદ આનંદ પ્રવર્તી ગયો. અચેતન દિશાઓ હર્ષિત થઈ ગઈ. જ દેવ ભવને પણ હાસ્યાત્રિ કેલાહલથી આનંદ પામવા લાગ્યા. પ્રભુ જન્મોત્સવ ઉજવવા ૬ માટે દેવ-દેવીએ અતિશય આકુલ બની.
- છપ્પન સિંગકુમારીકાઓના આસન કંપાયમાન થયા. અવધિજ્ઞાનથી પ્રભુનો જન્મ છે છે જા હર્ષપૂર્વક સૂતિકર્મ કરવા પોત–પિતાના પરિવાર સાથે એક જન વિસ્તૃત જ આ વિમાનમાં બેસીને શ્રી સિદ્ધાર્થ રાજાના રાજમહેલે આવ્યા. પ્રભુને તથા માતાને નમસ્કાર 9 કરી કરવા જે ગ હસવ ખુબ જ ઉત્સાહ અને આનંદપૂર્વક કર્યો. ૨ જન્માભિષેક -
સૌધર્મેદ્રનું પર્વત સમાન નિશ્ચલ રહેલું શક્ર નામનું સિંહાસન ચલાયમાન જ થયું. અવધિજ્ઞાનના ઉપયોગથી પ્રભુનો જન્મ થયેલો જા. આચાર પ્રમાણે જમેન્સવ કે દિ ઉજવવા માટે હરિણેગમેલી દેવને બોલાવી આજ્ઞા કરી, હે દેવાનુપ્રિય ! સુષા ઘંટ
વગાડ અને સર્વત્ર ઘોષણા કર – પ્રભુ મહાવીર સ્વામીને જન્મ ભરતક્ષેત્રના ક્ષત્રીય- ૨
Page #174
--------------------------------------------------------------------------
________________
૬ ૧૭૨ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) થી ૬ કુડ નગરમાં શ્રી સિધ્ધાર્થ રાજાને ત્યાં થયો છે. તે જન્મોત્સવ કરવા સૌ ધર્મેન્દ્ર છે છે પિતાના વિશાલ પરિવાર સાથે પાલક નામના વિમાનમાં મેરૂ પર્વત ઉપર જાઢ છે. તે જ સૌ વહેલાં વહેલાં પધારજો..... જ શક્રેન્દ્રને હુક્ત સાંભળી સર્વ દેવ-દેવીઓ હલત થયા. નાચગાન કરવા લાગ્યા. ૬ મહોત્સવમાં જવા તૈયાર થયા. કો'ક ચાલવાની તૈયારી પણ કરવા લાગ્યા. જન્મ મહો- ર સવ ઉજવવાની ભાવનાવાળા દેવો પોતપતાના વાહનમાં નીકળી પડ્યા. હું વહેલો છે પહોંચું-હુ વહેલો પહોંચું તેની સ્પર્ધા-સ્પર્ધા થવા લાગી. પ્રભુનું દર્શન મને પહેલું ?
થાય તેની ચડસાચડસી થવા લાગી. હું ધન્ય બનું, હું પૂણ્યવાન ળનું, હું ભાગ્યશાળી છે થાઉં, હું તમારા કહેવાથી રોકાવવાનો નથી. હું તેની રાહ જોવાને નથી, હું તે
આ ચાલ્યો. એમ બોલતાં બોલતાં દેવોએ પિતાના વાહનો વેગવંતા કર્યા. સપાટીબંધ જ આગળ વધતાં દેથી આકાશ પણ સાંકડું થઈ ગયું.
આકાશથી ઉતરતા દેવોથી પરિવારે કેન્દ્ર નંદીશ્વર દ્વીપ નજીક આવ્યો. ૬ પિતાના પાલક નામના વિમાનને સંકેચી ભગવાનના નિવાસ સ્થાને આવ્યા છે છે વિમાનમાંથી ઉતરી પ્રભુ તથા પ્રભુની માતાને લળીલળી નમસ્કાર કર્યા; માતા અને હું છેપ્રભુને ત્રણ પ્રઢક્ષિણ આપી પ્રભુજીનું મુખડું દેખીને સૌધર્મેદ્ર હર્ષત થયો. સંતુટ 8 ક થયો. ચિત્તમાં આનંદ પામ્યો. હદયમાં હર્ષ પામ્યો. પરમાનંદ પામે. મનમાં પ્રિતી - જ ૨ ભકિતવાળો થયો. હર્ષથી વિકસિત હદયવાળો થયો. ઉલાસિત અને 'કૅચા થયેલા છે
રોમાંચવાળો અને પ્રફુલિત મુખ અને નેત્રવાળે શકેદ્ર મસ્તક નમાવી બેયો – હે ! આ જ તની જનેતા, હે જગ ટીપીકા, હે રતનને ધારણ કરનારી માતા ! હું તમને નમસ્કાર દ કરું છું. તમારી કુખે આવેલા પ્રભુ મહાવીરને નમસરકાર કરું છું. હું તેને સ્વામી
શકેદ્ર છું. હું પહેલાં દેવલથી અહીં આવ્યો છું. તમારો પુત્ર છેઃ લા તીર્થકર થવાના છે તેથી તેઓને જમેન્સવ કરવા હું આવ્યો છું. તમો કેઈપણ ૨
(અનુ. પેજ ૧૬૩ નું ચાલુ) “સૂત્ર અર્થ તત્ત્વ કરી સદહ” બેલનાર સભ્યત્વ મોહનીય, મિશ્ર મેહનીય છે છે અને મિથ્યાવમોહનીયન વૈરી હોય. તેને રાગ કેવો લાગે? મોટામાં મોટું ભૂંડામાં છે તે ભૂંડું પાપ રાગ છે. હે પણ રાગમાંથી જન્મે છે. તમને આ રાગે જ ઘરમાં પકડી જ શું રાખ્યા છે. અનેક સાધુઓને જેવા છતાં, રોજ સાંભળવા છતાં ય સંસ ૨ છોડવાનું
અને સાધુ થવાનું મન પણ થાય નહિ તે કેવો અદ્દભૂત રાગ કહેવાય ! તે રાગ કેવો છે શું છે તેનું વર્ણન હવે પછી– .
Page #175
--------------------------------------------------------------------------
________________
છે વર્ષ ૧૧ અંક ૯-૧૦ : તા. ૧૩-૧૦-૯૮ : "
: ૧૭૩ આ પ્રકારની ચિંતા કે ભય રાખશે નહિ. એમ કહીને માતા ત્રિશલાદેવીને અવસ્થાપિની નિદ્રા આપે. પ્રભુનું પ્રતિબિંબ માતાની કુખમાં મુક્યું.
સઘળે લાભ મારે જ લેવાનો છે તેવી ભાવનાવાળા શકે પિતાના પાંચ છે રૂપો વિકવ્યાં એક રૂપે પ્રભુને કરસંપુટમાં ગ્રહણ કર્યા, બે રૂપે પ્રભુના બને પડખામાં ન
ચામર ઢાળ્યા. એક રૂપે પ્રભુના મસ્તક ઉપર છત્ર ધારણ કર્યું અને એક રૂપે પ્રભુ છે. છે આગળ વ્રજ ધારણ કર્યું. દેવ-દેવીઓથી પરિવળેલો શક્રેન્દ્ર આકાશમાર્ગે ચાલ્યો. તે જ અવનવી ભાવના ભાવ શકેન્દ્ર મેરૂ પર્વતના શિખર ઉપર રહેલા પાડુંક વનમાં છે છે આ. અતિપાડુંકબલા નામની શિલા પર સૌધર્મેન્દ્ર પ્રભુને મેળામાં લઈને બેઠો. જ છે આ વખતે કસ વૈમાનિક, વીસ ભવનપતિ, બત્રીશ વ્યંતર અને બે જોતિષ એમ ૬ છે ચૌસઠ ઈ. પ્રભુના ચરણે નમ્યા.
અ તેની આજ્ઞાથી અભિગિક દેએ સુવર્ણના રૂપાના, રત્નના, સુવર્ણ છે અને રૂપાના, સુવર્ણ અને ૨નના રત્ન, અને રૂપાના, સુવર્ણ રૂપા અને રત્નના, એ ૨ માટીના એવા એક કરોડ ચોસઠલાખ કળશે લાવ્યા. તે દરેક કળશેનું નાળચું એક છે જ જનના વિસ્તારવાળું હતું. વળી અષ્ટપ્રકારી સામગ્રીએ પણ વિપુલ પ્રમાણમાં રિ જ લાવ્યાં. ક્ષીર સમુદ્રના જલથી ભરેલા કળશેથી દેવો અભિષેક કરવા તૈયાર થયા.
વૈમાનિકના ૧૦ દે, ભવનપતિના ૨૦ દે, વ્યંતરના ૩૨ દેવો, લોકપાલના ર ચાર દે, ચન્દ્રના ૬૬ દેવ, સૂર્યના ૬૬ દે, ત્રાયત્રિશકને ૧ દેવ, સામાનિકને છે. છે૧ દેવ, ઈશાનપતિની ૧૬ ઈન્દ્રાણીઓ, અસુરદેવોની ૧૦ ઈન્દ્રાણીએ, નામદેવતાની આ ૧૨ ઈન્દ્રાણુંઓ, ત્રણ પર્ષઢાનો ૧ દેવ, કટપતિ (સેનાપતિ) ૧ દેવ, અંગરક્ષક ૧ જ $ દેવ અને છુટા છવાયા ૧ દેવનો અભિષેક એમ ૨૫૦ અભિષેક પ્રભુના અંગ પર
થવાથી અને કળશામાંથી પડતા જલના ધંધની ધારા જેઈને કેમળ ચિત્તવાળા કેન્દ્રના મનમાં શંકા ઉત્પનન થઈ. મેરૂ પર્વતનું ચલાયમાન :
નાના શરીરવાળા પ્રભુ આટલા બધા જળને ભાર કઈ રીતે સહન કરશે?
ઈન્દ્રને સંશય દૂર કરવા પ્રભુએ પોતાના ડાબા પગના અંગુઠાના અગ્રભાગથી $ મેરૂ પર્વતને દબાવ્યો. પ્રભુ વીરમાં બળ કેટલું તે શાસ્ત્રકારો કહે છે
૧૨ ધાનું બળ એક આખલામાં હોય છે. ૧૦ આખલાનું બળ એક ઘેડામાં હોય છે.
Page #176
--------------------------------------------------------------------------
________________
૧૭૪ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
૧૨ ઘેડાનું બળ એક પાડામાં હોય છે. ૫૦ પાડાનું બળ એક હાથીમાં હોય છે. ૫૦૦ હાથીનું બળ એક સિંહમાં હોય છે. ૨૦૦૦ સિંહનું બળ એક અષ્ટાપદ્યમાં હોય છે. ૧૦ લાખ અષ્ટાપદનું બળ એક બળદેવમાં હોય છે. ૨ બળદેવનું બળ એક વાસુદેવમાં હોય છે. ૨ વાસુદેવનું બળ એક ચક્રવતીમાં હોય છે.' ૧ લાખ છક્રવતીનું બળ એક નાગેન્દ્રમાં હોય છે.
૧ ક્રોડ નાગેન્દ્રનું બળ એક ઈન્દ્રમાં હોય છે.'
આવા અનતા ઈન્દ્રનું બળ જિનેશ્વરની એક ટચલી આંગળીએ હોય છે એવા જ આ અતલબલી પ્રભુના ચરણનો સ્પર્શ થતાં મેરૂ પર્વત હર્ષિત થઈ ગયો, નાચવા લાગ્યો, શિખરો ? ૬ ડેલવા લાગ્યા, પૃથવી કુઢાકુદી કરવા લાગી એકાએક સમુદ્ર ઉછળવા લાગ્યો. હર્ષોલ્લાસ થવાથી ઇ શકેન્દ્ર ભાયમાન થયે અવધિજ્ઞાનના ઉપયોગમાં જોયું આ તે પ્રભુની ક્ષણ માત્રની આ પરાક્રમી લીલા છે. પિતાને સંશય દૂર કરવા માટે પ્રભુએ પિતાનું બળ છતું કર્યું. આ ૬. પિતાની ભૂલને ખ્યાલ આવી જતાં કેન્દ્રએ પ્રભુ પાસે ક્ષમા યાચી.
શકેન્દ્રએ બળકનું રૂપ કર્યું શિંગડા વડે પ્રભુને અભિષેક કર્યો. અંગ લૂંછણાદ્રિ ૨ ઉચીત પ્રવૃત્તિ કર્યા બાદ શકેદ્રએ પ્રભુજી સન્મુખ આરતી મંગળદી ઉતાર્યા. અષ્ટ-ઇ મંગળ આલેખ્યાં. સ્તુતિ કરતાં કરતાં સૌ નાચગાન કરવા પૂર્વક મહોત્સવ કરવા લ ગ્યા. શકેન્દ્રની શેષણ :
ન શકેન્દ્ર પ્રભુને લઈને માતા પાસે આવ્યા પ્રતિબિંબ સંહરી પ્રભુને માતા પાસે જ સ મુક્યા. માતાને આપેલી અવસ્થાથિની નિદ્રા પાછી ખેંચી લીધી. પ્રભુના ઓશીકે બે ૬ કુંડલ અને રેશમી કપડાની એક જોડ મુકી ચંદરવા ઉપર ઢડે લટકાવ્ય. ઇદ્ર મહા- ૨ ૨ રાજાએ બત્રીસ-બત્રીસ કરોડ સુવર્ણ, રત્ન અને રૂપાની વૃષ્ટિ કરી, અભિયોગિક દે છે જ પાસે મોટા અવાજે ઘેષણ કરાવી કે “પ્રભુની માતાનું જે કોઈ અહિત અને અશુભ જ ચિતવશે તે તેના મસ્તકના ટુકડા થશે.” પ્રભુના અંગુઠે અમૃત મૂકી શકે નંદીશ્વર ૬
દ્વિીપમાં અઠ્ઠઈ મહોત્સવ કરવા ગયે. છે પુત્ર વધામણી
સપ્તાશ્વની સવારી પૃથ્વી પર પધારે તેની પહેલાં સિદ્ધાર્થ મહારાજાની પાસે
Page #177
--------------------------------------------------------------------------
________________
૬િ વર્ષ ૧૧ અંક ૯-૧૦ તા. ૧૩-૧૦૯૮ :
.:૧૭૫ નું પ્રિયંવદા દાસી જલદીથી દેડી ગઈ. પુત્ર જન્મની વધામણી હર્ષોલ્લાસ પૂર્વક સંભળાવી છે હું સિદ્ધાર્થ મહારાજાના રોમાંચ ખડા થઈ ગયા પુલકિત થઈ ગયો. સંતુષ્ટ થઈ ગયો. જ હર્ષના આનંદમાં આવી ગયેલા રાજાએ મુગટ સિવાયના સર્વે આભુષણે પ્રિયવંદા જ જ દાસીને ભેટ આપ્યા. તેને શસીપણાથી મુક્ત કરી.
સિદ્ધાર્થ રાજાએ કુટુંબીક પુરૂષને બોલાવી પુત્ર જન્મ વખતે જે જે ઉચીત છે 8િ પ્રવૃત્તિઓ અને જે જે કરવા જેવા કાર્યો કરવાની આજ્ઞા કરી. સેવકે એ એ એ કાર્યો જ
કરીને નત મસ્તકે રાજાની આજ્ઞા પાછી વાળી. સિદ્ધાર્થ રાજાએ દસ દિવસને મહોત્સવ છે. જ કર્યો. અગીયારમે દિવસે નાત જમાડી પ્રભુ બાળકનું નામ “વર્ધમાન” પાડ્યું. આમલી-પીપળીની રમત :
કમે ક્રમે વધતાં બાળક વર્ધમાન પોતાના સરીખા ઉંમરવાળા છોકરાઓ સાથે જ છે રમવા લાગ્યા. ક્રીડા કરતા શ્રી વર્ધમાનને જોઈને સૌ ધર્મેન્દ્રો પોતાની સભામાં જ
બાળક વર્ધમાનના ધૌર્યગુણેની પ્રશંસા કરવા પૂર્વક બે “હે દેવે મનુષ્ય! લોકમાં જ જ શ્રી વર્ધમાનકુમાર બાળક અવસ્થામાં હોવા છતાં મહા પરાક્રમી છે. ઇન્દ્રાદિ દેવે
પણ તેમને કરાવી શકે તેમ નથી. નાની ઉંમરવાળા શ્રી વર્ધમાનકુમાર દૌર્યશાલી છે. જે છે આ વચનો સાંભળી કઈ મિથ્યાષ્ટિ દેવ વિચારવા લાગ્યા અરે! શું એક માનવીના બાળકનું દૌટ, દેવ પણ ચલાયમાન ન કરી શકે? હું માનવા તૈયાર નથી. હું
હું હમણાં જ મૃત્યુલોકમાં જાઉં અને તેને પરાસ્ત કરી ઈન્દ્રનું વચન 8 છે જુડું પાડું.” 2 મિથ્યાષ્ટિ દેવ તરત જ શ્રી વર્ધમાન કુમારાદિ રમતા હતા ત્યાં આવ્યા. ભયંકર છે જ સાપનું રૂપ ધારણ કર્યું કુફાડા મારતે જે વૃક્ષને આશ્રીને બાળકે ખેલતાં હતા તે છા વૃક્ષને વીંટળાઇને રહ્યો. બાળકે ભયભીત થઈ ગયા નાસભાગ કરવા લાગ્યા. મહા હું દિ પરાક્રમી શ્રી વર્ધમાન કુમારે દૌર્યપૂર્વક ભયંકર કુતકાર કરતા સાપને હાથથી પકડીને છે (દૂર જંગલમાં ફેંકી દીધે. છે પ્રભુની વીરતા : જ શ્રી વર્ધમાન કુમાર જરા પણ ડર્યા નહિ. માટે તેઓને બીજી રીતે ડરાવું એમ જ વિચારીને જ બાળકે દડાની રમત રમતાં હતાં ત્યાં આવ્યું. બાળકનું રૂ૫ વિફર્યું છે ? તેઓની સાથે રમવા લાગ્યું. દડાની રમતમાં દેવ હારી ગયે. શ્રી વર્ધમાન કુમાર જ
જીતી ગયા તેવી ઉષણ થવા લાગી. શ્રી વર્ધમાન સ્વામી દેવના ખભા ઉપર
Page #178
--------------------------------------------------------------------------
________________
: શ્રી જૈન શાસન [ અઠવાડિક ] ૯ બેઠાં. પ્રભુ ગભરાવવા માટે દેવે સાત તાડ જેટલું ઉંચુ શરીર કર્યું દેવે વિકૃત સ્વરૂપ છે 5 બનાવ્યું' ભલભલાને પેશાબ-ઝાડો છૂટી જાય પરંતુ શ્રી વર્ધમાન કુમારે વ્રજ સદશ જ જ સૃષ્ટિને પ્રહાર તે દેવ પર કર્યો, પ્રહાર થતાં જ દેવે ભયંકર ચીસ નાખી શરીર છે ક સંકેચી મચ્છર જેવું રૂપ બનાવી દીધું. શ્રી વર્ધમાન કુમાર ખભા ૯ પરથી નીચે ૨. માં ઉતર્યા દેવે પિતાનું અસલ સ્વરૂપે પ્રગટ કર્યું દર્યવાળા પ્રભુને નમસ્કાર કરી અત થી છે છે ઈતિ સુધીને વૃતાંત કહી સંભળાવ્યો. પોતાના અપરાધની ક્ષમા માંગી વિ પિતાના જ સ્થાનકે ગયો. શ્રી વીર એવું નામ પડયું. ૬ પાઠશાળાએ પધાર્યા પુરા પ્રેમથી :
આઠ વર્ષના પ્રભુ વીર થયાં ત્યારે માત-પિતાએ મેહથી તેઓને ભણાવવાનો છે વિચાર કર્યો. શુભ દિવસે, શુભ લગ્ન શ્રી વીર પ્રભુ મહોત્સવ પૂર્વક પંડિતજીને જ છે ત્યાં લઈ જવાયા. પાઠશાળાએ પુરા પ્રેમથી પધારેલ શ્રી વીર પ્રભુ યોગ્ય સ્થાને બેઠા. ૨
તે જ અવસરે કપટીના ધ્યાનની જેમ, મદોન્મત હાથીના કાનની જેમ ઇન્દ્રનું સિંહા- ર સન પ્રભુના પ્રભાવથી ચલાયમાન થયું. ઈન્દ્ર અવધિજ્ઞાનને ઉપયોગ મુકયો વિસ્મય જ પામતે ઈદ્ર બોલવા લાગ્યો. જુઓ, જુઓ દેવો ! ત્રણ જ્ઞાનના ધણી અને સર્વ કે શાસ્ત્રોના પારગામી શ્રી તીર્થંકર પ્રભુને પણ માતા-પિતાએ મોહવશ થઈ અ૮૫ ૨ છે વિદ્યાવાળા એક સાધારણ મનુષ્ય પાસે ભણવા મોકલ્યા. આ તે અઠીક થાય છે. મારી છે
ફરજ છે કે મારે પ્રભુને અવિનય ટાળવો જોઈએ. તરત જ વિપ્રનું રૂપ કરી ઈદ્ર જ મહારાજા ક્ષત્રીય કુંડગ્રામ નગરમાં આવ્યા. નાના બાળનું સાચું સ્વરૂપ સમજાવી છે પ્રભુ વીરને ઉંચા સ્થાને બેસાડયા. નમસ્કાર કરી કઠીન પ્રશ્નોની ઝડી વર્ષાવી પંડિત છે બ્રાહ્મણમે જે જે શંકા હતી તેનું પણ નિરાકરણ કરવા પ્રશ્નો પૂછયા, પ્રભુએ છે સહજતાથી અને હસતા હસતા ઉત્તર વાળ્યાં. બુદ્ધિની ચાતુર્યતા જોઇને લોકો ચકિત છે થઈ ગયા આશ્ચર્ય પામ્યા પંડિત દિગમુખ થઈને પ્રભુનું મુખડું જેવા લ ગ્યો. પંડિતના સર્વે સંશય દૂર થયા અને “જેને દ્ર” નામનું વ્યાકરણ પ્રગટ થયું. - વિપ્રના સંશય દૂર થવાથી તે હલત થયો. શક્રેન્દ્રએ પંડિતજીને કહ્યું છે જ આ વિપ્રજી ! તમે ક્ષોભને પામશે : આ બાળક, બાળક નથી. આ બાળક જગતના નાયક જ
છે. સકલ શાસ્ત્રોના પારગામી છે. આ બાળક જ્યારથી ગર્ભમાં હતા ત્યારથી મતિજ્ઞાન, શ્રુતજ્ઞાન અને અવધિજ્ઞાનથી યુક્ત છે, આ અવસર્પિણીના છેલા તીર્થકર છે. આવી જ
અનેક અનેક સ્તુતિ કરતાં ઇન્દ્ર મહારાજા પોતાને સ્થાને ગયા અને સાતકુળજનથી કે પરિવરેલા શ્રી વીર પ્રભુ રાજમહેલે ગયા.
કાળક્રમે બાળકમાંથી યૌવન વય પામતા શ્રી વર્ધમાનકુમારનું ભોગવલી કમ
Page #179
--------------------------------------------------------------------------
________________
વર્ષ-૧૦ અંક-૯ / ૧૦: તા. ૧૩-૧૦-૯૮
બાકી રહ્યું હાવાથી માત-પિતાએ તેને સમરવીર નામના રાજાની પુત્રી યશેઢા સાથે પરણાવી.
વિરહ વિયાગની વાત :
-
: ૧૭૭
સમ પસાર થતાં શ્રી વીર પ્રભુ જ્યારે અઠયાવીસ વર્ષના થયા ત્યારે માત-પિતા સ્વર્ગે સિધાવ્યા માતા-પિતા જીવતા હશે ત્યાં સુધી હુ દિક્ષા નહિ લઉં તેવી ગર્ભ માં લીધેલી પ્રતિજ્ઞા પૂર્ણ થઇ. શ્રી વીર પ્રભુએ પેાતાના વડીલબંધુ ન દ્વિવનને વાત કરી, દિક્ષા લેવા માટેની અનુજ્ઞા માંગી નવિને શાક વ્યક્ત કરતાં કહ્યું ભાઇ ! માસિકતાના વિયેાગથી હું પીડાઉં છું. હજી એ દુઃખ વિસારે પડયુ નથી તમે દિક્ષા લેવાની વાત કરી નવું દુઃખ
૪
મુ કર્યું છે. એક તા માત-પિતા ગયા તેના આઘાત અને તમારો વિરહ આ મને હું કઈ રીતે સહન કરીશ. આ બન્ને મને સ ́તાપ પમાડનારા થશે. માટે ભાઇ, તમે હમણાં દીક્ષા ન લેા તે વધારે સારુ.. સંસારથી ઉવિઘ્ન થયેલા અને જન્મથી વિરાગી એવ શ્રી તીર્થંકર પરમાત્મા ખેલ્યા, વડીલબ', આવા સાઁબધા ઘણા ખાંધવા કેાઇ કાઇનુ' નથી સૌ કાઇને એક દિવસ જવાતું છે. જન્મયા તે મરણ પામવાના જ છે. શાક–સ તાપ કરીને જીવ નવા નવા કર્મો બાંધે છે માટે સ્વસ્થ થાએ. અને હસતાં મુખે મને મુડ થવાની રજા આપે।. આ સાંભળી નવિન દીન સ્વરે ખેલ્યા હૈ પ્રાણ પ્રિય વાહલા ભાઈ ! તારૂ" કહેવું હું સમજું છું, પરંતુ આઘાત અને વિરહું એ બન્ને ઘા ઉપર મી.' ભભરાવવા જેવું થાય છે. મારા આગ્રહથી તમે બે વર્ષ થેાભી જાવ. પ્રભુ વીર નમ્રતા પૂર્વક ખેડ્યા ભાઇ તમારો આગ્રહ છે. તેથી હું ઘરે રહીશ પણ હુંમેશાં કાષ્ઠ આરભ-સમારભ કરીશ નહિ. પાસુક આહાર-પાણી વડે શરીરના નિર્વાહ કરી . હવેથી હું સંપૂર્ણ બ્રહ્મચર્ય' પાલીશ ન‘દિવ ને પ્રભુ વીરની વાત સ્વીકારી અને પ્રભુ મહાવીર સ્વામી એ વર્ષે ઘરમાં રહ્યાં.
ઉદ્ઘાષણા
પ્રતિકાની સમાપ્તિ થાય તેના એક વર્ષ પહેલા બ્રહ્મલેાકવાસી નવ પ્રકારના લેાકાંતિક દેવે જય જય ના – જય જય ભદ્દાની ઉદ્ઘોષણા કરતાં કરતાં પ્રભુ વીરની પાસે આવ્યા.
તેઓની વાણી હુ‘મેશાં સાંભળવાની વાણી કેવી હતી તે શાસ્ત્રારા કહે હતી, મનને વેનેાદ કરનારી હતી, સાકરથી પણ
ઇચ્છા થાય તેવી હતી વળી તેઓની છે. સૌને વલ્લભ લાગે તેવી હતી, મગલ કરનારી હતી,
મીઠી
Page #180
--------------------------------------------------------------------------
________________
ક
૧૭૮ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) છે રસ અલંકારીક શબ્દથી ભરેલી હતી, હૃદયને આહૂલાદ્ધ કરનારી હતી, શોકાઢિ દૂર કાર
નારી હતી, વર્ણો–પદે થોડા હતા અને અર્થો વિસ્તારવાળા હતા, મને હર વર્ણો વડે જ પ્રભુને અભિનંદતા, સાકાર કરતા જોલવા લાગ્યા. પ્રભુ ! આપશ્રી સ્વયં બુદ્ધિ છે. આ પ્રતિબોધ પામેલા છો દીક્ષા અંગીકાર કરનાર છે. તેને માટે કેઈના ઉપદેશની અપેક્ષા નથી આપશ્રી પોતે જ દીક્ષા લેવાના છે છતાં પણ અમારા આચાર પ્રમાણે દીક્ષાનો છે અવશર જણાવવા માટે અમે આવ્યા છીએ.
હે સમુધ્ધશાળી ! આપ જય પામે, જય પામે આપશ્રીનું ક યાણ થાઓ છે આપશ્રી જગતને ઉધ્ધાર કરનારા છે. હે ભગવંત આપ બંધ પામે. દીક્ષા અંગીકાર કરો. ભવીને ઉઘાર કરો. સઘળાજીને મેક્ષ સુખ આપનારૂં ધર્મતીર્થ પ્રવ૨ ર્તા. જય પામો જય પામ બેલતાં નવ લૌકાંતિક દેવો બ્રહ્મદેવ લેકમ ગયા. છે ઇલતિ ઇતિનું નિવારણ તે જ અવસરથી પ્રભુ વાર્ષિક દ્વાન દેવાને પ્રવર્યા પ્રભુ છે તે હંમેશાં સૂર્યોદ્રયથી આરંભી પ્રાત:કાળના ભેજનના સમય સુધી દાન આપતા હતા . હું જ્યારથી કાનની શરૂઆત કરી ત્યારથી દેવે નીચે પ્રમાણે પિતાના આસાર કરે છે. આ ૨ તીર્થગ જભક દે : જમીનમાં કાટેલું ઘણી જાતનું નિદાન પુરું પાડે છે. તે સૌધર્મેન્દ્ર- પ્રભુના હાથમાં શક્તિ મૂકે છે. જેથી પ્રભુ થાક્તા નથી. ઇશાનેન્દ્ર- રત્ન જડીત છડી લઇને ઉભું રહે છે. વાચકના ભાગ્ય પ્રમા યાચક પાસે
મંગાવે છે. ચરમેન્દ્ર- પ્રભુની મુઠીમાં ઓછું હોય અને યાચકના ભાગ્યમાં વધુ હોય તો વધુ કરે છે. છે બલીન્દ્ર- પ્રભુની મુઠીમાં મુઠીમાં વધારે હોય અને વાચકના ભાગ્યમાં છુિં હોય તે જ
ઓછું કરે છે. ભવનપતિ- ભરતક્ષેત્રના માણસોને ભગવાન વર્ષઢાન આપતા હોય ત્યાં (મુકી)
ઉપાડી લાવે છે. ૬ વ્યંતર – ભરતક્ષેત્રના માણસોને પિત–પિતાના સ્થાને પાછા મુકી આવે છે. છે જ્યોતિષ – તીર્થકરના વશીકાનની ઉદ્દઘોષણાથી વિદ્યારે અને મનુ યોને ખબર
આપે છે.
આવેલા ભવિ યાચકે જ આ દાન મેળવી શકે છે. પ્રભુ એક દિવસમાં ૧ ક્રેડ આ આઠ લાખ સેનૈયાનું દાન આપે છે. આ કાત્ર એક વરસ પર્વત ચલુ હોય છે. જે
એક વર્ષમાં ત્રણ અબજ, અઠયાસી ક્રેડ અને એશી લાખ સેનયાનું દાન આપે છે. આ
Page #181
--------------------------------------------------------------------------
________________
: ૧૭૯
વર્ષ ૧૧ અંક ૯-૧૦ તા. ૧૬-૧ -૯૮ ;
દાન પ્રભુ એક
તે વખતના ખસાને પચાસ ગાડાં સુવધુ ના ભરાય તેટલુ દિવસમાં આપે છે એક વર્ષના ૮૧૦૦૦ ગાડા જેટલુ સુવર્ણ દાન પ્રભુ આપે છે. આ ધનના પ્રભાવથી બાર વર્ષ સુધી છ ખંડમાં શાંતિ રહે ને લહુ ન રહે. ભંડારમાં મૂકે તો બાર વર્ષ સુધી ખૂટે નહિ. રોગીના રોગ જાય નવન રોગ થાય નહિ મં બુદ્ધિવાળાન દેવની સદેશ બુદ્ધિ થાય. આવું વાર્ષિક દાન આપીને વીર પ્રભુ એ વડિલબંધુ નવિન રાજાને પૂછ્યું', હું રાજન્ ! આપશ્રીએ કહેલે અવવિધ પરિપૂર્ણ થયા. હવે મને સંયમ લેવાની અનુજ્ઞા આપે, વિરહની વેઢના હેાવા છતાં રાજા ન’દિવ ને હસતા મુખે અનુજ્ઞા આપી.
ચારિત્ર નગરમાં પ્રવેશ :
કૌટુબિક પુરૂષાને મેલાવી પ્રભુવીરના દીક્ષા મહાત્સવ કરવાની વાત કરી, ક્ષત્રિયકુંડ નગરને ધ્વા પનાકાથી તેમજ સચિત-અચિત તારણેાથી શણગારા. સેવકાએ આજ્ઞા સ્વીકારી તે પ્રમાણે કરી આજ્ઞા નત મસ્તકે પાછી આપી. સાર્ય નગર દેવલેાક સદા શાભવા લાગ્યું. સ્નાન. વિલાપન અને વેશભૂષાદિથી વીરપ્રભુને શણુગારમાં આ યા ત્યાર બાદ નવિન રાજાએ તૈયાર કરેલ ચદ્રપ્રભા નામની પાલખીમાં એસી વીર પ્રભુ દીક્ષા લેવા સંચર્યા.
વૃદ્ધિ પામતાં યૌવન વનમાં શ્રી વર્ધમાનકુમારે પ્રવેશ કર્યા, સાંસારિક અનેક મેાજશેાખ રૂપી તરૂણ વૃક્ષાની સુદર ઘટાએ તે વનમાં હતી. વિવિધ ભેગ વિલાસેાના સાધના રૂપ મનહર પક્ષીના મધુર નાઇ કામદેવને આવકારી રહ્યો હતેા. તરૂણૢાવસ્થાના વનમાં વિરતા શ્રી વર્ધમાન કુમાર પાંચેય ઇન્દ્રિયના વિષય સુખાને ક્ષણિક તેમજ તુચ્છ સમજી સા માટે તિલાંજલી આપવા તૈયાર થયા હતા. ભર યુવાન વયે સયમ નગરમાં પ્રવેશ કરવાની ભાવનાવાળા થયો તે સ'ચમનગરને દાન, શીલ, તપ, અને ભાવ રૂપ ચાર વિશાળ દરવાજાએ છે.
તેમ પ્રવેશ કરવાની ભાવનાવાળા સુખેથી પ્રવેશ મેળષી શકે છે. પાંચ મહાત્રત્ત રૂપ પાંચ વિશાળ વિભાગે છે. અષ્ટ પ્રવચન રુષ અષ્ટવણી મજબુત બાંધણીવાળા કિલ્લા છે. આ કિલ્લાથી ચારિત્ર નગરનું રક્ષણ થાય છે. ચારિત્રનગરમાં ધર્મરાજાની રાજધાની છે. તે રાજાની સમતારુપી પટરાણી છે. નિમ ળ અધ્યવસાય રૂપ મહામત્રીએ છે. ક્ષમા મૃદુતા, સરળતા અને સ તાષવૃત્તિ રૂપ ચાર-ચાર સામંતા છે. આ સામ તે! માહરાજાના મહાપરાક્રર્મ અને ધર્મરાજાના શ્રૃર દ્વેષી એવા ક્રોધ, માન, માયા અને લેાભાિ સેનાધિપતિઓને પલવારમાં પરાસ્ત કરી ચારિત્રનગરમાં વિજયના વાવટા હરડુ મેશ
Page #182
--------------------------------------------------------------------------
________________
૨
૧૮૦ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
ચમાં આવશે
.
. . . .
.
.
જ ફરકાવી રહ્યાં છે મૈત્રી, પ્રમોd, કારુણ્ય અને મધ્યસ્થ રૂપે ચાર ભાવના ભાવતા સૂત્રધાર ૬પિતાનું કાર્ય ચલાવી રહ્યાં છે. એકાકી જગદુદ્ધારક મહાવીરે પરમાત્મ મહોત્સવ પૂર્વક છે રાજભવનથી નીકળી, મુખ્ય રાજમાર્ગો પર વર્ષીદ્યાન દેતાં દેતાં, સાત ખંડવન નામના જ આ ઉદ્યાનમાં આવ્યા અશોક વૃક્ષની નીચે પાલખી સ્થાપન કરાવી. પાલખીમાંથી ઉતરીને દ.
આભૂષણે આત્રિને ત્યાગ કર્યો. કુલ મહત્તરાએ પ્રભુ વીરને શીખામણું રુપે કહ્યું. પ્રભુ છે પણ વીરે પંચમુષ્ટિ લોન્ચ કર્યો. નિર્મળ છનું પ્રભુને પચ્ચખાણ હતું. ઈન્દ્ર આપેલાં દેવ છે દુષ્યને ગ્રહણ કરીને કેન્દ્ર પાસે કેલાહલ બંધ કરાવીને પ્રભુએ સામાયિક દડક ઉચયું છે
તે ઉચરતાંની સાથે જ પ્રભુને ચોથું મન પર્યયજ્ઞાન ઉત્પન થયું. (ા મન:પર્યવજ્ઞાનની પ્રાપ્તિ :
આ મન:પર્યવજ્ઞાનના પ્રતાપે અઢી દ્વીપમાં રહેલા તમામ સંજ્ઞી તિય અને ૨ 0 મનુષ્ય પદ્રિયના સઘળા મનોભાવ જાણવા સમર્થ બને છે ભવાંતરમ પડેલા દ્રઢ આ સંસ્કારોનું જ આ ફળ છે. જેવા સંસ્કાર આ ભવમાં આત્મા પાડે છે તેવા જ સંસ્કાર . જે ભવાંતરમાં સાથે લઈ જાય છે. ધર્મના સંસ્કારે જેટલા દેઢ પડયા હશે તેટલા જ વહેલા છે - ઉદયમાં આવશે.”
ઈદ્રાદિક દેવતાઓએ પ્રભુને વંદન કર્યું. નંદીશ્વર દ્વીપની યાત્રાએ ગયા. 'નગરછે જેને, સાત કુલભૂષણ બંધુવર્ગ આંસુડા પાડતે નિસ્તેજ મુખે પિતાના ઘરે ગયો. આ
એકાકી વિહાર કરતાં પ્રભુ કુમાર નામના ગામે પહોંચ્યા. ત્યાં રાત્રિ કાઉસગ્ગ 2 જ ધ્યાને રહ્યાં. ૬ ગાશાળાને ઉપસર્ગ : ૨ એ સમયે એક ગોવાળ પિતાના બે બળદને લઈને ત્યાંથી નીકળે. પ્રભુ વીર
કાર્યોત્સર્ગ માં ઉભા હતા. પ્રભુને ઉભેલા જોઈ પિતાના બે બળદને આ સાચવશે એમ જ વિચારી બળદને મુકી તે ગાય દોહવા જાઉં છું એમ બેલ બેકાતે ચાલી ગયો. તે
બળદ અહીં તહીં ચરતા ચરતા ઘણા દૂર નિકળી ગયા. પ્રભુ ધ્યાનમાં લીન હતા. આ ગાય દેહી ગોવાળ પાછો આવ્યો. બળદો નજરે ન પડતાં તૂચ્છકાર ભાષાએ પ્રભુને ? પૂછવા લાગ્યો. ધ્યાનમાં રહેલા પ્રભુ વિરે કઈ ઉત્તર આપે નહિ. ખિન થયેલ ગેવા- ૪ છે. નીચે બળદે ગાવા લાગ્યો. આખી રાત ફર્યો પણ બળદ ને મળ્યા. બળદો આખી . રાત ચરીને ફરતાં ફરતાં પાછા પ્રભુના સાનિધ્યમાં આવી બેસી ગયા. કંટાળેલો વાળ જ પણ ફરતે ફરતે ત્યાં આવ્યા. બળદોને જોતાં પ્રભુ વિર ઉપર ગુસ્સે આયે. ભયાનક
Page #183
--------------------------------------------------------------------------
________________
૧ વર્ષ ૧૧ અંક ૯-૧૦ તા. ૧૩–૧૦-૯૮ :
: ૧૮૧ ૬ કરોધ ઉત્પન્ન થતાં બળદની રાશ ઉપાડી પ્રભુને મારવા દે, તે જ અવસરે શકેન્દ્રએ છે આવી તેને રોકો. શિક્ષા કરી. જ અજ્ઞાની જેવો વિના વિચારે પોતાના સ્વાર્થ ખાતર કેવું અકાર્ય કરી બેસે છે ! છે તેને ઢાખલે આ ઉદ્વાહરણ પુરો પાડે છે. કે ચડકેશિકને પ્રતિબોધ :
પોતાના કર્મોની નિર્જરા કરતાં કરતાં પ્રભૂ મહાવીર સ્વામી તાંબરી નગરી આ તરફ જઈ રહ્યાં છે. માર્ગમાં ગોવાળીયાઓએ ચંડકૌશિક દષ્ટિ વિષ સપના પ્રકોપની છે જ વાત કરી. પરમ યેગી પ્રભુજીએ દિવ્ય જ્ઞાનથી તે સપને ભવ્ય જાણ્યો, અને જલ્દીથી જ છે સીધે મા આવી જાય તેવો છે તેથી અન્ય કેઈ ઉપસર્ગની પરવા કર્યા વગર ત્યાં જાઉં. વ.
અને તેની પર ઉપકાર કરું. ગોવાળીયાની વાત ઉપર ધ્યાન આપ્યા વગર ચુપચાપ જ ચંડકૌશિકને ઉદ્ધાર કરવા ચાલી નીકળ્યા.
થોડુ કાંઈક અંતર કાપ્યું ત્યાં તે વીર પ્રભૂ દષ્ટિ વિષ સપના નિવાસ સ્થાન છે જ પાસે આવી પહોંચ્યા. કાઉસ્સગ્ય ધ્યાને ઉભા રહ્યા. પિતાની હદમાં આવેલા વીરપ્રભુની છે અનેરી સુગંધથી સર્પ આકુળ-વ્યાકુળ થયે. ૧૫ ૧૫ જીભ બહાર કાઢતે દૃષ્ટિ વિષ છે સર્ષ દરમાંથી બહાર આવ્યો. કુંફાડા મારવા લાગ્યો. મનમાં જરા પણ ડર–ભય રાખ્યા
વગર કાયાને વિસરાવી છે જેમને એવા વીર પ્રભુને જોયાં. સપ ક્રોધીત બને. ધગધગી 3 ઉઠ. લાલ ચિળ ડેળા કરીને કુતકાર કરવા લાગ્યા. કુતકાર કરતાની સાથે જ આખુય છે ૬ વાયુમંડળ ઝેર મિશ્રિત થઈ ગયું. આકાશ અગ્નિમય બની ગયું. નભમાં ઉડતા પક્ષીઓ એ
અને જમીન પર ચાલનારા જેવો ટપોટપ પ્રાણ વિનાના બનીને નીચે પડવા લાગ્યા. વીર પ્રભુ અડગ ધ્યાને રહ્યા. પ્રભૂને નિશ્ચલ જોઈ સર્ષને વધારે ક્રોધ ઉછળ્યો. સૂર્ય જ સામે દૃષ્ટિ સ્થિર કરીને દ્રષ્ટિમાંથી જવાલાએ છોડવા લાગ્યો. ત્રણ-ત્રણવાર અનિને ૩ ધેધ છોડવા છતાં પણ એ જવાવ ધારા સદશ થઈ ગઈ. જ પ્રભૂ અવિચલ ઉભા રહેલા જોઈને સર્પ પ્રભુને ડંખવા દેડ. ડંખ પણ માર્યો. ઇ છે જે સ્થાને છે તેનું ઝેર શરીરમાં પ્રસરી શકતું નથી પણ ફકત તે સ્થાનેથી સફેઢ છે ૬ દધની ધારા વહેવા લાગી. ઝરતું દૂધ જોઈને ચંડકૌશિક વિચારવા લાગ્યું. ૨ હું જેની પર દૃષ્ટિ નાખું તે ક્ષણવારમાં ભસ્મિભૂત થઈ જાય છે. ત્રણ-ત્રણવાર છે છે દષ્ટિ સાથે દ્રષ્ટિ મેળવવા છતાં અને અગ્નિની જવાલાએ છોડવા છતાં આ માનવીને છે કેમ કાંઈ થવું નહિ. ડંખ મારવા છતાં લોહીમાં વિષ મિશ્રિત થઈ જવું જોઈએ, તેના ઇ ૯ બદલે સફેદ દૂધ કેમ નીકળ્યું. આ માનવી કેઈ અલૌકિક લાગે છે. પ્રભુજીની શાંતમુખ ઇ મુદ્રા જોતાં દષ્ટિ વિષ સ૫ને ક્રોધ સમવા લાગ્યો. હદયમાં શાંતિની ટાઢક પ્રસરવા
Page #184
--------------------------------------------------------------------------
________________
છે ૧૮૨ ;
: શ્રી જૈન શાસન (અઠવાડિક) ૨ ૨ લાગી. ક્ષમા ગુણ પ્રગટ થતાં પ્રભુજી બોલ્યા.
“બુજજ બુજજ ચંડકૌશિક ! તું તારા પૂર્વ ભવોને યાઢ કર. તારી આત્મઢશાને જ જે, તારા પાપને પશ્ચાત્તાપ કર. તારા કર્મોને છેદી કલ્યાણ માર્ગ તરફ છે.યાણ કર પૂર્વ
સંચિત પાપની નિંદા કર. કલ્યાણની પ્રવૃત્તિ કર, જેથી તારા આ ભવ અને ભવાંતર છે પણ સુધરે.
પ્રભૂની હિતકરવાણી સાંભળીને ચંડકેશિક સપને જાતિસ્મરણ જ્ઞાન ઉત્પન્ન થયું. આ પૂર્વના પાપે યાદ આવ્યા. પૂર્વે થયેલા ક્રોધના ભયંકર વિપાકો ભવાંતરમાં કેવી જ હોનારત સજે છે તેને ખ્યાલ આવ્યો. પોતાની અર્ધગતિ નજર સમક્ષ તરી રહી.
પાછા હઠી પ્રભુને નમસ્કાર કર્યા. ત્રણ પ્રઢક્ષિણા આપી. જીવન વિરાગી બન્યું. નત મસ્તકે પ્રભૂના આર્શીવાદ લીધા. શાંત દરમાં પેસી ગયો. સમયે સમયે શુભ ભાવના ભાવતાં ભાવતાં મરીને શુભ દેવગતિને પામ્યા.
a “ક્ષમા વીરસ્ય ભૂષણમ” આ પંક્તિના પાલનને કારણે સપષ્ટ દેખાય છે કે ક્રોધ ૨ કરનારની સામે ક્ષમા રાખવી જોઈએ. જે બંને ક્રોધ કરે તે ઉપરોક્ત પંકિત સિદ્ધ $ છે થતી નથી. આ કટપૂતના અંતરીને ઉપસર્ગ : આ ભવિજીવને તારતાં તારતાં વીર પ્રભૂ શાલિશષ નામના ગામે પધાર્યા. ત્યાંના ૬ ઉદ્યાનમાં કાઉસ્સગ્ય ધ્યાને રહ્યાં. વર્ષા કાળ પૂર્ણ થયું હતું ને શત કાળ ચાલતો જ હતે. ઠંડીના દિવસે હતા. સારી એવી ઠંડક પસરેલી હતી. મહા મહિનાની કડકડતી આ ટાઢ હતી. પૂર્વભવની અણમાનીતી વિજયવંતી નામની રાણી મરીને કટપૂતના નામે દિ વ્યંતરી થઈ. પ્રભુને જોઈ પૂર્વભવનું વેર યાઢ આવ્યું. બદલો લેવા તાપસીનુ રૂપ વિશ્કવ્યું. 8 અનુરૂપ ઉપસર્ગો કરવા લાગી પ્રભૂ જરા પણ ડગ્યા નહી. વૈરની વસુલાત કરવી હતી. $ જ કોળાની ભભકી રહ્યો હતો. પ્રતિકુળ ઉપસર્ગો કરવા મન લલચાયું. જટ માં હિમ જેવું છે
ઠંડુ પાણી ભર્યું. પ્રભુના શરીરે છટકાવ કર્યો. પ્રભૂ ચડગ રહ્યા. વારંવાર છટકાવ કરતી એ છે તે વ્યંતરીએ રાત્રિ પૂર્ણ કરી–પ્રભૂ નિશ્ચલ રહ્યા તે જોઈ વ્યંતરી શાંત થઈ વૈર છોડી છે પ્રભુની સ્તુતિ કરવા લાગી. છે તે અનુકુળ અને પ્રતિકુળ ઉપસર્ગોને સમભાવે સહન કરવાથી સામેના માનવામાં તે કેવી શાંતિ પ્રવર્તે છે તેને ખ્યાલ આપણને આ ઉસર્ગ દ્વારા મળી શકે. વૈરની વસુ૬િ લાત કેઈ કાળે પૂર્ણ થતી નથી. વેરથી વેર વધે માટે ક્ષમા–શાંતિ અને મીન રાખવાથી એ પથ્થર જેવું હૃદય પણ પીગળી જાય છે.
:
Page #185
--------------------------------------------------------------------------
________________
આ વર્ષ ૧૧ અંક–૯/૧૦ તા. ૧૩–૧૦-૯૮ :
: ૧૮૩ સંગમદેવના ઉપસર્ગો : છે અનેક ઘર ઉપસર્ગો સહન કરતાં વીર પ્રભુ એકવાર પઢાલ ગામની નજીક & પધાર્યા. ગામની ભાગોળે આવેલા પોલીસ નામની ચત્યની નજીક આવતા પ્રભુજીએ છે
અઠ્ઠમ તપનું પચ્ચખાણ કર્યું. એક રાત્રિની પ્રતિમા ધરીને કાર્યોત્સર્ગ ધ્યાને રહીશ. આ છે રિયા સમિતિનું પાલન કર્યા બાઢ પ્રભુ ધ્યાનમાં લીન થયા. તે સમયે ઈન્દ્ર મહારાજાએ
પિતાની સૌધર્મ સભામાં બેઠેલા અનેક દેવની સમક્ષ પ્રભુના દીય ગુણની તથા ચારિત્ર છે એ બળની મુકત કંઠે પ્રશંસા કરી. સામાનિક સંગમ દેવ આ પ્રશંસાના પુપે સાંભળી આ ન શકો. સહન ન કરી શકે. ભ્રકુટી ચઢાવી હોઠ ધમધમાવવા લાગ્યો. શકેદ્રના કે વર્ષે મિથ્યા કરવા તે મૃત્યુલોકમાં આવ્યો. પ્રભુની શાંત મુદ્રા જોઈ દેવને અધિક હેલ છે ઉદ્દભવ્યો. તે કાળ ધૂળની વૃષ્ટિ કરી, કીડી, ડાંસ, મછર, ઘીમેલ, મુષકે, સાપ, વિછું, હાથી, હાથ અને વાઘ આદિ અનેક હિંસક જાનવરો વિદુર્થી. ભગવાનને ધ્યાનમાંથી છે ચલાયમાન ક૨વા માટે અનેક ધમપછાડા કર્યા. થાય એટલા હેરાન-પરેશાન કર્યા. શરીરને આ
રગદોળી નાખ્યું. શરીર ચારણ જેવું કર્યું. લોહી, માંસના લેચા નીકળી ગયા આવા ઉપસર્ગો થવા છતાં ભગવાન ક્ષે ભ ન પામ્યા. પ્રભુજી ૨જ માત્ર પણ વિચલિત ન થયા કિંચિત્ ક્રોધ, ષની માત્રા મુખ ઉપર ઉત્પન્ન ન થઈ. બસ ! આજ પ્રભુ મહાવીરની મહાવીરતા.
નાના મોટા અનેક ઉપસર્ગો કરવા છતાં ભગવાન ક્ષે ન પામ્યા તેથી સંગમ છે શાંત-ચૂપ ન થયો. ભગવાનના પ્રાણને નાશ કરૂં તે જ ધ્યાનને નાશ થશે એમ આ વિચારી સંગમ દેવે હજાર ભારવાળું એક કાલચક્ર વિકુવ્યું. તે કાલચકને ઉપાડી
સંગમદેવે પ્રફૂના મસ્તક પર નાખ્યું. તેના ઘાતથી પ્રભૂ ઘુંટણ સુધી જમીનમાં પેસી ગયા. પ્રભૂ નિશ્ચલ રહ્યાં પ્રતિકુલ ઉપસથી થાકી ગયેલો સંગમ અનુકુળ ઉપસર્ગો કરવા પ્રેરાયે. - સિદ્ધ થ રાજા અને રિસાલા માતાનું રૂપ વિકુવ્યું. હદય દ્રાવક વિલાપ કરવા છે છે છતાં પ્રભુનું મન લિપ્ત ન થયું રાત્રી છતાં સૂર્યની પ્રભા વિકુવી. પંચેન્દ્રિય જીવે છે
ઉત્પન્ન કર્યા. હરતા ફરતા માનવીને વાર્તાલાપ પ્રભુના કાન પાસે થવા લાગ્યો. માણસો જ પ્રભુને કહેવા લાગ્યા. “હે દેવાય ! પ્રભાત થયું. હજી કેમ ઉભા છે ? ધ્યાનનો વખત જ પુરો થયો.” શ્રવણ થવા છતાં પ્રભૂ વીર મૌન રહ્યાં. દેવદ્ધિ–દેવવિમાનાદિ વિક્વ, છે
દેવલોક લઈ જવાની તેમજ ત્યાંની રૂદ્ધિ ભેગવવાની વાત કરી. કામદેવની સેના વિમુ. ી તે સેનાએ વિભત્સ હાવ-ભાવ અને કટાક્ષે કરવા છતાં પ્રભુ થિર રહ્યાં. છે એક રાત્રિમાં દુષ્ટ સંગમ દેવે મરણાંત વીસ-વીસ ઉપસર્ગો કરવા છતાં પ્રભુ છે
Page #186
--------------------------------------------------------------------------
________________
૧૮૪ :
શ્રી જૈન શાસન (અઠવાડિક) ) ધ્યાનમાં મરૂ જેવા અચલ રહાં ક્રોધ કે દ્વેષનો એક અંશ પણ મનમાં આવવા દીધો ૨ નહિ. છે, છ મહિના સુધી આહાર-પાણી પણ અનએષણય કરી નાખ્યા છતાં પણ છે અખલિત વિશુદ્ધ પરિણામવાળા પ્રભુ ગામની બહાર આવી ધ્યાનસ્થ મુદ્રાએ ઉભા રહ્યા. 5 છેભગવાન જરા પણ ક્ષેભાયમાન થયા નહી તેથી ખિન મનવાળા સંગમે પ્રભુને નમ- છે. ર સ્ટાર ર્યા, પિતાના અપરાધોથી લજજા પામતો ગ્લાન મુખવાળો થતાં બોલ્યો તે
સ્વામી ! શકેન્દ્ર સભામાં આપશ્રીની જેવી પ્રશંસા કરી હતી તેવા જ સત્ત્વશાળી જ આપશ્રીને મેં પ્રત્યક્ષ અનુભવ્યા. હે પ્રભુ આપ કરૂણા કરી મારા અપરાધોની ક્ષમા આપો આ
કયા દષ્ટિ રાખવાથી ક્રોધને એક અંશ પણ ઉભું રહી શકતો નથી. ઉપરથી , હું કોઈને રસ ચઢે છે. આટલું આટલું બળ હોવા છતાં પ્રભુએ કોઈને જરા પણ ઉપયોગ ન કર્યો. છેવટ સુધી દયાનો ઉપયોગ કર્યો. તે પછી મારે ભુના ચિત્તમાં શા માટે રહેવું જોઈએ. જે પ્રભુ મને રાખવા માંગતા નથી, મારો ઉપયોગ કરવા જ
ઇરછતા જ નથી તે હું પ્રભુનું સાનિય-ચિત્ત છેડીને ચાલ્યો જાઉં કોઈ કાયમ માટે છે ૨ ચાલ્યો ગયો.
ક્રોધાગ્નિથી દૂર રહેવા માંગતા સર્વેને આ ઉપસર્ગ વિચારવા જે છે. છે કણકીલિકાને ઉપસર્ગ: ૨ ચંદનબાળાના હાથે અડદના બાકુડાનું પારણુ કરી પ્રભુ વિહાર કરતાં કરતાં જ પમાનિ નામના ગામે પધાર્યા. ગામની બહાર પ્રતિમા ધારણ કરીને રહ્યા છે એ સમયે આ ત્રિપુષ્ટ વાસુદેવના ભવમાં ત્રિપુષ્ટ વાસુદેવે શમ્યા પાલકના કાનમાં તપાવેલ શીસાનો
રસ રેડાવી જે અશાતા વેઠવીય કર્મ ઉપાર્જન કરેલું છે તે અશાતા વેઢનય કર્મ આ જ આ સમયે ઉદયમાં આવ્યું. અને શય્યાપાલકને જીવ ઘણું ભા ભટર્કને આ ગામમાં દર
ગોવાળીયા તરીકે ઉત્પન્ન થયેલા તે પિતાના બળદ લઈને ત્યાંથી નીકળે છે. તે વખતે લિ તેને અચાનક કોઈ કાર્ય યાઢ આવી જતાં તે પ્રભુ પાસે પિતાના બોને મુકીને જ ગામમાં ગયે. બળદો ચરતાં ચરતાં દૂર નીકળી ગયા. ગોવાળીયો પાછો - બળદો ન જેવાથી પ્રભુને પૂછવા લાગ્યો હે દેવાય! મારા બળદે ક્યાં છે? ત્રણ-ચાર વાર સ. પૂછતાં છતાં પ્રભૂ તરફથી કઈ જવાબ ન મળ્યો. પ્રભૂ મૌન ઉભેલા જેઠ ગોવાળીયાને જ 8 ગુસ્સો આવ્યો- પૂર્વ ભવનાં વૈરના સંસ્કારો યાદ આવ્યાં. શરટ વૃક્ષની બે ડાળીઓ જ
કાપી તેના બે ખીલા બનાવી પ્રભુના બન્ને કાનમાં બેસી દીધાં. આર .૨ નીકળેલા જ વધારાના બને ખીલાને કાપી નાખ્યાં. નિર્દય અધમ તે દુષ્ટ ગોવાળ ત્યાંથી છૂ થઈ
Page #187
--------------------------------------------------------------------------
________________
છે. વર્ષ ૧૧ અંક-૯-૧૦ : તા. ૧૩-૧૦-૯૮ : છે . આવે. ભયંકર અને અંતિમ ઉપસર્ગ વખતે પણ પ્રભૂ નિશ્ચલ રહ્યાં. સર્વે છે રિ ઉપસર્ગો ઘણું વીરતા, ધીરતા, અને ગંભીરતાથી પ્રભુએ સહન કર્યા. ( ત્યાંથી વિહાર કરતા પ્રભુ મધ્યમ અપાપા નગરીમાં આવ્યા પારણાને માટે આ છે સિધાર્થ નામના વૈશ્યને ત્યાં પધાર્યા, સિધ્ધાર્થ નમસ્કાર કરી પ્રભુને પારણું કરાવ્યું છે જ પ્રભુએ સિધાર્થના ઘરે પારણું કર્યું. સિદ્ધાર્થને મિત્ર ખરક વૈ ત્યાં હાજર હતે. ૨.
વૈદે પ્રભુનું મુખ નિસ્તેજ જોયું. શારીરીક વેઢનાથી પ્રભૂ પીડાય છે. શારીરિક વેઢના છે છે ક્યાં છે. શલ્ય કયે ઠેકાણે છે તેની તપાસ કરતાં નિપુણ વૈદે પ્રભુના કાનમાં ઠેકેલા
ખીલા જોયાં સિદ્ધાર્થને પણ બતાવ્યા. શલ્ય દૂર કરવા આપણે તરત જ ઉપચાર છે. છે કર જોઈએ. પ્રભુ પણ પારણું કરીને ઉદ્યાનમાં ગયા. ત્યાં શુભ ધ્યાનમાં લીન થયા. ૨. સિદ્ધાર્થ અને ખરક વૈ ઔષધ લઈને ઉદ્યાને પહોંચ્યા. કુશળ વૈદે સાણસી વડે 9 પ્રભુના કાનમાંથી ખહલા ખેંચ્યા ત્યારે ભગવાન મહાવીરના મુખમાંથી ભયંકર ચીસ નીકળી ગઈ. આ સમયે ભગવાને કોઈ ઉપશમ મોહનીય કર્મ ઉદયમાં આવ્યું હશે. માટે જ ભગવાનના મુખમાંથી ચીસ નીકળી ગઈ. છસ્થાવસ્થાને આ છેલે ઉપસર્ગ છે.
પ્ર શ્રી મહાવીરદેવે કાનમાં ખીલ્લા ઠકનારા પ્રત્યે બીલકુલ રોષ નથી કર્યો. છે તેમ ખીલલ કાઢનારાઓને શાબાસી કે ધન્યવાઢ પણ આપ્યો નથી- અહા ! પ્રભુની જ છે. કેવી સમાનવૃત્તિ ! શત્રુ અને મિત્ર બેઉ ઉ૫ર કેવી એક સરખી નજર !
જે પ્રસૂના ચરણમાં ઈન્દ્રાઢિ ભક્તજને લળી લળીને નમન કરતા હતા તે જ 9 જે ચરણમાં ચંડકૌશિકે પ્રભુને ડંખ માર્યો પરંતુ કરૂણાના સાગર વીરવિભૂની તે બને હર પ્રત્યે સમe ષ્ટી જ હતી ઉલટે ચંડકૌશિકને “બુજજ બુજ” ના સુખમય શબ્દોથી જ જ સદગતિએ પહોંચાડશે.
શ્રમણ ભગવાન મહાવીરે જધન્ય, મધ્યમ અને ઉત્કૃષ્ટ ઉપસર્ગોને નિર્ભય પણે જ છે સહન કર્યા ધ રહિત પણે ખમાવ્યા દીનતા રહીત પણે અને કાયાની નિશ્ચલતા રાખી
છે સહન ક્ય
. કેવળજ્ઞાનની પ્રાપ્તિ
એકાકી શ્રમણ ભજવાન મહાવીર દેવ એક દીક્ષા લીધા બાd તેરમાં વર્ષની આ મધ્યમાં ગ્રીષ્મકાળને બીજો મહિને એટલે વૈશાખ સુઢ ૧૦ ની તિથિને વિષે સુવ્રત
નામના દિવસે, વિજય નામના મુહુતે કહજુવાલિકા નામની નદીને કિનારે, કઈ ર હું વ્યંતર દેવના જીર્ણ મંદિરની નજીકમાં, શ્યામક નામના ગુના ખેતરમાં શાબ
Page #188
--------------------------------------------------------------------------
________________
૧૮૬ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) છે વૃક્ષની નીચે ચેવિહાર છઠ્ઠ કરીને ગેહિકાઓને આતાપના લઈ રહ્યા છે ત્યારે
ઉત્તરા ફાલ્સની નક્ષત્ર સાથે ચન્દ્રને વેગ પ્રાપ્ત થતે છતે શુકલ ધ્યાન માં વર્તતા જ જ પ્રભુ મહાવીર દેવને સકલ લોકાલોકમાં રહેલ પ્રત્યેક પઢાને સંપૂર્ણ રીતે દેખાય હું એવું કેવળજ્ઞાન અને કેવળઢશન ઉત્પન્ન થયું. જ પ્રભુજીએ પ્રથમ નયસારના ભવમાં, જંગલમાં ભૂલા પડેલા સાધુઓને ભકિતછે પૂર્વક આહાર પણ વહેરાવી, માર્ગે ચઢાવી, જે બોધિબીજ વાવ્યું તેનું વચલા આ ભવેમાં સિંચન કરતાં કરતાં છેલ્લા ભવમાં બોધિબીજને ફટકવત્ નિર્મળ આત્મ છે જ લક્ષમીની પ્રાપ્તિ રૂ૫ વૃક્ષ રૂપે પરિણાવ્યું અને શુકલધ્યાનાટિક નિર્મળ જીવનથી છે તેને નવપલ્લવિત કરી સંપૂર્ણ પણે વિકસાવ્યું. જેના અખતરસથી ભરપુર એવાં કેવળજ જ્ઞાન અને કેવળદર્શન રૂપ ફળો પણ પ્રાપ્ત કર્યા. જે ફળના આસ્વાદનથી જીવ છે. છે સદાને માટે અજર અને અમર બની જાય છે. ૬ પ્રથમ દેશના અફળ : પર અનેક પ્રકારની ઘોર તપશ્ચર્યા કરી, વિવિધ ઉપસર્ગો ઠૌર્ય અને પર્વતની આ છે જેમ અડગ રહી સહન કર્યા. પ્રાતે જે કેવળજ્ઞાન રૂ૫ અમૂલ્ય રત્ન મેળવ્યું. તેને જ તે કૃપાળુ પ્રભુએ જગતના કલ્યાણ માટે, સંસાર સાગરથી ભવ્ય જીવોને તારવા માટે છેતેઓને ઉદ્ધાર કરવા માટે ઉપયોગ કરવા માંડયો. એ ! પ્રભુને કેવળજ્ઞાન પ્રાપ્ત થતાં જ છે કે દેવતાઓએ ત્રિગડા રૂપ સમવસરણની રચના કરી તેમાં બેસી પ્રભુએ પ્રથમ દેશના આપી છે પ્રથમ દેશના સમયે ત ો જ પર્ષદામાં હાજર હતા.દેવતાઓ તે અવિરતિ અને અપચ્ચક
ખાણી હોય છે, તેથી કઈ પ્રતિબંધ પામ્યો નહિ. કેઈ વિરતિ પરિણામી ન હોવાથી આ 9 પ્રથમ દેશના નિષ્ફળ ગઈ તે એક અચ્છરા રૂપ ગણાય છે. ચરમ તીર્થપતિ જાણતા ર હોવા છતાં કલ્પ સાચવવા ક્ષણભર દેશના આપી વિહાર કરી ગયા. મિ ગણધર સ્થાપના : " રિ વિહાર કરતાં કરતાં પ્રભુજી અપાપાપુરીના મહાસેન નામક ઉદ્યાનમાં પધાર્યા, આ દેવોએ સમવસરણની રચના કરી ચૌત્રીશ અતિશય શોભી રહ્યા છે. સુવર્ણના સિંહા- 4 એ સન પર પૂર્વાભિમુખ બેઠેલા, સુરેન્દ્રોથી પૂજાતા, સુર નથી પરિવરેલા પ્રભુ ભવિ છે, જ જીવેને દેશના આપી રહ્યા છે. આ દેશના સાંભળવા સાધુ, સાધ્વીએ અને વૈમાનિકની છે ર સ્ત્રીએ અગ્નિ ખૂણામાં, વ્યંતર, જતિષી અને ભુવનપતિના દે નૈઋત્ય ખૂણામાં, છે $ વ્યંતર, તિષી અને ભુવનપતિની દેવીએ વાયવ્ય ખૂણામાં, અને નર-નારીએ કે છે તથા વૈમાનિષ્ઠ દેવતાએ ઈશાન ખૂણામાં બેઠેલા હોય છે. આ પર્ષઢાએ બેઠેલા પશુ
Page #189
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૧૧ અંક-૯/૧૦ તા. ૧૨–૧૮૯૮ :
: - : ૧૮૭ જ. પંખી, નર-નારી અને દેવ-દેવીએ આઢિ સઘળાયે પોતપોતાની ભાષામાં પ્રભુની ર વાણી સાંભળીને સમજે છે આ વાણી એક ચા જન સુધી સંભળાય છે. મહામેઘની. છે જેમ ગંભીર અને દ્રાક્ષ–સાકર જેવી મીઠી વાણી ભવ્ય જીવને એકાંતે કલ્યાણ કરનારી છે જ હોય છે. શાંતરસને પીરસનારી અમીવાણી પાંત્રીસ ગુણથી અઢાંકૃત હોય છે આવી . દેશના ચાલતી હતી ત્યારે શ્રી ઈદ્રભૂતિ ગૌતમ અઢિ અગીયાર મહાન પંડિતો પત– ૨ પોતાના શિષ્ય-વિદ્યાથીઓ સાથે સમવસરણે આવ્યા. શિષ્યો ધુરંધર પંડિતોની બિર- જ દાવલી મો. મોટેથી બોલતા હતા. વિદ્યા ઘમંડથી પોતે પિતાને સર્વજ્ઞ માનતા હતા કે સર્વસની યાતિ ધરાવતાં મહા પ ડિતેના મનમાં એક શંકા હતી. જે આ પંડિત જ પરસ્પર પૂછે તો શંકાનું સમાધાન થઈ જાય પરંતુ પોતાના સર્વાપણામાં હાની છે પહોંચે માટે કે કેઈને પૂછતું નથી આ પંડિત યજ્ઞ માટે અપાવા નગરીમાં ભેગા થયા છે હતા દેવને આકાશમાંથી ઉતરતા યજ્ઞ છોડી પ્રભુવીર પાસે જતા જોઈ અને લોકેના ઇ મોઢે સર્વર પધાર્યા છે તેવી વાતો સાંભળીને આ પંડિતો તે સર્વજ્ઞ સાથે વાદ– ૨ વિવાઢ કરવા ગયા ત્યારે પ્રભુએ તેમની શંકાઓનું નિરાકરણ કર્યું. વૈરાગ્ય વાસિત છે
થયેલા અગીયારે પંડિતે અને તેમના શિષ્યોને રિક્ષા આપી અગીયાર પંડિતાને જ છે ગણધર પદે સ્થાપ્યા. અન્ય ભવ્ય જીવોનો વૈરાગ્ય ખીલી ઉઠતાં તેઓને મુનિ ભગવંત છું ૨ બનાવ્યા રાંઢનબાળ આઢિ અનેક રાજમ શિકાઓને રિક્ષા આપી સાવી છ બનાવ્યા. આ
સંખ્યાબંધ નરનારીઓને સમ્યક પમાડી શ્રાવક-શ્રાવિકાએ બનાવ્યા. ન પામ્યા શિવવધુ લટકાળી
પૃથ્વી પટ ઉપર વિચરંતા પ્રભુનાં પ્રાતે વેઢનીય, આયુષ્ય, નામ અને ગૌત્ર છે છે આ ચાર નવાપગ્રાહિ કર્મો ક્ષીણ થતાં આ અવસર્પિણીના ચોથા આરાના ત્રણ માસ છે
અને સાડા આઠ બાકી રહ્યા હતા ત્યારે મધ્યમ પાપા નગરીમાં (પાવાપુરીમાં) હસ્તિ- ૨ પાલ નામના રાજાની કારકુનની સભામાં, રાગદ્વેષ રહિત, છઠ્ઠનું પચ્ચકખાણ કરી, છે
સ્વાતિ નક્ષત્રમાં ચન્દ્રને વેગ પ્રાપ્ત થતાં આસો વઢ ૦)) ની પાછલી રાત્રિ એટલે કે જ પ્રભાત કાઇ રૂપ અવસર આવે છતે પદ્માસને બેઠેલા મહાવીર પ્રભુ નિર્વાણ પદ્ધ પામ્યા છે
વિશ્વવંદનીય ત્રિશલા હદયશ્વાસ, સિદ્ધાર્થ નૃપનંદન, ચરમ તીર્થ પતિ શ્રમણ ભગવાન્ મહાવીરના અગણિત કિરણોના પૂજને પામીને અનેક ભાવિકજનોએ છે પિતાના મિથ્યાતિમિર પડલને દૂર કરી આત્મકલ્યાણ સાચ્ચું જ્ઞાન ગુણોને પ્રગટ કર્યા છે. તેમ આપણે સૌ આપણા આત્માના કલ્યાણ કરનારા થઈએ એજ ભાવના સાથે વિરમું છું. હું
... – વિરૂચી છે
Page #190
--------------------------------------------------------------------------
________________
કમ સાહિત્ય નિષ્ણુત, સંયમના અજોડ આરાધક એવા છે પૂ. આ. ભ. પ્રેમસૂરીશ્વરજી મહારાજા જેવી મહાન હસ્તીના સાચા વારસદાર તરીકે ઓળખાવતાઓને ચરણે એક... આ
–શ્રી સંજય અરર૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
પૂ. આ ભ. શ્રી પ્રેમસૂરીશ્વરજી મ. એટલે સંયમ જીવનના અજોડ આરાધક, ૨. છે તેઓશ્રી મદ અજોડ ચુસ્તતા માટે વિખ્યાત છે. આ. શ્રી ભુવનભાનુસૂરીશ્વરજી મ સા. છે પોતે અને તેમને વર્તમાન પરિવાર ગરછાધિપતિ જયષ સૂ. મ. વારે તેમને જ જ છે આ. પ્રેમ સૂ. મ. સા.ના સાચા વારસદાર તરીકે ઓળખાવી રહ્યા છે.
આ. જયાષ સૂ. મ.ને આગમવિશારઢ તરીકે વર્તમાનમાં જેન સમાજમાં જ છે આગમોના જ્ઞાતા તરીકે ઓળખાવાની ચેષ્ટા કરાય છે. વાસ્તવમાં તેઓની પ્રવૃત્તિઓ ૨ એટલી બધી જમાનાવાદ તરફની વધી રહી છે કે તેમના દાવા સાવ પિકળ સાબિત જ થઈ રહ્યા છે.
( દિનપ્રતિદિન તેઓ આચરણ બાબતે ઘણી છુટછાત વધારતા જાય છે. અને તે જ છે પણ તેમના સાધુઓ જ નહિ, ખુઢ ગચ્છાધિપતિ પોતે આમાં સામેલ થઈ રહ્યા છે. ? તેમની ખુદની ઉપસ્થિતિમાં આ બધી બદીએ વિસ્તરી રહી છે જે ખરેખર આ સમુદાય જ છે માટે કલગીના બઢલે કાંક રૂપ છે.
સુરત ખાતે લાસનગરમાં ચાતુર્માસ માટે પધારેલ આ. જયઘોષ . મ. જાણે છે જ આખા સુરતમાં એક્તા કરાવી નાખી હોય તેમ અને સમગ્ર સુરતમાં છવાઈ જવા માટે ? પ્રવેશના દિવસે સમગ્ર સુરતના વેતાંબર–દિગબર–તેરાપંથીઓને પ્રવેશયાત્રામાં અને આ
જમણવારમાં આમંત્રણ આપેલ. બહાર બધે એ પ્રચાર કરાયે કે જાણે આ બધા જ ફીરકાઓએ જયઘોષ સૂરીજીને આવકાર્યો. હકીકતમાં આવું કંઈ બન્યું જ નથી. અઢાર છે
વેતાંબર મૂર્તિપૂજક સંઘે માટે એક થયાનું ગાણું ગાયા કરે છે. પણ એમાં કંઈ છે નવી એક્તા કરીને વિજય નથી મેળવ્યો. એક તીથીની માન્યતાવાળા જ એ બધા સંઘે જ છે. એ તે બધા એ માન્યતા ધરાવતા જ હતા. કંઈ જશેષસૂરિજીએ કાઈ સંઘના વિચારોનું પરિવર્તન કરાવીને કેાઈ સંઘ એમની માન્યતાવાળો થયો નથી. એ તે જ કે જ્યષસૂરિજીને તે જ એ બધા સંઘની માન્યતાઓમાં-વિચારોમાં ખેંચાવું પડયું છે. ) 6 પ્રવેશના દિવસે સમસ્ત સુરતના જેનેનું જમણવાર રાખેલ. સુરતમાં તમામ છે જેને મળીને સીતેર હજાર હશે. જ્યારે જમવા માટે વીસ હજાર જેને પણ આ
Page #191
--------------------------------------------------------------------------
________________
વર્ષ-૧૧ અંક ૯-૧૦ તા. ૧૩–૧૦–૬૮ : કે નથી આવ્યું. અને જેઓ આવ્યા તેઓ બુકે જમણમાં ઘકામુકીમાં, પડાપડીમાં, લાઇન છે
લગાવવામાં જ થાકી ગયા હતા. જમવાનું ખૂટી પડયું હતું. મારા પ્રચાર જ બધાને છે છે આમંત્રણ જ હતો. જે વીસ હજારને વ્યવસ્થિત જમાડી શકે તેટલી રઈ ન કરી છે ન હોય તે, બધા પ્રચારમાં કઈ કમ ન હતો બીજું પ્રેમ સૂ. મ. સા.ના ગચ્છાધિપતિની ક, નિશ્રામાં બુફે જમણ થાય તે કેટલું વ્યાજબી કહેવાય? ક્યાં ગઈ તમારી શાસ્ત્રચુસ્તતા?
પ્રવે” બા સામુહિક વરસીતપનો રેકોર્ડ બનાવવા અને એક હજાર માસક્ષમણના છે આ લક્ષ સાથે મારે શહેરમાં તેમણે જ્યાં જયાં સાધુએ ચાતુર્માસ માટે મોકલેલ ત્યાં પણ આ
એક જ માબક્ષમણને પ્રચાર કરાયો હતો. એ માટે ચાર ચાર તેલા સેનું આપવાની ? $ જાહેરાત પણ કરાઈ હતી. અનેક પ્રભાવનાની લાલચે અપાઈ હતી. છતાં ત્રણ-સાડા છે Aી ટાણસો મારાક્ષમણ થયા. રેકર્ડ બનાવવા અને નામના મેળવવા ઘણું ઘણું ખોટું છે? છે કરવામાં આવ્યું. ઘણી અયોગ્ય પ્રથા બેફામ પણે આચરી. આ વર્ડ શુટીંગ-રેકેડીંગ. ચેનલવાળા તે ખુાંખુલા બેરોકટેક પ્રસંગોનું શુટીંગ ૬ જ કરતા હતા. છતાં ક્યાંય અટકાવવાની કોશીષ શુદ્ધ થઈ નથી. બહારના વરાડાનું તે ર ચોરી છુપીથી વીડીયે શુટીંગ થઈ શકે. પણ વ્યાખ્યાન મંડપમાં, હજારો માણસની એ હાજરીમાં, સેંકડો સાધુ-સાધ્વીજીની સમક્ષ આ. જયઘોષ સૂ. મ. નું તેમના પ્રવચન- આ કારશ્રીનું જરાપણ સંકેચ વગર પીકચરનું શુટીંગ થાય તેમ વ્યાખ્યાનોનું શુટીંગ થતું હ $ હતું. ત્યારે પ્રેમ સૂ. મ. આમને યા ન આવ્યા? કયાં પ્રેમ સૂ. મ. કે ઉજાઈ જરા છે છે સરખી ન આવી જાય તે માટે તેમની અને તેમના આશ્રિતની સતત તકેદ્યારી રાખતા. એ રાત્રે કઈ બારીમાંથી પ્રકાશ આવતો હોય તે સાધુ ને કામળી પોતે જાતે ઓઢાડવા હિ છે મધરાતે ઉતા. જયારે આ ગચ્છાધિપતિ બિન્ધાસ્ત પણ મુવી ઉતારવા દેતા. અને એનું છે ના પ્રસારણ ચેનલ પર કરાવાતું હતું.
આ છે ને તે ભૂતકાળ યાઢ આવતે હતો કે એક જમાને એ હતું કે – એ પં. ચંદ્રશેખર વિ. મ. સા.નો કોઈ ફેટે ખેંચવા ઉભું થવાની હિંમત તે કરી ન .
શકતું પણ ચોરી છૂપીથી ફોટો પાડવા જતાં ફલેશ થવાથી પણ પં. ચંદ્રશેખર વિ. છે
મ. ઍકી જતા અને ફેટો ખેંચવાવાળાને ખખડાવી નાખતા. એમનામાં આટલી બધી જ છે ચુસ્તતા હતી. અને આજે પણ કઢાચ આ બાબતમાં હશે. પણ તેમના જ ગચ્છાધિપતિ દક જ આ જમાનાવાત્ર પ્રત્યે સાવ બિન્ધાસ્ત છે. જે ખૂબ જ દુઃખ જ છે.
પણું પણ બાઇ માસક્ષમણના તપસ્વીઓને વિશાળ વરઘડે કાઢવો હિતે, ફરી છે ર જમણવાર બધા સંઘે કરે હતે. બધા તપસ્વીઓને માટી પ્રભાવના આપવી હતી. આ
Page #192
--------------------------------------------------------------------------
________________
[, ૧૯૦ :
: શ્રી જૈન શાસન [અઠવાડિક) છે દિ આ બધા આયોજન માટે એક સંકલન સમિતિ કરી. અને આ બધા વિશાળ ખર્ચને છે પહોંચી વળવા માટે અવનવા આયોજન ક્યું. જેમાં ભગવાનના વડાને પણ ન છોડે.
વરઘોડાનું નામ બલીને શોભાયાત્રા આપ્યું. એટલે જાણે તેની બધી આવક શોભાયાત્રાના ખર્ચમાં લઈ જઈ શકાય તે તેમનો ઈરાદ્યો હતો. નામ બઢલવાથી કંઈ એ પરવાને મળી જતો નથી. શેભાયાત્રા કહેવાથી ભગવાનના રથવાતો વરઘેડાના ચઢાવામાંથી સંઘજમણ કરાય કે તેમાંની આવકમાંથી તપસ્વીઓની પ્રભાવના કરાય છે. તેવા પરવાના મળતા નથી. શું આપને કેઈ એ એક કરોડપતી આ ખર્ચો ઉપાડી
લેનાર ન મળ્યો કે વરઘોડાની આવક જે દેવદ્રવ્ય ખાતે જમા કરાવવી જોઈએ તેના છે છે બલે આવા ખાવા-પીવાના કામમાં લઈ જવા જેટલું નીચું ઉતરવું પડયું ? આ. ૨ છે પ્રેમસૂ. મ.નું નામ વગેવાઈ રહ્યું છે. આવી હીન પ્રવૃત્તિથી તે તમે પ્રેમ સૂ. મ.નું છે ક નામ રેશન કરવાના બટલે બગાડી રહ્યા છે.
- હવે આવતા વરસે સંવત્સરીને પ્રશ્ન આવશે. જો તમે ખરેખર પ્રેમ સૂ. મ. ૨ જેવા મહાપુરૂષના આજ્ઞાંકિત હોવ તે હવે છેલે છેલે એમનું નામ સાવ ડુબાડવા છે આખા સંઘને ઉભાગમાં લઈ જવાના પાપના ભાગીઢાર જ નહિ, આગેવાન બનવાના આ છે તે બનતા નહિ. એક સંવત્સરીને મહાન કિવસ આરાધવા પ્રેમ સૂ. મ. એ જરા જ જ પણ સમાધાન કર્યું ન હતું. આમાં જરા સરખી બાંધ છોડ કરી નથી. તમને ભલે જ છે પૂ. રામચંદ્ર સૂ. મ. માટે રોષ હોય, દ્વેષ હોય કે ન હોય પણ પ્રેમ સૂ. 1.એ ઉઢયાત છે ઇ.ચોથ કાયમ જાળવી છે તેને નજીવા સ્વાર્થ ખાતર ભયંકર વીરાધના કપાવતા નહિ. છે કે તમે બચશે તે તમારી પાછળ અનેક સંઘ બચી જશે. અનેક સંઘે શાસ્ત્રીય ચોથની આ વિરાધનાથી બચશે. તમારી આ એક વખતની ખોટી આરાધના લોકો માટે ખોટો છે
દાખલ અને બોટે આ બેશશે. માટે લાખ લાખ વિચાર કરીને આગામી ચોથ છે આ અંગેનો શાસ્ત્રીય નિર્ણય લેશે તેટલી વિનંતી.
શાસન સમાચાર : ભીવંડી–અત્રે આસો સુઢ ૧ તા. ૨૧–૯–૮ના સવારે છે ૯ વાગ્યે સિદ્ધચક્રપૂજન શાહ રાયચં દેવસી હરિયા મોટા લખીયાવાઇ. પરિવાર છે
તરફથી તેમના નિવાસ સ્થાને ઓશવાળ નગર પાછળ એંજુર ટાવરમાં પ. પૂ. આ. જ ૬ ભ. શ્રી વિ. લલિતશેખર સૂ. મ. આદિની નિશ્રામાં રાખેલ. સિદ્ધચક્ર પૂજન માટે છે. છે અધેરીથી પાનાચંદ વીર પારભાઇ પધારેલ. જીવડયાની ટીપ સારી થઈ
Page #193
--------------------------------------------------------------------------
________________
: દીપોત્સવી પર્વમાં આપણું કર્તવ્ય : ૨ યાત દીપોત્સવીમાં દયા રૂપી દીવડો સદા ઝળહળે છે
– શાહ રતિલાલ દેવચંદ ગુઢકા – લંડન ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ છે દિવાળી અગાઉ પંદર દિવસ પહેલાં ઘર સાફ સુફ કરવા લાગી જાઈએ છીએ. આ - ઘરમાં કચરા જાળા બાવા વળી ગયા હોય વાળી ખંખેરી સાફ કરાય છે. આ મુજબ છે છે આપણું (આત્મા) હૃઢય ઉપરનો કચરો પણ દુર હટાવા આપણે દરેક અવશ્ય પ્રયાસ ૨. 6 થવો જરૂરી ગણાય છે. એક બીજા સાથેના વેર-ઝેર અબેલા, ઇર્ષા, અદેખાઈ, નિંદા, ઇ ટીકા વગેરે હદયમાં લટતા બાવા-કચરા છે. બાહ્ય કચરા કાઢવાની સાથે અંતરની હદય
ની ગંદકીપણું આજે સાફ કરી શકવાથી આત્માની ઉન્નતિ થશે. આત્માને અધોગતિનું હું પ્રયાણબંધ થશે. આમ કરવાથી ઢિવાળીની સાચી ઉજવણી બની જશે. છે આજના પર્વને જે સફળ બનાવવું હોય તે ગૌતમ સ્વામીને હયમાં સ્થાપી છે જ એના પગલે ચાલી આવશ્યક વિલાસી વસ્તુને મેહ તજી. ધર્મ મય અને સાદી જંગી કે સ્વીકારવી અને એથી સાચી સફળતા મળશે. પણ આજે તેથી વિપરીત સ્થિતી જણાય છે
છે. અન્ય દિવસોમાં નાટક ન જેવા જનારાઓ પણ આવા પર્વ દિવસમાં મલી જાય છે. એ છે ગૌતમ સ્વામીનું ખાસ અનુકરણ કરી મમત્વ ઉપર વિજય મેળવી આત્માને પરમ છે છે પદ્ધ મેળવવા કટીબધ થવું જોઈએ આજના દિવસે મહાવીર પ્રભુ નિર્વાણ પામ્યા હતા, છે. તેથી આપણે આજના દિવસે મહાન પવિત્ર દિવસ લેખીએ છીએ. અઢાર દેશના રાજાએ ૨ અને બીજા અનેક ભવ્યાત્માઓ ઉપવાસ રૂ૫ પૈષધ કરીને આ દિવસે ભગવાનની અમૃત છે છે મય ધર્મ દેશનાનું શ્રવણ કરી રહ્યા હતા. ભગવાનના મુખારવિંદમાંથી ઝરતું મોક્ષ છે જ પાથેય અને કવનનું પરમ રહસ્ય શ્રવણ કરવા માટે જે ભાગ્યશાળી બન્યા હશે. તેમનું જ જીવન ધન્ય બની ગયું.
આજે આપણી સમક્ષ ભગવાન નથી, પણ તેમની અંતિમ દેશના આપણી પાસે છે છે ઉતરાધ્યય, સૂત્ર એ ભગવાનને અંતિમ સમયનો ઉપદેશ છે. આજે ભગવાનની તે . જ પવિત્ર વાણી આપણે ફરીથી યાત્રા કરવી જોઈએ, અને તેમણે ઉપદેશેલા સિદ્ધાંતોને % અમલ કરવા માટે પ્રયાસ કરવે જોઈએ. આ દિવસે ગૌતમ સ્વામીને કે વલ્ય પ્રાપ્ત થયું ? ર હતું. ગૌતમ સ્વામીએ મેહ ઉપર વિજય મોહાંધકારને દુર કરી જ્ઞાન પ્રકાશ મેળવ્યું. છે તેથી આજે હર્ષના દિવસ છે. લોકે આજે બાહ્ય અંધકારને દુર કરવા હજારો દીવાલ
પ્રગટાવશે. દરેક શહેરોમાં આજે પ્રકાશમય રોશનીના મોઝા ફરી વળશે. લોકે આ હું રોશની માટે હજારો રૂપિયા – શીલીંગ – પૌડ ખરચી નાંખશે, પણ આપણે તે એ છે
Page #194
--------------------------------------------------------------------------
________________
૧૯૨ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) હું વિચાર કરવાને કે કૌતમ સ્વામીએ આજના દિવસે જે પ્રકાશ મેળવ્યો હતે. તે આ છે એ રીતે, તેલના, વીજળીના કે મીણ વાટના દીવાઓથી કે ઈલેકટ્રીક લાઈટથી નહિ પણ આ અંત૨ જ્યોતિ પ્રગટાવવામાં છે. ગૌતમ સ્વામીનું જીવન કહે છે તેમને (પદેશ કહે છે જ. છે કે મેહને દુર કરવાથી અંતર જાતિ પ્રગટે છે. દીત્સવી પર્વ :
(૧) દિવાળી એટલે શ્રી ભગવાન મહાવીરને નિર્વાણ દિન, અને પછલે પહેરે જ ગૌતમ સ્વામીને કેવળ જ્ઞાન પ્રાપ્તિ દિન.
(૨) દીપોત્સવી પર્વ એટલે આપણા જીવનમાં શ્રી મહાવીર પ્રભુના જીવનના આશ ચરિત્રમાંથી કંઈ પણ આદર્શ વિચારી આચરણમાં મુકવાને સુઅવશર. દીપો- જ જ ત્સવી એટલે અહિંસાના સ્વરૂપને સમજી હિંસાને અટકાવી અહિંસાના પ્રચાર માટે જ ૨ પવિત્ર દિવસ.
(૩) દીપોત્સવી એટલે – જીવનમાં થતી કંઈપણ અંધકાર બરબાદી દશાને આ જ સુધારવાને અનુપમ સમય. છે(૪) દીપોત્સવી એટલે આપણે દરેકે પોતાના જીવનને સુસંસ્કાર થી ભરવાનો છે અને જ્ઞાન દીપક પ્રગટાવવાને મહાન પવિત્ર દિવસ.
શાસનના સમાચાર જામનગર – પૂ. આ. શ્રી વિજયજયંત શેખર સૂરીશ્વરજી મ. ના શિષ્ય પૂ. છે. 8 તપસ્વી મુ. શ્રી દિવ્યાનંદ વિજ્યજી મ. ની ૧૦૦ + ૯૮ મી ઓળી આ સો વ8 ૧ ના જી. પૂર્ણ થતાં શાંતિસ્નાત્રાઢિ પંચહિકા મહોત્સવ શ્રી શાંતિભવન જેન સંધ આણંદબાવા છે ચકલામાં રાખેલ વ8 ૧ના વાજતે ગાજતે મેટા શ્રી શાંતિનાથજી દર્શન કરી નવીનચંદ્રક નટવરલાલના મામા અરવિંદભાઈને ત્યાં મંગલિક થયુ પૂ. મુ. શ્રી જિન્સન વિ. મ. ૨ આદિ એસવાળ કોલોનીમાંથી પધારેલ.
Page #195
--------------------------------------------------------------------------
________________
Jિબારી .
0
=
0 Gશ,
પ્યારા ભૂલકાઓ,
વરસની હલીએ વર્ષવાની શરૂઆત થતાં જ ધરતીએ ટાઢકની ચાદર ઓઢી ધમ દુંદુભિનો ઘોષ એ તરફ ગાજવા લાગ્યો. હતો. ઠેર–ઠેર દાન, શીલ, તપ અને ભાવ ધ ધર્મની વૃદ્ધિ કેમ થાય તેની વાતો થવા લાગી. ધર્મ પ્રવચનની હલીએ વર્ષથતાં જ શિ જ આરાધકોન મન આરાધનામાં જોડાવા લાગ્યા નિયમિત તપ-ત્યાગ, જપ, વ્યાખ્યાન
શ્રવણ, સામયિક, સ્વદ્રવ્યથી અષ્ટપ્રકારી પૂજા, પૌષધ, પ્રતિક્રjણ અઢિ આરાધનાઓ છે થવા લાગી ધર્મ ક્રિયા-આરાધનાઓ દ્વારા આ પવિત્ર દેહને શુદ્ધ કરવા લાગ્યા હતા, આત્માને કર્મ ૨હિત બનાવવા માટે પર્વાધિરાજ પર્યુષણ પર્વ આવીને ગયા. આ પર્વ માનવ જીવનને અજવાળનાં છે તેવું સમજનારા આરાધકે
પેટમાંથી નીકળી જતાં મળની જેમવસ્ત્રમાંથી નીકળી જતાં મેલની જેમમકાનમાંથી નીકળી જતાં કચરાની જેમ
પગમાંથી નીકળી જતાં કાંટાની જેમપિનાનો ભૂલનો પશ્ચાતાપ રૂપે સ્વીકાર કરે છે. પોતાના કુસંસ્કારોનું પ્રગટીકરણ એ જ કરે છે. ભૂતના ભોગી બનેલા આત્માઓ ભૂલને સ્વીકાર પશ્ચાતાપ રૂપે કરતાં હોય છે છે તે જલ્દી આ ભવચક્રથી છૂટી જાય છે. કેઈકની તથા પિતાની ભૂલને સંગ્રહ ગાંઠરૂપ છે © કરનારા તે એના વિપાકરૂપે ભટકવાનું જ લમણે ઝીંકાશે.
માટે
ભૂલને સ્વીકાર કરી હળવા થયેલા તમે પણ મારી સાથે ખમત ખામણાં કર્યા છે તેવું તમારા પત્રોથી જાણવા મળ્યું. તમારી અંતઃપુરણ પૂર્વકની ક્ષમાપના મેં ૨ દિ સ્વીકારી ભૂલકાઓ મને પણ તમે સૌ ક્ષમા આપશે.
તમે કરેલી આરાધના લખી મોકલશો તે ઘણા તેની અનુમોદના કરશે માટે અવશ્ય લખી મેકલવા ભલામણ.
એજ ક્ષમાપ્રાર્થી રવિશિશુ c/o. જેન શાસન કાર્યાલય
Page #196
--------------------------------------------------------------------------
________________
ક ૧૯૪ : : :
: શ્રી જૈન શાસન [અઠવાડિક જ ૬ મધુરમ્ ! હમેશાં ભૂલી જાવે તમને થયેલા અન્યાયને,
પછી તમે શે કે જીવન જીવવા જેવુ જણાશે. જજ - મેં તમારી પરિનને માસિક રૂ. ૫૦૦ આપવાનો ઠરાવ કર્યો છે. પતિ – સાહેબ- તમે ખૂબ ઉઢાર છે પારકે પૈસે ઉઢાર બનો હુ તે. તેને રૂા. 8
પ૦ પણ આપી શકું તેમ નથી. છે. મકાનમાલિક – (વીમા કંપનીઓ મારે મારા મકાનનો તેમજ ટેલિફોનને વીમે ઉતારો છે. જે ૨. વીમા કંપની - હા, હું તમારે ત્યાં વીમા એજન્ટ મોકલું છું.
મકાન માલિક – ઉતાવળ કરજો મારા મકાનને આગ લાગી છે. જ શેઠ નોકર – તેને નવું રૂપિયા આપતાં આનંદ આવે છે. આ નેકર શેઠ – સો રૂપિયા પુરા આપશે તે મને વધારે આનંઠ થશે. રાત્રે વીજળીના દીવા નીચે ડોશી કાંઈક શોધતી હતી ત્યાંથી પસાર થતા યુવાન પૂછયું.
માજી - શું શોધો છો ? માજી - મારી સેવ પડી ગઈ છે. યુવાન - કયાં પડી ગઈ છે. માજી - ઘરમાં પડી છે. યુવાન – તે ઘરમાં શોધવી જોઈએ.
યુવાન – અજવાળું અહિંયા છે. (સુખ મુકિતમાં છે તે ભેગમાં શોધનારી આ શા છે.) – વિકમ ખંભાતી – ફળ –
- બુદ્ધિના આઠ ગુણ. – જ ધર્મ શ્રવણનું ફળ - તત્ત્વજ્ઞાન
શુશ્રુષા - સાંભળવા ઇચ્છવું. તવજ્ઞાનનું ફળ - વિશુદધ જ્ઞાન શ્રવણ – સાંભળવું. વિજ્ઞાનનું ફળ – વિરતિ(પચ્ચકખાણ) ગ્રહણ – સમજવું. વિરતિનું ફળ – સંયમ
ધારણ - યાઢ રાખવું. સંયમનું ફળ - અનાશ્રવ ઊંડાણ - યુક્તિપૂર્વક વિચારવું. એ 4 અનાશ્રવનું ફળ - તપ
અહિ – અયુક્તનું ખંડન કરવું. દિ તપનું ફળ – કર્મક્ષય
અર્થ - અર્થબોધ કરવો. કર્મક્ષયનું ફળ. - મોક્ષ
તત્ત્વજ્ઞાન - તવની સમજ સ્થિર કરવી. આ –માનિતિ
–શ્રી જિત
Page #197
--------------------------------------------------------------------------
________________
૨
વર્ષ
૧ અંક ૯-૧૦ તા. ૧૩-૧૦-૯૮ :
: ૧૯૫
– સત્યની ખુમારી – બહુ નજીક નહિ, બહુ દૂર નહિ એવા વગડાની વાટેથી ધૂળની ડમરીઓ ઉડવા લાગે. હાથી હણહણાટ અને ઘડાનો હર્ષારવ કાંઈક અસ્પષ્ટ સંભળાવા ર લાગ્યો ગભરાયેલા વન પ્રાણીઓ તેમજ નભ પક્ષીઓ અહીં તહીં નાસભાગ કરવા છે લાગ્યા. પૃથ્વી પટને ધ્રુજાવતું લડાયક સૈન્ય ગામ ભણી આગળ વધી રહ્યું હતું.
કાંગરાની મજબુતાઈથી ગોઠવેલ કિલાનું રક્ષણ કરતાં પુરૂષોએ આ દશ્ય જોયું કે ૬ ચાર પુરૂષ અને સૈનિકે સેનાપતિ રઘુપતિસિંહ પાસે પહોંચ્યા વાતથી વાકેફ ક્ય ૨ કિલે બંદી કરવાની સુચના આપી અમલ થાય તેની પહેલાં તે વિશાળ રીન્ય પિતાના જ
પરાક્રમ સાથે દ્વારે આવી પહોંચ્યું આવેલ પાડોશી રાજાએ સેનાપતિ રઘુપતિસિંહના રાજ્ય ઉપર હલ્લો કર્યો. જોમ અને જુસ્સો જોઈને સેનાપતિ રઘુપતિસિંહ એક ગુપ્ત છે ૨ દરવાજેથી ભાગી છૂટ. આક્રમક રાજાને ખબર પડી કે શત્રુ સેનાધિપતિ રઘુપતિસિંહ ,
પોતાના કાજામાંથી નાસી છૂટ છે. પરાક્રમી રાજાએ ત્રાડ નાખી. પોતાના ચુનંદા આ સૈનિકે આગળ ઉદ્દઘાષણ કરી, જાવ, ‘ઉસે પકડ લાવે, જે પકડ લાયેગા ઉસે ભારી ઈનામ દંગ.”
હરવ કરતા ઘડાઓ વેગવંત બન્યા. ધુળના ગોટા ઉડવા લાગ્યા. ભાગ ૨ છૂપા અતિહિ કુડા રઘુપતિસિંહ એક ગામને છેવાડે છૂપાઈને રહ્યો. તલાસ છે એક કરતાં સૈનિકે તે ગામે આવી અટક્યાં. શંકાના સથવારે સારાય ગામને ઘેરી લીધું. એ છે નાકાબંધી કરી.
રઘુપતિસિંહના ગુપ્ત માણસ દ્વારા રઘુ પતિસિંહને સમાચાર મલ્યા કે “આપશ્રીનો પુત્ર મૃત્યુ શય્યા પર પડી રહ્યો છે. તે તમને વાત કરે છે.” એ સેનાપતિ રઘુપતિસિંહે મનોમન નિર્ધાર કર્યો કે મારે વહેલી તકે તેની પાસે છે પર પહોંચવું જોઈએ. આ દઢ નિશ્ચયના કારણે તેઓ ગામને ઘેરી બેઠેલા સૈનિકોના સરકાર પાસે પહોંચ ગયા. વિનતી પૂર્વક બોલ્યા,
મારો પુત્ર મૃત્યુ શમ્યા ઉપર છે તે મને યા કરે છે. તે માટે જવું જ છે જોઈએ. મને મારા કિલામાં જવાની અને તેને મળવાની રજા આપો. મારે તેની જ આ અંતિમેચ્છા પૂરી કરવી જોઈએ. પુત્રને મળી હું પાછો કિલાની બહાર આવીશ ત્યારે જ શું તમે મને ગિરફતાર કરી લેજો. તમારા રાજા સન્મુખ મને હાજર કરજો ને મસ્તમેટું ૬િ
ઈનામ પ્રાપ્ત કરી લેજે.
Page #198
--------------------------------------------------------------------------
________________
સ
૧૯૯૬ :
.: શ્રી જૈન શાસન (અવાડિક)
છે આ સાંભળતા જ સરઢાર ચોંકી ઉઠયે હાથમાં આવેલો મોટો લોડો ગુમાવું છે તે મારા જેવા અન્ય કે મૂખ નહિ. પકાવેલી ખીચડી કાંઈ માટીમાં ફેંકી દેવાય જ ખરી? જીવતો બંદી હાથમાં આવ્યા છે.
નામદારને ખુશ કરી મેટું ઈનામ કેમ પ્રાપ્ત ન કરું.
તરત જ તાડુક સરકાર છે , જા, જા તારા જેવો તો કંઈક જોઈ લીધા રે છે ગરીબો બની વાત કરવા આવ્યો અને પછી ચાર પગે કુક તો ક્યાંય રકુ વકકર થઈ છે જાય તું દિલાની બહાર ન આવે તે મારી સઘળીય મહેનત ધુળધાણી થઈ જાય.
અરે ! હું રજપુત છું. એકવાર જુબાન ખોલી પ્રાણના ભોગે પાળવાની ખમીજ રવંતા રજપૂતો જ્યારે પણ જુઠું બોલતા નથી માટે વિશ્વાસ રાખ ક્યારે પ! વિશ્વાસ પણ ૨ ઘાત કરીશ નહિ.
રણકાર ભર્યો સચ્ચાઈનો પડદે સાંભળીને સરકારે તેને જવા દીધે
રજપુત રઘુપતિસિંહ ભારતે છેડે કિલામાં પહોંચી ગયે, પુત્રની અંતિમ જ પુર્ણ કરાવી સૌને આશ્વસનના બે શબ્દો કહ્યાં, પાછલા પગે ચાલતે રજપુત સરઢારની જ પાસે આવી ઉભો રહયે.
રાજી થતે સરકાર તેને રાજા પાસે લઈ ગયો. સાઈ ભરેલી આપી કહાની જ આદિથી અન્ત સુધી કહી સંભળાવી.
સત્યવાદીના ઉપર રાજા પ્રસન્ન થઈ ગયા. હર્ષના કુલડાં ખેરવતાં રાજા બોલે છે છે આવા સાચા વીરને સજા કરીને હું કલંકીત નહી થાઉ જા ખમીરવંત તેને મુક્ત કરું જ છું તારું રાજ્ય તું મજેથી સંભાળ.
વિરુચી.
શાસન સમાચાર – નેર (જી. ધુલીયા) અત્રે પૂ. આ. શ્રી વિજય પ્રભાકર સૂરીશ્વરજી મ. ની નિશ્રામાં ઉપધાન થશે પ્રથમ મુહુર્ત માગશરવ૮ ૧૦ તા. ૧૩૧૨–૯૮ રવિવાર બીજુ મુહુર્ત માગશર વઢ ૧૨ મંગળવાર તા. ૧૫-૧૨-૯૮ નું છે. મુહુર્ત છે તપમાં જોડાવા આમંત્રણ છે. નેર ગામ ધુલીયાથી ૩૦ કિ. મી. અને માલે છે ગામથી ૮૦ કિ. મી. છે.
Page #199
--------------------------------------------------------------------------
________________
છે ( અનુ. ૮ ઈટલ ૨ નું ચાલુ )
.: શ્રી જૈન શાસન [અઠવાડિ6] . એ તપસ્વીએ રાવત ૫૦ થી ૬૦ રહ્યાં હતા. પરમાત્મભકિત પ્રેરક પ્રવચનોનું સૌને સુંદર છે. હઠયગમ્ય આકર્ષણ રહ્યું હતું. પૂ શ્રી નાના મોટા સહુ માટે વ્યાખ્યાનમાં સતત જ્ઞાના( વ્યાસની પ્રેરણા કરી રહ્યાં છે. સાથે સુવ શુદ્ધિ, ક્રિયા શુદ્ધિ તથા પરમાત્માની - આજ્ઞાના સંપૂર્ણ પાલન કરવા ઉપર વિશેષ ભાર મૂકી સમજાવી રહ્યાં છે.
૪. ભા સુઢ ૮ના રોજ શ્રી સંઘમાં પંડિત મુનિ શ્રી દીપવિ. ૨ચીત દેવવંદ્રન કે સામુહિક રીતે કરવામાં આવ્યા હતા.
પ. સ સ્થવિર આ. દેવ શ્રી સિદ્ધિસૂ. (બાપજી) મ. સા.ની સ્વર્ગારોહણ તિથિ છે ૨ ભા. ૧૩ ૧૪ના દિવસે તેમના ચારિત્ર ધર્મની અનુમતના કરી, ગુણાનુવાઢ તથા જ સંઘમાં આયંબીલ કરાવવામાં આવેલ. આયંબીલ ૪૨ થતા રૂા. ૩૧ ની પ્રભાવનાથી આ કરેકનું બહુમાન કરેલ હતું.
૬. વાર્ષિક કર્તવ્ય રૂપ ચૈત્યપરિપાટી ચાણસ્માથી ૩ કી. મી. દૂર આવેલા રે રૂપપુર ગામે શ્રી નમિનાથ ભગવંતના જિનાલયે વાજતે ગાજતે ચતુર્વિધશ્રી સંઘ સાથે જ એ લઈ જવાઈ હતી. જ્યાં વ્યાખ્યાન સામુહિક ચૈત્યવંદન, પંચકલ્યાણક પૂજા બાઢ સાધર્મિક આ ભકિત કરવામાં આવી હતી. જેનો લાભ કેશરબેન પ્રેમચંદ્ર ટ્રસ્ટ ચાણસ્માએ લીધે $ હતે. પૂ. સાધુ-સાધ્વીજી ભગવંતની આજ્ઞા મુજબ શ્રી સંઘના તમામ ભાઈ બહેનોએ છે પૂરા ઉ૯લાસથી ભાગ લીધો હતો. ' છે ૭. ગચ્છાધિપતિ આ. દેવ શ્રી સૂઢયસાગરજી મ. સા.ની આજ્ઞાથી અત્રે પૂ. છે છે. સાધ્વી શ્રી વિશ્વપ્રજ્ઞાશ્રીજી, રશ્મધર્માશ્રીજી, તથા પૂર્ણતાશ્રીજી ચાતુર્માસ બરાજમાન છે. ર છે. સા. શ્રી રમ્યધર્માશ્રીજી મ. સા.ને ૭૦મી એપળી ભા. વઢ ના દિવસે પૂર્ણ થઈ. છે છે ગુરૂપૂજન, સંઘપૂજન, વ્યાખ્યાન, પરાત્માની પૂજા, ભવ્ય અંગરચના, બહેનેની સાંજીર . (ગાવાનું) રાખવામાં આવી હતી. જ પ્રભાવ વાણીને |
–અમી. આર. શાહ, લબ્ધિ એન. શાહ સુગુરૂઓની વાણી સાંભળવાથી.
સાચું જ્ઞાન પ્રગટ થાય છે. અજ્ઞાનતાનો નાશ થાય છે.
સન્માર્ગે પ્રવૃત્તિ થાય છે. સંશય રહીત બનાય છે.
વિનયાદિ ગુણે પ્રગટ થાય છે. વ્યસને શ્રટી જાય છે.
ધર્મમાં દ્રઢતા પ્રગટ થાય છે. . ! ઉન્માર્ગથી પાછા ફરાય છે.
સુસંસ્કારોની દોસ્તી થાય છે. કષાયાદિ દે શમી જાય છે.
સંસારની લાલસા છુટી જાય છે. કુસંસ્કારોનો પરિહાર થાય છે.
સુદેવ અને સુધર્મની ઓળખ થાય છે.
Page #200
--------------------------------------------------------------------------
________________
શ્રી જૈન શાસન (અઠવાડિક)
તા. ૧૩-૧૦-૯૮
રજી. નં. જી./સેન.૮૪
પૂજ્યશ્રી કહેતા હતા કે
-શ્રી ગુણદશી
સ્વ. ૫ . આચાયૅદેવેશ શ્રીમવિશ્વવરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ
છે કે તમે બધા ઘર-બારાદિની સેવા કરે અને અમે શરીર–ભગતદિની સેવા કરીએ તે
શાસન સમજ્યા જ નથી. શાસન સમજે તેને આ બધું ગમે? શું છે પિતાના દેષ ઢાંકવા ગુણિની પણ નિંદા કરે તે “મહા ખતરનાક છે. ચારિત્ર- રે છે હીન બહુ બહુ તે પોતાનું બગાડે જ્યારે ઉસૂત્રભાષી તે પોતાનું અને પારકાનું
બન્નેનું ય બગાડે ! 5 ક અવસર આવ્યું પણ સત્યનું પ્રતિપાદન ન કરે તો તે ય સત્યને પક્ષપાતી નથી
પણ અસત્યને ટેકઢાર છે. જ છે શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાથી કર્મશત્રુઓ સામે સંગ્રામે ચઢેલા સાધુઓ, શ્રી જિન
શ્વર દેવએ કહેલ અને શ્રી જિનેશ્વરદેવની આજ્ઞામાં જ વિચરતા પરમર્ષિઓએ આ ગૂંથેલ શાસ્ત્રરૂપ સુચક્ષુથી જ સર્વ જૂએ, તેમાં જગતને આશ્ચર્ય શું લાગે તેમ છે, હું
અને સાધુઓને નાનમ પણ શી લાગે તેમ છે ?' છે કે સંસારના જ સુખને ભૂખ્યો અને દુઃખને ભીરૂ જીવ ધર્મ માટે લાયક નથી. જ ન અનીતિથી કમાઈને મજેથી જીવે તે બધા “આત્મઘાત’ કરી રહ્યા છે. છે કે અમારી એ ભાવધર્મને વૈરી છે. છે કે ગુરુ તરીકેની પ્રસિદ્ધિને પામેલા પણ જે માર્ગની આરાધનામાં ઢીલા થાય, માન- 5
પાનાદિને ખાતર સાચો માર્ગ પણ ભૂલી જાય અને પછી તે સન્માર્ગની દેશનામાં છે
પણ ફેરફાર કરે તે તે પોતે ય ડુબે અને બીજાને ય ડુબાડે. # આ કાળમાં જે સાધુઓ પણ માર્ગસ્થ નહિ રહે, માર્ગ ચુસ્ત નહિ બને, માન- છે છે. પાનાદિના લેભમાં ફસાશે તે પોતે ય ડુબશે અનેક ને ડુબાડશે. માટે દરેક હરેક
ધર્મપ્રેમી જીવે પિતાના ય ભલા માટે શાસ્ત્રને આધીન થવાની જરૂર છે. છે કે શાસ્ત્ર પંડિત થવા નહિ પણ તત્ત્વજ્ઞાની થવા ભણવાનું છે, વાંચવાનું છે. હું
પંડિત “વકીલ જેવા હોય છે જ્યારે તત્ત્વજ્ઞાની “અસીલ” જેવો હોય.
જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) c/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લોટ–જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશક સુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યું
Page #201
--------------------------------------------------------------------------
________________
Rો ૨૩૦પણ ઉતાયરાdi ૩૨૩મારૂં મહાવીર સ્વ7વાળvi
રાઈના જજે હા 7 રને અa
Thu| સામ||
સવિ જીવ કરૂં
શાસન રસી.
છે અપૂર્વ એ માહ ? ) | દારા: પરિભાવકારા બધુજની Isો તે
2 બંધન વિષ વિષયાઃ 1 - કેયં જનસ્ય મેહો, ટી , |
યે રિ૫વર્તપુ સૃહેદાશા . - સ્ત્રીએ પરિભવને કરનારી છે, બધુજનો બ‘ધનરૂપ છે અને વિષયે વિષ જેવા છે તે પણ જે આત્માના ખરેખર શત્રુઓ છે તેમને જ વિષે મિત્રની આશા રાખવી-મિત્ર માનવા ! તે જ ખરેખર કેવો અપૂર્વ મેહ છે ?
લવાજમ વાર્ષિક શ્રી જૈન શાસન કાર્યાલય લવાજમ આજીવન
શ્રત જ્ઞાન ભવન, ૪પ દિગ્વિજય પ્લોટ
જામનગર (સૌરાષ્ટ્ર) 1ND1A: PIN-361005
Page #202
--------------------------------------------------------------------------
________________
કલ્યાણ માસિકના પ્રેરણાસ્ત્રોત સ્વ. પૂ. આ. શ્રી કનકચંદ્ર સ. મ. ની છે
સમાધિભૂમિ અમદાવાદ-રંગસાગરના આંગણે ઉજવાયેલ
1 વાર્ષિક ગુસ્મૃતિ મહોત્સવ :
સુવિશાલ ગચ્છાધિપતિ સ્વ. પૂ. આ. શ્રી વિ. રામચંદ્ર સૂ. મ. ના પ્રભાવક 1 આ પટ્ટાલ કાર સુપ્રસિદ્ધ વકતા સ્વ. પૂ. આ. શ્રી વિ. કનકચંદ્ર સૂ. મ.ના પુણ્ય પરમાણુદિ એના પ્ર . રંગાસાગર ભૂમિનો મહાન અભ્યદય થયો. શ્રી સંઘની ધર્મભાવના કિનછે પ્રતિકિન વૃદ્ધિ પામતા શ્રી સંઘે હવેથી પ્રતિવર્ષ ત્રણ દિવસને વાર્ષિક ગુરૂસ્મૃતિ જ મહોત્સવ ઉજવવાને શુભ નિર્ણય કરતાં વિ. સં. ૨૦૫૪ની સાલથી પ્રારંભ થતા આ છે મહોત્સવમાં પૂ. શ્રીના લઘુગુરુબંધુ ગચ્છાધિપતિ પૂ. આ. શ્રી વિ. મહોદય સૂ. મ. ની આ શુભનિશ્રા શ્રી સંઘને પ્રાપ્ત થઈ. છ શ્રી સંઘની આગ્રહભરી વિનંતી સ્વીકારી પૂ.શ્રી બે દિવસ નિશ્રાપ્રદાન કરવાના જ હતા તે પૂર્વે પૂ. શ્રીની આજ્ઞાથી સ્વ. પૂ. આ. શ્રી વિ. કનચંદ્ર સૂ મ.ના પ્રશિષ્ય૬ શિષ્ય પૂ. શ્રી શાંતિભદ્ર વિ. મ. તથા પૂ. મુ. શ્રી યશકીતિ વિ. મ. આસો સુઠ પ ના
રંગસાગરના આંગણે પધાર્યા. તેમજ શ્રી સંધમાં ચાતુર્માસ આરાધન-પ્રવચન આઢિ છે માટે લક્ષમીવર્ધકથી પધારતાં પૂ. આ. શ્રી વિ. ગુલુશીલ સૂ. મ., પૂ. મુ. શ્રી કુલશીલ
વિ. મ. તથા પૂ. મુ. શ્રી હર્ષશીલ વિ. મ. આદિ પૂની નિશ્રામાં વાર્ષિક ગુરૂસ્મૃતિ
મહોત્સવ સ્વ. સૂરિદેવની ૧૬ મી પુણ્યતિથિને અનુલક્ષી આસો સુઢ ૬ થી પંચાહિક છે મહોત્સવ પૂર્વક પ્રારંભાયે. આર્ષક પત્રિકા દ્વારા શ્રી સકળ સંઘને નિમંત્રણ પાઠવવામાં કર આવ્યું હતું. સવારે જિનાલયમાં અઢાર અભિષેક થયા. બપોરે શ્રી કાન-પ્રેમ-રામચંદ્ર-કનક- ચંદ્રસૂરિ જૈન પૌષધશાળામાં શ્રી ૫ ચકલ્યાણક પૂજા ભણાવાઈ. સુદ ૭ ના શુભમુહૂત 4 શ્રી કુંભસ્થાપના અને શ્રી નવપદજીની પૂજા ભણાવાઈ. સુદ ૮ ના પૂ. ગચ્છાધિપતિશ્રી
આદિ મુનિગણ પધારતા શ્રી સંઘ લહમીવર્ધકથી સવારે સામૈયું કરેલ. રંગસાગરના
આંગણે મંગલ પ્રવેશ કરતાં સ્વાગત ગીત-પ્રવચન-પ્રભાવના તેમજ શ્રી નવગ્રહાદિ ૬ પાટલા પૂજન અને પૂજા ભણાવાયેલ.
સુઢ ના સ્વ. સૂરિદેવની ૧૬ મી સ્વર્ગારોહણ તિથિ નિમિતે પૂ. ગચ્છાધિપતિજ શ્રીની નિશ્રામાં સવારે ૯ કલાકે ગુણાનુવાદ સભા પ્રારંભાઈ. તે ઠેઠ ૧૨ વાગ્યા સુધી
ચાલી હતી. સૌ પ્રથમ પૂ.શ્રીનું મંગલાચરણ થયું અને સંગીતકાર શ્રી રૂપેશભાઈએ દિ ગુરૂ સ્તુતિ અને ગુરૂ વિરહ ગીત ગાઇને આંખ ભીજવી દીધી. સંઘના ટ્રસ્ટી શ્રી ? રાજેશભાઈએ સ્વ. પૂશ્રીના ઉપકારોને યાદ કરી આજની આ સભામાં પૂ. શ્રીના ગુણને ૬
( જુઓ અનુ. ટાઈટલ ૩ ઉપર)
Page #203
--------------------------------------------------------------------------
________________
&લાદેદારછ હજીવિજયજીલ્ડરજી મહારાજની ‘. ૧૪
WIN gora Aunor av Rico PSU me you2017
-તંત્રી : બ્રેિરચંદ મેઘવજી ગુઢકા
Sના સ્થાયી
A
NS • wઠવાડિક • શાજીરાપ્ત વિઝન ૨. શિવાય ચ માસ થી
હેમેન્દ્રકુમાર મજમુબજલ જke
(૨૪ ) સુરેજ કીરચંદ રહી
(વઢવલ્સ). | રજાજેદ ભn અઢજ.
( જજ).
૬ વર્ષ: ૧૧] ૨૦૫૫આ સુદ-૭ મંગળવાર તા. ૨૭-૧૦-૯૮ [અંક: ૧૧-૧૨ વાર્ષિક રૂ. ૫૦ આજીવન રૂા. ૫૦૦ પરદેશ રૂા. ૩૦૦ આજીવન રૂા. ૬૦૦૦
1 પ્રકીર્ણક ધર્મોપદેશ ૧ - પ્રવચનકાર-૫. પૂ આ. દેવ શ્રી વિ. રામચંદ્રસુરીશ્વરજી મહારાજા છે ૨૦૪૩, શ્રાવણ સુદ-૭ શનિવાર તા. ૨-૮-૮૭ ચંદનબાલા જૈન ઉપાશ્રય મુંબઈ-૬
(શ્ર જિનાજ્ઞા વિરૂદ્ધ કે પૂ. પ્રવચનકારશ્રીના આશય વિરૂદ્ધ કાંઈપણ લખાયું ૨ તો ત્રિવિધ ક્ષમાપના. ( પ્રવચન ૨૮ મું )
અવ૦ ) છે દસારસિહસ્સ ય, સેણિયમ્સ, પેઢાલપુરસ્સ ય સઇમ્સ અણુતરા દંસણ સંપયા તયા, વિષ્ણુ ચરિયુહરં ગઈ ગયા છે
અનંત ઉપકારી શ્રી અરિહંત પરમાત્માના શાસનના પરમાર્થ પામેલા શાસ્ત્રકાર છે પરમષિ આચાર્ય ભગવંત શ્રી મુનિસુ કરસૂરીશ્વરજી મહારાજા હવે એ વાત સમજાવી જ આ રહ્યા છે કે હાયિક સમકિતના ઘણી એવા પણ છવો પૂર્વે આયુષ્ય બંધાઈ ગયું હોય છે છે તે સમ્યકચારિત્રને પામી શકતા નથી અને તેના પરિણામે નરકમાં પણ જવું પડે છે. છે તે માટે શ્રી કૃષ્ણ મહારાજા, શ્રી શ્રેણિક મહારાજા અને સત્ય કી વિદ્યાધરની વાત જોઈ આવ્યા. આયુષ્ય જીવને એક જ વાર બંધાય છે. નરકનું આયુષ્ય બંધાયું દ. હોવાથી એર વાર તે નરકમાં જવું જ પડે છે. પણ ધર્મ પામેલા હોવાથી ત્યાં જ ૬ નરકનાં દુઃખે ને મઝેથી જીવે છે.
જે ભાગ્યશાળી આત્માએ આવી સુંદર ધર્મ સામગ્રી પામ્યા છે, ધર્મ પણ કરે છે?
Page #204
--------------------------------------------------------------------------
________________
૨૦૨ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
છે તે બધાને સાચા ધર્મની પ્રાપ્તિ થઇ છે કે નહિ તે નક્કી કરવા માટે રોજ આત્માને પૂછવુ જોઇએ કે-‘તું આ ધર્મ શા માટે કરે છે ? ઇન—- જન-સામાયિક— પ્રતિક્રમણાતિ ધર્મ ક્રિયાએ શા માટે કરે છે? પુણ્યના ચેાગે આવા મનુષ્યભવ મળ્યા છે, ઘણી ઘણી સુખ સામગ્રી મલી છે તેમાં જરાપણ રાજી થવા જેવું નથી. કે મઝા કરવા જેવી નથી. તેમાં રાજી થયા કે મઝા આવી તા દુર્ગાંતિમાં જવુ પડશે તેમ લાગે છે ?’ સાચું અને વાસ્તવિક સુખ મેાક્ષ વિના ખીજે કશે નથી. જેન આત્મિક સુખના અનુભવ કરવા હાય તેને આ દુનિયાની સુખ-સ`પત્તિથી અલગા થવું જ આવી સમજ આત્મામાં પેઢા થઇ છે ખરી ?
પડે.
જેમ આ દુનિયાની સુખ-સંપત્તિ-સાહ્યબી ગમી જાય, તેમાં જ આનંદ આવે, તેમાં જ મઝા કરે, મેાટરામાં દોડે, પ્લેનેામાં ઊડે તે બધા મરીને કયાં જાય ? જેટલા જન્મે તેટલાને મરવાનુ' નક્કી છે. મરવાનુ... એટલે કાઇને કોઇ ભવમાં જવાનું. તે ક્યાં જવુ છે? જવાની જગ્યાની ચાર છે-નરક–તિય “ચ-મનુષ્ય અને દેવગતિ. આજે માટા ભાગને કશી ચિંતા નથી. ભગવાન પાસે જનાર ભગવાનને એળખતા પણ નથી, સાધુ પાસે જનાર સાધુને ય આળખાતા નથી. સાધુ ને માતા-પિતા હતા, ઘર-બારાદિ હતા તેા તે બધાને મૂકને સાધુ કેમ થયા ? તમને ઘર-ખારાદિમાં મા કરતાં જેઇ સાધુને શું થાય ? તમારી ઢયા આવે ને ? તા તમને બચાવવા શુ કરે ? દુનિયાના * સુખમાં બેઠા છે તે સુખ ગમી જશે, તેમાં મઝા આવી જશે તે તમારે અહીંથી નરક ગતિ કે તિય``ચ ગતિમાં જવુ પડશે તેમ કહેવું પડે ને ? અમે આમ કહું એ તે તમને ગમે ખરૂ ? તમને આ સસાર ભૂંડા છે તેમ લાગે છે ખરૂ ? અસાર મેાલીએ અને હાજી હાજી કહે! એટલે અમે માનીએ કે તમે પણ તમે સમજ્યા જ નથી. સંસાર અસાર એટલે દુઃખ અસાર નહિઁ અસાર છે. તમને આ દુનિયાનું સુખ ભૂંડુ લાગે છે. ખરૂ ? છેાડવા જેવું ખરૂં? આ સુખ ભાગવવુ' પડે માટે ભેગવા કે મઝેથી ભેગવા છે ? તમે અમારી પાસે આવા છે, અમને સાંભળેા છે- અમને પગે લાગે છે! તે શા માટે તમને થાય છે કે– આ લેાકેા ખચી ગયા અને આપણે ફસી ગયા ! ઘર-બારાદિથી છૂટી જવાની ઇચ્છા પણ તમને લેાકેાને થઇ છે ખરી ? તે બધાથી છૂટા થવાતું નથી કે તમારે જ છૂટા થવું નથી ? જવાબ કેમ આપતા નથી ?
અમે સ`સાર સમજી ગયા
પણ સુખ
લાગે છે
સભા॰ : થવું નથી !
ઉ : હું વધુ ન પૂછુ' માટે બેલેા છે કે હુંયાથી મેલેા છે ?
Page #205
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૧૧ અંક ૧૧-૧૨ તા. ૨૯-૧૦-૯૮ :
: ૨૦૩ ૨ - આપણા બધા જ ભગવાન આ સંસારને ભૂંડ, છોડવા જેવો કહી ગયા છે. ર કે દુનિયાની સુખ-સંપત્તિ-સાહ્યબીને પણ ભૂંડી અને છોડવા જેવી કહી ગયા છે. તે 4 પછી ભગવાનનાં દર્શન-પૂજન શા માટે કરો છો ?
સભા : સંસાર લીલોછમ રહે માટે!
ઉ૦ : સંસાર લીલોછમ રાખીને સંસારમાં જ લહેર કરવી છે પણ ભગવાન જ કહી ગયા છે કે આ સંસારમાં લહેર કરશે અને તે લહેર કરતાં કરતાં મરશે તે છે , દુર્ગતિમાં જવું પડશે તેનું શું ?
આજ સુધીમાં જેટલા શ્રી અરિહંત પરમાત્મા થયા તે બધા જ જમેલા, કે છેઊંચામાં ઊંચી સુખ-સામગ્રી પામેલા છતાં ય તે બધી છોડી છેડીને સાધુ થઈ ગયા છે તે તે વાતની ખબર છે? તમારે ઘર-બાર છોડવા નથી, સાહાબી સંપત્તિ છોડવી નથી ) ૨ તો ધર્મ શા માટે કરો છો ? ઝટ સાધુ થવું છે? આ સાધુધર્મ જ મોક્ષે લઈ જ આ જનારો છે તે આ મનુષ્ય જન્મમાં જ મળી શકે છે. સંસારમાં ફસી ગયા છીએ ? છે તેનાથી છૂટવા મંદિરે જાવ છે? મંદિરે જાવ તે મોક્ષે જવાની ઈચ્છા હોય ને? . - અહીં-ઉપાશ્રયે આવે તે સાધુ થવાની ઇચ્છા હોય ને?
ભગવાનના દર્શન ભગવાન થવા માટે કરવાના છે, સાધુની સેવા સાધુ થવા આ માટે કરવાની છે, સઘળી ય ધર્મની પ્રવૃત્તિ તે સાધુધર્મ પામવા માટે અને તે છે એ પામીને ઝટ મેક્ષે જવા માટે કરવાની છે. “આપણે બધાને વહેલામાં વહેલા મોક્ષે ૨ આ જવું છે. મે ક્ષે ન જવાય તે સદગતિમાં જવું છે તે ત્યાં દુનિયાની સુખ-સામગ્રી છે 2 ઘણી મળે છે માટે નહિ પણ ધર્મની સામગ્રી મળે અને મોક્ષની સાધના ચાલુ રહે છે જ માટે અને દુર્ગતિમાં નથી જવું તે દુઃખથી ડરીને નહિ પણ ત્યાં મેક્ષ સાધક ધર્મની
સામગ્રી મળે નહિ અને ધર્મ કરી શકાય નહિ માટે” આ પણ વિચાર છે ખરે? છે ૬ ઘર-બાર, સા–ટકાકિ મળ્યા છે તે બધું છોડી દેવા જેવા છે એમ લાગે છે ખરું? છે આ એક મા ષ્યજન્મ જ એવા છે જેમાં મનુષ્ય ધારે તે આ બધું છેડી શકે છે કે જ બાકી ઘણું સમ્યગ્દષ્ટિ ઈન્દ્રાદિ દેવોને આ બધું છોડવાનું મન હોય તે પણ છેડી છે છેશક્તા નથી! ઘણું સમ્યગ્દષ્ટિ જન્મને ઝંખે છે, સાધુપણાને ઝંખે છે અને વહેલા મેશે ૬ જવા ઝંખે છે. તમારી શી ઈચ્છા છે?
ઘર-બાર, પૈસાટકાઠિ મને સંસારમાં ભટકાવનાર છે તેમ લાગે છે ? તમારા છે કુટુંબમાં તમને કઈ કહેનાર છે કે–આટલાં બધાં પાપ શા માટે કરો છો કુટુંબ માટે આ કઈ સારી વીજ લઈ આવે તે કઈ પૂછનાર છે કે- શી રીતે લાવ્યા ? ખબર પડે છે
Page #206
--------------------------------------------------------------------------
________________
* ૨૦૪ :
: શ્રી જૈન શાસન [અઠવાડિક) , છે કે, અનીતિથી લાવ્યા તે કહે કે-“શા માટે આવા પાપ કરો છો? ચાવી ચેંજ છે દ વિના ચલાવી લઈશું પણ તમે પાપ કરીને દુર્ગતિમાં જાવ તે અમને પસંદ નથી.” જ જ વેપાર ધંધાદિની જરૂર ન હોવા છતાં ય વેપાર-ધંધાદ્ધિ કરે તે કઈ છે જ કહેનાર નથી કે, આ પાપ શા માટે કરે છે? તમારું કુટુંબ તમારૂ છેભલું કરનાર છે કે ભૂંડું કરનાર છે? તમે અહીં ખાલી દેડા દેડ કરે ૬ છે કે સમજીને આ છો? “મારે ઝટ સંસારથી છૂટી, સાધુ થઈ, ભગવાન જ થવું છે, મોક્ષે જવું છે તે માટે મંદિરે જાય છે? થ સભ૦ : કે'ક વાર આવો ભાવ આવી જાય ને ?
ઉ૦ અનંતીવાર સાધુવેષ લીધે તે પણ નથી પામ્યા અભવ્ય, દુબે અને આ જ ભારેક ભવ્ય જીવે ધમ ખૂબ ખૂબ કરે પણ ધર્મ પામે નહિ.'
- તમે બધા આજ સુધીમાં સાધુધર્મ નથી પામી શક્યા તેનું દુઃખ છે? આ છે ૨ ભવમાં સાધુપણું લીધા વિના મરી જાવ અને મરતી વખતે દિકરો પૂછે કે- ફી છે ઈ છા છે? તે હું ઘરમાં મર્યો સાધુપણું ન પામી શકે તે તમે મારા જેવી આવી છે જ બેવકૂફી ન કરતા તેમ કહેવાના ને? તમે તમારા દિકરાને બધું ભણાવો છો માત્ર જ ૨ ધનું જ ભણાવતા નથી. તમારા દીકરા, વેપારી, વકીલ ડોકટર હશે પણ સાધુ જ
કેમ ન પાયા? સાધુ નથી થયા તેનું પણ દુઃખ છે ખરું? તમારા દિકરા મંદિરે ૨ જ ય જતા નથી, સાધુ પાસે જતા નથી, વ્યાખ્યાને ય આવતા નથી, પૈસો કમાવામાં જ
અને મોજમઝામાં પડયા છે, રાતે ય ખાય છે, તેનું ય તમને દુઃખ છે? જે તમને આ શું ખરેખર દુઃખ છે? જે તમને ખરેખર દુઃખ હોત તો કહ્યા વિના રહે જ નહિ ? છે પણ આજે તો ઘણું બચાવ કરે છે.
સુખી માણસો જે ખરેખર ઘમી હોત તે ઘણે ધર્મ કરતા હતા. પણ આજે છે જ ઘણાને ભગવાન ગમતા નથી, સાધુ ય ગમતા નથી, ધર્મ પણ ગમતો નથી. ના જ જ આવીએ તે ખરાબ લાગે માટે અહીં આવીને બેસે છે. જો તમે આવાને આવા રહો તો જ
મરીને ક્યાં જવું પડે? તમારી પ્રવૃત્તિથી તમે નકકી દુર્ગતિમાં જશે એમ લાગવા છે. છે છતાં પણ જે અમે તમને ચેતવીએ નહિ તે અમે પણ ગુનેગાર બનીએ તમને આ
દુનિયાના સુખમાં મોજમઝા કરતા જોઇને અમને તમારી દયા આવે. તમારી પાસે ઘણું છે ૬. પૈસા હોય તે ય પિસા મેળવવા ધમાધમ ર્યા જ કરે તે અમને તમારી દયા આવે છે ? જે તમારા પર પ્રેમ થાય?
(ક્રમશ:)
Page #207
--------------------------------------------------------------------------
________________
હરિ
મા – ને સ મ જે હe
-. સુ. શ્રી પ્રશાનદશનવિજયજી મ. છે
| સુવિહિત શિરોમણિ, સમર્થ શાસ્ત્રકાર પરમર્ષિ પૂજ્યપાઠ આચાર્ય ભગવંત શ્રી જ ૨ વિ. હરિભસૂરીશ્વરજી મહારાજાએ સ્વ રચિત “શ્રી અષ્ટક' ગ્રન્થમાં ફરમાવ્યું છે કે, ૨ છે ધર્મના અધીર પુરૂએ ધર્મ સૂક્ષમ બુદ્ધિથી જાણવો જોઈએ. અન્યથા ધર્મના નામે જ છે
ધર્મના વ્ય ઘાતનો પ્રસંગ આવે છે. આ વાત તેઓશ્રીએ સુંદર દૃષ્ટાંતથી સમજાવી છે કે, એક ધર્માથી મનુષ્ય અમુક સમય માટે એવો અભિગ્રહ ગ્રહણ કર્યો કે, આટલા સમયમાં જે કોઈ સાધુ બિમાર પડે તે તેમને ઔષધ પ્રઢાનાકિને લાભ ?
લે. બન્યું એવું કે, તે અભિગ્રહ ધારકના કાલમર્યાત્રા દરમ્યાન કેઈપણ સાધુ છે * બિમાર ન પડ્યા તેથી તેમના અભિગ્રહની પૂર્તિ થઈ નહિ. તેથી સ્થૂલ બુદ્ધિને તે છે દાતા વિચારવા લાગ્યું કે, મારે અભિગ્રહ નિષ્ફળ ગયે.
મને લાભ મ નહિ આવા પ્રકારને મનમાં એક અને ઉગ ધારણ કરવા છે છે લાગ્યું. ત્યાં પૂ. આચાર્ય ભગવંત ફરમાવ્યું કે, ખરેખર આ વિચાર એ ધર્મના જ જ ઘાતને વિચાર છે. અભિગ્રહ સારો અને કર્મક્ષયનું કારણ છે. પણ અભિગ્રહની પૂર્તિ
ન થવાથી જે ખેઢ થયો તે કર્મબંધનું કારણ બને અને ધર્મના નામે જ ધર્મનો ? નાશ થાય. જે સૂમમતિવાળો દાતા હોય તે તે વિચારે કે, સાધુ બિમાર પડે તે છે
ઔષધ પ્રઢાન કરવાનું છે. પણ સાધુ બિમાર પડે અને મને લાભ મળે તેમ ઇચ્છવાનું જ જ નથી. તેમ છછવાથી તે ધર્મના નામે જ ધર્મની હાનિ થાય, કોઇપણ સાધુ બિમાર છે હું ન પડે તે ભાવના ભાવવાની છે. જ આ જ વાતને વર્તમાનમાં વિચાર કરીએ તે ખેત ઉત્પન થાય તેવી હાલત છે છે છે. ધર્મના વિચારમાં સૂક્ષમ મતિના બઢલે સ્થલ મતિનો જ વ્યાપક પ્રચાર દેખાય છે. આ જ છે. તેથી મોટા ભાગે દેવ-ગુર્વાઢિની ભકિનના નામે કમભકિત જ થતી દેખાય છે. કે ૬ શાસ્ત્રકાર પરમર્ષિઓએ ભકિતને મુક્તિની દૂતી કહી છે પણ તે વિવેકપૂર્વકની હોય ત્ય છે તે. વિવેકરહિત ભકિત તે મુકિતને દૂર ધકેલનારી બને છે, દુનિયામાં પણ ઘેલી છે ભક્તિના વખાણ થતા નથી પણ ઘેલી ભક્તિને વખેડવામાં આવે છે. તે પરમ તારક
શ્રી જૈન શાસનમાં તે વિવેકપૂર્વકની જ ભક્તિ વખાણાય અને કરાય, વિવેકરહિત ૬ ૨ ભકિત વધેડાય અને તેનાથી દૂર રહેવાનું સમજાવાય તે સુજ્ઞજેને સારી રીતના સમજી ,
શકે છે. માન-પાનના ભુખ્યા, નામના િપાછળ મરનારાને આ વાત ન ગમે કે આવી છે કે સાચી વાત કરનારા વિરોધી લાગે તે બનવું સહજ છે.
Page #208
--------------------------------------------------------------------------
________________
એ ૨૦૬ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) આ જે આત્માના હૈયામાં પિતાના પરમતારક, ભઘિતારક પૂજ્યપાક ગુરૂદેવ છે જ પ્રત્યે હૈયાની આંતરિક પ્રીતિ. અને બહુમાનપૂર્વક જે ભકિત હોય છે તેનું તે વર્ણન ૨ થઈ શકે તેમ નથી. તેથી જ શાસ્ત્રકારોએ સાચાં અને ખેટાં ભકિત બહુમાનમાં છે છે આભ-જમીનનું અંતર છે તે વાત બહુ જ સાચી રીતના સમજાવી છે. હિંયાની છે
પ્રીતિ વિનાની માત્ર બાહ્ય પ્રીતિ તેને ખોટી ભકિત કહી. અને હયાની અત્યંતર છે છેપ્રીતિ, અંતરનો જે ઉમળકે, હૈયાને સાચો પ્રેમ તેને બહુમાન પૂર્વકની ભક્તિ કહી છે. છે આ વાતને વ્યવહારમાં બધાને અનુભવ છે કે, વર્તમાનને સત્તા સ્થાને રહેલ અધિકારી વર્ગ નાખુશ ન બને, સ્વાર્થને હણનારે ન બને તે માટે તેને સાચવવા બાહ્ય આદર-સત્કાર-પ્રીતિ દેખાડાય છે. જ્યારે દીકરી અને જમાઈ આવે તેના ઉપર અંતરના જ ઉમળકાની હૈયાની આંતરિક પ્રીતિ દેખાડાય છે. - આ જ વાતને મહામહોપાધ્યાય શ્રી યશોવિજ્યજી મહારાજાએ સ્વરચિત છે, સમ્યકત્વના સડસઠ બેલ” ની સઝાયમાં પણ ગુજરાતી ભાષામાં સમજાવી કે, “ભક્ત બાહ્ય પ્રતિપમિથીજી,
હૃદય પ્રેમ બહુમાન.”
(ઢાળ-ત્રીજી, ગા૦-૧૮) આપણે તે વિચારી રહ્યા છે કે, વિવેક રહિત ભક્તિ તે બાહ્ય ભકિત બને છે છે અને વિવેકપૂર્વકની ભકિત તે અંતરના બહુમાનની ભક્તિ બને.
આ જ વાતને પૂ. શ્રી હીરસૂરીશ્વરજી મહારાજાના જીવન પ્રસંગથી પણ આ હું વિચારવી છે. “જગદગુરૂ નું બિરૂઢ જેમને ખુદ શ્રી અકબર બાઢશાહે આવ્યું હતું, જ ૨ આજની જેમ પોતાની જાતે લગાવ્યું ન હતું. તેમના પરમતારક પૂ. ગુરૂદેવેશના છે
સમાધિથી કાળધર્મબાઢ ગુરૂભકિત નિમિતે તેઓ પૂજ્યશ્રીજીએ ઉપવાસ, છે આયંબિલ અને એકાશન એ ક્રમસર તેર માસને તપ કર્યો હતે.
વાતવાતમાં પોતાના સ્વાર્થની સિદ્ધિ માટે લોકોમાં વાહવાહ અને ગુરૂભકતની ૨ વફાદ્યારી બતાવવા માટે છાશવારેને તારક ગુર્નાદિનું નામ દેનારા આપણું સીના
માટે આ પ્રસંગ સુંદર માર્ગઠન આપનાર છે અને હિતેષી આત્માને સમાર્ગગામી છે આ બનાવનાર છે કે પોતાના તારક પૂ. ગુરૂદેવેશ પ્રત્યે હૈયાના બહુમાન
પૂર્વકની સાચી ભકિત હોય તે પોતે તપ, સ્વાધ્યાય અને નિરતિચાર અમ-૬ જ મન સંયમના પાલનમાં જ ઉદ્યમિત બનવું જોઈએ. પણ શ્રીમંત ભકતોની આ નામના માટે, તેમના હાથા ન બની જવાય અને ભકિતના નામે અપભકિત જ
Page #209
--------------------------------------------------------------------------
________________
વર્ષ-૧૧ અક ૧૧-૧૨ તા. ૧૩-૧૦-૯૮ :
ન થાય, ગુરૂનું ગૌરવ વધારવાને-જાળવવાને બદલે, ગુરૂતું જ ગૌરવ ન હણાય તેની ખૂબ જ કાળજી રાવી જોઇએ.
: ૨૦૭
તેા આ બધા ‘ગુરૂ
લેાક વિરોધને ત્યાગ લેાના વિરાધના જ
સ્થૂલ મતિવાળા જીવાને આ વાત ગમવાની નથી. તેમને દ્રોહી’ અને ‘ગુરૂના વિરોધી' જ લાગવાના છે. શાસ્ત્રકારોએ કરવાનું નથી કહ્યું લાવિરૂદ્ધ કાર્યના ત્યાગ કરવાનું કહ્યું છે. ત્યાગ કરવાના હાય તા કોઇપણ આત્મા આત્મ કલ્યાણકર-હિતકર તારક પ્રવૃત્તિ આરાધી શકે નહિ, લેાવિરોધની સામે મક્કમ બને અને શાસ્ત્ર નીતિના જે આશ્રય કરે તે જ આત્મા સ્વ-પર ઊભયના આત્મ કલ્યાણના માગે આગળ વધે.
આ જ પૂજ્યપાદ જગદ્ગુરૂએ પેાતાના જીવનમાં અવિહિત પ્રવૃત્તિ કરી નથી. તેવી પ્રવૃત્તિ સામે મરણાંત આપત્તિ સહેવી પડી તે તે ય મળેથી સહી પણ અવિહિત પ્રવૃત્તિ ન કરી તે ન જ કરી. આ પ્રસંગ પણ વર્તમાનમાં ફુલી ફાલી પડેલી અવિહિત પ્રવૃત્તિએ સામે રૂઝાવની લાલ બત્તી ધરનારો છે. પણ સૂક્ષ્મમતિ વિના આ પ્રસંગના પરમા સમજાવાના નથી. સ્થૂલમતિવાળા તેા લેાની ભેળા ભળી જવાના છે અને હાથે કરીને માંડ માંડ પ્રાસ સન્માર્ગથી પતિત થઇ. આત્મઘાતક પ્રવૃત્તિના હાથા બની જવાના છે- રહ્યા છે. ખરેખર તા યાપાત્ર છે. મૂળ તા તેના પ્રેરક પ્રવૃત્ત કા જ વધુ યનીય છે.
પૂ. જગદ્ગુરૂ આ. વિજય હીરસૂરીશ્વરજી મહારાજા, કુણઘેરમાં ચાતુર્માસ બિરાજમાન હતા. તે વખતે આ. વિ. સેામસુંદરસૂરિજી મ. પણ ચામાસું ત્યાં હતા. પાટણથી . વિ. ઉયપ્રભસૂરિજી ત્રણસે શિષ્યેા સાથે પર્યુષણા પછી કુણઘેર આવ્યા છે. અને પૂ. જગદ્ગુને કહે કે-‘તમે। આ. વિ. સામસુદર સૂને ખામણા કરો તે અમે તમને કરીએ.’
ત્યારે પૂ. જગદગુરૂ-‘મારા ગુરૂએ કર્યા નથી માટે અમે કેમ કરીએ ? ’ આ. વિ. ઉદયપ્રભસૂ.-‘અમારું નહિ માનેા તે તમને દુભવીશું, હેરાન કરીશુ.’ પૂ. આ. વિ. હીરસૂ મ.-‘તમે શું કરવાના ? અવશ્ય બનનારને કેવલી પણ ટાળી શકતા નથી’.
વર્તમાનના વિવાદોને મટાવવા માટે આ પ્રસંગ જ શાંતિથી વિચારવાની જરૂર છે. એક તે વિહિત પ્રવૃત્તિ શરૂ કરવી, કાઇ સાચું સમજાવે તેા તેને સત્તાના જોરે, શ્રીમત ભકતાના જોરે ખોટા પાડવા સાચું જાણવા છતાં માનવું નહિ—તે
Page #210
--------------------------------------------------------------------------
________________
૨૦૮ :.
: શ્રી જૈન શાસન (અઠવાડિક) જ જ આત્માની કેટલી બધી અમેશા આવ્યા વિના શક્ય બને ખરું ? પિતાને જ તારક છ ગુર્વાદિ વડિલેએ જે પ્રવૃત્તિને બેટી પણ જણાવી છે કે તેને પ્રેત્સાહન આપ્યું નથી
પણ તેમ કરનારને પિતાની વિદ્યમાન અવસ્થામાં ક્યા છે. તે ખરેખર સુશિષ્યની
ફરજ શી કહેવાય? માન-પાનની તીવ્ર લાલસા અને કારમાં અભિનિવેશને ટાળ્યા વિના તે છે આત્માની સુંસર ઇશા પેઢા થતી નથી કે સૂમ બુદ્ધિથી ધર્મ વિચારવાનું મન પણ જ થતું નથી. સુવિહિત પ્રવૃત્તિને આઝર પણ થતો નથી.
તેથી રોકે ભરાયેલા આ. વિ. ઉદયપ્રભસૂરિજીએ પાટણ જઈ, પાસુના સૂબા છે ૨ કલાખાનના કાન ભંભેર્યા કે–“હીરસૂરિએ વરસાદ ખાગે છે. તેથી તેમને પકડવા છે. છે સો (૧૦૦) ઘોડેસ્વાર સૈનિકે કુણ ઘેર આવ્યા અને ઘેરો ઘાલીને રહ્યા. ૧. જગદ્ગુરૂને
ભાગવું પડયું. વડાલીના તલાઘામીને ખબર પડી તે પૂ. આચાર્ય ભગવ તના રક્ષણ
માટે ઘણું કેઈ સાથે આવ્યો અને છીંડાના માર્ગે બધાને વડાલી લઈ ગયા અને ત્યાં જ છે સુરક્ષિત જગ્યાએ ત્રણ મહિના રાખી રક્ષણ કર્યું.
* આપણે વિચાર એ કરે છે કે, જગગુરૂએ પણ મરણાંત આપત્તિ સહી પણ છે 3 અવિહિત પ્રવૃત્તિનો આઠર ન કર્યો કે ન જ કર્યો. આ પ્રસંગનો એક જ બોધપાઠ દ આપણને સૌને છે કે, આત્મ કલ્યાણના માર્ગે આગળ વધવું હોય તે પિતાના છે તારક ગુરૂદેવે જે સન્માર્ગ યથાર્થ જ બતાવ્યું તે માર્ગે ચાલવું, સુવિહિત પ્રવૃત્તિનો છે જ પ્રવૃત્તિને જ આદર કર, અવિહિત પ્રવૃત્તિ તરફ નજર પણ નાખવી નહિં બહુ બહુ કે તે આ ભાવમાં આક્ષે પાદિ સહન કરવાનું આવે તો તે સહી લેવા. જેથી ભાવિ તે ૬ સુંઢર બને. સૌ પુણ્યાત્માએ સૂક્ષમ બુદિધથી ધર્મને જાણી, સદ્દધર્મને આદર
આરાધન કરી વહેલામાં વહેલા આ સંસારથી પાર પામે તે ભાવના.
વિરાગમૂતિ શ્રી વીર વિભુની આખરી દેશના ત્રિષગિત શ્રી વીરવિરતિમ-દેશના (ચાર લોક પ્રમાણુ)
“પુમથી ઇહ ચત્વારા, કામાર તત્ર જમિનામ્ |
અભૂતો નામધેયીદનથી પરમીથેન ૧”
આ જગતમાં (ધર્મ, અર્થ, કામ અને મોક્ષ એ રીતે પુરૂષાર્થે આ ચાર છે જ પ્રકારના છે. તે ચારમાંથી પ્રાણીઓને કામ અને અર્થ તે નામથી જ અન્નપુરૂષાર્થ એ છે તે બને (અર્થ અને કામ) અનર્થ રૂપ છે. ૧
Page #211
--------------------------------------------------------------------------
________________
છે જ મહામાના પ્રસંગો છે કે
છે.
[ પ્રક-૩૭ ]
–શ્રી રાજુભાઇ પંડિત
(૩૭) કુમારની શસ્ત્ર-પરીક્ષા હવે રાધાવેધની શિક્ષા માટે ખરેખર લાયક કોણ છે ? તે જાણવા માટે ગુરૂ- ૨ દ્રોણાચાર્યે દરેક કુમારોની પરીક્ષા કરવાનું વિચાર્યું.
એક વિસ વૃક્ષ ઉપર એક મેરનું પાછું મૂકીને કરેક કુમારોને કહ્યું કે -- આ જ છે મોરપીંછામાં બરાબર વચ્ચે રહેલા ચંદ્રને વિધવાને છે. તમે બધા તમારા સ્થાનમાં છે જ લક્ષ્ય તરફ નજર રાખીને ઉભા રહો હું આજ્ઞા કરૂં ત્યારે તમારે બાણ છોડવાનું છે. હું કે ગુરૂદેવાનો આદેશ થતાં જ દરેક કુમાર ધનુષને ધારણ કરીને પણછ ઉપર તીર છે ચડાવીને લક્ષ્ય તરફ નજર રાખીને ઊભા રહ્યા.
પછી ગુરૂદેવે પૂછયું – તમે શું શું જોઈ શકે છે ? મને, વૃક્ષને, લક્ષ્યને આ બંધુઓને કેને કોને જઈ શકે છે ? જ કુમારે બેલ્યા – અમે તે તમને, વૃક્ષને, લક્ષ્યને, ભાઈઓને એમ દરેકને જોઈ છે શકીએ છીએ.
તેઓના આ વચનથી વ્યથિત થયેલા ગુરૂએ વિચાર્યું હલકા રત્નની જેમ આ જ કુમાર રાધાવેધને લાયક નથી.
પછી અર્જુનને એ જ રીતે ઊભે રાખીને, એ જ પ્રશ્ન પૂછતાં અર્જુને કહ્યું – 2 “ગુરૂદેવ ! મને તે મારપીંછાના ચંદ્રક વિના કશું જ દેખાતું નથી.”
અજુનના જવાબથી ખુશ થયેલા ગુરૂદેવે મનથી નક્કી કરી લીધું કે – રાધાવેધની શિક્ષા માં અન જ યોગ્ય છે.
હવે એક વખત દ્રોણાચાર્ય ગંગાનદીના જળમાં સ્નાન કરવા માટે ગયા. કુમારો છે પણ ગુરૂદેવની પાછળ ગયા. ગુરૂ દ્રોણાચાર્ય જળમાં સ્નાન કરતાં કરતાં જદીથી કઈ છે? ભયાનક જળચર ગ્રાહ વડે જાંઘથી રસાયા.
તે વખતે ગ્રાહનો નિગ્રહ કરવાની પિતાની શક્તિ હોવા છતાં ગુરૂદેવે વિક્રમી ૨ જ કુમારોને ગ્રાહનો નિગ્રહ કરી પિતાને બચાવવા આદેશ કર્યો. આથી અગાધ જળમાં રહેલા છે છે તે ગ્રહને હણવા માટે બધા કુમારો અસમર્થ બન્યા. આથી ઉદાસીન તેને જોઈને તે છે છે કે કશું કરી શકે તેમ નથી તેમ સમજીને ગુરૂદેવે અજુન તરફ નજર કરી.
Page #212
--------------------------------------------------------------------------
________________
: શ્રી જૈન શાસન [ અઠવાડિક ] - આથી ગુરૂની નજરમાં છુપાયેલા ગ્રાહના નિગ્રહના આદેશને વાંચ. લઈને ધનુર્ધર છે * અજુને તરત જ શર સંધાન કર્યા. બાણોનો મારો ચલાવીને અજુને ગ્રાહના જડબાને ૨
(મેઢાને) એકઠમ ખુલુ જ કરી નાંખ્યું. આથી ગ્રાહની પકડ છૂટી જતાં ગુરૂદેવને પગ જ તરત જ છૂટે થઈ ગયે. આથી ગુરૂની રક્ષા કરનાર અર્જુનને ગુરૂદેવે રાધાવેધ–શિક્ષા
નામનું પારિતોષિક આપ્યું. કે રાધાવેધના પ્રાપ્ત થયેલા રહસ્યથી અર્જુનના આનંદનો પાર ન રહ્યો. પર હવે દરેક રાજકુમારોની શસ્ત્રાભ્યાસની પૂર્ણાહુતિ થતાં ગુરૂદ્રોણાચાર્યે આવીને જ
ભીષ્મ પિતામહાદિ સહિત પાંડુરાજાને જણાવ્યું કે – હવે આ કુમારની પરીક્ષા કરવી જ જોઈએ.
• આથી ભીષ્મ પિતામહાદિએ વિદરને પરીક્ષા માટેનો રંગમંડપ તૈયાર કરવા શું કે આદેશ કર્યો. આદેશ થતાં જ વિદ્રે રાજા, ભીષ્મ પિતામહાઢિ, પરઠા પાદળ રહેનાર છે ૨ કુલવધુ યોગ્ય સુંદર બેઠકેવાળો રંગમંડપ તૈયાર કરાવી દીધે
ગુરૂ દ્રોણાચાર્યે સૂચવેલા દિવસે કુમારની પરીક્ષા લેવાની શરુ થ.
યુધિષ્ઠિર, ભીમ, દુર્યોધન, કર્ણ તથા અર્જુન એ પાંચે સિવાયન દરેક કુમારને પોતાની કળા-દર્શન કરવા આદેશ કરતાં દરેકે પોતાની કુશળતા જણાવી દીધી.
પછી યુધિષ્ઠિરને કહેવામાં આવતાં તેણે પણ પિતાની દરેક સ્ત્ર – શસ્ત્ર – બાણ છે ઈ આઢિ કળાએ બતાવી. જેથી આ રંગમંચ ખુશ – ખુશ થઈ ગયે.
ત્યાર પછી દુર્યોધન તથા ભીમને ગદાયુદ્ધ બતાવવાનો આદેશ થતા બને મહારથીએ ગદા લઈને આમને-સામને આવી ગયા.
દુર્યોધનને પહેલાની વેરની વસૂલાત કરવાનું યાદ આવી જતાં હૈયામાં તીવ્ર રૌષથી ગઢા વડે ભીમના ચૂરેચૂરા કરી નાંખવાનું નક્કી કરી લીધું. મનમાં સળગતા જ ક્રોધના કારણે તેના કપાળ ઉપર પરસેવો થવા લાગ્યો. શરૂઆતમાં તો ભીમે તે પરસેવા છે સુધીની તેની મને વિકૃતિને જાણી છતાં ગણકારી નહિ. તે તે માત્ર ગદાયુદ્ધની પરીક્ષા ,
માટે જ આવી રહ્યો હતો. પણ દુર્યોધનની ક્રોધથી વધુ ભયંકર બનેલી મુખાકૃતિ જોતા જ ૨ ભીમના હૈયામાં પણ ક્રોધ સળગી ઉઠે ગઢાને ઉઠાવીને દુર્યોધનના રામ રમાડી દેવા છે માટે તે પણ ક્રોધથી ધૂંઆપૂંઆ થતો ત્યાં આવ્યું. જ મુખાકૃતિના જાણકાર ગુરૂદ્રોણથી તે વાત છાની રહી ના શકી. છે આ તરફ બને ક્રોધના પહાડો પૂરી તાકાતથી ગઢા ઉઠાવીને વધુ ને વધુ નજીક છે.
Page #213
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૧૧, અંક-૧૧/૧૨ તા. ૨૯-૧૦-૯૮ :
: ૨૧૧ છે. આવી રહ્યા હતા. પરીક્ષા જેનારી પર્ષદા એક જ હોવા છતાં કેટલાંક દુર્યોધનના અને ૨ કેટલાંક ભીમના વખાણ કરવા લાગ્યા. આથી સભા બે ભાગમાં વહેંચાઈ ગઈ હતી.
હવે તો બને એક બીજાની સાવ લગોલગ આવી પહોંચ્યાં હતા બન્નેએ જ તાકાતથી તાણેલી ગઢાએ હમણાં જ ટકરાશે અને તણખા ઝરવા માંડશે. એવું ગંભીર છે કે વાતાવરણ જઈ ગયું હતું.
" બને એ ગદા સાથે ગદાથી શરીર ઉપર પ્રહાર કરવા જેવો હાથ ઉગામ્ય છે ત્યાં જ ચાલાક ગુરૂદ્રોણાચાર્યે પ્રચંડ શક્તિશાળી પિતાના પુત્ર અશ્વત્થામાને કહ્યું – “જા ! એ બન્નેને ગષાના પ્રહારો થાય એ પહેલાં જ ગઢાયુધ્ધથી જલ્દીથી રોકી દે.” આ શસ્ત્રોની પરીક્ષાની રંગભૂમિ કયાંક યુધભૂમિ બની ના જાય.
આર્થ તરત જ ગુરૂપુત્ર પરાક્રમી અશ્વત્થામાએ જલ્દીથી દોડી આવીને બન્નેને ગાયુધથી બટકાવી દીધા. તેથી સ્વસ્થ બનેલા બને પોતાના સ્થાને બેસી ગયા. | ગદાયુદ્ધ થવાનું હતું ત્યારે જે ભયંકર ધડામધિમ ધડામધિમ વાજીત્રાના ઇ 4 ના થતા હતા તેને તથા બનેના રુ ધને અટકાવવાથી હેહા મચાવી મૂકેલા પ્રેક્ષકોને છે શાંત પાડતા ગુરૂદ્રોણે કહ્યું કે – “જે મને પુત્રથી પણ વધુ પ્રિય છે, મારા પ્રાણથી આ પણ વધુ પ્રિયંકર છે તે સર્વ અસસાગરના પાર પામેલા પાર્થને હવે તમે જુઓ.” પર આટલું ગુરૂવચન સાંભળતાં જ કુંતીના તથા લેકેના મુખ પૂર્ણિમાના ચંદ્રની જ છે જેમ વિકસિત બન્યા. ત્યારે ગાંધારીનું મુખ અમાસની રાત જેવું શ્યામ બન્યું. આ એ સમયે હર્ષના કારણે કુંતીના સ્તનનાંથી દૂધ ઝરવા સાથે આંખમાંથી હર્ષાશ્રુ ટપકવા લાગ્યા. છે બીજી તરફ ધનુષને ધારણ કરીને, કવચ પહેરીને, ડાબા હાથ ઉપર ગેધા જ
ધારણ કરીને બાણના ભાથા સાથે પૂરી ખુમારીથી અને રંગમંડપમાં પ્રવેશ કર્યો. આ એ જ સમયે દુર્યોધનના મનમાં ક્રોધને સપ્તચિં= અગ્નિ સળગી ઉઠયો.
સાક્ષાનું ધનુર્વે જેવા અર્જુનને રંગ મંડપમાં આવેલ જેમાં જ લોકેએ ૬ અર્જુનની નિઃસીમ પ્રશંસા કરી. આથી સર્વ શસ્ત્ર સમુદ્રના કણ ધાર જેવા કર્ણથી છે છે અર્જુનની તે પ્રશંસા સાંખી શકાઈ નહિ. તેથી પ્રશંસા કરનારા લોકોની તથા અજુનની છે છે હત્યા કરી નાંખવાનું તેણે નક્કી કરી લીધું.
હરખ અને શાકના ઉભા થયેલા એ માહોલથી પર બનીને પ્રસન્નતાપૂર્વક જ કે અને તે પાતાની ધનુર્વિદ્યા બતાવવાની શરૂ કરી. ધનુષ પર શરના સંધાન કરીને આ જ ધનુષને છોડતા છોડતા અર્જુને સેંકડો લોને એટલી તીવ્ર ઝડપથી ભેદી નાંખ્યા કે છે જેથી લેકે તે બધા લો એક જ સમયે ભેઢાયેલા માનવા લાગ્યા.
Page #214
--------------------------------------------------------------------------
________________
૨૧૨ :
.: શ્રી જૈન શાસન (અઠવાડિક) $ ચકની જેમ તીવ્ર વેગથી ભમી રહેલા લેઢાના યાંત્રિક વરાહના મુખમાં અને છે છે એક સાથે પાંચ – પાંચ બાણે બરાબર લક્ષ્ય નકકી કરીને બેસી દીધા.
ત્યાર પછી રાધાવેધાદિક ધનુષ્કળ પણ તેણે બતાવી. મંત્રા છોડીને અગ્નિ પેટાવ્યો. અને વરૂણાસ્ત્રથી જળ વર્ષાવી તેને શાંત પણ કર્યો. આ
આ રીતે લગભગ અને મોટા ભાગની ધનુષ્કળા બતાવી દેતા હૈોકે અત્યંત છે આનંઠિત થઈ ઉઠયા હતા, બસ, બરાબર તેવા વખતે પ્રલયકાળના પુષ્ઠરાવના મેઘ ર જેવો મહાભૈરવ ભુજાને આફટ સંભળાયે.
લેકે દિમૂઢ બની ગયા. અરે ! શું પર્વતે ભાંગવા માંડયા ? કે પછી ધરતી છે જ ફાટી ઉઠી કે પછી સમુદ્રો ખળભળી ઉઠયા ? આટલે પ્રચંડ ભયંકર ભુજાનો આસ્ફોટ ૬ જેવો અવાજ કરે છે ? આ આખી સભા સ્તબ્ધ થઈ.
પાંચ પાંડવોએ ગુરૂ રક્ષા માટે ગુરૂ દ્રોણની ફરતે ગોઠવાઈ જઈ રક્ષા-કવચ ઉભુ જ કરી દીધું.
દુર્યોધનની રક્ષા કરવા માટે અશ્વત્થામા સહિત ૯ ભાઈઓ દુર્યોકનને વીંટળાઈ
ઈ વળ્યા.
એવામાં સિંહના જેવા ભુજાના આશ્લેટની દિશા તરફ લોકોએ જોયુ તો – ૬ ભયંકર આકૃતિવાળ, અતિ ઉન્નત, તલવાર સહિત ધનુષ-બાણને ધારણ કરનારો,
સોનાના કવચવાળે અર્જુનના પ્રાણના વિનાશ કરવા તડપત, રોષારૂણ નેત્રાથી અજુનને છે છે જે, રંગ મંચના મધ્ય ભાગમાં આવીને કણ ઉભો રહ્યો.
કામી જીવની દશ દશાએ પ્રથમ - અભિલાષા
છઠ્ઠામાં – વિલાપ બીજી – અર્થચિતન
સાતમાં – ઉન્માઢ ત્રીજી - અનુસ્મૃતિ
આઠમાં - વ્યાધિ ચોથામાં– ગુણકીર્તન
નવમાં – જડતા પાંચમાં - ઉદ્વેગ
દશમાં - પ્રાય : મરણ અવસ્થા જે આવી દશ દશામાં લેપાવું ન હોય તે તીર્થકરોએ પ્રરૂપેલા અને ગુરૂ- આ એએ વર્ણવેલા સર્વવિરતિ ધર્મ અંગીકાર કરી મુક્તિ નજીક બનાવો.
અમિષ આર. શાહ અમી આર. શાહ
Page #215
--------------------------------------------------------------------------
________________
જિન ભક્તિનું ફળ વિધાન ( ઉપદેશ પ્રાસાદ મહાગ્રંથ આધારે )
—શાહ રતિલાલ ડી. ગુઢકા
oppocoppopodpoo
નરત્ન' પ્રાપ્ય પ્રપ્રાપ્ય. કુતિ ભરતાદ્રિવત તીથંકરાચન' ભક્તિતેષાં સ્યાત્ શાદ્વૈતયરા
જેએ દુ`ભ મનુષ્યપણું પ્રાપ્ત કરી ભરતાદિકની જેમ તીર્થંકર ભગવંતની પૂજા અને ભકિત કરે છે તેમને શાશ્વત સુખ કીર્તિ પ્રાપ્ત થાય છે. એટલે કે જલ્દી મેાક્ષ સુખને વરે છે.
ભરત મહારાજાની કથા : ભરત ચક્રવતી એ પ્રથમ તીર્થંકર શ્રી રૂષભદેવ ભગવંતને પૂછ્યુ - હે ભગવ'ત, અગાઉ જે તીમાં આપ નવાણું વખત સમેાસર્યા હતા તે તી શું શાશ્વત છે ?
ભગવાન કહ્યું- હે ભરત એ સિદ્ધાચલગિરિ પહેલા આરામાં એંશી યેાજન, બીજા આરામાં સીતે. ચેાજન, ત્રીજા આરામાં સાઠ ચેાજન, ચેાથા આરામાં પચાસ યેાજન, પાંચમા આરામાં બાર ચેાજન, છઠ્ઠા આરામાં સાત હાથના પ્રમાણવાળા થાય છે. આથી એ તી શાપત છે. આ તીર્થની અવસર્પીણીમાં અને ઉત્સર્પીણીમાં હાની વૃદ્ધિ
થયા કરે છે.
શ્રી સિદ્ધાચળ શાશ્વત તીર્થ છે તેમ જાણીને એક વિસ ભરત ચક્રવર્તી શ્રી સંઘ સાથે તેની જાત્રાએ ગયા. ત્યાં પહેાંચીને ઇન્દ્રના વચનથી ચક્રવતી એ હીરા-માણેકમાતી અને રત્નાથી સુÀાભિત ચેારસી મડપવાળા શૈલેાક્ય વિભ્રમ નામે ભવ્ય પ્રાસાદે કરાવ્યા. આ પ્રાસાદ એક કાશ ઉંચા દાઢ કાશ વિસ્તીણુ અને હજાર ધનુષ પહેાળા હતા. આ ભવ્ય પ્રાસાદમાં ભરતે સુવર્ણ રત્નમય શ્રી ખિમ સ્થાપિત ક્યું . આમ પ્રથમ સંઘપતિ ભરત ચક્રવર્તી એ શ્રી શત્રુંજય તીના પ્રથમ ઉદ્ધાર કરાવ્યા.
ભરત ચક્રવર્તીની જેમ તેમના સંતાનેા આદિત્યયશા મહાયશા અને અતિભળ આદિ પુત્રએ ! આ તીના સંધ કાઢયા હતા અને સંઘપતિ થઇ કેવળજ્ઞાન પામ્યા. ઈક્ષ્વાકુ કુળમાં બીજા પણ અનેક રાજાએ મેક્ષે ગયા છે. વસુદેવહુડી નામના ગ્રંથમાં જણાવ્યા પ્રમાણે અસંખ્ય રાજાએ આ ક્ષેત્રમાં સિદ્ધિપદને પામ્યા છે.
છ કરાડ પૂર્વ પછી ભરત ચક્રીની આઠમી પેઢીએ ઠંડવી રાજા થયા તેણે પણ
Page #216
--------------------------------------------------------------------------
________________
૨૧૪ :
શ્રી જૈન શાસન (અઠવાડિક) , છે. સંઘપતિ થઈ શ્રી શત્રુંજ્ય તીર્થનો બીજો ઉદ્ધાર કરાવ્યું. આ ઇંડવીય રાજાને પણ છે ર અરિસા ભવનમાં કેવળજ્ઞાન થયું હતું. છે ત્યાર પછી એકસે સાગરોપમ વિત્યા બાઢ મહાવિદેહ ક્ષેત્રમાં શ્રી જિનેશ્વર છે જ ભગવંત પાસેથી આ તીર્થનું વર્ણન અને મહિમા સાંભળીને ઈશાને અને તેને ત્રીજો 3 ઉદ્ધાર કરાવ્યો. ત્યારબાઢ એક કરોડ સાગરોપમના સમયના સમય બાઢ મા કેન્દ્ર ચોથો ૨ ઉદ્ધાર કરાવ્યો. તે પછી કશકેટી સાગરોપમ ગયા બાઢ બ્રહ્મા પાંચમ ઉદ્ધાર કર્યો. રિ છે અને તે પછી એક કૈટી સાગરોપમ ગા બાઠ ભવનપતિ ચમરેદ્ર શત્રુંજયગિરિન છે આ છો ઉદ્ધાર કર્યો. જ શ્રી આદિનાથ પ્રભુ થઈ ગયા પછી પ૦ લાખ કે ટી સાગરોપમ બાર શ્રી સાગર છે છું ચક્રવતી થયાને ઈન્દ્રના કેવાથી પડતે સમય જાણુને આ સાગર ચક્રવત એ ભરતે જ ભરાવેલ મણિમય જિનબિંબને ભૂમિમાં ભંડાર્યું. અને તેમણે આ તીર્થને સાતમે જ એ ઉદ્ધાર કર્યો. તે પછી ચોથા તીર્થંકર પરમાત્મા શ્રી અભિનંદન સ્વામીના સમયમાં આ વ્યંતરેન્દ્ર આઠમે ઉદ્ધાર કર્યો. આ તીર્થને નવો ઉદ્ધાર શ્રી ચંદ્રપ્રભુ સ્વામીના છે સમયમાં ચંદ્રયશ રાજાએ કરાવ્યો. શ્રી શાંતિનાથના પુત્ર ચઠાયુધે દશમો ઉદ્ધાર કરાવ્યો. ત્રિ શ્રી મુનિસુવ્રત સ્વામીના સમયમાં રામચંદ્રના હસ્તે અગિયારમો ઉદ્ધાર શત્રુ જયને થ.
બાવીસમાં તીર્થંકર નેમિનાથના સ્વામીના સમયની વાત છે. તે સમયમાં પાંડ- આ જ એ ભયાનક હિંસક યુદ્ધ કર્યું. તેથી તેમણે મહાપાપ બાંધ્યું. પુત્રોને પાપમુકત કરવા છે 2 માતા કુંતીએ કહ્યું–‘પુત્રો? ગેત્ર દ્રોહ કરીને તમે મહા પાપ (બાંધ્યું.) કર્યું છે. ૨. છે આથી શ્રી શત્રુંજય તીર્થની યાત્રા કરીને તમે એ પાપનો નાશ કરે.” ૨૧ : માતાની આજ્ઞા માની પાંડવોએ આ તીર્થની યાત્રા કરી. ત્યાં તે તેણે અમુલ્ય 8 લાકડાનો ભવ્ય પ્રાસાઢ કરાવ્યો. અને તેમાં લેશમય જિનબિંબ સ્થાપીને શ્રી શત્રુંજય છે તીર્થને બારમે ઉદ્ધાર કર્યો.
ત્યાર બાઢ શ્રી વીર પ્રભુના નિર્વાણ બાઢ ચારસોને સીતેર વર્ષે વિક્રમાદિત્ય રાજા થયા. આ તીર્થને સંઘ કાઢી તે સંઘપતિ બન્યો. (આ તે જ વિક્રમાદિત્ય જેણે પિતાનું સંવત્સર સ્થાપી નામ રાખ્યું છે વિક્રમ સંવત જે આજે ૨૦૫ ચાર્જ છે પછે ૨૦૫૫ થશે તે જે વિક્રમાદિત્ય પરદુઃખભંજન રાજા) તે પછી સંવત ૧૦૮ માં જાવડ શેઠે તેરમો ઉદ્ધાર કર્યો. - પાંડ અને જાવડ શેઠના સમય દરમ્યાન બે કરોડ પંચાણું લાખ અને પોતેર ૬િ હજાર તેટલા સંઘપતિ થયા. તે પછી સંવત ૧૨૧૩માં શ્રીમાળી બાહડ દેવે ચકમો
Page #217
--------------------------------------------------------------------------
________________
કે વર્ષ ૧૧ અંક-૧–૧૨ : તા.૯૨-૧૦–૯૮ : -
.: ૨૧૫ જ ઉદ્ધાર કર્યો. સંવત ૧૩૭૧માં શ્રી રત્નાકરસૂરિના ભક્ત અને બાદશાહના પ્રધાન છે ઓસવાળ શ્રેષ્ઠિ સમરાશાએ આ તીર્થને પંદરમે ઉધાર કરાવ્યો. આ સંઘપતિ : સમરાશાએ નવ લાખ કેદીઓને સેનયા આપીને કેટ મુકત કરાવ્યા હતા. સંવત ૧૫૮૭ ૪ માં બાઢશાહ બહાદુરશાહના માનીતા શેઠ કરમાશાહે શ્રી શત્રુંજય તીર્થને સળગે છે ઉદ્ધાર કર્યો. અને છેલ્લો સત્તરમો ઉદ્ધાર શ્રી દુપસહસૂરિના શ્રાવક વિમળ વાહન રાજાના હસ્તે થશે.
એક સમયની વાત છે. નગપુરામાં પુનડ નામનો શ્રાવક ગુરૂની દેશના સાંભળી જ રહ્યો હતે. ગુરૂ ભવ્ય જીવોને કહી રહ્યા હતા. “ધર્મના સ્થાનમાં ધર્મકાર્યમાં ખર્ચેલી૬ વાપરેલી (કેનાં જેવાં કે દેરાસર જનબિંબ જીનાલય ઉપાશ્રય સાતે ક્ષેત્રમાં) લક્ષમી છે શાત્રવત થાય છે. તેમાંએ વળી તે તીર્થયાત્રાનું (ફળ) પુણ્ય ઘણું મેટું છે. કહ્યું છે કે
આરંભની નિવૃત્તિ, દ્રવ્યની સફળતા, ઊંચા પ્રકારે સંઘનું વાત્સલ્ય સમકિતની નિર્મળતા, સ્નેહીજનનું હિત, પ્રાચીન ચિત્યનાં દર્શન, તીર્થની ઉન્નતીને પ્રભાવ, 6 જિનવર નની માન્યતા તીર્થકર ગોત્રને બંધ, સિદ્ધિનું સામીપ્ય અને દેવ તથા મનુષ્ય છે લવનો લાભ આ બધા જ તીર્થ યાત્રાના ફળ છે.”
ગુરૂની વાણી સાંભળી તેમજ તીર્થયાત્રાનો મહિમા જાણી પુનડશેઠે સંવત ૧૨૩૫ માં નાગપુર-નાગોરથી શ્રી શત્રુંજય તીર્થને સંઘ કાઢયો. આ સંઘમાં અઢારસે મોટા ૬ ગાડા, ૧ હજાર સેજપાલ, ચારસો વહેલ, પાંચસે વાજીંત્ર, અને ઘણું દેવાલય હતા. છે ઠેકાણે ઠેકાણે આ સંઘે ધર્મોત્સવ કર્યો હતે. શ્રી સંઘ ધબકા આવ્યો ત્યારે વસ્તુપાળ પર એ મંત્રી પોતે શ્રી સંઘનું સ્વાગત કરવા આવ્યા. (અહીંયા ઘણું જ સમજવા જેવું છે ? છે કે ખુદ મંત્રી પોતે જાતે સંઘનું સ્વાગત કરવા સામે ચાલીને આવ્યા. સંઘનું અને વુિં સંઘપતિ તથા તીર્થયાત્રાનું શું કેટલો કેવો અદ્દભૂત અચિંત્ય મહીમા હશે જે આગળનું , 5 વર્ણન વાંચવાથી સમજાશે) અને જે દિશા તરફ શ્રી સંધની ધૂળ ઉડતી હતી તે દિશા છે
પર તરફ ચાલવા લાગ્યો. એ જોઈ સંઘજીએ કહ્યું : મંત્રીરાજ ? આ તરફ ધુળ ઉડે છે - માટે આપ આ તરફ પધારોને ચાલો.” -
૯ વસ્તુપાળે કહ્યું : “આ તે શ્રી પવિત્ર ધુળ ગણાય. કહ્યું છે કે તીર્થયાત્રાએ જતા આ છે સંઘના પગની ઉડેલી રજ-ધુળ લાગવાથી પુરૂ કર્મ રૂપી રજથી રહિત થાય છે. ૬ છે તીર્થમાં પરિભ્રમણ કરવાથી જીવને સંસારમાં ભમવું પડતું નથી, તીર્થમાં દ્રવ્યનો વ્યય ૨ જ કરવાથી સંપનિ સ્થિર થાય છે. અને જગતપિતા જિનેશ્વરને પૂજવાથી પૂજ્ય થવાય છે છે છે એમ કહી વસ્તુપાળ આગળ ગયે
Page #218
--------------------------------------------------------------------------
________________
૨૧૬ :
: શ્રી જૈન શાસન [અઠવાડિક] સંઘે સરોવરના કાંઠે પિતાને પડાવ નાંખે. વસ્તુપાળ ત્યાં ગયો. સંઘપતિ ઈ પુનડશેઠને પ્રેમથી ભેટ અને કહ્યું : “હે શ્રાવકવર્ય, હે મહાભાગ્યવાન ! કાલે સંવારે
આપને સંઘ સહિત મારે ત્યાં ભેજન માટે નિમંત્રણ આપું છું. આપ તે સ્વીકાર કરો. જ - પુનડશેઠે નિમંત્રણ સ્વીકારી લીધું. બીજા દિવસે સંધ વસ્તુપાળને ત્યાં જમવા
ગયે. તે સમયે વસ્તુપાળ જાતે કરેક યાત્રિકના પગ ધોતે હતે. અને દરેકને તિલક જ કરતો હતો. આમ કરતાં બપોર થઈ ગઈ. આથી નાના ભાઈ તેજપાળે આવીને કહ્યું. આ જ મોટાભાઈ! તમે ભેજન માટે પધારો. તમારી જેમજ બીજા માણસ પાસે હું યાત્રિ- ક છે કેની ભક્તિ કરાવીશ. ભજનનો સમય ઘણે જ થઈ ગયે અને હવે તમને પરિતાપ થશે.” = ૬ વસ્તુપાળે કહ્યું : તેજપાળ ! આવી સોનેરી તક તે જીવનમાં ક્યારેક જ મળે છે ઈ છે. ભેજન તો રેજ મળશે. પુ યે આવી ઉત્તમ તક મળી છે તે મને મારા હાથે ૨. એ જ સાધર્મિક ભક્તિ કરવા દે. “આ વાત જાણી ગુરૂએ વસ્તુપાળને કહેવડાવ્યું કે - 6 છે જે કુળમાં જે પુરૂષ મુખ્ય વડીલ હોય તેનું કાળજીથી રક્ષણ કરવું તેની યોગ્ય છે ૬ સાર સંભાળ રાખવી, કારણ જે તે નાશ પામે (મરણ પામે કે બિમાર પડે, ઘવાય) છે તે આખુ કુળ વિનાશ પામે છે. ઘરી ભાંગી જાય તે ગાડું ચાલી શકતું નથી. તેમ
કુટુંબને વડીલ ભાંગી જાય તે કુટુંબ વ્યવસ્થા તૂટી જાય છે.” ગુરૂને સંદેશો સાંભળી છે આ વસ્તુપાળે વિનમ્રતાથી ગુરૂને કહ્યું કહેવડાવ્યું કે-“યુગાદિ પ્રભુની જાત્રાએ જનારા ૨ સર્વ યાત્રિકોની અખિન્નપણે સેવા કરવાથી મને અનંઠ થાય છે. એથી છે મારા પિતાની આશા ફળીભૂત થઈ છે. અને મારા માતાના અંકુર ઉગી છે ર નીકળ્યા છે. એમ હું સમજું છું” આ ઐતિહાસિક ઘટનાઓ જાણીને શ્રાવકોએ પિતાના જ ૬ આત્માની શુદ્ધિ માટે ઉત્કટ ભાવથી તીર્થયાત્રા કરવી જોઈએ. એજ શિવમતુ સર્વ જગતઃ જ
એ ભાવના સાથે....
- અંતિમ દે શ ના - માશ્રિતો યથા દૂર, કમાતું પડગુરપિ Aજેતુ છે
ધર્મસ્થ ઘનકર્મોડપ, તથા મેક્ષમાવાનુયાત્ ા
જેવી રીતે માર્ગને આશ્રયેલો-પામેલ પંગુ-પાંગળો માણસ પણ કેમ કરીને જ ધીમે ધીમે દૂર સુધી જઈ શકે તેવી રીતે ધર્મમાં રહેલે ગાઢ કર્મવાળે પણ આત્મા જ મેક્ષને પ્રાપ્ત કરી શકે.
Page #219
--------------------------------------------------------------------------
________________
પ્યારા ભૂલકાઓ,
વારિકા જ
21 રવિશિષ્ઠ
જાય. . જાય... જાંચ. .છે !!!
ભાઈ તારૂં માંઇ જાય છે.
ના ભાઇ ના, મારૂં કાંઇ જતું નથી.
હું તા મઝામાં છું. મારૂં કાંઇ લુંટાતું નથી. ભલા લાલા, તુ ભૂલ્યા,
ખરેખર ! તારૂ. જ જાય છે.
તારૂં જ ગુમાય છે. જરા વિચાર !
મહા મહેનતે મળેલી ચીજ હાથમાં આવી.
પણ, જો એના લાભ ન ઉઠાવાય, એ વિફળ જાય અને
નિષ્ફળ બની રહે ત્યારે ડાહ્યો અને સમજદાર માનવી સુખેથી ચેતની મેસી રહે ખરો...
એના લિમાં બેઠેલી અસાસની હૈયા વરાળ એને આકુળ-વ્યાકુળ બનાવી ઢે છે. બેચેન ખનતા માનવી સુનમુનતા તરફ ઢળતા જાય છે.
ગમગી બનેલે માનવી અક્સાસના શીખરા સર કરતા જાય છે. મળેલી મેાંધી ઘાટ ચીજની કદર કરી શકતા નથી.
આવુ માંઘુ અને મહામહેનતે મળેલુ જીવન જ આ માનવભવનું છે.
નાના—મા આ જીવનની પસાર થતી એક એક ક્ષણ ભૂતકાળ તરફ વહી રહી છે લાખ, લા. પ્રયત્ના યત્ન કરવા છતાં પણ વહી ગયેલા રાત કે દિવસ હવે ક્યારે ય પાછા આવવાના નથી...
ખારા સમુદ્રમાં મળી ગયેલું અમૃત બિન્દુ શું ક્યારે ય પાછું મળી ના...હાથની અંજલિમાં રહેલું વર્ષાજળ પણ ધીરે ધીરે ખુંટતુ જાય જીવનની લાખેણી રાત કે દ્વિવસ ભૂતકાળના ધાર અંધકારમાં સરી જાય છે.
શકશે?
છે... તેમ
Page #220
--------------------------------------------------------------------------
________________
છે.
છે. ૨૧૮ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) જીવનનું અમૃત બિન્દુ જેવા રાત કે દિવસ ભૂતકાળના ખારા સાગરમાં ટપકી જાય છે.
ધર્મકરણી કર્યા વિનાનું જીવન વિફળ બને, નિષ્ફળ બને છે. છતાં માનવી, બેપરવાહી રીતે જગતમાં ફરે છે. શું બની રહ્યું છે એને વિચાર પણ ટકતો નથી ગમગીન આત્મા તેની કદર પણ કરતો નથી. કેક સમજાવે છે પણ તે સમજવા તૈયાર નથી. ખરેખર ! આ ગાંડપણ. ગાંડપણ જેવું લાગતું નથી. ડાહ્યો માનવી આવું ગાંડપણ સીને આઠરે છે.
દુ ખોને દૂર કરવા માટે આવું મેંઘુ જીવન મેળવ્યું. તે ઉદેશીને જ તે ઉડાવી દીધો. નહિ કરવાના કામો અને પારકી પંચાતમાં જ દિવસ રાત ગુમાવી રહ્યો છે.
શાણા, ભલા લાલ જરા સમજ, ફરી કયારે મળશે આ જીવન ફરી કયારે પીવા મળશે અમૃતના ઘૂંટ! છતે સાધન-સામગ્રીએ ફાફાં ફાફાં શા માટે મારે છે તારી આંખ મિચામણાની રમત જ તેને ભારે પડશે.
યાદ રાખજે ! વધુ તે શું કહું? તારી વહી જતી આ અમૃત બિન્દુની નીક ઝરઝરત થઈ ગઈ છે. અમૃતક્ષણે ફરી પાછી આવવાની નથી આમને આમ અધર્મ ભર્યા જીવન-જલ સુકાય જશે–પૂર્ણ થશે.
વિચારશીલ માનવીને ઘૂંટણ વચ્ચે માથું ઢબાવીને પતાવા સિવાય કંઈ જ જ રહેતું નથી.
આમા ! દિવસ–રાત અફળ બના
રવિશિશુ c/o. જૈન શાસન કાર્યાલય છે પરિમલ : જે લેકથી ડરે છે તે સાવદ્ય છતાં પણ નબળો જ છે.
– બ્રેક મારે -- રાત્રે જમનારને જે ભોજનમાં
કાળિયો આવે તે કોઢ થાય. જ આવી જાય તે જલેઝર થાય. વિછી આવે તે તાળવું વિધાય છે. આ માખી આવે તે ઉલટી થાય.
ગરોળીને ગળ આવે તો મરણ થાય. ૪ કીડી આવે તે બુદ્ધિ મંદ થાય. સપનું વિષ આવે તે મરણ થાય. ૨
Page #221
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૧૧ અંક ૧૧-૧૨ તા. ૨૭-૧૦-૯૮ :
રાત્રે જમનારને જો ભાજનમાં—
રોગિષ્ટ જતુ આવે તેા કેન્સર થાય છે. ઝેરી પદાર્થ આવે તેા ઝાડા-ઉલ્ટી થાય
――
(૧) કૃષ્ણ લશ્યાવાળા જીવ તીક્ષ્ણ, કંઠાર, આત્મધર્મથી વિમુખ (૨) નીલ લેશ્યાવાળા જીવ અત્તિ વિષયેા અને મૃષાવાદી હેાય છે.
લેશ્યા સ્વભાવ
વૈર વડે નિય, અતિક્રોધી, દુષ્ટ મુખવાળેા, અને તત્કાળ વધ કરનારો હાય છે.
માયા, ઢંભમાં કુશળ, લાંચીયેા, ચપલ ચિત્તવાળે
-
(૫) પદ્મ લેશ્યાવાળા જીવ આપનારા, અતિ કુશળ બુધ્ધિવાળા
-
: ૨૧૯
આયુ બંધાય તેા નરનું બંધાય.
નહી
(૩) કાપેાત લેશ્યાવાળા જીવ મૂખ, આર ભમગ્ન, સકામાં પાપ ગણનાર, હાનિ વૃધ્ધિ નહિ ગણનારા અને ક્રોધી હેાય છે.
-માનીતી
-
-
(૪) તેજો લેશ્યાવાળેા જીવ વૃક્ષ કને રોકનારો, સરળ, દાની, શીલયુક્ત, ધર્મ બુધ્ધિવાળે અને અક્રોધી હેાય છે.
પ્રાણી પર અનુકંપાવાળા, સ્થિર, સવજીવાને દાન અને બુધ્ધિમાન હેાય છે.
કથાનક
ગામને ભલેા ભેળેા એક આદિવાસી ફરતા ફરતા એક શહેરમાં જઈ ચઢા શહેરમાં ફરતાં ફરતાં ચાર રસ્તે એક મેળા દીઠા, લેાકેાની સતત અવરજવર ચાલુ હતી. તે જોઇ કૂતુહલતાથી તે પણ મેળામાં પેઠા. ભલેા ભેળા આદિવાસી આમતેમ ડાફ઼ારીયા મારવા લાગ્યા. ખાવા પીવાની વસ્તુએ તેમજ અવનવી મેાજશેાખની વસ્તુએ ટીકી ટીકીને જોવા લાગ્યા. આગળ વધતાં વધતાં તેની નજર એક સ્ટોલ ઉપર લઢતા આરીસા ઉપર પડી. આ 'દર્પણમાં પેાતાનું મુખ જોયુ.. તે વિચારમાં પડા અરે ! આ તે। મારા પિતાજીનુ ચિત્ર છે, તેણે કદીય પેાતાનુ સુખકણુમાં જોયું ને!'તું, પિતાજીને જોયેલાં, વળી, બન્નેની મુખાકૃત્તિ સરખી હતી, તેથી પિતાશ્રીના ચિત્રપટ્ટવાળું કપણ તેણે ખરીદી લીધુ.
આખા દિવસ ફરી તે ઘરે પછે આવ્યા, પાત્તાની સ્ત્રીને તે ૠણુ આપ્યું. આમતેમ હાથમાં રમતા તે કંણુને જોઇ તેણીએ પેાક મુકી તે આયીનામાં ઉપસેલી છબી જોઇને તે સમજી મારે પતિ અન્ય કાઇ સ્ત્રીના મેાહમાં પડયા છે તેની છીએ લઈ આવ્યા છે. હવે હું નકામી, મારૂ કશુંય માન નહિ રહે હું ફેતરા જેવી
થઇ
Page #222
--------------------------------------------------------------------------
________________
- ૨૨૦ : .
: શ્રી જૈન શાસન (અઠવાડિક) છે. જ જઈશ. મારું જીવતર નકામું હવે જીવન જીવવું પણ દુષ્કળ છે. એક ને ઘરમાં બેસાડી શું છે તે બીજી લઈ આવે છે તો કેવું કહેવાય, આમ બોલતી તે મોટેમોટેથી રડવા લાગી. જ
રડવાનો અવાજ સાંભળીને તે આદિવાસીની મા દોડતી આવી ટેકરીએ તેના હું છ હાથમાં રહેલા દર્પણને ઝુંટવી લીધું. પુત્રને ધમકાવવા લાગી ઘરમાં એક યુવાન સ્ત્રી છે જ છે, ખાનદાન છે. શીલવતી છે. છતાં પણ તું બીજની છબી કેમ લઈ આવ્યો. બીજાના જ ૬ મેહમાં પડે, અમારું કુળ ભજવ્યું. તારા બાપની આબરૂ ધુળધાણી કરી
છે આ ધમસાણનો અવાજ સાંભળીને તેનું બાળક રમતું રમતું અંક ૨ આવ્યું. છે દાદીમાના હાથને ઝાપડ મારી પણ ઝુંટવી લેવાનો પ્રયત્ન કર્યો. ડોસીમાના હાથમાંથી છે ઇર્ષણ છટકી ગયું. દીકરાના હાથમાં ન આવ્યું જમીન સાથે અથડાતા તેના કુરચે છે કુરચા ઉડી ગયા- સૌને કકરાટ પૂર્ણ થયે.
કેવું અજ્ઞાન! જ્યાં દર્પણના ઉપયોગની કેઈને ખબર નથી તેમ ધર્મની કે આ ૨ તેના માર્ગની પણ ખબર ન હોય તો જીવ સંઘર્ષમાં પડે છે. સંસારમાં ડગલેને ૬િ છે પગલે સંઘર્ષ થયા જ કરે છે. જે અજ્ઞાન ટળી જાય તે બાજી સુધરી જાય.
મળેલા સજ્ઞાનને સદુપયોગ કરતાં આવડી જાય તે શુદ્ધતત્વ પ્રગટ થયા વિના રહેતું નથી.
-વિકાસ
સરા
-- જીભનું રહસ્ય - કેઈની જીભ ચાલે તે, કેઈના ચાલે હાથ,
જી હા મે અમૃત બસે વિષ ભી ઉનકે પાસ એક બોલ મેં લાખ લે.
એર્ક લાખ વિનાશ જીભમાં અમૃત છે. ઝેર પણ છે. એક શબ્દથી લાખ સેના મહારો મળી તો એક શબ્દથી મેટા સામ્રાજયે પણ નષ્ટ પામી ગયાં.
૨૨મ્યા
Page #223
--------------------------------------------------------------------------
________________
જ
ધર્મીને મન સંસાર કે મોક્ષ : ૨
–પૂ. આ. શ્રી વિજય રામચંદ્રસૂરીશ્વરજી મ. સા. દિ
(૨૦૪૭, અમદાવાઢ-પાછીયાની પાળના પ્રવચનેમાંથી.)
આ રસાર રહેવા જેવો નથી, કેમકે, સંસાર દુ ખરૂપ, દુઃખફલક અને દુઃખા- જ . નુબંધી છે. મોક્ષ જ મેળવવા જેવો છે કે જ્યાં અનંત સુખ છે. આપણે બધાને જે ૨ ૬સુખ જોઈએ તે માક્ષમાં જ છે–આ વાત ખરી છે? જેટલા શ્રી અરિહંત પરમાત્મા ૨ મોક્ષે ગયા તેના કરતાં અસંખ્યાત ગુણા બીજા આત્માઓ મોક્ષે ગયા છે. તમારે બધાએ જ
બધાએ ક્યાં જવું છે? મોક્ષે જ જવું છે ને? મોક્ષની ઇચ્છા થાય છે? જેને મોક્ષે છે આ જવાની ઈચ્છા ન થાય તે શ્રી અરિહંત પરમાત્માનો સાચો ભકત પણ ન હોય
પ્ર. : આપ કહો છે માટે ઇચ્છા થાય છે. ઉ. : સાચું બોલજો. આ સંસારનું સુખ છોડવા જેવું છે તેમ લાગે છે ને ! ૨
દુનિયાનું સુખ જોઈએ તેને શું શું કરવું પડે ? તે સુખ માટે પૈસા જોઈએ તે છે જ પૈસા માટે શું શું કરે છે? જુઠું બોલો છો ચિરી કરો છે, બઢમાશી ય કરે છે, જે જ લોકોને ઠગો છો–તે આવા પાપ કરે તે બધા મરીને ક્યાં જાય?
સભા : આ વિચાર કેમ નહિ આવતું હોય?
ઉ. : આ વિચાર ન આવે તે ખરેખર માણસ નથી, જે જનાવર ધર્મ સમજે તેને પણ આ વિચાર આવે છે તે માણસ જેવા માણસને ન આવે તે તેના જેવા છે આ મૂરખ કેટલા ? ભગવાનના જે સાધુએ, સંસાર ભૂંડો કહે છે, તમે હા કહો છો તે કે છે તે સાચી વાત છે કે બનાવટી છે? સંસાર ભૂડ લાગે છે?
સભા : મહાપુરૂષે કહે છે માટે વાત સાચી હોય પણ અનુભવમાં નથી આવતી.
ઉ. : તે વાત સાચી હોય તો માનવા જેવી ખરી ને ? આ લેકમાં પણ જે છે જ જુઠા હોય, ચારતા હોય, બે ચોપડા રાખે તેની આબરૂ કેવી હોય?
સભા : બધા સરખા છે એટલે વધે નથી આવતું. બધા સરખા છે તે જ વેપાર કરે તે સમજીને કરો છો ને? તમે ગમે તેની સાથે વેપાર કરે? ગમે તેને ૨ છે માલ ધીરે? અહીં પણ જે જુઠ્ઠા બેલા છે, ચોરટા છે તેને વિશ્વાસ કઈ કરતું નથી, પણ
તેવાને તમે પણ કહો છો કે-મરીને ક્યાં જશે? પણ જાતને માટે વિચાર કરતા નથી. આ ઇ તમે તમારાં સંતાનોને શું શું ભણુ છે? તમે ય શું ભણ્યા છે ? તમે ધર્મનો ર કેટલે અભ્યાસ કર્યો છે? નવતત્વ કેટલાને આવડે છે?
Page #224
--------------------------------------------------------------------------
________________
૨૨૨ :
: : શ્રી જૈન શાસન [અઠવાડિક) છે . પ્ર. : સંસારના વ્યવહારમાં આની જરૂર પડતી નથી.
ઉ. ? સંસારમાં ધર્મનું જ્ઞાન આવી જાય તો સંસાર બરાબર ચાલે નહિ તેમ માને છે ને? ધર્મ સમજી જાવ તો સંસારની મજા ઉડી જાય ને? સંસારની મજા ર ન ઉડે માટે ધર્મને અભ્યાસ તમે કર્યો નથી ને ? તમારાં બચ્ચાને કરાવતા પણ નથી જ
ને? તે પછી તમારે ઘેર જમે તે મરીને ક્યાં જવાના? અનીતિ મજાથી કરે, ચોપડા , કે બે રાખે, જુઠ બોલે, લોકોને ઠગે તે બધા મરીને કયાં જાય? ૬. સભા : ધર્મ તો કરે છે ને ? ૨. ઉ. ! શા માટે ધર્મ કરે છે? લોકોને સારી રીતે ઠગી શકાય માટે ધર્મ કરે છે છે તો શું થાય? આજે દુનિયામાં ધમની આબરૂ છે કે–ચાંદલો કરે તેને વિશ્વાસ કરે જ નહિ. આ વાત ખરી છે કે નહિ ?
પ્ર. : ધર્મ કરે તો પાપ ધોવાઈ ન જાય? - ઉ. : પાપ ક્યારે ધોવાય? ધર્મ માટે કરે તે ધોવાય કે પાપ માટે કરે તે ય ધોવાય?
પ્ર. : “ર્શનાદ દુરિત વંસી કહ્યું છે ને?
ઉ. : ન કરતાં શું વિચાર આવે તે પાપ નાશ પામે ? “મને પૈસા મળે, જ હું મોજમજાકિ કરૂં તેમ કરે તે માટે દર્શન કરે તે તેનાં પાપ ટળે કે પાપ બંધાય છે જ આવા જીવોને તો મંઢિરમાં પેસવાને પણ અધિકાર નથી. મંદિરમાં પેસે તેને નિસ્સીહી . હું કહીને પેસવું પડે. નિસીહી શું તે જાણે છે? સંસારને વિચાર સરખો પણ ન જ થાય અને વાત પણ ન થાય. સંસારનું સુખ માગવા જાય તેને મંદિરમાં પેસવાને આ વાસ્તવિક રીતે અધિકાર છે ખરો?
પ્ર. : દીકરાને જરૂર પડે તે માગવા ક્યાં જાય?
ઉ. : ભગવાન તે બાપ છે. દીકરો બાપ પાસે શું માગે તે તમે સમજતા નથી? બાપની પાસે મારે વેશ્યાને ઘેર જવું છે તેમ માગે? ભગવાનનો ભગત દુઃખી હોય છે
નહિ. મેગે દુઃખી હોય તે પણ દુઃખમાં મજા માને. દુઃખ માં રૂવે તે ય જ ભગવાનને ભગત નહિ. દુનિયાના સુમમાં મહાલે તે ય ભગવાનને સાચો છે
ભગત નહિ. દુનિયાના સુખથી ગભરાય અને દુઃખમાં મજા કરે તે જ ભગ- 2 વાનને સાચા ભગત !
પ્ર. : સંસારમાં પૈસાનું તેજ કેમ દેખાય છે? ઉ. : તે આંધળાઓને દેખાય છે. જે ખરેખર દેખતા છે તેમને થાય છે કે આ
Page #225
--------------------------------------------------------------------------
________________
છે.
વર્ષ ૧૧ અંક ૧૧-૧૨ તા. ૨૭-૧૦-૯૮ :
: ૨૨૩
જ
બધા પૈસાવાળા મરી–મરીને બીચારા જશે કયાં? જેની ભગવાને ના પાડી તેવા મોટા જ ૨ મોટા પાપના ધંધા કરે તેવાની જેને ઢયા ન આવે તેના હાથમાં આ એ પણ શોભે ? છે નહિ. પૈસાવા ને જોઈ રાજી થાય તે ભગવાનને સાધુ પગ નથી. આજના પૈસાવાળાની જ 3 આબરૂ કેવી ? અનીતિઓર, લોકેનું લોહી પીનારા છે ને ? તમે પણ બે ચોપડા છે જ રાખો છો ને ? તમારી પાસે કેટલા પૈસા છે તે બોલી શકે ખરા? કેમ ન બોલી શકો? ઇ ઈ તમે જે કમાયા તે કહેવામાં હરકત શું છે? તે કેમ કહેતા નથી ?
સભા આજે તે ધર્મમાં ય બધે બે નંબરના પૈસા વપરાય છે,
ઉ. : આ અમારી ય ફજેતી છે ને? ભગવાને ના પાડી છે કે, અન્યાયનો પૈસે ૨ ધર્મના કામમાં વપરાય નહિ. મજેથી વાપરનારાઓએ તે આબરૂ બગાડી છે.
સભા : આજે તે બોલી બોલાય તેમાંય ચાલીસ અને સાંઈઠ ટકા જેવું હોય છે. ઉ. : બા તમે કોને પૂછીને નક્કી કર્યું? તમારે માથે કઈ ગુરૂ છે કે નહિ ? ૨
આજે મોટે ભાગે તમારા પૈસે ખોટે છે. ખોટે પેસે મેળવી, નામના માટે જ છે વાપરનારની ગતિ કઈ થાય ? બેલી પણ કેમ બેલો છે ? પૈસાનો સદુપયોગ કરવા જ છે કે નામના કરવા? નામના કરવા જ બોલી બોલે તે કઈ ગતિમાં જાય? ભગવાને ના પાડી છે છે કે-નામના માટે પ્રાન થાય નહિ. લક્ષમીના મેહથી છૂટવા માટે દાન કરવાનું છે. એ
પ્ર. : લક્ષમી તે દેવી છે કે ડાકણ ' ઉ. : ડાકણ લક્ષમીને દેવી માનીને તેની પૂઠે ફરી ફરીને તમે સત્યાનાશ કાઢ્યું છે. દર
લક્ષમી હોય તે દેવ અને જેની પાસે લકમી નહિ તે ભિખારી. આવી તમારી ? ક માન્યતા છે. તો પુણીયા શ્રાવકને કે માનશો? જે નિયમ કરે કે હવે મારે મૂડી છે ૯ વધારવી નથી તે તેને શ્રાવક કહેશો કે શું કહેશે?
સભા : પુણીયાને તે એક જ દાખલો છે ને?
ઉ. : નવા દાખલા થોડા હોય. ભગવાનને ભગત તે જ, જે આ સંસારને રહેવા છે જે ન માને, વહેલામાં વહેલો મોક્ષ જ મેળવવા જેવો છે તેમ માને, અને મનુષ્ય છે જન્મમાં સાધુપણું જ લેવા જેવું છે તેમ માને.
પ્ર. ? ભૂતકાળના પુત્રયથી સંસાર સારે છે, પરલોક ખરાબ થશે તેમ જ લાગતું નથી.
ઉ. : “પાપ કરી પૈસો મેળવે, ખૂબ ખૂબ મોજમજાદિ કરે અને ભૂંડું નહિ ? થવાનું–આમ જે બેલે તે ગાઢ મિથ્યાષ્ટિ છે, ધર્મ પામવા નાલાયક છે, મંઢિરમાં છે 8 પિસવા ય લાયક પણ નથી.
Page #226
--------------------------------------------------------------------------
________________
શ્રી જૈન શાસન (અઠવાડીક)
પ્ર. : પહેલાં સારા વ્યવહારથી જગત ચાલતુ હતુ. આજે પૈસાથી વ્યવહાર ચાલે છે તેા શું કરવું ?
૨૨૪ :
x
ઉ. : તેા સાચા માર્ગે પાછા આવી જવું. પૈસાને લેાભ એવા વળગ્યા છે, અને પૈસાને જ સારા માન્યા છે તેનુ' આ પરિણામ છે. પૈસા તેા દુર્ગતિમાં લઈ જાય તેવા છે. આઠમી સારા હાય તા હજી સદ્ગતિમાં જાય. બાકી તા આજે પૈસા વધે છે તેમ તેમ પાપ જ વધે છે. આજે વધારે મેાટા મેાટા પાપના ધંધા કાણ કરે છે ?
મારી તેા ભલામણ છે કે, વ્યાખ્યાન સાંભળેા છે તેા તેની વાતા ખરાખર સમળે. સમજી સમજીને અમલ કરશેા તેા ભલુ થશે. દેખાવના ધમ કામ નહિ આવે. મરતી વખતે સાચા ધર્માં જ રક્ષણ આપશે. બાકી તા નરકાઢિ દુર્ગં`તિ એઠી છે. મરીને ક્યાં જવું છે ? મરવાનું તેા છે ને ?
પ્ર. : ખબર પડી જાય તેા વહેલા સુધરી જઇએ.
ઉં. : ભગવાન હી ગયા છે કે, આમ આમ કરે તે નરકમાં જાય, આમ આમ કરે તે તિય ́ચમાં જાય, આમ આમ કરે તે દેવમાં જાય, આવુ' આવું કરે તે મનુષ્યમાં જાય અને આમ કરે તે મેાક્ષમાં જાય, પણ ભગવાનનુ` કહેલ સમજવું નથી તેની જ ઉપાધિ છે ને ? ભગવાન શુ કહી ગયા છે, ભગવાનની આજ્ઞા મુજબ ચ.લતા સાધુએ શું કહે છે અને ભગવાનના ધર્મ પણ શું કહે છે–તેની ચિ'તા કરો છે ? તમે બધા પૈસા મેળવવા શું શું કરે છે ? તેમ ધર્મ શા માટે કરી છે ?
પ્ર. : સુખી થવા માટે.
ઉં. : સ'સારમાં કે સાચા સુખી થવા માટે? સાચુ. સુખ જોઇએ છે કે બનાવટી સુખ જોઇએ છે?
પ્ર. : કલ્ચરના ચળકાટ વધારે હેાય છે.
ઉ. : આટલી ખબર છે તેા નક્કી કરો કે ખાટી વસ્તુ માનવી નહિ.
પ્ર. : અંજાઇ જવાય છે.
r
ઉ. : તે ખામી છે, ભૂલ છે. તે સુધરશે નહિ તા દુર્ગતિમાં જવું પડશે.
પ્ર. : ગરીબાઇ ટળે તા ધની પ્રભાવના થાય ને ?
ઉ. : તેમ કાણે કહ્યું ? ગરીબ, શ્રીમત થયા પછી ધર્મ થી દૂર થયેલા મે જોયા છે.
ગરીબ શ્રાવકા હજી સારા છે. પણ પૈસાવાળા ભૂંડામાં ભૂંડા છે.
( ક્રમશઃ )
Page #227
--------------------------------------------------------------------------
________________
છે જે ખોટું ના લગાડતા હે ને...
' –ભદ્રંભદ્ર આ કેવું ભે ખાલી નવાંગ ગુરૂપૂજન જ ના કરાય.
માટુંગાના એક સામા પક્ષના મુરબ્બીશ્રી મને મળ્યા. મને કહે કે-“ખેટું જનું છે ગજ કરી નાંખ્યું.' મેં કીધું-સાચી વાત છે. (મેં આપણુ એંગલથી વિચાર્યું. જ્યારે ? તે ભાઈએ તેમના જ એંગલથી વિચાર્યું.) પછી કહે કે
જરા જતુ કર્યું હતું તે શું બગડી જવાનું હતું?” મેં કીધું –બરાબર છે તમારી વાત. તે કહે--આવું કશું કરવાની જરૂર જ ન'તી. મેં કીધું –બિલકુલ સાચી વાત છે તમારી. , તે કહે--ખોટે ખોટા જૈન સંઘને પૈસાના પાણી કરાવ્યા. મેં કીધું–તમે તદ્દન સાચું જ કહે છે. તે કહે-જે મેં કીધેલી બધી વાત બરાબર જ છે તો પછી ઝગડે રહે છે જ કં? મેં કીધું–કયાં છે જ પણ? આપણે બે વચ્ચે ઝગડે છે ક્યાંય ? તે કહે–તમે લોકે યાર નવાંગ ગુરૂપૂજનને આગ્રહ છોડી દો.
મેં કી–અમે રાખ્યો જ નથી. અમે તે ગુરૂ ભગવંતનું નવાંગ ગુરૂપૂજન છે તીર્થકરની જેમ જ થવું જોવે એટલું માનીએ છીએ અને મનાવવા પ્રયત્ન કરીએ છીએ છે અને ગુરૂનું નવાંગ પૂજન ન જ થાય એવો આગ્રહ તમે પણ છોડી દે. '
તે કહે–અરે ! ખુદ ભગવાન કે જેનું નવાંગ પૂજન કરી શકવાની પૂરેપૂરી છૂટ છે ત્યાં પણ બધા ભગવાનનું નવાંગ પૂજન નથી કરતાં પણ ત્યાં એમ નથી માનતા કે જ નવાંગ પૂજન ન જ થાય. તેમ ગુરૂ મહારાજ માટે પણ માનવું જ જોઈએ. નવાંગ % જ ગુરૂપૂજન ન કરીએ તે અલગ વાત છે પણ “ન જ થાય” આ એકાંત માનવે જરા છે વધારે પડતે છે. જડતા છે, એક જાતની.
મેં કીધું–તમારી જેવું જ બધા વિચારે તે ઝઘડા નાબૂઢ થઈને જ રહે. પણ છે તમારી જેવા સમજદાર કેટલા ભાઈ?
તેમણે પૂછ્યું-નવાંગ ગુરૂપુજનની ના પાડનારા ને શું કામ પાડે છે? જ ટિ મેં કીધું—એ તે એમને ય ખબર નથી. કેમકે જે ગુરૂ ભગવંતનું નવાંગ છે છે પૂજન ન થાય તે અક્ષત-ફળ–ને વેદ્ય પૂજન કરાય? ગહુલી શું કરવા કઢાય છે? બેન્ડ
વાજા સાથે વાજતે-ગાજતે જવાય? એ તે બધું પાછું સ્વીકારવાની તેમને મજા આવે ? ૬ છે. એક પકડયું કે ભઈ નવાંગ ગુરૂપૂજન ન થાય એટલે ન થાય પણ કેમ ના થાય?
Page #228
--------------------------------------------------------------------------
________________
૨૨૬ ;
: શ્રી જૈન શાસન [અઠવાડિ] છે છે એ કંઈ જાણવા કરવાની જરૂર નથી લાગતી. અને પાછું “નવાંગ ગુરૂપૂજન છે તે છે. છે શાસ્ત્રીય જ એવું એજ લકે કહે છે અને કરાય નહિ એવું પણ કહે છે. તે આ તે કહે–સાધર્મિકને કંકુથી ચાંલો કરાય, ચિખા ચડાય, દૂધથી પગ ઘવાય, જ
ફુલમાળા પહેરાવાય, શાલ ઓઢાડાય, રૂપ નાણું અપાય, અને તે જ સાધર્મિકના , રિ ગુરૂનું નવાંગ પૂજન ન થાય. આવું જો કે હવેથી મને અતડું અતડું લાગવા માંડયું જ છે. મારી જેમ બધાએ હવે નવેસરથી વિચારણા કરવાની જરૂર ઉભી થઈ ગઈ છે.
મેં કીધું–અરે ! ભાઈ આપણે સંસારમાં ટીચરનું બહુમાન કરીએ તિલક શું કરીએ ત્યાં વાંધો નહિ અને ગુરૂનું નવાંગ પૂ. કરવામાં વધે એવું છે એમનું.
તે કહે–પણ તે લોકે ગુરૂપૂ. કરનારને વાસક્ષેપ શી રીતે નાંખે છે? મેં કહ્યું-એ લેકે જ્ઞાનની પૂજા કરાવે છે. ગુરૂપૂ. કરવા નથી દેત. તેણે પૂછયું–તે આ તો દેવદ્રવ્યનું ચોકખું નુકશાન જ થયું ને ?
મેં કીધુ–સવાલ જ નથી. જ્ઞાનપૂ. કરાવવું એટલે તે રકમને પ્યાર દેવદ્રવ્યને જ સિકકે લાગતું હતું તે ન લાગ્યો. અને હવે જ્ઞાનખાતાને લાગ્યું. હા કે પિતાની જ અગ્યતા સમજીને ગુરૂપૂજા કરવા ન દે તે તેને આ દેષ ને લાગે હો પાછા જે પણ જે ભઈ! ટુંકમાં તમે જે રીતે “ગુરૂપૂ. નવાંગ હોય તે પણ માનવામાં કશે બાધ નથી આવું માનવા લાગ્યા તેમ બધાએ માનવું જોઈએ અને વડિલ મૂળ વાત કહું - ર એ લકે સંમેલનવાળાએ એકતા અને સમાધાનની વાત કરનારા છે. તેમને આ રીતે ઝઘડા કરવા શોભાસ્પદ ને કેવાય. તેમણે તે સંકુચિતતા દૂર કરીને મનમાં જામ થઈ ગયેલા ટ્રાફિકને દૂર કરી વિશાળ બનવું જોઈએ. તુચ્છ વિચારવાળા નહિ રહેવું જોઈએ. બીજા લેકે શું કરે છે? તે જોવાની જરૂર જ ન હોવી જોઈએ.
- “સીતાદેવીના શીયળ સામે રાવણે ખતરો ઉભું કરેલો હતો અને ગીતાદેવી શીયલ છે 6 રક્ષા માટે મકકમ હતા તે શું તેમને આપણે કઢાગ્રહી કહેવાય કંઈ? અને રાવણને છે ૨ મકકમ છેડે ગણાય? રાવણને તે કઢાગ્રહી–જિદ્દી ગણાય સીતાદેવીને નહિ.” આવી વાતો . છે તે એ લેકે જ કરે છે ને કેમ જાણે આ એક નવાં ગુરૂપૂ.માં જ શું આભ તૂટી પડયું છે. જ છે તે તેને ગુસ્સો કરવા માંડે છે તે જ સમજાતું નથી. સમાધાનવાદીએ તે કેટલી જ
બધી સમતા રાખવી જોઈએ. ઝગડાને ને એમને તે બારમે ચંદરમાં હવે જે ઇએ. જ છે એને બઢલે આ તે ઝગડવા દડે પછી ક્યાંથી થાય એક્તા એક્તા માટે ગમે તેટલા આ આંબેલ કર્યા કરેને તમે. એકતા થવાની જ નથી. કેમકે એક્તાનો હાર્દ ખબર નથી ને જ જ એ લોકોને એટલે હાં . બીજુ કંઇ નહિ. આપણે તે ઇચ્છીએ કે ભગવાન એમને જ ત્ર પણ બુદ્ધિ આપે.
Page #229
--------------------------------------------------------------------------
________________
છે. બેધકથા : .: સમ્યગ્દષ્ટિની મનોદશા :
– પુ. સા. શ્રી અનંતગુણાશ્રીજી મ. આ ૪૦૪૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ર
શ્રી દંન શાસનમાં સમ્યકત્વ ગુણને ઘણે ઘણો મહિમા ગાવામાં આવ્યો છે. ૨ જ સમ્યકત્વ વિનાની બધી ધર્મકરણી છાર પર લીંપણ અને આકાશમાં ચિતરામણ જેવી જ 6 કહી છે. “શ્રી ઉવસગ્ગહર સ્તોત્ર માં પણ કહ્યું કે - “જીતી લીધું છે ચિંતામણિ અને
કઃપવૃક્ષનો મહિમા જેણે એવો સમ્યગ્દર્શન ગુણ જેણે પ્રાપ્ત કર્યો છે તે આત્માએ ૪ વિના વિદને અલ્પકાળમાં અજરામરસ્થાન – મોક્ષપદને પ્રાપ્ત કરે છે” આવા સમ્યકત્વ આ ગુણની બાબત માં આજે તો જે ઉપેક્ષા સેવાય છે તેનું વર્ણન ન થાય. નિર્વાણનું 2. અવંધ્ય બીજ, સચળાય ધર્મોનું મૂળ સમ્યકત્વ છે તે પ્રાપ્ત થયા પછી “અરિહંતો છે જ મહ દેવા” બેલે તે બરાબર છે. મિથ્યાત્વ મેહનીય કર્મનો ક્ષય - ઉપશમ કે ક્ષયે પશમ ૨
થયા પછી, પિશમાઠિ લીગ વડે જણા આત્માનો જે શુભ પરિણામ તેનું નામ જ સમ્યકત્વ છે, આ ગુણ જેને પ્રાપ્ત થયો તેને સંસાર અ૮૫ થયો. સુવિહિત શિરોમણિ જ પૂજ્ય પાઠ આ ભ. શ્રી હરિભદ્રસૂરીશ્વરજી મહારાજાએ આ ગુણનો મહિમા વર્ણવતા છે એ ત્યાં સુધી ફરમાવ્યું કે, અપેક્ષાએ કેવલજ્ઞાન અને સમ્યકત્વગુણ સમાન છે. જેમ જે
આમા જે લ વમાં કેવલજ્ઞાન પામે તે જ ભવમાં મોક્ષે જાય, તેમ જે આમ સમ્યકત્વ વિ ગુણને પ્રાપ્ત કરનાર બજે તેને સંસાર અ૯૫ અને પરિમિત થઈ ગયો.
તેથી જ આપણે ત્યાં શ્રી તીર્થંકર પરમાત્માના ની ગણત્રી પણ તેમને જ આતમાં સભ્ય ત્વને પામે ત્યારથી ગણાય છે. જે આત્મા આ ગુણનો સ્વામી બન્યા તેની D. આ મનોદશા બઢ લાઈ જાય. પુયોગે તેને જે કાંઈ સંસારની સારામાં સારી સુખ સામગ્રી : જે મળે તે બધાનો શાસનને માટે જ ઉપયોગ કરવાનું મન થાય. શાસ્ત્રકારો તે ત્યાં સુધી
સમજાવે છે કે, સમકિતીની બધી મિલકત તે શાસનની મૂડી છે. આ જ વાત પર આપણા સૌના આસને પકારી, જેમના શાસનમાં આપણે સૌ આરાધના કરી રહ્યા છીએ આ
તે વર્તમાન શાસનના અધિપતિ ચરમ તીર્થપતિ શ્રમણ ભગવાન શ્રી મહાવીર પરમાત્મા, છે જે નયસારન ભવમાં સમ્યકત્વ પામ્યા તે પરથી સારી રીતના સમજી શકાય છે. જ
નયસ રને અટવીમાં મહામુનિઓને સુયોગ થયો. તેમના પ્રતાપે મિથ્યાત્વની ૨ ભયંકરતા, સમ્યકત્વની સુંઢરતા અને મોક્ષની મનહરતા જાણી, સમ્યકત્વ ગુણને પામ્યા. છે જે નયસાર મુનિઓને માર્ગ બતાવવા આવેલા, તે જ નયસાર સમ્યકત્વ પામ્યા પછી છે મુનિઓને પે તાને ગામ પધારવા વિનંતિ કરે છે અને મારી પાસે જે કાંઈ સારભૂત
Page #230
--------------------------------------------------------------------------
________________
- ૨૨૮ :
' : શ્રી જૈન શાસન (અઠવાડિક)
છે સામગ્રી છે તે બધી જ આપના ચરણે ધરવી છે તેમ કહે છે. એટલું જ નહિ મારું છે જીવન પણ આપને આધીન છે. ખરેખર આ સમ્યકત્વ ગુણને કેવો અદભૂત મહિમા છે , છે કે જેને ધારક આત્માને પિતાનું સઘળું ય સમકિત દાતા સદગુરૂને ચરણે ધરવાનું મન છે ત્ર થાય છે. આવી દશા જે આજે પેઢા થાય સાચી ઉઢારતા અને ધર્મભાવના જાગે તે જ
આ કાળમાં ય શાસનને જયજયકાર થઈ જાય. મુનિએ તેને એક જ વાત સમજાવે છે. છે કે – હે ભદ્ર ! તને જે આ ધર્મ આપે તેનું જીવની જેમ જતન - પાલન કરજે. ) સંસારના ક્ષણિક અને વિનશ્વર સુખ ખાતર આના પાલનમાં પ્રમાદ કરીશ નહિ ! જ
ખરેખર શાસ્ત્રકારોએ “આચાર તે પ્રથમ મૂર્તિમંત કહ્યો તે નિસ્પૃહ બન્યા વિના જ જ આવ શક્ય નથી.
તે પછી નયસાર પિતાના ગામ પાછા જઈ રાજાની પણ મહેરબાની કે કૃપા છે, મેળવવાની ઈચ્છા સરખી કરતા નથી. અને દેવ-ગુરુ-ધર્મની સેવા-ભકિત-ઉપાસના ર કરવા સાથે, સાધમિકેની ભક્તિ કરે છે અને જીવાજીવાડિક તરને અભ્યાસ કરે છે.
સમ્યકત્વ પેઢા થાય એટલે આત્મા સંસારને મહેમાન બને, સંસારની પ્રવૃત્તિ કમને ૪ આ દુખપૂર્વક, કરવી પડે માટે કરે. જ્યારે ધર્મની પ્રવૃત્તિ અંતરના ઉમળકાપૂર્વક કરે, આજે જ તત્વના અભ્યાસની બાબતમાં ચારે પ્રકારના શ્રી સંઘમાં નીચું જવું પડે તેવી હાલત
છે. જે આત્માની સાચી મૂડી છે તે તરફ બેઠરકારી – ઉદાસીનતા ક્યાં લઈ જશે તે જ તે જ્ઞાની જાણે ! સમકિતીની આવી મનહર મને દશા જાણી તેવો પ્રયત્ન કરીએ તો આ જ
સંસાર તે સાગર ન બનતા ખાબોચિયું બને. આવી દશા આપણે સૌ પામીએ તે જ છે ભાવના.
૬ શાસન સમાચાર – આઘેઈ અત્રે પૂ. 9. શ્રી પ્રીતિવિજયજી મ. પૂ. મુ. શ્રી તીર્થભદ્ર જ વિ. મ. આદિની નિશ્રામાં કા. સુ. ૫ થી ઉપધન શરૂ થશે માગશર વદ ૧૦ ના માળ આ પરિધાન થશે.
બોરીવલી – અત્રે પૂ. મુનિ જિનનિ વિજ્યજી મ આદિની નિશ્રામાં પૂ. આ. શ્રી છે ૬ કનક મ. સ. મ. ની ૧૬ મી પૂણ્યતિથિ તથા પૂ. આ. શ્રી વિજયરાજતિલક સૂ. માની
સંયજીવનની અનુમેઠના તથા પૂ. સા. શ્રી હેમપ્રભાશ્રીજી મ. ની ૧૦મી એળીની પૂર્ણાહુતિ તથા સંઘમાં થયેલ આરાધના ઉદ્યા૫નાથે ૧૦૮ પાર્શ્વનાથ અભિષેક તથા શાંતિસ્નાત્ર સહિત અષ્ટાહિનકા મહોત્સવ આસો સુ. ૯ થી આ વ8 ૫+૬ સુધી ભવ્ય રીતે ઉજવાયો
Page #231
--------------------------------------------------------------------------
________________
! ભવ ની ૫રિ કક મા મુi કoscopeacococcasess
શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના જીવે નયસારા ભવમાં સમ્યકત્વની પ્રાપ્તિ છે ર કરી તે ભાવથી પ્રથમ ભવની ગણતરી થાય છે. સુલક ભવાની ગણતરી ન કરતાં ? છે શાસ્ત્રકારોએ નોટા મોટા સત્તાવીશ ભવની ગણતરી કરેલ છે. આ સત્તાવીશ ભ માં છે છે. શ્રી મહાવીર પરમાત્માને ભવ લે છે તેનું વર્ણન સંક્ષેપ અને કરું છું.
૧ લે. ભવ : નયસાર નામના ગ્રામ ચિંતક હતા. , પ્રથમ ભવની અંદર જંગલમાં ભલે પડેલા મુનિવરેને સુપાત્ર દાન આપ્યું. છે મા મુકવા ગયા આ જ ભવમાં સમ્યક ઉપાર્જન કર્યું.
રજે ભવઃ સીધમ લોકની અંદર દેવપણે ઉત્પન્ન થયા.
૩ જે ભવ : પ્રથમ તીર્થકર જે ઋષભ ભગવાન, તેમના પુત્ર ભરત ચક્રવતી, જ તેમના પુત્ર મરીચિ પણે ઉત્પન થયા (મરીચિને ભવ)
આ ત્રીજા ભવમાં શ્રી રૂષભ દેવ ભગવાન પાસે દીક્ષા અંગીકાર કરી પાછળથી જ સંયમ છેડી ઉચ્ચ કુળનું અભિમાન કર્યું નીચ ગાત્રને બંધ થયો ઉસૂત્ર ભાષણ જ કરવાથી એક કટાકોટિ કાલ પ્રમાણ સંસારને વધાર્યો.
૪થે ભવ : પાંચમાં બ્રહ્મ દેવલોકમાં દ્રશ સાગરોપમના આયુષ્યવાળા દેવ થયા
૫ મો ભવ : કેટલાક નામના નિવેશમાં એંશી લાખ પૂર્વના આયુષ્યવાળા કૌશિક નામે બ્રાહ્મણ થયા.
ઉત્તરાવસ્થામાં ત્રિદંડી સંન્યાસી થયા. પાંચમા ભવમાંથી ચવીને કેટલાક ક્ષુલ્લક જ એવો ર્યા.
૬ ઠ્ઠો ભવ : સ્થય નામના ગામમાં બેત્તર લાખ પૂર્વના આયુષ્યવાળા ૪ પુણ્યમિત્ર નામના બ્રાહ્મણ થયા.
ઉત્તરાવસ્થામાં ત્રિદંડી સંન્યાસી થયા. ૭ મે ભવ : સૌ ધર્મ દેવલોકમાં મધ્યમ સ્થિતિવાળા દેવ થયા.
૮ મો ભવ : ચૈત્ય નામના ગામની અંજર ચેસઠ લાખ પૂર્વના આયુષ્યવાળા છેઅન્યૂઘોર નામના બ્રાહ્મણ થયા.
પશ્રત અવસ્થામાં વિઠંડી થયા. ૨ ૯ મે ભવ : ઈશાન દેવલોકને વિષે મધ્યમ આયુષ્યવાળા દેવતા પણે ઉપન થયા. ,
Page #232
--------------------------------------------------------------------------
________________
૨ ૨૩૦ :
: શ્રી જૈન શાસન (અઠવાડીક) $ ૬ ૧૦ મે ભવ : મંદિર નામના ગામમાં છપન લાખ પૂર્વના આયુષ્યવાળા છે છે. અગ્નિભૂતિ નામના બ્રાહ્મણ થયા.
૧૧ મે ભવ : અનંતકુમાર દેવલોકને વિષે મધ્યમ આયુષ્યવાળા દેવ થયા. આ
૧૨ મો ભવ : વેતાંબિક નામના નગરમાં ચુમ્માલીશ લાખ પર્વના આયુષ્યવાળા ભારદ્વાજ નામના વિપ્ર થયા.
બારમા ભવે વિઠંડી થયા. ૧૩ મો ભવ: મહેન્દ્ર નામના દેવલોકમાં દેવ પણે ઉત્પન થયા. ત્યાંથી ચ્યવી કેટલાંક ક્ષુલ્લક ભવો ર્યા.
૧૪ મે ભવ : રાજગૃહી નગરીમાં ચોત્રીસ લાખ પૂર્વના આયુષ્યવાળા સ્થાવર દિ નામના બ્રાહ્મણ થયા.
ઉત્તરાવસ્થામાં ત્રિદંડી થયા. ૧૫ મે ભાવ : બ્રહ્મ નામના દેવલોકે મધ્યમ તિથિવાળા દેવ થયા. ત્યાંથી ચવીને કેટલાંક ક્ષુલ્લક ભવો કર્યા.
૧૬ મો ભવ : રાજગૃહી નગરીમાં વિશાખા નદી નામક રાજાના પુત્ર વિશાખા છે ભૂતિના પુત્ર વિશ્વભૂતિ થયા.
યુવાનીમાં ચારિત્ર લીધું નિર્મળ સંયમ પાળ્યું મહાન તપશ્ચર્યા કરી પારણે જ ઇ મથુરા નગરીમાં ગયા ગાયે પછાડયા શરીર ક્ષીણ જોઈ વિશાખાનંદી એ મશ્કરી કરી. તે ચંડાલ ક્રોધ ઉત્પન્ન થયો. વિશાખાનંદીને હણવા માટે નિયાણું કર્યું.
૧૭ મે ભવ : મહા શુક્ર નામના દેવલોકમાં ઉત્કૃષ્ટ આયુષ્યવાળા દેવતા થયા. ૪
૧૮ મો ભવ : ચોરાશી લાખના અાયુષ્યવાળા ત્રિપૃષ્ઠ વાસુદેવ થયા. છે વિશાખાનદીનો જીવ ઘણું ભમી તુડગગિરિમાં કેશરીસિંહ થયો. તેને વધુ
કર્યો. રથના સારથી તરીકે શ્રી ગૌતમ સ્વામીને જીવ. શય્યાપાલકના કાનમાં સીસું ૨ રેડાવ્યું અશાતા વેઢનીય કર્મ બાંધ્યું.
૧૯ મો ભવ : સ્વામી નમસ્તમઃ પ્રભામાં નારકીના જીવ તરીકે ઉત્પન થયા. ૨૦ મે ભવ : કેશરી સિંહ થયા. ૨૧ મો ભવ : ચોથી પંક પ્રભા નામની નારકીમાં નારકીના જીવ તરીકે ઉત્પન્ન થયા. આ આ નારકીના ભવમાંથી આયુષ્ય પૂર્ણ કરી ઘણુ ભવ તિર્યંચ અને મનુષ્યના કર્યા. રર મો ભવ: રથપુર નગરના રાજા વિમલ થયા.
Page #233
--------------------------------------------------------------------------
________________
૬ વર્ષ ૧૧ અંક ૧૧-૧૨ તા. ૨૭-૧૦-૯૮ :
: ૨૩૧ 'આ ભવની અશ્વર પીડા પામતા મૃગલાઓને છોડાવ્યા હયાભાવ અને ભદ્રિક છે પરિણામથી યુક્ત મનુષ્યગતિને બંધ કર્યો. છેવટે તેમણે દીક્ષા અંગીકાર કરી. ઉત્કૃષ્ટ ૨ જ તપશ્ચર્યા કરી. ચક્રવર્તીની પાવીને યોગ્ય કર્મ ઉપાર્જન કર્યું છેલે અણસણ કરી શુભ છે જ ભાવનામાં છેલ્લો શ્વાસ મૂકો.
૨૩ મે ભવ : અપરસિંહમાં ચોરાશી લાખ પૂર્વના આયુષ્યવાળા પ્રિયમિત્રા નામના ચક્રવર્તી થયા.
૨૪ મે ભવ ઃ શુક્ર દેવલોકમાં સાર સાગરોપમનું આયુષ્યવાળા દેવતા થયા.
૨૫ મે ભવ : ભરત ખંડમાં છત્રા નામની નગરીને વિષે પચીસ લાખ પૂર્વના આયુષ્યવાળા નર નામે રાજા થયા.
આ ભવમાં વીસ લાખ વર્ષ સુધી રાજ્ય ભોગવ્યું ત્યારબાદ રાજ્ય ત્યજી હું પટલાચાર્ય પાસે સંયમ અંગીકાર કર્યું તેમાં અગીયાર લાખ એંશી હજાર ને સે જ ર પીસતાલીસ માપવાસ કરી વીસ સ્થાનક તપની આરાધના કરી સવી છવ કરૂં ? જ શાસન રસીની ઉત્કૃષ્ટ ભાવના ભાવતાં શ્રી તીર્થંકર નામકર્મને બંધ પાડ માને છે છે. ૬૦ દિવસનું અનશન કર્યું. ૬. ૨૬ મે ભવ : પ્રાણત નામના ઇશમાં દેવલોકમાં આવેલા પુત્તર નામના છે વિમાનમાં ઉપપતિ નામની શયામાં વિસ સાગરોપમના આયુષવાળા દેવ થયા. આ
ર૭ મે ભવ : ત્રિશલાનંદના સિદ્ધાર્થ રાજાના પુત્ર અને ચરમ તીર્થપતિ તરીકે ઉત્પન્ન થયા. કે ગર્ભારણ માત-પિતાની અનુપમ ભક્તિ, જ્ઞાની હોવા છતાં પાઠશાળા ગમન ૨ દેવની પરિક્ષા, અનેક ઉપસર્ગોમાં દૌર્ય, બાંતર વર્ષનું આયુષ્ય ભેગવી સર્વ ઘાતિ ૨ છે અને અઘાતિ કર્મો ક્ષય કરી અનંત અવ્યાબાધ, અવિચલ એવા સિદ્ધપઢને પ્રાપ્ત કર્યું. )
અંતિમ ભવમાં જે રૂદ્ધિ પ્રભુ વીરે પ્રાપ્ત કરી તે રૂદ્ધિ ભોગવવા આપણે સૌ જ આ ઉદ્યમશીલ બનીએ એજ એક સઢાની ભાવના
• વાસંતી રાધનપુર
Page #234
--------------------------------------------------------------------------
________________
શ્રી સમેત શીખરજી તીર્થ સલાહકાર
સમિતિની થયેલ રચના...!
પટણાની વઢ અઢાલતની રાંચી બેન્ચ શ્રી સમેતશીખરજીના દેરાસરાના સંચા- છે જ લન અને રક્ષણ માટે દિગંબર જૈન અને શ્વેતાંબર જૈનેના તથા સરકારના પ્રતિનિછે ધિઓની બનેલી એક સમિતિ રચવા માટે બિહાર રાજ્યને આદેશ આપ્યો હતે.
તાંબર જેનેએ સર્વોચ્ચ અદાલતમાં બિહાર રાજ્ય સરકારની આવી સમિતિ છે મંજુર નથી એવી લીવ પીટીશન કરી હતી. સુપ્રિમ કોર્ટે તાંબરોની એ અરજી કાઢી જ નાખી હતી. એ પછી દિગંબર જેનેએ તા. ૩–૭–૧૯૯૮ ના પટણાની વડી અદાલતદ ની રાંચી બેચ સમક્ષ સમિતિની રચના નહી કરીને અઢાલતનો તિરસ્કાર કર્યો હોવાને છે આક્ષેપ કરતી અરજી કરી સમિતિ રચવા દબાણ કર્યું હતું.
શ્રી સમેત શીખરજી તીર્થ શ્વેતાંબર જૈનોનું હાઈ બિહાર સરકાર આવી જ ૬ સમિતિ બનાવી શકતી નથી એવું આવેદન અગાઉ આપેલ હોવા છતાં દિગંબર સમાજદ ના આગ્રહથી તા. ૨૨-૭–૯૮ ના બિહાર સરકારે શ્રી સમેત શીખરજી તીર્થ માટે છે “પારસનાથ હિલ સલાહકાર સમિતિ બનાવી છે. તેની માહિતી શ્રી પ્રકાશભાઈ ઝવેરીએ કે “સમકાલીન”નિક પત્રને આપેલી, તે તા. ૨૭–૭-૯૮ ના સમકાલીનમાં પ્રસિદ્ધ થયેલા ઇ છે. તે નીચે મુજબ છે... ર બિહાર સરકારે ગઈ ૨૨ જુલાઈએ પારસનાથ હિલ સલાહકાર સમિતિની રાજ્ય
ના મહેસુલ સચિવના વડપણ હેઠળ રચના કરવાનો નિર્ણય કર્યો હોવા છતાં એ અંગે તે જરૂરી સરકારી જાહેરનામું હજુ બહાર પાડવામાં આવ્યું નથી એટલે બિહાર હાઈ 8 કોર્ટની ખંડપીઠના આદેશ મુજબ પવિત્ર સમેત શિખરજીનો વહીવટ હજુ છે. જ આણંદજી કલ્યાણજી પેઢી હસ્તક જ છે. આ સર્વોચ્ચ અદાલતે ઉક્ત સંદર્ભમાં શ્વેતાંબરોની અરજી અંગે કઈ દરમિયાનગીરી જ
કરવાનો નન્નો ભણી દીધા પછી શ્વેતાંબર અને દિગંબર ઉપરાંત સરકારના પ્રતિનિ ? હું ધિઓની સંયુક્ત સમિતિને સ્વીકારવા સિવાય બીજો કોઈ વિકલ્પ રહ્યો ન હતો. છે તાંબરોનું કહેવું છે કે પોણા દસ મહિના સુધી બિહાર સરકારે આ સમિતિ ૨. એ સંભે કેઈ નિર્ણય કર્યો નહી અને અદાલતમાં અપીલને આદેશ આવે નહીં ત્યાં સુધી છે 6 જ આ સમિતિ અસ્તિત્વમાં રહેવાનો હોવાથી તાંબરોને સંતોષ છે અને તાં૨ બરના નામે આણંદજી કલ્યાણજી પેઢીએ સૂચવેલાં તે સઘળાં નામે સ્વીકારાયા છે. જ છે એમ તીર્થરક્ષા ટ્રસ્ટના એકઝીક્યુટીવ ડીરેકટર શ્રી પ્રકાશભાઈ ઝવેરીએ જણાવેલ છે. તે
Page #235
--------------------------------------------------------------------------
________________
વુિં વર્ષ-૧૦ અંક–૧૧ / ૧૨ : તા. ૨૭-૧૦-૯૮
: ૨૩૩ પાસનાથ હિલ સલાહકાર સલાહકાર સમિતિમાં વેતાંબરના પાંચ પ્રતિનિધિઓ તરીકે (૧) કલકત્તાના કમલ રામપુરીયા, (૨) દિલ્હીના હરખચંદ નાહટા, (૩) છે અમઢાવાદના સેલિસિટર અશોક ગાંધી, (૪) મુંબઈ સ્થિત તીર્થ રક્ષા ટ્રસ્ટના વહીવટી છે જ નિયામક સનાભાઈ તલકચંદ શાહ તથા (૫) કલકત્તાના ધારાશાસ્ત્રી આર. એસ. જેની છે (હવે સદગત) નો સમાવેશ કરાયો હતો.
બિરોના પ્રતિનિધિઓ તરીકે ગિરિડીહ (બિહાર) ના (૬) મહાવીર પ્રસાદ છે સેઠી, (૭) નવી દિલ્હીના ડી. કે. જેન (૮) મુંબઇના વસંતભાઈ દેશી, (૯) આરાધના કર જૈન, (૧૦ પટણના પંડયા એમ પાંચ પ્રતિનિધિઓ છે.
રાજ્ય સરકારના પાંચ પ્રતિનિધિઓમાં (૧૧) સમિતિના વડા મહેસૂલ સચિવ ઉપરાંત (૧ ૨) ગિરિઢીહના કલેકટર, (૧૩) બિહાર સરકારના અધિકારી અને તાંબર
એવા રમેશ જૈન, (૧૪) સરઢારછ કાંગા તથા (૧૫) સરકારના વિશેષ કેપ્ટન શ્રીવાસ્તવ છે ને સમાવેશ થાય છે.
કહેતાંબરોના એક પ્રતિનિધિ આર. એસ. જૈનનું અવસાન થતાં તેમને સ્થાને ય છે અન્ય એક પ્રતિનિધિની નિમણુંક થશે.
શ્રી સમેતશિખરજીના શિખરેથી... શ્રી સમેતશિખરજી મહાતીર્થની માલિકી વહીવટ શ્વેતાંબર જૈનોનું છે. જે જ અંગેના ફરમાને મજુત્ર છે. કડા બંધ અદાલતી ચૂઠાઠાઓ પ્રસ્તુત છે.
આર. છતાં પરમાત્મા મહાવીર દેવાના નિર્વાણ બાદ ૬૦૦ વર્ષ જુદા પડી નવો ૬ ૨ પંથ સ્થાપનાર દિગંબરો એ યેનકેન પ્રકારે આ તીર્થનો વહીવટ-માલિકી કરવાના સતત આ છે. પ્રયત્નો કરી રહેલ છે. એટલું જ નહિ પણ શ્વેતાંબર તરફથી સુવિધા અને સગવડ છે છે. કરવામાં આવતી નથી. આ તીર્થમાં વ્યવસ્થા અને વહીવટ બરાબર નથી. તેવી આડ. ૬
વાતોને આધાર લઈ પટણાની ઉચ્ચ ન્યાયાલયની રાંચીપીઠ સમક્ષ દિગંબર સમાજે 8. છે અપીલ દાખલ કરીને સમેતશિખરજીના વહીવટ માટે સરકારના પાંચ સભ્યો, દિગંબરો- એ ના પાંચ સભ્યો, તાંબરના પાંચ સભ્યો એમ ૧૫ સભ્યોની સમિતિ બનાવવા આગ્રહ કરી છે કર્યો હતો. આવી સમિતિ નીમવામાં આદેશની સાથે તાંબર તીર્થ રક્ષા કમિટી અને છે છે જેન વેતાંબર સોસાયટી 'કલકત્તા) સર્વોચ્ચ ન્યાયાલયમાં અરજી કરી વિરોધ કર્યો હતો. 8 જ આમ છતાં દિગંબરોએ રાજ્ય સરકારમાં વગનો ઉપયોગ કરી બિહાર સરકાર દ્વારા 4 “શ્રી પારસનાથ હિલ સલાહકાર સમિતિ જાહેર કરેલ છે. જેની વિગતે આ અંકમાં
અત્રે આપેલ છે.
Page #236
--------------------------------------------------------------------------
________________
૨૩૪ ;
: શ્રી જૈન શાસન (અઠવાડિક) છે - શ્રી સમેત શિખરજી તીર્થના વહીવટમાં ઢિગંબરોએ ઘુસવા ધમપછાડા કર્યા બાઢ ૨ સરકારને સંયુક્ત સમિતિ નીમવાને આગ્રહ કરી આ તીર્થ સરકારને હવાલે કરવાની છે ઇ કાર્યવાહી કરેલ છે. જે કેટલું નુક્શાન કારક છે. ભવિષ્ય જ કહેશે...!
ચોપડા-કુંડમાં અનઅધિકૃત બાંધકામ - શ્રી સમેતશિખરજીમાં ચેપડા-કુંડ પર અનધિકૃત બાંધકામ કર્યા પછી દિગંબર. ૨ એ તેમની ત્રણ મૂતિએ લાવીને મૂકી હતી. આની સામે શ્વેતાંબરોએ કાનુની કાર્ય વાહી કરેલ છે તે ચાલુ જ છે, તે દરમ્યાન ચોપડા કુંડમાં ઢિગંબર સમાજ તરફથી તા. ૨૨-૪-૯૮ થી પંચ કલ્યાણક મહોત્સવ ઉજવવા કલેકટર પાસેથી તા ૧૨-૪-૮ ના મંજુરી મેલવી લીધી હતીઆ પછી શ્વેતાંબરો તરફથી સાચી સ્થિતિનું દર્શન કરાવતા તા. ૧૭–૪–૧૯૮ કલેકટરે દિગંબરને એ જાતની નોટિસ આપી કે, તમારા પર તે અસત્યભાષણ, ધેખાઘડી, ધાર્મિક વિચ્છેદ્ર અને કાનુની વ્યવસ્થાને વેરવિખેર કરવાનો અપરાધને આરોપ છે. જેથી તા. ૧૨-૪-૯૮ ના આપેલી સ્વીકૃતિ રદ્દ કરી છે...! આ પછી પણ દિગંબરો એ ચોપડા-કુંડમાં મોટા પાયે મહોત્સવ થશે એ પ્રચાર ચાલુ કરતાં ગિડીડ જીલ્લાના કલેકટરે ૧૪૪ કલમ લાગુ પાડી આ મહોત્સવ ચોપડા-કુંડ ખાતે છે યોજવાની મનાઈ ફરમાવી હતી. જે પછી દિગંબરોએ તળેટીમાં નાના પાયા પર મહો- ત્સવ ઉજવેલ હતે...!!
(કેલ્ફરસ સંદેશ) શાસન સમાચાર * ભાવનગર :- તા. ૧૬-૮-૯૮ રવિવારના પરમ પૂજય આચાર્ય શ્રી હેમચન્દ્ર ઇ સૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં મુનિશ્રી મરચન્દ્રવિજય મ. સા. ની પ્રેરણ થી ૪ પ્રશ્ન ઉપર ધાર્મિક પરિક્ષા રાખવામાં આવી હતી ભાવનગરના ઠાઠા સાહેબ વિભાગ, વટવા, છે આનંદનગર, વિદ્યાનગર, કૃષ્ણનગર આઢિ વિભાગોએ ભાગ લીધો હતે પ્રથમ નંબર ૯ ૨૦૧ રૂપીયા, બીજા નંબર ૧૦૧ રૂપીયા, ત્રીજા નંબરને પ૧ રૂપીયા ન્યને પાંચ છે રૂપીયાની પ્રભાવના કરી હતી.
1 સુધારે :- પ. પૂ. વર્ધમાન તપોનિધી જૈનાચાર્ય શ્રીમદ્વિજય પ્રભાકરસૂરીશ્વરજી હું મ. ના હસ્તે લિખિત પુસ્તીકાનું હિન્દી સંકલન સૌ. કાશ્મીરાબેન લોઢાયા હાલ ઓર છે
ગાબાવાળાએ કર્યું. સંકલનકર્તા પોતે અચલગચ્છીય છે. એટલે પૂ. આ. શ્રી ના “સાર્થવાહ” છે
નામે પુસ્તકમાં પાન નં. ૩૩ પર જે શ્રી નવકાર મહામંત્ર લખ્યો છે. જેમાં હાઈ બઢલે કે ૬ હવઈ સુધારી લેવું. એવી વાચકગણને ભલામણ છે અને ભૂલ બઢલ મિચ્છામિ દુક્કડમ .
માંગીએ છીએ – લી. પ્રકાશક
Page #237
--------------------------------------------------------------------------
________________
આત્મ પ્રબોધક પ્રસંગો : * આરાધના ફળે કયારે ! જ
– પૂ. સા શ્રી અનંતગુણાશ્રીજી મ. ૨ જ ૦ ૪
: ૩છે - પરમ કલ્યાણકારક શ્રી નવપઠને આરાધક કેવો હોય તેના ગુણેનું વર્ણન કરતાં છે છે પૂ. આ. શ્રી મુનિચન્દ્ર સૂ. મ. કહ્યું કે – “જે ક્ષમારશીલ હોય, જિતેન્દ્રિય હોય અને તે છે ઉપશાની હોય તે જ આત્મા નવપત્રને સાચે આરાધક છે” સાચી આરાધના કરવા હિ
ઈચછનાર આરાધકે આ ત્રણે ગુણ મેળવવા જરૂરી છે. જે ક્ષમાશીલ નથી, જિતેન્દ્રિય છે જ નથી અને કષાયથી ધમધમતા છે તે આરાધક નહિ બનતા વિરાધક બને છે. તેમણે તે જ ત્યાં સુધી કહ્યું કે – સાચા આરાધકનું અપ્રિય બુરું કે ખરાબ ઇચ્છનારનું બુરું થાય છે.
આ વાત ધવલ શેઠના દષ્ટાન્તથી ખૂબ જ સ્પષ્ટ સમજાય છે. શ્રીપાલ મહારાજાએ ધવલ કઠ ઉપર અવસરે અવસરે ઉપકાર કરવામાં કમીના રાખી નથી. જ્યારે અર્થ-કામને આ આધીન બનેલા ધવલ શેઠે શ્રી શ્રી પાલ મહારાજાનું બુરું કરવામાં બાકી ને રાખ્યું. છે ૬ દરેક પ્રાણત આપત્તિમાંથી શ્રી શ્રીપાલ મહારાજા બચી ગયા અને અંતે ધવલ શેઠ છે મરીને સામી નરકે ગયા.
વર્ષોથી આરાધના કરનારા આપણી આરાધના કેમ ફળતી નથી તે આ પ્રસંગ છે છે પરથી સારી રીતના સમજાય છે. જ્યાં સુધી આરાધના ગુણે પેઢા ન થાય, તે ગુણાને છે
પેદા કરવા પ્રયત્ન ન થાય, બીજાનું ખરાબ કરવાની ભાવના જીવંત હોય તે જ
આરાધના . ફળે તે દેષ આરાધનાનો નથી પણ આપણી જાતને છે. જો આપણી જ જ ભૂલ-ખામીને વિચાર કરીએ તે આ વાતમાં શંકા રહેશે જ નહિ કે, આરાધના સારી છે છે પણ આપણે જ ખરાબ. આપણી ખરાબીને ખીલવનાર–વધારનાર હોય તે અર્થ-કામની ? છે આસકિત. માન-પાનાદિની તીવ્ર લાલસા !!
દરેકે દરેક આરાધક વિચારે કે, ધર્મારાધના કરવા-કરાવવા છતાં ય મારી આસ- 2 આ કિત વધે છે કે ઘટે છે ? વધતી લાગે તે સમજી લેવું કે મારી જ અયોગ્યતા ઘણી છે છે છે. તે અયોગ્યતાને જાણી તેને દૂર કરવા પ્રયત્ન કરાય તે ય સમજવું કે હવે બીજ એ
પડયું છે. આરાધકના ગુણે આવશે, સાચી આરાધના પેદા થશે, આરાધના સંપૂર્ણ છે છે ખીલી આત્માની મુક્તિ નિકટ બનાવશે. આપણે સૌ આવી દશાને પામીએ તે જ ભાવના. 2.
Page #238
--------------------------------------------------------------------------
________________
- નવો મળેલો સહકાર
૩૦૦૧. શ્રી સંભવનાથ જિન મંદીર ટ્રસ્ટ - સાવથીનગર (બાવળા) ૫. .
આ. શ્રી વિજય જિનચંદ્ર સૂરીશ્વરજી મ. સા. નાં ઉપદેશથી ભેટ. ૨૦૦૫ શ્રી શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ - કેઇમ્બતૂર પ. પૂ. આ. શ્ર
અશોક રત્ન સૂરીશ્વરજી મ. સા. ની પ્રેરણાથી ભેટ. પ૦૦ રશ્મિકાબેન – અમઢાવાઇ તરફથી પૂ. સા. શ્રી અનંતર્શિતાશ્રીજી મ. ના
સહસક્રટ તપની અનુમોદનાથે પૂ. મુનિશ્રી પ્રશાંત દર્શન વિ. મ ના ઉપદેશથી ભેટ.
. ૨૫૦ જયાબેન - અમઢાવાદ તરફથી પૂ. સા. શ્રી રાજઇશિતાશ્રીજી મ. ની ૪૫
એળીની પૂર્ણાહૂતિ અનુમેહનાર્થે પૂ. મુનિશ્રી પ્રશાંતદર્શન વિજ જ
મ. સા. ના ઉપદેશથી ભેટ. ૫૦૧ શ્રી જ્ઞાનચંદ્રજી અભયચંદ્રજી ઇજલાણી (દિલ્હી) ૫ પૂ. સા. શ્રી
ઈન્દ્રપ્રભાશ્રીજી મ. ની વર્ધમાન તપની ૭૨ એાળીની પૂર્ણાહુતિ નીમીતે પૂ. સા. શ્રી હર્ષિ શ્રેયાશ્રીજી મ. ના ઉપદેશથી ભેટ. પૂ. સા. શ્રી હર્ષિતાશ્રીજી મ. ના શિષ્યા પુ. સા. શ્રી
આ સેમ્યાશ્રેયાશ્રીજી મ. ના ઉપદેશથી ભેટ. ૨૦] જબલબેન પાલાવત – દિ૯હી તરફથી ૧૦) રીટાબેન છજલાણી – દિલ્હી તરફથી
૫૧કેમલબેન બરડ – દિલ્હી તરફથી ૧૦૧] મિમલાબેન નેમચંa – દિલ્હી તરફથી પ૧] એક સદગૃહસ્થ તરફથી હ. નવિનભાઈ પ. પૂ. આ. દેવશ્રી જિને
સૂરીશ્વરજી મ. સા. ના શિષ્ય રત્ન બાલ મુનિરાજ નરેન્દ્ર વિજયજી મ. સા. શંખેશ્વર તિર્થમાં ઉપધાન તપસ્વીઓને ખમાસણાની કિયા [ પ્રવચન કરતા.
Page #239
--------------------------------------------------------------------------
________________
( અનુ. ટાઈટલ ૨ નું ચાલુ )
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
ગ્રહણ કર। જણાવ્યું. અને પૂ. મુ. શ્રી ભવ્યઢન વિ. મ.ના પ્રવચન બાદ આબેહુબ પેન્ટીગ થયેલા અને સધે નિર્માણ કરાયેલા પાંચ ફેટાની અનાવરણ વિધિ શરુ થઇ. પૂ. આ. શ્રી વિ. દાન સૂ. મ. ના ફોટાની અનાવરણ વિધિ સંધપ્રમુખ શ્રી ખાલચ’ઇભાઇ હિ'મતવાલના હસ્તે પૂ.શ્રીની સ્તુતિ અને જય મેલાવવા પૂર્વક થઇ. તે રીતે પૂ. આ. શ્રી વિ. પ્રેમ સૂ. મના ફાટાની શ્રી ખાબુલાલ લક્ષ્મીચ'ઇંજી નાંતરાવાળા, પૂ. આ. શ્રી વિ. રામચંદ્ર સૂ. મ.ના ફોટાની શ્રી રીખવચ ઢજી ાપાલાલજી, પૂ. આ. શ્રી વિ. નચંદ્ર ર. મ.ના ફેટાની શ્રી અરવિંદભાઇ કલ્યાણભાઈ રાવ તથા પૂ. ઉપા. શ્રી મહિમા ‚િ ગણિવરના ફ્ાટાની શ્રી હસમુખલાલ રીખવચઢ શાહ પાટણવાળાના હસ્તે અનાવરણ વિધિ થઈ.
સ્વ પૂ.શ્રીએ સ’. ૨૦૩૮ ના અંતિમ ચાતુર્માસમાં આપેલ પેાતાના સયમજીવન અંગેનું પ્રવચન તેમજ પૂ. સાધ્વીજી શ્રી હુ પૂર્ણાશ્રીજી મ. રચિત પૂ.શ્રીના જીવન– કવનના રસનું પ્રકાશન પણ કે. પી. શાહ તથા હરેનભાઈ રમણલ લ ઝવેરીના હસ્તે થયેલ. સમાધિ મંદિરે પૂશ્રીની ગુરૂમૂર્તિને તેમજ પૂ. ગચ્છાધિપતિશ્રીને ગુરૂપૂજનની ઉછામણી હાલાતાં શ્રી બાબુલાલ લક્ષ્મીચંદજી ઢાંતરાવાળાએ લાભ લીધેા હતા. તે પછી સ્વ. પૂ. શ્રીના અંતિમ શિષ્ય જેમનું મૉંગળ મા દર્શન પામી સંઘે વાર્ષિ ક ગુરૂ સ્મૃતિ મહે।ત્સવ ઉજવવાના શમણાં સાકાર કર્યા તે પૂ. મુ. શ્રી યશતિ વિ. મહારાજે પેાતાના ઉપકારી ગુરૂદેવના અદ્ભુત જીવન પાસાઓને વર્ણવ્યા. તે પછી પૂ. મુ. શ્રી શાંતિભવ્રૂ વિ. મ., પૂ. આ. શ્રી વિ. ગુણુશીલ સૂ. મ., હરેનભાઇ ઝવેરી તેમજ છેલ્લે પૂ. આ. શ્રી વિ. હેમભૂષણ સૂ મહારાજે પૂ. શ્રીના વિરાટ શાસન પ્રભાવક જીવનની ગુણગરિમાને વર્ણવી હતી. શ્રી સ`ઘે આગામી ચાતુર્માસ માટે તેમજ સં. ૨૦૫૫ કા. વદ ૬ના થનાર ત્રણ દીક્ષા પ્રસંગે પધારવા આગ્રહભરી વિનતિ કરેલ. તેમાં દીક્ષા વિનતિના સ્વીકાર કરેલ. છેલ્લે ૨૦-૨૦ રૂા.નુ. સંઘપુજન થયા ખાઈ સમંગલ થયું. આજના આ પ્રસંગે શહેર તેમજ પરામાંથી વિશાળ શ્રમણીવૃંદ ઉપસ્થિત થયેલ.
અધારે શ્રી શાંતિસ્નાત્ર અનેરા હર્ષોલ્લાસથી ભણાવાયું. ર૭ ગાથામાં લાભ લેવા દરેક બેલી ખેલાઇ હતી. અંતે સાટાની પ્રભાવના અને રાત્રે ધારાવડી થયેલ. વિધિકારક શ્રી નવીનભાઈ બાબુલાલ શાહે જામનગરથી પધારેલ અને સ’ગીતકાર શ્રી રૂપેશભાઇ શાહુ અદભુત ભક્તિર`ગ જમાવેલ. સ્વ. પૂ શ્રીના આ ભૂમિ પર પુણ્ય પરમાણુએ સુદ ૧૦ના પથરાયા હતા તે સમાધિભૂમિએ મહેાત્સવના છેલ્લા દિવસે આજે શ્રી સત્તરĀદી પુજા ભણાવાઇ અને મહેાત્સવ એક સભારણું બની જઇ આ મહેાત્સવ હવે યાવઇ ચંદ્ર દિવાકરી બની રહે એવી મંગળ ભાવના સૌએ વ્યક્ત કરી.
Page #240
--------------------------------------------------------------------------
________________
શ્રી જૈન શાસન (અઠવાડિક)
તા. ૨૭-૧૦-૯૮
રજી. નં. જી./એન.૮૪
* પૂજ્યશ્રી કહેતા હતા કે
:
-શ્રી ગુણદશી
છે
MULICRUKI
NE.
પપૂ આચાર્યદેવેશ શ્રીમવિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ
ક ધર્મ કરે સહેલું છે. પણ સમ્યગ દર્શનનું અથાણું કઠીન છે. ધર્મ કરે તેમાં મહત્તા નથી આવતી. મારે તે સમ્યગઢશન માટે ધમ કરે તેવા છેવો જોઈએ છે. અહીંયા મથી સુખ ભોગવવું તે દુર્ગતિમાં જવાનું બંધ છે, દુઃખ તે રોતે હું ભોગવવું તે ય દુર્ગતિમાં જવાનું બંધ છે. દુઃખ ખૂબ ખૂબ મઝથી ભે ગવવું અને છે સુખ તાકાત આવે તે છોડી દેવું અને ન છૂટી શકે શકે તે રેતા રે ભોગવવું તે સદગતિમાં જવાનું બંધ છે. સમ્યગદર્શન મેળવવાની મહેનત ન કરે તે નવપૂર્વ ભણેલે પણ આ અટવીના માર્ગને જોઈ શકતા નથી. સમ્યગદર્શન આવ્યું હોય તે આ સુખમય સંસાર છોડવા જેવો જ લાગત. આ સુખમય સંસાર હજી જેડવા જેવો લાગે નથી તે સૂચવે છે કે હજી સમ્યગદર્શન આવ્યું નથી. # સાધર્મિકની ભક્તિ જેવી ભક્તિ નહિ. સાધર્મિકતા સગપણ જેવું સગપણ નહિ. આ * ભગવાનની પૂજા ભગવાન થવા માટે છે. સાધુની સેવા ભકિત સાધુ થવા માટે છે. આ
ધર્મની કાર્યવાહી ચારિત્ર મેળવવા માટે છે. ધર્મ કરનારને સમ્યક ચારિત્ર ન મળે - ત્યાં સુધી તે દુ:ખી જ હોય ને ? . . . . . . . . ૬ : અનંતીવાર “નમો અરિહંતાણું” બોલનારા હજી સંસારમાં ભટકે છે. તેને હજી હું
સંસારથી પાર પામવું નથી. તેને ફાંફા મારવા છે. સુખ મળે છે તેમાં છે પાગલ થવું છે. દુખથી દૂર ભાગવું છે. દુઃખ આવે તો તેમાં જ રિબાઇને મરવું છે. તે કેઈ દહાડો વિચાર ન કરે કે દુનિયાના સુપથી ફાયદો છે
દુખથી રવાના ફાફા શ? તેવા બધા રેતા રેતા મરે અને પાછા દુઃખ-૬ માંથી મહાદુઃખમાં જાય.
જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) 5 c/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લોટ-જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશક સુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યું
Page #241
--------------------------------------------------------------------------
________________
88888leterekatere નમો ચઉવિસાએ તિસ્થયરાણ ઉસભાઇ-મહાવીર પજવસાણાણ
શાસન અને સિદ્ધાન્ત રક્ષા તથા પ્રચારનું પત્ર
છે
જૈન શાસન .
અઠવાડિક
વર્ષ ; જુ૬
અંક: ૧૩/૧૪
જિ નદી નીપજ નો ડયા વિરાપાડ
૧૧ માં વર્ષનો વિશેષાંક
પરમ ઉપકારી પૂજ્ય ગુરૂદેવ શ્રી વિજય જિનેન્દ્રસૂરીશ્વરજી મહારાજના ઉપદેશથી સ્વ. શાહ ધરમશી નથુભાઇ (કાનાલુંશ-હાલાર) તથા તેમના પૌત્ર સ્વ. ચન્દ્ર કાન્તભાઇ તથા સ્વ. નરેન્દ્રભાઇ જુઠાલાલભાઈના શ્રેયાર્થે શ્રીમતી પાનીબેન ધરમશી તથા રાહ જુઠાલાલ ધરમશી તથા શ્રીમતી યશોદાબેન જુઠાલાલ શાહ પરિવારની શુભેચ્છા...
14, WHITTINGTON WAY PINNER MIDDX LONDON
HAS GUT (U.K.)
2
= = = રાજ
Page #242
--------------------------------------------------------------------------
________________
GIBIGITÈRIURE 4.9681 Score vald Bye peatong MO1P1080N , H
ÜREN 20161 euro era Preilor P341 m yurg 47
w,
A
SHણી પર
પ્રેમચંદ મેઘજી ગુઢફઃ
૮+જઈ) èNOEGWIR HONKUNGUNYOK
(જય. જજે કીરચંદ જેe.
#NNMS
• અઠવાલિક,
*
*
8
ત્તા જિજ્ઞg શિાત્ર મણa a
..
ચટા ચ શિકાગ ૬ મા
| જાજેદ અઢ%
(જજ)
છે વર્ષ : ૧૧] ૨૦૫૫કારતક સુદ-૧૪ મંગળવાર તા. ૩-૧૧-૯૮ [અંક: ૧૩-૧૪ છે છે વાર્ષિક રૂ. ૫૦ આજીવન રૂ. ૫૦૦ પરદેશ રૂા. ૩૦૦ આજીવન રૂા. ૬૦૦૦
શ્રી જિનનું દર્શન, શ્રી જિનનું વંદન
અને શ્રી જિનનું પૂજન ! -૫. પૂ આ દેવ શ્રી વિ. રામચંદ્રસુરીશ્વરજી મહારાજા ( શ્રી જૈન પ્રવચન વર્ષ : ૩૦ માંથી સાભાર)
શ્રી જિનના દર્શન દ્વારા તમને તમારા કયાં દરિતના વંસની છે એ પ્રધાનપણે ઇચ્છા રહ્યા કરે છે ? અને શ્રી જિનના દર્શનથી જે દુરિતને જ કિ વંસ થ જોઈએ, તે દરિતને જેને વંસ થાય, તેની શી શી વાંછાઓ
હોય પછી એ વાંછિત જેમ જેમ મળે, તેમ તેમ તેનું શ્રી જિનનું પૂજન ૨ છે કેવુંક બનતું જાય? અને, એથી એ પૂજક પરિણામે કયી શ્રી સ્વામી બને છે
જ્ઞાનદશનચારિત્ર-રત્નતિયભાજનો મનુજ પાપકર્મ, સ્વભાડે સુરેમમૂળ છે આ દર્શન-વન્દન ફળ કયારે? જ આજે, અમદાવાત શહેરમાં મહા પુણ્યશાલિઓએ સ્થાપિત કરેલાં શ્રી જિનઆ મન્કિરોની સામુદાયિક યાત્રાની શરૂઆતને દિવસ છે. મહા પુણ્યશાલિઓએ સ્થાપિત 8 કરેલાં એ શ્રી જિનમન્દિરામાં વિરાજમાન જે શ્રી જિનબિંબની દર્શનાદિ દ્વારા યાત્રા ૨ છે કરવા માટે આજે આપણે નીકળ્યા છીએ, તે બિંબ કેનાં છે? જગતના જીવોનો છે જ ઉદ્ધાર કરનારા શ્રી વીતરાગ પરમાત્માનાં, એટલે કે ભગવાન શ્રી તીર્થકરેદેવનાં એક દિ બિંબ છે. એ પરમ તારકેના શાસનને સુંદર પ્રકારે આપણને યોગ કરાવી આપી
Page #243
--------------------------------------------------------------------------
________________
૨૪૨ : : શ્રી જૈન શાસન [અઠવાડિક) શ્રી જિન દર્શન પૂજન કથા વિશેષાંક છે છે શકે એવી સુંદર સામગ્રીને આપણે આપણા પુણ્યદયના પ્રતાપે પામ્યા છીએ. અને છે
આપણને આપણા મહા પુઢયે જે સામગ્રી મળી છે, એના ગે જ આપણને એ છે
પરમ તારકોનાં બિંબનું દર્શન–વન્દન આત્રિ કરવાનું સદભાગ્ય સાંપડયું છે. આપણું ? છે આ દર્શન–વંન આપણને વાસ્તવિક રીતિએ ફળે ક્યારે? એ પરમ તારકોએ આ છે માનવજન્મની મહત્તા જે હેતુસર વર્ણવી છે, તે હેતુ આપણી સમજમાં આવી જાય છે
અને એ હેતુને સિદ્ધ કરવાને આપણું અંતકરણમાં ભાવ પ્રગટે ત્યારે ને ? એ હેતુને દિ પ્રધાન બનાવીને અને “શ્રી જિનપડિમા જિનસારિખી” માનીને આપણે જે યે શ્રી . આ જિનેશ્વરદેવને ધારણ કરીએ અને એમના બિંબ દ્વારા એ પરમ તારકનું દર્શન-વંદન છે જ કરીએ, તે જ આપણે સાચું ઠર્શન–વંદન કર્યું એમ કહેવાય ને? જો એમ થાય, જ કે તે કદાચ તેવા પ્રકારના કર્મોઢયાકિને કારણે, જે માનવજન્મનું ઘણું મહત્ત્વ સાનિઓએ આ
વર્ણવ્યું છે અને જે માનવજન્મ મહા પુઢયે મળે છે, તે જન્મને ઉત્તમમાં છે. છે ઉત્તમ પ્રકારે સફેળ ન પણ કરી શકીએ, તે પણ તેને સારી રીતિએ સફળ કરવાની છે દિશામાં પ્રયાણ તો જરૂર થાય. માનવજન્મને પામ્યા વિના કેઈ પણ આત્મા મહાન અને પૂજ્ય બચે નથી. આ
અનંતજ્ઞાની ભગવાન શ્રી જિનેશ્વરદેવેએ પણ મનુષ્ય-જન્મની મહત્તા વર્ણવી છે છે. અને તે એટલા જ માટે વર્ણવી છે કે- વાસ્તવમાં શ્રી જિનશાસન જેને જેને આ પામવું હોય અને જેને શ્રી જિનશાસનને પામીને ઉત્તમમાં ઉત્તમ પ્રકારે આરાધવું ?
હોય. તેને માટે આ માનવજન્મથી અન્ય એવો જન્મ નથી, એવું એ પરમ તારકે છે, એ પિતાના અનંતજ્ઞાનના બળે જોયું હતું. માનવજન્મ સિવાયના અમુક અમુક જન્મમાં છે પણ આ શાસન પમાય એ બની શકે અને એ જન્મમાં અમુક અંશે આ શાસનની ૨ આરાધના પણ થઈ શકે એવું બને, પરંતુ આ શાસનને આ જન્મમાં ૫ મવાની જે ૨ છે સુલભતા છે તે બીજે નથી અને એના કરતાંય આ શાસનની જે એકાન્ત આરાધના, છે જ તે તે આ જન્મ સિવાયના જન્મમાં થઈ શકે એમ જ નથી. તે, આ જન્મને પામીને ? છે પણ જે આ જીવનમાં એ પરમ તારકેએ ફરમાવેલા ધર્મને પામી ન શઈએ અને ૪ છે ઉત્તમ પ્રકારે આરાધી ન શકીએ, તે આપણું આ જન્મની કાંઈ પણ કિંમત ખરી ? આ છે એ વાત સૌએ વિચારવી જોઈએ.
આ જગતમાં જેટજેટલા મહાન અને પૂજ્ય આત્માઓ થઈ ગયા છે, તે સર્વ માનવજન્મને પામેલા. માનવજન્મને પામીને એમણે ભગવાન શ્રી જિનેશ્વરદેવન. શાસનને .
Page #244
--------------------------------------------------------------------------
________________
છ વર્ષ ૧૧ અંક ૧૩–૧૪ તા ૩-૧૧-૯૮ : છે સારી રીતિએ હૃદયસ્થ બનાવેલું, અને શ્રી જિનેશ્વરદેવના શાસનને સારી રીતિએ ? “ હ યસ્થ બનાવીને, એમણે કેવળ શ્રી જિનશાસનની આરાધના કરવામાં અને શ્રી ય કે જિનશાસનની આરાધના કરાવવા આદિમાં જ પોતાના આ જન્મને ઉપયોગ કરે છે છે એ કારણે જ તેઓ મહાન અને પૂજ્ય બન્યા હતા. છે માનવજન્મને પામ્યા વિના અને માનવજન્મને પામીને પણ માનવજન્મની આ પ્રાપ્તિને સફળ કરવાને માટે સારી રીતિએ ઉદ્યમશીલ બન્યા વિના, કેઈ પણ આત્મા
મહાન અને પૂજ્ય બની શક્યો નથી. એથી જ જ્ઞાનિઓએ આ માનવજન્મની પ્રશંસા છે 8 કરી છે. આપણે એવા ભાગ્યશાળી છીએ કે, જે જન્મની જ્ઞાનિએએ ખૂબ ખૂબ પ્રશંસા ! છ કરી છે એવા માનવજન્મને આપણે આર્ય દેશાત્રિ સામગ્રીઓ સહિત પામ્યા છીએ! છે આવા માનવજન્મને પામેલાઓએ, તમારે ને અમારે સૌએ, એ વિચાર રોજ છે જ કરે. જોઈએ કે આવું શાનિએથી પણ પ્રશંસાને પામેલું જીવન ધર્મશૂન્ય રહી 8 જાય તે શું થાય ? “મારૂં આ જીવન જે ધર્મશૂન્ય રહી જાય, તે ભવિષ્યમાં મારૂ છે શું થાય? આ વિચાર કરીને તમે કદી પણ એના પરિણામની કલ્પના કરી છે કે છે ખરી? શ્રી જિનદર્શન કરતાં, એ પરિણામ આંખ સામે આવવું જોઈએ. માનવજન્મને છે ૬ જે સદુગ થી જોઈએ તે સદુપયોગ થતું ન હોય અને દુરૂપયોગ થતું હોય, તે જ ૨ શ્રી જિનદર્શન કરતાં એને ખ્યાલ આવો જોઈએ. મારે આ જન્મને કે ઉપયોગ કરે
એ તેને ખ્યાલ આવે નહિ અને આ જન્મને જે દુરૂપયોગ થઈ રહ્યો છે તે છે દેખાય નહિ, તે આ શ્રી જિનદર્શનાયિની સફળતા શી? જ શ્રી જિનદર્શનની ભક્તિ ઃ કે આવી બધી વાત કરીને, શ્રી જિનદર્શનનો જે ખરેખરો હેતુ છે, તેના જ ૨ તરફ તમારું ધ્યાન દોરવું છે. શ્રી જિનદર્શન એ એટલું બધું મહત્ત્વનું છે કેછે એ ભાભવનાં દુઃખોનો નાશ કરવાની શક્તિ ધરાવે છે. ભવપરંપરાને પરિમીત જ બનાવી દેવાની અને અંતે ભવનો નાશ કરવાની શક્તિ શ્રી જિનદર્શનમાં રહેલી છે. છે પણ એ ત્યારે જ બની શકે, કે જયારે દર્શન દર્શન રૂપે થાય. શ્રી જિનનું દર્શન જો આ ૯ શ્રી જિનના દર્શન રૂપે થાય નહિ, તે આપણું એ દર્શન ભવપરંપરાને પરિમીત ૨.
કરનારું અને ભવ પરંપરાને નાશ કરનારું નીવડે નહિ. શ્રી જિનદર્શનનું ખરેખરૂં આ ફળ તે એ છે. અને એ ફળ આપવાને સમર્થ નીવડે એવું શ્રી જિનદર્શન જયાં જ ૬ સુધી આપણે કરીએ નહિ, ત્યાં સુધી આપણે જે શ્રી જિનદર્શન કરીએ, તે ખરેખર છે કામયાબ નીવડયું એમ કેમ કહેવાય?
Page #245
--------------------------------------------------------------------------
________________
જ ૨૪૪ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) શ્રી જિન દર્શન-પૂજન કથા વિશેષાંક ? આ શહેરમાં વસનારનું પુણ્ય કેટલું બધું?
તમે લેકે જે વિચાર કરી અને સમજો તે તમે કમ પુણ્યશાલી નથી. આ જ દ શહેરમાં જન્મેલા અથવા તે આ શહેરમાં આવી વસેલાઓ ખરી રીતિ એ એવા 9. ૨ ભાગ્યશાલી છે કે અન્યત્ર જન્મેલાને અથવા તે પછી અન્યત્ર વસનારને એમ થાય કે- આ
જેટલા નસીબઢાર એ છે તેટલા નસીબદાર આપણે નથી. કારણ કે-આ શહેર આટલાં જ જ બધાં શ્રી જિનમંદિરોથી મંડિત છે. અને એ શ્રી જિનમંદિરોમાં પણ એક એકથી , ૨ ચડે એવાં ભવ્ય શ્રી જિનબિંબને ભાગ્યવંતેએ ગાદીનશીન કરેલાં છે. વળી આ ત્રિ ઇ શહેર પ્રાય: હંમેશને માટે જેનાચાર્યો આદિ મુનિ મહાત્માઓથી અલંકૃત રહે છે. છે જ અમુક લત્તાઓમાં તે પ્રાયઃ કેઈ પિળ એવી નહિ, કે જે પળમાં કે તેની નજદીકમાં જ ૨ ધર્મસ્થાન હોય નહિ. ઘણે ઠેકાણે તે શ્રી જિનમંદિરો પણ ખરાં અને ઉપાશ્રયાદિ ૬ ર ધર્મસ્થાને પણ ખરાં. એથી લગભગ બધેય પ્રાયઃ સાધુય મળે અને સાથીય મળે છે જ એમાં એવી પણ એકેય પિળ નહિ, કે જેમાં સાધર્મિક ભાઈ–બેનને સંવેગ મળે જ નહિ. ઉપરાંત, આ શહેરમાં પૂજા, મહાપૂજા અને યાત્રાદિકના આવા પ્રસંગો પણ ૨ વારંવાર પેદા થાય. પુત્રય વિના આવી સુંદર સામગ્રીને વેગ મળે નહિ. આટલું ૨ એ બધું પુણ્ય જેને મળ્યું હોય, એ પુણ્યના ગે જેને આવી ઉત્તમ સામગ્રી મળી છે જ હોય અને આવી ઉત્તમ સામગ્રીને વેગ થવાથી જેને નિરંતર શ્રી જિનદર્શન, શ્રી જ દિ જિનવંદન અને શ્રી જિનપૂજન કરવાને સુખ હોય તથા શ્રી જિનવાણીનું શ્રવણ જ ર કરવાને સુયોગ પણ જેને મળ્યું હોય, તેને ધર્મ આંખ સામે ન રહે એ બને છે જ ખરૂં? અને જો એ બનતું હોય, તે એનું પરિણામ શું? આટલા બધા પુણ્યના છે કે સ્વામી આત્માઓ પાસેથી તે, તેઓ એક પળને માટે પણ ધર્મને વિસરે નહિ, એવી જ દિ જે આશા રાખવામાં આવે, તે તે શું અસ્થાને ગણાય ? છે પ્રાતઃકાળે ઊઠતાં મનોરથ શો હોય? છે તમે મનુષ્યજન્મને તે પામ્યા છે, પણ તે સાથે તમે આવા સ્થાન પામ્યા છે 3 છો, તો તમને આ જન્મ દ્વારા શું પામી જવાની ઈચ્છા છે? રોજ તમે ઉછે. ત્યારે ૨ તમને આ જન્મમાં શું શું પામવાની ઇચ્છા થાય છે? અને એથી તમને જ શું શું ? ર કરવાનું મન થાય છે? છે આ પ્રશ્ન જે તમને એક એકને પૂછવામાં આવે, તે અમને લોકોને આવા જ
પ્રશ્નના જવાબમાં જે સાંભળવાનું મન હોય, તે મુજબને તમારા તરફથી ઉત્તર મળે તે છે ખરો ? મનુષ્યજન્મને જે પામ્યું હોય અને દેવ-ગુરૂ-ધર્મની આરાધનાની આટલી દિ
Page #246
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૧૧ અંક ૧૩-૧૪ તા. ૩–૧૧–૯૮ :
: : ૨૪૫ ૪ બધી સુંદર સામગ્રીવાળા શહેરમાં જ રહેતું હોય, તેના પ્રાત:કાળમાં ઉઠતાં શું શું છે જ કરવાના મનોરથ હોય ?
આ મનુષ્યજન્મની અને આ બધી સામગ્રીના યોગની મહત્તા સાનિઓએ જે . એ હેતુથી વર્ણવી છે તે હેતુ ખ્યાલમાં હોય અને એ હેતુને જ સિદ્ધ કરવા તરફનું છે આ લક્ષ્ય બની ગયું હોય, તે જ પ્રાત:કાળે ઉઠતાં મનોરથ શા શા હોય? અને, આજે શું તમારા મનોરથો ક્યા છે?
ન.એ ઇ વે હેતુ ખ્યાલમાં આવે એ હેતુને સિદ્ધ કરવા તરફનું લક્ષ્ય બની છે ઇ જાય. તે આજથી આપણે જે યાત્રાની શરૂઆત કરી છે, તે યાત્રા પૂરી થાય તે હું તે પહેલાં તે આ શહેરમાં નવો યુગ જન્મી જાય. આપણે બધા સૌથી પહેલા કોના ? આ
જેના છીએ, તેના દર્શનાકિની યાત્રાની આજથી શરૂઆત થઈ છે. રોજ સવારે તમે જ 2 ઉઠો ત્યારે તમને સૌથી પહેલાં એ વિચાર આવ જોઈએ કે–હું સૌથી પહેલે કેને? છે અને એ જ વખતે, તમારે આત્મા અવાજ આપે કે-સૌથી પહેલો હું શ્રી જિનેશ્વર છે
દેવનો ! તમને સવારે ઉઠતાં સૌથી પહેલાં શ્રી જિનેશ્વર ભગવાન યાદ આવે છે કે આ દિ બીજું કાંઈ યાઢ આવે છે? “નમે અરિહંતાણું એ જ પહેલું યાઢ આવે ને ? છે ઉઠતાં વેંત સૌથી પહેલો નમસ્કાર એમને કરો ને? તે, એ પરમ તારકેએ આ 8. જ મનુષ્યજન્મને શાનું ભાજન માન્યું છે? અને, આ ભજનમાં શું નહિ ભરવાનું છે * ઉપદેયું છે? એ સમજીને મારે મારા આવા ઉત્તમ ભોજનમાં શું શું ભરવાનું છે તે
અને અત્યારે આમાં શું શું ભરાએલું છે કે જેને કાઢવાનું છે, તે તમે નક્કી કર્યું છે છે ખરૂં? એ નકકી કર્યું હોય, તે તમને રોજ સવારે ઉઠતાં જે મનોરથ થાય, તે છે
એવા થાય કે-એ મને રથની સાધુઓને પણ પ્રશંસા કરવી પડે. થાય છે એ કઈ છે જ. મનોરથ? કે, બીજા બીજા જ મનોરથે થાય છે? ૨ મનુષ્યજન્મને પામી અનંતા સિદ્ધ થયા ને આપણે કેમ જન્મવું પડયું ?
આપને જે મનુષ્ય જન્મ મળે છે તે આપણા મહાપુણ્યથી મળે છે, એમાં છે છે શંકા જેવું કાંઈ નથી. પણ તમે એ વાત સમજે છે ખરા કે-આવા પણ ભવમાં જ - જીવને જન્મવું પડે તે તે જીવની પિતાની જ ભૂલથી જન્મવું પડે? ભૂલ નહિ તે જ
જન્મ નહિ એ તમે જાણે છે ખરા? આ પૂર્વેના ભવમાં મરણ પામ્યા પછી પાછું કે આપણે જન્મવું પડ્યું, એ આપણી કોઈ ને કઈ ભૂલનું જ ફળ છે. તે, એ શોધવું રે જ જોઈએ કે-અ પણે એવી કયી ભૂલ કરેલી, કે જેથી જમ્યા વિના આપણે છૂટક થયે છે જ નહિ. એ ભૂલને આપણે શોધવી જોઇએ અને શોધીને યાદ રાખવી જોઈએ.
Page #247
--------------------------------------------------------------------------
________________
૨૪૬ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) શ્રી જિન દર્શન પૂજન કથા વિશેષાંક
એ માટે એ ભૂલને યા રાખવી જોઈએ કે-આ જન્મમાં પાછી એવી ને એવી ભૂલ આપણાથી થઈ જવા પામે નહિ. આ મનુષ્યજન્મ આપણને પહેલ વહેલી જ છે જ વાર મળે છે, એવું તે નથી ને? કઢાચ એવું બન્યું હશે કે આપણે આ પૂર્વે છે
અનંતીવાર પણ મનુષ્યજન્મને પામ્યા હોઈએ. તમે એ પણ સાંભળ્યું તે 8 હશે જ કે- આ મનુષ્યજન્મને પામીને અત્યાર સુધીમાં અનંતાનંત છે ર આત્માઓ મુકિતએ ગયા છે જે કોઈ જીવ મુક્તિએ જાય, તે મનુષ્ય જન્મને પામ્યા છે જ વિના જાય જ નહિ અને અનંતાનંત જીવો અત્યાર સુધીમાં મનુષ્યજન્મને પામીને છે અને મનુષ્યજન્મ દ્વારા સાધવા યોગ્ય સાધીને મુક્તિએ ગયા છે. મુક્તિએ ગયેલા એ ૨ સિદ્ધોને આપણે વારંવાર યાત્રા કરીને “નમો સિદ્ધાણું” દ્વારા નમસ્કાર કરીએ છીએ. જે છે “નમો સિદ્ધાણં' બેલીને તમે જે અનંતા સિદ્ધોને નમસ્કાર કરે છે, એ બધા છે. અત્યારે સિદ્ધશિલાની ઉપરના ભાગમાં વિરાજે છે. એ બધા યા આવે, ત્યારે આપણને દિ એમ તે થાય ને કે-એમણે એવું તે શું કર્યું, કે જેથી મનુષ્ય જન્મને પામી, ત્યાંથી ૨ મરીને એ સિદ્ધિને પામ્યા પણ ફરીથી જમ્યા નહિ? મનુષ્યજન્મને પામીને જે કોઈ જ એ સિદ્ધિને પામે તેને જન્મવાનું બાકી રહે ખરું? જે જન્મે તે અવશ્ય મરે પણ જે કઈ કે મરીને સિદ્ધ થાય તેનું જન્મવાનું હમેશને માટે બંધ થઈ જાય. મનુષ્ય જન્મને પામેલા ૨ એ અનંતાનું જન્મવાનું હંમેશને માટે બંધ થઈ ગયું અને આપણે કદાચ અનંતીવાર છે પણ મનુષ્યજન્મને પામ્યા હોઈશું, તે પણ પાછું આપણે જન્મવું જ પડે છે, એનું કે કાંઈ કારણ? છે જન્મવું પડયું એ આપણું જ ભૂલનું પરિણામ :
આવા મહત્ત્વવાળા પણ મનુષ્યજન્મમાં આપણે જે જન્મવું પડયું એ આપણી છે છે કઈને કઈ ભૂલનું જ પરિણામ છે, અને જન્મવું પડે તેવી ભૂલ કરી હોય છતાં જ પણ મનુષ્યજન્મ મળે અને તેય આર્ય દેશાકિ સામગ્રીએ સહિત મળે, એ આપણું મહાપુણ્ય. ભૂલ કરેલી માટે જન્મવું પડયું, પણ આ જન્મ મળ્યો અને તે સાથે આવી બધી ઉત્તમ ઉત્તમ કોટિની સામગ્રી મળી, તે આપણાથી કાંઈ ને કાંઈ સારું છે થયેલું એનું ફળ છે.
જન્મવાને માટે જન્મની સફળતાની દષ્ટિએ, સાનિઓની દષ્ટિએ સારામાં સારું ૬ સ્થાન મનુષ્યજન્મ છે, પણ એવી જગ્યાએય જન્મ કેણ ? તમારા હામાં એ છે જ કેતરાઈ જવું જોઈએ કે-જેણે ભૂલ કરી હોય તે જ. આપણે જે ભૂલ કરેલી, તે પણ છે પાછી એવી કરેલી કે–અહીં કદાચ આપણે કશી પણ ભૂલ ન કરીએ એવું જ જીવન છે જ જીવીએ, તે પણ આપણે અહીંથી મર્યા બાદ ફરીથી જન્મવું તે પડે જ, એવી
Page #248
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૧૧ અંક ૧૩–૧૪ તા. ૩-૧૧-૯૮ :
: : ૨૪૭. સામગ્રી જ આપણને અહીં મળી છે. એટલે આપણે શેધવું જોઈએ ને કે ભૂતકાળમાં જે કે આપણે કરી ભૂલ કરેલી, કે જે ભૂવના પ્રતાપે જમ્યા વિના ચાલી શકે જ નહિ, જ ૨ એવી સ્થિતિમાં આપણે મૂકાઈ ગયા? છે જે આ વિચાર થાય અને ભૂતકાળમાં થયેલી ભૂલને ખ્યાલ આવી જાય, તે કે વર્તમાનમાં એવી ભૂલ થઈ જવા પામતી હોય કે વર્તમાનમાં આપણે એવી ભૂલ કરતા જ છે હોઈએ, તે સાવધગીરી આવે કે નહિ? એ સાવધગીરી પેઢા કરવાને માટે આ વાત છે. ૨ છે. તમે ભૂલ નથી જ કરતાં એવું તે કહી શકાય એમ નથી, પણ ભૂલ કરવા છે છતાંય તમે સાવધગીરીમાં છે, એવું મારે તમારી પાસેથી સાંભળવું છે. જ સાચા સાધુ શા આશયે સાધુ થયા? "
આ સાવધગીરી આવી જાય, પછી કેવા બનવાનું મન થાય? શું છોડવાનું મન થાય અને શું લેવાનું મન થાય? આ સાવધગીરી જેમની જોરદાર બની ગઈ અને સાથે આ છે જેમનામાં જોઈતું સામર્થ્ય પ્રગટયું, એ જ ખરેખરા સાધુ થઈ ગયા કે બીજા કેઈ? જ છે જે કે સાચા ભાવે સાધુ થયા છે, તે બધા શું કામ સાધુ થયા? સંસારને એમણે ઇ. હું તજી દીધે, એમણે ભેગસુખનેય તયાં અને ભોગસુખેની સામગ્રીનેય તજી, એટલું જ છે જ નહિ પણ ભોગસુખની જે આશા, તેને પણ એમણે તજી, અને કેવળ સંયમને સ્વીકાર છે છે કર્યો. એની પાછળ એ મહાત્માઓને કેઈ આશય ખરો ? એ જ એક એ મહાત્મા ? * એને આશય હતું અને છે કે-“મને મારા મહા પુ યે આ મનુષ્યજન્મ મળ્યો છું. 2 છે અને સાથે ધર્મસાધનાની સુંઢર સામગ્રી મળી છે, તે મારે આ જન્મમાં એવું છે છ કરી લેવું કે મારી આ મરણની અને જન્મની જે પરંપરા અનાદિકાળથી ચાલી આવે ? જ છે, તે ટૂંકી થઈ જાય અને નજદીકના ભવિષ્યમાં એને અંત આવી જાય.” જે કઈ . જ સાચા સાધુ થઈ ગયા અને થાય છે, તે આવા જ આશયથી થયા અને થાય છે ને ? છે જે હા, તે તમને સાધુને જોઈને આ કઈ વિચાર આવે છે? એમ થાય છે કે- જ છે અમે પણ જે આવા થઈએ, તે અમારી જન્મની અને મરણની પરંપરા ટુંકાઈ જાય? અને કે
અંતે તૂટી જાય? સાધુને જોતાંની સાથે જ આવો વિચાર આવે એવા કેટલા? જેમને ૨ ૨. આ વિચાર આવતો હોય. એમને શું પામવાને મને રથ હોય? શ્રી જિને કહેલી છે 9 સાધુતાને જ પામવાનો એમનો મને રથ હોય ને? એટલે, સાધુ-સાધ્વી પ્રત્યે જ
એ કેવા ભક્તિભાવથી જેનારા હોય? સાધુને જોતાં શ્રાવકને શું લાગે અને શ્રાવકને જોતાં સાધુને શું લાગે? : આ છે જેનને તે ભગવાન શ્રી જિનેશ્વરદેએ ફરમાવેલ ધર્મ જ્યાં જયાં જોવા મળે, છે " ત્યાં ત્યાં એનું હૈયું વિકસિત બન્યા વિના રહે નહિ. તેમાંય જેનને જ્યારે સાધુ- ૫
Page #249
--------------------------------------------------------------------------
________________
છે ૨૪૮ : : શ્રી જૈન શાસન [અઠવાડિક) શ્રી જિન દર્શન પૂજન કથા વિશેષાંક ૨ છે સાવ જોવા મળે, ત્યારે તે એકમ એનું હૈયું વિકસે. આનંદ આનંદ થઈ જાય. ૪
એકદમ હાથ જોડાઈ જાય અને માથું નમી જાય. કારણ કે-આ સાધુ મ. એટલે ? છે અનંતજ્ઞાનિએની આજ્ઞાને હૈયે લઈને અને જીવનમાં એક એને જ જીવવાનો પ્રયત્ન છે કરતે કરતે વિચરનારા. તમને પણ એકાંતે અનંતજ્ઞાનિઓની આજ્ઞા પાળવાનો મને રથ જ ખરો ને? સાધુઓ અનંતજ્ઞાનિએની આજ્ઞા મુજબ વિચરનારા અને તમને અનંત કે નાનિઓની આજ્ઞાનું જ પાલન કરનારા બનવાનો મને રથે. એટલે, અનંતજ્ઞાનિઓની 9 આજ્ઞા મુજબ વિચરનારા સાધુઓને જોતાં તમને એમ થાય કે- આમને અ. જન્મ
ખરેખર લેખે ગયે અને અમારો આ જન્મ એળે જાય છે ! તમે આવી સુંદર સામગ્રીવાળે મનુષ્ય જન્મ પામ્યા છે, એ જોઇને અમે આનંદ પામીએ છીએ. જ્યારે જ્યારે અમે તમને શ્રી જિનનું દર્શન કરતા જોઈએ છીએ. શ્રી જિનને વજન કરતા જોઈએ છે. છીએ, શ્રી જિનનું પૂજન કરતા જોઈએ છીએ, શ્રી જિનયાત્રાદિના ઉત્સવ કરતા તથા જ તેમાં ઉ૯લાસભેર ભાગ લેતા જોઈએ છીએ, સાધુઓને વંદનાદિ કરતા જોઈએ છીએ, જ
સાધમિકેનું વાત્સલ્ય કરતા જોઈએ છીએ, સામાયિક-પૌષધ-પ્રતિક્રમણાદિ કરતા ૬ છે જોઈએ છીએ અથવા તે શ્રી જિનકત એવું કઈ પણ અનુષ્ઠાન કરતા અમે તમને આ
જોઈએ છીએ, ત્યારે ત્યારે અમને આનંદ થાય છે. અમને એમ થાય છે કે-આ જીવે બહુ સારા છે.
આ છે સંસારમાં બેઠા છે તે ય સંસારથી નિર્લેપ રહેવાના અને સ સારથી ઇ. છે. છૂટવાના પ્રયત્નમાં પડેલા છે. આ બધા અનુષ્ઠાનો આ લોકે એટલા જ માટે આચરે છે. છે છે કે આ બધાને પરિણામે આ લેકે એ સ્થિતિએ પહોંચવા માગે છે, કે જે સ્થિતિમાં જ છે શ્રી જિનાજ્ઞાના પાલન સિવાયનું કાંઈ ન હોય. અને એવી સ્થિતિ, સિવાય સાધુતા, કે * સાંપડે એમ નથી, માટે આ લોકોને કયારે હું સાધુ બનું એવો મને રથ છે ! તમને હું જ જઈને અમને આવું આવું થાય, પણ સાધુને જોઈને તમને શું શું થવું જોઈએ ? તમને છે છે એમ થવું જોઈએ કે-આમને જન્મ લેખે લાગ્યું અને મારો જન્મ હજુ એ જઈ જ જ રહ્યો છે. જે તમને આવું ન થતું હોય જે તમને આ કઈ વિચાર જ ન ખાવ છે કે હોય અને જે સાધુને જોઈને તમારા હૈયામાં ઊટે જ કઈ વિચાર પેઢા થતું હોય છે છે તે તમારી શ્રી જિનદર્શનાદિ રૂપ ક્રિયાથી અમે ઠગાઈએ છીએ એમ અમારે માનવું છે પડે અને એ બધા પાછળ તમારે કોઈ દેષિત આશય છે એમ માનવું પડે. ' છે સાધુ એટલે મૂર્તિમંત શ્રી જિનાજ્ઞાઃ
તમારા પૂર્વજોએ આવાં મનહર શ્રી જિનમંદિર બનાવ્યાં અને ભવ્ય એવાં ૬
Page #250
--------------------------------------------------------------------------
________________
: ૨૪૯
૧ વર્ષ ૧૧ અંક ૧૩–૧૪ તા. ૩–૧૧–૯૮ :
શ્રી જિનબિંબથી એને મંડિત બનાવ્યાં, તેનું કારણ એ જ કે-એક આમની જ આજ્ઞા જ દિ એવી છે, કે જે કઈ આમની આજ્ઞાનું પાલન કરતે રહે, તે મુક્તિને પામ્યા વિના જ 1 રહે નહિ. અત્યાર સુધીમાં જે અનંતા આત્માએ મુક્તિને પામ્યા છે, તે આમની આજ્ઞા ?
પાળી પાળીને જ મુકિતને પામ્યા છે અને જે કઈ મુક્તિ પામવાના છે તે પણ આમની કે આજ્ઞાને પાળી પાળીને જ મુકિત પામવાના છે. એટલે આમના દર્શનાઢિથી આમની 8 આજ્ઞાનું પાલન કરવાનું મન થાય, આમની આજ્ઞાનું પાલન કરવાનો ઉત્સાહ પ્રગટે. છે એ માટે જ તમારા પૂર્વજોએ આ મંદિરો બંધાવ્યાં છે ને બિંબ પધરાવ્યાં છે કે જ બીજા કે હેતુથી ? આ તારકેનું ઇર્શન કરતાં આ તારકેની આજ્ઞા તરફ આપણું જ યાન જાય ને? ત્યારે, આ તારકની આજ્ઞા શી છે? મૂર્તિમંત સાધુતા કહો કે શ્રી કે. | જિનાજ્ઞા કહે, એ બંને એક જ છે.
શ્રી જિનાજ્ઞા મુજબનું જ જીવન હોઈ શકે છે તે એક સાધુ મહાત્માનું જ છે * હોઈ શકે બીજાનું જીવન કેવળ શ્રી જિનાજ્ઞામય હોઈ શકે જ નહિ. એટલે, મૂર્તિથી
જેમ ભગવાન શ્રી જિનેશ્વરદેવનું દર્શન થાય, તેમ સાધુથી શ્રી જિનની આજ્ઞાનું દર્શન ૬ છે થાય. સાધુ થઈને પણ કે શ્રી જિનની આજ્ઞામાં ન રહે, શ્રી જિનની આજ્ઞાને ૨
સમપિત ન રહે અને શ્રી જિનની આજ્ઞાની અપેક્ષા પણ ન રાખે, તે એ સાધુ છે ઇ વસ્તુતઃ શ્રી જિનને સાધુ કહેવાય ખરો? શ્રી જિનને સાધુ તે ગમે તેવા વાવ ટળમાં ?' છે પણ શ્રી જિનની આજ્ઞામાં સુસ્થિર રહેવું જોઈએ અને એની નજર શ્રી જિનાજ્ઞા તરફ ૦ છે જ રહેવી જોઈએ. એમ હોય તે જ એ સાધુને મૂર્તિમંત શ્રી જિનાજ્ઞા તરીકે પિછાની * શકાય. એવા સાધુને જોઈને, સાધુતાના અર્થી અથવા તે જિનાજ્ઞાના જ એક માત્ર ૬ પાલનને ઈરછનારા શ્રાવકોને થાય કે હજુ અમારો જન્મ એળે જઈ રહ્યું છે, છે છે કેમકે-શ્રી જિનાજ્ઞા મુજબનું અમારું વર્તન હોય તે તે નામ માત્રનું છે છે અને શ્રી જિને ન કહ્યું હોય એવું વર્તન ઘણું છે. શ્રી જિનાજ્ઞા જ મુજબનું વર્તન પામવાને માટે, અમારામાં જે ઉત્સાહ પ્રગટ જોઈએ, એ છે શકિ ને એ ઉત્સાહ અમારામાં પ્રગટે એ માટે, અમારે શ્રી જિનાજ્ઞાનું જે કઈ ૨
પાલન કરતા હોય, તેમની સાથે રહેવું જોઇએ, તેમની સેવામાં રહેવું જોઈએ અને છે તેમને સહાયક બનવું જોઈએ. કે સાધુ-સાધ્વીનાં મા-બાપ :
સુશ્રાવકેને સુસાધુએ મૂર્તિમંત શ્રી જિનગમ રૂપ લાગે. કેમ કે સુસાધુઓની છે પાસે શ્રી જિનાગમને અનુસરવા સિવાયની અને શ્રી જિનાગમને પ્રચાર કરવા સિવાઆ યની વાત હોય નહિ. એટલે એ મૂર્તિમંત શ્રી જિનાગમ રૂપ પણ કહેવાય. આવો
Page #251
--------------------------------------------------------------------------
________________
૨૫૦ : : શ્રી જૈન શાસન [અઠવાડિક] શ્રી જિન દર્શન પૂજન કથા વિશેષાંક મૂર્તિમંત જિનાગમ રૂપ સાધુએ સારી રીતિએ શ્રી જિનાજ્ઞાનું પાલન કર. શકે, એ માટે એમને જે કાંઇ પણ અનુકૂળતા જોઇએ તે અનુકુળતાને પૂરી પાડવાને માટે અમારૂ મન પણ તૈયાર, અમારૂં તન પણ તૈયાર અને અમારૂ ધન પણ તૈયાર, વુ. તમારા મનમાં ખરૂં ને ? શ્રી જિનાજ્ઞાનુ` મૂર્તિમંત દર્શન કરાવનારા આ મહાત્મા એ મુક્તિની ફૂગ આર'ભી છે, એમ તમને લાગે ને ? એથી તમને એમ થાય ને કે-જે આ કૂચમાં જોડાય તે મહા ભાગ્યશાળી છે ? અત્યારે અમે આ કૂચમાં જોડાઇ શકીએ તેમ નથી, પણ આ મહાત્માએ આજવન શ્રી જિનાજ્ઞાનુ' પાલન કરી શકે એમાં વિઘ્ન ન આવે તે માટે અને વિઘ્ન આવે તેા તેને ટાળવાને માટે જે કાંઇ જરૂરી સામગ્રી હાય, તે સામગ્રીને પૂરી પાડવામાં જ અમારૂ ધ્યેય છે.'
એક અપેક્ષાએ તેા તમે અમારાં-સાધુસાધ્વીનાં મા ને બાપ પણ છે. છેકરાંના પાલન-પોષણની મા-બાપને કેટલી બધી ચિંતા હેાય ? એમાંય, છેકરૂ` કયાં બેઠુ છે ને જ્યાં સૂતુ છે ? એણે શુ' ખાધુ ને શુ' પીધું ? એણે શું પહેયુ છે ને એવુ છે ? એને કાંઇ તકલીફ છે કે નહિ ? અને તક્લીફ હેાય તે તે કેમ દૂર થાય ? તેમજ એને દવા વગેરેની જરૂર છે કે નહિ ? આવી બધી છેકરાંની ચિંતા ખાપ કરતાં પણ માને વધારે હાય. તમે જ્યારે સાધુ-સાધ્વીનાં મા-ખાપ બનવા માગતાં હૈ!, ત્યારે તમારે સાધુ-સાધ્વીની બધી જ ચિંતા કરવી પડે ને ? એટલે, સવારે ઊઠતાંની સાથે જ જેમ તમને શ્રી જિન યાઢ આવે અને શ્રી જિનની આજ્ઞા યાદ આવે, તેમ સાધુ-સાધ્વી પણ યાદ આવે જ ને? શ્રાવક અને શ્રાવિકા ઊઠયા પછીથી પ્રતિક્રમણ કરતાં હાય તા પ્રતિક્રમણ કરીને અને પ્રતિક્રમણ ન કરતાં હૈાય તે પ્રતિક્રમણ કર્યા વિના, પહેલાં શી જિનના ઢને પહેાંચે અને તે પછી તરત જ સાધુ-સાધ્વીના દર્શને પહેાંચે, તમે બધાં શ્રાવકશ્રાવિકા છે ને ? તા, તમે રાજ શ્રી જિનનું દશ ન કરીને સાધુ-સાધ્વીના ઢને જનારાં પણ ખરાં ને ? તમારામાંથી કેટલાંક રેાજ સવારે શ્રી જિન ને જતાં હશે ! અને શ્રી જિનનુ ઇન કરીને સાધુ- સાધ્વીના દર્શને જતાં હશે ? અહી બેઠેલાં શ્રાવક-શ્રાવિકા તા માટે ભાગે જતાં જ હશે, એમ માની લઉં ને ?
તમને સાધુ-સાધ્વીની ચિ'તા કેટલી બધી ?
તમે સાધુ-સાધ્વીની પાસે જઈને શી વિનંતી કરો છે ત્યાં ? તમને એ યાદ છે કે નહિ ? તમારી એ વિન તિ ઉપરથી તે લાગે કે–તમે સાધુ-સાધ્વીની ચિંતામાં એટલા બધા રહેા છે, કે જેનુ વર્ણન થઇ શકે નહિ. કારણ કે-એમની સેવામાં તમારી જે કેાઈ સામગ્રી ઉપચોગી થાય, તેમાં તમે તમને તમારા પુણ્યાયે મળેલી
Page #252
--------------------------------------------------------------------------
________________
- વર્ષ ૧૧, અંક ૧૩-૧૪ તા. ૩-૧૧-૯૮ :
.: ૨૫૧ ૭ જ સામગ્રીની સફળતા માની છે. શ્રાવક-શ્રાવિકાની મનેભાવના તો આવી જ હોય ને ? ? છે અને આવી મનોભાવના હોય, એટલે જ શ્રાવક-શ્રાવિકા, સાધુ-સાધ્વીની સંયમયાત્રાની છે ૨. સાધનામાં જે કાંઈ જરૂરી હોય, તે જે પોતાની પાસે હોય, તે તેને સમર્પવાને તે છે તેયાર હોય. માટે તે એમની પાસે જઈને એમને વંદન કરતાં એ શું પૂછે અને ૨ જ શું કહે છે?
ઈરછકાર સુહરાઈ.... આપની રાત્રિ સુખપૂર્વક વીતી હશે, એમ પૂછે છે ને? તે છે 8 પછી, સુખ તપ શરીરનિરાબાધ સુખ સંયમયાત્રા નિર્વહ છો ? આ શું છે? છે આપની તપશ્ચર્યા સુખપૂર્વક થાય છે ને ? અને આપ આપના શરીરની નિરાધાધપણે જ. એ સંયમયાત્રાને સુખપૂર્વક નિર્વહ છો ને? તપ અને સંયમયાત્રામાં ઉજમાળ એવા ર. છે આપને પુણ્યદેહે, હે સ્વામિન્ ! શાતા છે ને? આ બધું પૂછીને વિનંતિ શી કરે છે? છે ૨ ભાત- પાણીને લાભ દેજે ! એટલે સાધુ-સાધ્વીનું તપ અને સંયમ શરીરની જ જ બાધા વિના સુખપૂર્વક પસાર થયે જાય છે, એ જાણવાની તમારી સૌથી પહેલી ઈચ્છા. 8 છે અને એ માટે એમને જરૂરી છે કે નિર્દોષ સામગ્રી, તે સામગ્રી તમારે ત્યાંથી લઈને જ તમને લાભ આપવાની તમારી વિનંતિ ! ભાત-પાણીની વિનંતિ એટલે માત્ર ભાત- છે પાણીની જ વિનંતિ એમ નહિ. ભાત-પાણીની વિનંતિમાં તે સંયમમાં જરૂરી બધું જ જ સમાય છે.
- તમે જે તપ અને સંયમની સાધના કરી રહ્યા છે, તે સાધના તમે નિરાબાધ છે પણ કરી શકે, નિર્વિદને કરી શકે. એ માટે અને તમારા તપ-સંયમની રક્ષા તથા છે અભિવૃદ્ધિ માટે અવસરે જે અમારા જીવનને ખપ પડી જાય તો તે દઈ દેવાની છે જ પણ અમારી તૈયારી છે, એવી એમાં કબૂલાત છે. અને જ્યાં સાધુ-સાધ્વીના શ્રી ,
જિનાજ્ઞારાધક જીવનની રક્ષા આદિ માટે જીવન દેવાની પણ તૈયારી હોય, ત્યાં જ & ધનાઝિકના કચય માટે તે કહેવાનું હોય જ નહિ ને? છે બાળવયે સાધુપણું પમાય એ સંસ્કાર :
મળ તે તમારે પણ ભગવાને કહેલા સાધુધર્મની જ આરાધના કરવી છે, પણ હજુ જ ૪ સુધી તમે એ ધર્મને સ્વીકાર કરી શક્યા નથી અને કદાચ એવુંય બને કે–આ જીવન ૨ જ પર્યત તમે એ ધર્મને સ્વીકારી શકે નહિ. પણ તમારે નિર્ણય તે એ જ છે ને કે- જ
અને આ જ મમાં એ ધર્મની એ ધર્મના પાલનરૂપ આરાધના ન પણ કરી શકીએ, જ છે તે પણ એ ધર્મને આરાધનારની એવી આરાધના કરીને અમે મરવાના છીએ કે–આ શ આ જન્મ પછી તે મનુષ્ય જન્મ મળે તે એ મનુષ્ય જન્મમાં અને આ જન્મ પછી જે છે
Page #253
--------------------------------------------------------------------------
________________
૨૧ર :
: શ્રી જૈન શાસન [અઠવાડિક) શ્રી જિન દર્શન પૂજન કથા વિશેષાંક
છે દેવલોક મળે તે એની પછીના મનુષ્ય જન્મમાં અમને ભગવાને કહેલો આ સાધુધર્મ મળ્યા વિના રહે નહિ. શ્રી જિનને જે આ સેવક હોય, શ્રી જિનના સાધુઓને જે આવે સેવક હોય અને શ્રી જિનની આજ્ઞાને જે આવો સેવક હોય, તે માટે ભાગે તે મરીને દેવ જ થાય. દેવ જ થાય એમ નહિ, પણ દેવ થાય તેય વૈમાનિ દેવ થાય. અને ત્યાંથી રચવીને એ પ્રાયઃ મનુષ્યજન્મમાં જ આવે અને બાળપણમાં જ એ સાધુ
પણને પામે. શ્રી જિનની, શ્રી જિનના સાધુની અને શ્રી જિનની આજ્ઞાની સાચા જ ભાવે આરાધના કરવાના ભાવથી એ સંસ્કાર રૂઢ થઈ જાય છે, કે જે સંસ્કારના આ પ્રતાપે પછીના મનુષ્યજન્મમાં બાળપણમાં જ ભગવાને કહેલા સાધુધર્મની પ્રાપ્તિ થઈ
જવા પામે. ભેગકમને - પાપકમને સુરાની ઉપમા :
આ જન્મમાં તમે સાધુ બની શક્યા નથી અને અહીં મરતાં પહેલાં સાધુપણું જ પમાશે નહિં એમેય કદાચ તમને લાગતું હશે, પણ આ સાધુધર્મને પામવાની તમારી
ભાવના તે એટલી બધી પ્રબળ છે ને કે જેને લઈને તમને એમ થયા કરે છે કે – હવે ૨ પછી મને જ્યારે મનુષ્યજન્મ મળે, ત્યારે બાળ વયમાંથી જ મને સાધુધર્મની પ્રાપ્તિ છે થઈ જાય તે સારું ! કેમ કે - તમને ખબર છે કે-આ મનુષ્યજન્મ એ શાનું ભાજન છે ? પરમ ઉપકારી, કલિકાલસર્વજ્ઞ, આચાર્ય ભગવાન શ્રીમદ્દ હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજાએ લખ્યું છે કે – આ મનુષ્યપણું એ રત્નત્રયીનું ભાજન છે. ઈતર અધ્યાત્મવાદી ગિઓએ પણ આ મનુષ્યદેહને ધર્માયતન કહ્યો છે પણ ભેગાયતન કહ્યો નથી.
આ મનુષ્યપણ એ સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્રચારિત્ર રૂપ રત્નત્રયીનું ભાજન જ જ છે એથી આ દેહ ધર્મનું આયતન છે. આવા ભાજનને ઉપયોગ ભોગકર્મમાં રત બનીને રે છે પાપકર્મ ભરવા માટે થાય ખરે ? સોનાના ભાડમાં મદિરા ભરવા જેવું એ કામ છે. છે તમે મનુષ્યજન્મને પામીને, તમારા આ ભાજનમાં શું ભરવાને બંધ કરી રહ્યા છો ? આર્ય દેશાદિ સુંદર સામગ્રીએ સહિત તમને મનુષ્યજન્મ મળી ગયો છે અને તમારું જ પુણ્ય તો એટલું બધું મોટું કે – તમને જેન કુળ પમાડવા દ્વારા તમારા પુણ્ય શ્રી વીતરાગ દેવ સમક્ષ, એ પરમ તારકની આજ્ઞાને સાક્ષાત્કાર કરાવતા નિગ્રંથ ગુરૂએ જ સમક્ષ અને એ તારકની આજ્ઞા સાંભળવા-સમજવા મળે એવા ભેગમાં મૂકી દીધા છે. આ બધુ મળ્યું છે, પણ તમારી શી ક્રિયા ચાલુ છે? તમને એમ થાય છે ખરું કે“અમે અમારી જીંદગી પાંચેય ઇન્દ્રિયોના વિષયને શકિત ને સામગ્રી જેટલે મોગ કરવામાં જ ખચી નાખી છે ? મોટે ભાગે એવું જ બન્યું છે કે – તમે તમારી શક્તિ
Page #254
--------------------------------------------------------------------------
________________
દિ વર્ષ ૧૧ અંક-૧૩/૧૪ તા. ૩–૧૧–૯૮ :
- ઃ ૨૫૩ છે છે ને સામગ્રીના પ્રમાણમાં સ્પર્શનેન્દ્રિયાદિ પાંચેય ઈદ્રિના સ્પર્શદિ વિષયોને ભેગો - ૨ ૨ ભેગ કરવાનું ચૂક્યા નથી. પાંચેય ઇનિદ્રાના ભેગો પગને તમે ચૂક્યા તે નથી પણ છે છે એને તમે ચૂકતા પણ નથી, એમ જે હું કહું તે તે પણ મોટે ભાગે સાચું જ છે ને? છે અને મતાં સુધી તમે પાંચેય ઇન્દ્રિયના વિષયભોગને ચૂકવાના નથી એમ બેતું કે તમે શું દિ ચૂકી શકે એમ નથી એમ બેલું ? તમે ભેગમાં બેઠેલા છો, છતાં તમારી નજર રન- છે છે ત્રયી તરફ હોય તે તેમ કહો. જ્ઞાનિઓએ ભેગકર્મને–પાપકર્મને સુરાની ઉપમા આપી છે છે ને ? તમારા ચહેરા ઉપર હા નથી આવતી. ભેગમાં બેઠેલા પણ સાચા જૈને તે તે કહે કે-અમે ભાગમાં બેઠા છીએ તે બેસવું પડે એમ છે માટે, પણ બેસવું ગમે છે , છે માટે નહિ ! અમને ગમે છે તે આ માનવદેહ દ્વારા એક માત્ર રત્નત્રયીનું જ આરાધન છે જ કરવાનું ! તમારા હૈયામાં આ વાત બેઠી છે કે નહિ, એ તમારે કહેવું જોઈએ. આ જ કીમતીને અફીમતી બનાવી મૂકહ્યું :
સાનિઓએ આ મનુષ્ય જન્મની મહત્તા બહુ બહુ ગાઈ છે તે તમે જાણે છે : છે પણ જ્ઞાનિઓએ તે આ મનુષ્યપણાને રત્નત્રીનું ભાજન બનાવવાના એક માત્ર લક્ષ્યથી ? [ આ મનુષ્ય જન્મની બહુ બહુ મહત્તા ગાઈ છે, એ વાત તમે જાણો છો કે નહિ ? છે સંસારમાં એક માત્ર માનવજન્મ જ એ છે કે જેને પરિપૂર્ણ રત્નત્રયીનું ભાજન જ બનાવી શકાય છે. બીજે કઈ જન્મ આ સંસારમાં એવો નથી, કે જે જન્મમાં આત્મા તે પૂર્ણ ૨ નત્રયીનું ભાજન બની શકતો હોય. સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન સાથે સંપૂર્ણ છે એવા સચ્ચારિત્રને વેગ, એક માત્ર આ જન્મમાં જ થઈ શકે છે. માટે જ અનંત છે ઉપકારી જ્ઞાની મહાપુરૂષેએ આ જન્મની મહત્તા ગાઈ છે. આ જન્મની પ્રાપ્તિને એ
મહાપુરૂ પાએ ઘણી ઊંચી કોટિની પ્રાપ્તિ કહી છે અને આ પ્રાપ્તિને જ કેમ સફળ જ બનાવી શકે એ માટે પરમ ઉપકારિઓએ શાસ્ત્રોનાં શાસ્ત્રો લખ્યાં છે. શાથી? આ છે છે જન્મને પામીને જ આત્મા આત્માને રત્નત્રયીનું ખરેખરૂં ભાજન બનાવી શકે છે. એટલે, જો છે આ જમને પામીને પણ જે કઈ જીવ પોતાના આત્માને રત્નત્રયીનું ભાજન બનાવે છે છે નહિ, તો તેને માટે કીમતી એ પણ આ જન્મ અકીમતી જ કહેવાય ને ? એને માટે આ છે એમ કંડવું પડે કે–ભાજન તે ઘણું કીમતી મળ્યું, પણ એણે પોતે એકીમતીને પણ છે
અકીમતી બનાવી મૂકહ્યુંમનુષ્યપણુ રૂપી, આ ભાજન કાંઈ તમને કમ કિંમતે મળ્યું ? જ નથી, કિંમત તે ઘણું વવી પડી છે, પણ એને જે બદલે મળવો જોઈએ એ નહિ 6 મેળવો અને પુણ્યથી મેળવેલું પાપના જ ઉપાર્જનમાં ખર્ચવું, એ બહુ ખરાબ છે. છે
(અનુ. માટે જુઓ પેજ નં. ૨૮૧)
Page #255
--------------------------------------------------------------------------
________________
છે કયા ધર્મનું મૂળ છે
છે
કે શ્રી મહાવીરાય નમઃ | અહિંસા પરમો ધર્મ
ફેન : ૨૦૦૪૦ ૨૦૦૭૯ શ્રી જીવદયા મ ડળ - રાપર પિસ્ટ બોક્ષ નં. ૨૩, રાપર – કચ્છ ૩૭૦ ૧૬૫
A
ર૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
સં. ૨૦૫૫ ના નવલા પ્રભાતે શ્રી જીવદયા મંડળ – રાપર સૌ સહાગીએને પાઠવે છે નૂતન વર્ષાભિનંદન સાથે શુભ કામના... ને ઈચ્છે છે "છવદયાના જ ક કાર્યમાં અનુપમ સહગ...... ૨ . સી કેઈના ખુબ સહકારથી આ સંસ્થા દ્વારા જીવઢયાનું કાર્ય ખુબ સુંદર છે રીતે ચાલી રહેલ છે.
- હાલ આ સંસ્થામાં ૫૫૦૦ અબેલ જી ગાય, બળ, ભેંસ, પાડા, ટાં-બકરાં ! વગેરે છ આશ્રય લઈ રહેલ છે. જેમના નિભાવ પાછળ આ સંસ્થાને સને ૧૯૬-૯૭
માં ૧ કરોડ ૨૫ લાખ રૂપિયા ખર્ચ લાગેલ જ્યારે ૧૯૯૭-૯૮ માં આ ખર્ચ વરસ છે જ સારું હોવા છતાં રૂ. ૮૫ લાખ લાગેલ છે. આ ઉપરથી આ સંસ્થાની જવાબદારીનો જ ખ્યાલ આવી શકે છે.
ચાલુ સાલે તા. ૯-૬-૯૮ ના કચ્છમાં ફેંકાયેલ વાવાઝોડાથી આ સંસ્થાને છે. આશરે ૧૫ લાખ રૂપિયાનું નુકશાન થયેલ છે. વળી અષાઢ શ્રાવણ માસ વરસાદના જ આ ધરી મહિના કહેવાય તે વરસાઇ વિના નિષ્ફળ જવાથી પશુધનમાં સતત વધારો થતે દ. હું રહ્યો છે. આમ સંસ્થા ઊપર જવાબઝારી વધતી જ ગઈ છેજો કે પાછોતરો વરસાદ ર
ઠીક થવાથી સાધારણ રાહત થયેલ છે. આમ છતાં ૫૫૦૦ ઢાર નિભાવવાની .• જવાબ- ક છે દારી કંઈ નાની-સુની નથી સૌ કોઈને સુંદર સહકાર મળે તે જ આ કાર્ય ચાલી
શકે જેથી સૌ જીવઢયા પ્રેમી ભાઈઓ તથા સંસ્થાઓને આ સંસ્થાને શક્ય વધુમાં વધુ ૨ મદદ આપી – અપાવી આભારી કરશોજી એવી ખાસ નમ્ર અપીલ
જે મળશે આપનું દાન તે બચશે પશુઓના પ્રાણ પત્ર વ્યવહારનું સરનામું સંસ્થાનું ખાતું દેના બેંક
લી. શ્રી છવાયા મંડળ – રાપર રાપર શાખામાં શ્રી જીવદયા ટ્રસ્ટી મંડળ તથા મુ. રાપર – વાગડ – કચ્છ મંડળ રાપરના નામનું છે. કાર્યવાહક કમીટી પીન-૩૭૦ ૧૬૫.
શ્રી જીવદયા મંડળ-રાપર છે તારીખ : ૫-૧૦-૯૮ તા. ક, : સંસ્થાની રૂબરૂ મુલાકાત લેવા નમ્ર વિનંતી છે.
Page #256
--------------------------------------------------------------------------
________________
ત્રેસઠ-સઠ શલાકા પુરુષના જીવન કવને સાંભળીએ. વાંચીએ કે મનન કરીએ રિ છે તે હઠયને પીગળાવનારી અવનવી વાત જાણવા મળે. સમજવા મળે ને આચરણ છે હું કરવાનું મન થઈ જાય.
જ્યારે શ્રી મહાવીર પરમાત્માના ચારિત્રના અનેક પ્રસંગો માણીએ ત્યારે કંપારી જ છૂટી જાય. નયસારના ભવથી માંડી પ્રભુ મહાવીર સ્વામી મેક્ષે ગયા ત્યાં સુધીમાં કેટ* કેટલીય અદ્દભુત બીનાઓ બનવા પામી. પ્રભુ મહાવીર કેટલા વિરાગી, નીરાગી હશે ! છે હું જરા વિચારના તરંગો પણ મનમાં ઉઠે છે, ખરા?
એક બાજુ ચિત્ર-વિચિત્ર પ્રસંગોની હારમાળા અને બીજી બાજુ પ્રભુ વીરની જ આ અડગતા, ધીરતા, સમતા અને વીતરાગતા અજબ કેટીની હતી.
- - - - - - - - -૦ -
પ્રભુ મહાર્વીનર્વાણ છે જે
–વિરાગ થઇ અહાહ અહહહહહહ મહ૬
જ પ્રભુ ઉપર અત્યંત રાગી, આ રાગના કારણે જેમનું કેવળજ્ઞાન જેમની આસપાસ છે જ આંટા મારતું હતું એવા શ્રી ગૌતમ સ્વામી મહારાજા જેવો પ્રેમ આજ દિન સુધી 4 કોઈનો જોયો છે ખરો ? અરે ! એના તસુ ભારને પ્રેમ કોઈની ઉપર કર્યો છે ખરો ? જ છે સ્વાર્થ પ્રેમ તે ઘણે કર્યો? તેની શુંટી કેડીની કિંમત નથી ?
આવા અપ્રતિમ રાગી ઉપર પ્રભુ રાશી ખરા? પ્રેમી ખરા? ના, ના કેઈ કાળે છે પણ નહી, કેદ રુંવાડે પણ રાગ નહિ. પ્રભુ કેટલા નીરાગી.
અંત સમયે દેવશર્મો વિપ્રને પ્રતિબંધ કરવા માટે પોતાના પ્રથમ ગણધર શ્રી ગૌતમ સ્વામી મહારાજાને મોકલ્યા. શ્રી ગૌતમ મહારાજ પ્રભુ વરના શિષ્ય થયા પછી જ પ્રભુજીની સાથે સાથે જ કાયમ રહ્યાં છે. સાથે જ વિચર્યો છે. પ્રભુને પડતે બેલ છે ઝીલ્યો છે. પ્રભુના હૃઢયમાં જેમને વાસ હતે એવા શિષ્યને પણ અંત સમયે અળગે હે પ્રભુજી ઉપરના પ્રેમની કેઇ સિમા નહિ છતાંય પ્રભુજીએ દૂર કર્યો, રાગી ઉપર જરાય છે રાગ નહિ. કેવા નીરાવી પ્રભુ હશે ?
અવિહડ પ્રેમના અણુબધે જ્યારે બંધાયા? અરે ભલા માનવી, પ્રભુ મહાવીરના * ભવમાં. ના, ના, આ પ્રેમના અંકુર તે મરિચિના ભવમાં રોપાયા. અનેક ભવોમાં છે પ્રેમના અંકુરારા ફાલ્યા કુલ્યા. છેલે પ્રભુ વીરના ભવમાં તો ઘટાઢાર વૃક્ષ બની છે છે ખીલવા લાગ્યો
Page #257
--------------------------------------------------------------------------
________________
$ ૨૫૬ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) શ્રી જિન દર્શન પૂજન કથા વિશેષાંક છે
મરિચિના ભવમાં સાધુ બન્યા પછી વિઠંડીને વેશ અંગીકાર કર્યો. નવા વેશના આ કારણે અનેક રાજકુમારો કુતુહલથી તેમની પાસે આવતા હતા. સુધમની વાત સમજાવી, છે જ વૈરાગ્ય પ્રવજલિત કરી, પ્રભુ આદિનાથ પાસે સંયમ લેવા મેકલતા. એક દિવસ હું
કપિલ નામને રાજકુમાર તેમની પાસે આવ્યા. ઉપચારિક છેડી ગોષ્ઠિ થયા બાક છે મરિચિએ તત્વજ્ઞાન પીરસ્યું. સંસારની ભયાનક્તા સમજાવી. અસારતા પ્રગટાવી. કાઢવમાં
ખુંચેલા કપિલ રાજકુમારને વૈરાગ્ય ઉત્પન થયો. ભાગવતી પ્રવજ્યા આપવા માટે વિનંતી કરી. મરિચિએ ના પાડી. પ્રભુ આદિનાથ પાસે દિક્ષીત થાઓ. પરંતુ કપિલે તેમને સમરિચિને શિષ્ય થવાની વાત કરી. સરખે સરખી જોડી મળી એમ વિચારી છે મરિચિએ દિક્ષા આપી. મરિચિને તેઓ તરણતારણ માનતા હતા. એટલું જ નહિ એ કાળે પણ અવિહડ પ્રેમ હતે. પ્રભુ વિના એક ક્ષણ પણ રહી શકે તેમ ન હતાં. અવિચલ પ્રેમના કારણે ક્ષણે ક્ષણે પ્રભુ પાસે આવતાં. હે ભ૪ત ! એમ સંબંધીને અનેક ભવ્ય જીવોના ઉદ્ધાર માટે તેમજ પોતાને બંધ થાય તે માટે અનેક પ્રશ્નો પૂછતાં. પ્રભુજી પાસેથી ઉત્તર મેળવીને અત્યંત પ્રસન્ન થતા.
ભગવંત ઉપરના અવિહડ રાગ અને ભગવંતની વાણી પર રહેલા સંપૂર્ણ જ વિશ્વાસને કારણે ઘણા પ્રશ્નના ઉત્તર પિતે આપી શકે તેમ હોવા છતાં પિતે ઉત્તર
આપતા નહિ તેમજ કેઇપણ બાબતમાં જ્ઞાનને ઉપયબ મૂક્યા વગર ભગવંતને પૂછી છે પૂછીને જ ઉત્તર મેળવી રાજીના રેડ થઈ જતાં.
આવા અપ્રતિમ ધર્મરાગીને પિતાના અંત સમયે પિતાથી દૂર કરવા અન્યત્ર છે. એક જીવને પ્રતિબંધ કવા મેકલવા તે કેવી નીરગતા સૂચવે છે?
આ પ્રસંગમાં પણ શ્રી ગૌતમ સ્વામી માએ ઉપગ મૂકીને પ્રભુની આયુસ્થિતિ જ વિચારી ન'તી. જે કાંઇ ઉપગ મૂક્યું હોત કે જે કાંઈ વિચાર્યું હોત તે તેએ પ્રભુ છે.
પાસેથી જરા પણ ખસ્યા ન હોત. ચાર જ્ઞાનના ધણ અને શ્રુત કેવળી હોવાથી અવશ્ય
ભગવંતની ભવાંત સ્થિતિ જાણી શકત પરંતુ જે રાગ શ્રી ગૌતમ સ્વામીને પ્રભુ ઉપર જ હતા એ જ રાગ પ્રભુ વીરને મારી ઉપર હશે એમ ધારણ ધારીને શ્રી ગૌતમસ્વામી કે મને પ્રભુ વીરે પિતાથી છૂટા પાડે એવી કલ્પના પણ તેમને આવી નહતી. એવી છે ક૯૫ના શ્રી ગૌતમ સ્વામીને ઉદભવે એ કઈ કાળે સંભવિત નથી.
શ્રી ગૌતમ સ્વામી જે દિવસે અપાપા નગરીની નજીકના એક ગામમાં પ્રભુ છ વરની આજ્ઞાથી દેવશર્મા વિપ્રને પ્રતિબંધવા ગયા તે જ રાત્રિએ પ્રભુ નિર્વાણ પામ્યા. .
Page #258
--------------------------------------------------------------------------
________________
: ૨૫૭
દિ વર્ષ ૧૧ અંક ૩૧-૧૪ : તા. ૩–૧૧–૯૮ :
પ્રભુને પાંચેય કલ્યાણ કે ઉજવવા દે મૃત્યુલોકમાં આવે છે. નિર્વાણ સમયે જ પ્રભુ વીરને નિર્વાણ મહોત્સવ કરવા ઇદ્રાઝિક ડે નિર્વાણ સ્થળે આવવા લાગ્યા. જ છે અંધારી અમાવાસ્યાની રાત્રિએ દેના આગમનથી સારીયે રાત્રી ઉદ્યોતવંતી બની ગઈ. સ.
શ્રી ગૌતમ સ્વામી મહારાજા દેવશર્માને પ્રતિબંધી, કાર્તિક સુદ એકમની પ્રભાતે જ પરમાત્મા વીરની પાસે આવવા નીકળ્યા એ સમયે આકાશમાંથી ઉતરતાં–ચઢતાં દે ને ? કોલાહલ સાંભળતા જ શ્રી ગૌતમ સ્વામીજીએ તેનું કારણ પૂછયું.
“શ્રી વરિ પરમાત્મા નિર્વાણ પામ્યા છે.” શું કહે છે? આ સાંભળતા જ શ્રી એ. ગૌતમ સ્વામી ભાંગી પડયા. હૃઢયમાં અસહ્ય આઘાત લાગ્યો. આ આઘાત વજા સમાન જ જ બને. મન પછડાટે ચઢ્યું. ચગડોળે ઘુમવા લાગ્યું. વિચારોના વમળમાં ગુંથાયેલું મન
પોકારવા માંડયું, હું શું સાંભળી રહ્યો છું? શું આ હકીક્ત સાચી? પ્રભુ નિર્વાણ 2 પામ્યા? હે, ખરેખર ! પ્રભુ નિર્વાણ પામ્યા. શું આવે અવસરે પ્રભુએ મને વેગળા છે કર્યો? આ સમયે દૂર ગયેલા સ્નેહીજનોને પોતાની નજીક લાવવામાં આવે છે, ત્યારે પ્રભુ આપે નજીક રહેલા મને દૂર મોકલ્યો. મારા જેવા રાગી–પ્રેમી માટે પ્રભુ દિ આવું કેમ કર્યું. આવી પ્રવૃત્તિ કેમ કરવી પડી? શું પ્રભુ ! આપ અજાણ હતા ? શું શું પ્રભુ, આપ વ્યવહારથી પર હતા ? ના, ના, પ્રભુ! મારું મન કઈ વાતે માનતું જ નથી. કબુલ કરતું નથી કે પ્રભુ, આવું કેમ?
શું પ્રભુ! મને દૂર મોકલતાં એમ વિચારેલું કે-આ ગૌતમ, મને નહી જવા ? છે કેમારી પાછળ પડશે. હઠ કરીને મારી સાથે આવશે. મારી આંગળીયે વળગશે. કાચ છે કહેશે કે જવું હોય તે જાવ, પણ કેવળજ્ઞાન આપીને જાવ. આંસુ અનરાધાર વર્ષાવીને કે
બાળકની જેમ પોક મુકશે તે લોક લાજે મારે કાંઈક... હું ગમે તે ધાર્યું હોય કે ગમે તે વિચાર્યું હોય પણ અત્યંત રાગી એવા મારા છે છે જેવાને પણ પ્રભુએ દૂર કર્યો ને ઠીક નથી કર્યું. ગમે તે કહો કે ન કહો અંત સમયે જ પ્રભુએ મને છેતર્યો.
અરે ! હું પ્રભુ વીરની ભૂલ કાઢું. પ્રભુએ ઠીક ન કર્યું. એમ વિચારું છું છે પરંતુ હું પોતે જ ભૂલ નથી ને! ૨ખે હું ભૂલતે હોઉં. પ્રભુ ભૂલ ન જ કરે છે
વાતની તે મને ખાત્રી છે. છે અરે! હા... હા. હું જ ભૂલ્યો. હું બેટા વિચારે ચઢયો જે કર્યું તે પ્રભુએ ઈ
જ સમજી વિચારીને કર્યું છે. મેં જ તે વખતે ઉપગ ન મૂકો. પ્રભુનું આયુષ્ય : જાણવા માટે મેં ઉપયોગ ન દીધે. મારી જ ભૂલ છે. પરંતુ હવે શું થાય?
Page #259
--------------------------------------------------------------------------
________________
૨૫૮ : : શ્રી જૈન શાસન [અઠવાડિક] શ્રી જિન દાન પૂજન કથા વિશેષાંક મારી બીજી પણ ભૂલ મને હવે સમજાય છે, મે` ધાયુ હતું, જેવા મારો રાગ પ્રભુ ઉપર છે તેવા જ રા પ્રભુને મારી ઉપર હશે. પરંતુ આ વાત નઠારી નીકળી. આ વાતે મને છેતર્યો. અરે! આ તેા સમજ્યા છતાં ભૃા. હું તેા રાગી છું પરંતુ પ્રભુ વીર તેા વીતરાગી છે. તેમના રાગ મારા ઉપર હતા જ નહે.મે એક પક્ષી જ રાગ કર્યાં. મારા રાગને તેડવા માટે હિતબુદ્ધિથી પ્રભુજીએ મને અળગા કર્યા. પેાતાથી દૂર મેાક્લ્યા. અત્યંત રાગ તૂટે અને વીતરાગતા પ્રગટે એ માટે ′′ પ્રભુએ કર્યુ. તે ઠીક છે. હવે મારે શું કરવું.
પ્રભુએ જે ક્યુ તે મારે કરવું. રાગ છેડીવી તરાગતા પ્રગટાવી, રાગીપણું તજીને વીતરાગ થવુ` છે. આ સંસાર સ્વાર્થથી ભરેલા છે. સૌ કાઇ સ્વાર્થીના સગા છે. સંસા૨માં કોઇ કોઇનું નથી. જે કોઇ પેાતાના આત્મામાં રહેલા ગુણ્ણાનુપ્રટીકરણ કરે છે એજ જીતે છે બાકી બીજા બધા ભવથી હારીને દુર્ગંતિમાં ચાલ્યા જાય છે.
આ પ્રમાણે રાગ-પ્રેમના વિચારો દૂર કરતાં કરતાં, વીરજીએ પ્રાપ્ત કરેલા વીતરાગપણાના વિચારોમાં અને વીર વી૨ ઉચ્ચારતાં શ્રી ગૌતમ સ્વામીના રાગ–પ્રેમ અને માહ નાશ પામ્યા. શુદ્ધ આત્મદશા પ્રગટી: ઘાતિકના ક્ષય થયા. અચ બાના સ્થાને કેવળજ્ઞાન પ્રગટયુ.. દેવાએ કારતક સુદ એકમની પરોઢીયે કેવળજ્ઞાનના મહેાસવ ઉજવવા આવ્યા. સુવર્ણ કમળની રચના કરી. પ્રથમ ગણધર મહારાજા! તેની પર બેસીને અપૂર્વ દેશના આપી. અનેક ભવ્ય જીવેાને દાવાનલ રૂપી સ'સારમાંથી બહાર કાઢી સયમ સરિતામાં માહલતા કર્યા, ખાર વર્ષ સુધી વસુંધરા પર ચરી, મુનિ સમુદાયને શ્રી સૌધર્મ ગણધરની પાસે સાંપી તેઓ નિર્વાણપદ પામ્યા. જોયા આ પ્રસ`ગ. વાંચ્યા. કેટલી અદ્ભુત છે આ ખીના ! વીતરાગી વીર પરમાત્માની વીતરાગ દેશાના ચિતાર ખડા થઇ ગયા. આ ચિતારને હયમાં સ્થિર કરી મનન કરવાના છે. શ્રી ગૌતમ સ્વામી જેવા મહાગુણીયલ, સતત સેવા॰ાવી, મહાન તપસ્વી એવા મુખ્ય ગણધરને અંત સમયે પેાતાની પાસે રાખવા જેટલે સ્નેહ પણ પ્રભુજીએ બતાવ્યા નહિ પ્રભુજીની વીતરાગ કશા કેવી ઉચ્ચ કોટીની હશે.
કે રાગી ઉપર પણ વીર પ્રભુજીએ જેવા વીતરાગ ભાવ બતાવ્યા છે તેવા જ દ્વેષી ઉપર પણ પ્રભુ વીરે વીન દ્વેષપણુ' બતાવી આપ્યું.
ખ્યાલ છે. ખ્યાલ આવી ગયા કે ન આવ્યા. ન આવ્યે હાય તેા વાંચી લે અને વિચારજો.
પ્રાણાંત ઉપસર્ગ કરનાર ચંડકૌશિક, સ`ગમ, ગાવાળ, પૂતના, ગે શાળા જેવા
Page #260
--------------------------------------------------------------------------
________________
ધનતેરસની સાચી ઉજવણી પુi
આસો વ8 તેરશને ધનતેરસ કેમ કહેવાય છે? ખરું ધન સંસારને છેક કરનાર છે. ધર્મ છે. એની પૂજા હોય. એની સેવા હોય. જેન પૂજક કેને હોય? ધર્મનો કે ધનને ? ધનની સેવા પ્રાવકના ઘરમાં શોભે ? શ્રાવક ધનને પૂજારી હોય? ધનની સેવા મિથ્યા
ત્નીને શોભે સમ્યગ્દષ્ટિને શોભે? દરિદ્રીમાં દરીદ્રી શ્રાવક પણ કહે કે “મારૂં ખરું વ ધન સંયમાદિ દશ પ્રકારને ધર્મ, અર્થકામ મારા નહિ. એ મુકાય નહિ તે મારી ?
પામરતા” ધર્મના પૂજક મટી ધનના પૂજક ન બનો. ધનને માટે ધર્મની સેવા કરનારા પણ ન બનો, કેવળ મોક્ષના ઈરાદે ધર્મના સેવક બને. દુકાને જ કુંચી આપ લગાડવી. ઉંબરે હાથ મુકીને કપાળે મૂકવે. દુકાનને સલામે ભરવી. છે છે આ બધા જૈનત્વના આચાર છે! સંસાર છોડી ન શકો અને અર્થકામ ભાગવતા હો રે કેમ છતાં પણ તમે એને દુશમન માને છે એ દેખાવું જોઈએ. પેલા તે મોહના પાસાં છે % છે. મહ પાસાં નાખે ને જગત પાગલ ન બને. એમ બને? બને, પણ તે કયાં સુધી જ છે જેનત્વનું શરણું ન પમાય ત્યાં સુધી? જેનત્વને શરણે રહો તો સંયમાદિ દશ પ્રકા- ૬ છે રના ધર્મના સેવક બની શકે અને એ બને એટલે મોહને વહેલા મોડા ભાગ્યે જ છે
છે છૂટકે છે.
ભગવાન કહે છે કે “માર્ગે ચઢેલો પાંગળે જેમ કામ કરીને દૂર રહેલા સ્થાનને આ તે પામે છે. તેમ ધર્મમાં રહેલ ધનકર્મી પણ મક્ષને પામે છે. જે આત્મા એકવાર ધર્મમાં ૨ છે સ્થિર થઈ જાય તે નિયમ ધર્મથી મોક્ષ પામે. ધર્મને પામે અને ધર્મમાં સ્થિર બને છે તે ધનતેરશની સાચી ઉજવણી થાય.
પ્રવચનકાર :- પૂ. આ. દેવ શ્રી વિ. રામચંદ્ર સૂ. મ. મહાપાપી ઉપર પણ અંશ ભાગ હેપ કર્યો નહિ. શાંતવૃત્તિમાં માહલતાં આ વીરપુરૂષ અજબ કોટીના સમતા-શાંતી રાખી.
ધન્ય છે એ વીતરાગતાને. ધન્ય છે એ વાત ઠેષતાને.
ધન્ય છે એ અપ્રતિહત શાસનને. આ શાસનને આશ્રય લઈ કેક મુકિતએ ગયા કેક પાર પામશે. આપણે શાસ- ર નને આશ્રય લઈશું અને પરમાત્માની આજ્ઞાને અનુસરીશું તે ચોકકસ આપણું છે શ્રી કલ્યાણ થશે.
Page #261
--------------------------------------------------------------------------
________________
અતિનિચલા એવી તે શ્રીમતી મઢનાસુંદરના સત્ત્વને નિહાળવાને સૂર્યનારાયણ ૨ આ ઉદયાચલ પર્વતની શિખાને પ્રાપ્ત થયા. આ તરફ શ્રી મઢનાસુંદરીના કથનથી, કે પ્રભાત કાલે ઉમ્બરરાજ તેણીની સાથે, શ્રી રૂષભદેવસ્વામિના મંદિર ગયા શ્રી આદિનાથ પ્રભુના દર્શન માત્રથી માંચયુક્ત થયું છે શરીર જેમનું એવા તે બેઉએ પ્રભુને
નમસ્કાર કર્યો અને શ્રી જિનમતમાં નિપુણ એવી શ્રીમતી મદનાસુંદરીએ પ્રભુતુતિ શરૂ કરી. છે જ આવા કષ્ટના સમયે પણ તે પરમ શ્રાવિકા પ્રભુદર્શન ચૂકતી નથી. કે આ પતિને જ
પણ દર્શન કરવાને સાથે લઈ આવે છે. ધમને સહવાસ સુવાસ જ ફેલાવે. “દુઃખમાં છે હે પ્રભુને તે ભજાય?”- એવી આજના ઘણાને શંકા છે. ઘણા અજ્ઞાને એમ પણ કહે છે
આર્મીમાંપણ અપૂર્વભક્ત
– પૂ. આ. શ્રી વિ. રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા
e
છે છે કે પીડા પેટની દૂર કરે કે પ્રભુનાં દર્શન કરવા જાય? પણ આ વિચારો જ છે. જ દુર્ભાગ્યની નિશાની રૂપ છે. નહિતર દુઃખ વઘતે ધર્મી વધારે ધર્મ કરે, કે જેથી ૨ એ હું દ્વિરે. શ્રીમતી મઢના સુંદરી પ્રભુભૂતિને જોઈ રોમાંચ અનુભવે છે. પ્રભુભૂતિને છે તે જ માંચ થાય? કેટલી ભક્તિ હોય ત્યારે રોમાંચ થાય? “હું મારી સેવિકા જ
છો ? -એ વિચાર શ્રીમતી મનસુંદરીને નથી આવતું. . તે માત્ર છે. છે સ્તુતિ કરે છે. સાંભળે કે-એ શી સ્તુતિ કરે છે? એ સ્તુતિ કેવી ભાવમય છે ? ,
ન કર “ભક્તિભરનસિરસુરિંદવીદ-વંદિઅપય! પઢમજિકુંદચંદ !
ચંદુજજલકેવલકિરિપૂરપુરિયભુવણેતર! વેરિસર ! ૧ સુસવ્વ હરિઅતિમિર! દેવ ! દેવાસુરખેયરવિહિઅસેવ! . સેવાગ યમરાયપાય પાયઠિયપણામહ! કયપસાય ! રા
સાયરસમસમયામયનિવાસ! વાસવગુરૂગેયરગુણવિકાસ !! SS! - કાસુનલ જમીલલીલ ! લીલાઇ વિહિઅમેહાવહીલર છે હા. 1પ હલાઅરજંતુમું અકાસાવા,સાવ જણજણિઅઆણંદભાવ ! ભાવલયઅલંકિએ! રિસહનાહ! નાહરણ કરિ હરિ
- દુકખદાહ જા '
Page #262
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૧૧ અ ૧૩-૧૪ તા. ૩-૧૧-૯૮ :
: ૨૬૧
ભક્તિના પ્રશ્ન થી નમનશીલ બનેલા એવા, સુરેન્દ્રવદાથી વદિત થયા છે પાઠ જેમના એવા, પ્રથમ જિનચંદ્ર, જેમના ચંદ્રના જેવા ઉજ્જવલ અને સ`પૂ યશસમૂહથી લેાકત્રય પૂરિત થયા છે એવા, કામ-ક્રાધારૂપ વૈરીઓના જયમા શૂર, સૂર્યની, જેમ અજ્ઞાનરૂપ અંધકાર દૂર કર્યા છે જેમણે એવા, સૂર અસર ને ખેચરોએ કરી છે સેવા જેમની એવા, સેવાર્થે આવેલા અહંકારરહિત રાજાએએ જેમના ચરણેમાં નમસ્કાર કર્યા છે એવા, સેવકે ઉપર કરી છે કૃપા જેમણે એવા, સમતામ્રતના સાગર જેવા, બૃહપતિને જ ગમ્ય એવા ગુણવિકાસવાળા, કાસ નામના તૃણુની મા ઉજવલ છે સંયમ ને શીલની ક્રીડા જેમની એવા એ લીલા માત્રથી જ જેમણે મેહની અવહીલા કરી છે એવા, હીલણા કરવામાં તત્પર એવા જીવાને વિષે પણ નથી કર્યો આક્રેશ જેમણે એવા, શ્રાવકજનાને આનંદ પેદા કરનારા, અને ભામડળથી શાભતા એવા હે રૂષભદેવ ! આપ મને યાગક્ષેમ કરનારા થાએ અને મારા દુઃખદાહને દૂર કરો ! ’ વળી શ્રીમતી મયણાસુંદરી સ્તુતિ કરે છે કે ઃઇહરિસહજિજ્ઞેસર ! ભુવદિણેસર, નિજયવિજયસિરિપાલ ! પહેો ! । મયણાહિઅ ! સામિઅ ! સિવગŁગામિઅ !, મહ મારહ પૂરીમહે। ।પા
,,
એવા ઉપર કહ્યું તેવા) હે શ્રી રૂષભ જિનેશ્વર ! હું ભુવનદિનેશ્વર ! હે ત્રણ જગતની વિજયીના પાલક ! હું મઢનારિ ! હે સ્વામિન્ ! હે શિવગતિગામિન ! મારા મનના મનેરથા પૂર્ણ કરી !
આ
શ્રીમતી મઢનાસુ દરીની સ્તુત્તિ સમજાય છે ? પ્રભુને કેવાં વિશેષણેાથી સ્તવ્યા ? આ સ્તુતિ બહુ જ અથ ગભીર ને ભાવમય છે. આવી આપત્તિ વખતે મિથ્યાદૃષ્ટિ, ધર્મને નહિ પામેલા આત્મા, કદાચ ઇશ્વરસ્તુતિ કરે તે પણ તે કેવી કરે? ‘તું સમં છે, કૃપાસિન્ધુ છે, ભતના તારક છે, ને હું તારી ભક્ત છું માટે આ દુઃખમાંથી ઉગાર!’–એમ જ ને? પણ શ્રીમતી મઠનાસુંદરી એમ કહેતી નથી. પ્રભુ પાસે દુ:ખને જ નાશ ઇચ્છવાના ન હેાય, પણ દુ:ખની જડના જ નાશ ઇચ્છવાના હાય. એટલે કે—ત્યાં તા સજન્ય સુખ કિવા દુઃખ બેઉના નાશ ઝ્હાય. જયવીયરાય' ના અથ યાદ છે ને? ત્યાં કેમ ખીજુ ન મૂક્યું? શ્રીમતી મઢનાસુંદરી પ્રભુને હે છે કે-માંતર વૈરી રૂપ કામ-ક્રોધાદિના જયમાં આપ શૂર છે! અજ્ઞાનોઁધકારના નાશ કરવા માટે આપ સૂર્ય છે: સયમને શીલની ઉજજવલ ક્રીડાયાળા છે : વિગેરે
Page #263
--------------------------------------------------------------------------
________________
૨૬૨ : : શ્રી જૈન શાસન [અઠવાડિક) શ્રી જિન દર્શન પૂજન કથા વિશેષાંક દિ આવી સ્તુતિ કેણ કરે છે જેને આ વસ્તુને ખપ હોય તે જ કે બીજે? આંગણે ભીખ ૨ ૨ માગવા આવેલો ભીખારી શું બેલે ? “આપ ઉદાર છે, ધનવાન છે, દાનવીર છો. છે આપને ત્યાં આવેલ ભીખારી ખાલી હાથે પાછો ન ફરે વિગેરે ને? કારણ કે, એને છે જ એ ધન ને એ ઉઠારતાને ખપ છે. શ્રીમતી મઢના સુંદરી પણ આંતરવૈર રૂપ કષાય છે. થઇ ચતુષ્ટય (ક્રોધ, માન, માયા ને લેભ) નો નાશ કરવા ઈચ્છે છે, અને જ્ઞાનને છોડી આ સમ્યજ્ઞાન પ્રાપ્ત કરવા ચાહે છે અને સંયમ તથા શીલની કીડાની પણ તેણી અનુજ રકતા છે, અને તેથી એ મહાસતી આ વિશેષણથી પ્રભુતુતિ કરે છે. આવા આશય છે આ સિવાય બીજે કઈ આશય આ સ્તુતિમાં છે?
(સભા, એમ તે કહે છે ને કે-મારે મને રથ પૂર્ણ કરે ?)
ભાગ્યવાન ! એ જ સમજવા જેવું છે. આજે જે કથાનકના કે શબ્દને છે છે દુરુપયોગ થતો હોય, તે આવી વિચારસરણીના જ પ્રતાપે છે ! તે એટલે ય જ વિચાર ન કરી શક્યા કે- શ્રીમતી મઠનાસુંદરી જેવી દઢ શ્રાવિકા, પરમ વિદુષી ને . છે જેનપણમાં નિપુણ નારી, પ્રભુસ્તુતિમાં કોઈ તુછ ભાવનાથી એમ ન કહે કે-“મારા હું મને પૂર્ણ કરે. “કહો તે ખરા એણીના મનોરથ યા હોય? તમને તે એમ જ જ થયું હશે કે, શ્રીમતી મધનાસુંદરીએ એવા મનેરો કર્યા હશે કે જ્યારે આ ઉંબર. હું આ રાણાને કુષ્ટરોગ જાય, જ્યારે એ રાજા થાય ને ક્યારે હું રાણી થાઉ ? કેમ જ એમ જ ને? | (સભા. આવા વખતે કુદરતી જ એવી ઈચ્છા થાય ! )
ના, એવું કાંઈ જ નથી. ધર્મના અજાણુને કઢાચ એમ થાય, પણુ બધાને જ 1 એમ ન થાય. જેનધમીને છાજતા સંસ્કાર શિથિલ થયા, તેની જ આ પંચાત છે. જ
બાકી આવું બધું તે પુણ્યવાનને વણમાગું મળે. સંસારની એવી ઈચ્છાપૂર્વકની છે ૨ પ્રભુસ્તુતિની ગણના પણ મિથ્યાત્વમાં જ થાય એની “ના” નહિ, પરંતુ શ્રીમતી શિ
મઠનાસુંદરીની એ અભિલાષા જ ન હતી. એમ તો તમે પણ રેજ : રોજ પ્રભુ પાસે –ભવથી નિર્વે, માર્ગાનુસારિતા, ઈષ્ટફલની સિધિ, લેકવિરૂદ્ધ કાર્યોને ત્યાગ, ગુરુજનપૂજા, પરાર્થકર૭, શુભ ગુરૂને યોગ, ને તારા વચનની ભવે ભવે અખંડ સેવા તેમજ દુઃખક્ષય, કર્મ ક્ષય, સમાધિમરણ, ને બધિલાભ વગેરે પણ માગે છે ને? એક સાચા શ્રાવકના મનોરથ જ આ હોઈ શકે. આનાથી વિરૂદ્ધ મનોરથ,
એ જેનશાસનની બહારના મનોરથ ! પરંતુ હજુ આ બરાબર જચતું નથી અને ૨ ૨ લીધે જ આવા પ્રશ્નો ઉઠે છે. બાકી જે એમ જ જચી જાય કે પ્રભુ પાસે સંસારની છે
Page #264
--------------------------------------------------------------------------
________________
૨ વર્ષ૧૧ અંક-૧૩ | ૪ : તા. ૩-૧૧-૯૮ 8િ પિોષક ને વિરાગની શાષક એવી પણ વસ્તુ શ્રાવથી મગાય જ નહિ, તાં આવા પ્રશ્ન છ ન જ ઉદભવે. શ્રીમતી મઢનાસુંદરી પરમ શ્રાવિકા છે અને સાથે પરમ વિદુષી છે :
એની માગણી બીજી હોય? ના, એ આનાથી વિરૂદ્ધ બીજું કાંઈ ઈચ્છે જ નહિ અને
જો એવી છે છા ન હોય તો, ગર્ભિતપણે લોકેત્તર મિથ્યાત્વને સૂચવતો તમારે આ એ પ્રશ્ન જ ટકી શકતું નથી. છે આ, પાછા મૂળ વાત ઉપ૨. શ્રીમતી મઢનાસુંદરી અતિભક્તિભાવથી પુલક્તિ છે જ થયેલી હોતી છતી સ્તુતિ કરે છે. સ્તુતિ કરવામાં એ ચિત્તની એકાગ્રતાપૂર્વાક લીન થઈ ? જ થઈ ગઈ છે, એટલામાં તે ભગવંતના કઠમાંથી કુસુમમાલા, પ્રભુના હાથમાં રહેલ આ ફલ સાથે ઉછળી અને શ્રીમતી મઢનામુંઝરીના કહેવાથી ઉંબરાજે તે જ વખતે ફલ છે છે ગ્રહણ કર્યું અને આનંદિત થયું છે મન જેનું એવી શ્રીમતી મઢનાસુંદરીએ પોતે
માલા ગ્રહણ કરી. આ પછી વસ્તુસ્વરૂપને જાણનારી શ્રીમતી મઠનાસુંદરી કહે છે કે-“હે થે ૬ સ્વામિન્ ! હવે આપને દેહવ્યાધિ નાશ પામશે, કારણ કે -પ્રભુકૃપાવાળો આ સંગ બન્યો છે.”
(સભા આમ શાથી બન્યું? પ્રભુભૂતિને એ પ્રભાવ?) .
કાં તે આ કૃત્ય બીજા શાસનદેવનું હોય અને કાં તો અધિષ્ઠાયક દેવનું છું જ હોય ! આવી એક ચિતે થતી સ્તુતિથી સંતુષ્ટ થઈને, કે દેવે આ કહ્યું એમ જ છે હિં માનવાનું. સમ્યગદષ્ટિ દેવતાઓ પ્રસન્ન થાય ત્યારે આમ કરે છે. જો કે તેની ઇચ્છા છે કે દેવતાને પ્રસન્ન કરવાની- તુષ્ટ કરવાની હતી જ નહિ, પરંતુ પ્રભુભક્તિના અનુ
રાગી દેવ, પ્રભુભકિત કરનારને જોઈને તુષ્ટ થાય તે તદ્દન સ્વાભાવિક વસ્તુ છે. બાકી શું તે પ્રભુ પાર સિવાય વિરાગતા, બીજુ મગાય જ નહિતેમ ત્યાંથી કાંઈ મળે પણ છે નહિ ! ફલ તે સ્તુતિ કરનારાની ભાવનાથી મળે છે. કાંઈ પ્રભુ દેતા નથી. જ્યાં છે જ્યાં આવા પ્રસંગે આવે, ત્યાં ત્યાં તે અધિષ્ઠાયકદેવકૃત કે શાસનદેવ કૃત જ હોય,
પણુ તે પ્રભુભકિતના ગે જ થયેલ હોવાથી, ભાષામાં પ્રભુને જ પ્રસા, કહેવાય. છે. (પ્રશ્ન મૂર્તિનાં દર્શન કર્યો, હજી તે બેચાર કલેક બેવે છે, ત્યાં એટલામાં છે આ જ દેવ સંતુટ થયે?).
હા ! એમાં આશ્ચર્ય પણ શું ? જે મૂર્તિના દર્શનથી અંતમુહૂર્તમાં કેવલજ જ્ઞાન અને સિધપદની પ્રાપ્તિ પણ થાય, તે પછી આમાં શું ? આમાં કંઈ જ છે ૨ નવાઈ નથી અંતમુહૂર્તમાં પણ કેવળજ્ઞાન ન થાય એવી કેઈપણ ક્રિયા આ છે છે શાસનમાં નથી. દરેક ક્રિયાથી એમ થઈ શકે, પણ એને આધાર આરાધનાર ઉપર છે. તે
Page #265
--------------------------------------------------------------------------
________________
૨૬૪: : શ્રી જૈન શાસન (અઠવાડિક) શ્રી જિન દર્શન પૂજન કથા વિશેષાંક ૨
છે વિસમાં કેટલી વાર ‘ઈર્યાવહી પડિકમીએ છીએ તો પત્તો નથી લાગતે અને જે
જ ‘ઇર્યાવહી” એકવાર પડિકમતાં “શ્રી અતિમુકતક” નામના બાલમુનિને ૨ કેવળજ્ઞાન થયું. આથી સ્પષ્ટ જ છે કે-જે દર્શન મુકિતનું અનંતસુખ પણ આપી છે છે કે, ત્યાં દેવની પ્રસન્નતા, એ કાંઈ બહુ જ મહત્વની વાત નથી. મુદ્દો એ છે કે આ ઈ વસ્તુને અમલ જે રીતે જોઈએ તે થતું નથી, તે તેનું પરિણામ પણ તેવું જ હું '' આવે ને ?
(પ્રશ્નભકિત તે મયાસુરી કરે છે અને શ્રીપાલને ફલ કેમ?)
શ્રીમતી મયણાસુંદરીની ભકિતમાં શ્રી શ્રીપાલ પણ પ્રેમથી ઉભા છે માટે એ પણ આ શ પામે. ભલે શ્રીમતી મયણાસુંદરી ભક્તિની સ્તુતિ બેલે છે, પરંતુ શ્રી શ્રીપાલ પણ 5
એ ભક્તિમાં લીન થએલા છે. એટલે કે-એ પણ ભકિત જ કરી રહેલ છે. ૨
– શાસન સમાચાર - ગુડા એન્ડલા (રાજ) પૂ. આ. શ્રી વિજય સુશીલસૂરીશ્વરજી મ. પૂ. આ. શ્રી ૨ વિજ્ય જિનોત્તમસૂ. મ. ની નિશ્રામાં અરોથી અષ્ટાપ તીર્થ (રાણી) તથા વરઠાણ છે આ તીર્થને છરી પાલિત સંઘ કા. સુ. ૧૫ નીકળશે વરાણા તીર્થ માં કા. ૩૪ ૪ ના રિ તીર્થમાળ થશે.
વાલકેશ્વર મુંબઇ–મહાવીર સ્વામી દેરાસરે સ્વ. શ્રી પુનમચંદજી વ. હેમી છે 2 બેન સ્વ. શ્રી રીટાબેન મફતલાલના આત્મશ્રેયાર્થે તથા અ.સૌ. સવિતાબેન મફતલાલ છે
તથા અ.સૌ. રંગુબેન પોપટલાલના ઉગ્રતપની અનુમેહનાથે ઉદ્યાપન સાથે પ ચાહિનકા $ આ મહત્સવ કા. વઢ ૯ થી કા. વ. ૧૩ સુધી પૂ. આ. ભ. શ્રી વિજ્ય મહાઇ.લસૂ મ. આ ૨ પૂ. આ. શ્રી વિજય પુણ્યપાલસૂ. મ પૂ. આ. શ્રી વિજય ગુણયશ સૂ. મ તથા પૂ. આ છે આ. વિજય કીર્તિયશસૂ. મ.ની નિશ્રામાં પાંથાવાડા તરફથી યોજાયે છે. આ માલેગામ-પૂ. આ. શ્રી વિજ્ય થશેદેવસૂરીશ્વરજી મ.ની સ્વર્ગતિથિની ઉજ- ૨ વણી અને પૂ. પ્રભાકરસૂ. મ.ની નિશ્રામાં થઈ પાંચ સંઘ પૂજને થયા હતા.
– ભી વહીયા તીર્થથી ભદરેશ્વરજી છરી પાલિત સંઘ – છે પૂ. આ. શ્રી વિજય શ્રેયાંસપ્રભસૂરીશ્વર મ.ની નિશ્રામાં મેપાણી થાલાલ છે હીરાચંદ સપરિવાર જુના ડીસાવાળા તરફથી માગસર સુઇ ૩ તા. ૨૨-૧-૯૮ ના ૬ જ સંધ પ્રયાણ થશે માળારોપણ માગશર વ૮ ૧૦ તા. ૧૩-૧૨-૯૮ ના થશે. , છે
Page #266
--------------------------------------------------------------------------
________________
સંસ ૨ સાગરને તરવા માટે જૈન શાસનમાં જે જે સુંદર કટિના આલંબને જ જ બતાવ્યા અને તેમાં નવપદનું આલંબન ઉત્તમ કહ્યું ! આ નવપઢમાં પ્રથમના બે પ૪ ૨ બી એ દેવતત્ત્વમાં આવે છે.
રાગ છે અઢારે દેથી રહિત હોય તે જ દેવ કહેવાય પછી તે નામથી ગમે ? તે હોય! તેવી જ કલિકાલ સર્વ “શ્રી મહાદેવસ્તોત્રમાં કહ્યું કે– છે “ભવ પી બીજના અંકુરા સમાન રાગાદિ જેના ક્ષય પામ્યા છે તે નામથી ચાહે છે બ્રહ્મા , વિષ્ણુ હે, હર-મહાદેવ છે, કે શ્રી જિનેશ્વરદેવ છે તેને જ મારે નમસ્કાર હો.” છે આજ ના હાજર
નહી ભક્તિ શા માટે? રાગ પોષવા કે રાગ શેષવા?
૪ શ્રી ગુણદશી ! આ C - હાર નહwહરૂ-હુ-કાજ - ૯ - ૦ ૯૪
ભવબીજાકુરજનના, રાગદ્યા, ક્ષયમુપાગતા યસ્યા બ્રહ્મા વા વિષ્ણુ ર્વા, હરે જિને વા નમસ્તસ્મ ”
(શ્રી મહાદેવ સ્તોત્ર ગાથા-૪૪) દિ આપણે અહીં વિચારવું એ છે કે, શ્રી જિનેશ્વરદેવની પુજા-ભકિત કે દર્શન આ પણ શા માટે કરવાના? રાગાદિ અઢારે દેના નાશને માટે કે તેની પુષ્ટિ માટે ? જે છે પુયે પોતાના દેને દૂર ર્યા તેની પાસે પુજક દેને દૂર કરવાનું માગે કે દેને જ પુષ્ટ કરવાનું માગે? રેગી ડોકટર કે વૈદ્યની પાસે રોગને દૂર કરવાનું કહે કે વધાર
વાનું કહે ? ઢવા શા માટે માગવાની-કરવાની? રોગને નિર્મૂળ કરવા કે રોગને વધારવા? છે વ્યવહારમાં બધાની સમજ જેમ પાકી છે કે રોગીને ગમે ત્યારે પુછે ત્યારે નિરોગી છે જ થવાનું જ છે. પ્રયત્ન-ઉપાય પણ તે જ માટેના હોય. તે ધર્મના વિષયમાં આજે જ આ સમજ ઉપયોગ કેમ કરવાનું મન થતું નથી કે સંસાર રોગથી પીડાતા આપણે આ સંસાર રથી મુકત થઇ, મોક્ષ નામનું સાચું આરોગ્ય મેળવવું છે અને તે માટે જ છે છે દર્શન-પુજન-સેવા-ભક્તિ-ઉપાસના કરવાની છે.
જે આ સમજ પાકી થાય તે અજ્ઞાન શેખરની દલીલ કે ખરી કે- સુખ કર જોઈએ તે વમ ન કરે તે શું પાપ કરે ?? તમે કામ શાસ્ત્રોનું વાંચન કરે તે મંજુર છે પણ મેક્ષ માટે જ ધર્મ કરાય તેવું વાંચન કરવું તે સારું નહિ” આવા ભાવની વાત છે જ શ્રી સુધર્મારવામીના પાટ ઉપરથી ગર્જના પુર્વક કરાય તે વિવેકી શ્રાવકે સાંભળે ખરા? છે તે બધા “વનના ભાનુ કહેવાય કે “ભુવનને મહાતમ” કહેવાય? તેવાને મત વધે છે કે ફિયાસ્કો થાય? વાસ્તવમાં આજે શ્રદ્ધાના મૂળીયા જ હચમચાવનાર સાહિત્યવાંચન ,
Page #267
--------------------------------------------------------------------------
________________
૨૬૬ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) શ્રી જિન દર્શન પૂજન કથા વિશેષાંક છે વધી ગયું અને સદ્દવાંચનનો પ્રેમ ઘટી-નજી થયો તેનું આ પરિણામ છે. એ શરીર તે ગંઢકીનું ઘર છે પણ મલીન વાંચનથી અને આવા ગાંડા વિચારોથી
મનને પણ ઉકરડાથી સાવ જ બઢતર બનાવી દેવાય છે. શરીરની ગંદો ઉલેચનારા વિ. ૨ મળશે પણ મનની ગંદકી ઉલેચવાની જેમની જવાબઢારી–જોખમકારી છે તે જ મરકીની છે છે જેમ મનની ગંદકીને વધારવાનું-પોષવાનું કામ કરે તે પકાર ક્યાં કરદા? માટે ખૂબ જ
જ સાવધ થવાની જરૂર છે. શરીર અપવિત્ર બન્યું છે તે દૂર કરાશે પણ મન જે જ છે અપવિત્ર બની ગયું તેમાં ગંધાતા વિચારોની બૂઢબૂ પ્રવેશી ગઈ, તેનું જ સંગ્રહસ્થાન ૨ થઈ ગયું તો શી હાલત થશે ! મહામહોપાધ્યાય શ્રી વિનય વિ. મ. એ શ્રી નમિનાથ છે સ્વામિ ભગવાનના સ્તવનમાં કહ્યું કે--
સમતિથી હોયે ઉપરાઠાં, તેનાં સુખ જાયે નાઠાં રે,
જે કહે જિનપૂજા નવિ કીજે, તેહનું નામ ન લીજે રે.
આ જ ભાવના આવા મનની ગંદકી વધારનારા, મનમાં કઠા.હન કરે કિ ભરનારા માટે લાવવા જેવી છે, જેથી તેવાના મરકી ફેલાવનારા મલીન વિચારોના આ ઝપાટામાં–વાયરામાં આવી ન જઈએ !
ખરેખર અન્યાયી અને અનાડી દુનિયામાં પણ ગંદકી ફેલાવના છે કે કચરો છે જ્યાં ત્યાં નાખનારો ગુનેગાર ગણાય અને દંડને પાત્ર બને છે ! તે જૈ જૈનશાસન છે.
મનની મલીનતાને દૂર કરનારા ઉપાય બતાવે, મનની વાસનાને જવાનો માર્ગ ૨
બતાવે તે જ પરમતારક શ્રી જૈન શાસનમાં ચેપી રોગની જેમ આવી ગંદકી ફેલાવનારા છે છે અને પ્રચારનારા ફૂટી નીકળે અને પાછા પિતાની જાતને સિધાન્ત તિવાકર (!) ગણવે
તે કઈ અજાયબી ગણાય તે સંશોધનને વિષય છે. પણ સાથે સાથે એ વાત પણ ચિકકસ છે કે આનો પ્રતીકાર કરનારા ન ગમે પણ તેવાની પીઠ થાબડન રે કે તેમને બચાવ કરનારા કે અવસરે મૌન રહેનારા કે દ્વિધાભરી વાણી બોલનારા ગમે આવા ૫૨ મીઠી રહેમ નજર રખાય, માઠું ન લાગે તેની કાળજી રાખે. તે તે કેટલામી અજાયબી ગણાય તે વયં ન જાની મહે! * અનાદિના કુસંસ્કારો, તેનાથી જન્ય મલીન વિચાર-ભાવનાએ -કામનાઓ- 6 દુષ્ટ વાસનાઓને ઓળખી તેનાથી બચવા ભગવાનના દર્શન-પુજનાદિ કરવાના છે. આ તે દર્શન-પુજનનું વાસ્તવિક ફલ જે સાધુપણું તે પ્રાપ્ત થયા પછી તે દકી ફેલાવવામાં–પ્રચારવામાં જ આનંદ પામે છે તે કેવું કહેવાય? જે દુનિયામાં પણ જો આ
Page #268
--------------------------------------------------------------------------
________________
છે વર્ષ ૧૧ અંક-૧૩/૧૪ તા. ૩–૧૧–૯૮ :
: ૨૬૭ ' જ સમાસ્થાને રહેલા કે અધિકારી વર્ગ ગુનેગાર ઠરે તે વધુ મોટી સજાને પાત્ર બને અને ગંભીરતાથી નોંધ લેવાય તે શું જૈનશાસન બેડી બામણીનું ખેતર છે કે આવા મલીન છે આ વિચારોને ફેલાવનારા માતેલા સાંઢની જેમ મજેથી ફરી–ચરી શકે છે !તેમને એળ૪ખવા આ વાત છે.
આપણી મૂળ વાત તે એ છે કે રાગ-દ્વેષ-મહાઢિ શત્રુઓને મૂળમાંથી નાશ છે. જ કરી તેને છ નારા અને તેમને જીતવાને માર્ગ બતાવનાર દેવની સેવા-ભક્તિ ને જ આ રાગાદિના નાશને માટે કરવાની છે પણ પિષવા માટે નહિ.
અર્થ અને કામની દેશનાને નાશ પાઈ મહમૂઢ જીવોની મૂઢતા વધારનારા છે તે આત્માના હિષિી નથી પણ આત્મહિતના કારમા શત્રુ જ છે તે નિર્વિવાદ્ય વાત છે. આ છે તેવાઓના કારણે જ વર્તમાનમાં આપણું શ્રી જિનમંઢિરાત્રિ ધર્મ સ્થાને એ “પ્રકશન ફ ના સ્થાન બ યા છે. રાગાદિના પિષક બન્યા છે તે દુઃખ8 વાત છે. આવાઓના પનારે છે વુિં ન પડાય, તેને પડછાયો પણ ન અડી જાય માટે સાવચેત રહી, રાગાદિને જીતવા ૨
જ પણ પિષ નહિ જ, ભગવાનની ભકિત કરવી છે. આવી દશા પેઢા થશે એટલે જ આત્માના હિતેષી કણ ને હિતશત્રુ કેણ તેને ભેઢ પરખાશે–એળખ થશે. સાવધ છે છે. આત્મા અનેકને સાવધ કરી આત્મકલ્યાણના માર્ગે આગળ વધશે.'
શ્રી (વરત મહારાજાને એકી સાથે, યુગાદિદેવ શ્રી ઋષભદેવસ્વામિ ભગવાનને છે કેવળજ્ઞાનની પ્રાપ્તિના અને પિતાની આયુધશાળામાં ચકન ઉત્પન્ન થયાના સમાચાર પ્રાપ્ત થયા. ક્ષણવાર વિચાર મગ્ન બન્યા પછી નક્કી કર્યું કે-“ચક્રરત્ન અનેક જીવોને જે ઘાત કરનાર છે અને સંસારની વૃદ્ધિ કરનાર છે જયારે તાતપાત્ર ભગવાનનું કેવળજ્ઞાન ,
આલોક-પરલેક અને ઉભયલોકમાં હિત કરનાર અને અનેક આત્માથી ને કલ્યાણનું 8 કારણ છે માટે કેવળજ્ઞાનન મહોત્સવ પહેલો કરો અને ચક્રરતનની ક૬૫–આચાર આ પ્રમાણેની પુત પછી કરવી.”
ખરેખર ધર્માત્મા સંસાર વર્ધક સામગ્રીને પ્રધાન માને કે સંસાર શોષક સામઆ ગ્રીને પ્રધાન માને તે આના પરથી સ્પષ્ટ સમજાય છે. સંસાર નાશક સામગ્રીમાં જ છે આનંઢ પામે નહિ કે સંસારવર્ધક-પોષક સામગ્રીથી.
આ બધું સમજનારા-પાટ ઉપરથી સમજાવનારા બીજાની અર્થ-કામની આસ- છે જ ક્તિને વધારવામાં પિતાને “જયને ઘેાષ કેમ માને છે તે જ સમજાતું નથી. ખરેખર “જ્ય ઘોષ તો સંસારની વાસનાઓથી બચી રહ્યા છીએ, આત્માને સંસાર નાશ
Page #269
--------------------------------------------------------------------------
________________
૨૬૮ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) શ્રી જિન ઇન પૂજન થા વિશેષાંક પામી રહ્યો છે તેમાં કરાય. પણ લાગે છે કે-શાસ્ત્રકારોએ જે ગુણનિપન્ન નામની વ્યાખ્યા સમજાવી છે તેને જ સાર્થક કરી રહ્યા છે. જેમકે, ભગવાન મહાવીર પરમાત્મા માતાના ગર્ભમાં આવ્યા તે તેમનું કુળ ધન-ધાન્ય-હિરણ્યાદિની વૃધ્ધિ વ્યાઢિથી સમૃદ્ધ થયુ' તેથી તેમનુ વર્ધમાન' એવુ ગુણ નિષ્પન્ન નામ પાડયુ'. તેમ માઇ! અમેય મહાવીરના વારસદારો અને સેવા છીએ તેા લેાકેાની સ'સારવક પ્રવૃત્તિમાં કેમ ‘ના ઘાષ’ન મનાવીએ !! નામની સાતામાં બહાદૂરી છે બાકી તા કાયરતા છે સમજ્યા ભૈ !! વધુ કાંઇ એલ્યુ–ચાલ્યુ. માફ કરો । ને ? હું. વધુ બીજી મુલાકાતે...!
: શાસન સમાચાર :
અષ્ટાપદ જૈન તીર્થ પ્રતિષ્ઠા : રાણી સ્ટેશન (રાજ.) અત્રે પૂ. આ. શ્રી વિ. સુશીલ સૂ. મ.ના ઉપદેશથી થયેલ. આ તીર્થ સ્થાપનાની પ્રતિષ્ઠા તે શ્રી તથા પૂ. આ. શ્રી વિ. જિનાત્તમ સ. મ.ની નિશ્રામાં અંજનશલાકા સાથે ૨–૧–૯૯ થી ૩-૧-૯ સુધી ભવ્ય રીતે ઉજવાશે.
શાંતિનગર-અમદાવાદ : અત્રે પૂ. આ. ભ. શ્રી વિ. માય સ. મ. સા. આદિની નિશ્રામાં મુહુત્ત પ્રશ્નાન મહેાત્સવ આસા સુદ ૧૦ના ઉજવાયેા. સવારે ટા વાગ્યે સામૈયા સાથે દીક્ષાર્થી એનું પ્રયાણ ૯-૩૦. પૂ. શ્રીની પધરામણી પ્રવચન મુહુર્ત્ત પ્રવેશ ૧રા વાગ્યે. ૧૮ અભિષેક, સાંજે ૬ વાગ્યે મુમુક્ષુ અનીશકુમાર પરિવાર તરફથી ભવ્ય અંગરચના ભીલડીયાથી સઘ ભદ્ર શ્વરજી મહાતીમાં ભીલડીયાજી નિવાસી મેપાણી ચેાથાલાલ હીરાલાલ પરિવાર તરફથી નીકળશે. દીક્ષા તથા સંઘના મુહુર્તો અપાયા હતા. પૂ. આ. ભ. શ્રી વિ. શ્રેયાંસપ્રભ સૂ. મ. અત્રે રાજે છે. પૂ. આ. ભ. શ્રી વિ. રાજતિલક સૂ. મ.ની સંયમ અનુમોદનાથે પૂ.સા. શ્રી પ્રશમલેાચનાશ્રીજી મ.ના માસક્ષમણુ તપ નિમિતે તથા સધ થયેલ. વિવિધતપ નિમિતે ૪૫ છેડ સહિત દશાન્તિકા મહેાત્સવ ભા. સુદ પથી વદ ૧ સુધી ભવ્ય રીતે ઉજવાયા.
પંચાંગ મળશે
વિ. સં. ૨૦૫૫ના કેલેન્ડર પંચાંગ તથા બુકલેટ પૉંચાંગ તથા હિંદી બુલેટ પંચાંગ જરૂર હાય તેમણે નીચેના સરનામેથી મંગાવી લેવા,
:
-:
સન્માગ પ્રકાશન
આરાધના ભવન, પાછીયા પાળ, રીલીફ રોડ, અમદાવાદ-૧
-
Page #270
--------------------------------------------------------------------------
________________
શ્રી હાલારી વી. એ. કો. મૂ. તપા. જૈન ધર્મશાળા શમેશ્વર (વાયા વીરમગામ) ગુજરાત
૪૧ ઇંચના ત્રણ મૂળનાયક મુખ્ય શ્રી અમૃતેશ્વર પાર્શ્વનાથ ભોંયરામાં શ્રી આદીશ્વરજી ઉપલે માળે શ્રી નેમનાથજી આદિ જિનબિંબાની અજન શલાકા પ્રતિષ્ઠા પ્રસંગે
અંજન નિષ્ઠા ર્માને ગ્રંથ
સુજ્ઞ ધ બધુ,
અંગે ૨૦૫૫ પાષ વદ ૧૧ તા. ૧૩-૧-૯૯થી મહા સુઢ ૬ તા. ૨૩-૧-૯૯ સુધી ૧૧ દિવસના ભવ્ય અંજન શલાકા પ્રતિષ્ઠા મહેાત્સવ હાલાર દેશેાદ્ધારક પૂ. આ. શ્રી વિજય અમૃતસૂરીશ્વરજી મ.ના પટ્ટધર પૂ. આ. શ્રી વિજય જિનેન્દ્રસૂરીશ્વરજી મ. આઢિની નિશ્રામાં થશે. તે પ્રસગે અજનશલાકા પ્રતિષ્ઠા સ્મૃતિ ગ્રંથ પ્રગટ થશે. આ સ્મૃતિ ગ્રં તા. ૧૩–૧-૯૮ ના પ્રગટ કરવા છે. આ ગ્રંથમાં જેમણે શ...ખેશ્વરમાં આ (૧) ધર્મશાળામાં (૨) દેરાસરમાં (૩) ઉપાશ્રયા વિ.માં સહાયક નકરા લીધેલ છે. તથા (૪) લાજનશાળાની તિથિયે લખાવી છે તેમનાં એક એક ફાટા મુકવામાં આવશે.
આ પત્ર મળે આપ આપના ઢાનની વિગત સાથે પાસ પેટ કે પેસ્ટકાર્ડ સાઈઝના ૨ ગીન ફોટા મેકલવા કૃપા કરશેા. તા. ૧૩-૧૨-૯૮ સુધીમાં આપના ફોટા કકી આખ્વા વિનતી છે.
* સ્મૃતિ ગ્રંથમાં યાજનાએ
(૧) જેમણે પેાતાના માત-પિતા આદિના ફ્રેટા વિ. આ
પેપરમાં મુકવા તથા અડધા પેજના રૂા. ૨૫૦૦૩ તથા
હૈાય તેમના એક પેજના રૂા. ૪] હજાર પા પેજના રૂા. ૧૫૦૦ છે.
(૨) આપની દુકાન કંપની વિ.ની આ પેપરમાં એક પેજની જાહેરાતના રૂા.
Page #271
--------------------------------------------------------------------------
________________
૬ ૨૭૦ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) શ્રી જિન દર્શન પૂજન કથા વિશેષાંક જ ! હજાર તથા અડઘા પેજની જાહેરાત રૂ. ૨૫૦૦) તથા ૫ પેજની જાહેરાત છે કે રૂ. ૧૫૦૦) છે. દિ (૩) શુભેચ્છક લખાણની નીચે (૧) ૨ લીટીમાં આવી શકશે આ પેજના છે શુભેચ્છઠના રૂા. ૨૦૦૦ હજાર અર્વા પેજના ૧૧૦૦ એમ બે જ નામ એક પેજમાં લેવાશે. આપના ફેટા જાહેરાત શુભેચ્છા તરત મેલો. શ્રી હા. વી. એ. ક. મૂ. તપ. જેન ધર્મશાળા
પંચાસર રોડ, શંખેશ્વર – આ નામો લખાવવાના સરનામા – (૧) શંખેશ્વર હાલારી જૈન ધર્મશાળા (૨) શાહ કાનજી હીરજ જામનગર છે. (3) શાહ કાનજી જેઠાભાઈ જામનગર (૪) શાહ રામજી લખમણ મારૂ થાનગઢ (૫) જ શાહ મગનલાલ લખમણ મારૂ થાણા (૬) શાહ હરખચંઠ વીંદજી મારુ ઘાટકે પર 8 (૭) શાહ મેઘજી વીરજી નાઇરોબી (૮) શાહ કેશવલાલ ફુલચંદ નાઈબી (૯) ૬ શાહ હરખચંદ નેમચંદ નાઈરોબી (૧૦) શાહ છગનલાલ ખીમજી ગુઢકા નાઇરોબી છે ૨ (૧૧) શાહ રતિહાલ ડી. ગુઢકા ૧૧૭. સબરી એવન્યુ નોર્થ વેમ્બલી દંડન (૧૨) જ મેતીચંદ્ર એસ. શાહ કેન્ટન હેર (૧૩) ચુનીલાલ નભુભાઈ ગેરેગાંવ.
– આપના તરફથી કાયમી તિથિ તરત લખા – - કાયમી સર્વ સાધારણ તિથિ રૂ. ૧૧૧૧૧ - ૨
આ ધર્મશાળામાં ૩૨ રૂમ ૮ હાલ તેમજ ચાર મોટા બગીચા ભ ય દેરાસર, ૨ ૨ બે ઉપાશ્રયો વિ. તથા મેરૂ, અષ્ટાપદ્ધ સમવસરણ, જંબૂઢીપ ૧૪ રાજલ ની ભવ્ય છે જ વિશાળ ઊંચી રચનાઓ તથા ૫ લાખ ફુટની કંપાઉંડ તેની વેલ હરિયાળી વિ.થી જ આ ચુક્ત છે. જંબૂદ્વીપ યાત્રા ટ્રેન તથા અષ્ટાપઢ તીર્થ રથયાત્રાની ચાલતી રચનાઓ છે જ થાય છે. ભવિષ્યમાં ભવ્ય યાત્રાનું ધામ બનશે. અદ્દભુત અદ્વિતીય જરમન સિલ્વરના છે. ૨ ૪૧ ઈંચના ૩ પ્રતિમાજી ૩૧ ઈંચના બે પ્રતિમાજી અને ૪૧ ઈંચના બે ભવ કાઉન્સ- જ છે ગીયાથી દેરાસર અદ્વિતીય બને છે.
આ સંસ્થાના આવા ભવ્ય અને મહાન કાર્યની કાયમી વ્યવસ્થા અને જાળવણી છે થઈ શકે તે માટે કાયમી સર્વ સાધારણ તિથિની યોજના કરી છે તેમાં અપને લાભ ?
Page #272
--------------------------------------------------------------------------
________________
- વર્ષ ૧૧ અંક ૧૩-૧૪ તા. ૩-૧૧-૯૮ :
: ર૭૧ છે. છ લેવા ખાસ રણ છે. આ તિથિ અંગ્રેજી તારીખ પ્રમાણે લખવાનું રાખેલ છે કેમકે છે તેમા આઠમ ચૌઢશ વિ. તિથિ તરીકે હતી નથી ભેજનશાળામાં તિથિ મુજબ રસોઈ $ બનતી હોય છે.
બીજા ઉત્તર વિભાગમાં બાંધકામના નકરામાં લાભ લે
રૂમનો નકરો રૂા. ૧૨૫ એક લાખ પચીશ હજાર
આ આ ભવ્ય ધર્મશાળામાં છેલી વગની પૂર્તિમાં લાભ લઈ અવશ્ય છે એ નામ લખાવો.
શંખે કવર મહાતીર્થમાં હાલારી ધર્મશાળા બનતાં હાલારી યાત્રિકોની અવરજ જવર વધી છે. બીજા પણ જૈન યાત્રિકે આવતા થયા છે.
આ વાળી ઉપર હાલારી જ ભાવિકેને ઉતરવાની વ્યવસ્થા હતી છતાં ધર્મ છે દિ શાળા ઘણી નાની પડી અને ઘણાને કચવાતે મને પુરી સગવડ મળી નહિ.
આમ પણ ધર્મશાળાનું પ્લાન ત્રણ તબક્કાનું હતું બે તબક્કા પુરા થઈ ગયા.અને દેરાસછે રની પ્રતિષ્ઠ થયા પછી ઉત્તર વિભાગ (ત્રીજી વીંગનું આયોજન કરવાની ગણતરી હતી. આ
ઘણું ભાવિકે નવા રૂ થાય ત્યારે નામો લખવા વિનંતિ કરતા હતા નામ છે સરનામાં પણ આપી જતા હતા. હવે અત્યારના અનુભવ ઉપરથી ત્રીજા તબકકાની 8 ધર્મશા ની ચેજના અમલ મુકવી જોઈએ તેમ લાગે છે.
તે પાથે અનુભવથી જણાયું છે. કે– મોટે ભાગે રૂમની માંગણી આવે છે જેથી છે ૬ નવા વિભાગમાં પ્લાન પ્રમાણે હલ કરવાના હતા તે હવે નવા પ્લાનમાં કેન્સલ થઈ
કરવાનું નક્કી કર્યું છે અને ત્રીજા વિભાગમાં બધા જ રૂમ કરવાનું નકી કર્યું છે કે રૂમો ૧૨૪૧૮ ના અને તેમાં બાથ વિ. આવી જાય અને ગયા વખતે ફરનીચરના ? ૧૫ હજાર જુદા નકી કર્યા હતા તે આ વખતે સાથે ગણીને ફરનીચરની જુદી તકતી છે કે બેડું ન મુકવાનું રાખ્યું છે. અને એ હિસાબે ૨૫૦ ફુટ ઉપરનું લગભગ બાંધકાશ થશે અને ગણતરી મુજબ રૂ. એક લાખ પચીસ હજાર એક રૂમને નકરો છે જ રાખેલ છે. અંદાજ ૫૩ રૂમ આ વિભાગમાં થશે તે ભાવિકોને પોતાની ભાવના જ
Page #273
--------------------------------------------------------------------------
________________
૨૭૨ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) ૬. આ મુજબ રૂમને નકર લખાવી દેવા વિનંતિ છે. સાથે તકરીની વિગત પણ મોક્લવા વિનંતી છે.
છે. પ્રતિષ્ઠા પછી નામે ભરાય તે મુજબ બાંધકામ કરવાનું અને એક વર્ષ માં પૂર્ણ કરવાનું વિચાર્યું છે આપના વલમાં પણ આ માટે પ્રેરણા કરીને વહેલા તે પહેલા ૨ એ રીતે રૂમ લખાવી દેશે. છે ખાસ : (૧) અંજન શલાકા પ્રતિષ્ઠા મૃતિ ગ્રંથ માટે ૫ હજાર કે તેથી વધુ કાન
નકર વિ. જેમણે સહકાર આપેલ છે તેમણે દેટા મોકલી આપવું. (૨) મૃતિ ગ્રંથમાં ૪ હજાર પોતાના જીવન શ્રધ્ધાંજલિ તથા ફેટા માટે (૩) છ હજાર રૂા. એક પેજના જાહેરાતના (૪) ૧૧૧૧૧) કાયમી સાધારણ તિથિના (૫) ૧ લાખ પચીશ હજાર એક રૂમના નકરાના છે,
આ પાંચ યોજનામાં જેમને જે ભાવ હોય તે રીતે તરત લખી મોકલવા વિનંતિ છે.
શ્રી હા. વી. એ. હવે, મૂ. તપા. જૈન ધર્મશાળા કમિટિ
આ નકરા માટે જામનગર મુંબઈ આફ્રીકા લંડન અમારા માન પ્રતિનિધિઓને સંપર્ક સાધશે.
Page #274
--------------------------------------------------------------------------
________________
અને તે પકારી પરમતારક શ્રી જિનેશ્વર દેવના મંદિરને બંધાવનાર શ્રાવક આ ઉત્કૃષ્ટથી બારમાં દેવલાક સુધી જઈ શકે છે તેમ શાસ્ત્રકાર પરમષિએ કહે છે. વિષમ- ૨ ૨ કાળમાં તે ભવિજન માટે શ્રી જિનબિંબ અને જિનાગમ એ બે જ આધાર છે. ૨ છે માટે શ્રી વીર વિજયજી મહારાજે પૂજામાં પણ ગાયું કે-“વિષમકાલે શ્રી જિનબિંબ જ આ જિનાગમ ભવિયણકું આધારા” સંસાર સમુદ્રમાં ડુબતા એવા પ્રાણિઓને માટે શ્રી કે
જિનમંદિર-જિનબિંબ એ જ જહાજ સમાન છે. શ્રી જિનબિંબના દર્શન-પૂજનાદિથી ? ર થતાં આત્મિક લાભે તે આપણને યાઢ છે. આવું શ્રી જિનમંદિર બંધાવનાર શ્રાવક છે છે કે હોય તેને પણ થડે વિચાર અત્રે કરે છે.
ભગવાન શ્રી જિનેશ્વરદેવની પરમ તારક આજ્ઞામાં જ ધર્મ છે. આજ્ઞા મૂલક જ ક થતાં કાર્યો જ લાભદાયી બને છે, આજ્ઞા ઉપર પગ મૂકીને થતાં દેખીતાં સારાં પણ ૪ તે કાર્યો અંતે નુકશાનકારક બને છે. પરમ તારક આજ્ઞાની આધીનતા એ કાંઇ છે છે ગુલામી નથી પણ સાચી સ્વતંત્રતા સાચી સવાધીનતા અને સાચા સુખને આ
પામવાને રાજમાર્ગ છે.
જ સાચા અંધકારી બનીએ!
– “શાસન ભકત” – ૨૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦છે સિધ્ધાંત વિહોણા માણસોને કે પવન પ્રમાણે પીઠ ફેરવનારાઓને આ વાત છે જ નહિ સમજાય. સારી પણ વસ્તુ ચગ્ય રીતે, યોગ્યતા કેળવીને, યેગ્યના માર્ગદર્શન પર ૬ મુજબ કરાય તે જ લાભ થાય, બાકી નુકશાનકારક પણ બને. યોગ્યતા ઉપર તે આ ઉપકારીએ ઘણું જ ભાર મૂક્યો છે. લાકડાને એક કડે રયાના હાથમાં આવે છે
તે તે માટે બળતણના ઉપયોગમાં લે અને કુશળ કારીગરના હાથમાં આવે તે જ કે તે સુંદર કૃતિનું સર્જન કરી, તેને અમૂલ્ય બનાવી દે. આ જ રીતના આજ્ઞા પ્રમાણે છે ૨ ધર્મ કરાય તે લાભ થાય, આજ્ઞા રહિત પણે કરાય તે સ્વ-પર ઉભયને હાનિ થાય છે ૨. આપણે ત્યાં પૂ. આ. શ્રી વિ. ચન્દ્રપ્રભસૂ. મ. રચિત અને પૂ. આ. શ્રી વિ. છે છે દેવભદ્રસૂ. કૃત વૃત્તિ-ટીકાથી અલંકૃત “શ્રી દર્શનશુધિ પ્રકરણ” નામનો કન્થ છે. તેમાં જ
પ્રસંગ પાર્મ શ્રી જિનમંદિર નિર્માણને અધિકારી આત્મા કે હોય તેનું વર્ણન છે. જ કરાયું છે. તેના આધારે થોડો વિચાર કરે છે.
Page #275
--------------------------------------------------------------------------
________________
૬. ર૭૪ : : શ્રી જૈન શાસન [અઠવાડિક) શ્રી જિન કર્શન પૂજન કથા વિશેષાંક 2 “અહિગારિઓ ગિહન્થો, સુહસય વિત્તસ જુઓ કુલ : છે અશુ ધિઇબલિએ મદમ તત ધમ્મરાગી ય. ”
|
| ગાથા ૨૫ છે શ્રી જિનભવન નિર્માણને અધિકારી ગૃહસ્થ જ કહે છે પણ સાધુ નહિ. આ છે કારણ કે, સાધુએ સર્વસાવદ્ય યોગની પ્રતિજ્ઞાવાળા છે માટે. સાધુ અને શ્રાવક બંને ય ૨ મોક્ષને માટે ધર્મ કરનારા છે છતાં ય અવસ્થા ભેદ, પ્રતિભેદે બંનેના માર્ગ– ઇ આચરણ જુઠા પડે છે, સાધુથી શું થાય અને શું ન થાય તથા શ્રાવકથી શું થાય છે અને શું ન થાય તેનું સુંદર માર્ગદર્શન આથી મળે છે.
શ્રાવકોને માટે કુવાના દાંતથી દ્રવ્યસ્તવ એ તેમના સંસારને અ૯૫ કરવા છે દિ માટે યુકત છે. શ્રાવકે દ્રવ્યસ્તવપૂર્વક ભાવસ્તવ કરે જ્યારે સાધુઓ માટે એકલો જ ર ભાવસ્તવ જ કરણીય કહ્યો, આના પરથી દ્રવ્યસ્તવમાં સાધુથી માથું મરાય કે નહિ, છે આ બધું જ પોતાના હાથમાં રખાય કે નહિ, કે માત્ર માર્ગદર્શન કે સદુપદેશથી આગળ છે જ વધાય કે નહિ તે બધું વિવેકીજને સારી રીતના સમજી શકે છે. જેને સ્વયં જ છે પિતાના આત્માના હિતની ચિંતા હોય, આત્મહિતકર પ્રવૃત્તિના માર્ગે ચાલવું હોય તે છે તેને વર્તમાનની રીત રસમ- રીત રિવાજો સામે જોવા જેવું નથી કે કોણ શું કરે જ છે કે શું નથી કરતું તે પણ વિચારવા જેવું નથી પણ ભગવાન મારા માં શું શું છે ૬ કરણીય કહી ગયા છે, ભગવાનની આજ્ઞા શી છે, શાસ્ત્ર શું કહે છે તે જ તરફ દષ્ટિ છે જ કરવા જેવી છે. જે વર્તમાનમાં ચાલી પડેલા કે ચાલતા રિવાજ તરફ જ દષ્ટિ રહેશે કે આ તે શાસ્ત્રથી વિમુખતાને પ્રસંગ આવશે અને આત્મહિતને બઢલે જાણે-અજાણે ૨ કે આત્માનું કારમું અહિત થઈ જશે. તેનાથી બચવા ખૂબ જ સાવધ- સાવચેત રહેવાની છે છે જરૂર છે. છે તે. અધિકારી શુભ સ્વજન એટલે અસંક્ષિણ બાંધવવાળે હવે જોઈએ, જેથી આ જ તેના બંધુવર્ગ આઢિ સ્વજને તેના આ કાર્યમાં સહાયક બને, કદાચ સહાયક ન બને છે જ તે ય વિરેધ કરનારા તે ન જ બને. અશુભ સ્વજન એટલે સંકિલષ્ટ ચિત્તવાળા છે ૨ બંધવો જેના હોય તે સ્વજનોના લેકવિરૂધ કે ધર્મ વિરૂધ્ધ આચરણોના કારણે જ છે તેનું આ કાર્ય શુભ ભાવનું જનક કે શુભ ભાવની વૃધિવાળું બનતું નર્થ., તેથી જ છે જે તે પ્રવયનની સાચી પ્રભાવનાનું કારણ પણ બનતું નથી. માટે શુભભાવેની વૃદ્ધિ ? છે સાથે પ્રવચનની પ્રભાવના થાય તે માટે શ્રી જિનમંદિરનું નિર્માણ કરાવનારો વર્ગ છે ૬ વિવેકી તે ખૂબ જ જરૂરી છે. વર્તમાનને કામે જે રીતના થઈ રહ્યા છે, તેનું
Page #276
--------------------------------------------------------------------------
________________
૨. વર્ષ-૧૧ અંક ૧૩-૧૪ તા. ૩-૧૧-૯૮:
: ૨૭૫ પરિણામ સુંદર કેમ દેખાતું નથી- તેનું કારણ આના પરથી સારી રીતના સમજી ૨ શકાય છે. છે જેમ તે અસંકિલષ્ટ બંધાવાળો હોય તેમ વિરવાળો હોવો જરૂરી છે. જે જ સ્વયં વિરાવળ ન હોય તે આવા કાર્યોને પ્રારંભ કરે તે પણ તે પુરૂં ન થાય. ઉપાડેલું દિ કામ પૂરું ન થાય એટલે એને પામનાર થાય. દુનિયામાં પણ કહેવાય કે “પહોંચ છે.
જોઈ કામ કરવું “પથારી પ્રમાણે પગ લાંબા થાય.” માગી-ભીખીને કામ કરવાનું છે શાસ્ત્ર કહેતું નથી. વર્તમાનના પ્રોજેકટેવાળા માટે આ વિધાન દીવાદાંડી રૂપ છે. જે
હું યું હોય તે ! કેમકે બીજાની પાસે પ્રાર્થના કરીને મેળવેલાં ધનથી તેને પૂરું થતાં ? છે તે લેકમાં સ્થિરૂ૫-મશ્કરીને પાત્રરૂપ બને છે “ત્રેવડ હતી નહિ તે મોટાભા થઈને ઈ મોટે ઉપાડે કેમ શરૂ કર્યું પારકે પૈસે ભીખ માગીને ધર્મ કરવાની-કરાવવાની વૃત્તિવાળા માટે આ વાત લાલબત્તી જેવી છે. પણ જેમને કેઈની સાચી વાત પણ સાંભળવી
કે સમજવી ન હોય અને પિતાનું મનમાન્યું જ કરવું હોય તેને કઈ બચાવી શકે છે નહિ. વિચારકો તો એમ જ માને કે અગ્યની ઉપેક્ષા એ જ સ્વ-પરના હિતને છે છે રસ્તે છે. એટલું જ નહિ ટીકાકાર પરમર્ષિ તે ત્યાં સુધી સમજાવે છે કે “અહે આ જિનભવનકરણ વ્યાજેનાથં કુટુમ્બ પુષ્ણાંતીતિ સમ્ભાવના હેતુત્વાત્x૪” છે . પાર પૈસે ધન લાવી જિનમંદિર બંધાવનારની શી આબરૂ જગતમાં હોય છે ? . તે વાત ટીકાકાર શ્રી સમજાવે છે. આજે પણ લેકમાં આ અને આવી અનેક વાતે છે જ સંભળાય છે છતાં ય હૈયા કુટયાઓને જરા પણ અકકલ પણ આવતી નથી તે નવાઇની વાત જ વાત છે. સાચી વાતને સમજવા જેવું પણ હયું નથી અને પાછા બચાવમાં કહે કે જ “હાથી પાછા કૂતરા ભસ્યા કરે'- આવાને તો ભગવાન પણ બચાવી શકે નહિ. માગી- ર ૨ ભીખીને કે પારકે પૈસે ધર્મ કરવાનું-મંદિરાદિ ધર્મસ્થાન બનાવવાનું શ્રી જૈનશાસને એ આ વિધાન કર્યું નથી. ઘર વેચીને વરે ન થાય તેમ વ્યવહારમાં સમજનારા સિદ્ધાન્તના
ભોગે કેમ ચાવા બધા પ્રોજેકટોમાં રસ લે છે તે જ સમજાતું નથી ! ! ! સ્વદ્રવ્યના ૪ ન્યાયપૂર્વકના ધનના સ્થાનમાં જે ભાવલાસ આવે તે આવી રીતના બધાને લાભ આ ર આપવાની વૃત્તિમાં (તેમાં પારકાનું લઈ પિતાનું બચાવવાની વૃત્તિ જ મુખ્ય હોય છે જે છે અને મેં આ કર્યું -કરાવ્યું તેવો યશ લેવાની ભાવના અત્યંત પ્રબળ હોય છે) શું થાય છે જ છે તે બધાના અનુભવમાં છે છતાં ય અટકવાનું મન તે થતું નથી અને આગળને ૨ તે આગળ એવ અટવાય છે કે તેને કઈ અજાયબી ગણવી તે એક સવાલ બને છે. જે ઈ સમજે તે કાનમાં નહિ તે કાનમાં પણ નહિ. –અસ્તુ
- "
Page #277
--------------------------------------------------------------------------
________________
૬ ૨૭૬ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) શ્રી જિન દર્શન પૂજન કથા વિશેષાંક ૨
પાછે તે અધિકારી કુલજ- પ્રશસ્યકુલમાં ઉત્તમ અને અનિંદ્ય કુલમાં ઉત્પન્નર ર થયેલું જોઈએ. જાતિ-કુલને પ્રભાવ પણ અમથે નથી ગામે. ઉત્તમકુલમાં ઉત્પન્ન છે જ થયેલા ના સારાં કામ લેકમાં આઠર-સત્કારને પામે છે જ્યારે તેનાથી વિપરીત જ પરિસ્થિતિ હોય તે સારું પણ કામ લોકમાં આકરણીય બનતું નથી.'
વળી તે અક્ષુદ્ર-અકૃપણ ઉદાર હોવો જોઈએ. કૃપણ તે દ્રવ્યવ્યયના ભયથી શું સારું કામ કરવા શક્તિમાન બનતું નથી તેથી સાચી પ્રભાવના માટે પણ સમર્થ છે બનતું નથી. છે અથવા અક્ષુદ્ર એટલે અકુર એવો અર્થ કરીએ તે અફર આત્માએ કહ્યું કામ છે બિલ લેકમાં ઉપાદેય બને છે. જ્યારે કુર સ્વભાવને હોય તે લોકેમાં પોતાના સ્વભાવ દેષથી જ દૂષિત બને છે, લેકેને હેરાન-પરેશાન-પીડા કરવાના કારણે લોકપ્રિય બનતો નથી, ? બધા કહે તેનું નામ મૂકે (વર્તમાનમાં ઘણું ધર્માત્મા–આગેવાની લેકમાં આવી છે છાપ છે) લોકમાં અપ્રિય હોવાથી તેને કરેલું સારું કામ તેના સ્વભાવ દેવથી જનમાં છે આ પણ Àષ્ય બને છે.
વળી તે ધીરજ વાળે, મનની સમાધિવાળો જોઈએ. અર્થાત્ આવાં કામમાં ૨ સારો ધનવ્યય ર્યા પછી જરાપણ પશ્ચાત્તાપ કરનારે ન હોવું જોઈએ. કેમકે પશ્ચાત્તાપ
કરનાર તે પિતાને સુકૃતને બાળી નાંખે છે. તેથી જે વાસ્તવિક આત્મિક લાભ થશે તે જોઈએ તેનાથી રહિત બને છે. છે. વળી તે મતિમાન-બુદ્ધિશાળી હોવો જોઈએ. તે જ આત્મા સભ્ય ઉપાયમાં જ છે સારી પ્રવૃત્તિ કરે છે. સાચે બુદ્ધિમાન તે જ કહેવાય જે વર્તમાન કે પ્રત્યક્ષમાં રાજી દ છે ન થાય પણ ભાવિ હિતને- લાભાલાભને વિચાર કરી પ્રવૃત્તિ કરે. જેનાથી પ્રત્યક્ષ છે આ લાભ દેખાય પણ પરિણામે નુકશાન થતું હોય તે તેવી પ્રવૃત્તિમાં પ્રયત્ન ન કરે. આ આ મૂરખ આવી રીતના સમ્યક ઉપાયમાં પ્રવૃત્તિ કરી શકતો નથી. તે તે માત્ર વર્તમાનને
જોઇને આનંદ માને છે પણ પરિણામને વિચાર કરી શકતું નથી. અંતે સાચા લાભથી છે છે વંચિત રહે છે. છે વળી તે ધર્મરાગી એટલે શ્રત અને ચારિત્રધર્મને રાગી હો જોઈએ. આગમ છે અને આગમધર એવા ચારિત્રીને અત્યંત પ્રેમી હવે જોઈએ, મારો આત્મા પણ ક્યારે જ દિ ચારિત્ર ઘમને પામે અને શ્રત ધર્મને અભ્યાસી બને તેવી ભાવનામાં રમે. અર્થાત્ ૨ છે જ્ઞાન અને ક્રિયા બનેમાં આતર કરનારે હેય. એકલે જ્ઞાનને પ્રેમી ન હોય કે છે
Page #278
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૧૧ અંક ૧૩-૧૪ તા. ૩-૧૧-૯૮ :
ન
: ૨૭૭
;
:
છે એકલી ક્રિયાને પ્રેમી ન હોય. એકલા જ્ઞાનને આંધળું અને એકલી ક્રિયાને પાંગળી કહેવામાં છે બ આવી છે. પણ “જ્ઞાનક્રિયાભ્યામાક્ષ.” કહેલો છે. સમજપૂર્વક આચરણ કરે. અને જેમ જેમ સમજ કે જ પેઢા થાય તેમ તેમ આચરણ નિર્મલ બને. આચરણ વિના ન જ ન પડે. સાચે જ્ઞાની જ ૨ સમ્યફચારિત્રને અથી હાય કાચ અશક્તિ કે આસકિતના ગે સમ્યફચારિત્રને પામી છે. છે ન શકે તે તેને પ્રેમી તે અવશ્ય હાય જ પણ તેને વિરોધી તે ન જ હોય. કેમકે, છે કે ટીકાકાર પરમાર્ષિ તે ત્યાં સુધી કહે છે કે, ઉપરના શુભ સ્વજનથી બુદ્ધિમાન સુધીના ૨ ગુણવાળ હેય પણ શ્રત કે ચારિત્ર (જ્ઞાન અને ક્રિયા) ધર્મને જે અનુરાગી ન હોય ? છે તે તે શ્રી જિનભવન નિર્માણનો સાચે અધિકારી બની શકતું નથી. અને અનધિજ કારિણી ચેષ્ટા એ લાભદાયી કે ઈચ્છિતફલને આપનારી બનતી નથી. અધિકારપૂર્વકની ક પ્રવૃત્તિ જ ઈચ્છત ફલને સાધનારી બને છે. $ મૂલમાં જે ય ચ શબ્દ છે તેનાથી શ્રી ટીકાકાર પરમર્ષિએ શ્રી જિનમંત્રિર છે નિર્માણના અધિકારીમાં સદગુરૂપૂજારતિ આદિ ગુણોને પણ સંગ્રહ કરેલ છે. કહ્યું છે કે- ૨
“ગુરુપૂજા કરણરઈ, સુસૂસાઇ ગુણસંગઓ ચેવ.
નાયાહિમયવિહાણસ ધણિયમાણપહાણે ય છે ”
ભાવાવ :- સદ્દગુરુની પૂજા-ઉપાસના-સેવા-ભકિત-કરવામાં રતિ–હિયાના ? આઢરપૂર્વકના બહુમાનવાળે હેય, સદ્દગુરુમુખે શ્રી જિનવાણું શ્રવણ કરવા આદિ જ ગુણેથી યુકત હોય અને અધિકારી ગણના ગુને જાણ આજ્ઞાપ્રધાન જીવનને જીવનાર હોવ.
આના ઉપરથી સુજ્ઞજને સારી રીતના સમજી શકે છે કે, અધિકારપૂર્વકની { પ્રવૃત્તિ જ આત્માને માટે હિતકર બને છે. અધિકાર પામ્યા વિનાને કે પામવાની છે મહેનત વિન ની સારી પણ પ્રવૃત્તિ પિતાના જ દેષના કારણે દુષિત અને નુકશાન છે કરનારી બને છે. માટે અધિકારના ગુણોમાં પ્રયત્નશીલ બનવું ખૂબ જ જરૂરી છે.
'
'
મને
રૂા. ૧૦૦૦) ભરી જૈન શાસન વિશેષાંકના
આજીવન સભ્ય બનો few
Page #279
--------------------------------------------------------------------------
________________
અનંત દુઃખમય સંસારથી બચવા અનંત સુખમય મોક્ષને પામવા ધમ ખૂબ જ છે. જ જરૂરી છે. પણ ધર્મ શા માટે કરવાને – કેવી રીતે કરવાને – તે સંસારથી બચાય છે છે અને મોક્ષ મળે – તે સમજવું ખૂબ જ જરૂરી છે. વર્તમાનમાં ધમિઓનું ધર્મનું છે છે અજ્ઞાન સ્વાથી - તક સાધુઓ માટે સોનાની જાળ જેવું બન્યું છે. ભક્તિને નામે છે.
ભકતને “આ જા, ફસા જા” ને ધંધે ખૂબ જ ફુલી ફાલી નીકળ્યો છે, તેમાં દિન- ર
પ્રતિદિન ચઢતી છે, લાભ અને લાભ જ છે.. નુકશાનનું નામ નિશાન નથી.. તે છે છે કેણ એવે વેવલે કે વેદી કે બોચી બની મળેલી સુવર્ણ તક ગુમાવે ! તેમાંય ૨ સમા સુંઢરીને સાથ-સહકાર અને નશો ચઢે પછી બાકી શું રહે? દુનિયામાં સ્વાર્થની જ સિદ્ધિ માટે અને કેની ગુલામી કરનારા... પરમાર્થને માટે સાચી ગુલામી કેમ સ્વીકારતા જ આ અચકાય છે તે એક અજબને કેયડે છે ! દુન્યવી સુખ-સામગ્રી માટે જાતનું કેવું જ છે ગુલામીખત સમજુ પણ લખી આપે છે. તેવું જ જે સમજીને... શાહ
આહ વસ્ત્ર જ નહી છે કાણુ ચઢે ? પૂજા-ભક્તિ કે આજ્ઞા ? છે
– શ્રી ભકિતપરાગ ૨ - - -
- - છે ' આજે ધર્મ કરનારાને ધર્મના વાસ્તવિક સુખનો અનુભવ થતું નથી તેનું છે જ મૂળ-કારણ શોધવાની જરૂર છે. જ્ઞાનિઓએ તે તેનું નિઠાન કરેલું જ છે કે “આણાએ
ધમ્મ ! ધર્મ ભગવાનની આજ્ઞામાં જ છે અને આપણે આપણી અનુકૂળતા - સગવડ– ૪ રે મરછમાં ધર્મ માન્યો. પછી ઉત્તર-દક્ષિણ ધ્રુવ જેવું અંતર સર્જાય તેમાં નવાઈ ખરી ? છે જ જ્ઞાનિઓ અજ્ઞાની મહત્તા સમજાવે અને આપણે અનુકૂળતામાં મજા માનીએ - પછી મેળ જ આ જામે ખરે ? પછી કેયડો ગુંચવાય કે તેનું સમાધાન મળે ? અનુકૂળતાના અર્થ એ છે ૨ સારા ગણાતાને પણ કેવા પામર, અવિવેકી, વિચારહીન અને અવિહિતની કે ટેમાં મૂકી છે છે દીધા છે જેનું વર્ણન ન થાય. ક શ્રી જૈન શાસનમાં ઉપકારી પરમર્ષિઓએ એકી અવાજે, એકી મને, ૬ જેર-શેરથી, ગાઇ બજાવીને એક જ વાત ફરમાવી કે, શ્રી જિનેશ્વર દેવની જ આજ્ઞામાં જ ધર્મ છે આજ્ઞા બાહ્ય ધમાં દેખીતે સારો દેખાતો હોય તેની આ
ફટી કેઠિની કિંમત નથી. તે જ વાતને કલિકાલ સર્વજ્ઞ પૂઆ. શ્રી વિ હેમચન્દ્ર છે જ સૂરીશ્વરજી મહારાજાએ સ્વરચિત શ્રી વીતરાગ તેત્રમાં ફરમાવી કે – “હે વીતરાગ ! જ ૨ તારી પૂજા કરતાં પણ તારી આજ્ઞાનું પાલન શ્રેષ્ઠ છે. કારણ આરાધેલી આ મેક્ષને એ માટે અને વિરાધેલી આજ્ઞા સંસારને માટે થાય છે?
છે વીતરાગ ! સપર્યાયાસ્ત વાજ્ઞાપાલન પરમ્ | આજ્ઞાચ્છરાદા વિરોદ્ધા જ ૨ ચ, શિવાય ચ ભવાય ચ (શ્રી વીતરાગ સ્તોત્ર, પ્રકાશ – ૧૯, ૦ – ૪) ૨.
Page #280
--------------------------------------------------------------------------
________________
છે વર્ષ ૧૧ અંક ૧૩–૧૪ તા. ૩–૧૧–૯૮ :
: ૨૭૯ છે. આના ઉપરથી સ્પષ્ટ જ થાય છે કે, આજ્ઞામૂલક પ્રવૃત્તિ જ સંસારને કાપનારી, ૬ છે. સંસારને ઉછેદ કરનારી બને અને આજ્ઞાબાહ્ય પ્રવૃત્તિ ગમે તેટલા સારા ગણાતા પણ છે છે કરે છે તે સંસારને પોષનારી અને વધારનારી જ બને. આટલી દીવા જેવી ચકખી છે વાત છતાંય બાજે આજ્ઞાનું મૂલ્ય વીસરાઈ જવા પામ્યું છે તે ખૂબ જ ખેદની વાત છે અને સારા સારા પણ આજ્ઞાબાઢા પ્રવૃત્તિમાં અટવાઈ ગયા છે તે વધારે ખેદ – દુ બની છે
જ વાત છે.
પરમારક, ત્રિલેકબંધુ, જગન્નાથ, દેવાધિદેવ શ્રી તીર્થંકર પરમાત્માના દર્શન છે જ પૂજન-ભકિત આ બધું આજ્ઞા મુજબ કરાય તો જ લાભદાયી બને. આજ્ઞારહિતપણે 9.
મરજી મુજબ કરાય તે પોતાના હાથે જ પોતાના પગ ઉપર કુહાડો મારવા જેવી છે છે નુકશાનકારક બને. આજ્ઞા સમજાવનારા વિદ્યમાન છતાંય આવી પરિસ્થિતિ કેમ સજયી છે છે તેના મૂળ તપાસવાની જરૂર છે. તે પર્વોપર્શ થશે કે માન-પાનાદિની તીવ્ર લાલસાએ જ છે અને પૈસા–પ-પ્રતિષ્ઠાના પ્રપંચ વિના બીજું કશું પ્રાપ્ત થશે નહિ.
ભગવાનનું દર્શન સ્વદર્શન-આત્મશનને માટે કરવાનું છે. તે ભૂલાઈ જવાથી જ નુકશાન ઘણું થયું છે. આરિસામાં જેવું પ્રતિબિંબ દેખાય તે રીતના ભગવાનનું દર્શન : જ કરવાનું છે. હે પ્રભે ! આપ ક્યાં નિર્મલ અને હું ક્યાં મલીન ! આપ મોહરહિત ૬. છે અને હું માનું રમકડું ! મોહ નચાવે તેમ નાચું ! આપ બધા ગુણોથી સંપન્ન અને છે છે હુ બધા દેશે અને અપલક્ષણે પૂરે !” છે ભગવાનનું દર્શન કરતાં જો આવું થાય તે સમજવું કે દર્શન આપણને ફળ્યું છે.
કાં ફળવાનું છે. વર્તમાનમાં દર્શન-પૂજન ભક્તિ આપણે ભૌતિક સામગ્રી ઉપર કેન્દ્રિત છે ૬ કરી છે. ભૌતિક સામગ્રીની વધ-ઘટ પ્રમાણે આપણે ભકિતનું મૂલ્યાંકન કરીએ છીએ. જ
જ્યારે જ્ઞાનિ આત્મગુણ-દેણની વધઘટ, પ્રાપ્તિ-હાનિ ઉપર ભક્તિનું મૂલ્યાંકન કરે છે
છે ! સાચો વેરી કે રત્ન પરીક્ષક ઝવેરાત કે રત્ન જોતાં જ તેનું મૂલ્યાંકન નિશ્ચિત છે ૬િ કરી લે. જ્યારે આજે આપણે બધા “ઈમીટેશન ના જમાનામાં જીવી રહ્યા છીએ તેથી જ
નકલીમાં અંબઇ–મૂંઝાઈએ છીએ અને અસલીને ઓળખી કે સમજી શક્તા નથી તેમ જ
ભકિતમાં પણ દેખડિાના ચળકાંટમાં અંજાઈ જઈએ છીએ પણ અસલીયાતને ઓળખ- ક છે વાવી દૂર રહીએ છીએ. તેના જ કારણે “હીરો ઘોઘે જઈને આવ્યો, ‘ડેલીએ હાથ દઈ ૨ પાછો આવ્યો” જેવી આપણું હાલત થાય છે.
દુનિયામાં દુઃખ-આપત્તિ બરબાદીની ફરિયાદ લગભગ દરેકે ભગવાન આગળ કરી છે જ હશે, તે દુર કરવા માનતા પણ માની હશે, તે અંતરાય તેડવા કાચ અંતરાય કર્મ છે 3 નિવારણ પૂજા પણ ભણાવી હશે. પણ કયારેય આપણે આપણી જાત માટે ભગવાન .
Page #281
--------------------------------------------------------------------------
________________
૬. ૨૮૦ : શ્રી જૈન શાસન (અઠવાડિક) શ્રી જિન કર્શત પૂજન કથા વિશેષાંક છે કે આગળ રોયા છીએ ખરા? આપણા દુર્ગુણ, દુષ્ટ ભાવનાઓ, દુદ્ધિ, દુર્વાસના, છે ૨ અપલક્ષણને યાદ કરી ભગવાન આગળ રયા છે ખરા ? ફરિયાઇ કરી છે ખરી ? છે પ્રાર્થના કરી છે કે ખરી કે – “હે ભગવન્! હું એટલે બધે અનાડી, અપલક્ષણે જ છું કે વર્ણન ન થાય. મારા દેશે આપ જાણે છે. ખરેખર તે હું આખા ઠર્શન છે દિ કરવા ય લાયક નથી અને મંદિરમાં આવવા ય લાયક નથી પણ આપ તે પતિતને છે છે પાવન કરનાર છે. તે મારી ટુબુદ્ધિ ટળે, દુર્ભાવનાઓ, દુર્ગણ નાશ પામે, અપછે લક્ષણે જાય તેવું બળ આપો.”
જે આ રીતના આત્મ સંવેદનપૂર્વક દર્શન કરીએ તે એકવારનું સાચું દર્શન છે છે જે સારો કાળ હોય, સારી સામગ્રી હોય તે આત્માને કેવળજ્ઞાન અને મુક્તિ આપવા છે છે સમર્થ છે. આ રીતના દર્શન કરનારના હૈયામાં કે આનંદ ઉભરાય, રોમાંચ ખડા જ જ થાય, ભક્તિથી નમ્ર બની ઊઠે અને એવા ભાવમાં ચઢી જાય કે જે અવર્ણનીય હોય. છે. આપણે દર્શનાદિ કરીએ તે ય કેવા ? આવી રીતના દર્શનાદિ કરવાનું મન પણ 9 શું થાય છે ખરૂં? વર્તમાનમાં આપણને બધાને વિધિ નથી આવડતી તેમ નથી આપણે છે છે એકલા હોઈએ ત્યારે કઈ રીતના ધર્મક્રિયાઓ કરીએ અને બે-પાંચ માણસની હાજરીમાં જ જ કઈ રીતના ધર્મક્રિયા કરીએ તેના પરથી આપણા હયાનું માપ નીકળે તેમ છે. આ ૬. આ બધાનું મૂળ ભક્તિ કરવા છતાં આજ્ઞા સમજાઈ નથી. આજ્ઞા ઉપર પ્રેમ જાગે નથી.
જે ભગવાનની આજ્ઞા ઉપર હત્યાનો પ્રેમ જાગી જાય, ભકિત આજ્ઞા મુજબ કરછે વાનું મન થાય પછી ભકિતમાં જે પ્રાણ પૂરાશે, તે ભકિત આત્મ વિસ્તારક બનશે જ.
વર્તમાનમાં આપણી ભકિત નિપ્રાણ-ચેતનહીન દેખાય છે તેથી વેઠની જેમ, પૂરી કરાય છે ૬ છે. જો તેમાં સાચી ચેતના જાગશે તે તે જ ભકિતમાં જે ઉ૯લાસ – ઉમંગ – ઉત્સાહ છે છે વધશે તે વચનાતીત હશે. તે લેકના દેખાડાની, મનોરંજનના ઘરની નહિ હોય પણ જ આત્મ નિસ્તારની સાચી ભાવનાથી જાગેલી ચેતનવંતી, પ્રાણપૂરક હશે. હંસદષ્ટિથી છે છે સાચું મૂલ્યાંકન આંકી સૌ સાચી ભક્તિ કરનારા ભક્તિપ્રિય બને તે જ..
જૈન શાસન તમે વસાવા અને વધુ નહિ તે એક બે નવા ગ્રાહકો કે
આજીવન સભ્ય બનાવો.
Page #282
--------------------------------------------------------------------------
________________
૨ વર્ષ ૧૧ અંક ૧૩–૧૪ તા. ૩-૧૧-૯૮ :
: ૨૮૧ ૨ જ્ઞાનદર્શનચારિત્ર-રત્નતિયભાજને મનુજ પાપકર્મ, સ્વભાડે યુરોપમન્ ૧
(અનુ. પેજ નં. ૨૫૩ નું ચાલું ) જેને જે આવું માનતા, બોલતા અને આચરતા હોય તે
* પ્રભાવનામાં શી કમીના રહે ? કીમતીમાં કીમતી પણ ચીજની કિંમત મનમાં વસવી જોઈએ અને ખર્ચેલી એ ૨ કિંમતને બઢલે કેમ લેવો એની સૂઝ હેવી જોઈએ. એટલું હોય તેય તમે કીમતીને છે છે બિલકુલ અકીમતી બનાવી દેવાના પાપથી બચી શકે. એ માટે બીજી ભૂમિકાએ પણ આ છે છે. તમે આ જન્મમાં તમારા આત્માને રત્નત્રયીનું જ ભાજન બનાવી શકે, એવું લાગે છે
છે ? જે તમારે માટે એ શક્ય ન લાગતું હોય તો એમ કહે કે-“આ જન્મમાં જ અમે ૨ | અમારા આત્માને એકલી રત્નત્રયીનું ભાજન બનાવી શકીએ, એ અમને શકય નથી છે લાગતું !” આટલી ઉંમર થઈ ત્યાં સુધી તમે તમારા આત્માને રત્નત્રયીનું ભાજન બનાવી જ શક્યા નહિ, એનું તમને દુઃખેય રહ્યા કર્યું છે? અરે, સમજ્યા પછી પણ તમને એ છે. ર વાતનું દુઃખ થાય છે કે-આ જન્મ ભાગમમાં ને પાપકર્મમાં મેં ગુમાવી દીધો અને તે છે આ જન્મમાં મેં મારા આત્માને રત્નત્રયીનું ભાજન બનાવવાનો પ્રયત્ન કર્યો નહિ, જ એ મેં મોટી ભૂલ કરી છે? મારે તે તમારી પાસેથી એ સાંભળવું છે કે
“આવા કિમતી મનુષ્યજન્મને પામીને અમે અત્યાર સુધી અમારા આત્માને શું ૨ રત્નત્રયીનું ભોજન બનાવી શક્યા નથી, એનું અમારે હવે પાર વિનાનું દુઃખ છે. આ જ જે અમારું ચાલતું હોય, તે હવે અમે એક ક્ષણ માટે પણ રત્નત્રયી વિનાના રહીએ છે નહિ. મનમાં આ ભાવ હોવા છતાં પણ હજુ અમારામાં એ શકિત પ્રગટી હોય એવું છે
અમને દેખાતું નથી. અમે સમજીએ છીએ કે–આ અમારી પામરતા છે અને અમારી ? છે આ પામરતા અમને પારાવાર ખટકે છે પણ ખરી, પણ અમે અત્યારે તે લાચાર છીએ. છે
અમારી આ પામરતાં ખંખેરાઈ જાય અને અમને રત્નત્રયીનું જ આરાધના કરવામાં અંતરાય કરતું અમારૂં પાપકર્મ ટળી જાય એ માટે અમે રોજ શ્રી જિનનું દર્શન જ કરીએ છીએ, શ્રી જિનનું વંદન કરીએ છીએ અને શ્રી જિનનું પૂજન કરીએ છીએ. ૨
શ્રી જિનની આજ્ઞાને આધીન જીવન જીવનારાં સાધુ-સાધવીની અમે એ માટે જ છે જ રે જ ભરિત–સેવા કરીએ છીએ. શ્રી જિનની આજ્ઞાને જે કઈ આરાધક, તેમને
અમે આરાધવા મથીએ છીએ, કે જેથી અમે પણ એકાંતે શ્રી જિનની આજ્ઞાના પાલક હું બનીએ. આથી અમે આ સંસારમાં અને ભાગમાં બેઠેલા હોવા છતાં પણ, અમારે છે
Page #283
--------------------------------------------------------------------------
________________
* ૨૮૨ : : શ્રી જૈન શાસન [અઠવાડિક) શ્રી જિન દર્શન પૂજન કથા વિશેષાંક છે જ મન.-તે શ્રી જિન, શ્રી જિતના સાધુ અને શ્રી જિનની આજ્ઞા એ જ સર્વસ્વ છે છે એટલે એને કઈ અવસર આવી લાગે, તે શ્રી જિનની આજ્ઞાની સેવા અને રક્ષા | આદિ માટે અમારું મન પણ તૈયાર છે, તન પણ તૈયાર છે અને ધન પણ તૈયાર છે. અમને વધારેમાં વધારે વહાલું સંસારનું જે કાંઈ પણ છે, તે એની સેવા ને રક્ષા માટે ?
છાવર કરતાં પણ અમે એવા કઈ અવસરે અચકાઈએ એવા નથી. આવું જે ' બધા જેને માનતા હોય, બોલતા હોય અને અવસરે આ મુજબ શકિતને અનુસાર એ પણ આચરતા હોય, તે શ્રી જિનશાસનની પ્રભાવના થવામાં શી કમીના રહે ?
સમર્પિત કરી દેવાનો ભાવ : જ મારે એ જાણવું છે કે-આવું કાંઈ તમારા હૈયામાં ઉઠે છે કે નહિ? સંસારમાં છે
તમને તન, મન અને ધન એ ત્રણમાંથી વધારેમાં વધારે વહાલું શું છે? જે વધારેમાં વધારે વહાલું હોય, તે પણ શ્રી જિનની આજ્ઞાના રક્ષણ આદિ માટે દાવર કરવાનું મન કેઈક દિ” પણ થાય છે કે નહિ? તમને વધારે પ્રેમ મન ઉપર છે, તન ઉપર
છે કે ધન ઉપર છે? તન, મન અને ધન એ ત્રણમાંથી શ્રી જિનની, શ્રી જિનના ર સાધુની અને શ્રી જિનની આજ્ઞાની સેવામાં અર્પવામાં કયું સહેલું લાગે છે ? કાચ છે તમને જ ખબર નહિ હોય કે–મને મન વધારે વહાલું છે, તન વધારે વહાલું છે કે :: ધન વધારે વહાલું છે? કેમ કે ઘડીમાં મન વધારે વહાલું લાગે છે, તે ઘડીમાં તન 8િ ૬ વધારે વહાલું લાગે છે અને ઘડીમાં વળી ધન વધારે વહાલું લાગે છે!
છે કેટલાક કહે છે કે-કાયાનું કામ પડે તે કહેજે, પણ અમારી પાસે જે ધન છે છે છે તે જોઈને ધન વપરાવાને લોભાતા નહિ!” કેટલાક કહે છે કે-કોઈ ધનસાધ્ય કામ આ હેય. તે કહે પણ શરીરનું કોઈ કામ બતાવશો નહિ.” કેટલાક વળી કહે છે કે-મન છે તે ઘણું છે, પણ તન અને ધન વાપરી શકાય તેમ નથી. જ્યારે કેટલાક એમ પણ એ કહે છે કે-“તન અને ધન તે અવસર જોઈને વાપરીએ છીએ, પણ મન તો સંસારમાં જ ને સંસારમાં જ ચેટયું રહે છે.” આમ, કોઈ, કોઈ વાર તન બતાવે છે તે કોઈ, કોઈ
વાર ધન બતાવે છે અને કોઈ, કોઈ વાર એલું મન જ બતાવે છે. પણ તન, મન ૨ અને ધન એ ત્રણેય દેવ-ગુરૂને ચરણે સમર્પિત કરી દેવાની ભાવના હોવી જોઈએ અને છે જેનામાં શ્રી જિન, જિનના સાધુ અને શ્રી જિનની આજ્ઞાને ચરણે તન-મન-ધન જ સમર્પિત કરી દેવાની ભાવના હોય, એ સાચો જૈન કહેવાય. છે . શ્રી જિનના સાધુ એટલે શ્રી જિનાજ્ઞામય જીવન જીવવાના જ એક લક્ષ્યવાળા છે છે અને એમાં જે કાંઈ દેષ થાય તેની શુદ્ધિ સાધવાના અથી. શ્રાવક એટલે એ દેવને છે
*
Page #284
--------------------------------------------------------------------------
________________
નક
છે. વર્ષ ૧૧ અંક ૧૩-૧૪ તા. ૩-૧૧-૯૮ : - 8 અને એ ગુરૂને સમર્પિતે. શ્રાવકનું મન એવું કે-મારૂં તન અને ધન વગેરે જે કાંઈ જ જ છે તે આ બેન અને ઓ બેની આજ્ઞાની સેવામાં વપરાય એ જ સાર્થક. જો આ છે એ માનવજન્મને પામી શ્રી જિનની આજ્ઞાના પાલક સાધુની અને શ્રી જિનની આજ્ઞામાં છે તનને, મનને અને ધનને સમર્પિત કરી દેવાને ભાવ માત્ર પણ આવી જાય, તોય .
અનંત ઉપકારિઓએ આ માનવજન્મની જે મહત્તા ગાઈ છે તે તેના ખરા રૂપમાં દર © ખ્યાલમાં આવી ગઈ ગણાય. આ જીવનમાં આટલું પણ થઈ જાય, તોય તમે રત્નત્રયીને છે
ખૂબ જ નિકટની બનાવી શકે, અને આ જીવનમાં પણ તમે તમારા આત્માના છે જ કલ્યાણ માટે અવસરે ધાર્યું કામ કરી શકનારા બની શકે. જ શ્રી જિનધમને પામ્યા પછી મહારાજા કુમારપાળે છે જ હિંસામય બાટી કુળ પરંપરાને દાદ દીધી નહિ :
મહારાજા શ્રી કુમારપાળ અઢાર દેશના માલિક હતા. રાજ્યને એ ત્યાગ કરી છે શક્યા નહોતા, પણ દેવ-ગુરૂ-ધર્મને એ કેવા સમર્પિત હતા એ જાણે છે? એમને જ શ્રી જિનધર્મની પ્રાપ્તિ ઘણી મોટી ઉમ્મરે થઈ હતી, પણ તે પછીથીય ધર્મને વળગી જ રહેવામાં એમને કેટકેટલાં વિદને આવ્યાં હતાં, એને તમને ખ્યાલ છે? અને, મરણાત કષ્ટ આવવા છતાં પણ એમણે, એમણે સ્વીકારેલા ધર્મનું પાલન કર્યું હતું, એ પણ તમે જાણો છો ખરા?
તમે કોઈ પણ ધર્માનુષ્ઠાન સ્વીકારો, કેઈ વ્રત-તપ-નિયમ તમે લો અને તે છે પછી નાનું-મોટું ગમે તેવું વિન“આવે તેય, તમે એ વિદનને જીતવાનું સર્વ
બતાવો પણ સ્વીકારેલા અનુષ્ઠાનાકિને તજે નહિ કે એમાં પિલ પેસવા દે નહિ, છે 6 એવું ખરૂં? તમને તમારા વ્રતાદિના પાલનમાં, અરે જ કર્શન કરવાનો જ માત્ર જ આ નિયમ હોય છે તેમાંય કદી વિદન આવ્યું છે ખરૂં ? અને વિદન આવ્યું હોય તે છે છે. તમે એને ગણકાર્યું જ ન હોય એવું બન્યું છે ખરૂં? કેટલાક કહે છે કે-“અમને એ વિદન આવે તેમ નથી, કેમ કે- વિરમ આવે એવું કે ધર્મકાર્ય અને સ્વીકારીએ
જ નહિ ને ?' પ્રણિધાનપૂર્વક પ્રવૃત્તિ કરનારે વિદનને જીતવાને તૈયાર રહેવુ જ ? છે જોઈએ અને તે જ સિદ્ધિ મળે. પણ જ્યાં પ્રણિધાનનું જ ઠેકાણું ન હોય, ત્યાં જ આ પ્રવૃત્તિમાં માત્ર જેવું કાંઈ હોય નહિ અને સામાન્યમાં સામાન્ય વિદનથી અથવા તેના જ વિદ્ધ આવવાની આગાહી માત્રથી પણ એ પ્રવૃત્તિ મુકાઈ જાય છે તેમાં આશ્ચર્ય છે
પામવા જેવું નથી.
Page #285
--------------------------------------------------------------------------
________________
-
૨૮૪ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) શ્રી જિન દર્શન પૂજન કથા વિશેષાંક
૨
શ્રી કુમારપાળના સમયમાં રાજ્યમાં એક બેટી પરંપરા ચાલી આવતી હતી. આ કટેશ્વરી નામની એમની કુળદેવી હતી અને એ દેવીની સમક્ષ નવરાત્રિન. દિવસમાં ૨ દ સાતમે સાત સે, આઠમે આઠ સે અને નેમે નવ સે પાડાઓને ભેગ વાતે હતે. છે આ પ્રકારે દેવીપૂજન કરવાનું મહારાજા સિદ્ધરાજની ગાદીમાં પરંપરાથી ચાલ્યું જ આવતું હતું અને શ્રી કુમારપાળ ગાદીએ આવ્યા પછીથી પણ જીવવધું કરવાની આ છે
બેટી પરંપરા ચાલુ જ રહી હતી, રિ દરમ્યાનમાં મહારાજા શ્રી કુમારપાળ, કલિકાલસર્વજ્ઞ આચાર્ય ભગવાન શ્રીમદ ર ૨ હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજાના સુગને પામીને, શ્રી જિન ધર્મના આરાધક બન્યા, છે અને તેમણે પોતે શ્રાવકોચિત હિંસાત્યાગની પ્રતિજ્ઞા કરવા ઉપરાંત, રાજયમાં પણ છે, આ અમારીનું યથાશક્ય પ્રવર્તન કરાવવા માંડ્યું.
એમ દિવસે જાય છે એવામાં નવરાત્રિના દિવસે આવી લાગ્યા. નવરાત્રિના ત્ર દિવસે આવી પહોંચ્યા એટલે દેવીના પૂજારીઓએ મહારાજા શ્રી કુમારપાળ પાસે જ આવીને, દેવીપૂજન નિમિરો વધ કરવાને માટે જોઇતા પાડાની માગણી કરી. પૂજારીઓએ જ
મહારાજા શ્રી કુમારપાળને એમ પણ કહ્યું કે જે આ પૂજન નહિ કરવામાં આવે તે જ કુળદેવતાએ કોપશે અને કો પેલા કુળદેવતાઓ તમને બરબાદ કરી નાખશે. ૬. કુળ પરંપરા એવી જ ચાલી આવતી હતી અને શ્રી જિનધર્મને પામેલા મહારાજા છે
શ્રી કુમારપાળને એવી બેટી હિંસામય પરંપરા હવે ચલાવવી એ જ રાય ગમતું જ નહોતું. આથી પ્રસંગે મારે માટે શું કરણીય છે, એ પૂછવાને માટે મહારાજા કુમારજ પાળ, આચાર્ય ભગવાન શ્રીમદ્દ હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજાની પાસે પહોંચ્યા. અને ૨ છે. ત્યાં જઈને તેમણે બધી હકીક્ત ગુરૂ મહારાજને કહી સંભળાવી.
ગુરૂ મહારાજે જોયું કે કુમારપાળ અડગ છે અને હિંસામય ખોટી પરંપરા જ જ અટકાવી શકાય તેમ છે. એમણે કહ્યું કે-દેવતાએ માંસ ખાતા નથી, પણ દુષ્ટ જ જ દેવતાઓ નિર્દોષ ને સંહાર થતે જોઈને કેવળ કૌતુકથી આનંદ અનુભવે છે. આ છે આ પછી ગુરૂમહારાજે શ્રી કુમારપાળ મહારાજાને આ હિંસાથી બચવા અને ઇ છે કાપવાથી પણ બચવાના ઉપાય દર્શાવ્યા.
એ મુજબ શ્રી કુમારપાળ મહારાજાએ પોતાના કુળદેવતાઓના પૂજારીઓને કે કહ્યું કે–દેવીપૂજન માટે તમને પાડાઓ આપવામાં આવશે, પણ તમારે એને સંહાર જ કરવાનું નથી. ભેગ તમારે જોઈએ છે કે દેવીને દેવીને જે એ એના માંસનું રે
Page #286
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૧૧ અ ૧૩-૧૪ તા. ૩-૧૧-૯૮ :
: ૨૮૫
ભક્ષણ કરવું હશે તેા ખુશ્ન દેવી જ એ જીવાને મારી નાખીને એમના માંસનુ ભક્ષણ કરશે,
એન કહીને શ્રી કુમારપાળે જોઇતી સ`ખ્યામાં પાડા આપ્યા પાડાને દેવીના મિંદરમાં પૂરાવીને મંદિરના દ્વાર બંધ કરાવી દીધાં. હતી કે-દેવીને ભાગ લેવા હાય તો લે, પણ અમારે તે આપવા નથી. બીજે દિવસે મ`દિર ઉઘાડીને જોયુ. તે એક પણ પાડા મરેલે નહિ. શ્રી કુમારપાળે દેવીના પૂજારીઓને કહ્યું કે-દેવી માંસલેાલુપ નથી, પણ તમે જ માંસલેાલુપ છે. તમે લાકોએ જ તમારી માંસાલેાલુપતને ખાતર અમારા કુળમાં આવી ખાટી રૂઢિ પેસાડી દીધી છે. તમારા કહેવાથી કુળક્રમને નામે મે' પણ અત્યાર સુધી આવી હિ‘સા થવા દીણી, એના મને અત્યારે ભારે શાક થાય છે.
અને એ બધા
વાત એ જ
આમ કહીને એ પાડાઓના વેચાણથી ઉત્પન્ન થયેલા દ્રવ્યમાંથી દેવીની સાત્ત્વિક પૂજાના મહારાજા કુમારપાળે પ્રખ ́ધ કર્યો,
હિંસાની વાત તે આમ પતી ગઈ, પણ કુળદેવીને કોપવાનુ એક મેટુ કારણુ મળી ગયુ` હતુ`. મંદિરમાં પાડાઓને પૂર્યો, તે મંદિરમાં શું કરે ? એટલા મધા પાડા ભેગા થાય, ત્યાં દેવીની શી હાલત થાય ? પાડાના પેશાબના ને છાણુના છાંટા દેવીની મૂર્તિને ઉર્ફે કે નહિ ? શરીરે ખણુ જ આવે તેા પાડાએ મૂર્તિ સાથે પેાતાના શરીરને ઘસે કે નહિ ? એમ દેવીની મૂર્તિની ખૂબ ખૂબ આશાતના થવા પામી અને એથી વી ભારે કોપાયમાન થઈ ગઈ.
નવરત્રિની નવમીના રાત્રિએ શ્રી કુમારપાળ જ્યારે ભગવાન શ્રી જિનેશ્વરદેવના ધ્યાનમાં એકતાન બનીને સૂઈ ગયા, તે વખતે દેવી કટેશ્વરી કોપાયમાન ખની થકી જ્યાં શ્રી કુમારપાળ સૂતા હતા, ત્યાં આવી. એની આખમાંથી તે જાણે અગ્નિ વરસતા હતા. દેખાવ ભય કર હતા અને હાથમાં ત્રિશૂળ હતું. કોપથી ધમધમતી ને માર માર કરતી કે આવી હતી. કાચા-પાશ્ચાત। એને જોતાં જ કંપી ઉઠે ને નમી પડે પશુ આ તેા શ્રી કુમારપાળ હતા. એ જાગી ગયા ને એમણે દેવીને જોઇ, પણ એમનુ એક રૂંવાડુંચ ક્યું નહિ.
એ કાંઇ મેલ્યા નહિ, એટલે દેવીએ કહ્યું કે ટેશ્વરી છુ. અત્યાર સુધી તારા પૂવ જોએ અને દીધેલા છે, અને તે તારે દેવા જોઇએ, છતાં તે કેમ રાજન્! કુળદેવતાનું અને કુળક્રમે આવેલા આચારનું જોઇએ નહિ.
ચૌલુકયરાજ! હું તારી કુળદેવી તે પણ અમને પાડાના ભેગ આ વખતે ભાગ દીધા નહિ ? પ્રાણાંતે પણ ઉલ્લંધન કરવુ
Page #287
--------------------------------------------------------------------------
________________
છે૨૮૬ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) શ્રી જિન દર્શન પૂજન કથા વિશેષાંક છે. જ દેવીએ આ પ્રમાણે સમજાવવાનો પ્રયત્ન કર્યો, ત્યારે શ્રી કુમારપાળ દેવીને કહ્યું છે છે કે-હે કુળદેવિ ! દેવી તે માતા કહેવાય, જગતની માતા કહેવાય. એ વર્ગપિતાના છે જ કોઈ સંતાનનો વધ ઇચ્છે ખરી ? અને જ્યારે મેં અને મારા પૂર્વજોએ પહેલ જીવવધ , ર કર્યો ત્યારે અમે ધર્મતત્વના જાણકાર નહિ હતા. હવે તે હું ધર્મતત્વને જાણનારો છે છે બન્યો છું. એટલે હું એને હણીશ નહિ! ઊલટું, પૂર્વે મેં ને મારા પૂર્વજોએ જે જ જીવહિંસા કરી, તે પણ મારા અંતઃકરણને અત્યારે કોરે છે. દેવિ ! હું તે તને પણ હું કહું છું કે તારે આમ જીવહિંસા કરાવવી એ તને શોભતું નથી. દેવ-દેવી તે દયાળુ જ છે હેય. તેથી જો તું ખરેખર જ મારી કુળદેવી હોય, તે તું મને જીવેની દયા કરવામાં છે છે સહાય કર. મેં તને જે સાત્વિક ભોગ ધર્યો છે તેનાથી તું તુષ્ટ થા. નહિ તે હું જ તે કોઈ પણ જીવને નહિ જ હણે એ નક્કી વાત છે. ' . .
મહારાજા કુમારપાળ જેમ જેમ બધે જતા હતા, તેમ તેમ દેવીને કોપ વધે જ જ જેતે હતે. દેવીએ માન્યું કે-અને શિક્ષા કર્યા વિના આ માનશે નહિ. આથી દેવીએ એવું કહ્યું કે શ્રી કુમારપાળના શરીરમાં ભયંકર કોઢ રેગ એકદમ વ્યાપ્ત થઈ જ જાય અને એમ કરીને દેવી અન્તર્ધાન થઈ ગઈ. દિ દેવીના ગયા પછી શ્રી કુમારપાળે જોયું તે જણાવ્યુ કે-પિતાનું આ શરીર જ વિ વહેતા કોઢથી વ્યાપ્ત બની ગયું છે. એ વખતે પણ એમને શો વિચાર આવે છે, એ જ છે જાણે છે? એમને આનંદ થયો છે પણ શોક નથી થયો. દેવીના કોપ સામે પણ શિ
પોતે જીવ હિંસા નહિ કરવાના નિર્ણયમાં મક્કમ રહ્યા, તેને એમને આનંદ છે. જે હું એટલું જ નહિ, પણ આ નિમિતે વિચાર કરતાં એમના હૈયામાં આખાય સંસાર છે ઉપર અને પિતાના શરીર પણ વૈરાગ્ય પિઝા થઈ જાય છે. એમને શરીરનો ને રાજયનો
માહ સતાવી શકતું નથી. ધર્મની રક્ષા માટે એ સર્વ કાંઈ કરી છૂટવાને માટે તૈયાર 5 થઈ જાય છે. એમને થાય છે કે-આ રોગ એ મારા પૂર્વકૃત કર્મનું ફળ છે અને પ્રાણી છે માત્રને પોતપોતાનું કર્મ અવશ્ય ભોગવવું પડે છે.
- આમ એ વિચાર કરે છે, પણ એ વખતે એમને એક બીજો વિચાર આવે છે. જ મારા આ કર્મોઢય નિમિતે શ્રી જિનને ધર્મ નિન્જાવા પામે નહિ, એની એમને ચિંતા કે થાય છે. એટલે તરત જ શ્રી કુમારપાળ પોતાના વિશ્વાસુ અને શ્રી જિન ધર્મના રાગી ૨ શ્રી ઉદયન મંત્રીને પોતાની પાસે તેડાવી લે છે.
- મંત્રીશ્વર ઉદયન આવી પહોંચતાની સાથે જ શ્રી કુમારપાળ તેમને કુળદેવી જ છે આવીને જે કાંઈ કરી ગઈ છે તે કહે છે અને પિતાનું શરીર બતાવે છે. એ સાંભળીને ૨
Page #288
--------------------------------------------------------------------------
________________
P
3
વર્ષ-૧૦ અંક–૧૩ | ૧૪ : તા. ૩-૧૧-૯૮
•
: ૨૮૭
.
I
અને જોઈ મંત્રીશ્વરની હાલત તે વાથી હણાયા જેવી થઈ જવા પામે છે. કાંઈ બેલી શકવા જેગી સ્થિતિમાં પણ એ રહ્યા નથી. એ વખતે શ્રી કુમારપાળ મંત્રીશ્વર છું ૨ ઉઢયનને કહે છે કે આમ ગભરાઈ-શું જાય છે ? આટલું થયું એમાં થઈ શું ગયું છે? 2 છે મને આ કોઢ વ્યાપી ગયો છે એ વગેરેથી જરાય દુઃખ થતું નથી. મને જે દુઃખ થાય છે
છે તે એ વાતનું થાય છે કે જૈન ધર્મને મારે નિમિત્તે લાંછન લાગશે. મને આ રોગ છે થયાનું જાણીને ઈતરો કહેશે કે–રાજાને જેન ધર્મના સ્વીકારનું ફળ અહીં ને અહીં મળી ગયું! જે કોઈ પાતપિતાના કુળક્રમથી ચાલ્યા આવતા ધર્મને તજીને અન્ય ધર્મને સ્વીકારશે, તે રાજા કુમારપાળની માફક આ લોકમાં પણ કષ્ટપાત્ર થશે, એવું લોકમાં બેલાશે.
" શ્રી જિન ધર્મના શ્રેષી લેકે આ તકનો લાભ લઈને શ્રી જિનધર્મની નિંદા કર્યા છે. વિના રહેશે નહિ અને એજ વાત મને મારા હૈયામાં સાલી રહી છે. એને ઉપાય મેં આ વિચારી રાખ્યો છે અને એ ઉપાયને અમલ કરવાને માટે જ મેં તને અત્યારે બેલાવ્યો છે છે છે. સવાર થાય ને લેક આમાંનું કાંઈ પણ જાણે તે પહેલાં સળગી મરવાની મારી ઇચ્છા ર છે. હું અહી બળી મરવાને ઇચ્છતા નથી પણ ક્યાંક બહાર જઈને બળી મરવાને છે ઈચ્છું છું. એટલે હું ક્યાં ગયે ને મને શું થયું તેની કોઈને પણ કશી જ ખબર પડે
નહિ. હવે તે મારો આ જ નિર્ણય છે અને તેને અમલ કરવાને માટે જ મેં તને બેલાવ્યો છે.
, . આ સાંભળીને શ્રી ઉદયન મંત્રી વળી ભારે વિમાસણમાં પડી જાય છે. એ છે વિમાસણથી એમનું મન પણ ડગી જાય છે. એમને એમ થઈ જાય છે કે શ્રી જિનજ શાસનને પ્રભાવક રાજા આમ મરે, તે કરતાં તે દેવીને જીવોને ભેગ દઈ દઈને પણ ૨ એ જીવી જાય એ જ સારું છે. આથી મંત્રીશ્વર શ્રી કુમારપાળને એવી વિનંતી પણ છે કરે છે. અને સમજાવે છે કે-જીવતે નર ભદ્રા પામે. શરીર, એ ધર્મનું આદ્ય સાધન છે એમ પણ કહે છે. અને આત્મરક્ષા માટે આવી જીવહિંસા કરી લેવાનો અપવા
સેવી લેવામાં વાંધો નથી એમેય સમજાવવા મથે છે. ' હું મંત્રી વરની એ વાતને સાંભળી લઈને શ્રી કુમારપાળ જવાબમાં કહે છે કે તું શું
ગમે તેવો તેય જાતને તે વાણિયો જ ને? એક તે વાણિયામાં સત્ત્વ હોય નહિ છે.
અને તું તે પાછો મારા પ્રત્યે ભક્તિવેલ. એથી જ તું મને આવી ખોટી સલાહ ક આપે છે. આ દેહ તે ભવે ભવે મળશે, પણ શ્રી જિને કહેલું યાનું વ્રત ફરી ફરી છે
નહિ મળે. જમણાં હું ભેગ આપું ને પછી કયા પળાવી શકીશ, એમ? અને, મને શું ?
Page #289
--------------------------------------------------------------------------
________________
૧ ૨૮૮ : : શ્રી જેનું શાસન [અઠવાડિક) શ્રી જિન દર્શન પૂજન કથા વિશેષાંક છે જ મળવાનું બાકી છે, કે જેથી હું જીવવાને લેભ કરીને જીવહિંસા નહિ કરવાના મારા જ કે વ્રતને છડું? મેં શ્રી જિન દેવની આરાધના કરી છે, શ્રી હેમચન્દ્રસૂરિજી મ. જેવા છે ૯ ગુરૂને સેવ્યા છે અને એમણે બતાવેલા કયા ધર્મને યથાશય આચર્યો છે. એટલે મરણથી છે જ હું ડરતે નથી મરણથી તે પાપી ડરે. માટે તું જેમ બને તેમ જલદીથી પણ અતિ ગુણપણે ચિતાની વ્યવસ્થા કર, કે જેથી હું ઝટ સળગી મરું !
આ સાંભળીને, શ્રી ઉદયન ચૂપ થઈ જાય છે. પણ હવે ચિન્તા પાર વિનાની ૨ ૨ છે. એટલે જાણે છે ઉપાય અજમાવતા હોય તેમ મંત્રીશ્વર શ્રી કુમારપાળને કહે છે જે છે કે હું એક વાર ગુરૂ મ. પાસે જઈ આવું અને એમને પૂછી આવું. એમને આદેશ તે જ જ મારે પણ પ્રમાણ છે અને આપને પણ પ્રમાણ છે. છે. શ્રી કુમારપાળે એ બાબતમાં નિષેધ કર્યો નહિ અને મંત્રીશ્વર પરમ ઉપકારી ? ૬ આચાર્ય ભગવાન શ્રીમદ હેમચન્દ્રસૂરીશ્વરજી માની પાસે પહોંચ્યા.
શ્રી કુમારપાળની મકકમતાને જાણીને તમને પણ એમ થાય છે ને કે-ધર્મના છે છે પાલનમાં આવી મકકમતા હેવી જોઈએ? આવા વખતે આટલા મકકમ કોણ રહી શકે ?
દેવ-ગુરૂ-ધર્મને જે સમર્પિત હેય તે કે બીજા? અને, જેઓ ધર્મના શણે મકકમ ૬ ૬ રહે છે તેમનું ભલું કર્યા વિના ધમ રહેતું જ નથી.
આચાર્ય ભગવાન શ્રી હેમચંદ્ર સૂ. મ. એ મંત્રીશ્વર શ્રી ઉદયન પાસેથી છે છે હકીકત સાંભળી લીધી. તેમણે મંત્રીશ્વર પાસે તરત જ ઉષ્ણ જળ મંગાવ્યું અને તે આ જળ સૂરિમંરાથી અભિમંત્રિત કરીને શ્રી ઉદયનને પાછું આપ્યું. એ જળ લઈને મંત્રી છે ૬ વર પાછા શ્રી કુમારપાળ મહારાજાની પાસે આવ્યા અને એ જળના પ્રયોગથી જેત- જ છે જેનામાં શ્રી કુમારપાળનું શરીર ની રેગી બની ગયું. એટલું જ નહિ પણ શ્રી જ એ કુમારપાળનું શરીર દેદીપ્યમાન કાન્તિવાળું બની ગયું. આ જોઈને શ્રી કુમારપાળને ભારે જ આનંદ થયો. ગુરૂકૃપાને અને શ્રી જિનશાસનના મહિમાને જ એમને વિચાર આવ્યો. ૨
ક રાત્રિ વીતી અને સવાર થયું એટલે તરત જ પોતાના સામંતાદિ પરિવારને આ છે સાથે લઈને શ્રી કુમારપાળ ગુરૂવંશનાર્થે નીકળ્યા. જે ધર્મશાળામાં પરમ ઉપકારી આ. જ ભગવાન શ્રીમદ હેમચંદ્ર સૂ. મ. વિરાજમાન હતા, તે ધર્મશાળાએ પહોંચતાં શ્રી $િ જ કુમારપાળે એક સ્ત્રીને કરૂણ સ્વરે રડતી સાંભળી. તેમણે જોયું તે તે રાતવાળી રે છે કટેશ્વરી દેવી જ હતી અને તેણને થાંભલે બાંધી દીધેલી જણાતી હતી. છૂટવાને તે છે એ વલખાં મારતી હતી અને છૂટવાને કઈ ઉપાય કારગત નીવડત નહોતે તેથી રૂદન જ કરતી હતી. શ્રી કુમારપાળને જોતાં જ તેણીએ કહ્યું કે રાજન્ ! ગુરૂદેવના મરાપ્રયોગથી
ક
.
Page #290
--------------------------------------------------------------------------
________________
-
છ વર્ષ ૧૧ અંક ૧૩–૧૪ તા. ૩–૧૧–૯૮ :
| ઃ ૨૮૯ છે. છે આ બંધનમાં હું પડી છું, તે તું મને છોડાવ અને તારા જીવરક્ષાના કાર્યમાં હું જ છે તને હવે સહાય કરીશ. પિતાની કુળદેવી પાસેથી આ પ્રમાણેની કબૂલાત લઈને અને આ દિ આચાર્ય ભગવાનને વિનંતિ કરીને, શ્રી કુમારપાળ મહારાજાએ એ દેવીને બંધનછે મુક્ત કરવી. આ સેવા કરો કે ન થાય તે સેવા કરનારની અનુમોદના કરે ? " ( શ્રી કુમારપાળને શ્રી જિનધની પ્રાપ્તિ કુળપરંપરાથી થઈ નહોતી. એ તે જ
નવા ધર્મ પામેલા હતા અને તે પણ ઘણી મોટી ઉમ્મરે ! તમે તે આ બધું જન્મથી છે ૪ પામેલા છે ? તમને તે તમારા પુણ્ય કુળ જ એવું મળી ગયું કે તમને શ્રી જિન છે તે સિવાયના કાને પણ દેવાધિદેવ તરીકે પૂજવાનું, શ્રી જિનની આજ્ઞાને અનુસરે છે સંસારને તજને સંયમજીવનને જવનારા ગુરૂઓ સિવાયના ગુરૂઓની સેવાનું અને ૨ શ્રી જિને કહેલા ધર્મ સિવાયના ધર્મને માનવાનું મન ન થાય, તે એમાં આશ્ચર્યું છે ગણાય નહિ. તમને તે એવી સામગ્રી મળી છે કે–તમે શ્રી જિનના સાધુઓને અને આ ( શ્રી જિને કહેલા ઘર્મને બહુ સહેલાઈથી સમર્પિત બની શકે,
- તમને એમ જ થાય કે-એક માત્ર રત્નત્રયી સિવાયનો કોઈ ધર્મ અમારે માટે છે જ આરાધ્ય નથી અને આ જીવનમાં અમે ભગવાને કહેલા રત્નત્રયી રૂ૫ ધર્મને જ માત્ર છે હું આચરનારા બનીએ, એમાં અમને આ બધું જે કાંઈ મળ્યું છે એની
ખરેખરી સાર્થક્તા છે. આટલું છતાં પણ માનો કે- તમારાથી કોઈ પણ કિ. જ કારણસર શ્રી જિને કહેલા ધર્મની આરાધના બનતી નથી, શ્રી જિનની છે
સેવા પણ તમે યશ્ચિતપણે કરી શકતા નથી, સાધુ અને સાધ્વીની વૈયાવચ પણ તમારાથી થઈ શકતી નથી, તે પણ કે શ્રી જિને કહેલા ધર્મની આરાધના કરતા હોય, શ્રી જિનની આજ્ઞાનું પાલન તથા રક્ષણ આદિ માટે તત્પર છે રહેતા હોય, શ્રી જિનની સેવા આદરપૂર્વક કરતા હોય, સાધુપણાને પાળવામાં ઉદ્યમશીલ છે
હોય અને જે કોઈ ધર્મ હોય તેને બને તેટલા પ્રકારે મદ્રઢ રૂ૫ થવાની જેમની જ જ તમન્ના હોય, એમની તમારે તમારાથી બને તે સેવા કરવી, નહિ તે અનુમેહના દ
તે જરૂર કરવી અને કમથી કમ એનાથી વિરૂદ્ધ કાંઈ પણ થઈ જાય નહિ એની કાળજી છે છે તે જરૂર રાખવી. ? આરાધના ન કરી શકે તેય વિરાધનાથી બચજો ! છે આટલું પણ તમે જે આ અતિ દુર્લભ એવા મનુષ્યજન્મને પામીને નહિ કરી છે શકે અને ભોગકર્મ તથા પાપકર્મમાં રત રહેવા સાથે શ્રી જિન, શ્રી જિનના સાધુ હ
Page #291
--------------------------------------------------------------------------
________________
૬. ૨૦ : : શ્રી જૈન શાસન [અઠવાડિક) શ્રી જિન દર્શન પૂજન કથા વિશેષાંક છે અને શ્રી જિનની આજ્ઞાને અજાણતાં પણ વિરોધ કરશે, તે તેને તમારે માટે અનંત છે. ૨ કાળ સુધી મનુષ્યજન્મની પ્રાપ્તિને દુર્લભ બનાવી દેશે. મનુષ્યજન્મને અને તેય છે આ દેશાદિ સામગ્રીએ સહિત પામ્યા પછી, આવી ભૂલ થાય ખરી ? અને આવી છે જ ભૂલ કોઈ કરતું હોય, તે અવસર મળે અમે ચેતવણી આપીએ નહિ તે એ ચાલી જ છે શકે ખરૂં? છે. અનંત ઉપકારી મહાપુરૂષ જે મનુષ્યત્વને રત્નત્રયીના ભાજન તરીકે ઓળખાવે છે છે છે, તેને પામીને જે કોઈ તેની વિરાધના કરે, તેની ગતિ ક્યી થાય? અહીંથી મરીને જ છે એ ક્યાં જાય ? એ જીવ દેવલોકમાં જાય? એ જીવ જે કઈ તપ વગેરેના કારણે જ દેવલોકમાં પણ જાય છે, તે એ દેવકનેય બગાડે છે. એ સદગતિને પણ પોતાને માટે જ ૨ દુર્ગતિ રૂપ બનાવી દે છે. એવા એને માટે તે દેવગતિમાંય દુર્ગતિ રાખવી પડી છે. જે છે દેવગતિમાં પણ એને તુચ્છ સ્થાન જ મળે છે અને એ એમાં પણ અતિ આસક્ત બનીને જ દેવગતિ પછી તિર્યંચગતિમાં ચાલ્યા જાય છે. તિર્યચપણમાં અને કાળ પણ પસાર દિ કરી શકાય છે. માટે મારી તમને ભલામણ છે કે–તમે આવી કઈ ભૂલ આટલું ? છે પામ્યા પછી તે કરશે જ નહિ. જ તમે વિચાર કરો કે તમે એક શ્રી જિનના શાસનની નિકટમાં આવી પહયા છે જ છે. શ્રી જિનનું દર્શન, વંદન અને પૂજન કરવાની તમને ઘણી સુંદર સામગ્રી પ્રાપ્ત છે છે થઈ છે તમે પથારીમાંથી ઉઠે, બહાર નીકળો, નજર કરે અને શ્રી જિનમંદિરનું શિખર
દેખાય, એવું તે આ સ્થાન છે. સાધુ-સાધ્વીનાં પણ તમે કરવાને છે કે ન ઇરછો તે છે છે પણ તમને દર્શન થયા વિના રહે નહિ. અને સાધર્મિક ભાઇ-બેને પણ તને વારંવાર જેવાને મળે. આવું સુંદર સ્થાન તમને મળ્યું છે, એટલે તમે બહુ ભા યશાળી છે.
આની તમે આરાધના કરી શકે તે બહુ ઉત્તમ વાત છે, પણ કદાચ તમે ૬ ીિ આરાધના ન પણ કરી શકે તેય તમે વિરાધના તે ભૂલેચૂકેય ન કરે એની આજના છે છે કાળમાં તમારે ખાસ તકેદારી રાખવા જેવી છે. તમને મળેલ મનુષ્યજન્મ બગડે નહિ જ છે એ માટે આ વાત છે. શ્રી જિનની, શ્રી જિને કહેલી રત્નત્રયીનું પાલન કરનારની, ૬ શ્રી જિને કહેલી રત્નત્રયીને પામવાને માટે શ્રી જિનદર્શનાદિ ધર્માનુષ્ઠાનોની આચરણ છે. છે કરનારાઓની અને શ્રી જિનાજ્ઞાની તમે સેવા ન કરી શકે તે ય એ સેવાને તમને આ
લાભ મળે એ માટે એ સેવા કરનારની સેવામાં તમે તન-મન-ધનને ખર્ચવાનો જ આ પ્રયત્ન કરે, તે પણ તમે તમને મળેલા મનુષ્યજન્મની સફળતા સાધી શકે અને જે ૨ તમારે માટે ફરીથી મનુષ્યજન્મને સુલભ બનાવી શકે.
Page #292
--------------------------------------------------------------------------
________________
: ૨૯૧
૬ વર્ષ ૧૧ અંક-૧૩/૧૪ તા. ૩–૧૧–૯૮ : ૬ વગર મને બચવું પડે તેમ હયાને સમજાવજે :
શ્રી વિનના દર્શન-વંદનાદિની યાત્રાને આ ઉત્સવ છે. આ નિમિત્તે અમને એ ઘણા નવાઓનાં પણ મુખ દર્શન થવાનાં, ઘણું અજાણ્યા સાથે વાત કરવાને જ અવસર આવવા. તમે મળે અને અમને બેલવાની તક મળે, પછી અમે તમને કહેવા છે જોગુ કહ્યા વિના રહીએ ખરા? એમાં ઘણાને પિતાને ખ્યાલ આવી જાય. ઘણા જ માર્ગવિમુખ મેટી માર્ગ સન્મુખ બની જાય.
આ તે બહુ મજેનું શહેર છે. આ પ્રસંગ હોય ત્યારે ધમ ન કરવો હોય છે છે તેય રિવાજ એવો કે– આવા પ્રસંગે કાંઈક કરવું પડે. જ્યારે શરમ-ધરમે પણ રિ
કરવું જ પડે તેમ હોય, તે જે કરવું તે પૂરા ઉલાસથી શું કામ નહિ કરવું? શુ
કરવું પડે ને લાભ મળે નહિ, એ ડહાપણ છે? એવા પણ છે કે-જેમને એમ થાય છે છે કે આવી યાત્રા આપણી પોળમાં આવે અને આપણે આગેવાન ધનિક ગણાઈએ, છે. તે કાંઈ કર્યા વિના ચાલે? એવા ધન ખર્ચે ખરા, પણ ધનને મેવું કરીને ખચે છે છે એટલે રસ શે આવે ? ધન ખર્ચાય ને ઉપરથી પાપ બંધાય એવું નહિ થવું જોઈએ. ર આ અવસરે એક એ સૂચના કરવા જેવી લાગે છે કે–પળમાં વસતા સુખી છે આ માણસેએ એવી રીતિએ સમજી અને વતી લેવું જોઈએ કે જેથી પોળમાં વસનારાજ એમાંના જેમની શક્તિ ન હોય એમના ઉપર બેજો આવે નહિ. આવા પ્રસંગોએ તે જ સુખી માણસને કદાચ ધન ખર્ચવાનું મન ન થાય તોય મનને કાઠું કરીને પણ છે
તેમણે ખર્ચવું જોઈએ અને વિચારવું જોઈએ કે–આમ તે મારાથી સારા માર્ગે ધન છે છે ખર્ચાત નહિ. પણ સારું થયું કે આ અવસર આવ્યો અને ધન ખર્ચવાને પ્રસંગ ૨ પ્રાપ્ત થયું. આવા પ્રસંગે મન ઉપર બળાત્કાર કરીને પણ હું ખર્ચ, કે જેથી મન કુણું બને. આવા વિચાર કરવાથી પણ પાપની જગ્યાએ પુણ્ય બંધાશે.'
બુદ્ધ ભગવાનના કલ્યાણકાદિના પ્રસંગમાં પણ શું બને છે? બધા દે કાંઇ જ છે ભગવાન પ્રત્યેની ભક્તિથી જ આવતા નથી. ઉજવણી આદિ માટે ભગવાન પ્રત્યેની છે
ભકિતથી આવનારા જેમ હોય છે તેમ ઈન્દ્રાદિની આજ્ઞાથી આવનારા પણ હોય છે. એ કેટલાક એવા પણ હોય છે કે જે આજ્ઞાને ઘેાળી પીએ એવા હોય પણ બાયડીના- જ છે દેવીના ધક્કા માર્યા આવે અને કેટલાક મિત્રથી પ્રેરાયા થકા આવે. આવું દેવલોકમાં છે પણ બને છે, તો અહીં આવું ન બને? આવું બને તે પણ આવનારે પોતાના 4 ન આવવાને લાભ માં લઈ લેતાં શીખવું જોઈએ. વગર મને ખર્ચવું પડે તોય હૈયાને છે ? સમજાવજો કે- નસીબદાર છું કે એવા સારા કુળમાં અને સારા સ્થાનમાં હું જ
Page #293
--------------------------------------------------------------------------
________________
છે૨૨ : : શ્રી જૈન શાસન [અઠવાડિક) શ્રી જિન દર્શન પૂજન કથા વિશેષાંક છે જ જમી ગયો છું કે મને વગર માગ્યા આવા અવસર મળ્યા કરે છે અને ખર્ચવાનું દર
મન ન હોય તોય મારે ખર્ચવું પડે છે. માટે મન ઉપર શેર કરીને પણ હું ખર્ચ છ છે કે જેથી મારું મેહનીય કર્મ તૂટે. 5 આ જાતિને વિચાર કરીને, જ્યારે જ્યારે પ્રસંગ મળે ત્યારે ત્યારે શ્રી જિન- ૪ 9 કથિત અનુષ્ઠાનમાં અને શ્રી જિનકથિત અનુષ્ઠાનેને આચરનારા ભાગ્યશાલીએની ધ સેવામાં તમે તનને અને ધનને એવી રીતિએ ખર્ચવા માંડે કે મન પાછળ ઘસડાયા છે
વિના રહે નહિ. તમે ઈચ્છે કે ન ઇચ્છો, માગો કે ન માગે, પણ તમને આવા છે, જ પ્રસંગે આ શહેરમાં મળ્યા તે કરવાના જ, તે તમે આવા પ્રસંગોને એને પ્રસન
તાથી ઉજવો કે જે ઉજવણથી તમને આત્મિક લાભ થઈ જવા પામે. કાનાન્તરાય છે પણ તૂટે અને મેહનીય પણ તુટે. જેઓ આવા પ્રસંગોને ઉલ્લાસથી ઉજવે છે, કે તેમના લાભની તે સીમા જ નથી. આવા પ્રસંગને ઉલાસથી ઉજવનારાઓને રત્ન- ત્રયી ખૂબ જ સુલભ બની જાય છે અને આ જીવનમાં તેઓ એક માત્ર રત્નત્રયીમય છે
જીવનને જીવનારા ન બની શકે તે પણ તેઓ માનવજીવનની સાર્થકતાને અંશે જ એ પણ જરૂર સાધી શકે છે. આ યાત્રામાં નીકળેલા અને આ યાત્રા નિમિતે પરિચયાદિમાં કે આવનારા સૌ કોઈના દિલમાં આ ભાવ પ્રગટે, તે આપણે આ સંગ પણ સફળ પર થય ગણાય. સૌ કોઈ શ્રી જિન, શ્રી જિનના સાધુ અને શ્રી જિનની આજ્ઞાને સમ- 5 જ પિત બનીને પિતાને મળેલા માનવજીવનને સફળ બનાવો એજ એક શુભાભિલાષા.
- શ્રાવકની દિનચર્યા છે રાત્રિ ચાર ઘડી બાકી હોય, ત્યારથી શ્રાવકની દિનચર્યા શરૂ થાય. સૂર્યોદ્રય ઈ. શ થવાને ચાર ઘડી બાકી હોય, ત્યાં તો શ્રાવક ઉઠે. જે જાગે તે જ તેને નવકાર સાંભરે. નવકારને યાઠ કરવો પડે નહિ. પણ નવકાર યાઢ આવ્યા વિના રહે નહિ. એને એ અભ્યાસ થઈ ગયો હોય. ઉઠીને જરૂર હોય તે શરીરની શુદ્ધિ કરી લે.
તે પછી શુદ્ધ વસ્ત્ર પહેરીને નિયમ અને સમય મુજબ પ્રતિક્રમણાદિ કરે. પ્રતિક્રમણદ્ધિ છે છે કરતાં પહેલાં, તે પિતાના ધમનિયમ આદિને યાટ કરે. ‘કોણ છું?”—વગેરે છે એ વિચારે. “આજે કયી તિથિ છે અથવા તે આજે જ્યાં ભગવાનનું કર્યું કલ્યાણક છે- તે
એ વગેરે પણ યાક કરે. રેરો સ્વપ્નાટિક આવેલ હોય તે, પ્રતિક્રમણ કરતા હોય છે ? પર પ્રતિક્રમણ ન કરતે હોય, તે ય તેને અંગે કાઉસ્સગ કરે. નિયમ ધારવાના હોય તે છે જ ધારે અને પચ્ચખાણ કરે. પછી, મલમૂત્રાદિને ત્યાગ કરી, પવિત્ર શરીરવાળો બનીને જ કે પૂજા કરવા જાય. શ્રાવકના ઘરમાં મોટે ભાગે શ્રી જિનમંદિર હય, જેટલા સુખી, જિ
તેના ઘરમાં મોટે ભાગે શ્રી જિનમંદિર હેય. જેટલા સુખી, તેના ઘરમાં શ્રી જિન-
EL
Page #294
--------------------------------------------------------------------------
________________
વર્ષ, ૧૬ અંક ૧૩-૧૪ તા. ૩-૧૧-૯૮ :
મદિર ખરાં ને ? હમણાં તા, હાય તેય કાઢી નાખવા માંડયાં છે ને ?
સ॰ આશાતનાના ડર લાગે છે.
પહેલાં, આશાતનાના ડર નહિ લાગતા હેાય ? આશાતનાના ડર કરતાં, એમાં કેાઈ બીજી વસ્તુ કામ કરી રહી છે. પહેલાં, નાનાં નાનાં ઘરોમાં પણ શ્રી જિનમંદિર રહેતુ. એનુ સ્મરણુ આજે પાટણ, સુરત, અમઢાવાદમાં જે થોડાંક ગૃહમા છે, તે કરાવે છે. કેટલાંક ઘરેાની સ્થિતિ નબળી પડી ગયેલી હાય છે, તાય એ ઘરમાંથી શ્રી જિનની ભકિતમાં થેાડુ' પણ દૂધ અને દીપકમાં ઘી આદિ વપરાય છે. ગરીબી આવી જવા છતાંય, જેએના હૈયામાં શ્રી જિનભક્તિ છે, તેઓ કહે છે કે-અમારા પૂવ જો આ મંદિર મૂકી ગયા છે, તેા ચાર આના જેમ પેટમાં જાય છે, તેમ આ ખાતૈય આના જાય છે. કેટલાક તેા કહે છે કે આટલા બધા અશુભેદય છતાં એટલા જ પુજ્યેાય છે કે-આ મદિર ઘરમાં છે, તે આ માગે આટલુ જાય છે.
: ૨૩
આવી સ્થિતિમાં અમે આટલુ. પણ ખીજે ખર્ચવા જાત નહિ અને આ છે તા અમે આવક મુજબ જેમ ખીજે ખર્ચ ગણીએ, તેમ આ ખર્ચ પણ ગણી લઈએ છીએ. ઘરમરવાળ. ઘરોમાં, માટે ભાગે છેાકરાં નાસ્તિક ન પાકે. જેના ઘરમાં મન્નુિર હાય, તે ઘરમ`દિરે દર્શન-પૂજન આદિ કરીને પછી શ્રી સĆઘના મરેિ જાય. શરીરે લેહી વગેરે નીકળતુ હાય, તેા પેાતાની સામગ્રીથી ખીજાની પાસે પૂજા કરાવે દેવપૂજા કર્યા પછી, ગુરૂ પાસે જઇને પચ્ચખ્ખાણ કરે અને પચ્ચખાણ પાયુ... હાય તા ત્યાખ્યાન સાંભળે. વ્યાખ્યાન ઉઠયા બાદ ફરીથી ગુરૂને પથ્યાદિ અંગે પૂછે તેમજ પેાતાને ઘરે વહારવાને પધારવાનું નિમ...ત્રણ કરે, તમે નવકારશી કરો છે, તે નવકારશી કર્યા વિના ચાલે તેમ નધી માટે કરો છે કે દેવથી કરો છે ? અને, ટેવથી કરતા હા, તેા એ ટેવ રાખવા જેવી છે કે કાઢી નાખવા જેવી? શ્રી જિનવાણીને સાંભળવાના યાગ હાય તા સાંમળ્યા વિના ન રહેા, એવું ખરૂ? પછી મધ્યાન્હની પૂજા કરીને જમે અને ત્યાર બાઢ ધાંધાના સમય આવે છે,
જેને આજીવિકાદિ માટે જરૂર હાય તે ધા કરવા જાય તેય સાંજે બે ઘડી બાકી હેાય ત્યાં તે પાણી ચૂકવી શકાય તેમ જમી લે અને સાંજની પૂજા કરે. પછી, ઘરમાં પૌષધશાળામાં પેસે, સુશ્રાવકના ઘરમાં પૌષધશાળા પણ હાય ને ? મકાનમાં હાલ તા ઘણા હાય છે, માત્ર એ માટે નહિ, શ્રી જિનમંરિને માટે નહિ અને પૌષધશાળાને માટે નહિ, એમ જ ને ? અ°ગલે રહેનારાએ, જ્યારે આવે ત્યારે ભગવાનને ખ'ગલે પધરાધ અને જાય ત્યારે પાછા જ્યાંના ત્યાં પધરાવી લે, એમ કરી શકે ને ?
Page #295
--------------------------------------------------------------------------
________________
છે. ર૯૪ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) શ્રી જિન દર્શન-પૂજન કથા વિશેષાંક
સત્ર જગ્યા જોઈએ ને?
એટલે આની જરૂર નહિ માનેલી? ઘરમાં નહાવાની જગ્યા જોઈએ. સામાન છે. ભરવાની જગ્યા જોઈએ, કિંમતી ચીજો રાખવાની જગ્યા જોઈએ –એ વગેરે જોઈએ, છે અને ન જોઈએ માત્ર આ બે, એવું કેણે તમને શીખવ્યું ? આજે પણ સુખી માણસો છ ધારે તે શ્રાવકજીવનના વિધિને જીવનમાં ઉતારી શકે, પણ એ માટે હૈયાને અનુરાગ ૨ જ ને ઉત્સાહ જોઈએ. સાંજે આવશ્યક કરી, ગુરૂ હોય તે તેમની સેવા કરી, તત્વચિંતા છે જ કરે અને ઘરે સ્વજનોને ધર્મકથા સંભળાવે. પછી બધું સિરાવીને સૂઈ જાય. આ 8 બધી ધર્મક્રિયા ચાલુ છે? વાત એ છે કે-ધર્મક્રિયાઓનો તેટલે રસ હજુ પિદા શું જ થયો નથી. ધર્મક્રિયાઓને રસ હોય અને એમાં એકાગ્રતા આવે, તે તે પણ ધર્મ ધ્યાન છે જ છે અને તેને જોઈએ અનુરાગ.
ઉત્કટ પરિણામ છે. કોઈ પણ ક્રિયામાં, પછી તે ક્રિયા પાપની હોય કે ધર્મની હોય, પણ એમાં છે ૨ ઉત્કટ પરિણામ ન આવે, એ જીવ મધ્યમ પરિણામવાળો કહેવાય. જેના પરિણામે રિ કે મધ્યમ કોટિના હોય, તે પ્રસંગવશ એકઠમ અતિ ઉલાસમાં આવી જાય અને એકદમ છે જે કાંઈ કરી બેસે-એવું બને નહિ. મંત્રી પેથડ શાહના હૈયામાં, પોતે બનાવેલું બધું જ ૨ સોનું તીર્થમાં ખચી નાંખવાનો જે પરિણામ પ્રગટયે, તેવું મધ્યમ પરિણામવાળાને જ જ માટે બને નહિ. જ મંત્રી પેથડ શાહના પિતા દેઢ શેઠે સુવર્ણસિદ્ધિ મેળવી હતી. દ શેઠ તે છે
સુવર્ણસિદ્ધિનો ઉપાય પેથડ શાહને બતાવે. દેઢ શેઠના મૃત્યુ બાટ, પેથડ શાહે એ જ ૬ સુવર્ણસિદ્ધિને પ્રયોગ કરવા માંડેલ, પણ તેમાં સફળતા મળેલી નહિ. છે થિડ શાહ મંત્રી બન્યા બાઢ, તેમણે ફરીથી સુવર્ણસિદ્ધિને પ્રયોગ કર્યો અને છે. તેમાં તેમને સફળતા મળી. જેટલું સોનું જોઈએ, તેટલા લેઢા ઉપર પ્રયોગ કરવાથી, આ છે એ લેટું સુવર્ણ બની જતું. પેથડ શાહે આબુ ઉપર, લેઢાના ગંજ ખડકાવ્યા અને દિ તેનું સુવર્ણ બનાવ્યું. છે લેક માનતા કે- પેથડ શહિ આટલું બધું લોઢું રાજ્યને માટે જરૂરી હથિયારો જ બનાવવાને માટે એકઠું કરે છે, જયારે પેથડ શાહે તે એ લોઢાનું સુવર્ણ બનાવી દીધું. છે પછી, એ સુવર્ણની પાને વેગવાળી ઉંટડીઓ ઉપર લાદીને, પિતાને ધ્યાને લઈ છે જવાનો પેથડ શાહ નિર્ણય કર્યો.
ત્યાંથી રવાના થતાં પહેલાં, શ્રી જિનનું કર્શન કરવા માટે, તેઓ શ્રી જિન- ર.
Page #296
--------------------------------------------------------------------------
________________
છે વર્ષ-૧૧ અંક ૧૩-૧૪ તા. ૩–૧૧–૯૮ :
: ૨૯૫ આ મંદિરમાં ગયા. શ્રી જિનમંદિરમાં જઈને ભગવાનનું દર્શન કરતાં, પેથડ શાહને પિતાની આ સુવર્ણ સિદ્ધિને અંગે વિચાર આવ્યો. એમને એમ થઈ ગયું કે-“મેં આ કેવું ભયંકર ? જ પાપ કર્યું? આવું ભયંકર પાપ આચરનાર મને નરકમાં પણ ક્યાંથી સ્થાન મળે ?'
આ વિચાર આવતાની સાથે જ તેમણે નિર્ણય કરી લીધું કે-આ સુવર્ણ હું મને ખપે નહિ. બધુંય સુવર્ણ તીર્થ માં લગાવી દઇશ.”
" આ ઉત્કટ પરિણામ કહેવાય. તમને, કેઈવાર, આ ઉત્કટ કેટિનો પરિણામ જ છે આ ખરે " તમારે આપવા પડે અને આપે, તેય ક્રમે કરીને વધી વધીને આપો ને? આ પહેલાં પાંચ પછી વળી ઇશ, પંદર એમ વધે ને? મન થઈ ગયું ને એકઠમ મેટી
રકમ આપી દીધી-એવું બને ખરૂં? પેલા તે, તરત કાન ને મહા પુણ્ય જેવું કરે. છે ઉલાસમાં ને ઉલાસમાં દેવાય, તેમાં મહા પુણ્ય જરૂર બંધાય. અરે, જે વખતે બોલ્યા છે અને તરત ઈ દીધું –એમાં અને બોલેલું પછીથી આપ-તેમાં પણ પરિણામમાં બહુ જ ભેટ પડે છે. લખાવતી વખતે જે પરિણામ હોય, તે આપતી વખતે ન ટકે, એવું છે ત્ર પણ બને. પાછળથી આપતી વખતે, કદાચ એમ પણ થઈ જાય કે વધારે પડતા લખાવી જ જ દીધા ! તમે ટીપમાં જે પૈસા લખાવે, તે પિસા તે જ દહાડે આપી દે ને? વળી, $ ક ટીપમાં પણ કોઈના પુણ્ય નિમિત્તે કાઢેલા પૈસા લખવે-એવું પણ બને ને ? ખરી છે
રીતિએ તે, લખાવેલા પૈસા મેડા અપાય નહિ અને મેડા આપ્યા હોય તે વ્યાજ છે આપવું પડે. તેમજ, કેઈમ પુણ્ય નિમિત્તે કાંટેલા પૈસા હોય, તો જેના પુણ્ય નિમિતે આ તે કાઢેલા હોય, તેનું નામ દઇને તે લખાવવા ને આપવા જોઈએ.
છેદીપોત્સવી પર્વ કેમ ઉજવાય?
દીપોત્સવી પર્વના વિસે લેક સાથે ભલે હોય. પણ આપણી ઉજવણું લેકના K જેવી નહિ હોવી જોઈએ. લોકો ફટાકડા ફોડવામાં રાજી અને જેન કર્મ સેડવામાં રાજી. ૨.
એકનું પુણ્ય બળે ને પાપ વધે. જ્યારે બીજાનું પાપ બળે કર્મ નિર્જરા થાય અને આ છ બંધાય તો પણ શુભ કર્મ જ બંધાય. એ શુભ કર્મ એવું જ હોય છે કે જે શુભ કર્મનો ઉઢય પણ આત્મનિસ્તારની સાધનામાં સહાયક જ નીવડે.
. પૂ. આ. શ્રી વિ. રામચંદ્ર સ. મ. સા. ..
Page #297
--------------------------------------------------------------------------
________________
આ જ શ્રી મહારાષ્ટ્ર દેશદ્ધારકે જૈન પેઢી છે
રજી. નં. ઇ/૨૩૩૩/પૂણે/૯૬ રોયલ હેરીટેજ બિલ્ડીંગ, ગંજમાળ સિગ્નલ પાસે, જી. પી. ઓ. રે,
નાશિક–૧ : ૭૫૮ ૧૭૫, ફેકસ (૦૨૫૩) ૩૫૬ ૦૭૭ Resea૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ છે. મહારાષ્ટ્ર દેશદ્ધારક પેઢીના અન્વયે સાસવડનગરની ધરતી પર નિમણુધીન છે છે. મહારાષ્ટ્ર દેશને ધમ પ્રાપ્તિના અનન્ય સાધનસમાં શ્રી જિન મંદિર અને ઉપ* શ્રોથી મંડિત કરવાના એકમાત્ર ધ્યેયને વરેલી આ સંસ્થાના અન્વયે સાસવડ નગરે એક દિ દેવવિમાન સદશ ભવ્ય શ્રી જિનમંદિર નિર્માણ કરવાને અમે નિર્ધાર કર્યો છે. નિર્મા- છે.
ણમાં લાભ લેવાની યોજનાઓ નીચે મુજબ છે. તે આપ સ્વયં અથવા આપના ટ્રસ્ટ- છે
માંથી અથવા સંઘના દેવદ્રવ્યનિધિમાંથી લાભ લઈને આ શુભ કાર્યમાં સહભાગી છે આ બનશે એવી અમારી હાર્દિક વિનંતી છે. જ શ્રી જિનમંદિર નિર્માણની જનાઓ (અનુમોદનારૂપે નામે લેખ થશે) ૨ જિનમંઠિર ગર્ભગૃહ નિર્માણ ૧૧,૧૧,૧૧૧ શંગાર કી નિર્માણ (જમણી) ૫,૧૧,૧૧૧ છે શિખર નિર્માણ ૯,૧૧,૧૧૧ શૃંગાર ચાકી નિર્માણ (ડાબી) ૧,૧૧,૧૧૧ જ રંગ મંડપ નિર્માણ ૯,૧૧,૧૧૧ સ્તંભ નિર્માણ (એક સ્તંભના) ૧,૧૧,૧૧૧ ઘુમટ નિર્માણ
૭,૧૧,૧૧૧, ૬ ૨૫ હજાર કે તેથી વધુ આપનારા સંઘ નામે લેખ થશે.
પુણ્યાનુબંધી પુણ્યનું નિર્માણ કરીને શાશ્વતપ૪ સુધી પહોંચાડનારા આ શુભ છે છે કાર્ય માં આપ અવશ્ય સહભાગી બને એવી અમારી આશા અને અપેક્ષા છે. છે
સંપર્ક :- (૧) શ્રી મનસુખલાલ રાખવચંદ શાહ, આઝાદ ચૌક, લેગામ, જ જિ. નાશિક–૩. ફોન : ૪૩૨૪૫૩ ઘર. ૪૩૪૩૨૦ (૨) શ્રી રામલાલ વીરચંદજી સંઘવી, શ.
૫૩, એ ટીમ્બર માર્કેટ, પૂના-૪૨. ફ. ૬૫૪૪૪, ૬૫૧૪૮૨ (૩) શ્રી છબીલઢાસ અમુઇ લખભાઈ શાહ, ૫૨, સુધાકૅલશ, પામે માળે, સર જ. મેહતા રેડ, વાલકેશ્વર, મુંબઈ-૬.
ફે. ૩૬૨૪૫૮૫, ૩૬૨૧૨૫૧. (૪) શ્રી મિશ્રી લાલજી લખીચંદજી કે ઠારી, યુ લેટ, ઇ. - અમળનેર, જિ. જલગામ ફે. ર૨૦૪૫ ઘર ૨૩૨૬૭, ૨૩૩૩૬૭, ૨૩૬૬૭. (૫) શ્રી , ૨ રમેશભાઈ મણીલાલ શાહ, રોયલ હેરીટેજ, ગંજમાળ સિગ્નલ પાસે, જી. પી. એ. રેડ, જ છે નાશિક-૧. . ૭૫૮૫૨, ૭૬૧૭૫ ઘર પ૭૫૦૦૦. (૬) શ્રી લલિતભાઈ રતનચંદ કોઠારી જ પ, કેપ્રી-માનવ મંદીર રેડ, કેપ્રી, વાલકેશ્રવર, મુંબઈ–૬. . ૩૬૩૪૨૩૭, ૬૧૭૪૮૭
Page #298
--------------------------------------------------------------------------
________________
છે. શ્રી અષ્ટાપ પર્વત ઉપર પ્રથમ ચક્રવતિ શ્રી ભરત મહારાજાએ નિર્માણ કરેલ ૨ છે “સિંહ નિષદ્યા' પ્રાસાઢમાં પ્રતિવાસુદેવ રાવણ અને તેમની પટરાણી મંઢરીએ જે જ જ રીતના ભગવાનની ભક્તિ કરી તે વાત આપણે સૌ સારી રીતના જાણીએ છીએ. તે કે પ્રસંગને બીજાને સમજાવવા એવી રીતે મમરાવી, મમરાવી શબ્દોના સાથિયા પૂરી કહીએ છે છીએ જેનું વહન ન થાય ! પણ “હું એવી ભક્તિ કરું તેમ કયારેય મન થાય છે ખરું ?
સંસાર માં તે કમે મને જે જે જાતિને નાચ નચાવ્યો છે - નચાવે છે તે છે તે આપણા સૌના અનુભવમાં છે. તે કર્મને નાચથી મુકત થવા ભગવાન આગળ નૃત્ય
કરવાનું છે. તેને સારૂ નાચતા આવડે છે - તે બતાવવા સારું પણ નૃત્ય કરે છે ? વાસ્તવિક લાભ ન થાય. તેથી તે લેકે કદાચ વન્સર” થી વધાવે (જો કે દેરા- જ સરમાં આવી રીતે વધાવાય નહિ કે તાલિ પણ પડાય નહિ.) પણ આત્માને સંસાર- જ
માં નાચવાનું મટે નહિ. ૬િ - - - - - - - - - -
જ અપૂર્વ મત છે
– પૂ. મુનિશ્રી પ્રશાન્તદશન વિજયજી મ. છે
જ મહારાણ મંદેરી નૃત્ય કરી રહ્યા છે અને રાજા રાવણ વીણા વગાડી રહ્યા છે. જે શું ખરેખર ભાવારી ભકિત – ઉત્સાહ - હયાને અપૂર્વ આનંદ – તેનું જ સામ્રાજ્ય છે ર વ્યાપ્ત હશે. માનસિક કલ્પના કરી આ ચિત્રપટ માનસમાં વિચારીએ તે ય રોમાંચ
થાય કે ભગવાનની કેવી અપૂર્વ ભકિતને આનંદ ઉભરાઈ રહ્યો હશે કે જેથી સમય છે પણ ભૂલાઈ ગયો હશે. બસ તારક ભક્તિમાં જ મશગુલ બની આજુબાજુ શું ચાલી જ $ રહ્યું તેથી ય પરવા બની હું અને મારે નાથ ! આત્માનું આત્મા સાથે કેવું અદ્વૈત છે જ જોડાયું હશે .. જેમાંથી આવી ભકિત જન્મી હશે .
તે વખતે વીણાને તાર તૂટી જવાથી રાજા રાવણે હસ્ત બાધવ કળાથી પિતાની આ નસ કાઢી ત્યાં જેડી હીધી પણ ભકિતમાં ખામી આવવા દીધી નહિ. ખરેખર મંદિરમાં જ ૨ આવી એકાગ્રતાને – આવી અપૂર્વ ભકિતમાં ભાન ભૂલ્યાને આપણે ક્યારેય અનુભવ છે
કર્યો છે ખરે? પછી આપણી ભક્તિ ન ફળે તે આ કાળમાં દેવ-ગુરૂ-ધર્મમાં ય માલ છે નથી, ભક્તિ પણ ફળતી નથી તે શું કરી – એ તેવી વાહિયાત વાતો “આપણે કરવું છે નથી – તેના બચાવમાં કરીએ છીએ – તે ખરેખર સાચા ભકતને શોભાસ્પદ્ધ કહેવાય છે કે લાંછન રૂપ ' ભકિત મુક્તિની દૂતી કયારે બને ? આપણી ભક્તિ મુક્તિની દૂતી કેમ છે
Page #299
--------------------------------------------------------------------------
________________
મા ૨૯૮ : શ્રી જૈન શાસન (અઠવાડિક) શ્રી જિન દર્શન પૂજન કથા વિશેષાંક ? જ બનતી નથી - તે બધી વિચારણા શાંત ચિત્તે આપણે સૌએ કરવાની ખૂબ જ જરૂર છે, છે. આત્મનિરીક્ષણ ભૂલાઈ જવાથી વાસ્તવિક લાભથી આપણે રહિત બનીએ છીએ. છે.
તે બંને આમ ભકિતમાં મશગુલ છે તે જ વખતે બુદ્ધ ધરણેન્દ્ર પણ ત્યાં છે નાદિ માટે આવે છે પણ આ બંનેને ભકિતરસના અમૃત પ્યાલાના પાનમાં નિમગ્ન જ આ જોઈ આમની ભકિતમાં અંતરાય ન થાય, માટે બહાર ઉભા રહે છે.
હું આપણને કાંઈ આના પરથી સમજાય ખરું કે – મંદિરમાં કેઈ સરી પૂજા– જ ૨ ભક્તિ-સ્તવનાદિ કરતા હોય તે તેને અંતરાય ન થાય તેમ આવાગમન કરવું જોઈએ. આ છે કે હું આજે તેની જાણ માટે મોટેથી ઘંટનાદ્ધ કરીએ ? વચમાં જે હડફેટે આવે તેને હું જ ચઢાવી ખોટે કે લાહલ મચાવી કાઢીએ ! આપણું કથાનુગમાં વિધિવાનું પણ પ્રસંગે છે ૬ પ્રસંગે નિરુ પણ કરાયું છે. પણ આપણી દષ્ટિ ક્યાં છે ? શું શોધે છે તે જ સમજાતું ન નથી !!
તે બંનેની ભકિતથી ખુશ થયેલા તેઓ જ્યારે બહાર આવે છે ત્યારે ધરણેન્દ્ર 8 જ કહે છે કે – તમારી ભકિતથી હું અત્યંત તુષ્ટ થયે છું માટે જે જોઈએ તે માગી લે. છે ૨ રાવણ કાંઈ દેવને પ્રસન્ન કરવા ભક્તિ કરતા ન હતા. તેમની ભકિત, જોઈ દેવ છે સામેથી પ્રસન્ન થઈ વરદાન માગવાનું કહે છે, આજે આપણે દેવને રીઝવવા દેવાધિદેવને છે આ પણ બાજુએ મૂકી દીધા છે. ખરેખર ભૌતિક લાલસાએ એ આત્માને ક પામર રે બનાવ્યા છે. જે કાળમાં પ્રધાનને પટાવવા પટાવાળાને પહેલો પટાવ પડે તે જ રીત છે અહીં અપનાવે છે. પણ તેથી આશાતના થાય છે તે યાદ રહે ખરૂં ? દેવ-દેવીઓની છે. પાછળ પડેલા માટે આ પ્રસંગ લાલબત્તી ધરનાર છે. પણ જેને લાલબત્તી જ ન 8. જે દેખાય તે પછી અથડાઈ જાય તેમાં વાંક કેને? આપણે આપણી જાતને વિચાર નહિ જ
કરીએ તે આવા પ્રસંગે લાભદાયી નહિ બને. આપણે તે જગ્યાએ હોઈએ તે શું કરીએ ? રાવણ તે કહે છે કે – ભગવાનને ભકત ભગવાનની ભતિર્થ રાજી જ થાય, રાજી થઈને આપવા માગે તે ખરેખર તમારી ભક્તિને ઉત્કર્ષ છે. પરંતુ જે હું માગુ તે તે મારી ભકિતનો અપકર્ષ બતાવે છે. !!
ભાગ્યશાલિએ ! વિચારો. ભક્તિ એ વેચવાની વસ્તુ નથી. લીધા-કીધા કરવાની ચીજ નથી કે બદલાની ચીજ નથી.
રાવણના આ જવાબથી ધરણેન્દ્ર ગુસે નથી થતા કે – “તું વળી મને શિખા- 9 ૬ મણ આપનાર કેણ ? આવી વેવલાગિરિની વાત ન કર. હું બધું જાણું છું. અમે આ ર કરીએ તે સમજીને કરીએ કે આવું પણ નથી કહેતા. આજના સત્તાસ્થાને રહેલાઓની છે છે. આંખ ઉઘાડનારો આ પ્રસંગ છે. ભક્તિનું મૂલ્ય ન હોય “ધેલી ભકિતના વખાણ ન ર
Page #300
--------------------------------------------------------------------------
________________
૨ વર્ષ ૧૧ અંક ૧૩- ૪ તા. ૩-૧૧-૯૮ :
: ૨૯૯ $ હોય, ગાંડી ભક્તિ પાછળ આંધળી દેટ ન મૂકાય – તે બધું સમજાવનાર આ પ્રસંગ છે છે છે. આજે તે એવું ચાલી પડયું છે જેનું વર્ણન ન થાય. દેવાધિદેવને ઓળખાવનાર ? 6 સદ્દગુરુ છે માટે સદગુરુની એવી ગાંડી ઘેલી ભકિત પાછળ પડયા છે કે જેઓ પોતાની ર છે. હયાતિમાં જે વસ્તુ પસંદ કરતા ન હતા કે જેમને ગમતું જ ન હતું નારાજી પણ કે
બતાવતા હતા છતાંય તેમની અવિદ્યમાનતામાં તેમની જ તેવી ભક્તિ કરાય તે કેવા આ પ્રકારને અનુયાયી–ઉપાસક કહેવાય તે જ હજી સમજમાં આવતું નથી અને પકારી ય
ચરમતીર્થ પતિના કલ્યાણક વિસે જાણે યાદ પણ ન હોય, તેની આરાધના કરવા-કરા- છે વવાને ઉત્સાહ ન જાગે અને.... ! વર્તમાનને જે મેનિયા ચાલી પડે છે તે ક્યાં જઈ
અટકશે ! ખરેખર આવા બધા ભક્તિના પ્રસંગે જે વાસ્તવિક વિચાર કરીએ તો ૬ છે આપણે ક્યાં છીએ, શું કરી રહ્યા છીએ, શું કરવાનું છે, શું નથી કરવાનું તે બધું જ જ સમજાય. પણ છે દિન કહાં..!
અહીં તે રાવણના વિનયપૂર્વકના વિનમ્ર જવાબથી ધરણેન્દ્રને આનંદ છે છ દ્વિગુણિત થઈ જાય છે. અને તેની અનિચ્છા છતાં, દેવનું દર્શન અમોઘ હોય તે ન્યાયે ૨ જ તેને “અમેઘ શકિત આપીને ચાલ્યા જાય છે.
આવી આજ્ઞામુલક ભકિત પેદા થઈ જાય તે ભક્તિનું પરમોચ્ચ ફળ આપણી જ ૨ હથેળીમાં છે. તે માટેનો આ પ્રયત્ન છે. વર્તમાનમાં અયોગ્યતા તે એટલી વધી ગઈ ? છે છે કે સારી વાત પણ અમારી ટીકા - નિંદા કરનારી અને ઉતારી પાડનારી લાગે છે. આ છે પણ જરા વિચાર તો કરીએ, સમજીએ – સમજવાનો પ્રયત્ન કરીએ તે ય સારૂ - ૬ તેવી વૃત્તિ પણ નાશ પામી છે. તેના જ અનિષ્ટ પરિણામે આપણે સૌ જ–અનુભવી છે ઈ રહ્યા છે.
આ કાળમાં જેઓએ સાચી આરાધના – ભક્તિ કરવી હશે તેમને મક્કમ – છે વિવેકી – સાચા પરીક્ષક બનવાની તાતી જરૂર છે. તો જ માંડ માંડ પ્રાપ્ત આ ભક્તિવેગ આત્મ કલ્યાણનું કારણ બનશે નહિ તે તે શું પરિણામ સર્જશે તે જ્ઞાની જાણે ! ! ભકિત કરીને આપણે કશા ડુબનારી નહિ પણ તારનારી બને અને સૌ તેવો પ્રયત્ન ૮ કરી સાચી ભક્તિ કરનારા બને તે જ મંગલ કામના.
જૈન શાસનમાં વિઘાતક તત્ત્વોનો પ્રતિકાર હોય છે જેથી લોકપ્રિય થવું કઠીન છે પણ શાસન પ્રિયનું તે પ્રિયપાત્ર બની શકે
Page #301
--------------------------------------------------------------------------
________________
આજથી લગભગ ૨૫૦૦ વર્ષો પૂર્વ અપાપાપુરીમાં અંતિમ દેશના સંભળાવીને છે ભગવાન શ્રી મહાવીર પરમાત્મા નિર્વાણ પામ્યા. પ્રભુની છેલ્લી એ દેશન-સભામાં
શ્રી પુણ્યપાલ રાજાએ પિતાને આવેલા આઠ ભયાનક સ્વપ્નાનું જે ભાવિફળ પૂછ્યું હું અને તેના જવાબમાં પ્રભુએ જે ભાવિ ભાખ્યું, એ દીપાવલી ક૯૫ તેમજ શ્રી ત્રિપષ્ટિ છે છે શલાકા પુરૂષ ચરિત્રમાં સંકલિત છે, આ આઠ સ્વપ્નમાં પ્રથમ સ્વપ્નમાં હસ્તી, બીજામાં જ જ કપિ, ત્રીજામાં લીરવૃષ, ચોથામાં કાગડે, પાંચમામાં સિંહ, છઠ્ઠામાં કમળ. સામામાં જ બીજ અને આઠમા સ્વપ્નમાં કુંભ એમ આઠ વસ્તુઓનાં આઠ સ્વપ્નાં પુણ્ય પાલે જોયા છે. ૨
હસ્તી સ્વપ્નનું ફળ ફરમાવતાં ભગવાને જે કહ્યું તેનું વર્ણન કરતાં કલિકાલસર્વજ્ઞ છે આચાર્ય ભગવાન શ્રીમદ્દ હેમચંદ્રસૂરિશ્વરજી મહારાજાએ ફરમાવ્યું છે કે,
by
yyyy
કન ::
# વીર ભિનીતમ દેવાના છે
– પૂ. આચાર્યદેવ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા exજwood છેશ્રાવકે હાથી જેવા થશે :
“હાથી જેવા વિવેક હોવા છતાં પણ શ્રાવકે હવે પછી ક્ષણિક રૂઢિ સુખ ધરાથતા ધરાવતા ઘરમાં જ લુબ્ધ બનીને વસશે, દુઃખ-રિદ્રતા, શત્રુ રાજ્યના આક્રમણ , ૬ જેવા ભયે ઉપસ્થિત થવા છતાં શ્રાવકે સંયમને સ્વીકાર નહિ કરે, અને સ્વીકાર કરશે જ છે તેય કુસંગના દેથી દીક્ષાને ત્યાગ કરશે. કુસંગમાં પણ સંયમવ્રતનું સુ દર પાલન ન કરનાર વિરલા જ નીકળશે.” સાધુએ ચંચળ અને નિ:સત્વ થશે :
ગચ્છમાં રહેલા આઢિ સાધુએ પ્રાયઃ કરીને વાંકરાની જેમ ચંચળ. પરિણામજ વાળા, અદ્રશ્ય સત્ત્વવાળા અને વ્રતમાં પ્રમાદી થશે. એટલું જ નહિ, તે ધર્મમાં છે
રહેલા બીજા લોકેને અધર્મ માગે ચડાવશે. ધર્મની પ્રવૃત્તિમાં તત્પર રહેનારા તો વિ 2 વિરલા જ નીકળશે. ઘર્મમાં અપ્રમાદી હિત બુદ્ધિથી ધર્મમાં શિથિલ બનેલાને શિખા- છે ઈ મણ આપશે તે ગામડામાં રહેલા શહેરીજનની ગામડિયા લેકે મશ્કરી કરે. એમ આ શિથિલાચારીઓ એ અપ્રમાઢીને ઉપહાસ કરશે. આ રીતે પ્રવચન–શાસનની હવે પછી શું છે અવજ્ઞા થશે.” ૨ દાતાએ વેશધારીઓથી ઘેરાશે :
“સારા ક્ષેત્રમાં દાન કરનારા શાસનના ભકત વા એશ્રાવકને, વેશધારી વંચકે
Page #302
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૧૧ અક–૧૩/૧૪ તા. ૩–૧૧–૯૮ :
: ૩૦૧
ઘેરી વળશે. એથી તુચ્છ મતિવાળા શ્રાવકેાને સિંહ જેવા સત્વવાળા સુસાધુઓતરા જેવા જણાશે. કટક જેવા વેશધારીઓ, સુવિદિત મુનિઓની વિહારભૂમિને સ્વાધીન કરી લેશે.”
સાધુએ કાકવૃત્તિના ધારક થશે :
“કાડા વાવડીમાં રમતા નથી, એમ ધૃષ્ટ સ્વભાવ ધરાવતા મુનિઓ ઘણું કરીને ધર્માથી હાવા છતાં પેાતાના સુંદર ગામાં નહિ વિચરે. પણ ઠગવામાં તત્પર, મૃગજળ જેવા, અન્ય ગચ્છય આચાર્યાદિની સાથે જડ આશય ધરાવતા એ મુનિઓ વિચરશે. આવી રીતે અને આવાઓની સાથે વિચરવુ' ચેાગ્ય નથી આવી હિતશિક્ષા આપનારાની સામે થઇને એ મુનિઓ કલહ કરશે.” શાસન સિ`હના કલેવર જેવુ થશે :
વિશિષ્ટ પ્રકારના જાતિ સ્મરણાઢિ જ્ઞાનથી રહિત સિ`હુ જેવા જિનમત, વિશિષ્ટ ધર્મ જ્ઞાતાઓથી રહિત ભરતક્ષેત્રરૂપ વનમાં વિનાશ પામશે. (એટલે પ્રભાવરહિત બનશે) સિંહના કલેવર જેવા પણ જિનમતને કુતીકિ રૂપ પશુઓ પરાભવ નહિ પમાડી શકે. પરંતુ શખમાં જ પેદા થયેલા કીડા જેવા અશુદ્ધ બુદ્ધિ ધરાવતા વેશધારી *સાધુએ જ જિનમતને ફારી ખાશે. એ વેશધારીઓને પણ પૂર્વ પ્રભાવના કારણે પશુ જેવા કુતી િકા પરાભવ નહિ પમાડી શકે.”
સુકુળામાં પ્રમી એ આછા પાકશે :
“સરેવરમાં સુવાસિત કમળા પેઢા થાય છે તેમ સારા કુળમાં પેઠા થયેલા જીવા ધાર્મિ હાવા જોઇએ. પરંતુ હવે આમ નહિ થાય, એટલે કે સુકુળમાં ધર્મીઓ ઓછા પાકશે. જે ધમી ઓ પાશે, એય ક્રુસ`ગના ભેાગ બનશે. કુદેશ અને કુકુળમાં પેઢા થયેલા ધીજના પણ ગામના ઉકરડે ઉગેલા કમળની જેમ ‘હીન’ ગણીને અનુપાદેય માનવામાં આવશે.”
કુપાત્રે કુદાન કરનારા વધતા જશે :
“જેમ કાઇ ખેડુત ફળ મેળવવા અખીજને ખીજ માનીને ઉખર ભૂમિમાં વાવે, તેમ કુપાત્રમાં અકલ્પ્ય-વસ્તુને પ્ય માનીને આપનારા દાતાઓ થશે. જેમ ધુણાક્ષર ન્યાયથી, એવા કાઇ સારા આશય વિના ખેડુત અખીજમાં રહેલ બીજનું સારી ભૂમિમાં વાવેતર કરે, એમ અજ્ઞાની શ્રાવકે અદૃષ્યની અંદર રહેલ કલ્પ્ય સુપાત્રમાં દાન કરનારા થશે.”
Page #303
--------------------------------------------------------------------------
________________
જ ૩૦૨ : : શ્રી જૈન શાસન [અઠવાડિક) શ્રી જિન કર્શન પૂજન કથા વિશેષાંક છે કસાધુઓ ઠેરઠેર પ્રતિષ્ઠા પામશે :
* “ક્ષમાદિ ગુણરૂપ કમળથી અંક્તિ સંયમરૂપ જળથી પરિપૂર્ણ સારા કુંભની છે જેમ સારા સાધુઓ ચેડા જ થશે અને એમનું સ્થાન ખૂણામાં હશે જ્યારે આચાર્ય
અને ચારિત્રમાં શિથિલ મલિન કુંભ જેવા વેશધારી ઘણુ થશે. અને ઠેર ઠેર જોવા મળશે. સારા સાધુઓ સાથે મત્સરભાવથી વેશધારીઓ જ ઝગડતા રહેશે. છતાં લોકોમાં છે બંને ઝગડાખોર છે એવી છાપ ઊભી થશે અને એક કાળ એવો આવશે કે. કૃવૃષ્ટિથી પાગલ બનેલ પ્રજાની સાથે રાજાનેય પાગલતા સ્વીકારવી પડી એ રીત ગીતાર્થોને વર્તનથી છે વેશધારી જેવા થવાને અવસર આવશે.”
આ રીતે આઠેય સ્વપ્નનું ફળ વર્ણન ભગવાન શ્રી મહાવીર પરમાત્માના શ્રીમુખે સાંભળ્યા બાઢ પુણ્યાત્મા શ્રી પુણ્યપાલ મંડલેશે ભાગવતી દીક્ષા ગ્રહણ કરી. છ લીધેલાં વ્રતોનું ઉત્તમ પ્રકારે પાલન કરવા દ્વારા ઉત્તમ દશાને પામી, ક્ષપકશ્રેણી માંડી વિતરાગપણને પ્રાપ્ત કરી, કેવળજ્ઞાન પામી, એક આકિયસ્થાનકે આવી તે મહાત્મા મેક્ષે ગયા.
છે શાસન સમાચાર-શંખેશ્વર-અત્રે શ્રી હાલારી જૈન ધર્મશાળામાં પૂ. આ. શ્રી વિજય આ જિનેન્દ્ર સૂરીશ્વરજી મ.ની નિશ્રામાં લંડન શ્રી કેન્ટનહેર વેમ્બલી મિત્રમંડળ આરાધક ભાઈઓ ૪
શ્રી પરેશ શ્રી સુમિતાબેન શ્રી અનુપ શ્રી કામિનીબેન શ્રી અક્ષય કિરણ શ્રી ભાનુબેન શાંતિલાલ
શ્રી રાયશી સેજપાર શ્રી જ્યાબેન અમૃતલાલ જુઠાલાલ શ્રી મણિબેન કે. શાહ છેશ્રી બાઉન્સ ગ્રીન સત્સંગ મંડળ હ. દેવકુરબેન વી. એમ. શાહ શ્રી ચંદ્રકાબેન આર. કે શાહ આ ભાવિકો તરફથી શ્રી મોતીચંદ એસ. શાહ તથા શ્રી રતિલાલ ડી. ગુઢકાની છે
પ્રેરણાથી આસો માસની ઓળીનું આરાધન થયું. પુનમના અબેલ બ્રાઉન્સ ગ્રીન સત્સંગ મંડળના થયા. ૭૧ ઓળી થઈ દરરોજ લાણ થતી પારણા સુખરૂપ થયા
ચાર્તુમાસમાં ચતુર્વિધ સંઘમાં થયેલ તપસ્યાના અનુમઠના તથા પૂ. આ. ભ. શ્રી ? ૬ વિજયરાજતિલકસૂરીશ્વરજી મ. ના સંયમજીવનની અનુમોઢનાર્થે તથા પૂ. સા. શ્રી
કૈવલ્યપ્રભાશ્રીજી મ, ના માસખમણ નિમિત્ત આ. સુ. ૧૦ થી ૧૫ પંચાનિકા મહાએ ત્સવ ઉજવાય દશમના સિદ્ધચક્રપૂજન શ્રી ધીરજલાલ લલુભાઈ બારભાયા કારીયાણી
વાળા તરફથી તથા સુ. ૧૧-૧૨ શાંતિસ્નાત્ર શ્રી ઝવેરચંદ જીવરાજ હ. શ્રીમતી વેલ૬ બેન ઝવેરચંદ તરફથી તથા સુદ ૧૩-૧૪ ૧૮ અભિષેક થયા સુદ ૧૫ શ્રી કેશરબેન જ દેપારભાઈ તરફથી વેઢનીય કર્મ પૂજા ભણાવાઈ વિધિ માટે જામનગરથી સુરેશભાઈ તથા જ શ્રી વિમલ જિનેન્દ્ર સંગીત મંડળ આવેલ.
Page #304
--------------------------------------------------------------------------
________________
‘દના તિવ’સી’ : શ્રી જિનેશ્વરદેવનુ ઇન દુરિતના નાશ કરે છે.’ કેટલીક વસ્તુઓ જ એવા અચિન્ત્ય પ્રભાવવાળી હાય છે કે તેના દર્શીન વગેરેથી પણ અકલ્પ્ય ફળની પ્રાપ્તિ થાય છે. સ`સારના કોઇ પણ પદ્મામાં ખીજી ગમે તેટલી શક્તિ હશે, પરંતુ પાપને નાશ કરવાની શક્તિ તા નથી જ, દેવાધિદેવ શ્રી જિનેશ્વર પરમાત્માના દર્શનમાં એવી તાકાત છે કે દન કરનારા લાયકજીવના પાપોના નાશ થઇ જાય. આજે લેાકેા અજ્ઞાનતાના કારણે ગમે તેના ઇન કરવા નીકળી પડે છે. તેએ કહે છે : 'મને તેા ફલાણા દેવ-દેવી ઉપર ભારે આસ્થા છે. તેના દર્શન કર્યા વિના હું પાણી પણ મેઢાંમાં ન નાંખું. જે દિવસે તેમના ક્રેન ન થાય તે સિ મારો ખરાબ જાય છે. આપણે તા ભાઇ, રાજ સમયસર તે તે દેવદેવીના દર્શન કરી જ લઇએ.' અજ્ઞાન લેાકેાની આ આસ્થા જોઇને તેઓ ઉપર યા આવે છે દુનિયાના લેાકેામાં તે આવી અજ્ઞાન-આસ્થા જેવા મળે જ છે પરંતુ જિનશાસનની પ્રાપ્તિ થયા પછી પણ શ્રી જિનેશ્વરદેવ સિવાયના બીજા
દેવ-દેવીએ
વિચાર
પૂ. સુબિરાજardi∞માજ
ક.
મા
પાછળ અજ્ઞાનશ્રધ્ધાથી કર્યા કરવાની કુટેવ, ઘણા જૈનેામાં પણ જોવા મળે ત્યારે દુઃખ થાય છે.
જિ ન દે શ ન થી સા મ્ય શૂ દ શ ન
જેએને સાચા દેવ ન મળ્યા હાય તેએ અન્ય દેવા પાછળ રખડયા કરે તે દયાપાત્ર ગણાય, પણ જેઓને દેવાધિદેવ શ્રી જિનેશ્વર ભગવતની એાળખ થઈ ગઇ તેએ પણ શ્રી જિનેશ્વરદેવ સિવાય બીજા દેવ-દેવીએ પાછળ ફરતા થઇ જાય ત્યારે તેઓ દયાપાત્ર નહિ, દુર્ભાગ્યપાત્ર કહેવાય. જગતના બીજા દેવ-દેવીઓમાં દુનિયાની સુખ-સામગ્રી, ધન–સ...પત્તિ, રાજ્ય-સત્તા વગેરે આપવાની તાકાત હશે, દુ:ખા, કષ્ટા, ઉપાધિ દૂર કરવાની તાકાત પણ હશે પર`તુ પાપના નાશ કરવાના કે મેાક્ષ આપવાની તાકાત તેા નથી જ. દેવ-દેવીઓએ એકવાર દૂર કરેલા દુઃખ-દર્દી ફી પાછા આવે છે. તેઓએ આપેલી સ ́પત્તિ-સત્તા, સુખ, સામગ્રી પણ કાયમ ટકી રહેતી નથી, ચાલી જાય છે. એટલે વારવાર તેની દનાઢિ ઉપાસના કરવી, એનાથી દુઃખા દૂર થાય અને પાછા આવે, સુખા મળે અને પાછા ચાલી જાય :
Page #305
--------------------------------------------------------------------------
________________
૨ ૩૦૪ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) શ્રી જિન દર્શન પૂજન કથા વિશેષાંક જ છે આ વિષચક્રને અંત કયાં? આ ઉપાસનાથી આપણું કાયમી કામ ન થાય. સાચે છે વૈદ્ય તેનું નામ કે જેની દવા લીધા પછી રોગ મૂળથી ચાલ્યો જાય, તે રોગની હેરાનગતિ પાછી અનુભવવી ન પડે, એના બઢલે રેજ વૈદ્યની દવા લેતા રહેવું અને રંગની છે વેઢના પણ અનુભવતા રહેવું- આ સાચા વૈદ્ય કે સાચી દવાના લક્ષણ ન કહેવાય.
સમગ્ર જગતમાં શ્રી જિનેશ્વરદેવ સિવાય બીજા કેઈ દેવ-દેવીમાં પાને નાશ કરવાની તાકાત નથી. માટે જ બીજા દેવ-દેવીઓને છોડીને કેવળ શ્રી જિનેશ્વરદેવને જ આરાધવાના છે. દુનિયાના બ્રહ્મા, વિષ્ણુ, શંકર, હનુમાન વગેરે દેવામાં તે પાપને નાશ કરવાની તાકાત નથી જ, પરંતુ પદ્માવતી, ચકવરી, માણીભદ્ર વગેરે દેવ4 દેવતા પણ તમારા પાપનો નાશ કરવાની તાકાત ધરાવતા નથી. જેનું દફન સર્વ કે
પાપને નાશ ન કરી શકે તેના દર્શનથી આપણું આત્માને કેઈ વિશેષલાભ થતો # નથી. તેથી જ શ્રી જિનેશ્વરદેવના દર્શન કરી-કરીને પાપનો નાશ કરતા રહેવું જ જોઈએ. પણ મુશ્કેલી એ છે કે લોકોને પપને નાશ નથી જોઈતે, દુઃખને નાશ
જોઈએ છે. એટલે જ દુઃખને નાશ કરનારા દેવ-દેવીઓ પાછળ જીવન વેડફી જ 8 નાખે છે. 9 ધ્યાન રાખવું જોઈએ કે પાપના નાશ વિના દુઃખને નાશ થવાનો નથી. આ છે પાપ નાશ વિના જેટલા દુઃખ દૂર કરવામાં આવે છે તે દુઃખ પાપ નાશ થયો ? જ ન હોવાથી પાછો હાજર થઈ જ જાય છે. મૂળ જ્યાં સુધી જમીનમાં સ્થિર હોય ત્યાં જ 8 સુધી ડાળી-પાંખડીએ ગમે તેટલી વાર ક, પવામાં આવે તે ય વારંવાર લાગી નીકળ- છે. 8 વાની જ. પાપ જ્યાં સુધી આત્મામાં સ્થિર છે ત્યાં સુધી દુઃખને ગમે તેટલીવાર જ
હટાવવામાં આવે તેય પાછા આવવાના જ. આના કાયમી ઈલાજ માટે સર્વથા છે જ પાપને નાશ કર્યો જ છૂટકે છે. પાપનો નાશ પાપવૃત્તિના નાશ વિના શક્ય નથી. હું છે પાપ કરતાં પણ પાપવૃત્તિ વધુ ખતરનાક છે પાપને જન્મ પાપવૃત્તિમાંથી થાય છે. ૨ દુઃખનું મૂળ પાપ છે, પાપનું મૂળ પાપવૃત્તિ છે, પાપવૃત્તિનું મૂળ મિથ્યાત્વ છે. છે “દર્શન પાપનાશનમ્” પ્રભુ સમક્ષ બોલનારા દરેક ભકતોએ આ ક્રમ બરાબર યાત્ર છ રાખવું જોઈએ. મેઢેથી “દશનં પાપનાશનમ્” બેલીએ હૃદયમાં “દશન ૬ દરખનાશનમ્ ની ઈચ્છા રાખનાર, ભગવાન સમક્ષ દંભ સેવી રહ્યો છે. ખરેખર જ છે તે દર્શન દ્વારા “પાપનાશનમ” માંગનારાએ મિથ્યાત્વનો નાશ માંગે છે. જિન
દર્શન વર્ષો સુધી કરતે રહે અને તે આત્માથી સમ્યગ્દર્શન યોજનો દૂર રહે, જ મિથ્યાત્વ મજબુત બનતું જાય તે હૃદયની નિર્મળતાના મૂળમાં જ કયાંક ખામી છે છે છે તેમ ચેકસ માનવું પડે.
(અનુ. પેજ ૩૦૬ ઉપર)
Page #306
--------------------------------------------------------------------------
________________
છે જેમણે રાગદ્વેષ જીતી લીધા એવા પરમાત્માની પૂજા પિતાના આત્માની શુદ્ધિ : 0 માટે કરવી જોઇએ તે પૂજાના અંગ–અગ્ર ભાવ ત્રણ પ્રકારની ભગવંતને સ્પર્શ કરવાની છે છે પૂજા અંગ પૂજા, જલ, ચંદન, પુષ્પ. ભગવત સન્મુખ રહીને કરવાની પૂજા અગ્રપૂજા થશે જ ધપ, દીપ, અક્ષત, નૈવેદ્ય, ફળ. ભાવપૂજ, મન, વચન, કાયાની શુદ્ધિ પૂર્વક બેલતા 9 ચૈત્યવંદન, સ્તવન, થાય તે પૂજા. મુખ્ય દ્વારે નિસહી દ્વારા સંસાર સંબંધી વ્યાપારને ? છે ત્યાગ. ગભારામાં પ્રવેશતા નિસીહી દ્વારા પૂજારીને સૂચનને ત્યાગ, ચૈત્યવંજન પહેલાં જ નિસાહિ દ્વારા દ્રવ્ય પૂજાનો ત્યાગ.
1 જિનદર્શન પૂજા કથા :
– મુ. શ્રી ચંદ્રશેખરવિજયજી મ.
vesses
4 પુરૂષે ઉત્તમ સોલાઈ કર્યા વિના બે વચ્ચે પહેરવાં જોઈએ. જિનેશ્વર ભગવાનની છે
આજ્ઞા મસ્તકે ચઢાવવા દીપશિખા જે તિલક કરવો જોઈએ. પૂજા કરતાં સાત શુદ્ધિ સાચવવી જરૂરી પ્રભુના નવ અંગે પૂજા કરવી. ચાર ગોત્રના નાશ માટે સ્વસ્તીક, રન ત્રયીની પ્રાપ્તિ માટે ત્રણ ઢગલી. મોક્ષની પ્રાપ્તિ માટે શિદ્ધસિલા, વીતરાગી બનવા ભગવાનનું મુખ દર્પણમાં દેખવાનું પ્રભુ સમક્ષ બહુમાન પ્રગટ કરવા ચામર વીંઝવાના.
જિનમંદિરે જવાની ઈચ્છાથી ૧ ઉપવાસનું ફલ પ્રાપ્ત થાય. જવા માટે ઉભા થવાથી ૨ * * પગ ઉપાડવાથી
૩ ૪ ) જિનાલય તરફ ચાલવાથી ૪ છે કે અધે રસ્તે જવાથી ૧૫ ) જિનાલય દેખવાથી ૧ માસ , જિનાલયે પહોંચવાથી છ માસ , દ્વાર પર પહોંચવાથી એક વર્ષના , છે પ્રઢક્ષિણે દેવાથી સો વર્ષના છે , પૂજા કરવાથી હજાર વર્ષના , છે
સ્તુતિ સ્તવના કરવાની અનંત ગુણફલની પ્રાપ્તિ થાય પૂર્વાચાર્યોએ રચેલા પ્રભુના કલ્યાણકના ભાવીદુઃખ-દુર્ણે દૂર કરવાવાળા સ્તવન જ સ્તુતિ બેલવા જરૂરી. - ત્રિકાલપૂજા-રાર્યો પછી, બીજી પૂજા બપોરના મધ્યભાગે, ત્રીજી પૂજા સૂર્યાસ્ત પહેલાં. ૧
Page #307
--------------------------------------------------------------------------
________________
૩૦૬ :
1 શ્રી જૈન શાસન (અઠવાડિક) છે. વસ્તુપાલ તેજપાલની જિનેશ્વરની ભકિત, આબુપર ૧૨૫૩૦૦૦૦૦ દ્રવ્ય વાપજ રવાથી મુખ્ય જિનાલયનું નિર્માણ કરાવ્યું.
શત્રુંજય પર ૧૮ કરોડ ૮૬ લાખ દ્રવ્ય વાપર્યું. ગિરનાર પર ૧૨ કરોડ ૮૦ 2 લાખ દ્રવ્ય વાપર્યું. સર્વ મંદિરના સ્વર્ણાલંકાર ભેટ ધર્યા. છે સ્નાત્ર પૂજામાં પ્રભુના જન્માભિષેકનું વર્ણન કરવામાં આવેલ છે. હૃદયને ઉલ્લાસ જ વધારે છે. મેહનીયકમ નાશ થાય છે. વિકારભાવ નાશ પામે છે.
અરિહંતની પ્રતિમા આઠ પ્રાતિહાર્યોથી યુક્ત હોય છે. અશોકવૃક્ષ, સુરપૃષ્પ છે રે વૃષ્ટિ, દિવ્ય દવનિ ચામર સિંહાસન ભામંડળ, છ, દેવદુંદુભિ, બપ્પભટ્ટસૂરિ મ. છે આકાશગામની વિદ્યાદ્વારા સિદ્ધાચલ-ગિરનાર, મથુરા, ભરૂચ, ગોપાલગિરી દર્શન કરી ? પાણી વાપરતા.
-
(અનુસંધાન પેજ ૩૦૪ નું ચાલુ) જિનદર્શન કરનારાઓ હવેથી દુખ ટાળવાને બદલે પાપને ટાળવા પ્રયત્ન જ કરે. જીવનમાંથી પાપો સર્વથા દૂર ન જ થઈ શકે ત્યારેય શક્ય એટલા પાપોને જ ત્યાગ તો કરે જ જોઈએ. ભગવાનનો ભકત દિન પ્રતિદિન જિનભકિાની સાથે જ જિ. પાપપ્રવૃત્તિ પણ વધારતે જાય - એ સારું કહેવાય. જિનભક્તિથી પાપમુકિત થાય ૬ છે એટલે જિનભક્તિનું સાચું ફળ મળ્યું કહેવાય. સંસારમાં કરવા પડતા પાપ પણ દ
પાપવૃત્તિથી રહિત બનવા જઈએ : એ ત્યારે જ શક્ય બને જ્યારે માત્મામાંથી છે ૨. મિથ્યાત્વ દૂર થાય મિથ્યાત્વને દૂર કરવામાં ઉપેક્ષા કરનારે ખરેખર તે સનેતિની આ છે ઉપેક્ષા કરે છે. સમકિતની ઉપેક્ષા વાસ્તવમાં જિનભક્તિની ઉપેક્ષા કહેવાય. સમક્તિની
ઉપેક્ષાવાળી જિનદર્શનની પ્રવૃત્તિ આપણું કલ્યાણ નહિ કરે. જિનદન સર્વને જ સમ્યગ્દર્શન કરાવનારું બને એ જ અભિલાષા.
: વ ન રાજિ : જે દ્રષ્ટિ પ્રભુદર્શન કરે, તે દ્રષ્ટિને પણ ધન્ય છે. જે નજર પ્રભુનું દર્શન કરે છે તે નજરને ધન્યવાd.”
-એક પ્રસ્તુતિની પંક્તિ
Page #308
--------------------------------------------------------------------------
________________
પિતમાં રહેલી કઈ ઊણપ ને આળખીને પૂર્ણતા ને પામવા કરાતી અરજી, એટલે પ્રાર્થના. ભાવમય હદયથી સાચા ભાવે ઉદ્દભવતા સાહજીક ઉદ્દગાર – પ્રાર્થના, જ પરમાત્મા સમૂખ આરત ભાવે ગવાયેલી સ્તુતિએ – પ્રાર્થના. પ્રભુ પ્રત્યે અત્યંત ૨ આશક્ત ભાવથી સધાયેલી તીવ્ર મનભાવના – પ્રાર્થના. સાચા હૃદયથી કરાયેલી પ્રાર્થના પ્રભુના ચરણે સાત આસમાને પણ ચીરીને પહુંચે છે, આત્મ-નિવેદન કરવું હોય તે પ્રાર્થના એક સચોટ માધ્યમ બને છે, શરણાગતિ સ્વીકાર અને પ્રાદુર્ભાવ પ્રર્થનાથી થાય છે. પ્રભુ પ્રત્યેને અહોભાવ અને તેમની મહાનતાને સ્વીકાર પ્રાથના દ્વારા પ્રગટ થાય છે. સાચા ભાવે પરમાત્માને કરાયેલું નિવેદન પ્રભુ પાસે પહુચે છે. પ્રાર્થના માત્ર કરવાથી પ્રભુ પ્રસન્ન થતાં નથી પણ તે પ્રાર્થના ને અનુરુપ આચરણ પણ જીવનમાં હોવું જરૂરી હોય છે, નહિંતર તે
પ્રાર્થના છે. કે આડંબર કે ડોળ કે પ્રશંસા ભૂખની ડાકણ છેતરપિંડીની કક્ષાએ . પહુંચી શકે છે.
જિન પ્રાર્થના રહસ્ય-મહાભ્ય
-પૂ. મુનિરાજ શ્રી રમ્યદર્શનવિજય મ.
નિષ્કામ ભાવે કરાયેલી પ્રાર્થના પરમાત્મા ફક્ત સાંભળે જ છે એટલું નહિ પણ ભકતની મઢ કરવા સાથે ઉદ્ધાર પણ કરે છે અને સાચા માર્ગનો નિશ પણ કરનારા બને છે. પ્રભુ સમક્ષ ભકતે પોતાની જાત ને સંપૂર્ણ ખુલ્લી કરી દેવી જ જોઇએ, પ્રમુઘી કાંઈ પણ છુપાવવું ન જોઈએ. અપરાધ ભાવને વિશુદ ભાવથી ક્ષમા માંગવી જોઈએ. કેઈ પણ જાતના વેર-ઝેર કે રાગદ્વેષ કે મેહ-માયાથી રહિત સાચા હદયે પરમામ પાસે કરાયેલું નિવેઢન, એ જ સાચી પ્રાર્થના છે અને લાભઢાયક છે. હમેંશ માટે એક સ્વરૂપ રહેનારી અને કેઈનાથી પણ વિચલિત ન થનારી એવી અણ અને અવિચલ શ્રધા જ પ્રભુ પ્રાર્થના ને સફળ બનાવવા સમર્થ બને છે.
પ્રાર્થના બાહ્ય નહિ પણ આંતરિક યા હાર્દિક હોવી જરૂરી છે. આત્માનેવિભાવદશામાંથી સ્વભાવ દશામાં પ્રવેશાવવા માટે પ્રાર્થના કરવી જોઈએ. પ્રાર્થના કરવાથી તડપતા દિલને સ તૃપ્તિ પ્રાપ્ત થાય છે અને થાકેલા મન ને આરામ માટે રામબાણ ઇલાજની ગરજ સારે છે. પ્રાર્થનાથી આત્મસંતોષ થાય છે અને હૃદયની કલુષિતતા દૂર કરી નિર્મળતા પ્રદાન કરે છે. પ્રાર્થનાથી જ અન્ય પ્રત્યે ઉદારતા ગુણ કેળવાય છે અને સહનશીલતા પ્રાપ્ત થવાથી સમભાવમાં ઝીલાવવા સમર્થ
Page #309
--------------------------------------------------------------------------
________________
જ ૩૦૮ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) શ્રી જિન દર્શન પૂજન થા વિશેષાંક છે. જ બને છે. જગતના સઘળાય છેને સારી રીતે ઓળખવાની શક્તિ પણ પ્રાર્થ- 6 તે નાથી જ પેદા થાય છે. પોતાને આસ્તિકમાં ખપાવવા માટે પ્રાર્થના કરીને દેખાડો છે ૨ કર, તે ગદ્દારી કહેવાય.
દંભના આંચલને એાઢીને કરાયેલી પ્રભુપ્રાર્થના ક્યારેય પણ પ્રભુ પાસે પહું આ જ ચવા સમર્થ બનતી નથી. બલકે તે પ્રાર્થના ફકત પ્રલાપ જ કહેવાય છે. કેમકે દાંભિક પ્રાર્થનામાં શ્રદ્ધાને અભાવ અને અહોભાવની શૂન્યતા સાથે સંપૂર્ણ–પ્રચુર છે
ઔપચારિક્તા જ હોય છે, અર્થાત બનાવટ સિવાય બીજુ કાંઈ હોતું નઈ.. પ્રાર્થનાના ૨ પ્રારંભ વગર કરાયેલ કોઈ પણ કાર્ય સફલ બનવા સમર્થ બની શકતું નથી. અર્થાત્ જ જ નિષ્ફળતા ને પામે છે.
પ્રાર્થના ને મૌન અને એકાંત ખૂબ રૂચિકર હોય છે. પ્રાર્થનામાં દેખાડાને , જ લગીરે પ્રવેશ ઉચિત ગણાતું નથી. પ્રાર્થના જ એકમાત્ર સમસ્ત ના જીવનને જ ત્ર સ્પર્શતા દુઃખો ને દુર કરવા સમર્થ છે અને જાણતાં-અજાણતાં ઉપાર્જિત કરાયેલ ઇ પાપોના જથા ને નિમૅલ કરવા શક્તિમાન છે. અણધારી આફત કે બનાવના કારણે ?
અનુભવાતાં સંતાપને હરણ કરનાર પણ પ્રાર્થના જ છે.
- અણપેક્ષિત વચને ના કારણે ઉભા થતાં સંકલેશો ને દૂર કરવા સાથે પ્રાર્થના ૨ જ છે. પરમ-આનંa, સુખ-સંતેષ, શાંતિ આદિ સઘળું આપવા સાથે પ્રાર્થના આ સિવાય કઈ નથી પણ તે સાચા હૃદયની હેવી જરૂરી છે. આ અચિત્ય મહામ્યવાળી પ્રાર્થનાને ઓળખી પ્રભુ સમક્ષ પ્રભુસમકક્ષ બનવા આ પ્રાર્થના કરનારા બનીએ અને આપણી પ્રાર્થના સફલ બને તેવી ભાવના સાથે છે ૨ પૂર્ણ કરૂં છું. - લઘુતા સે પ્રભુતા વધે, પ્રભુતા સે લઘુતા દૂર,
લઘુતા મનસે માનીએ, પ્રભુતા આવે હજુર !!
જૈન શાસન તમે વસાવા અને વધુ નહિ તે એક બે નવા ગ્રાહકો કે
આજીવન સહ્ય બનાવો.
Page #310
--------------------------------------------------------------------------
________________
ઉપકારી શાસ્ત્રકાર પરમર્ષિઓએ આ મનુષ્યભવને દશ દશ દષ્ટાનતે દુર્લભ ૨. & કહ્યો છે. આવો દુર્લભ ભવ આવી દુર્લભતમ ધર્મ સામગ્રી સંપન પ્રાપ્ત થયા પછી ૨ તેની સફળતા માટે પણ માર્ગદર્શન કરાવવામાં પરમષિઓએ જરા પણ કચાશ રાખી છે. જ નથી. પણ તેને યથાર્થ ઝીલે તે ફાવે અને ન લે તે હારે તેમાં દેષ કેને? . .
આ મનુષ્યભવને ચાર પ્રકારના વૃક્ષની ઉપમા આપીને પણ તેને કરવાની પ્રેરણું છું આપી છે, છતાંય ગમે તે કારણ હોય આજે સારી વાત રૂચિકર એાછી બને છે અને ૨ ફાવતી વાત રૂચિકર-ગ્રાહ્ય ઝટ બને છે તે કેને પ્રભાવ તે વિચારવું જરૂરી છે.
આ મનુષ્યભવને પામ્યા પછી પ્રમાદને પરવશ પડેલા પ્રાણીઓ જીવનમાં કોઈ જ જ સત્કાર્ય કરતાં નથી અને ધર્મ-અર્થ-કામ રૂ૫ ગણે વર્ગથી રહિત એવા દીનદુઃખી, કયા પાત્ર મનુષ્યને જન્મ પામી આ જન્મને નિષ્ફળ કરે છે. તેમને માટે આ ૬ જન્મરૂપી વૃક્ષ ફળ વિનાનું બને છે.
જે તમોગુણી પ્રાણીઓ પાપાનુબંધી પાપ ઉપાર્જન કરે છે તે કસાઈ, શિકારી જ આદિ મહા પાપોને કરનારા આત્માઓને માટે આ જન્મ આ ભવ અને પરભવમાં દુઃખ આપનાર બને છે માટે તેમને માટે આ જન્મ એ વિષવૃક્ષ જેવો બને છે. - - - - - - - -
- શ્રી જિનભક્તિમાં એકાગ્રતા કેળવીએ !
–પ્રજ્ઞાંગ
વિષનું ભક્ષણ કરનારની જે હાલત થાય તેના કરતા ય બદતર હાલત આવા છે ૨ પાપાત્માન થાય છે. જ રજ અને તમે ગુણથી યુકત એવા જે પ્રાણીઓથી પાપાનુબંધી પુણ્ય ઉપાર્જન છે છે કરાયું છે તે સ્લેરછ રાજા આઢિ જેને પહેલા હું રાજ્યાદિ સુખ સંપત્તિની પ્રાપ્તિ જ થાય છે અને પરલોકમાં પછી નરકાઢિ દુર્ગતિની પ્રાપ્તિ થાય છે માટે તેવા જીવો માટે છે
આ મનુષ્ય જન્મ રૂપી વૃક્ષ એ પિાકના વૃક્ષ જે થાય છે. છે જેમ પિાકના ફળ દેખાવે રૂડાં-રૂપાળાં, સ્વાદે સુંદર પણ ખાતા જ પરિણામે છે.
પ્રાણ હરનાર છે. તેવાં જ આ સંસારના ઈન્દ્રિયજન્ય કામ–ભેગે છે. પ્રારંભે સુંદર ? છે લાગે અને પરિણામે ભયાનક નુકશાન કરનાર બને છે.
જેમને પુણ્યાનુબંધી પુણ્ય બાંધ્યું છે તેવા જીને આ લોકમાં અને પરલોકમાં છે છે ઇચ્છિત ફળ શાતાવાળે આ જન્મ બને છે માટે તેમને માટે આ જન્મ કલ્પવૃક્ષ જેવો જ થ બને છે. જેમને પુણ્યાનુબંધી પુણ્યથી મળતી સામગ્રી ક્યારે ય ઉપાદેય લાગતી જ છે
Page #311
--------------------------------------------------------------------------
________________
છે. ૩૧ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) શ્રી જિન દર્શન પૂજન કથા વિશેષાંક જ નથી તેથી તેમાં ફસાતા નથી અને તેના દ્વારા મિક્ષસાધક ધમની સુંદર આરાધના છે ૬ કરી પોતાના આત્માની મુક્તિ નિકટ બનાવે છે.
ગૃહસ્થપણાને સુંદર બનાવવા માટે સુંદર રીતે આજ્ઞા મુજબ શ્રી જિન ધર્મની છે આરાધના કરવી જરૂરી છે, આજ્ઞા મુજબની આરાધના એ પુણ્યાનુબંધી પુનું કારણ આ બને છે. તેને પામેલા જેવો પિતાના વૈભવ આદિની સફળતા-સાર્થકતા શ્રી જિન ૯ ભકિત આઢિમાં માને છે. તેથી જ સ્વદ્રવ્યથી સંકર દેવવિમાન તુલ્ય શ્રી જિનમંદિરનું છે નિર્માણ કરાવે છે અને શ્રી જિન મૂર્તિઓની પ્રતિષ્ઠાદિ કરાવી વિધિપૂર્વક ભક્તિ આઢિ 6 જ કરી આ જનમને સફળ કરે છે. છે મારું પુણ્ય કેવું છે તેની પારાશીશી માટે શાસ્ત્રકારોએ સુંદર દષ્ટ તનું માપક ૬ યંત્ર સજાવ્યું છે. ભગવાનની આજ્ઞા મુજબની આરાધના કરનારા જીવોને પ્રાપ્ત થતી ઇ લક્ષમીના તેઓ સાચા અર્થ માં લક્ષમીપતિ બને છે. અર્થાત્ સાતે ક્ષેત્રો આદિ માં લક્ષ્મીને છે
સદ્વ્યય કર્યા જ કરે છે. જ્યારે આજ્ઞાની વિરાધનાથી પ્રાપ્ત થયેલી લક્ષમીવાળા જ ૨ જ લક્ષમીના દાસ હોય છે. “પતિ” અને “કાસમાં શું ફેર છે તે સૌ સારી રીતના સમજી છે શકે છે. હું લકમીને પતિ-માલીક છું કે લક્ષ્મીને કાસ છું–તે આત્મનિરીક્ષણ સૌ જ જ કરે તે પોતાની હાલતને સમજી શકશે.
લક્ષમીના પતિ-માલીક જ ધર્મ કાર્યોમાં ઉ૯લાસ-ઉમંગ-ઉત્સાહ પૂર્વક લક્ષમીના જ સદ્વ્યય કર્યા જ કરે. તેમને કહેવું ન પડે. સ્વયંભૂ પ્રેરણા પામી કર્યા જ કરે. આજની જ છે હાલત એવી કે–આ લોકોને વ્યય કરવાનું મન નથી, અને ઉપદેશકોને ખવાનું પૂરું જ મન તેથી ગોઢા મારી કામ કરાવ્યા કરે. તેથી એ ગજગ્રાહ વધે અને એવી વિટંબણા છે કે સર્જાય જેનું વર્ણન ન થાય !
શ્રાવક શકિત-સામગ્રી હોય તે ત્રિકાલ પૂજા કરનારે હોય. વૈભવને અનુરૂપ ગૃહ રે મંદિર પણ રાખે. તે માટે આપણે અત્રે શ્રી પેથડશા મહામંત્રીની પૂજા ભકિતના પ્રસંછે ગને સામાન્યથી વિચાર કરે છે. પૂજા–ભક્તિમાં એકાગ્રતા આવે, તન્મયતા થાય તેના જ જ માટે શાસ્ત્રકારોએ જે ફળ બતાવ્યા તે તેને પ્રાપ્ત થાય. ઘરથી મંદિરે જવા નીકળે ? દિ જે જે ઉપવાસાહિ ફળ ડગલે-પગલે કહ્યા તે તેના માટે ? આપણા માટે છે ? વ્યવહારનું તે કામ આવે તે દર્શન-પૂજન કર્યા વિના અડધા રસ્તેથી પાછા આવીએ અને પાછા આ
બચાવમાં કહીએ કે, “ભગવાન ભાગી જવાના નથી.” ભગવાનની પૂજા-ભકિત માટે પૈસા જ છે જોઈએ તે આ વેપાર આદિથી મળવાના. આવા જ સાચે પરમાર્થ સમજ્યા ૨ શું કહેવાય ખરા ? શાસ્ત્રકારોએ ભારપૂર્વક વાત સમજાવી કે-“પુણ્ય ભેગે જે કાંઈ વૈભવદિ છે
Page #312
--------------------------------------------------------------------------
________________
: ૩૧૧
)
કે વર્ષ ૧૧ અંક ૧૩-૧૪ તા. ૩-૧૧-૯૮ : જ સામગ્રી, સારી શકિત મળી . તેને ધર્મમાં સદુપયોગ કરવાનો છે. પણ મારે ધર્મમાં શું કરી સદુપયોગ કરવા માટે વેપારાત્રિ કરવાનું શાસ્ત્રકારો કહેતા નથી.” આજે ધરમૂળમાંથી છે ૬ ફેરફારો કરવાની તાતી જરૂર છે તે જ ધર્મનો પ્રાસાઠ ટકી રહેશે–મક્કમ અડીખમ છે ઊભો રહેશે. બાકી સંસારના પઢાર્થોને લોભ-લાલચ-લાલસાએની ઉધઈથી તેના પાયા
ખવાઈ ગયા છે અને ક્યારે કડડભૂસ થઈ જમીનદેસ્ત થશે તે કહેવાશે નહિ. જાગી જવા છે કે સાવધ થવા માટે આ વાત છે.
આટલા મોટા રાજ્યના મંત્રી એવા તે પેથડશા હંમેશા ત્રિકાલપૂજા કરતા. તેઓને ઘરમાં સ્પષ્ટ હુકમ હતો કે હું પૂજા કરતે હોઉં ત્યારે ગમે તેવું કામ–આમંરાણ–તેડું આવે તો પણ મને જણાવવું નહિ કે બોલાવવા આવવું નહિ. પ્રભુ પ્રત્યે કે સાચી પ્રાતિ જમ્યા વિના આવી ભકિત આવવી શકય નથી, ભકિતમાં છે, હું તન્મયતા–કાગ્રતા આવવી ય શકય નથી. તે વિના આત્માની મુકિત આ છે પણ નથી તે ય નિર્વિવાદ વાત છે. આપણી દશા આવી થાય તે માટે આ પ્રયત્ન છે.
- એકવાર તે શ્રી પેથડશા મંત્રીશ્વર મધ્યાન્હ કાળની પિતાના ગૃહમંઠિરમાં પૂજા છે. જ કરી રહ્યા છે તે જ વખતે રાજાને કેઈ એક રાજકાજમાં મંત્રણા માટે મંત્રીશ્વરની છે હાજરી અનિવાર્ય લાગી. ખરેખર ભગવાનને ધર્મ હૈયામાં વસી જાય તે આત્માઓની આ હાલત જગતના જીવો કરતાં સાવ જ ન્યારી હોય છે, તેઓ અર્થ-કામના ગુલામ નથી હતા તેથી ધર્મ આગળ કેઈની ય પરવા રાખતા નથી કે રાજા-મહારાજાઓને પણ ૩
ખોટી ગરજ બતાવતા નથી, અવસરે સ્પષ્ટ–સાચી સલાહ નિર્ભીકપણે આપી શકે છે. આ ૨ તેથી જ રાજા એ તેમને બોલાવે, તેમની સલાહ લે. અર્થ-કામના જ રાગી જવાને જ આ બધી વાત નહિ સમજાય. જીવનમાં ધર્મ જ પ્રધાન માને, પ્રાણ કરતાં ય ધર્મ જ છે પ્યારો-વહાલે. તેમને જ આ વાત સમજાય.
રાજા મંત્રીશ્વરને બોલાવવા તેડું મોકલ્યું તે સેવક પાછો આવી કહે કે$ મંત્રીશ્વર ! પૂજામાં છે, હમણ મલશે નહિ. ત્રણ-ત્રણ વાર સેવકે જઈ આ જ સમા
ચાર લઈ પાવા આવે છે. તેથી આશ્ચર્યથી મિશ્રીત બનેલા રાજા પોતે ખુદ મ રીવરને ત્યાં ગયા છે. તે તેમનું ઉચિત સન્માન કરી, આદર-સત્કાર પૂર્વક, 8 વિનય પૂર્વક તેમને પણ આ જ જવાબ મળે છે. ભાગ્યવાને ! વિચારે તે ખરા કે ૨ ધર્મ ને પરિવાર કે વિનીત, નમ્ર અને આજ્ઞાંકિત હશે! પરિવારમાં પણ ધર્મ છે છે કે વસ્યા હશેઆજે આવું જોવાનું આપણું સૌભાગ્ય નથી પણ વાંચતા-સાંભળતા જ જય જો આનંદ આવે તે સમજવું કે આપણું ભાવી કાંઈક સુંદર લાગે છે. નહિ તે આ
Page #313
--------------------------------------------------------------------------
________________
-
કે ૩૧૨ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) શ્રી જિન દર્શન પૂજન કથા વિશેષાંક છે જ બીજાઓને તે રાજાની આજ્ઞા પહેલી કે ઘમ ? નેકરી કરે છે કે શેઠાઈ કરે છે ! આવા છે { આવા પ્રશ્નો અજ્ઞાની અણસમજુ એને ઉઠવા સહેલા છે. પણ તે ધર્મહીન દશા બતાવે છે. આ છે તેથી આશ્ચર્ય પામેલો રાજા કહે છે કે, મારે મંત્રીશ્વરની પૂજા જેવું છે. તેથી જ ૨ તે જોઈ રાજા આનંદ પામે છે. પુપથી ભગવાનની સુંદર અંગરચના બનાવી રહ્યા છે ઇ છે. રાજાને પણ પુષ્પ આપવાનું મન થાય છે તે ઈશારાથી રોજના માણ સને બઢલે છે * પિતે ગોઠવાય છે અને પુષ્પ આપવાના કામમાં અભ્યાસના કારણે ભૂલ થાય છે. મંત્રી૬ શ્રવર પાછું જુએ છે તે રાજા કહે-ચિંતા ના કરતા ! તમારી પૂજા જોવા આવ્યો છું.” 2 આના પરથી એ પણ ફલિત થાય છે કે સુખી માણસે ઠાઠ-માઠથી, વૈભવને 4 અનુસારે પૂજાની સામગ્રી, પૂજાના વસ્ત્રોમાં બે–ચાર સેવકજનો પાસે ઉડાવી, દાન જ દેતા દેતા મંદિરે જાય તે શાસનની કેવી અદ્દભૂત પ્રભાવના થાય! કેટલા જીવોના ૨. હયામાં બે ધિબીજ પેદા થાય !! કેટલાય જ નદ્રિક પરિણામી થાય ! મારા ક૯૫ના ૪ છે કરવાની અને પછી અમલ કરવાની જરૂર છે. વાતોના વડા કરે કે–મેટા મેટા અને જ જને કે સભાઓમાં લેકચર કરે પ્રભાવના ન થાય! તે માટે તે નક્કર કામ કરવું છે જ પડે! શાસ્ત્રકારની પ્રભાવકની વ્યાખ્યા અને આજની વ્યાખ્યા બંનેમાં આભ-જમીનનું જ ર અંતર છે પછી મેળ કયાંથી જામે ! 6 રાજા મંત્રીશ્વરની પૂજામાં એકાગ્રતા અને તલ્લીનતા જોઈ આનંદિત થયા અને ૨
નકકી કર્યું કે, હવે ગમે તેવું અગત્યનું કામ હોય પણ મંત્રીશ્વર પૂજામાં હોય તે જ જ બેલાવવા નહિ. ૨. આવી એકાગ્રતા અને તલ્લીનતા આપણે કેળવવી જરૂરી છે, તે જ આપણી છે પૂજા–ભક્તિ સફળ થશે. બાકી તે વર્તમાનમાં જે રીત-રસમ, આયોજન સસ્તી જ પ્રસિદ્ધિના નામે ચાલી પડ્યા છે તેની સામે આ પ્રસંગ “રુક જાવ” કહેનારો દ. નામનાદિ પ્રસિદ્ધિને મોહ ટળે તે જ કામ થાય. માર્ગદર્શક પાટીયાની જેમ માત્ર કિ સૂચન છે. ૨ આત્મહિતીષી જરૂર વધાવશે, બીજા શું કહેશે તેની ચિંતા કરવાની જરૂર નથી. કારણ ૨ છે આત્મહિતોષીને માર્ગ બતાવવાનું છે, બીજાને નહિ.
રૂા. ૧૦૦૦] ભરી જૈન શાસન વિશેષાંકના
આજીવન સભ્ય બનો
Page #314
--------------------------------------------------------------------------
________________
શ્રી જિનેશ્વરદેવના દર્શનથી દુરિતને નાશ થાય છે, વંદનથી વાંછિત પ્રાપ્તિ થાય છે. છે અને પૂજનર્થ લક્ષમીની પ્રાપ્તિ થાય છે. માટે શ્રી જિનેશ્વરદેવ એ ઈચ્છિત આપનારા છે ક૯પવૃક્ષની જેમ કલ્પવૃક્ષ જેવા છે.
આમિક-તાવિકઢશાને સાક્ષાત્કાર કરનારા મહાપુરુષની રચિત કૃતિને આ જ છે આ ભાવાર્થ છે. મહાપુરૂષોની રચિત સ્તુતિ મેઢે બોલવાથી કેફિલક ગાવાથી કે ગવરાવાથી લોકમાં કાચ વાહ વાહ થશે પણ વાસ્તવિક લાભ નહિ થાય. આપણે છે આત્મા પણ વાસ્તવિક લાભને પામે માટે વિચારવું છે.
શ્રી જિનેશ્વરદેવરૂપી કલ્પવૃક્ષ ફળ કયારે? -
– શ્રી ગુણપરાગ – ૩ જાન - ૪ - અન્ન-
જાહ સંસાર અને મોક્ષાથી જીવોની ભરેખા અહીં સ્પષ્ટ થાય છે. ભગવાનના આ છે નાદિથી પ્રાપ્ત થતાં દુરિત નાશાત્રિમાં સંસારી જીવો શું માગે અને મેક્ષાથી ૬ છે શું ઈ છે ? ટુંક શબ્દમાં બન્નેની ઓળખ આપવી તે કહી શકાય કે- દુન્યવી
નાશવંત ચીજ-વસ્તુઓમાં રાજી થાય, તેને જ ઈછે તે બધા સંસારી-સંસારના છે ૬ અનુરાગી-પુદ્રાલાનંદીજી કહેવાય. જ્યારે આત્મહિતકર-એક્ષસાધક ચીજ-વસ્તુઓમાં જ
આનંઢ પામે તેને માટેની મહેનત કરે તે બધા મોક્ષાથી ! આપનો ઢાળ કઈ બાજુ મિ છે તેના પરથી આપણી એાળખ આપણે કરીશું !
શ્રી જિનના દર્શનાકિ આત્માને ઓળખી, આત્માના સુવિશુદ્ધ સ્વરૂપને પેઢા ? શું કરવા કરવાના છે. આ વાત ભૂલાઈ જવાથી- વર્તમાનમાં બધી વિષમતાઓ પિઝા ? ઈ થઈ છે.
સંસારી જીના દુરિત એટલે પિતાની ઇચ્છિત સુખ-સામગ્રીની આડે આવક નારા સઘળા ય અવરોધકો-અંતરાયો. ભગવાનના દર્શનથી તે બધા દુરિતે નાશ . છે પામ તેમ તે ઈચ્છે, તે માટે દર્શન પણ કરે, તેના જે ગા ગુરૂએ પણ તેવી જ છે જ શિખામણ આપે. ભગવાનના જ દર્શન તે કરે છે ને ? કાંઈ કઈ રસ્તે રખડતાના છે કે દર્શન તે નથી કરતે ને? પછી ભાવતું'તું ને વૈદ્ય કહ્યું જેવું બને.
તેને મન વાંછિત એટલે પોતે માનેલી મેજ-મજાકિની અનુકૂળ સામ થી પચે ૬ ઈન્દ્રિયોના જેના સુંદર અનુકૂળ વિષયેની સામગ્રી, બધી સગવડ, બધા જ રે છે એશઆરામના સાધને વર્તમાનના શબ્દોમાં કહીએ તે લકઝરી લાઈફ-વૈભવી-એશ છે જ આરામી જીવન !' પુદગલાનંદી જીવોનું વાંછિત આમાં સમાઈ જાય, આ ચીજો મળે છે છે એટલે ભગવાનને કરેલું વંદન ફળ્યું. આમાં જ ઈતિશ્રી માને !
Page #315
--------------------------------------------------------------------------
________________
( ૩૧૪ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) શ્રી જિન દર્શન-પૂજન કથા વિશેષાંક છે
આખી દુનિયાની તમામ પ્રાપ્ત લક્ષમીમાં આળોટે એટલે પૂજન અને ફળ્યું તેમ, ઈ મળ્યું તેમ માને. મારે ત્યાં લક્ષમીની છોળો ઉછળે, પાણી માગતા દૂધ હાજર થાય, છે બધા સેવકે ખમ્મા ખમ્મા કરે, મારા હુકમ ઉઠાવવા તૈયાર, હું દિવસ કહું તે જ 'ર દિવસ કહે અને રાત કહું તે રાત કહે- મારી બધી વાતમાં હા... હજૂર....કહે છે છે એટલે મને બધું મળી ગયું. અને કલ્પવૃક્ષની જેમ ભગવાન ફળી ગયા તેમ માને છે
ઈચ્છિત વસ્તુઓની પ્રાપ્તિ થવાથી, દુન્યવી સુખ-સામગ્રી અને ધાર્યા કરતાં ય છે, જ અધિક લક્ષમી મળવાથી કાયમ રહેવાનું છે તેને જ તેરમાં જમીનથી ચાર વેત ૪
અદ્ધર ચાલે. પણ આ બધું મૂકીને મારે જવાનું કે આ બધું મને મૂકીને જતુ ર ૬ રહેશે- તે વિચાર ન કરે તે કેવે કહેવાય ? લક્ષમીના મદે બાહેશને પણ “બેહોશ'' ર બનાવ્યા, રાજાને રસ્તાના રઝળતા ઢ્ય–આવું નજરે જોવા છતાં ય તેમાં જ આનંદ છે. છે માને તેને ભગવાને ફળ્યા કહેવાય કે કૂટયા કહેવાય? આપણી હાલત કઈ છે તે ૨. જ આપણે વિચારવી છે. છે. જ્યારે જે આત્માનદી–સા મોક્ષાર્થી જીવ બચે તે દુરિત નામ પાપને જ આ 'S નાશ ઈ છે. પણ દુઃખનો નહિ. તેને મન દુઃખની જડ તે પાપ છે અને પાપ દુન્યવી છે જ સુખકામનાઓ-લાલસાઓના કારણે થાય છે માટે વધારે ખરાબ તે તે છે. જેની છે કે ઈચ્છા જ આત્માને ખરાબ બનાવે તેને સારી તે ઠેઠ નિશાળિયો કે મૂરખમાં મૂરખ છે પણ ન કહે તો કેઈ ડાહ્યો કે પંડિત તે તેને સારી કહેવાની, તેને માટે ધર્મ છે કરવાની ભૂલ સ્વપ્ન પણ કરે ખરો ? તેથી જ તે કર્મ જન્ય સુખ-દુ: બન્નેના શું
નાશને જ ઈચ્છે છે, કર્મોઢયે સુખ કે દુઃખ મળે તે હર્ષ કે શેઠ કરતું નથી પણ છે દિ આત્માનું અહિત ન થાય અને હિત થાય તેમ જીવે છે. છે. તેનું વાંછિત આત્માનું સુવિશુદ્ધ સ્વરૂપ પ્રગટે, આત્માની શુદ્ધ સ્વભાવ આ અવસ્થામાં રમણતા કરું, મોક્ષપદને પામું તે જ હોય છે. તેથી સઘળી કે મહેનત
સુવિશુધ્ધ અવસ્થાને પેદા કરવાની હોય છે. દુનિયાની સુખ-સાગ્રીરૂપ વછિતને તે જ તે આર્તધ્યાન રૂ૫ માને. કેમકે, “ઇષ્ટ સંયોગ અને અનિષ્ટ વિગ” એ પણ આ ર ધ્યાનનું કારણ છે. વિશુદ્ધ એવું વાંછિત જે ઇચ્છે તેને ક્યારે પણ ઇષ્ટ વિયેગ કે છે અનિષ્ટ સંગ આવે પણ નહિ. આ પણ એક વિચારણીય વાત છે.
પૂજનથી તેઆત્મગુણ સમૃદિધની લમીથી પૂર્ણ બનું તે ઈચ્છે છે નહિ કે દુનિયાની સઘળીય સિધિ-સંપત્તિના સર્વોચ્ચ શિખરે પહોંચે. ખરેખર “વણ માગ્યું હતું આવે છે છે તે ન્યાયે તે આત્માની જ્યાં સુધી મુકિત ન થાય ત્યાં સુધી જરૂરી બધી જ સુખ-સામગ્રી
Page #316
--------------------------------------------------------------------------
________________
છે વર્ષ ૧૧ અંક-૧૩/૧૪ તા. ૩–૧૧–૯૮ :
1 = ૩૧૫ કે સંપત્તિ તેના ચરણે ચૂમતી આવે છે. ધર્માત્માને મન, સાચે વારસે ધન દોલતને હું નથી હોતે પણ આત્મ ધનને આત્મગુણ લક્ષમીને હોય છે. આવા જીવને માટે ? છે શ્રી જિનેશ્વદેવ સાચા ક૯૫વૃક્ષ જેવા બને છે.
દુનિયાનું કઠપવૃક્ષ તે માગો તે જ ફળે. જ્યારે શ્રી જિનેશ્વરદેવ રૂપ કઃપવૃક્ષ છે તે એવું અનુપમ છે કે- સાધક નિષ્કામભાવે, નિરાશરૂપણે, એક માત્ર આત્મકલ્યાણને છે ૪ માટે શ્રી જિનેશ્વરદેવની સેવા-ભકિત કરે તે તેને બધું જ જરૂરી મલ્યા કરે અને તે 8િ જ સાધક આત્મ, તાકાત આવે તે બધાને ત્યાગ કરે, તેની સાથે રહેવું પડે તો તેમાં જ ફસાય નહિ. આવી રીતના સાક્ષાત કલ્પવૃક્ષ સમાન શ્રી જિનેશ્વરદેવને ઓળખી કે તેમની નિષ્ઠા અભાવે સેવા-ભકિત કરી આપણે સૌ પણ તેવા જ બની જઈએ તે જ હર હાર્દિક મંગ૯ કામના.
આપને ભક્તિનો લાભ લે છે?
પૂ. સાધુ-સાધ્વીજી-ભગવંતેને ચાતુર્માસમાં અથવા શેષ કાળમાં અને વિહારમાં ઉપયોગી થઈ શકે તેવી ખાસ બનાવેલી અને તુરંત ટિગાડી શકાય તેવી સાવ પાતળી અને વજનમાં હલકી, વજન ૨૫ ૩૦ ગ્રામ, સંકેલીને ઝીણી ઘડી થઈ શકે તેવી મરછરદાણીની ઉંચાઈ ૧૩૦ ઇંચ ઘેરા ૨૯૪ ઇંચ, કિંમત નંગ-૧ના રૂપીયા ૨૨ – પેસ્ટ પાર્સલને ખર્ચ અમારા તરફથી.
શાહ મછરદાની
જ
પેશિયલ શાહ મચ્છરદાણ પ્રાપ્તિસ્થાન - અમે બનાવીએ છીએ.
જયંતીભાઈ શાહે ૬ શ્રાવકને પપધમાં પણ ઉપયોગી શાહ ટ્રેડીંગ કુ. ૧૦૨, ટિલક ચોક, ૨ થઇ શકે.
માલેગામ-૪૩૨૦૩ જિ. નાશિક છે (વેપારી પુછપરછ આવકારશું, ફોન : ધર (૦૨૫૫) ૪a૧૯૬૫
Page #317
--------------------------------------------------------------------------
________________
૨ પ્રભુ શ્રી મહાવીર દેવનાં નિર્વાણનું આ પર્વ છે. માટે આ પર્વને લેકવ્યવહાર- ૨ જ માં પડીને જુદી રીતે ઉજવો નહિ. આજના દિવસે સાચું સરવૈયું કાઢો કે આત્મા છે 1 ધર્મ મા કેટલો ચડયો? અથવા ચડો કે પછી પાછો પડયો ! આ બે વરસમાં 8 આત્મગુણની પ્રાપ્તિ થઈ કે આત્મગુણની હાનિ થઈ? ઉઢારતા. સટ્ટાચાર અને હિ ર સહિષ્ણુતા જેવા ગુણે વધ્યા કે ઘટયા? આ બધી વાતને મળ કાઢો ? આજના છે દિવસે આ બધી વાતને મેળ કાઢવો જોઈએ. - આજના દિવસે તે પ્રભુએ દેશનાનાએ ધોધ વહાવ્યા હતા ભગવાન પાસે જ સમ્યગ્દષ્ટિ આત્મા શેની માંગણી કરે? આવા દિવસે સમ્યગ્દષ્ટિ આત્મા નાડાવંત લહમી
માગે? જે દિવસે વૈરાગ્યના અને ત્યાગના ધેધ વહી રહ્યા હતા તે દિવસે સમ્યગ્દષ્ટિ જ શ્રી ધન્ના અને શાલિભદ્રજી જેવી ઋદ્ધિ માંગે ? એ મહાત્માઓએ તે એ ઋદ્ધિને છે ૨ ત્યાગ કર્યો હતો. એ મહાત્માઓ પાસેથી માંગવા જેવું ઘણું છે. એમણે પૂર્વભવમાં જે *
*** **** ****
# દિવાળીની માગણી
ભાવથી દાન આપ્યું અને એ ભવમાં જે સંયમને સ્વીકાર કર્યો તે બન્ને ગાય. આ જ બને છેડીને માત્ર તુચ્છ ઋદ્ધિ જ માંગવાથી તે સમ્યફવ મલીન થાય છે. એ જ ૨ મહાત્માઓએ ઋદ્ધિને ઇઝી નથી. ઋધિને એમણે હેય માની છે અને છેલે છડી છે
પણ દીધી છે. ભગવાન શ્રી મહાવીર દેવ પણ રૂધિને છોડવાનું જ સમજા એ છે. છતાં છે જ તમે એ રૂધ્ધિ જ માંગી રહ્યા છો આતે તમે તમારા આત્મા પર ભયંકર જુમ કરે છે.
શ્રી શાલીભદ્ર પાસે દાન અને સંયમ માંગો. શ્રી ગૌતમસ્વામી મહારાજ પાસે લબ્ધિને બદલે ગુરૂભકિત માંગે શ્રી બાહુબલિ પાસે વિવેકવાળું બળ માંગો શ્રી અભયકુમાર પાસે ધર્મબુધિ માંગો.
એ પુણ્યાત્માઓ પાસે તમે જે માંગો છો તે બધું ન મંગાય. ચેપ ામાં આવી છે દિ માંગણી કરનારે ક્યારે ય અનીતિ આદિ કરે ? આજની માંગણીમાં એકમાતા રુધિને ૬ ૨ આદર્શ રહ્યો છે. એ મેળવવામાં વિદને પડે તે ટાળવાનું બળ માંગે અને કામસુખ છે જ માટે લધિ માંગે એને શુદ્ધ ધયેય કહેવાય? શ્રી ગૌતમસ્વામી મહારાજાની લબ્ધિ છે ૬ શ્રી મહાવીર પરમાત્મા સેવા કરવા માટે માંગો છો? આજે તે તમારુ , અંગુઠો છે ૨ અડે તે કાંઇ ખૂટે નહિ એવું થઈ ગયું છે. આવી માંગણીઓ સમ્યગ્દષ્ટિને ન શોભે, હું
Page #318
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૧૧ અંક ૧૩-૧૪ તા. ૩-૧૧-૯૮ :
: ૩૧૭
સમ્ય દૃષ્ટિર્ન માંગણી તેા એવી હાય કે, એના ચાપડા જેને તરને પણ આશ્ચર્ય થાય શ્રી ધનાશાલિભદ્રજીના દાન અને ત્યાગ મંગાયા એ પુણ્યાત્માના દાન તથા ત્યાગને નેવે મૂકીને તમે લક્ષ્મી માંગેા છે, પણ વિચારે કે ત્યાગવૃત્તિ વિના એ લક્ષ્મી પચે ખરી ? શ્રી ધન્નાશાભદ્રજીની લક્ષ્મી સામાન્ય માણસને પચે નહિ શ્રી ધન્નાજીને ચિંતામણી રત્ન મળ્યું હતું તે એમણે કપડાના છેડે બાંધી રાખ્યું. કદી ગાંઠ છેાડીને જોયુ નથી. તમને ચિંતામણી મળે તેા તમે ચાવીસે ક્લાક માંગેા એવા છે. આવુ કરે એને એ મળે પણ નહિ.
આજે તમારી માંગણીના દિવસ છે માટે શું માંગવું? તે સમજાવુ છેં.. શ્રી યવન્ના શેઠના સદાચાર માંગેા શ્રી યવન્ના શેઠનુ સૌભાગ્ય ગમે તેટલુ સારૂ, પણ સદાચાર ન હેાત તા એ સૌભાગ્યની કાઇ કિંમત ન હત. રૂપ એક પતરૂ છે. પશુ સદાચાર ાત તે જ 'સઢાચાર વિનાનું રૂપ ફિટકારને પાત્ર છે. વેશ્યાના સૌ તરફ દષ્ટિ કે એની પ્રશંસા સજ્જન ન કરે. સૌ. સારૂ' હાવા છતાં વેશ્યાનુ હાય તા સજ્જના માટે તે જોવા જેવુ. પણ નહિ.
શ્રી પન્નાશાલિભદ્રજીના દાન અને સયમ શા માટે માંગવાના ? દાન ન હાય. ત્યાગ કે સંયમ ન હેાય તેા રુદ્ધિ સફળ ન થાય એ માટે.
શ્રી અભયકુમારની બુદ્ધિ તા માંગી છે પણ કારી બુદ્ધિ તે મારી નાંખે. આજના મોટા ભાગના અનર્થા કરી બુધ્ધિમાથી જનમ્યા છે. માટે એ પુણ્યાત્માની ધર્મ બુધ્ધિ માંગા,
ભાગવ ન શ્રી ગૌતમસ્વામી મહારાજાની લબ્ધિ માંગેા છે. પણ એ લબ્ધિ આવી ક્યાંથી ? ભકિત વિના એવી લબ્ધિ મળે નહિ. લબ્ધિ માંગવા કરતાં ભક્તિ માંગવી ખાટી નથી. કે ભક્તિના પ્રભાવે લબ્ધિ આપે।આપ મળે, માંગવી ન પડે શ્રી ઉપાયાયજી મહારાજા તા કહે છે મારે તેા મેાક્ષ પણ ન જોઇએ. ભક્તિ જ જોઇએ. કારણ ભકિત આવે છી મેાક્ષને તે। આવવુ જ પડે. માંગવાનુ` મન ન થાય અને મલ્યાં કરે તેવુ' માંગા એકલી લબ્ધિમાંગી અને માના કે મળી ગઈ પણ પછી એ લબ્ધિ ઉંધી પણ પરિણામે જ્યા ભક્તિ તા ઊંધી ન જ પરિણામે ભાક્તિના યાગે બ્ધિ મળી જાય તાય એ આત્માને મુંઝવે નહિ. શ્રી ઉપાધ્યાયજી મહારાજા તે હે છે. ભક્તિ આવી એટલે મુક્તિ ખાવી જ. માટે સમજે હવેથી લબ્ધિને બદલે ગુરૂભક્તિની માંગણી લખ– વાનુ નકકી કરી લે.
આવુ. લખવામાં ચેાપડાનુ એક પાનુ વધારે ભારાઈ જાય તે એની ચિંતા નહિ કરતા. જમા ઉધાર કરતી વખતે તમે ક્યારેય પાનાની ફિશ્નર કરી છે ?
Page #319
--------------------------------------------------------------------------
________________
હું
૧૮ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) શ્રી જિન દર્શન પૂજન કથા વિશેષાંક
- આજની દિવાળી એવી ઉજવો કે આવતી દીવાળી સુધીમાં જીવન સુધરી જાય, એ અત્યારે છે તેવું જડ પ્રેમી જીવન આવતી દીવાળી સુધી ન રહે. તમારી ઉજવણીમાં છે અને હું કહું છું તે ઉજવાણીમાં ભેદ છે. આવતી દીવાળી પહેલા હદયમાં છે જ નિર્વક અને વૈરાગ્ય જાગી જાય તે દુનિયાની કઈ ચીજ આત્માને ખરાબ કરી શકે 2 નહિ. શ્રી જિનેશ્વરદેવનું શાસન પામ્યા પછી આત્મા, મઢારીના વાંદરાની જેમ સંસાર છે. છે માં ના ? રોજ આ વિચાર શ્રી જૈન શાસન પામ્યા પછી દુનિયાનું સ્વરુપે ન સમજી 8 જાય તે બને? જગત જેવું છે તેવું ધ્યાનમાં ન આવે તે જૈનશાસન પાવાને સાર છે ૬ શ? શ્રી જિનેશ્વર દેવના શાસનને પામેલા આત્માને દુનિયાના પદાર્થો મુંઝવે નહિ. છે છે જડ પદાર્થો પાછળ એ ઢસડાય નહિ. મિથ્યાત્વ હોય ત્યાં સુધી સંસાર મુંઝવે તે જ બને પણ સમ્યગ્દર્શન મળ્યા પછીની હાલત જુદી હોય. દિ આદેશ મળે, ઉત્તમ કુળ મળ્યું ભગવાન શ્રી મહાવીર દેવનું શાસન ત્ર મળ્યું. છતાં દુનિયાના પઢાર્થો આપણને મૂંઝવે તે ન ચાલે. દુનિયાના પદાર્થોના સર.. છે વૈયા કાઢીએ અને આત્માના સરવૈયાની ચિંતા ન કરીએ તો શ્રી જેનશાસનની પ્રાપ્તિ છે જ શી થઈ? આટલું સમજ્યા પછી તે જે માંગણીથી સમસ્યત્વ મલીન થાય તે છે ૬ મંગાય જ નહીં,
(જેન પ્રવચન વર્ષ ૫ : અંક ૨/૨૩)
શાસન સમાચાર - પ. પૂ. આ. શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં મિચંદ્રદિ જ્યજી મ. જ સા. ની પ્રેરણાથી “ પ્રશ્રન પેપર પરિક્ષાનું પરિણામ જાહેર થયેલ. તા. ૧૧-૧૦-૯૮ છે ૬ રવિવારનાં દઢા સાહેબ આરાધના હાલમાં પ્રથમ પાંચ નંબર આવનાર ને વિવિધ છે
પ્રકારના ઇનામ અર્પણ કરેલ તેમજ બાકીનાને આશ્વાસન ઈનામ વિતરણ થયેલ,
" - પ્રથમ પાંચ નંબર આવેલ ભાગ્યશાળીઓના નામ :કે (૧) રાજેશ આર. શાહ – અંકુર એપાર્ટમેન્ટસ કૃષ્ણનગર. ૨ (૨) સુનિતા આર. શાહ - શીલ્પી એપાર્ટમેન્ટસ ટાઢાસાહેબ છે (૩) શાહ આશિષ બી. - નેમીનાથ એપાર્ટમેન્ટસ મુનડેરી - કૃષ્ણનગર જ (૪) શાહ ચંશ એ - દેરી એડ કૃષ્ણનગર જ (૫) શાહ પંકજ એચ. - મેરૂ આશિષ વિદ્યાનગર
સ્થળ - ઢાકાસાહેબ કાળાનાળાં ભાવનગર,
Page #320
--------------------------------------------------------------------------
________________
પરમાર, દેવાધિદેવ શ્રી જિનેશ્વર ભગવંતની પૂજા-ભક્તિના ફળનું વર્ણન ક 0 કરતાં કહ્યું કે- શ્રી જિનેશ્વરદેવની પૂજા કરતે થકે ઉપસર્ગો ક્ષય પામે છે, વિગ્નાની વેલડીએ છે ઈ જાય છે અને મન પ્રસન્નતાને પામે છે.
" સંસાર રસિક અને ધર્માનુરાગી એવા આત્માથી છોમાં આ અંગે મટે છે ૨ તીવ્ર મત ભેટ સંઘર્ષ ચાલુ છે.
શ્રી જિનપૂજા ભક્તિનું સાચું ફળ શું?
– શ્રી ગુણાગી – ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૧
સંસાર રસિક આ સંસારમાં અર્થ-કામની આડે આવતી આપત્તિને ઉપસર્ગ, ૪ વિન માને છે. તે દૂર થાય એટલે મનની પ્રસન્નતા અનુભવે છે.
જ્યારે ધર્માનુરાગી આત્માર્થી જીવ તે આખા સંસારને જ ઉપસર્ગ માને છે. જે છે તેથી જ કર્મનન્ય સુખ કે દુઃખમાં, રાજી કે નારાજ થતું નથી. પણ સુખને વિરાગથી જ છે અને દુઃખને સમાધિથી સહન કરે છે અને બને અવસ્થામાં સાચી કર્મનિર્જરા સાધી દિન કે મેક્ષ માર્ગમાં વિદન રૂપ વેલડીએને છેદે છે. તેથી જ તેનું મન સાવિક પ્રસન્નતાનો છે ૨ અનુભવ કરે છે. તેવા જીવને જ મહા અવધૂત યોગી પૂ. શ્રી આનંદધનજી મહારાજે છે
શ્રી ઋષભદેવ સ્વામિ ભગવાનની સ્તવના કરતાં ગાયું કે- “ચિત્ત પ્રસને રે પૂજન : આ ફળ કહ્યું છે તેને સાચો સાક્ષાત્કાર થાય છે, અનુભૂતિ થાય છે. બીજાને નહિ.
ચિત્ત પ્રસન્નનો અર્થ કરતાં ઉપકારી પરમર્ષિએ કહે છે કે, “પિતાના આત્માને રાજી કરવા, લોકને નહિ. લેકને ચિત્ર-વિચિત્ર પ્રસંગો બતાવી, રમૂજી વાત કહી, ૨ ટુચકા સંભળાવી રાજી કરવા તે તે ખૂબ જ સહેલું કામ છે. પણ પિતાના આત્માને
રાજી કરવો તે જ કઠીન દુર્લભ કામ છે. લોકને રાજી કરનારા અનેક મળશે પણ છેઆત્માને રાજી કરનારા માત્ર પાંચ કે છ મળશે.
ભૂથસે ભૂરિલેકસ્ય, ચમત્કારકરા ના
રંજયતિ સ્વચિત્ત ચે, ભૂતલે તેડત્ર પંચપાડ છે” પોતાના ચિત્તને-આત્માને રાજી કરવો તે દુલભ કામ જરૂર કહ્યું પણ અસં કિ. જ ભવિત નથી કહ્યું. આજે આપણે આવું વાંચી-સાંભળી અસંભવિત માની તેના પ્રત્યે છે ૨ ઉપેક્ષા- બેદરકારી સેવીએ છીએ તેથી જ છતી શક્તિ-સામગ્રીને સદુપયોગ કરી છે આ શક્તા નથી અને વાસ્તવિક લાભને પામી- મેળવી શક્તા નથી.
Page #321
--------------------------------------------------------------------------
________________
૬ ૩૨૦ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) શ્રી જિન દર્શન પૂજન થા વિશેષાંક છે ભગવાનની આજ્ઞા મુજબના સુંદર- માર્ગસ્થ વિચારો હું યામાં પેદા થાય છે એટલે આમા રાજી થાય. ભગવાનની મારા ઉપર કૃપા થઈ, ભગવાન મારી પર
પ્રસન્ન થયા- આ બધા ઔપચારિક વાક્ય છે. વીતરાગ દેવ ક્યારે ય કેની ભકિતથી છે જ રાજી થતા નથી કે આશાતના-અભકિતથી નારાજ થતા નથી. પરંતુ આજ્ઞા મુજબ ૨ ભક્તિ કરનાર સાધકને, ભક્તિ કરતાં હૈયામાં જે અવર્ણનીય આનંદ પ્રગટે છે તેને છે જ વ્યક્ત કરતાં તેના મુખકમલમાં શબ્દો સરી પડે છે કે ભગવાન મારા ઉપર
પ્રસન્ન ઋયા. - ચિત્તાની પ્રસન્નતા મેળવવા આત્માને આવે બનાવવો ખૂબ જ જરૂરી છે. તે છે જ માટે આજ્ઞા મૂલક વિચારે સમજવા- કેળવવા પ્રયત્ન કરવો પણ જરૂરી છે. તે માટે જ હું આત્મિક-તાવિક હિત વિચારણા તરફ લક્ષ પેદા કરવાનું છે. આજે ભૌતિકતા તરફ છે એવી આંખ મંડાયેલી છે કે આત્મિક-તાવિક વાતે જન્મજાત વૈરી જેવી લાગે છે. જે 9 જેનું મન પ્રસન્ન બને તેના જ ઉપસર્ગો નાશ પામે અને વિનોની વેલડી જ છે છેકાય. મન ત્યારે જ પ્રસન્ન થાય કે ભગવાનની આજ્ઞા ઉપર સાચો પ્રેમ જાગે. અનુ
કૂળતાનું અનથી પણું પેઢા થયા વિના આજ્ઞા ઉપર સારો પ્રેમ જાગે નહિ. અનુકૂળતા માત્રમાં જ ઉદાસીનતા અને પ્રતિકૂળતામાં પ્રસન્નતા કેળવાય ત્યારે જ મનની પ્રસન્નતા અનુભવાય.
સંસાર રસિકતા ટળ્યા વિના અને આત્માથી દશા પેદા થયા વિના આવી સ્થિતિ આવવી કઠીન છે. આવે તે ટકવી ય દુર્લભ છે. માટે સાચા આમાથી બનીએ રિ છે તે શ્રી જિનપૂજાનું સાચું ફળ “મનની પ્રસન્નતા પ્રાપ્ત થાય. તેવા માટે આ સંસાર છે એ સાગર ન રહેતા ગેમ્પ- ખાબોચિયું બને છે.
જૈન શાસનમાં વિઘાતક તત્ત્વોને પ્રતિકાર હોય છે જેથી લોકપ્રિય થવું કઠીન છે પણ શાસન પ્રિયનું તે પ્રિયપાત્ર બની શકે
Page #322
--------------------------------------------------------------------------
________________
શ્રી જિનપૂજા અને તેનું ફળ
–પૂ. આ. શ્રી વિ. રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા ! થે ૫૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
( શ્રી જૈન પ્રવચન વર્ષ-૩૦ અંક ૪૩ માંથી સાભાર)
ઉપસર્ગ ક્ષયં યાતિ, છિદ્યતે વિતવલ્લય:
મન પ્રસન્નતામેતિ, પૂજ્યમાને જિનેશ્વરે જ દ્રવ્યપૂજા પણ ભાવપૂર્વકની જોઈએ : કે અનંત ઉપકારી મહાપુરૂષનું એ ફરમાવવું છે કે–પૂજ્યમાને જિનેશ્વરે એટલે કે ૨ કે મહા ભયંકર એવા સંસાર રૂપી સાગરથી પાર ઉતારનારા ભગવાન શ્રી જિનેશ્વર છે. જ દેવની પૂજા કરતે કરતે, “ઉપસર્ગો: ક્ષય યાતિ” ઉપસર્ગો જેટલા હોય તે બધા ક્ષયને જ આ પામી જાય છે “છિદ્યતે વિદનવલય: વિદનની વેલડીએ છેડાઈ જાય છે, અને “મન: ક
પ્રસન્નતામેતિ મન પ્રસન્નતાને પામે છે. ભગવાન શ્રી જિનેશ્વરદેવની પૂજાનાં આ જ છે ત્રણ ફળ કેવાં છે? કેઈને પણ ગમી જાય એવાં છે ને? ઉપસર્ગોને ક્ષય થઈ જવા જ એ પામે, વિનને વેલડીએ છેઠાઈ જવા પામે અને મન પ્રસનતાને પામે, આ કઈ છે? જ જેવાં–તેવાં ફળ છે? આ ત્રણ ફળની પ્રાપ્તિ કોને થાય? ભગવાન શ્રી જિનેશ્વરદેવની છે , પૂજા કરનારને આ રણેય ફળની પ્રાપ્તિ થાય. ભગવાન શ્રી જિનેશ્વરદેવની પૂજામાં છે છે પિતાના મને યેગને, વચનયોગને અને કાયાગને છ દેનારા આત્માઓને, આ ત્રણેય છે
ફળની પ્રાપ્તિ થયા વિના રહેતી નથી. ભગવાન શ્રી જિનેશ્વરદેવની પૂજા “દ્રવ્ય અને જ ભાવ–એમ દે પ્રકારે થાય છે.
ભગવાન શ્રી જિનેશ્વરદેવાની આજ્ઞાનું પાલન, એ ભગવાન શ્રી જિનેશ્વરદેવેની છે જ ભાવપૂજા છે અને અંગપૂજા, અગ્રપૂજા-એ વગેરે ભગવાન શ્રી દિનેશવરદેવોની દ્રવ્ય- 1 જ પૂજાના પ્રકારો છે. દ્રવ્યપૂજા અને ભાવપૂજામાં, ભાવપૂજા જ શ્રેષ્ઠ કેરિની છે અને હું ભાવપૂજાનું ફળ યાવત્ મુકિતની પ્રાપ્તિ છે. તે પણ, દ્રવ્યપૂજાનું ફળ પણ અસાધારણ છે આ કેટિનું છે. ૬ વ્યપૂજા પણ જે ભાવપૂર્વકની હોય છે, તે જ તેની વાસ્તવિક કેટિની છે આ વેફળતાને પામી શકે છે. મુગ્ધ અગર ભદ્રિક અને માટે ભાવ વિનાની પણ દ્રવ્યપૂજા ? છે લાભદાયક બની જાય છે, કારણ કે–એવા જેમાં સમાજની ખામી હોય છે, પણ એ - જીવની એ ખામી કેઈ વિપરીત ભાવના આગ્રહને આભારી હોતી નથી, એટલે કેએ સમજવાને માટે જે શક્તિ-સામગ્રી જોઈએ, તેની ખામી હોવાને લઈને સમજની ખામી જ હોય છે, પણ તેમને વિપરીત ભાવને આગ્રહ હોતું નથી. એ જે તે પ્રાયઃ એવા
Page #323
--------------------------------------------------------------------------
________________
૩૨૨ : : શ્રી જૈન શાસન [અઠવાડિક] શ્રી જિન ઇન પૂજન કા વિશેષાંક
હાય છે કે જો ભાવપૂર્વકની શ્રી જિનપૂજાનું સ્વરૂપ એમના સમજવામાં આવી જાય, તા એથી એમને ખૂબ જ આનઢ થાય; એમને જે ખ્યાલ આપનાર મળે તેા એમને સમજવાની ઇચ્છા પણ થાય, એમનાથી બની શકે તે એ સમજવાના પ્રત્ન પણ કરે અને જો સમજાઇ જાય તા એના અમલ કરવાના પુરૂષા પણ એ કરે.
એટલે એવા મુગ્ધ અગર ભદ્રિક જીવાને ભાવ વિનાની દ્રવ્યપૂજાથી થતા લાભની વાતને પડીને, વિપરીત ભાવવાળાએ જો ભાવની વાતની અવગણના કરે. તે તેમની દ્રવ્યપૂજા નિષ્ફળ તે નીવડે, પણ તેમને તેમના વિપરીત ભાવથી તથા વ ારીત ભાવના આગ્રહથી નુકશાન પણ થયા વિના રહે નહિ. દ્રવ્યપૂજા કરનારનું લક્ષ્ય ભાવપૂજા કરવાનુ... હાવુ જ જોઈએ. ભાવપૂજાને પામવાના ભાવથી દ્રવ્યપૂજા કરનારની દ્રવ્યપૂજા પણ એટલી બધી મહિમાવંતી બને છે કે-એના યાગે ઉપસર્ગાના ક્ષય થઈ જવા પામે અને સૌથી વિશિષ્ટ ફળ તા એ મળે કે-મન પ્રસન્નતાને પામે છે,
ઉદ્દારનુ' અમેાઘ સાધન શ્રી જિનાજ્ઞા :
આ બધા પ્રતાપ આજ્ઞાપાલન પ્રત્યેની અભિરૂચિના છે ને આજ્ઞાપાલનનું મહાફળ મુક્તિ છે, પરંતુ આજ્ઞાના પાલનની અભિરૂચિ પણ આવા વિશિષ્ટ ફળવાળી છે, એ વાત સમજાય છે ? તમને કઇ પૂછે કે- એવી તે એ આજ્ઞા ક્યી છે, કે જે આજ્ઞા હું યે જચી જાય અને એથી જે આજ્ઞાનું પાલન કરવાનુ મન થાય, એમાં એવા ગુણ છે કે-ઉપસર્ગાને ક્ષીણ કરી નાંખે, વિઘ્નવલ્લીઓને છેદી નાંખે અને મનને પ્રસન્ન બનાવી દે?”—તેા તમે શુ કહેશેા ? એ વખતે તમારે ભગવાન શ્રી જિનેશ્વરદેવની એળખ આપવી પડે ને ? આજ્ઞાનુ' જે મહત્ત્વ છે, તે આજ્ઞા કરનારના મહત્ત્વને લઇને છે ને? જેના હુંયે આજ્ઞા કરનારની કીમત હાય નહિ, તેના હુંયે આજ્ઞાની કીંમત હાય નહિ. તમારે સમજાવવુ પડશે કે–ભગવાન શ્રી જિનેશ્વરદેવા જ સ સારવ જીવાના પરમ`ઉદ્ધારક છે, માટે એ પરમ તારકાની આજ્ઞા ઉદ્ધારક છે.
1.
અત્યાર સુધીમાં અનંતા ભગવાન શ્રી જિનેશ્વરદેવા થઇ ગયા છે અને તે તારકાની આજ્ઞાની આરાધનાના યેાગે અનંતા આત્માઓના ઉદ્ધાર થયા છે. શ્રી જિનાજ્ઞાની આરાધના, એ અન તા ભગવાન શ્રી જિનેશ્વરદેવાની આજ્ઞાની આરાધના છે.” પછી જીવાના કેવા પ્રકારના ઉધ્ધાર કરનારા ભગવાન શ્રી જિનેશ્વરદેવા છે, એના પણ ખૂલાસા આપવા પડે ને? એ વખતે તે તમારે જરા વિગતથી વાત કરવી પડે. જીવ માત્ર અનાદિકાળથી ચાર ગતિ રૂપ સંસારમાં પરિભ્રમણ કર્યા કરે છે. જંગતમાં જીવા અનતાન'ત છે. જગતના અનંતાનંત જીવામાંથી અત્યાર સુધીમાં જે જીવા મુક્તિને
Page #324
--------------------------------------------------------------------------
________________
છે. વર્ષ ૧૬. અંક ૧૩-૧૪ તા. ૭-૧૧-૯૮:
પાગ્યા છે તે જીવો તથા જે જીવો હાલ ચાર ગતિઓ પૈકીની જુદી જુદી ગતિમાં છે જન્મ-મરણાને પામી રહ્યા છે, તે બધાય આના કરતાં પણ અનંતનત ગુણો
જીવો તો એવા છે, કે જે જીવ અનાદિકાલથી તિર્યંચગતિમાં જ છે અને તિર્યંચજ ગતિમાં પણ નિગઢમાં છે. એ અનાદિ નિગોમાંથી જે જે પિતા પોતાની ભવિતવ્યતાના
વશે બહાર નીકળીને વ્યવહાર–રાશિમાં આવ્યા, તેમાંના જે ભવ્ય જીવો, અને એ ૬ ભવ્ય જીવોમાં પણ જે જીવની ભવિતવ્યતાદિ પરિપકવ પણાને પામવા જોગી સ્થિતિ હતી,
એવા જ છપાને ઉધાર થઈ શકે છે, એ તમે જાણે છે ! તવસ્વરૂપના અભ્યાસ છે વિના, આવી વાતેને ખ્યાલ હાય શી રીતિએ ? છે નિગોમાં રહેલા જીવનો ઉદ્ધાર તે અશક્ય છે, પણ અનાદિ નિગઢમાંથી નિકળી ૮ વ્યવહાર-રાશિમાં આવેલા જેમાં પણ જે જીવ અભવ્ય હોય છે અથવા તે દુવ્ય હોય છે અથવા તે ભવ્ય છતાંય ભારેમી હોય છે, તેમને ઉધાર પણ થઈ શકે
નથી. એટલે ઉધાર તે માત્ર લઘુકમી એવા ભવ્ય જીવોને જ થઈ શકે છે. આમ જ છે જે જીવો ઉદ્ધારને લાયક બન્યા હોય છે અગર બને છે, તેમના ઉપર જ શ્રી જિન- ૪ વચન ઉપકાર કરી શકે છે.
- આ જગતના એવા જીવોના ઉધ્ધારનું એક માત્ર અમેઘ સાધન શ્રી જિનાજ્ઞા જ જ છે. એવા જ શ્રી જિનાજ્ઞાના આલમ્બનને પામીને પોતાના સાચા સ્વરૂપને 5 પિછાનનારા બની શકે છે અને જગતના પઢાર્થ માત્રા પણ સાચા સ્વરૂપને પિછાન- 2
નારા બની શકે છે. એને લઈને, એ જો સંસારમાં પરિભ્રમણ કરાવનારાં જે કર્યો છે જ છે, તેનાથી છૂટી જઈને મોક્ષને પામવાને ઈરછે છે. સંસારમાં પરિભ્રમણ કરાવનારાં !
કર્મો કેમ બંધાય છે અને એના યોગથી કેમ મુક્ત બની શકાય છે, ખ્યાલ તેને આપીને, કર્મોથી છૂટવાને ઉપાય સ્વતંત્રપણે બતાવનારા. ભગવાન શ્રી જિનેશ્વરદે જ હોય છે. સ્વતંત્રપણે મુકિતમાર્ગ બતાવનાર બીજુ કઈ જ હોઈ શકતું નથી. બીજાઓ
મુક્તિમાર્ગને બતાવનારા હોય તે એ તારકેનું બતાવેલું બતાવનારા હોય. આ જ, જ દિ તારકને જગતના જીવો ઉપર પરમ ઉપકાર છે. ૨ શ્રી જિનપૂજાને ઉદારભાવ :
જીવને પરમ ઉદ્ધાર મુક્તિની પ્રાપ્તિ થવી–એ છે અને ભગવાન શ્રી જિનેશ્વરદેવોને પરમ ઉપકાર એ તારકે એ શુદ્ધ એવા મુક્તિમાને પ્રકાશિત કર્યો–એ છે. દિ. - આ ઉપકાર એના હૈયે વસે, તેઓ ભગવાન શ્રી જિનેશ્વરદેવોની નામાદિ ચારેય રે
નિક્ષેપાએ રા યથાશક્ય પૂજા ર્યા વિના રહે ખરા? જે જીના હ યે ભગવાન છે આ શ્રી જિનેશ્વરનો ઉપકાર વચ્ચે હોય છે, તેવા આરંભ-પરિગ્રહમાં બેઠેલા હોય છે, આ
Page #325
--------------------------------------------------------------------------
________________
છે ૩૨૪ : : શ્રી જૈન શાસન [અઠવાડિક) શ્રી જિન દર્શન પૂજન કથા વિશેષાંક છે છે તે તેઓ ભગવાન શ્રી જિનેશ્વરદેવેની ય પૂજા કર્યા વિના પણ કેમ જ રહે? અને, એક એવા જીવો દ્રવ્યપૂજા પણ ભાવપૂર્વક કરનારા હેય, એમાં શંકા રાખવા જેવું છે કે જે કાંઈ? એવા જેવો ભગવાન શ્રી જિનેશ્વરદેવોને વિનય પોતે જે જે રીતિએ આચરી : છે શકે તેમ હોય, તે તે રીતિએ ભગવાન શ્રી જિનેશ્વરદેવનો વિનય આચરવાને સજજ ૨ ઇ બનવાની ભાવનાવાળા હોય. તમારી ભાવના પણ એવી જ છે ને કે-- ભગવાન શ્રી છે આ જિનેશ્વરદેવને શક્ય એટલે વિનય તે આપણે આચરે જ? એટલે તમારી દ્રવ્યપૂજા ૨ ઉદારતાવાળી હશે ને? ભગવાન શ્રી જિનેશ્વરદેવની પૂજા કરવાને માટે હું મારાથી કે ર બની શકે તેટલાં ઉત્તમોત્તમ દ્રવ્ય એકઠાં કરૂ અને વાપરું-એવું તમ રા મનમાં છે જ ખરું ને? શ્રી જિનની આજ્ઞા હૈયે વસ્યા વિના, શ્રી જિનને આજ્ઞાનો છે છે ઉપકાર હી યે વસ્યા વિના આવો શ્રી જિનપૂજાને ઉદારભાવ હત્યામાં પ્રગટ થી જ રિ રીતિએ? કદાચ પુણ્યના લેભે શ્રી જિનપૂજામાં ઉદારતા આવે, તે પણ એ ઉદારતામાં છે જ હૈયાના ભાવની જેવી જોઈએ તેવી બરકત ન હાય, કેમ કે- શ્રી જિનની આજ્ઞાનું છે
પાલન પુણ્યનું કારણ હોવા છતાં પણ વાસ્તવિક રીતિએ તે મોક્ષના કાર તરીકે જ છે 9 આદરણીય છે. શ્રી જિનની આજ્ઞા જે મોક્ષના કારણ તરીકે પ્રથમ ખ્યાલમાં આવે, કે
તે ભગવાન શ્રી જિનેશ્વરદેવને જે ખરો ઉપકાર છે, તે સારી રીતિએ હૈ યે વસે. ૨ આ સંસારની ઇચ્છાને હઠાવવી પડશે : ૬ આ ઉપરથી તમે શ્રી જિનની આજ્ઞાને પાયો સમજી શક્યા ને? આમ ર શ્રી જિનની પહેલી આજ્ઞા કયી કહેવાય ? એ જ કે-સંસારની ઈરછાને છોડીને, 8. જ મેક્ષની ઈરછાવાળા બનવું ! ઉપસર્ગો અને વિને-એ બધું સંસારની ઇચ્છાને છે જ આભારી છે. તમને ચાહના શાની છે? મોક્ષની કે સંસારની ? સંસારની આ
ઈચ્છા એટલે વિષયની અને કષાયની ઈચ્છા. સામાન્ય રીતિએ તે, વિષયને વાસનાઓ છે છે અને કષાયની કલુષિતતાએ મનને એવું ઘરેલું હોય છે કે-છવ એમાં જ રમે છે, આ
અને એમાં જ રાચે છે. એનાથી થાય શું? પાપ જ વધે ને? વિષય-કષાયને આધીન છે ૬ બનેલો જીવ કદાચ ધર્માનુષ્ઠાને આદિને આચરે અને એથી પુણ્ય બાંધે, તોય એનું ૬. છે એ હુણ્ય કેવું હોય? વખાણવા જેવું નહિ! એ પુણ્ય પણ જાણે પા૫ના ઘરનું છે જ હોય એવું હોય ! એ પુણ્યોદયના કાળમાંય, જીવના મનમાં શાંતિ નહિ ને અશાંતિ જ ૬ ઘણી ! પુયે આપેલી સામગ્રીથી એ પુણ્ય બાંધવાને બદલે બહુલતયા ૧/૫ બાંધે! જ પાપોદ્રયથી શું થાય? ઉપસર્ગો અને વિદન આવે. એ વખતે તો મન પ્રસન્ન છે જ રહી શકે જ નહિ ને? આ બધા નું કારણ શું ? સંસાર ! અને તેમ છતાંય ઈચ્છા છે જ. સંસારની ઈચ્છા મેક્ષની જોઈએ અને સંસારની ઈચ્છા થઈ જાય તે, મનમાં છે ઈ તેને અણગમો જોઈએ.
પડછી :
Page #326
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૧૧ અંક ૧૩- ૪ તા. ૩–૧–૯૮ :
.: ૩૨૫ , ૯ શ્રી જિનપૂજાના ફળને પામવું હશે, તે તમારે આ સમ લેવું પડશે અને ૨ છે સમજીને મનમાંથી સંસારની ઈચ્છાને હઠાવી અને સંસારની ઇરછાના સ્થાને મેક્ષની
ઇચ્છાને સ્થાપિત કરી દેવી પડશે. કે પૂજાનું ફળ મન પલટયે મળે ? ૨. તમે લેકે એમ સમજી બેઠા છે ને કે ડુંક દર્શન-પૂજન કરી લીધું, એટલે કે
ઉપસર્ગો બધા નાશ પામી જાય અને વિદને બધાં ટળી જાય ? કેરી સંસારની ઈચ્છાથી જ જ દર્શન-જન કરે તેય એ ફળ મળે? અને સંસારની ઈચ્છાનું કે ફળ જ
નહિ, એમ ? જ્ઞાનિએ ફરમાવે છે કે-શ્રી જિનપૂજા જે સાચી રીતિએ કરવી હશે, , તે એ માટે મનમાં પલટે લાવવું પડશે. એ પલટે લાવવું પડશે કે-“મારે જોઈએ ૬ જ છે તે એક મેક્ષ જ. મારું ધાર્યું મળતું હોય, તે મને એક મેક્ષ સિવાય બીજા ,
કશાને જ ખપ નથી. - બીજ જે કઈ ઈચ્છા થઈ જાય છે, તે મારી નબળાઈને આભારી છે અને એ જ નબળાઈ મારા ઉપાજેલા સંસારને આભારી છે. મારે સંસારથી મુક્ત બનવું છે.” આમ થશે, એટલે મોક્ષમાર્ગના સ્થાપક ભગવાનના દર્શન પૂજનમાં ખૂબ જ ઉલ્લાસ આવશે અને મોક્ષમાર્ગના સ્થાપક ભગવાનની સેવા થઈ શકેવા બદલ, મન છે અસાધારણ કટિની પ્રસન્નતાને પામશે. સંસારની ઈચ્છા રાખ્યા વગર અને મોક્ષની આ ઇચ્છાને બરાબર જાળવી રાખીને કર્મવશ જે સંસાર ભગવાશે, તે તે સંસારેય ? છે એવી રીતિએ ભગવાશે કે-જેટલે સંસાર ભોગવાયો એટલા સંસારથી છૂટયા, એટલે છે છે. મનને થશે ક્ષણે ક્ષણે હું મારા મેક્ષની નિકટમાં જઈ રહ્યો છું, અને એથી જ ૨ સંસારને એવો ભેગવટે પણ મનની પ્રસન્નતામાં બાધાકારી નહિ નીવડે. દિ
આ રીતિએ શ્રી જિનપૂજા કરનારાઓના ઉપસર્ગો નાશ પામી જાય ને વિદને ૨ આ ટળી જાય, રી બહુ મોટી વાત નથી. આવું ફળ જોઈએ છે ને? હા, તે એ માટે છે આ પહેલાં સંસારની ઈરછા ઉપર કાપ મૂકવાની તૈયારી છે ? છેશાસ્ત્રની હલકાઈ કરવાથી સુખી થઇ જવાય ?
આ વાતને નહિ સમજી શકનારાએ, શ્રી જિનના દર્શન- પૂજના છે છે થિી ઉભર્ગ જાય અગર તે શ્રી જિનના દર્શન-પૂજન આદિના નિક જ બની જાય, તે એ પણ બનવાજોગ છે. આજે તમે જે દર્શન-પૂજનાદિ છે
કરો છે અને જે પ્રકારે તમે એ દર્શન - પૂજનાદિ કરે છે, તેનાથી ૨ ઉપસર્ગો ક્ષીણ થઈ જાય? વિદને વિનાશ થઈ જાય ? મન પ્રસનભાવમાં જ રમ્યા
Page #327
--------------------------------------------------------------------------
________________
૩૨૬ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) શ્રી જિન ઇન પૂજન કા વિશેષાંક
કરવા નેગી સ્થિતિ પેઢા થઇ જાય ? અને જો ઉપસર્યાં ક્ષીણુ ન થાય, વિઘ્નાનું વિદ્યા રહ્યુ ન થાય તથા મનની અપ્રસન્નતા ટળે નહિ, તેા પછી એમ માનવાનુ` કે આ કાળમાં શ્રી જિનભક્તિના મહિમા રહ્યો નથી ? તમારી ભૂલ તરફ તમારે જોવાનું જ નહિ ? તમે જે કાંઇ ભક્તિ કરો છે, તેમાં શે। માલ છે, એય તમારે જોવું પડશે કે નહિ ? અરે, જેએ બહુ ઉમઢા ભાવે ભગવાન શ્રી જિનેશ્વરદેવાની ભક્તિ કરતા તેઓ પણ જો તેમને માથે આપત્તિ આવે, તે માનતા કે-જે કાળમાં મને શ્રી જિનની આજ્ઞાનું પાલન નહિ મળેલું, તે કાળમાં મે' જે ભયકર કેટિના પાપાચરા આચરેલાં અને સૌંસારના ભાવથી સત્કૃત્યાને પગુ કૃષિત કરેલા, તેનુ' આ પરિણામ છે. અને એ મારે ભાગવવું તે પડે ને ?' એવા વિવેકી આત્માઓને તે મનમાં એમ થાય કે—શ્રી જિનની આજ્ઞાનુ સર્વોત્તમ કેટનું પાલન સાધુપણા વિના થઈ શકે નહિ
શ્રી જિનની આજ્ઞાના સંપૂર્ણ પાલન રૂપ સાધુપણું આવતાં તો મારાં નિકાચિત એવાં પણ ઘણાં કર્મીના ભૂકેા થઇ જશે. ત્યારે જ મને શ્રી જિનપૂજાનું પરમ ફળ મળશે.' ભાવપૂજા વધતે વધતે જ્યારે સપૂર્ણ કક્ષાની આવી જાય, ત્યારે જ દુઃખ માત્ર ટળે અને સંપૂર્ણ સુખના અનુભવ થાય કે એમ ને એમ દુખ બધાં ટળી જાય ને સુખ સઘળું મળું જાય ? તમે આવા વિચાર કરો છે ખરા? શાસ્ત્રામાં શ્રી જિનપૂજાનુ અને સદ્દગુરૂએની સેવા આદિનું જે ફળ લખ્યું છે, તે ફળ શાસ્ત્રોમાં લખ્યા મુજખ શ્રી જિનપૂજા અને સદ્ગુરૂએની સેવા આદિ જેએ કરે, એમને મળે ને એ મુજબ શ્રી જિનપૂજા≠િ કરવાનું લક્ષ્ય પણ હાય નહિ અને પછી ફળ મળે નહિ ઍટલે શાસ્ત્રની હલકાઇ કરવી, શુ' વ્યાજબી છે ? એમ શાસ્ત્રની હલકાઇ કરવાથી સુખી થઇ જવાય ? એટલે, શ્રી જિનની પૂજા આદિના ફળને પામવાને માટે, મનને પલટાવવાની જરૂર પહેલી છે. શ્રી જિનની સાચી પિછાન થાય અને શ્રી જિનના ઉપકારની સ ચી પિછાન થાય, તા શ્રી જિનની આજ્ઞાની આરાધના કરવાની ક્રમે કરીને તીવ્ર અને એથી ઘેાડી પણ ભક્તિ મહાફળને પમાડનારી નીવડે.
ભાવના જન્મે
દુઃખમાં પણ પ્રસન્નતાના અનુભવ કરી શકે :
શ્રી જિનને પૂજતે પૂજતે પાપાના ક્ષય થઈ જાય અને પુણ્યના બંધ થયા કરે, એથી ઉપસર્ગાદિ ટળે અને સુખસામગ્રી મળે, એ બહુ મેાટી વાત નથી, પરંતુ શ્રી જિનપૂજાનું સૌથી વિશિષ્ટ અને પ્રત્યક્ષ જેવું ફળ તા મનની પ્રસન્નતા છે. શ્રી જિનની પૂજાને અને શ્રી જિનની પૂજાના ભાવને પામતા પૂર્વ એવાં દૃઢ કે-એના ચેાગે ઉપસર્ગાઢિ આવે, પરંતુ શ્રી જિનપૂજાના ચેગે
પાપે ઉપાર્યા. હાય આત્મામાં જે ગુણનુ
Page #328
--------------------------------------------------------------------------
________________
૩૨૭
છે
વર્ષ ૧૧ અંક ૧૩–૧૪ તા ૩-૧૧-૯૮ : ૨ પ્રગટીકરણ થવા પામ્યું હોય, તે ઉપસMત્રિના સમયે પણ મન અપ્રસન્નતાનો અનુભવ
કરે નહિ, પરંતુ પ્રસન્નતાને અનુભવ કરે. છે. શ્રી જિનની પૂજા કરનાર, શ્રી જિનની પૂજા કરીને સદૃગુરૂને સુયોગ હોય તે છે * સદગુરૂની પાસે પણ જાય ને? સદગુરૂની પાસે જઈને એ સદગુરૂના શ્રીમુખે શ્રી જિનવાણીનું શ્રમણ પણ કરે ને? શ્રી જિનવાણીના શ્રવણથી આત્મામાં વિગુણ પ્રગટવા કે પામે કે નહિ? જે આત્માઓમાં વિવેકગુણ પ્રગટ હોય, તે આત્માઓને જ્યારે દુઃખ ૨ આવે ત્યારે શું લાગે? અને જ્યારે કે ઈ પણ પ્રકારની સારી સામગ્રી કે સુખસામગ્રી
મળી જાય ત્યારે પણ શું લાગે ? જેટલું દુખ, તે શ્રી જિનની આજ્ઞા નહિ પાળેલી, જ ર શ્રી જિન કહ્યાથી ઊલટું કરેલું, શ્રી જિનાજ્ઞાની વિરાધના કરેલ, તેનું ફળ છે એમ ૬
લાગે ને? અને થોડું પણ સુખ, જાયે-અજાણ્યેય શ્રી જિનાજ્ઞા પળાઈ ગયેલી–તેનું ફળ છે, એમ પણ લાગે ને ? એના ગે દિલ શું ચાલે? શ્રી જિનની આજ્ઞાની આરાધનાને જ : ? અને ભૂલે ચૂકે પણ મારાથી શ્રી જિનની આજ્ઞાની વિરાધના થઈ જવા પામે નહિ, એની મારે તકેદ્યારી રાખવી જોઈએ.”—એમ પણ થાય ને? આ વિવેકમાં ત્રિ
સમાધિ આપવાની જેવી–તેવી તાકાત છે? મનને સાચે સમાધિભાવ, એજ મનની આ સાચી પ્રસનતા છે ને? શ્રી જિનની આજ્ઞાનું ડું પણ આરાધન મનને કેટલું બધું જ ૯ પ્રસન બન વે? ઘણું જ, કેમ કે–સઘળાય સુખનું કારણ શ્રી જિનાજ્ઞાનું પાલન કરવું છે છે એજ છે, એ વાત મનમાં બરાબર ચી ગયેલી છે.
આવા વિવેકી જીવના મનની પ્રસન્નતા ઉપસર્ગાદિની વેળાએ પણ ટકી શકે. આ છે એને ઉપસાગાદિ આવે ત્યારે એમેય થાય કે ભૂતકાળમાં શ્રી જિનાજ્ઞાથી ઊલટું જે કરેલું, શ્રી જિનાજ્ઞાને જે ભંગાઢિ કરેલે, તેનાથી બંધાયેલ જે પાપકર્મ, તેનું જ આ ફળ છે. સારું થયું કે-એ પાપ આ સમયે ઉશ્ચયમાં આવ્યું, કે જ્યારે હું સજાગ છું. 2િ
“આ મારૂં જ પાપ છે, મારા પાપનું જ આ ફળ છે.” એનો મને ખ્યાલ આવે અને છે આ પાપોઢયને સમતાથી ભોગવી લઈને નિર્જરા સાધી શકાય-એવા સારા સમયમાં આ
પાપ ઉઢયમાં આવ્યું તે સારું થયું. આત્માને કર્મના ભારથી વધારે હળવો બનાવવાની જ આ સુંઢર તક છે.” આવા પ્રકારના વિચાર માત્રમાં પણ, આવેલા દુઃખને હળવું કરી નાંખવાની અને મનને પ્રસન્ન બનાવી રાખવાની કેટલી બધી તાકાત છે? વિવેકી તે છે. સમજે કે-અ પણે બાંધેલું પાપ ઉદયમાં આવી જાય, તો એથી ઉપસર્ગાદિ આવ્યા છે વિના રહે નહિ છે જેને પોતાની ભૂલનો ખ્યાલ ન આવે તે દુઃખ આબે ચીઢાય, પણ જેને પિતાની
Page #329
--------------------------------------------------------------------------
________________
૬ ૩૨૮ : શ્રી જૈન શાસન [અઠવાડિ6] શ્રી જિન દર્શન-પૂજન કથા વિશેષાંક
ભૂલને ખ્યાલ આવે તે દુઃખ આબે શાને ચીઢાય? સમજુ તે સમજે કે આ વખતે છે
ચીઢાવાની ભૂલ કરવી, એ વર્તમાનના દુઃખને તે વધારનાર છે, પણ ભવિષ્યનાં દુઃખછે નેય સર્જનાર છે. હવે તે આ દુખમાં શ્રી જિનાજ્ઞાની જ આરાધના કરૂં. આ છે આ વિચારથી મનની પ્રસન્નતા ટકી રહે ને? અને આવા વિવેકપૂર્વક શ્રી જિનપૂજામાં રત છે જ રહેવાથી, ઉપસર્ગો તથા વિદને પણ ટળી જાય ને? હા, કેમ કે-ઉપસર્ગો તથા વિદ્ગોનું છે કારણ તે કમને યોગ છે અને આત્માની સાથેના કર્મના યોગને ટાળવાને પ્રયત્ન ચાલુ છે, છે એટલે ઉપસર્ગોહિને પેઠા કરનારાં કર્મોની નિર્જરા પણ ચાલુ જ છે. આમ કી જિનપૂજા કે કેવી મહા ફળવતી બની જાય, તેને ખ્યાલ આવે છે? દિ કર્મસત્તાથી મુકત બનવાને માટે શ્રી જિનપૂજા : 9. કર્મસત્તાને તમને ખ્યાલ છે? કમસત્તા, એ એક એવી સત્તા છે કે-જે દર છે એનાથી મુકત બને તે ફાવે, પણ જે એની સત્તામાં હોય તે એને છેતરી શકે નહિ. છે તમે મંદિરમાં ભગવાનની પાસે જઈને ગમે તેમ સમજાવવા જેવું કરી આવો–એય
બની શકે અને અમને પણ ઉઠાં ભણાવી જાઓ-એય બની શકે, પણ કમબત્તાને કઈ છે ૬ ઠગી શકતું નથી. .
દેવને નથી માનતા-કહીને તમે આઘા રહી શકશે, ખુદ ભગવાન વિચરતા છે. જ હતા ત્યારે પણ એ તારકને નહિ માનનારા હતા, ગુરૂઓને નથી માનતા, ધર્મને આ જ નથી માનતા, શાસ્ત્રોને નથી માનતા–આવું બધું કહીને તમે આઘા રહી શકશો, પણ , ૨ કર્મ સત્તાને નથી માનતા-એમ કહેશો એટલે કર્મ સત્તાથી આઘા નહિ રહી શકે છે છે દેવાદિને નથી માનતા-એવું કહેનારાઓને, દેવાકિની અવગણના કરનારાઓને, કર્મ છે
સત્તા જ્યારે એનું ફળ આપે છે, ત્યારે એવી એવી દશા પણ થઈ જાય છે કે આ શું ખાવાનું મળે નહિ અને ખાવાનું મળે તે ખાઈ શકાય નહિ, પીવાનું પદ ર મળે નહિ અને પીવાનું મળે તેય પીઈ શકાય નહિ! તમે તો હજુ છે છે આ ભવમાં ખાસ કાંઈ પીડાએ જોઈ નથી, પરંતુ કર્મ સત્તાના વેગે છેને એવી છે ક એવી પીડા ભોગવવી પડે છે, કે જે પીડાઓની તમને તે પૂરી કલ્પના પણ છે દિ આવી શકે તેમ નથી.
- આપણે બધા અત્યાર સુધી સંસારમાં પરિભ્રમણ કર્યા કરીએ છીએ. એ પણ છે કર્મસત્તાને લઈને જ છે. ભગવાન શ્રી જિનેશ્વરદેએ આ વાતને ખ્યાલ આપે છે જ છે. ભગવાન શ્રી જિનેશ્વરદેવોએ એ સમજાવ્યું છે કે- “આમ કરવાથી કર્મ સત્તા 2 મજબૂત બને છે અને આમ આમ વર્તવાથી કર્મસત્તા ઢીલી પડતી જાય છે. જીવ જ ?
.
.
Page #330
--------------------------------------------------------------------------
________________
(2X2723
વર્ષ ૧૧ અ ૧૩-૧૪ તા. ૩-૧૧-૯૮ :
: ૩૨૯
કમ સત્તાથી ધ્રુવથા છૂટ, તા જ એ પેાતાના અનત સુખના ભેાક્તા બની શકે.’ ક સત્તાને લઇને જીવામાં ભિન્ન ભિન્ન પ્રકારની નબળાઇઓ વગેરે પણ હાય છે. એ નબળાઇ હાય તેવા વખતે પણ કેવા પ્રકારે કમ સત્તાને તેડવાના પ્રયત્ન કરી શકાય છે, એ પણ ભગવાન શ્રી જિનેશ્વરદેવાએ બતાવ્યુ` છે. ભગવાન શ્રી જિનેશ્વરદેવાના આ જેવા તેવા ઉપકાર છે? આવા ઉપકારની જેટલી ભક્તિ કરીએ, તેટલી આછી જ ગણુાય ને? અને આવા ઉપકારની ભક્તિના જેટલા પ્રકારે તેમાં સર્વ શ્રેષ્ઠ પ્રકાર કયા ? એ ઉપારિની આજ્ઞાની આરાધના, એ ઉપારિની આજ્ઞાની આરાધના રૂપ સશ્રેષ્ઠ ભક્તિ કરવાની અને સામગ્રી મળે, એ માટે અધિકાર મુજબ દ્રવ્ય ભક્તિ કરવાનું વિધાન છે.
એટલે વસ્તુત: શ્રી જિનપૂજા શા માટે કરવાની ? હેા ને કે-કમ સત્તાથી સ થા મુક્ત બનવા માટે કસત્તાથી સર્વથા મુક્ત બનવું, એટલે પેાતાના સ્વભાવને પેાતે સપૂર્ણ પણે પ્રગટાવવા એ! એને માટે આલખન એક માત્ર શ્રી જિનપૂજા જ છે. શ્રી જિનપૂજામાં ગવાને માક્ષને માટે હેલી સઘળીય ક્રિયાઓના સમાવેશ થઇ જાય છે. સાધુએ પણ શ્રી જિનપૂજક અને શ્રાવકા પણ શ્રી જિનપૂજક |
તમે રહસ્થ છે. એટલે આજ્ઞાપાલન રૂપ ભાવપુજા તમે અતિ અલ્પ પ્રમાણમાં કરી શકે છે અને તમે દ્રવ્યવાળા છે માટે તમારે માટે દ્રવ્યપુજાનુ વિધાન છે. દ્રવ્યપુજા તા દ્રવ્યની મૂર્છાને ઉતારનાર છે. ત્યારે એ કહેા કે-શ્રી જિનના પુજારી, એ પૈસાના પુજારી હાય ખરો ? શ્રાવક પૈસાના પુજારી ન જ હાય ને ? ગૃહસ્થ છે એટલે એને પૈસા ર ખવા પડે છે, પણ એની ઇચ્છા કયી ? અપરિગ્રહી બનવાની ને? આવી ભાવનાવાળા, પેાતાની પાસે દ્રવ્ય હેાય, તે છતાં દ્રવ્યના સારામાં સારો ઉપયાગ શ્રી જિનપૂજાક્રિમાં કર્યા વિના રહે ખરો ? અને તેમ છતાંય મનમાં એ શું ઇચ્છે ? કયારે આ બધાથી હું છુછ્યું અને ક્યારે હું એકાંતે શ્રી જિનની આજ્ઞાની આરાધના કરનારો અનુ... !'—એવુ' જ એ ઇચ્છે ને ?
શ્રી જિનપૂજન કરનારે સાચી સમજને અને સામર્થ્ય ના યોગ સાધવા જોઇએ :
આજના કાળમાં આ વાતમાંય ઘણી ગરબડ છે ને ? પછી દેખાતી રીતિએ શ્રી જિનપુજા કરવા છતાંય, મનની પ્રસન્નતાના ખરેખરો અનુભવ થાય શી રીતિએ ? આપણે તેા નામ એવુ' કેળવવુ' જોઇએ, કે જેથી ગમે તેવા કારમાં પણ ઉપસર્ગા આવી પડે અને વિઘ્નની વેલડીએ આપણને ઘેરી . વળે, તે છતાં પણ એ આપણા મનને અપ્રસન બનાવી શકે નહિ. એ માટે આત્માના સત્ત્વના
ભારે વિકાસ તે થવા
Page #331
--------------------------------------------------------------------------
________________
છે ૩૩૦ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) શ્રી જિન દર્શન પૂજન કથા વિશેષાંક છે જ જોઈએ, પણ સાથે સાથે સુન્દર પ્રકારની સમજનો પણ આવિર્ભાવ થયેલો હાવો છે જ જોઈએ. ઉપસર્ગો ને વિદનો ન આવે તે ઘણું સારું, પણ આપણે ઇચ્છીએ કે-ઉપસર્ગો
ને વિદનો ન આવે, એથી કાંઇ ઉપસર્ગો ને વિને ન જ આવે, એવું બને ખરું? તો ભગવાન શ્રી મહાવીર પરમાત્માને કેટકેટલા ઉપસર્ગો અને તે પણ કેટકેટલી ભયંકર છે. કેટિના ઉપસર્ગો આવ્યાં હતા? દેતાં પણ પિતાના મનની પ્રસન્નતાને એ તારકે જરા . છે સરખીય આંચ આવવા દીધી નહિ. ધીરતાથી ને વીરતાથી એ ઉપસર્ગોને સહ્યા અને છે િરત્નત્રયીમાં રમણ ર્યા કર્યું. પરિણામે ઉપસર્ગોને. વિદનો તે ટળી ગયાં, પણ એનું
મૂળ પણ ગયું. શ્રી જિનપૂજાથી આપણે પણ એવા જ ફળને પામવું છે ને? ભગવાન છે
શ્રી મહાવીર પરમાત્માએ પિતાને અતિમ ભવથી પૂર્વેના ત્રીજા ભવમાં તે કેવી છે ન ઉત્કટ કોટિની આરાધના આરંભી દીધી હતી ? અને ભાવને પણ કેવા ? કેઇનાય છે
ભંડાની ભાવના નહિ અને જીવ માત્રના ભલાની જ ભાવના ! એ ભાવનામાં વિવેક ! છે જે માસમાં એવી કઈ શકિત હોય; તે હું જગતના જીવ માત્રને શ્રી જિનશાસનના
રસિક બનાવી ઢીં. કે જેથી તેઓ શ્રી જિનશાસનની આરાધના કરીને મુકિતને પામે, છે એટલે કે–સી દુઃખ માત્રથી મૂકાય અને અનન્તા સુખના ભોકતા બને !” આવી ભાવછે નામાં ત્રીજે ભવે રમનાર્સ અને સંયમની પણ અસાધારણ કોટિની આરાધના કરનારા છે, છે એ હતા ને? વચલા ભાવમાં પણ એ વિરાગભર્યું જીવન જીવનારા હતા ને? અને ૨ આ અતિમ ભાવમાં ત્રણ નિર્મળ જ્ઞાને, સહિત હાઈ ને જ્ઞાનપ્રધાન જીવન જીવનારા હતા ૬િ ને? એવા પણ આત્માને ઉપસર્ગો આવ્યા, એ જાણે છે ને? તે, તમને ને અમને છે ઉપસર્ગ કે વિદત આવે જ નહિ, એ બને ખરું? પણ એ નકકી કરો કે ઉપસર્ગાદિ જ
આવે શાથી? ભગવાન શ્રી જિનેશ્વરદેવના આત્માઓને અગર તે અન્ય કઈ પણ વસ આત્માઓને જે ઉપસર્ગાદિ આવે, તે આવે શાથી? જે કાળમાં એકાતે શ્રી જિનાજ્ઞાની છે ૨ આરાધના ચાલી રહી હોય, તે કાળમાં પણ જે ઉપસર્ગોહિ આવે, તે . ઉપસર્ગાદિ પર છે આવે શાથી? કે. કે . .
શ્રી જિનનું પૂજન તે ઉપસર્ગોના ક્ષય આદિનું જ કારણ છે ને? છતાંય એ જ દિ પૂજન જ્યારે ચાલુ હોય ત્યારેય ઉપસઢિ આવે–એવુંય બને છે, તે ઉપસર્ગાઢિ લિ છે આવે શાથી? શ્રી જિનનું પુજન નહિ કરનારાઓને તે ઉપસર્ગાદિ આવે જ છે, છે. પરંતુ શ્રી જિનનું પુજન ઉપસર્ગોના ક્ષય આદિનું જ કારણ કહેવાય છે, છતાં પણ - જ્યારે જે શ્રી જિનનું પુજન ચાલુ છે-તે વખતે પણ જે ઉપસર્ગાદિ અવે છે, તો હું એના કારણનો વિચાર તે કરવું જોઈએ ને? કહો કે-શ્રી જિનનું પુજન જે છે કાળમાં નહિ મળેલું, તે કાળમાં જે પાપ ઉપાજે લાં, તેનું એ ફળ છે !
Page #332
--------------------------------------------------------------------------
________________
છે વર્ષ-૧, અંક ૧૩-૧૪ તા. ૩–૧૧–૯૮’: * * * : ૩૩૧ _ જ શ્રી જનની આજ્ઞાથી ઉલટું કર્યા વિના, શ્રી જિનની જ્ઞાની વિરાધનાદિ કર્યા છે
વિના, ઉપસર્ગોહિ આવે જ નહિ. શ્રી જિનપૂજા જે કાળમાં મળી હોય, તે કાળમાં ? દિ પણ ભૂલો થવા પામી હોય, એવું બને ને? એ બધાં જે પાપકર્મો, તેમાંનાં જે છે છે પાપકર્મોની શી જિનપુજાના ગે નિજ દિ થઈ જાય–તેની વાત જુઠી છે. પરતું છે જે પાપકર્મો ઉદયમાં આવે, તેના ફળને તે ભોગવવું પડે ને?' એ ફળને ભગવતા જ આ વેળાએ પણ શ્રી જિનપુજન મનને પ્રસન્ન રાખી શકે ! એ માટે, સાચી સમજે છે છે અને તેની સાથે સામર્થ્યને વેગ પણ સાધ જોઇએ. છે જો સાચી સમજ હોય અને તેની સાથે સામર્થ્યને યોગ પણ હોય, તે એવા ! ઈ પણ કાળમાં મન અપ્રસન્ન બને નહિ અને શ્રી જિનપુજનથી મન પ્રસન્ન રહેવા સાથે, 8 એવી નિર્જરાદિને લાભ થયા કરે કે–અ૯૫ કાળમાં શાશ્વત સુખને ભોક્તા બની છે જ શકાય. એટલે જે કાંઈ પણ સારું મળે કે સારું થાય, એ પ્રતાપ શ્રી ઇનપુજનનો જ છે. એ ૬ શ્રી જિનના પરમ ઉપકારનું સ્મરણ ને રટણ
: મનને પ્રસન્નતા. એ પણ એક સમજવા જેવી વસ્તુ છે. આજે તમે તમારા કે છે મનની પ્રસન્ન તા શાના શાના ચગે માનો છે? વિષયોના ભેગવટાની મન ચાહે તેવી જ જ અનુકુળતા હોય અને કષાયો સફળ નીવડતા હોય, તે મન પ્રસન્ન રહે છે. પણ તમે છે ૬ અનુભવતા નથી કે– વિષયની અને કષાયની ઈરછામાં પણ મનને અપ્રસન્ન બનાવી છે
દેવાની જ તાકાત છે ? મનને પ્રસન્ન કરવાની એની તાકાત છે જ નહિ. એ તે જે આ જ તમને થોડી ઘણી પ્રસન્નતાનો અનુભવ થાય છે, તે પુઢયને ચગના પ્રતાપે અને ૨
અજ્ઞાનતાને ૯ીધે થાય છે. એ થેડી પણ પ્રસન્નતા, પાછી મહા અપ્રસન્નતાનું કારણ છે ૨ બનવાની. વિષય-કષાયને આધીન જીવને, દુઃખ ન જ હોય-એવું કદી પણ બને નહિ ,
અને એને દુખી દુઃખી થઈ જતાં વાર લાગે નહિ. જરાક પ્રતિકુળતા આવે, પ્રતિકુળતા
આવે તે શું, પણ પ્રતિકુળતા આવશે–એવો ખ્યાલ માત્ર પેઢા થાય, ત્યાં જ મન 8 ૬ બેચેન બની જાય છે ને? એટલે મનની પ્રસન્નતાને સાધવા માટે, દુનિયાઢારીની છે ચીની ઈરછ. ઉપર જ કાબુ મૂકવો પડશે અને સંગ માત્રથી મૂકવાની ભાવનાને ખુબ જ જ સતેજ બનાવ્યા કરવી પડશે, શ્રી જિનપૂજન કરતે કરતે જે ઉપસર્ગો બધા ક્ષીણ જ થઈ જાય-એવું કરવું હોય, વિદન વેલડીએ છેઠાઈ જવા પામે–એવા પરિણામને છે નીપજાવવું હોય અને મન પ્રસન્નતાને પામે–એ ફળ મેળવવું હોય, તે મનમાં એ જ જ વાતને નિશ્ચય કરી લેવું પડશે કે–શ્રી જિનપૂજનથી જ મનની પ્રસન્નતા છે. શ્રી ક. જિનપૂજન થાય, અરે, શ્રી જિનપૂજનને માત્ર ભાવ પણ મનમાં પ્રગટે અને મન ર.
Page #333
--------------------------------------------------------------------------
________________
જ ૩૩૨ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) શ્રી જિન દર્શન પૂજન કથ વિશેષાંક ર પ્રસન્ન બની જાય, એવા વિવેકવાળા બનવું પડશે. એ માટે, ભગવાન શ્રી જિનેશ્વર- બે
દેએ કરેલા પરમ ઉપકારનું સ્મરણ અને રટણ કર્યા કરવું પડશે. “મારૂં ભલું એક છે માત્ર શ્રી જિનપૂજનથી જ થઈ શકે તેમ છે.” –એ વાત હૈ યે સદાય રહ્યા કરે અને ?
કદી પણ વિસરાય નહિ, એવું કરવું પડશે. આટલું થશે, તે ક્રમે ક્રમે શ્રી જિન- ૨ છે પૂજનમાં વયે જવાશે અને શ્રી જિનપૂજનના પરમ ફળને પામી શકાશે “અવિરતિથી જ જ છૂટવું છે અને જે કંઈ ઉપસર્ગાદિ આવે–તેને સમભાવે સહતા રહીને શ્રી જિનપૂજન- ક દ માં જ રત રહેવું છે. ”-એ ભાવના આવે અને એ ભાવનાને સફળ બનાવવાની છે 0 કેશિષ થાય, તે ઉપસર્ગાદિને ડર ભાગી જવા પામે. શ્રી ખંધક મુનીવરની જીવતાં જ જ ખાલ ઉતારાઈ હતી, છતાં એ અપ્રસન્ન નહોતા બન્યા, એ પ્રતાપ શ્રી જિનપૂજનનો આ છે અને એ વખતે શ્રી જિનપૂજનમાં રત રહીને એ મહાત્મા શ્રી જિનપૂજનના ફળને સારી ૬
રીતીએ પામી શક્યા. એટલે દુઃખના ડરને તજીને અને સંસારના સુખની ઇચ્છાને પણ છે જ તજીને એક માત્ર શ્રી જિનપૂજનમાં લાગી જવું, એ જ સાચે તરણેપાય છે. આવી જ જ મને વૃત્તિથી દ્રવ્યવાને શ્રી જિનના દ્રવ્યપૂજન દ્વારા પણ અનેકવિધ ઉત્તમ ફળને
પામનારા બની શકે છે. સી કે શ્રી જિનપૂજનને પામે અને શ્રી જિનપૂજનમાં સદા રત બનીને મુક્તિને સાધનારા બને, એ જ એક શુભભિલાષા.
-: શાસન સમાચાર :મુંબઈ –શ્રીપાલનગર વાલકેશ્વર-અત્રે પૂ. આ. શ્રી વિજ્યગુણુયશસૂરીશ્વરજી મ. પૂ. 8 ૨ આ. શ્રી વિજ્ય કિર્તિયશસૂરીશ્વરજી મ. ની નિશ્રામાં શ્રી લાલચંદ છગનલાલના ધર્મમય છે છે જીવનની સમાધિપૂર્ણ સ્વર્ગવાસની ચોથી સ્વર્ગારોહણતિથિ પ્રસંગે તેમના પરિવાર જ જ તરફથી કા. સુ. ૫ થી કા. સુ. ૧૨ સુધી અષ્ટાહિશ્વા મહોત્સવ જેલ જેમાં ૧૦૮
પાર્શ્વનાથ પૂજન અઢાર અભિષેક અહં અભિષેક બૃહદત્તાત્ર આદિ કાર્યક્રમ રાખેલ છે ત્ર વિધિ માટે જામનગરથી શ્રી નવીનચંદ્ર બાબુલાલ શાહ તથા મલાડથી પંડિત શ્રી જ રમણિકલાલ મણિલાલ સંઘવી ભાભરવાળા પધાર્યા હતા સંગીત માટે શ્રી દીનેશભાઈ છે શાહે રંગ જમાવ્યો હતે. કા. સુ. ૧૨ ને ખીરના એકાસણું કરાવ્યા હતા
ઝાડલી (રાજસ્થાન) અત્રે પુ. મુ. શ્રી મુક્તિભદ્ર વિ. મ. ની નિશ્રામાં સ્વ. છે ૨ પુનમચંદજી લલિતકુમારના શ્રેયાર્થે તથા શ્રીમતી સંતીબેન રૂપચંદના જીવીત મહોત્સવ છે નિમિત્તે આસો સુ. ૬ થી ૧૩-૧૪ સુધી નવાહિષ્કા મહોત્સવ સુંદર ઉજવયો.
Page #334
--------------------------------------------------------------------------
________________
જડ અને ચેતનાને સંયોગ એ જ સંસારનું મૂળ કારણ છે. તેથી સંસાર , આ અસાર અને દુઃખદાયક છે. આ અસાર સંસારમાં ધર્મ જ એક સાર છે. માટે ધર્મનું છે હું આચરણ કરવું જોઈએ. ધર્મથી ઘણા ભેગો ધર્મથી દેવતાઈ સંપત્તિ, ધર્મથી પુત્ર અને જે મિત્રો તેમજ ધર્મથી સર્વ પ્રકારનાં સુખ પ્રાપ્ત થાય છે. ધર્મરૂપ વ્રતે પાંચ અથવા જ
બાર છે. કાન, શીલ, તપ અને ભાવ એવા અનેક ધર્મના ભેદે છે. વળી તેમાં પણ ૪ જ મુખ્ય પુણ્ય જિન પૂજા જિનશન વખણાય છે. કારણ કે જિનદર્શન વિના માણસોને જ
સમ્યકત્વ પણ વિકસિત થતું નથી. તેમાં પણ જિનદર્શન પૂજા વિધિપૂર્વક જ કરવું જ જ જોઈએ. અહીં યુકિતથી કરેલ ઔષધુ ગુણને અર્થ થાય છે. જે માણસો જિનેશ્વરના જ
દર્શન અને પૂજા કરીને નિરંતર ભોજન કરે છે તેનું તે ભજન કહેવાય છે. બાકીના ૪ જિનાજ -- - ૨
જિન દર્શન પૂજા મહિમા છે
- . પૂ. સા. શ્રી સુવર્ણપ્રભાશ્રીજી મ. છે આa૦ હજહાજ આ૦ -૦ ૦ છે અને આહાર કહેવાય છે. કે હે ભવ્યજને ! સાંભળો નિચ્ચે ભજન કરવાના અવસરે નિરંતર જિનેશ્વરનું ર. ? દર્શન તથા પૂજન કરવું. મુખ્ય રીતે તે ત્રિકાલ જિનદર્શન-પૂજા કરવું.
હવે ની રીતે જિનદર્શન-પૂજા કરવું ? એમ પુછતાં તે શ્રેષ્ઠ મુનિએ પ્રગટપણે જ 9 કહ્યું- દરેક પુણ્યકર્મમાં ભાવની જ પ્રશંસા કરાય છે. માટે ભાવથી જિનદર્શન તથા પુજા ન કરવી જોઈએ. ભાવ વડે કરેલ દર્શન તથા પુજા સમ્યગ કર્શનને નિર્મળ બનાવે છે.
ધનજી શેઠના દત્ત નામના પુત્રે ભક્તિભાવથી ભગવાનના દર્શન તથા છે 9 સ્નાત્રપુજા કરી પછી બીજા ભવમાં તે આનંદ રાજાના મેઘનાદ નામના પુત્રરૂપે જનમ્યા. છે ત્યાં તેણે જિનદર્શન પુનું ફળ કેવી રીતે મેળવ્યું. તે નીચે પ્રમાણે કથા વાંચીને આ ધ્યાનમાં લેવું
જિનશન તથા સ્નાત્ર પુજાના પ્રભાવથી મેઘનાદના રાજ્યમાં કયાંય પણ અના- ૨ ૬ વષ્ટિ થઈ નર્થ. સમયસર વરસાઢ પડતો નથી. ગરમીના દિવસોમાં સેનાના સૈનિકે છે આ તરસથી વ્યાકુળ થયા ત્યારે છાવણીમાં જ વરસાદ થયે. દેશભરમાં સુકાલ કરનારી છે છે. દર્શન તથા તેના ભાવથી કરાઈ. પુર્વે જેણે પ્રભુની પુજા તથા દર્શન કરી છે તેની ૬િ જ ગતિ કહેવાય છે.
Page #335
--------------------------------------------------------------------------
________________
૩૩૪ : : શ્રી જૈન શાસન [અઠવાડિ] શ્રી જિન દર્શન પૂજન થા વિશેષાંક
આ ભરતક્ષેત્રમાં પદ્દમપુર નામનું નગર છે. તે નગરમાં જાણે સાક્ષાત્ આનંદ છે જે આનંદ નામનો રાજા હતા રૂપથી જાણે દેવી તે રાજાને જયંતી નામની પટ્ટરાણી
હતી. શ્રેષ્ઠિપુત્ર દત્તને જીવ જયંતીનાં ઉદરમાં અવતર્યો. તે વખતે રાણીએ તુરત સ્વછે ખમાં પાણીથી ભરપૂર એક સરોવર જોયું. તે જ વખતે રાણીએ પુછયું એટલે રાજાએ જ સ્પષ્ટ કહ્યું કે, “હે દેવી ! હમણુ લોકમાં દુષ્કાળ પડવાની વાત ચાલે છે. જેથી લોકોએ
પણ કહ્યું કે મેઘવૃષ્ટિ થશે નહીં માટે ધાન્યાદિને સંગ્રહ કરવો પરંતુ હે દેવી ! તારા છે આ સ્વપ્નથી પ્રતિતિ થાય છે કે, મેઘવૃષ્ટિ કરશે અને આપણું કુળના આભૂષણ રૂપ છે પુત્ર પણ અવતરશે પછી હર્ષ પામેલી રાણી ગઈ અને પિતાને આવાસ શોભાવ્યો.
વળી તે જ અવસરે વાદળાઓ પણ આકાશમાં શોભવા લાગ્યા વીજળી ઝબૂકવા લાગી, વાઢળાઓ અતિશય ગર્જના કરવા લાગ્યા અને ત્યાં સર્વ સ્થાનમાં અખંડિત મહાવૃષ્ટિ થઈ. તે વખતે તળાવ પક્ષીઓથી શોભવા લાગ્યાં. જળકમળ ખીલી ઉઠયાં ?
અને જળવૃષ્ટિ કરવામાં કુશલ મેઘ શોભવા લાગ્યા. તે વખતે રાજા વિચ રવા લાગે છે છે કે અહીં સ્વપ્નનું સાચાપણું આશ્ચર્યકારી છે. અને પ્રિયાની કુક્ષિમાં અવતરેલા. પુત્રનું ના
ભાગ્ય પણ આશ્ચર્યકારી છે. પછી નવ મહીનાઓ પુરા થયા એટલે તે જતી રાણીએ કે શુભ અવસરે ગુણલક્ષણવંત એવા સુંદર પુત્રને જન્મ આપ્યો. રાજાએ હવંત એવા લોકો સાથે જન્મ મહોત્સવ કરીને તે પુત્રનું સ્વપ્ન અનુસારે મેઘનાદ કામ પાડયું.
અનુક્રમે વૃદ્ધિ પામતા તે કુમારે ચંદ્રમાની પેઠે સર્વ કળાઓને ધારણ કરી પરંતુ કલંક ૬ રહિત થયો. ઉત્તમ યુવાવસ્થા પામેલા સ્ત્રીઓને મહારે રાજ્યભારને વારણ કરવા ? ૨ સમર્થ એવા તે પુત્રને જોઈ રાજા વિચારવા લાગ્યો. મારા સર્વ પૂર્વજોએ કેશ સફેઢ જ થવાથી પહેલાં ચારિત્ર લીધું હતું મારે એવો ધુરંધર પુત્ર છતાં આ રાજ્ય કરવું છે કે યોગ્ય નથી. એ પ્રમાણે વિચાર કરીને આનંદ રાજા સવારે પુત્રને રાજ્ય આપીને પોતે જ ૨ દીક્ષા લઈ તપથી કર્મ રૂપી સાંકળને ભેદી નાખી મિક્ષ પામ્યા.
આ પૃથ્વી ઉપર મેઘનાઢ રાજા પ્રજાનું પાલન કરતે હતું ત્યારે યોગ્ય સમયે વૃષ્ટિ છે. જ કરનારા મેઘ કે ઈ દેશોને વૃષ્ટિ વિનાના રાખતા નથી. એ મેઘનાઢ ભયંકર ઉન ળાની રૂતુમાં, જ
સિંહ નામને રાજા દેશમાં ઉપદ્રવ કરે છે તે સાંભળી સેના સહિત તેની સામે ચાલ્યો. આ ૨ રીન્ય મેટા અરણ્યમાં પહોટું પણ ત્યાં કયાંય પણ પાણી મળ્યું નહીં એ મહા અરર યમાં નહીં ઝરણું કે સરોવર કાંઈ નહોતું. સુકાઈ ગયેલા કઠવાળા, અકુળ-વ્યાકુળ જ થયેલા આખા વનમાં ભટકવાથી થાકી ગયેલા માણસોને તે વખતે પાણીને રત્ન કહેવા જ લાગ્યા. પૃથ્વી પર જળ, અન્ન અને સક્રવચન એ ત્રણે રત્ન છે. પરંતુ મૂઢ પુરૂષોએ
Page #336
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૧૧, અંક ૧૩-૧૪ તા. ૩-૧૧-૯૮ :
: ૩૩૫
ક પાષાણના ટુકડાને રત્ન નામ આપ્યું. તે વખતે મેધના વિચારવા લાગ્યું કે, “હમણાં હું ૨ વિદ્યમાન છે તે વાળ વરસાઢ કેમ ન વરસાવે, તે પછી મારૂં મેઘનાક એવું નામ છે છે નિરર્થક છે ?” રાજા વિચાર કરતે હતે એવામાં સૈન્ય ઉપર વાદળાઓએ એવી વૃષ્ટિ છે જ કરી તેથી લોકો હર્ષથી તે રાજાને વખાણવા લાગ્યા. અરણ્યમાં મારા રીન્યની ઉપર જ છે ૬ મેઘે વૃષ્ટિ કરી તેનું કારણ શું ? એ મોટું આશ્ચર્ય લાગે છે. હૈ મુનિ એ કહ્યું કે, તે પૂર્વેમાં ભરતક્ષેત્રમાં હસ્તિનાપુરમાં ધનદ શેઠને દત્ત ૨ છે નામને પુત્ર હતા. તે દર શ્રી જિનેશ્વરના દર્શન તથા પૂજાની સામગ્રી તૈયારી કરી છે જ હતી પછી તે દત્ત અવસરે સમુદ્રમાં વંટેળીયાને લીધે ડુબી જઈને તું પોતે આનંદ
રાજાનો પુત્ર થયા છે. આ વખતે રાજા બોલી ઉઠે કે “તે હસ્તિનાપુર કયાં છે ? કે છે જ્યાંથી હું મમુદ્રમાં જઈ મૃત્યુ પામીને અહીં ઉત્પન્ન થયો છું. જ મુનિએ કહ્યું અહીં એક નામની બહુ નગરીઓ છે માટે તે હસ્તિનાપુર જુદું. અને આ છે કુરૂ કેશમાં હસ્તિનાપુર પણ જુદું. આપ પ્રસંગચિત કહ્યું છે તેમ રાજા કહેતાં, હે ભૂપાલ? ૬ વિશ્વપતિ એવા જિનેશ્વરના દર્શન અને પૂજાનું ફળ સાંભળ, જન તથા પૂજાના ફળથી રાજય છે તે સ્વભાવિક પણે મળે છે પણ સ્નાત્રપૂજાથી વિશેષપણાથી મેઘ તારા વંશમાં થયેલ છે. ૨ રે છે તરફ દુષ્કાળની વાતે ચાલતી હતીએવામાં તારો જન્મ થયો એટલે મેઘવૃષ્ટિ કરી તેથી તું જ મેઘનાક એવા નામથી પ્રસિદ્ધ થયો છે.
હે ૨ જન્ ! તું પૃથ્વીનું પાલન કરીશ ત્યાં સુધી કયારે પણ દુષ્કાળ થશે નહિ. ૨. છે. વળી તે વખતે અરણ્યમાં વનદેવતાએ વૃષ્ટિ કરી હતી. કે હે ભૂપાલ ! સર્વત્ર પુણ્ય કાર્યમાં ભાવ વખાણાય છે વળી જેમ ઘી થી ભેજન : ૪ સફળ થાય છે તેમ ભાવથી જ તે પુણ્ય કાર્ય સફળ થાય છે. મેઘનાદે એ પ્રમાણે છે છ મુનિના વચન સાંભળી તેમજ પોતાના પુર્વ ભવને સંભારી અને મુનિને નમસ્કાર કરીને ફરી છે કે, મને વિશેષ ધર્મ સંભળાવો”
મુનિને નમસ્કાર કરી, ઘેર જઈ દીર્ધકાળ સુધી પૃથ્વીનું પાલન કરી અને છેલે છે પ% નામના પુત્રને રાજય આપીને એ મેઘના રાજાએ ચારિત્ર ગ્રહણ કર્યું.
સંયમ પાળી સૌધર્મ દેવલોકમાં જઈ ત્યાં દેવસુખને ભેગવ્યા. શાસ્ત્રોમાં કહ્યું છે કે, દશનાતુ દુરિતકવંસી વંદનાદ વાંછિત પ્રદ
પુજના પૂરક શ્રીણુ, જિન સાક્ષાત્ સુરદુરૂમ: દર્શનથી પાપનો નાશ થાય છે, વંદનથી મનવાંછિત વસ્તુને આપનાર પુજન૨ થી સંપત્તિ બાપતા એવા જિનેશ્વરદેવ સાક્ષાત્ કલ્પતરૂ સમાન છે.
ર
Page #337
--------------------------------------------------------------------------
________________
* આ દિપાલિકા પર્વની ઉત્પત્તિ જ ૧૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
ચેડા મહારાજાનું સામ્રાજ્ય તપતું હતું. તેમની આજ્ઞા-ફરમાન સ્વીકારવા માટે છે ર અનેક સામંત તલપાપડ હતાં. ચેડા મહારાજા તરફથી કે આજ્ઞા સામંતને મળે તે છે ઇ તે સામંત હર્ષત થઈને તેઓને બેલ ઉપાડી લેતાં. આવાં અનેક સામે તેમાં નવ ?.
મહલઈ અને નવ લચ્છઈ રાજ્યના નવ-નવ રાજાએ પણ સામેલ હતા. સમ્યજ્ઞાન- ઇ સમ્યગ્દર્શન અને સમ્યગ્રચારિત્રમાં અડગ શ્રદ્ધાવાળા અઢાર રાજા એ જૈન ધર્મની આરા- ર ધનામાં તલ્લીન હતા. પર્વ તિથિઓની આરાધના પૌષધથી કરતા હતા. અશ્વિની
અમાવાસ્યાની રારો છેલા યામાર્ધમાં, બીજા સંવત્સરે, પ્રીતિવર્ધન, માસે. નંદિવર્ધન છે દિ પક્ષે, દેવાનંદ રાત્રિએ, ઉપશમ દિવસે, નાગ કરણે, સર્વાથસિદ્ધ મુહુર્ત , વાતિ નક્ષ, જ ર મન, વચન, કાયાને નિરોધ કરી અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંત સમ્યહવ, અનંત જ જ આનંદ અને અનંત વીર્ય એવા વીર પ્રભુ એકાકી સિદ્ધિ પદને પામ્યા. ભાવ ઉદ્યોત $ છેચા જવાથી અઢાર રાજાઓએ દ્રવ્ય ઉદ્યોત કરવાનું વિચાર્યું. રત્નમય દીપકેથી જ ૬ ઉઘાત કર્યો, ત્યારથી દીપાલિકા મહોત્સવ ઉજવવાની શરૂઆત થઈ. ૨ શ્રી ગૌતમસ્વામી દેવશર્મા બ્રાહાણને પ્રતિબંધ કરી જ્યારે પ્રભુવીર પાસે આવી જ રહ્યા ત્યારે નભમાંથી ઉતરતા દે ના મુખે સાંભળ્યું કે પ્રભુ કાળધર્મ પામ્યા. સાંભળતાં કે જ શ્રી ગૌતમ સ્વામી જાણે વજન ઘાત થયો હોય તેવા ક્ષણવાર શુન્ય બની ગયા. આ
સ્તબ્ધ બની ગયા. આઘાત અનુભવ્યો. હે પ્રભુ ! અંત સમયે મને આપશ્રીના દર્શનથી છે છે કેમ દૂર કર્યો. ખરે, અવસરે મને કેમ દૂર કર્યો. શું હું બાળક હતો? શું હું તમારો છે આંગળી પકડી રાખત? શું હું આપશ્રીના પાંચ અનંતકર્મો ભાગ પડાવત? શું મારા ૨.
એકથી મોક્ષમાં સંકડાશ ઉભી થાત ? શું હું આપને ભારે પડત? મને દૂર કરી એકાકી ૯ કેમ ચાલ્યા ગયા ? મારા જેવા ભગતને છોડી કેમ ચાલી નીકળ્યા? મારા પ૨ આપશ્રીએ છે. સ્નેહ પણ ન રાખ્યો. અરે ! વીતરાગને નેડ કે? વીર વીર કરતા વિતરાગ ભાવ * ઉત્પન્ન થયો. પ્રભુ મહાવીર સાથેના પ્રેમ-બંધનને નાશ થયે, આઠેય કર્મ વિલિન 6 થયા. અને કેવળજ્ઞાન ઉત્પન થયું. કારતક સુદી એકમની પ્રભાતે શક્રેન્દ્રાદિ દેવતાઓએ છે કેવળજ્ઞાનને મહિમા કર્યો.
નંદિવર્ધન રાજા જે શ્રી વર્ધમાન સ્વામી ભગવાનના વડીલબંધુ હતા તેઓ છે ૬ પ્રભુને મોક્ષે ગયેલા સાંભળીને અત્યંત ખિન્ન થયા. શેકાતુર બની ગયા. તે અવસરે છે છે તેઓની સુદર્શના નામની બેને ભાઈ નંદિવર્ધનને કારતક વદી બીજને વિસે પોતાના જ જ ઘરે બોલાવ્યા. પ્રેમથી જમાડ્યા તબેલાદિ આપ્યા. ત્યારથી ભાઈ–બીજના પર્વની રૂઢિ ૬ જ થઈ આજે પણ ચાલે છે. આવી રીતે દીપોત્સવીની ઉત્પત્તિ થઈ. – રશ્મિ -વસુ છે.
Page #338
--------------------------------------------------------------------------
________________
ભવસમુદ્રથી પાર ઉતરવા, પાર ઉતરેલાનું શરણ સ્વીકારવું જરૂરી બની જાય છે છે. જે અઢાર દેથી રહિત હોવાના કારણે અનુપમ કેટિના અનંતગુણેના સ્વામી છે ૬ હેય અને પે તે નિલેપ બનવા સાથે શરણે આવેલાઓને પણ નિલેપ બનાવવાની ૬ જ શક્તિ ધરાવનારા હોય તો સંસારના પરિભ્રમણથી ત્રસ્ત થઈ ગયેલા એવા ભવ્યાત્માઓ છે છે તેવા ગુણધારક પરમાત્માના શરણે જવા સહજપણે લલચાઈ જતાં હોય છે પણ તે જ કે પરમાત્મા પા એ પરમાત્મતત્વ પામવા સહુ પ્રથમ ભવ્યાત્માઓને સ્તવના કેવી કરાય?
અને કયા ભાવે કરાય? તે જાણવું ખૂબ જરૂરી બની જતું હોય છે. પરમાત્મા જ મને ૨
ગુણધારક–દેખનિમૂલક બનાવવા સમર્થ છે તેવો દઢ વિશ્વાસ કેળવા જરૂરી બને છે. ઈ છે તે માટે પોતાની જાતને સેવક સ્વરૂપે અને પરમાત્માને “સેવ્ય (સેવા કરવા યોગ્ય છે ? હું સ્વરૂપે સ્વીક રવું અતિશય જરૂર બને છે. આ જ સેવ્ય-સેવકભાવને કેટલાંક આરાધ્યર આરાધભાવે સ્વીકારતા હોય છે.
૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦K F પ્રભુ સ્તરના હાર્દ
૨૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
-પૂ. મુ. શ્રી રમ્યદર્શનવિજયજી મ. એ
સેવક ત્યારે જ સેવા કરવા લલચાય-ઘેરાય જ્યારે તેને પોતાને પોતાના કરતાં 8. છે કાંઈક અધિકતા સેવ્યમાં દેખાય તે. જેમ સંસાર સંબંધિ કે પુદગલ સંબંધિ કે સ્વાર્થ છે સંબંધિ કેદ લાલસા-ઇચ્છા-તૃણ રહેલી હોય ત્યારે તે તે જેમાં પૂર્ણ પણે ભાસતું જ હોય. તેઓની સેવામાં–ચાકરીમાં–આગતા-સ્વાગતામાં જરીયે કમી ન આવી જાય તેવી છે. પૂર્ણકાળજી શાથે સુખ મેળવવા માટે તનતોડ મહેનત આચરાય છે તેમ ભકત એવો છે
સેવક સેવ્યની ભક્તિ કરતે હોય છે. પરમભાગેયે સર્વગુણ સંપન્ન વિતરાગ પરમાત્મા છે જ જન્મતાંની સાથે જ “સેવ્ય-‘આરાધ્ય સ્વરૂપે આપણે સહુને મળી ગયા છે. એટલે હવે તે જ દુનિયામાં દેવને (સુદેવને) શોધવાની મહેનત કરવાની જરૂર રહેતી નથી પણ સુદેવના ૪
ભક્ત બની શકાય તેવી લાયકાત–ગ્યતા કેળવવાનું બાકી રહે છે. ' કઈ પણ વસ્તુની પ્રાપ્તિ થઈ જવી કદાચ સહજ હોઈ શકે પણ પ્રાપ્ત થયા છે
બાદ તેની કિંમત સમજાય તો પ્રાપ્ત થયેલને સાચવવા મહેનત ચાલું રહે. સર્વગુણ સંપન્ન ૬ એવા વિતર ગ પરમાત્મા આ ભવની અપેક્ષાએ કદાચ સહજ સ્વરૂપે પ્રાપ્ત થઈ ગયા છે પણ છે તે પ્રાપ્ત થયેલ “સુદેવની કિમત કેટલી સમજાઈ છે? તે વિચારવું જરૂરી છે. જેથી મેલેલ આ અણમોલ વ તુ ભવાંતરમાં કે આ ભવમાં ક્યાંક જુટવાઈ ન જાય. એાળખવાની જ્યાં જ
Page #339
--------------------------------------------------------------------------
________________
૩૩૮ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) શ્રી જિન ઇન પૂજન થા વિશેષાંક ભાવના જાગશે ત્યાં તા તે આદર્શ કેળવાશે કે આપણે પણ તે સ્વરૂપે જ થવા પ્રયત્ન કરવા જોઇએ.
એક વખત આદર્શ કેળવાઇ ગયા પછી જગતમાં કાઇની તાકાત . નથી કે આપણને તે મેળવવામાં અંતરાય ઉભા કરી શકે. કઢાચ અનાદિકાલની અવળી યાલને તતાં અનેક સધર્મના સામના કરવા પડે, દેખીતી રીતે સાંસારિક પરિસ્થિતિ પ્રતિકૂળ સાય તેમ છતાં આંતરિક વૈભવ દ્વિગુણીત થવાના કારણેા ઉપલબ્ધ થાય, તે ખતે શાશ્ર્વત સ્થાયી ગુણુને પ્રધાનતા આપીને સંઘર્ષો સામે ઝજુમવાની શક્તિ કેળવવી પડશે. તે ત્યારે જ કેળવાશે જ્યારે એક અદ્ભુત આદશ ને સંપૂર્ણ વફાદાર રહેવાનુ સ્વીકારીશુ તા આ વાત થઇ સેવ્ય-આરાધ્ય પરમેાત્માને એળખવાની અને એળખ્યા પછી તે સમ બનવા માટે આઠ સેવક બનવાની તૈયારી કેળવવાની.
પૂર્ણ તૈયારી થયા બાદ પણ પ્રભુને સ્તવના કયા સ્વરૂપે અને કેડી ભાવનાથી થાય અને સ્તવના કરવા યેાગ્યતા કેવી કેળવવી જોઇએ, તે અંગે પણ વિચારવું જોઇએ. આ સંદર્ભે અનેક પુર્વાચાર્યોએ વિવિધશાસ્ત્રામાં અલગ-અલગ શૈલીમાં નિરૂપણ કરેલુ છે. તેના સારાંશ જે સામાન્યત: વિચારીએ તે નિજદેષપ્રદર્શન અને પરમાત્મગુણ કીત્તનમાં સમાવેશ થઇ જાય છે. નિજ-પેાતાના દાષાને પ્રગટ કરવા અને પરમાત્માના અનુપમ અન'તા ગુણેાનું કીત્તન કરવુ.. આ વાતથી પ્રભુસ્તવનાના સ્વરૂપના પ્રશ્ન હલ થઇ જાય છે. પણ આપણા દોષો પ્રગટ કરવા માત્રથી કે પ્રભુના ગુણાનુ કીર્ત્તન કરવા માત્રથી આપણે નિર્ગુ ણુમાંથી સગુણ બની શકતા નથી. કેમકે ઘણીવાર દોષ પ્રગટ કરવાથી વધારે ગુણીયલ ખતાવવાની દાંભિક ભાવના પણ હાઈ શકે છે,
મુગ્ધ લેાકેા તા ક્યારેક લેાકાની પ્રશંસા મેળવવા પેાતાના નાનામાં નાના ઢાષા પ્રગટ કરી, જાણે આંતરિક વ્યથા પ્રગટ કરતા હાય તેમ રોણાં રોઇને પશ્ચાતાપ કરવાના ઢાંગ કરતા હેાય છે. જેથી બાહ્યસ્વરૂપને નિહાળીને લેાકેા ઉત્તમ-ખાત્મા તરીકે ખીરૂદ આપે પણ તે વખતે તે ઢાંભિક-પ્રશ'સા ભૂખ્યા આત્માને પ્રગટ કરેલા દોષો દોષ સ્વરૂપે લગીરે સ્વીકાર્ય બનતા નથી પણ ગુણીયલ કડેવડાવવા સહાયક બનતા હાય છે. માટે જ પાતાના દોષ પ્રગટ કરવા માત્રથી દોષ, દોષ સ્વરૂપે સ્વીકારાઇ જાય છે. તેમ બનતું નથી. તેમજ વાણીની મધુરતા અને અલકારિક શબ્દોની છાંટ અને શાસ્ત્રીય પદાર્થના કાંઇક અંશે બેધ મળવાથી પરમાત્માના આંતરવૈભવને પ્રગટ કરવાની, કીન કરવાની શકિત કઢાચ પ્રાપ્ત થઈ જાય, પણ તે પ્રભુભક્તિમાં ભાવિકાને લીન એકાકાર–તાદાત્મ્ય—તરમેળ કરવાની શક્તિ ગુણેા પ્રત્યેના બહુમાન-આદર ભાવ કેળવવા કે મેળવવા માટે ન પણ હેાય તેમ બની શકે.
Page #340
--------------------------------------------------------------------------
________________
છે.
વર્ષ ૧૧ અંક ૧૩–૧૪ તા. ૩–૧૧–૯૮ :
*
: ૩૩૯
ક
•
તે ગુરુ કી નથી પોતાના આત્મપ્રદેશને સ્પર્શ કરવાની ભાવના સુધા પણ ન જ જે હોય તેમ બની શકે. આ પ્રાપ્ત થયેલ શક્તિ દ્વારા લેકેની પ્રશંસા-ખ્યાતિ મેળવવા ? ૮ ની ઝંખના પણ હોઈ શકે. માટે જ પ્રભુગુણકીર્તન માનકષાયને પુષ્ટ કરવા માટે નિમિત્તા છે છે બની શકે. ભાગ્યવશ કેઈક કાંભિક આત્મા દ્વારા થયેલ નિજદોષ પ્રદર્શનથી કંઈક છેલઘુકમ ભવ્યાત્મા પોતાના દોષોને જેતે થઈ જાય તેમ બને અને કાંભિક પ્રભુગુણ કે ૬ કીત્તનના વરને સાંભળીને પ્રભુમય બનીને અનેક કર્મોની નિર્જરા પણ સાધત થઈ ૨ હું જાય તેમ બ, પણ દાંભિક–આચરણ કરનાર મૂઢાત્માઓને આ ગુણે પ્રાયઃ ક્યારેય છે છે પણ ગુણકારક બની શકતા નથી, બલકે દોષ સ્વરૂપે પરિણમી શકે છે. માટે આપણામાં જ જ દંભને પ્રવેશ થયો છે કે નહિ? તે વિચારીને આગળ વધવું એગ્ય કહેવાય. ૪
- જેમ શરીરમાં ખેંચી ગયેલ એક નાનકડે પણ કાંટે, દાંતના પિલાણમાં ઘુસી ૨. ૨ એક નાનકડે કાણે, અપેક્ષા ન હોવા છતાં સાંભળ પડેલ, એક કઠોર વેણુ, પડવાથી છે ઉઝરડા પડવાના કારણે વારંવાર તે તરફ મન ખેંચાઈ જાય છે. તેમ સગુણ સ્વભાવવાળા જ
આત્મામાં જાણતાં કે અજાણતાં, મુગ્ધતા કે મૂઢતા, ઉન્મત્તતા કે લાચારી, પરિસ્થિતિ છે. ૬ કે સંજોગ ના કારણે એક નાનકડે પણ દેષ જે સેવાઈ ગયો હોય તે કાંટાની જેમ છે છે ખેંચવું જોઈએ કે કાણાની જેમ ખટકવું જોઈએ કે કઠોર વેણની જેમ કઠવું જોઈએ છે. ક કે ઉઝરડાની જેમ ખેંચાવું જોઈએ. તે દેષ દેષ સ્વરૂપે સ્વીકૃત બની શકે.
કાંટે કદાચ ન ખૂચે તે કાલક્રમે નિકાલ થઈ જાય. જાણે કદાચ ન ખટકે તે ૨ આપમેળે નિકળી જાય. વેણ કદાચ ન કઠે તે વૈરાનુબંધથી છટકી જવાય ઉઝરડા તરફ ર કઢાચ ધ્યાન ન ખેંચાય તેય કાલક્રમે ઘા પુરાઈ જાય પણ સેવાયેલ–આચરેલ દે છે છે. પ્રત્યે ઉપેક્ષા સેવાઈ જશે, તે આ ભવે તે નુકશાન કરશે જ પણ ભવાંતરે તે નાનકડે જ દોષ જેમ નાવમાં પડેલ નાનકડે છીદ્ર નૌકા સહિત મુસાફરને જલસમાધિ આપવા ૨ સમર્થ બને છે તેમ મહાન અનર્થકારી ચૌરાશી લાખ યોનિમાં ભટકાવવા સમર્થ બની છે જશે. તે કારણે જ નિજદેષ પ્રદર્શન કરતાં પહેલાં દેષ પ્રત્યે અણગમે પેઢા કરો જ જરૂરી જાણવો જોઇએ.
I પ્રભુગુણકીર્તન કરતાં પુર્વે ગુણે પ્રત્યે બહુમાન-આદરભાવ કેળવવો ખૂબ જરૂરી છે ૬ છે. તે તે ગુણો મારામાં વસેલાં ન હોવાના કારણે જ આ સંસારમાં રજલપટ્ટી ચાલુ છે છે છે અને આ ઉણપના કારણે શુદ્ધ સ્વરૂપ એવો મારો આત્મા અનેકવિધ કર્મોથી ગ્રસિત છે * બનતો જાય છે. જે મને જરીયે ઈચ્છિત નથી. જો મારે સંસારમાં રઝળવું ન હોય છે છે અને કર્મ ઝ જીરેથી જકડાઈને ન રહેવું હોય તો હું જે ગુણની સ્તવના કરું છું, તે ૨
Page #341
--------------------------------------------------------------------------
________________
% ૩૪૦ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) શ્રી જિન દર્શન પૂજન કથા વિશેષાંક છે. જ મારા પિતાના કરવા ખૂબ જરૂરી છે, અર્થાત્ તે ગુણ મેળવવા સઘળાય પ્રયત્ન કરવા
ખૂબ જરૂરી છે. આવા પ્રકારને દઢ સંકલ્પ કર્યા બાદ તેમજ ગુણ પ્રત્યે પક્ષપાત કેળવ્યા કે બાઢ જે ગુણનું કીર્તન કરવામાં આવે તે કાચ કવિવર્ય શ્રી પદ્મ વિ.ના વચન છે ૬ મુજબ “જિન ઉત્તમ ગુણ ગાવતાં, ગુણ આવે નિજ અંગ” આપણા માં તે ગુણો જ
અવતરતાં વાર ન લાગે. અંતે ! ગુણકીર્તન પૂર્વે ગુણે પ્રત્યે બહુમાન કેળવવું ખૂબ જ જ જરુરી છે, તે ખાસ લક્ષ્યમાં રાખીને ગુણકીર્તન કરવું જોઈએ. જ નિજોષપ્રઝર્શન...ભુગુણકીર્તન-તે સ્તવના કેવી કરાય, તે અંગે ખુલાસો થયો છે છે અને દેષ પ્રત્યે અણગમ કેળવીને દેષ પ્રદર્શન કરવું તેમજ ગુણો પ્રત્યે આદરભાવ કેળજ વીને ગુણકીર્તન કરવું તે સ્તવના કરનાર સેવક–આરાધકની ભાવના કેવી હોવી જોઈએ, તે જ આ અંગે ખૂલાસો થયો. પણ આ ઉભય (સ્તવન પ્રકાર+ભાવના) હોવા છતાં જે ગ્ય છે, દિ સ્વરૂપે નિરૂપણ કરવામાં ન આવે તે ભકત–સેવકને લાભદાયક કઢાચ ન પણ નિવડે છે છે તે માટે યોગ્યતા અંગે વિચારવું પણ ખૂબ અગત્યની બાબત છે.
કોઈક એમ કહેતા હોય છે કે બાળકો જેમ મા-બાપ પાસે બા.ક્રીડા કરતી જ વેળાએ મુખમાંથી જેમ આવે તેમ બોલતા હોય છે તેમ છતાં મા-બાપ માટે અણગમાને છે ૬ તિરસ્કારના ભાજન બનવાના બદલે હાલના કારણ બને છે તેમ પ્રભુ પાસે ગાંડી–ઘેલી ૨ ભાષામાં ગમે તેમ બોલવાથી પણ નુકસાનકારક બનતું નથી.” આ અંગે જણાવવાનું છે કે બાળકે કાચ ગાંડી ઘેલી ભાષામાં કે જેવું આવડે તેવું બેલતાં હોવા છતાં તેમાં તે નિષ્કપટતા–સરળતા-
નિભતા હાડેહાડ ભરેલી હોય છે, અને તે જ કારણે તે અણગમા છે કે તિરસ્કારના ભાજન બનતા નથી. બેલાયેલા વચને કરતાં અંતરના શુ પરિણામ છે તેમાં વિશેષ કારણભૂત બને છે. તે મુજબ સેવક ભક્ત પરમાત્મા સમૂખ પિતાની જ જાતને સંપૂર્ણ નિખાલસતા પૂર્વક પ્રગટ કરવી જોઈએ. છે પરંતુ આજકાલ થડા વર્ષોથી જે પ્રમાણે પ્રભુ પાસે સ્તવના થાય છે, તે જોતાં
આનંઠ થવાના બદલે દુઃખ વિશેષ થાય છે. પોતાની જાતને નિષ્કપટ અને શુદ્ધ પરિ9 ણામી માની જે પ્રમાણે ફિલ્મી તજે ઉપર શબ્દોના માળા ગોઠવીને ગવાય છે, તે છે આ જુગુપ્સાપ્રેરક સાથે નિંદનીય પણ બન્યા વગર રહેતું નથી. સંગીતકાર-વૈયા પણ ૨
અજ્ઞાની લોકોની માંગ મુજબ ફિલ્મી પટેન ગીતની તમાં શાબ્દિક કરામત ગોઠવીને જ વીતરાગ પરમાત્મા સમક્ષ ગાતા અને વગાડતાં પણ શરમાતા નથી. તેના બદલે પિતાની જ છે આવડત માટે શાબાશી આપતા હોય છે.
આવી નિમ્નકક્ષાની તર્જ વગાડતી વેળાએ ત્યાં હાજર ભાવિકે પ્રભુમય બન- ૨
Page #342
--------------------------------------------------------------------------
________________
૩૪૧
છે
આ વર્ષ ૧૧ અંક ૧૩–૧૪ તા. ૩–૧૧–૯૮ : . આ વાના બદલે તે ફિલ્મમય બની જતા હોય છે અને શબ્દો બોલતી વેળાએ તે શબ્દોમાં હિ આ યાન જવાના બઢલે ફિલ્મી શબ્દો પ્રત્યે ખેંચાણ અનુભવતા હોય છે. સઘળી તજે છે કે “સારેગમ ઉપર જ આધારિત હોવા છતાં જે ત ઘર આંગણે વગાડતા પણ વિકારનું આ ૨ કારણ બનતી હોય છે. તે સઘળાય દોષથી મુક્ત થવાની ભાવના સાથે જિનાલયમાં જ જ પ્રવેશેલ ભવ્યાત્માઓને આ નિમ્ન કક્ષાની તે પ્રભુમય–દયાનમય બનાવવા સમર્થ શી છે આ રીતે બની શકે ? અર્થાત્ જિનાલયમાં પણ કર્મબંધમાં સહાયક બન્યા વગર ન રહે. આ હું તે કારણે જ સઘળાય સંઘએ આ અંગે ગંભીર વિચારણા કરી સંસારપ્રેરક તને જ સામૂહિક તિલાંજલિ આપવી જોઈએ અને સુકૃતના સહભાગી બનવું જોઈએ.
આપણે પૂર્વોચાર્યોએ શાસ્ત્રીય રાગ ઉપર અને સર્વે સાથે ઝીલાવી શકે તેવા રે આ રાગમાં અનેક વિશિ અને પ્રકીર્ણક સ્તવનેની સુંદર રચના કરી છે. જેના શબ્દમાં છે ૬. સર્વવિરતિશ્વર મહાત્માઓના આંતરપ્રાણે આપણે સહુને શમરસમાં મગ્ન બનાવવા જ ર સાથે છે. એક વર્ષ સુધી એકવાર ગવાયેલ સ્તવન ફરીવાર ગાવું ન પડે, તેટલો ૬. એ અખૂટ ખજાને ઉપલબ્ધ છે. તેને સદુપયોગ કરવાથી અનેક પાપનું વિસર્જન થઈ ર આ શકે તેમ છે.
તેમજ કેક ભાગ્યશાળીની માસિક-વાર્ષિક તિથિ હોય ત્યારે શ્રી પંચકલ્યાણક જ ર પૂજા” કે “શ્રી અંતરાય કર્મ નિવારણ પૂજા” ભણાવતી હોય છે. તે વખતે સઘળાય જાણે શું જે ઘરમાં શોકમાં બેસવા આવ્યા હોય તેમ સફેદ વસ્ત્ર પરિધાન કરીને પરમાત્મપૂજામાં
આવતા હોય છે. તે વખતે પૂજાની ઢાળ પ્રધાનતા આપવાના બદલે સંગીતકારો વચ્ચે ૨ ગીત ગાતા હોય છે. તેમાં ઉપરોક્ત કક્ષાની તેની સાથે જાણે પૂજામાં આવનારને છે જાણે શિખામણ આપતાં હોય તેમ ઉપદેશ આપતા શબ્દ પરમાત્મા સન્મુખ ગવાતા જ હોય છે. જે જરીયે ઉચિત તે નથી જ, પણ પરમાત્માની આશાતનાનું પાપ પણ છે ૬ લાગ્યા વગર રહેતું નથી. ૨. પરમાત્મા સન્મુખ બેસીને ઉપદેશ આપવાનો અધિકાર કોઈનેય હેતું નથી. કે છે તેમજ “શ્રી સિદ્ધચક્રપૂજન, શ્રી વીશસ્થાનકપૂજન” આદિમાં વિધિકારક તે તે પદને ૨ જ મહિમા વર્ણવવાની સાથો સાથ ઉપદેશ પણ આપતાં હોય છે, જે ઉચિત નથી. તેમજ છે છે પૂજનમાં પદે વર્ણવતી પૂજા ગાવાના બદલે સંગીતકાર ગીત ગાતા હોય છે, તે પણ આ ર ઉચિત ન કહેવાય. સામાન્યતા લોકોની એવી માન્યતા થઈ ગઈ છે કે પૂજા કે પૂજન છે છેભણાવેલ સફલ ત્યારે જ કહેવાય જ્યારે તેમાં લેકેની ઉપસ્થિતિ વિશેષ હોય. તે ૨ છે. માન્યતા પણ માટી અને મેહના ઘરની કહેવાય. ભાવિકોના સંખ્યાબલ પ્રમાણે સફલ-
Page #343
--------------------------------------------------------------------------
________________
૩૪૨ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) શ્રી જિન મૅન પૂજન તથા વિશેષાંક નિષ્કુલની વ્યાખ્યા કરવાના મઢેલે પૂજનમાં પરમાત્મા સાથે એકાકાર કેટલા અશે થવાયું, તે વિચારવું જોઇએ, જે આત્મહિતકારક કહેવાય.
અંતે ! ત્રિકાલજ્ઞાની પરમાત્મા આપણા સઘળાય દોષો કે ગુણેાને જાણતા હાવા છતાં, તેઓ સમક્ષ આપણા દોષોને પ્રગટ કરવાથી દોષ, તે દોષ સ્વરુપે સ્વીકૃત બનવા સાથે ફરીવાર તેવા જ ભાવથી દોષ સેવાઇ ન જાય તેની સાવચેતી આવી શકે અને તેમ કરવાથી પરમાત્મા સમક્ષ પ્રગટ કરેલ દાષ ફરીવાર આપણને ર'જાડી શકવા સમ ન ખની શકે. તેમજ ગુણેાનું કીત્તન કરવાથી, તે ગુણેા મેળવવા અને ન મળે ત્યાં સુધી અધુરપને અનુભવ અનુભવી શકાય. આ સઘળું પણ શિષ્ટજનાની ભાષામાં ચેાગ્ય સ્વરુપે પ્રગટ કરવાથી પરમાત્માની સેવા કરનાર સેવક પેાતે એક દિવસે પરમાત્મસ્વરૂપ અને, તે નિઃશ' છે.
- શાસન સમાચાર -
કરાડે : અત્રે શ્રી સુમતિનાથ રાજસ્થાની સંઘમાં પૂ. આ. શ્રી વિ રાજતિલક સૂ. મ. સાઁચમ જીવનની અનુમાઢનાર્થે તથા સંધમાં થયેલ. તપ આદિના દ્યાપન માટે પાઁચાન્શિકા મહેત્સવ પૂ. મુ. શ્રી વૈરાગ્યરતિ વિ. મ., પૂ. સુ. શ્રી પ્રશમતિ વિ. મ. ની નિશ્રામાં ભા. વ૪ ૭ થી ભા. વદ ૧૧ સુધી ભવ્ય રીતે ઉજવાયા.
શ્રી સ’ભવનાથ પ્રભુજીની છાયામાં આરાધના અનુમાઢનાર્થે રવિવાર પેઠમાં ભા. ૧૪ ૩ થી ૧૦ સુધી ભવ્ય મહાત્સવ ઉજવાચે.
વાલકેશ્વર-મુંબઇ : શ્રીપાલનગરમાં પર્વાધિરાજની આરાધના ઉદ્યાપન નિમિતે પૂ. આ. શ્રી વિ. ગુણુયશસૂ. મ. સા., પૂ. આ. શ્રી વિ. કીર્તિયશસૂ. મ. નો નિશ્રામાં ભા. સુદ ♦ થી ભા. વ. ૧ સુધી ભવ્ય અષ્ટાહિકા મહેાત્સવ ઉજવાયા. સુ. ૧૧ ના પૂ. જગદ્ગુરૂ હીર સૂ. મ.ના ગુણાનુવાદ થયા.
આમાઇ : અત્રે પૂ. મુ. શ્રી સિદ્ધાચલ વિ. મ. આદિની નિશ્રામાં પૂ. આ.શ્રી વિ, રાજતિલક સૂ. મ.ની સયમ જીવન અનુમાદનાથે આસા સુન્ન ૭ થી સુ ૧૧ સુધી પ‘ચાન્તિકા મહેાસવ શાંતિસ્નાત્ર સાથે ઉજવાયે।. પૂ. સા. શ્રી ઉન્નયપ્રભાશ્રીજી મ. આદિને લાભ બહેનને સારા મળ્યા છે.
Page #344
--------------------------------------------------------------------------
________________
* . દુઃખમાં ધર્મ થાય ખરો ?
–૫. સા. શ્રી અનંતગુણશ્રીજી મા
આ ભયાનક સંસારથી બચાવી, આત્માને મેક્ષ પહોંચાડનાર, આ સંસાર છે ર સાગરમાં શણભૂત - અધારરૂપ જે કઈ જ વસ્તુ હોય તે શ્રી જિન ધર્મ જ છે. ? આ દરેકે દરેક રાવસ્થામાં આ જ ધર્મ તારણહાર છે. સુખી જ ધર્મ કરે અને દુઃખી ધર્મ છે આ ન કરે તેમ શ્રી જૈનશાસન કહેતું નથી. પરંતુ આ તારક શાસન તો એ જ વાત પર ૬ ભાર મૂકે છે કે, સમજુ આત્મા જ સાચા ભાવે ધર્મ કરે. સુખ કે દુઃખ એ તે જ છે કર્મજન્ય છે. કમજન્ય અવસ્થાથી સંપૂર્ણ કર્મ રહિત થવું તેનું નામ જ મુકિત છે. દર
સુખી, સુખની આળપંપાળથી રહિત - મુકત ન બને અને દુઃખી, દુખિન ૬ શેઢણામાંથી ઊંચે ન આવે તે ધર્મ કરે ખરો ? આજે બધાના હૈયામાં એ જ છે
માન્યતા ઘર કરી ગઈ છે કે – “દુખમાં તે ભગવાન ભજાય ખરા ? ત્યારે શાસ્ત્રકાર 2. છે પરમર્ષિએ તે કહે છે કે – દુઃખને વેઠવાનું બળ મેળવવા દુઃખમાં પણ ધર્મ કરવાને છે કે છે. જેના યે ગ દુષ્કર્મ નિજેરે. શું આ માટે કેઢિયારાણાને હાથ પકડયા પછી બીજે દિવસે તે કેઢિયારાણુ સાથે છે આ મયણ શ્રી હષભદેવ સ્વામિના મંદિરમાં જઈ ભક્તિભાવથી દર્શન કરે છે તે પ્રસંગ ૨ એ ખૂબ જ પ્રેરે છે. કર્મસિદ્ધાંત ખાતર કડિયારાણાનો હાથ પકડતા, વિશાળ રાય સંપ- Aત્તિને ત્યાગ કરતા નહિ અચકાનારી મયણાને માટે આ પ્રસંગ આપત્તિને ગણાય. આ છેઆવી આપત્તિને પણ સંપત્તિ કેણ માને ? સાચે ધર્માત્મા. દુઃખમાં પણ ધર્મ કરે છે તેની આપત્તિ પણ સંપત્તિ બને. છે શાંતિથી વિચારીએ તે લાગે કે આજે આપણા બધાની શ્રદ્ધામાં ખામી પઢા છે જ થઈ છે. વર્તમાનના મલીન વિચારોએ શ્રદ્ધાના પાયા હચમચાવી મૂક્યા છે, દુન્યવી ૨ સુખ સામગ્રીની લાલસા રૂપી ઉધઇએ શ્રદ્ધાના પાયાને કેતરી નાખ્યો છે. આ સમજી છે હજી પણ શ્રદ્ધા મજબૂત થાય, દરેક વસ્તુસ્થિતિને શાસ્ત્રાનુસારે વિચાર કરાય તે જ આ સંસારના હ~શેક આદિ બધાજ પ્રસંગો ધર્મની આરાધનાના બને. તે જ સંસાર શ રેગ દૂર થશે. અને મુક્તિ નામનું આરોગ્ય પેદા થશે. આવી દશાને પામીએ તે જ
મંગલકામના.
રૂ. ૧૦૦૦) ભરી જૈન શાસન વિશેષાંકના
આજીવન સભ્ય બનો
Page #345
--------------------------------------------------------------------------
________________
આ મનુષ્યભવ એ મોક્ષની સાધના માટે છે. મોક્ષની સાધના, હિંયા પૂર્વક છે !આખા સંસારનો-સુખસામગ્રીનો ત્યાગ કર્યા વિના, સાધુપણાનો સ્વીકાર કર્યા વિના છે ર થઈ શકતી નથી. જે પુણ્યાત્માએ શકિત-સામર્થના અભાવે કે આસક્તિ આદિના જ જ કારણે સંસારનો ત્યાગ કરી, સાધુપણું સ્વીકારી શકતા નથી તે આત્માએ પણ મેક્ષની ર' સાધનાથી રહિત ન બને માટે તેમના યોગ્ય પણ ધર્મ ઉપકારીઓએ બતાવ્યો છે.
ખરેખર ! આત્મહિતિષી પરમર્ષિઓએ આપણા જેવા પામર જીવો ઉપર ઉપકાર કરવામાં જ જરાપણ કમીને રાખી નથી. ગૃહસ્થપણામાં સંસારનો નાશ કરવા માટે શ્રી જિનપુજા છે છે એ ઉત્તમ સંજીવની ઔષધ સમાન છે. સંજીવનીના સેવનથી જેમ શરીર નિરોગી જ બને છે તેમ આજ્ઞા મુજબ શ્રી જિનભકિત કરવાથી આત્મા પણ નિરોગી બને છે.
- તેથી જ સર્વ-સંગથી વિરામ પામેલા એવા સાધુઓને પ્રાસુક–પરિમિત જલથી જ છે સ્નાન કરી જિનપુજા તેમ નહિ અને ગૃહસ્થને પુજા માટે સ્નાન કરવા ચિત્ત જલા છે જ આરંભ કરવાનું વિધાન કેમ કર્યું તે પ્રશ્ન ઉઠે તે સ્વાભાવિક છે. પરંતુ આપણે છે ૬ સૌને અદભૂત પુઢય છે કે આપણા માર્ગથ માર્ગ મહાત્માઓએ બધી જ વાતના છે
ભગવાન ભજ ભગવાન થવા !
-. સા. શ્રી અનંતદશિતાશ્ર.જી મ.
જ ખુલાસા કર્યા છે. જેમ અનાજનને ઝાડીને, ઝાટકીને ચાળીને સાફ કરાય તેમ પરમ- ૨
ર્ષિઓએ બધીજ જરૂરી વાતે સાફ સાફ સમજાવી છે. “લઘુહરિભદ્રના બિરૂદ્રધારક, ઇ ૨ ન્યાય વિશાર, તાર્કિક શિરેમણિ, ગીતાર્થ મૂર્ધન્ય, પુણ્યનામધેય મહામાં પાધ્યાય પુ. આ જ શ્રી યશોવિજયજી ગણિવ સ્વરચિત સવાસ ગાથાના સ્તવનમાં ઢાળ-૮ ની ગાથા & ૩ માં આનું સુંદર સમાધાન કરતાં જણાવ્યું કે “તે મુનિને નહિ કેમ પુજના,
એમ તું શું ચિંતે શુભમના. રેગીને ઔષધ સમ એહ,
- નિરોગી છે મુનિવર દેહ.” ભાવાર્થ :- શ્રી જિનપુજા રેગીને ઔષધ સમાન છે. ગૃહસ્થ મલીન આરંભ છે રૂ૫ રેગવંત–ાગી છે. તેને દૂર કરવા શ્રી જિનપૂજા તે મુખ્ય ઔષધ છે. અને મુનિ- . છે વરે તો સર્વ સાવદ્યથી નિવૃત્ત–રહિત છે. તે તેટલી અપેક્ષાએ રોગ રહિત એવા તે ૬િ ન મુનિઓ રેગનું ઔષધ કેમ કરે?
Page #346
--------------------------------------------------------------------------
________________
1 વર્ષ ૧૫ અંક-૧૩/૧૪ તા. ૩-૧૧-૯૮ : '
: ૩૪૫ જ આના ઉપરથી સ્પષ્ટ થાય છે કે વિવેકી શ્રાવકે શ્રી જિન પુજા ભગવાનના 8 આજ્ઞા મુજપ ર્યા વિના રહે જ નહિ. પુજ્યની પુજા પુજ્ય બનવા કરે પણ પુજે જ છે જેનો ત્યાગ કર્યો તે સંસારી સુખ-સામગ્રી, રિદ્ધિ-સિદ્ધિ–સંપત્તિ મેળવવા ન કરે તે આ જ ય નિર્વિવાદ વાત છે. નહિ તે વિવેક ક્યાં જ રહે? અવિવેક આવી જાય તે તે જ ૬ આત્માનું અહિત કરે. છે વળી અક્ષત પુજાને કરનારા સમજે છે કે, આ ચારે ગતિ રૂપ સંસારમાં હું કર ભટકી રહ્યો છું. આપે આપનું સંસાર ભ્રમણ દૂર કર્યું. જે સિધશીલામાં વાસ કરી છે ૬ ને બેઠા છે ત્યાં મારે પણ આવવું છે. તે માટે જ સમ્યગૂ જ્ઞાન-દર્શન ચારિત્રની છે
આરાધના ચાદરપુર્વક કરવી છે. સંસાર એ આત્માને રેગ છે. મેક્ષ એ જ સાચું દ. જ આરોગ્ય છે. તે રોગને નિર્મળ કરવા સમ્યજ્ઞાનાકિની જ ઉપાસના કરવાની છે. આ ર
સમજનારા નો પ્રયત્ન કર્યો-કે હોય તે સમજાવવાની જરૂર રહે છે ખરી કે સમજવા માટે સદ્દગુરુની સેવા-ભક્તિ અને ઉપાસનામાં જ મંડી પડયા હોય?
- જેને જ નહિ પણ આસ્તિક લકે પણ એ જ ગાન કરતા હોય છે કે- ર જ “ભગવાન ભરે ભગવાન થવા” તે મહા આસ્તિક જેનેની કશા તે કેવી ઊંચી હોય! છે
ભગવાન થવા ભગવાનને ભજતા હોય તે ભગવાન પાસે ક્યારે પણ અર્થ કામની કે ભેગની ભીખ માગે ખરા? અર્થ-કામના ત્યાગને માગે પણ ભેગને ન માગે ! જેન છે પણને દીપાવવા અને ભકિતને સફળ કરવા આવી દશા કેળવવી જરૂરી છે. હાથ પર આ કંકણને આરસીની જરૂર ખરી ? તેમ વિવેકી જેનેને વધુ કહેવાની જરૂર છે ખરી?
-: શાસન સમાચાર :પુના કેમ્પ –અત્રે પૂ. આ. શ્રી વિજ્યરાજતિલક સૂ.મ. ના અંયમજીવનના અનુદનાર્થે અબ્દત્તરી સનાત્ર શાંતિસ્નાત્ર પૂજન સહિત અષ્ટાહિનકા મહત્વવ પૂ.આ. શ્રી વિજયકુંજર સૂ. મ. પૂ. આ. શ્રી વિજયમુકિતપ્રભ સૂ. મ. પૂ. મુ. શ્રી અક્ષયવિ. મ. આ નિશ્રામાં ભા. વદ ૧૪ થી આ સુ. ૫ સુધી ભવ્ય રીતે ઉજવાયો.
ભીવડી -અ પૂ આ. શ્રી વિજયરાજતિલક સૂ. મ. ની સંયમજીવનની અનમોદના તથા સંઘમાં થયેલ ૫૧ ઉપવાસ આદિ નિમિત્તે શ્રી સિદ્ધચક્ર મહાપૂજન સહિત પંચાહિનકા મહોત્સવ પૂ. મ. શ્રી વિજ્યલલિતશેખરસૂરીશ્વરજી મ. પુ. આ. શ્રી વિરાજશેખરસૂરીશ્વરજી મ. આકિની નિશ્રામાં ભા. વ8 ૧૦ થી ભા. વદ છે ૧૪ સુધી ઉજવાયા.
શ્રી સિદ્ધચક્ર પુજન શ્રી સતીષકુમાર મોહનલાલ ના ૫૧ ઉપવાસ નિમિત્તે શ્રી હરખચંદ નેમચંદ ફુલચંદ કનસુમરાવાળા હાલ નાઇરોબી તરફથી ભણાવાયું.
Page #347
--------------------------------------------------------------------------
________________
* જે
અષ્ટપ્રકારી પૂજાનું ફળ *
–૫. સા. શ્રી અક્ષયગુણાશ્રીજી મ.
• મહાપુયે આવી સુંદર ધર્મ સામગ્રીવાળો મનુષ્યભવ મળ્યો. જે કુળમાં છે. જન્મ મળે તે જૈન માત્ર હંમેશા શ્રી જિનપૂજા કરવી જોઇએ. દુનિયામાં ખાવા-પીવા ?
અને વ્યવહારૂ પ્રસંગમાં પોતાની શક્તિ પ્રમાણે ખર્ચો કરનારા જીવને ભગવાનની જ જ પૂજા–ક્તિ પિતાના પૈસે જ થાય એ સમજાવવું ન પડે ! તે બધા વિવેકી હોવાથી કો જ સમજેલા હોય કે આપણી શક્તિ પ્રમાણે સ્વ દ્રવ્યથી જ પૂજા–ભક્તિ થાય.
વ્યવહારના પ્રસંગે જેવી પાસે જનારા ખાલી હાથે ન જાય પણ કાંઈ લઈને જાય છે ૨ તેને એમ સમજાવવું પડે કે ભગવાન પાસે દર્શન કરવા જઇએ તે ય ખાલી હાથે ન જવાય !!
રાગ-દ્વેષાદિ શત્રુઓને જીતે તે શ્રી જિન. તે શ્રી જિનેશ્વરદેવને ભગત–ઉપાસક હું ૬તે જૈન ! સમજુ જે તે રાગાદિને જીતવા જ ભગવાનની ઉપાસના કરે. વિધિ રસિક છે. છે તે હમેશા ત્રિકાલ પૂજા કરે, સ્વદ્રવ્યથી અષ્ટપ્રકારી પૂજા કરે.
શાસ્ત્રકારો હમેશા કંઈપણ વસ્તુનું સ્વરૂપ વર્ણન પણ કરે અને તેના ફલનું પણ કે વર્ણન કરે જેથી પૂજક – ઉપાસકને તેમાં આદર ભાવ વધી જાય, તે સ્વરૂપને સમજી ૯ ૨ જાય એટલે દુન્યવી ફલને ન ઇચ્છે પણ પારમાર્થિક ફલને જ ઈચ્છ.
“પરમ હિતેષી પરમર્ષિઓએ ભગવાનની અષ્ટપ્રકારી પૂજાનું ફળ વર્ણન કરતાં જ કહ્યું કે - ઉત્તમ, સુગંધી, તાજા, વિકસિત ફૂલો ચઢાવવાથી પૂજનીક પદની પ્રાપ્તિ જ થાય છે. અખંડ અક્ષત પૂજાથી કલ્યાણની પ્રાપ્તિ થાય છે. વાસક્ષેપ પૂજાથી સુગંધીપણું છે દ પ્રાપ્ત થાય છે, ધૂ૫ પૂજાથી સમગ્ર શત્રુઓને નાશ થાય છે, તેવપૂજાથી સ્નિગ્ધપણું છે જ તથા અણુહારી પઠની પ્રાપ્તિ થાય છે, ફળ પૂજાથી મોક્ષરૂપ ફળની પ્રાપ્તિ થાય છે, આ કે જળપૂજાથી નિમલ દેદીપ્યમાન દેહ – શરીર મળે છે, દીપક પૂજાથી અજ્ઞાનરૂપી અંધ- ૨ ૨ કારને નાશ થાય છે.
આ જાણ્યા પછી આવી અષ્ટપ્રકારી પૂજામાં આળસ કેણ કરે? આત્મહિત છે જ પ્રત્યે બેદરકાર હોય છે. માટે સૌ સુજ્ઞજને આવી અષ્ટપ્રકારી પૂજામાં આ રવાળા બની છે. ૨ આત્માની અક્ષયગુણસ્થિતિ અને જ્ઞાનાદિ અનંતગણના ભાજન બને તે જ મંગલ
ભાવના,
Page #348
--------------------------------------------------------------------------
________________
#
માઘમર ર્માત :
-. સા. શ્રી અનંતગુણાશ્રીજી મ. છે હ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ ૨ મહા સતી મયંતીએ જે આપત્તિમાં જે સુંદર પ્રકારે ભગવાનની ભકિત કરી
તેથી સૂચિત થાય છે કે, ધર્માત્મા છો ગમે તેવા હર્ષ–શેક, સુખ કે દુઃખના પ્રસંગે જ માં ભગવાનને ભૂલે જ નહિ. આત્માના ભગવદ્દભાવને પેદા કરવા ભાવ પૂર્વકની ભકિત ત્રિ છે એ સુંદર ઉપાય છે.
જે અવસ્થામાં, રાજ્ય-રૂધિને પણ ત્યાગ કર્યો પિતાના પતિ નલે પણ જેને આ જ ત્યાગ કર્યો અને એ એશ્લી અટુલી અબળાને ગુફામાં રહેવાને પ્રસંગ આવ્યો. ત્યાં છે છે પણ તેને મન્મય શ્રી શાંતિનાથ ભગવાનની પ્રતિમા બનાવી અને તેણીના સતીત્વના ૨ * પ્રાભવે તે પ્રતિમા પૂજનીય બની ગઈ. આવી અવસ્થામાં ય તે ત્રિકાલ પૂજા કરે છે. છે. ખરેખર ધર્માત્માની મને કશા કેવી સુંદર હોય છે. હૈયામાં ધર્મને પરિણામ પિઠા થયે જ છે તેનું આ ઘાતકલિંગ છે.
આજે ભગવાનને જોતાં મહાપુરૂષની કૃતિઓ આપણે ગાઈએ અને ગવરાઈએ 8 # પણ છીએ કે- “જિનકી પ્રતિમા ઈતની સુંદર, વે કિતના સુંદર હોગા” પણ તેને એ વિચાર કરીએ તે સમજાય કે સુંદર બનવા આપણે સુંદર બનવું પડે. આત્માને છે સાર-સુંદર બનાવવા દર્શન પૂજનાદિ છે. આજે અજ્ઞાન એટલું ફેલાયું છે કે જેનું
વર્ણન ન થાય. નાના બાળકને ભગવાનના દર્શન કરવા લઈ જનારા, માતા-પિતાદિ, ૨ ૨ બાળકની પાસે બેલાવે કે- “ભગવાન મારું સારું કરજે” પણ એમ કઈ બેલાવે છે છે કે “મને રે કરજે” “સારુ કરજે” અને “સારો કરજે” આ બે શબ્દોનું અંતર કે આપણે નથી સમજતા તેવું નથી. પણ દુન્યવી લાલસાના કે સ્વાર્થવૃત્તિના કારણે કિ. છેઆપણે સ થી સેંકડો યોજન દૂર ચાલ્યા જઈએ છીએ. પછી જે આત્મિક લાભ થ છે છે જેએ તેનાથી રહિત થઈએ છીએ. કે ગમે તેવી અવસ્થામાં હું ભગવાનના દર્શન-પુજન વગર તે રહુ જ નહિ ?
આવે જે નિર્ણય થાય તે દમયંતીને આ પ્રસંગ લાભદાયી બને. બાકી આવા સારા ૬ જ પ્રસંગે કથાનકે વાંચીએ, સાંભળીએ અને હતા તેવાને તેવા જ રહીએ તે આપણું જ છે શું થાય? આપણે સારા દેખાવું નથી પણ સારા બનવું છે. તે આજથી નિશ્ચય જ છે કરીએ કે, વર્શન પુજનાદિ ક્રિયા આત્માને સુધારવા જ કરવી છે તે આપણે બે જ
પાર થાય.
Page #349
--------------------------------------------------------------------------
________________
જ ભરત ક્ષેત્રના વિષે લક્ષમીના ધામ સમાન સાકેતપુરનગર હતું તયાં હસ્તિપાલ છે રાજા રાજય કરતો હતો તે કે તે તે તે જાણે બીજે ઇન્દ્ર ન હોય વલી જેને ત્યાં ૨ કશી જ કમિન નથી વલી દશે દિશામાં જેની ખ્યાતિ ફેલાય છે. તે તે રાજા હતા આ વલી ન્યાય પુર્વક પ્રજાનું પાલન કરતે તેને ચૌત્ર નામે મંત્રિ હતું તે બુદ્ધિને ખજાનો જ કહે કે બુદ્ધિશાળી કહો તે હતે.
હવે મંત્રી કેઈ વાર રાજ્યકાર્ય માટે રાજાની આજ્ઞા પામી ચંપાનગરીમાં ભીમ રાજા રાજ્ય કરતા હતા તેની પાસે ગયો ત્યાં જતા નગરીની શોભા જે તે વીતરાગ છે પરમાત્મા શ્રી વાસુપુજ્ય જિનેશ્વરના દર્શન કરવા મંદિરમાં ગયે પ્રભુને જોતા જ છે જ જેને હૃદય ઉલાસ પામ્યો છે તેવો મંત્રી ભગવંતની સ્તુતિ વંદના કરી મંદિર બહાર આવ્યો જયાં બહાર આવે છે ત્યાં ધર્મની મૂર્તિ સમાન ધર્મઘોષ મુનિને જોયા છે
એટલું નહિ સાથે શ્રમણને સમૂહ હતા તે દેખી હૃદયમાં હર્ષ પામી નમસ્કાર કરી છે તેમની આગળ મંત્રી બેઠે. મંત્રીને જોતા જ ગુરુ મહારાજે જ્ઞાને પગથી તેમાં જ કે યોગ્યતા જાણી ભવતારિણે દેશના આપવી શરૂ કરી. ૬૦ -૧-૦૪-
૦૨-
આઇ સિદ્ધપદની આરાધના કરતા હસ્તિપાલ રાજા કેવલી થઈ સિદ્ધ થશે !
છે. –પૂ. સા. શ્રી સુરેન્દ્રપ્રભાશ્રીજી મ. ૨ - હર હર હર હર સહજ
હે ભવ્ય જને? આ અસાર સંસારરૂપ અટવીમાં ભ્રમણ કરતાં થાકેલા આત્મા જ ને અમૃતતુલ્ય ધર્મ પુર્વ પુન્યથી જ પ્રાપ્ત થયો છે વલી સર્વ જીવની કથા (કરુણા) જ
પાળવી તે ઉત્કૃષ્ટ ધર્મ છે. પ્રાણીઓને પિતાના પ્રાણ સિવાય કેઈ અધિક પ્રિય નથી , ૬જે જીવે જીવની રક્ષા કરી તેણે ત્રણ ભૂવનની રક્ષા કરી અને એક હવને માર્યો છે ઈ (હ ) તેણે ત્રિભુવનને માર્યો ( હ ) એમ જાણવું. જવના ચૌઢ પ્રકાર છે ને એ ૮૪ લાખ ની છે, જિનેશ્વર પ્રભુએ કહી છે. એ સર્વની રક્ષા ધર્માત્મા કરે. હવે ધર્મા૬ મા કોને કહેવાય તે જે પિતાના આત્મા જેવા જ બીજા અને સાત્મ માને છે ૨. “આત્મવત સર્વ ભૂતેષુ” એટલે એ રીતે સર્વને પિતાના આત્માની સમાન લેખે છે જ અન્ય શાસ્ત્રોમાં પણ કહ્યું છે કે -
જીવઃ શિવસ્તવ, ન ભેદઃ શિવજીવન ન હિંયાત્સર્વભૂતાનિ, શિવભકિતસમુત્સુક ના
Page #350
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૧૧ અંક ૧૩-૧૪ તા. ૩-૧૧-૯૮ :
: ૩૪૯
અર્થ :- જયાં જીવ ત્યાં શિવ, જીવ અને શિવમાં ભેદ નથી, તે માટે શિવની ભક્તિ માટે ઉત્સુ થયેલાએ સર્વ જીવાની હિ`સા તજવી જોઇએ,
એ પ્રમાણે દવા પર દયા કરવાથી. આત્મા શુદ્ધ થાય છે. અને અનુક્રમે તે આત્મા જન્મ, જરા વિગેરેથી મુક્ત થઇ અન ંત જ્ઞાન, ઇ`ન, ચારિત્ર અને વીય ને ધારણ કરનાર ક્રમ રહિત થઇ લેાકના અગ્ર રહેલા સિઘ્ધક્ષેત્રમાં જ્યાં સર્વ સિધ્ધભગવતા રહેલા છે, તે સ્થાનને મેળવે છે હવે સિધ્ધનું સુખ કેવુ છે ? તે તે સિધ્ધના જીવાનુ સુખ ક્રોડા વ્હાએથી પશુ કડ્ડી શકાય તેમ નથી. ઇન્દ્રો, દેવા ચક્રવતી એ સબધી જે જે ઉત્તમ સુખા છે તે બધાને ભેગા કરીએ તેા પણ એ સુખની તુલના થાય નહિ એટલે ના સખા બવા ભેગા કરીએ તેના કરતાં અન ́તાન'તનુા સિધ્ધમાં છે જે અમૃત રસ ચાખે તેને બીજા રસ કેવા લાગે? તેની જેમ સમજવું.
હવે સિદ્ધાત્માએ બધા ત્યાં કેવી રીતે સમાય તે તેએ અમૂર્તી હેાવાથી પર— સ્પર કાંઇ પણ અડચણ ખાધા રહિત પણે રહે છે. વલી બધી જ્યેાતિ યામાં આવી જાય તેમ સિધ્ધાત્માએ જાણવા
જેમ અમૃતના ટીપા માત્રથી વિષ નાશ પામે છે, તેમ ઉપર કહ્યા પ્રમાણે મનમાં ધારણ કરી જે સિધ્ધપરમાત્માને યાવે તે જીવેામાં દુષ્કૃત્યેાની પરપરા નાશ પામે છે અને ત્રણ જગતને પૂજ્ય એવા ઉત્કૃષ્ટપ૪ની એટલે સિધ્ધપદની પ્રાપ્તી થાય છે. આ પ્રમાણે ગુરૂ મ. ની દેશના સાંભળી મત્રીશ્વર ચૈત્ર મેલ્યા હુ–પ્રભુ ! સિધ્ધની ભક્તિથી સ'સારના નાશ કરનાર એવાં શ્રાવકનાં વ્રત મને આપે. ગુરુ મ. મત્રિના વચન સાંભળી ચેાગ્ય જાણી તેણે વ્રત ઉચ્ચરાવ્યાં તે વ્રત ગ્રહણ કરી ગુરુ મ· ને વંદના કરી અને જે રાજ્ય સંબધી કાર્ય કરવા આવ્યા હતા તે કાર્ય પૂર્ણ કરી પાછા પેાતાના નગરે આવ્યા. નગરમાં આવી રાજાને પ્રણામ કરી યેાગ્ય સ્થાનકે બેઠા, એટલે રાજાએ પૂછ્યું હેમંત્રી ? તમેાએ ચ'પાપુરીમાં જે કાંઇ આશ્ચય જોય હાય તે ઠંડા તેમ આજ્ઞા થતા મત્રીશ્વરે હ્યું હે રાજન ! ચ‘પાપુરીમાં પુરજનાના દેવાલયા દેવભુવન સમાન અતિશય મનેાહર જેને જોતા દૃષ્ટિ તૃપ્તિ પામે નહિ વલી સ્થાને સ્થાને દાતા અને ભેાતાઓના નિવાસ છે. વલી તે નગરોની મધ્યમાં ત્રણ જગતને આન'દ ઉપજાવે એવા અદ્દભુત શાભાયમાન શ્રી બારમાં વાપુપૂજ્યસ્વામીના પ્રાસાદ છે તેનું નામ શૈલેાક્યસુદર એવું નામ છે તે મદિરમાં સર્વને આનંદ આપનારી માહજનક એવી દ્વિવ્ય આભૂષણૈાથી વિભૂષિત ખારમાં ભગવાનની મણિમય પ્રતિમા છે તે પ્રતિમા મારા પુ ચેાયથી મને મલી તે પ્રતિમાના દર્શન કરી મારા નેત્રા ગાત્રા સફળ
Page #351
--------------------------------------------------------------------------
________________
૩૫૦ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) શ્રી જિન દર્શન પૂજન કથા વિશેષાંક ર્યો ભાવભક્તિવૐ નમસ્કાર કરી જયાં પાછેા ફ્ર્યાં ત્યાં દેરાસરજી બહાર શ્રી ધ ઘાષ મુનિરાજજી મળ્યા તેમના ચરણે નમસ્કાર કરી હુ· બેઠા. ત્યાં પૂજ્ય ગુરુભગવંતે ઉપકારમય દૃષ્ટિથી સિધ્ધ પરમાત્માનું સ્વરૂપ કર્યું. મેં પણ તેજ પ્રમાણે અંગીકાર કર્યુ. આ પ્રમાણે મંત્રીના મુખથી વાત સાંભળી રાજા હષઁથી હૃદયમાં વિચારવા લાગ્યા કેઅહા પરમ ઉપકારી તે મુનિરાજ ક્યારે અહિં પધારે કે જેમના દના કરી હું મારા મનના મનેરથ પૂર્ણ કરૂ' એમ વિચારે છે ત્યાં સમાચાર થયા કે ઘણા જ સાધુ ભગવંતા સહિત ધ ધેાષ મુનીશ્ર્વરજી ઉપવનમાં સમવસર્યા છે. રાજા ગુરુ ભગવંતનુ આગમન જાણી અતિશય હવત થઇ મંત્રી,પરિવાર સહિત ગુરૂને વાંઢવા ચા ત્યાં જઈ પ્રશ્નક્ષિણા પૂર્ણાંક ગુ. મ. તે વંના કરી યથા સ્થાને બેઠા, એટલે ગુરૂમહારાજે સિધ્ધ સ્વરૂપ પ્રકાશવા લાગ્યા.
હું ભવ્યંજના ધર્મના બે પ્રકાર છે. એક સાધુ ધર્મ ખીજો શ્રાવક ધર્મ આ ધર્માને સમ્યક્ત્વ સહિત આચરવાથી સિધ્ધપદ પ્રાપ્ત થાય છે” આ પ્રમાણે ગુરુ મ. ની દેશના સાંભળી રાજા બે ‘હે કરૂણા સાગર? જે દૃષ્ટિને અગાચર છે જેની રૂપરેખા પણ અગેાચર છે. એવા સિધ્ધ પરમાત્માની સેવા ભક્તિ કેવી રીતે કરવાથી આ ભવ હરી શકાય તે અમારા ઉપર કૃપા કરી સમજાવા. ગુરુ મ. એ કહ્યું હે રાજન ? સિધ્ધ સ્થાનમાં રહેલા નિરંજન, નિરાકાર, શુદ્ધાત્મા, એ પ્રમાણે સિધ્ધનુ સ્વરૂપ જાણી લયલીન પણે ધ્યાન કરે અને દ્રવ્ય અને ભાવથી સિધ્ધ પરમાત્માની પુજા કરે તે પ્રાણી અનુક્રમે ઘાતિ કર્મના ક્ષય કરી અનંતાન ́ત સુખવાળી સિધ્ધ સપદાને મેળવે છે.
આ પ્રમાણે સિધ્ધ સ્વરૂપ સાંભળી રાજા વિચારવા લાગ્યા અને અનુમેાઇના કરવા લાગ્યા અડે। ? ધન્ય છે તે પુરૂષાને કે જે ભવભ્રમણ ટાળન ૨ જિનમ આરાધે છે અને સિધ્ધ સ્વરૂપ અને છે. હું પણુ તેજ ધર્માંને સ્વીકારુ” આવું મનમાં વિચારી ગુરુપાસે સિદ્ધપદ આરાધવાનું સ્વીકાર કર્યુ અને સ્વીકારી પછી ઘરે રાજા આવ્યા ત્યાર પછી રાજા હંમેશા બહુમાનપુર્વક એક ચિત્તથી ‘નમે સિધ્ધાણુ’ એ પદ્મથી સિદ્ધપરમત્માનું ધ્યાન કરતા રાજા અને મંત્રી સિધ્ધના પવિત્ર સ્થાનોની જાત્રા કરી જેવાકે સમેતશિખર, શંત્રુજય, ગીરનાર વિગેરેની યાત્રા કરી પેાતાના આત્માને નિર્મળ કરવા રાજ્ગ્યા અનુક્રમે સિધ્ધ પરમાત્માનું ધ્યાન કરવાથી મેાક્ષસુખના નિધાનરૂપ તીર્થંકરનામકમ-ઉપાસન યુ. એ પ્રમાણે લાંમાાળ સુધી રાજઋધિ ભાગવતા છતાં સિંદ્ધ પદની આરાધના કરતાં થયાં ચૈત્ર મત્રી સહિત રાજ્યએ ગુરૂપાસે સચમ સ્વીકાર્યું.
Page #352
--------------------------------------------------------------------------
________________
૨ વર્ષ-૧૧ અંક ૧૩-૧૪ તા. ૩–૧૧–૯૮ :
.: ૩૫૧ હવે રાજર્ષિ અષ્ટપ્રવચનમાતાનું સમ્યક રીતે પાલન કરતા, અપ્રમતપણે જ જ દુષ્કર તપ તપતાને સમ્યક્રક્રિયાનો આદર કરતાં કર્મ કલેશને નાશ કરતાં અગ્યાર આ અંગનું અ યયન કરી પૂગુ. ભગવંતની આજ્ઞા લઈ સમેતશિખરે સિધ્ધ પરમાત્માના જ દર્શન માટે ચાલ્યા. અત્રે આજ્ઞા લઈ લખ્યું તે સાધુ–સાવી આણાએ ધમ્મો કરવાવાળા રે હોય માટે લખ્યું પૌષધમાં શ્રાવકોને પણ બહુલના આદેશ લેવાના તે આજ્ઞા માટે એ જ ના હોય, છે હવે રસ્તામાં ચાલતા એવો અભિગ્રહ ધારણ કર્યો કે “જયાં સુધી સિધ્ધપરમાત્મા છે
ની મૂર્તિના દર્શન ન થાય ત્યાં સુધી આહાર પાણીને ત્યાગ. આવો ઢઅભિગ્રહ જાણી છે ઈન્દ્રમહારાજ તે મહામુનિની સભામાં સ્તુતિ કરી ઈન્દ્ર મહારાજાના વચન પર શ્રદ્ધા ન જ રાખનાર એ એક અગ્નિકુમારદેવ તે મુનિની પરીક્ષા કરવા ત્યાં આવી ભયંકર ઉ૫- ૨ જ સર્ગ કરવા લાગે, વળી સુધાપીપાસાની વેઠના એવી મૂકી સામાન્ય તે ત્યાં જ છે
મુક્તા પ્રાણ રહિત થઈ જાય આવા પ્રકારની વેદના બે માસ સુધી સહન કરતાં જેમની આ છે કાયા ક્ષીણ થઈ ગઈ તે પણ સમતા રસના સિધુ સમાન મુનિ જરાય ચલાયમાન ન 9 જ થયા, એટલું નહિ કે ચલાયમાન ન થયા પણ તેમને રોષ પણ થયો નહિ ત્યારે તે જ
સુર–પ્રગટ થઈ અત્યંત હર્ષવંત થઈ, પીડા બધી સંહરી મુનિરાજના ચરણકમળમાં છે નમસ્કાર કરી કહેવા લાગ્યો. હે મહાભાગ્યશાળી ? હે કરુણસિંધુ? સમતાના સાગર? છે મારે અપરાધ સર્વ ક્ષમા કરશે.
ઇન્દ્ર મહારાજાએ ઈન્દ્રસભામાં સામાન્ય માણસની સ્તુતિ કરી કારણ કે આ ૨ દેવેન્દ્રો ઇન્દ્રો અસુરો કરતા સામાન્ય જેની સ્તુતિ કરી તેના ઉપર મને શ્રદ્ધા ન થઈ જ છે તેથી મે આમ કર્યું તે આપ ક્ષમા કરશે આ પ્રમાણે કહી દેવ સ્વર્ગે ગયા ને મુનિ ૬ કે મ. બે માસ સહન કરી સતમે શિખર ઉપર જઇ સર્વ સિધ્ધ પ્રતિમાઓને વંદન કરી છે
પારણું કર્યું અનુક્રમે નિરતિચાર ચારિત્ર પાળી અંતસમયે અણસણું કરી મંત્રી તથા આ છે રાજર્ષિ અને અચુતકલ્પમાં દેવ થયા ત્યાંથી રવી મહાવિદેહમાં તીર્થકર પઢવી છે જ પાની સિદ્ધિ પદ પામશે અને મંત્રી પણ ત્યાંથી રચવી તેજ તીર્થકરના ગણધર થઈ છે. . કેવલ જ્ઞાન પામી મેક્ષ પામશે.
જૈન શાસનમાં વિઘાતક તત્વોનો પ્રતિકાર હેય છે જેથી લોકપ્રિય થવું કઠીન છે પણ શાસન પ્રિયનું તે પ્રિયપાત્ર બની શકે
Page #353
--------------------------------------------------------------------------
________________
911EG ELHUE
--
૪
ઉસ્માનપુરા-અમદાવાદઃ અ પૂ. રાજતિલક સૂ. મ. ના સંયમ જીવનની જ અનુમેહનાર્થે તથા સંઘમાં થયેલ આરાધના ઉદ્યાપનાર્થે પૂ. મુ. શ્રી વિજયબલવિ. મ
આદિની નિશ્રામાં ૩૦ છોડ તથા ૧૦૮ પાર્શ્વનાથનું પુજન સિદ્ધચક્ર મહાપુજન પ૬ છે કિકુમારી સહિત સ્નાત્ર મહોત્સવ તથા શાંતિસ્નાત્ર સહિત અઠ્ઠાઈ મહેસિવ ભવ્ય રીતે ઉજવાયે.
નવસારી-શ્રી રમણલાલ છગનલાલ આરાધના ભવનમાં પૂ. અ. શ્રી વિ. જ - રાજતિલક સૂ. મ.ના સંયમ જીવનની અનુમેહનાથે સંઘમાં થયેલ આરાધનાના અનુછે મનાથે પૂ. આ. શ્રી વિ. વિચક્ષણ સૂ. મ. આદિની નિશ્રામાં આ સુઇ ૬ થી જ જ આ સુ. ૧૦ સુધી પંચાહિકા મહોત્સવ શાંતિસ્નાત્ર સાથે ઉજવાય.
- આષ્ટા (મ. પ્ર.) અત્રે પૂ. આ. શ્રી વિ. વિમવરત્ન સૂ. મ. અ કિની નિશ્રામાં હું ૨ સંઘમાં થયેલ આરાધના તથા પૂ. આ. શ્રી વિ. રાજતિલક સૂ. મ.ના સંયમ જીવનની
અનુમોદનાર્થે આ. સુ ૧ થી આ. વક ૭ સુધી ભવ્ય મહોત્સવ ખૂહનાઝ સિદ્ધચક્ર મહાપુજન ૧૦૮ પાર્શ્વનાથ પુજન સાથે ઉજવાયે.
કર્જત (રાયગઢ અત્રે પૂ. વયોવૃદ્ધ મુ. શ્રી પુજય વિ. મ. અદિની નિશ્રામાં દ પૂ. રાજતિલક સૂ. 4.ની સંયમ જીવનની અનુઢનાર્થે શાંતિસ્નાત્ર સહિત પંચાન્તિકા છે જ મહોત્સવ આસો સુ. ૧૨ થી આસો વ. ૨ સુધી ઉજવાયે.
બોરસદ-અને ગચ્છાધિપતિ પૂ. આ. ભ. શ્રી વિ. મહોય જૂ મ, આત્રિની પર નિશ્રામાં ૧૪૦ વર્ષ જિનાલયના જીર્ણોદ્ધાર થતાં. ભવ્ય ગગનચુંબી જિનાલયના અંજન ૬ શલાકા પ્રતિષ્ઠા મહોત્સવ માગશર સુદ ૯ થી માગશર વદ ૪ સુધી ઉજવાશે. સકલ છે જ સંઘને આમંત્રણ પાઠવેલ છે. જ રંગસાગર-અમદાવાદ : અત્રે પૂ. આ. ભ. શ્રી વિ. કનકચંદ્ર સૂ. મ. ને જ જ સમાધિભૂમિ ઉપર વાર્ષિક ગુરૂ સ્મૃતિ મહોત્સવ અ. સુ. ૬ થી આ. સુ. ૧૦ સુધી જ દિ પૂ. આ. ભ. શ્રી વિ. મહોય સૂ. મ.ની નિશ્રામાં શાંતિનાત્ર સહ કેજવા. પૂ. રે જ કનચંદ્ર સૂ. મ. ની ૧૬મી તિથિ નિમિતે સુદ ૯ ના ગુણાનુવાઢ થયા.
યરવડા (પુના) અત્રે પૂ. આ. શ્રી વિ. જયકુંજર સૂ, મ, પૂ આ શ્રી વિ. કા
Page #354
--------------------------------------------------------------------------
________________
- વર્ષ ૧ અંક ૩૧-૧૪ : તા. ૩–૧૧–૯૮ : *
: ૩૫૩ મુકિતપ્રભ સૂ. મ, પૂ. મુ. શ્રી અક્ષય વિ. મ. આદિની નિશ્રામાં ચાતુર્માસ આરાધના છે તથા પૂ. સા. શ્રી વિ. રાજતિલક સૂ. મ. સંયમ જીવન અનુકનાર્થે પંચાહિકા જ મહોત્સવ મા. સુદ ૧ થી સુ. કિ. ૪ સુધી ઉજવાયે.
વાંકડીયા વડગામ (રાજ.) અત્રે પૂ. આ. શ્રી વિ. જિનચંદ્ર સૂ. મ. તથા ૨ આ પુ. મુ. 8. બલભદ્ર વિ. મ. આઢિની નિશ્રામાં ચાતુર્માસની આરાધના તથા પૂ. આ છે ૬ શ્રી વિ. ૨ જતિલક સૂ. મ. સંયમ જીવનની અનુમોઢનાર્થે શાંતિસ્નાત્રાદિ અઠ્ઠા મહોત્સવ ૨ કા. સુ. ૩ થી કા. સુ. ૧૦ સુધી સુંદર રીતે જવામાં આવ્યું.
“સમતાનિધિ-૯૦ વર્ષની જૈફ વયે અપ્રમતપણે સંયમ જીવનારા, કરૂણાનિધિ, આ શાંત, સરળ, પ. પૂ. સા. શ્રી લાવણ્યશ્રીજી મ.ના દીર્ધ સંયમ જીવનની અનુમોઢનાથે જ તથા પ. પૂ. સા. શ્રી મોક્ષકશીતાશ્રીજીના શાશ્વત શ્રી નમસ્કાર મહામંત્રના અકરના એકાંતરે ઉપવાસ ચાલુ નિમિતે તપસ્વી રત્ન શ્રી કાંતીભાઈ વોરાના છઠથી વીશસ્થાનક છે તપ-તેમજ પર્યુષણ પર્વમાં અઠ્ઠાઈ તપ તેમજ તેમના પરિવારમાં તરૂબેન, સુરેશભાઈ, જિનેશભાઈ, ફાગુનીબેન, નેહાબેને કરેલ અઠાઇ તપ નિમિતે ૨૫૧ રૂા. રાધનપુરવાળા જ જ સંઘવી કાંતીલાલ ગીરધરલાલ વોરા તરફથી ભેટ. (બોરીવલી)
ગુરુ રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાની સ્તુતિ.” અમી ભરેલી નજરું રાખે, શ્રી રામચંદ્રસૂરિ રાય રે, દેહવા. નગરની મુખ્ય ભૂમિમાં ત્રિભુવન કુમાર સોહાય રે. રતનાના સુસંસ્કારો સંયમ જીવન કિપાય રે, દીક્ષાઢાતા આપ પ્રણેતા શ્રી રામચંદ્રસૂરિ રાય રે. પ્રેમસૂરિની પ્રેમાળ પાટે મેઘનાદસમ ગાજે રે. આગ શાસ્ત્રોના શુદ્ધ વિચારે, ડંકે જગમાં ગાજે રે. કરૂણા સિંધુ કરૂણા કરજે, શ્રી રામચંદ્રસૂરિ રાય રે. અષાઢ વદિ ચૌદસના દિવસે, લીધી અંતિમ વિદાય રે. (ભક્ત જનેને) બાલુડાને રડતા મૂકી સ્વ ગુરૂવર સિધાય રે. સ્વર્ગે લોકથી આશીષ દેજે શ્રી રામચંદ્રસૂરિ રાય રે.. પ્રાયે--સ્વર્ગ લેકથી મહાવિદેહેચવી સીમંધર સ્વામી
પાસે જાશે રે, આઠ વર્ષે સંયમ લઈ, કેવલજ્ઞાન પામી, જ “મણે સિધાવી જાણે રે, મોક્ષે સિધાવી જાણે રે, શ્રી રામચંદ્રસૂરિ રાય રે.
Page #355
--------------------------------------------------------------------------
________________
૩૫૪ : : શ્રી જૈન શાસન [અઠવાડિક] શ્રી જિન ઇન પૂજન કથા વિશેષાંક સાડી (મારવાડ)
સિદ્ધાંત નિષ્ઠ રાજસ્થાન દીપક પરમ પુજ્ય તપસ્વી આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય કમલરત્નસૂરીશ્વરજી મ. સા. આદિ કી શુભ નિશ્રા મેં સાડી નગર કે સ્થિત પાટી કે ઉપાશ્રય મેં અભૂતપૂર્વ ૫૧ ઉપવાસ કી કિર્તિમાન તપશ્ચર્યાં.
પ. પુ. મેવાડ દેશેાદ્ધારક આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય કમલર નસૂરીશ્વરજી મ. સા. એવ* ઇન્ડી કે શિષ્યરત્ન આચાર્ય શ્રી વિજયઢશનસૂરીશ્વરજી મ. આદિ કે ચૌમાસે કા જબ સે મ`ગલ પ્રવેશ હુઆ. અનેક શુભેચ્છા કે તાર, પત્ર! આવે । આપકી નિશ્રા મે` પાટી કે ઉપાશ્રય કે સિદ્ધાંત નિષ્ડ સાઇડી સધ મે ૫૧ ઉપવાસ, ૩૬ ઉપવાસ, સિદ્ધિ તપ, મેાક્ષ દંડક તપ, ક્ષીર સમુદ્ર તપ, સહસ્રકૂટ તપ, અનુઃખી તપ સાંકલી અઠ્ઠમ આદિ વિવિધ પ્રકાર કી તપશ્ચર્યાએ હુઇ । ભવ્ય વરઘોડે, સ્વામિવાત્સલ્યાનૢ કે આયેાજન હુએ ! સ્વપ્ન આદિ કી અચ્છી આય હુઇ । દસ વર્ષોં કે અંતરાલ સે હુએ ચાતુર્માસ ને તપશ્ચર્યા કા નયા કીર્તિમાન સ્થાપિત કિયા હૈ । પાટી કે ઉપાશ્રય મે' તપસ્વીયેાં કે બહુમાન કા ભવ્ય આયેાજન હબ્દુલ્લાસ કે સાથ ભાદરવા સુઃ ૭ દિનાંક ૨૯–૮–૧૯૯૮ કે સમ્પન્ન હુઆ । શ્રીમતી સુખીબેન છગનલાલજી ઘાસી રામજીને ૫૧ ઉપવાસ કા મહાન તપ... બડી સમતા કે સાથ પૂર્ણ કિયા જિસકે ઉપલક્ષ મે આજ ઉનકી તરફ સે સામિવાત્સલ્ય ભી હુઆ । સ્વ. શા. દેવરાજજી રાંકા કી સ્મૃતિ મે ભવ્ય અઠ્ઠાઇ મહેાત્સવ કા આયાજન હુઆ જિસમેં અનેક મહાપુજન આદિ હુએ ! ભાદરવા સુદ ૧૨ દિનાંક ૩-૯-૧૯૯૮ કે સ્વ. દેવરાજજી રાંકા કી સ્મૃતિ મે ઉનકે સુપુત્ર શ્રી ભવરલાલજી રાંકા કે તરફ સે શ્રી બૃહત શાંતિ સ્નાત્ર મહાપુજન હુઆ એવં સામિવાત્સલ્ય, જીવદયા કી ટીપ હુઇ । પાર્ટી કે ઉપાશ્રય. મેં પર્વાધિરાજ પચુ ષણાપવ મેપસૂત્ર વાંચન વ્યાખ્યાનાદિ ચૌસઠે. પ્રહરી પૌષધ, સાંવત્સરિક પ્રતિક્રમણાદિ વિવિધ સભી ધર્મારાધનાએ' તથા સાધ્વીજી હર્ષિ`તપ્રજ્ઞાશ્રી જી લક્ષિતપ્રજ્ઞાશ્રીજી કી નિશ્રા મેં ભાવિકાઓં કી સભી ધર્મ આરાધનાએં ખડે હી હર્ષોલ્લાસ ઉમંગ કે સાથ શાલીનતાપુર્વક સમ્પન્ન હુઇ ।
ઢાના હી આચાર્ય ભગવંતા કી નિશ્રા મે યહ ચાતુર્માસ ખડા હી યશસ્વી હેાતા જા રહા હૈ । । આચાય ભગવંતા કે આચાર્ય પદ બહુમાન કે દિન શા. હમીરચંદ્રજી આગમચંદજી પાલરેચા પરિવારને યિા સાધ્વીજી સ‘વેગઢ નાશ્રીજી ને ૩૬ ઉપવાસ કિયે.
શ્રી પાલનગર સુબઇ : અત્રે મહેતા ર'ગજીભાઇ ચુનીલાલ પરિવારના શ્રી પેશકુમારની દીક્ષા અત્રે માગશર સુઝ્ર ૧૦ નક્કી થઇ છે તે નિમિત્તે પાટણમાં ઠા. સુ. ૧૦ થી સુ. ૧૨ શાંતિસ્નાત્રાઢિ મહેાત્સવ ચેાજાયા છે.
Page #356
--------------------------------------------------------------------------
________________
વ−૧૫ અંક-૧૩ / ૧૪ : તા. ૩–૧૧–૯૮
: ૩૫૫
સિદ્ધિપદ- સયમ અને તપની ઝંખનાને પૂર્ણ કરવા જાણે શ્રી સિદ્ધગિરિ મહાતીથમાં વિ.સં. ૨૦૫૪ ભાદરવા વ૪ ૧૪ ના પૌષધને સ્વીકારી, ગિરિરાજની સ્પર્શના કરી, મિલના તપ ઠામ ચાવિહાર પચ્ચકખાણ કરી નવકાર મંત્રનું સ્મરણ કરી પરલેાકની વાટે સ`ચરનારા પરમ પુણ્યશાલિની ધમાતા ખીમત (જી. બનાસકાંઠા) હાલ મુ`બઇ નિવાસી,
શ્રીમતી ગ'ગાબેન શાંતિલાલ શાહ (ઉ. ૬૩ વર્ષ)
અનેક સદ્દગુણેાથી ઝળકતું જીવન કવન
જૈન શાસનના ચારે અંગે સાધુ સાધ્વી શ્રાવક-શ્રાવિકામાં એવા એવા પુણ્યાત્માઓનાં દર્શન થાય છે કે, ઇતિહાસ પણ એની નોંધ લીધા વિના રહી શકે નહિ. જૈન ાસનના સાચા નિયમ શ્રાવિકા તરીકેનુ` માયાળુ ઉદાર પાપકાર માતૃવાત્સલ્ય સેવાભાવી સ્વભાવ-ચુસ્ત નિયમ અતૂટ શ્રદ્ધા ધરમૈત્રીભાવ ઉગ્ર તપશ્ચર્યા ઉચ્ચ ત્યાગ—વાણી માધુ-સમતા સહનશીલતા સરળતા નિખાલસતા ગુણાનુરાગી ધ પરાયણુ પાપમીરૂ અપાર ભી દાનરૂચિ-ક્રિયારૂચિ સ્વાધ્યાય રચિ સયમપ્રેમયતનાપ્રેમ ાયાની મન્નતા હૃદય વિશાળતા આદિ અનેકાનેક સદ્ગુણાથી ભર્યુ ભર્યું જીવન જીવીને દેવ-ગુરુ અને ધર્મ પ્રત્યેની અવિહડ શ્રધ્ધા ભક્તિને આત્મસાત કરી દેશ—સમાજ સંબંધિ સાર્મિ ક કુટુ'બ પરિવારમાં ખૂબ જ આદરણીય બની જેએ ચૈામેર સુવાસ પ્રસરાવી ગય તે પરમ પુણ્યશાલિની ધર્મીમાતા શ્રીમતી ગંગામૈન ખરેખર આકાશ ગંગાની જેમ નિર્મળ શુષ્ણેામય આરાધનામય અને સમાધિમય જીવન જીવ્યા જેના પ્રભાવે.
અન સિધ્ધભગવંતાના શાશ્વત સિદ્ધગિરિ મહાતી માં ચાતુર્માસ કરતાં કરતાં શ્રી સિધ્ધિસૂરીશ્ર્વરજી દાદાની પુણ્યતિથિએ જાણે પંચમતિ પામવા મહારાષ્ટ્ર ભુવનમાં રહેઠાણુ રૂમ નંબર ૪૧ (૪+૧=૫) માંથી પ્રયાણ કરી વિરતિધર્મને સ્વીકારવા ભાદરવા વર્ઝ (૧+૪=૫) ના ઉપાશ્રયમાં પૌષધને પામી દિવસ દરમ્યાન સમગ્ર આરાધના ગિરિરાજની તળેટી સ્પના સ્વાધ્યાય નવકારવાળી સ્નાત્રના પાઠ જિનવાણીનું શ્રવણુ સાધ્વીજીને સત્સંગ આરાધનાની અનુમોદના અને ઉપકારીઓને યાદ કરી પામુદ્ર આય’ખિલનું પચ્ચકખાણ પારી ઘેાડીવારમાં જાણે સૌધર્મ દેવલેાકમાં પહેાંચવા સૌધમ નિવાસમાં મંગલ સ્વરૂપ આય બિલ તપને પૂર્ણ કરી, જીવનને મંગળમય બનાવીને, ઠામ ચાવિહાઃ પચ્ચકખાણ કરી લીધા બાઢ શ્રી નમસ્કાર મહામત્રનું સ્મરણ કરતા એ જ મીનીટમાં અપૂર્વ અને અદ્ભુત સમાધિમય સ્વર્ગવાસ પામ્યા,
Page #357
--------------------------------------------------------------------------
________________
૨ ૩૫૬ : : શ્રી જૈન શાસન [અઠવાડિક) શ્રી જિન દર્શન પૂજન થા વિશેષાંક
સંયમ પ્રાપ્ત ર્યા બાદ સાધુ-સાધ્વીજીને સહવાસ મળે તેમ સંયમ પામવાની ઝંખનામાં અંત સમયે ઘર કુટુંબ પરિવારને તજી શ્રાવક-શ્રાવિકા સ્વરૂપ સાધર્મિકના આ સહવાસમાં એમયે પંડીત મરણ પ્રાપ્ત થયું આ તે કેવી વિરલ ઘટના કહેવાય.
- આ જ ધર્મમાતાએ પોતાના વહાલસોયા સૌથી નાના પુત્રને જિન શાસનને ૨ ૬ અર્પણ કરી જબરજસ્ત પુણ્ય કમાણી કરી, મહાન સાહિત્યસમ્રાટ સ્વ. પૂજ્ય આચાર્ય છે દેવ શ્રીમદ વિજય કનકચન્દ્રસૂરીશ્વરજી મહારાજા પાસે સં. ૨૦૩૫ વૈશાખ સુદ ૩ ના જ પડવાડામાં લાડકવાયા પુત્ર યોગેશને સંયમ અપાવી પિતાની રત્નકુક્ષિને ધન્ય બનાવી # હતી. પુત્ર મુનિ શ્રી યશકીર્તિવિજયજી બન્યા ધન્ય ધન્ય થતી આ માતા પિતાના ૨ પુત્ર મુનિને જોઈ જોઈને હરખાતી હતી.
પિતાના હૃદયમાં સંયમને અપૂર્વ પ્રેમ હતો એથી સમગ્ર પરિવારને એ માર્ગે જવા પ્રેરણા આપી પોતાના શારીરિક સંયોગમાં સંયમ ન પામી શતા એમણે શ્રાવક છે. જીવનને ખૂબ જ ઉત્તમોત્તમ બનાવ્યું. જીવનમાં તપને આત્મસાત બનાવે.
પરમાત્મા શ્રી રૂષભદેવે ૪૦૦ ઉપવાસ કરીને વર્ષીતપ કર્યો પણ એવી શક્તિના છે અભાવે ૪૦૦ ઉપવાસ અને ૪૦૦ બિયાસણ કરીને બે વષીતપનું પારણું સાથે
કર્યું અન્ય પાંચ વર્ષીતપ, માસશ્રમણ, સિદ્ધિતપ, શ્રેણી તપ, સમવસરણ તપ, આ આ સિદ્ધાસન તપ, ભદ્રતા, ચત્તારી-અઠ્ઠ–દસ–દય, મેક્ષદંડક તપ, રેહિરી તપ, ક્ષીર 8 છે. સમુદ્ર તપ, વિશ સ્થાનક તપ, ૧૨૦ કલ્યાણકના ઉપવાસ, ૬૮ નવકાર મંત્રના 9 ઉપવાસ, ૪૩ વર્ધમાન તપની ઓળી, નવ૫૪જીની એાળીએ, ત્રણ વખત ૧૬ ઉપવાસ
૫૦૦ આયંબિલ, ત્રણ ઊપધાન પાંચમ-આઠમ-અગ્યારસ ચૌકશ, ૭, ૮, ૯૧૧, ૧૨, * ૧૩, ૧૪, ૧૫, ૧૬, પહેલા દિવસે પચ્ચકખાણ લઈ અલગ-અલગ તપ કલ તબિયતના કર છે કારણ સિવાય જીવનભર એકાંતર આયંબિલની પ્રતિજ્ઞા અને આરાધના ભારતભરના જ છે હરેક તીર્થોની યાત્રા, ચાર વખત છરી પાલિત સંઘયાત્રા, શ્રી સિધ્ધગિરિ તીર્થમાં જ ૬ ચાતુર્માસ. નવાણું યાત્રા આદિ અનેક આરાધન એમણે જીવન મઘમઘાયમાન (
જ બનાવ્યું.
- આ બધી આરાધાનાઓના ફળસ્વરૂપ એમને સમાધિ મરણની નીવ્ર ઝંખના જ હતી તે શ્રી સિધગિરિ મહાતીર્થમાં ફલવતી બની અને તેઓએ પરમ પદને પામવા જ આ માટે શ્રી સિદ્ધગિરિ તીર્થમાંથી આયંબિલના તપ અને પૌષધ સાથે મંગલ પ્રયાણ કર્યું. ૨ જ પરમ કૃપાળુ પરમાત્માને એક જ પ્રાર્થના કે, એમને દિવ્ય આત્મા શ્રી મહાવિદેહ છે આ ક્ષેત્રમાં સાક્ષાત વિચરતા શ્રી સીમંધર સ્વામી પાસે જઈ શીધ્ર એક્ષપદને પામે છે શુભકામના. આ
Page #358
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૧૧ ક. ૧૩-૧૪ તા. ૭-૧-૯૮ :
: ૩૫૭
221....... ..સુર્યાસ્ત અપૂર્વ તૈયાવૃત્યકારિકા, સુસ‘યમીરના પરમ પૂજ્ય સાધ્વી જયવ્રુતાશ્રીજી મહારાજ સાહેબના જીવનની આછેરી ઝલક
૫૨. પૂજ્ય સ`ઘ સ્થવિર સ્વ. સિધિસૂરીશ્વરજી મહારાજાના (બાપજીમહારાજના) પ્ર.પ્ર. શિષ્યરત્ન સિદ્ધાન્તકનિષ્ઠ સ્વ. આ ભગવંત વિબુધપ્રભસૂરીશ્વરજી મહારાજાના સમુદાયતિ તથા પરમ પૂજ્ય સુવિશાલ ગચ્છાધિપતિ મહેાયસૂરીશ્વરજી મહારાજાના આજ્ઞાતિ .
પૂ. વ. સા. શ્રી જયલતાશ્રીજી મ. સાહેબના જન્મ સ. ૧૯૮૧ માં મહારાષ્ટ્રમાં જી. કરાડ ગમ મસૂરમાં પિતા રૂપચંદભાઇ માતા કેવળીબેનની કુક્ષિએ આસા સુદ નામના દિવસે રાત્રે ૧ ક. ૫૫ મી. થયા હતા તેમનુ નામ કાંતાબેન હતુ. ગર્ભશ્રીમંત એવા એમા કુટુંબમાં ૮૦ આસપાસ માણસાનું કુટુ'ખ એક રસોડે જમતુ હતુ. તેમના કુટુંબનાં ઘણી પેઢીઓથી ધમના વારસા ચાહા આવતા હતા.
પૂર્વમવના પુન્યાયે મસૂરમાં પૂ. રાજવિજયજી મ. સા. (સ્વ. તપવી સમ્રાટ પૂ. રાજતિષ્ઠ સૂરીશ્વરજી મહારાજા) તથા પૂ. યંતવિજ્યજી મ. સા. (સ્વ. પૂ. જ્યંત શેખરસૂરીશ્વરજી મહારાજા) અને મુનિભગવંતાનું ચાતુર્માસ થયુ.. નિત્ય જિનવાણીના શ્રવણથી કાંતાબેનમાં વૈરાગ્યના બીજ રોપાયા મનમાં સયમમાર્ગ જવાની તાલાવેલી જાણવા માંડી તે બીજની વૃધ્ધિ કરવા કાંતાબેને પુરુષાર્થાંની ધુણી ધખાવી ૧૯૯૮ ની સાલમાં સિધાંત સંરક્ષક, દીક્ષાના દાનવીર તાગરદાધિરાજ પ. પૂજ્ય આ ભગવત શ્રીમદ્ વિજ્રા રામચંદ્રસૂરીશ્વરજી મ. સાહેબની નિશ્રામાં મુ`બઇ માટુંગામાં માણેકચંદ ચુનીલાલે ઉપધાન તપની આરાધના કરાવી ત્યારે આ મુમુક્ષુ કાંતાબેને પ્રથમ ઉપધાન તપની ચઢતે પરિણામે આરાધના કરી આમ પણ, મનમાં સયમ લેવાના મનારથા તા રમતા હતા અને પેાતાની જન્મભૂમિ મસૂર ગામમાં સ ંતેાની પધરામણી થવી દુર્લભ હતી. તેથી મનારથાને સાકાર કેવી રીતે કરવા ? એ વિચારાથી વ્યથિત હતા.
ઢરતી તેમના સ’સારી ભાઈને ધંધાર્થે અમદાવાદ ઢાલની પેાળમાં આવવાનુ થયું. સાથે તેઓ પણ આવ્યા તેવાવસરે પૂ. તારાશ્રીજી મ. સા. ઢાલની પાળની ઉપાશ્રયમાં બિરાજમાન હતા. તેમની પાસે અવાર-નવાર ભણવા જતા મનમાં દીક્ષા લેવાની તીવ્ર ઝખના પરતુ સગા સબ'ધીઓના ઇનકાર તેથી તે વખતે ૫. પૂ. બાપજી મહારાજ વદ્યાશાળાના ઉપાશ્રયે બિરાજમાન હતા. મુ, કાંતાબેને સં. ૨૦૦૧ ની સાલના મા. સુ. ૧ ના દિવસે પૂ. બાપજી મહારાજને કહ્યું કે. મારે દીક્ષા લેવી છે, પર`તુ ઘરમાંથી બધાં ના પાડે છે. આપ મને દીક્ષાનું મુહુર્ત જોઇ આપેા. પૂ. બાપજી
Page #359
--------------------------------------------------------------------------
________________
૨ ૩૫૮ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) શ્રી જિન દર્શન પૂજન કથા વિશેષાંક
મ. કહયું. તારે દીક્ષા ચોકકસ લેવી છે. ત્યારે મુ. કાંતાબેને હૃઢયન, સાચા રણકાર છે સાથે મકકમતાથી કહ્યું. “હા” આટલી વાત કરી ઘરે આવ્યા. બીજે દિવસે પાછા પૂ. બાપજી મ. ને વંદન કરવા ગયા ત્યારે પૂજ્યશ્રીએ સામેથી કહ્યું.
તારે દિક્ષા લેવી છે ને? તે મા. સુઢ છઠ્ઠને દિવસ સારો છે. હું તને પત્ર ૨ લખી આપુ છું, તું સુરત જા, છાપરીયા શેરીમાં મુનિશ્રી સુબેદવિજયજ છે. આ માટે જ પત્ર આપજે. તારું દીક્ષાનું કામ પતી જશે. આટલું કહી પૂજયશ્રીનાં વાસક્ષે ૫ તથા જ
આશીવાદ લઈ મુ. કાંતાબેન ઘરે આવ્યા. તે દિવસે મા. સુ. ૫ ને દિવસ હતું. તેથી ઉપવાસના બટલે આયંબીલ કર્યું. સુરત કદિ જોયેલું નહીં, કેવી રીતે જવું? તેની છે છે ખબર નહીં. સારે ય દિવસ મને મંથનમાં પસાર કર્યો. તે વખતે ઢાલની પોળના જ
ઉપાશ્રયમાં પૂ. કંચનશ્રીજી મ. ને બધી વાત તે કરી દીધી હતી હવે ભાગીને સુરત ગયા વિના છૂટકે ન હતું. તેથી રાતની ગાડીમાં હિંમત કેળવી બેઠા. સવારે ૪ વાગે સુરત આવ્યા. તે વખતે ગોપીપુરા ઉપાશ્રયમાં પૂ. તારાશ્રીજી મ. સાહેબ. બિરાજમાન હતા. છાપરીયા શેરી આવ્યા.
• શ્રી સંઘે વરઘોડો કાઢો અને શુભ મુહુર્ત પ. પુ. સુબોધવિજયજી મ. સાહે૬ બના હસ્તે સં. ૨૦૦૧ ના મા. સુદ છઠું દીક્ષા થઈ. મુમુક્ષુ કાંતાબેન મતો સા. જય- છે
લતાશ્રીજી મ. બન્યા મુ. કાંતાબેન પૂ. ધર્મઘોષ વિજયજી મ. ના મોટા ભાગની સુસંયમી સા. ચારૂલતાશ્રીજી મ. સાહેબના શિષ્ય બન્યા. તેઓશ્રીની વડી દિક્ષા સં. ૬ કે ૨૦૦૧ ના મહાસુદ ૯ ના વિશે અમદાવાત વિવા. શાળામાં પૂ. બાપજી મહારાજના ૨ હસ્તે થઈ.
મારા દીક્ષાદાતા ગુરૂજી સ્વ. પૂ. લતાશ્રીજી મ. સાહેબમાં અર્વ વાત્સલ્ય જ ભાવ, ગુણાનુરાગ, સ્વ. પર હિતની ચિંતા, બીજાનું કરી છૂટવાની ભાવના, ઓઢાય, ગંભીરતા, સહનશીલતા, સ્વાધ્યાય. લીનતા આદિ ગુણે રમણીય ઉદ્યાનની પુષ્પ વાટિકાની જેમ સ્વાભાવિક ખીલેલા હતા. તેના કારણે તેઓશ્રી સમુઢાયમાં અતિ માનનીય, જ આદરણીય પાત્ર બન્યા હતા.
સંયમ જીવન સ્વીકાર્યા બાઢ વડીલોની તથા અવસરે ગ્લાન-નાના સાધ્વીજી ભગવંતની પણ મન મૂકીને સેવા કરી છે. અતિ લાગણીશીલ સ્વભાવ, બેલાવામાં મધુછ રતા, પ્રભુ ભક્તિના અવસરે તેઓશ્રીનો પહાડી તથા સુમધુર કંઠ હોવાના કારણે તેમના જ
સ્તવન સજઝાય લકે કાન દઈ સાંભળતા મુકામની એક-એક સાધ્વી તેમના કેઈન ? છે કેઈ ઉપકારે નીચે દબાયેલી છે. એમાં શંકાને સ્થાન નથી જ. આજની ઘડીયે તેઓ- ૨ છે શ્રીને યાદ કરીને આંસુથી આંખો ભીંજાયા વિના રહેતી નથી.
Page #360
--------------------------------------------------------------------------
________________
2 વર્ષ ૧૧ અંક-૧૩/૧૪ તા. ૩–૧૧–૯૮ :
.: ૩૫૯ ૨ તેઓ શ્રીએ પિતાના જીવનમાં વડીલેની ભક્તિ, જ્ઞાન, ધ્યાન કરવા પૂર્વક તપનું જ પર અનુષ્ઠાન પસુંદર સેવ્યું છે. બે વર્ષીતપ, ૫૦૦ એકાંતર આયંબીલ, ૮-૧૦ ઉપવાસ, છે એ વર્ધમાન તપની ઓળી, સિદ્ધગિરિમા ચાતુર્માસ, સિદ્ધગિરિની ૯૯ યાત્રા. સાથે સાથે જ સ મારવાડ, સૌરાષ્ટ્ર, ગુજરાત, કરછાદ્રિ પ્રદેશમાં વિચરી પોતાના સમ્યગદર્શનને સુવિહું શેષ નિર્મળ કર્યું છે.
સ્વ. પૂ. સાધ્વીજીના સં. ભત્રીજા મહારાજ ધર્મતીર્થ પ્રભાવક, અખંડ બાલ- 9 બ્રહ્મચારી પ. પુ. આ ભગવંત મિત્રાનંદસૂરીશ્વરજી મહારાજા, તેઓશ્રીના માતુશ્રી સં. ૧ કે ભાભી સ્વ. માથ્વી સુવર્ણલતાશ્રીજી, સં. ભાભી સ્વ. સાધ્વી સુમંગલાશ્રીજી, સં. ૬
ભત્રીજીએ મા. અનુપમાશ્રીજી મ. સા. દિવ્યયશાશ્રીજી મ. ની આ કુટુંબમાંથી દિક્ષા થઈ છે.
મારા ગુરૂજી સા. જયલતાશ્રીજી મ. ને છેલ્લા ૧૦ વર્ષથી થાય રેડ, હાર્ટનું છે પહોળું થવું. કમરના મણકાની તકલીફ, વાસ તથા કફની બીમારી તે હતી જ. 9. છે. તદુપરાંત સં. ૨૦૧૩ના જે. વ. એકમે ડાબી બાજુ પેરેલીસીસને અટેક આવ્યું હતું. આ છે પરંતુ દવાદિ દ્રવ્યાપચારથી સારું? થઇ ગયું હતું ચાલુ સાલે શ્રા. સુ. એકમના રોજ છે છે સવારે ૮.૩૦ મી જમણી બાજુ પેરેલીસીસને એટેક આવ્યે તાત્કાલિક સારવાર માટે ૪ આ હોસ્પીટલમાં દાખલ કર્યા
૨૨ દિવસ પૂરી ટ્રીટમેન્ટ મળવા છતાં જરા પણ ફેર ન જણાવાથી શ્રા. વ. જ ૧૦ ના રોજ ઉપાશ્રયમાં લાવ્યા મુકામમાં આવ્યા બાઢ દ્રવ્યાપચાર સાથે ભાવોપચાર સતત ચાલુ રહ્યા. અંતે, પુજ્ય શ્રી ભા. સુદ બીજના દિવસે સવારે ૪ ક. ૫ મી જ નમસ્કાર મહામંત્રનું શ્રવણ કરતાં કરતા આ નશ્વર દેહનો ત્યાગ કરી સમાધિપૂર્વક 2 સ્વસ્થ બન્યા.
તેઓશ્રીના સમાધિપૂર્વક કાળધર્મ નિમિત્તે પાંચ શીખરી જરિયાજી પાલખીની આ 3 ઉછામણ ખૂબ સારી થવા પામી હતી. અહીંના શ્રી સંઘે પણ ખૂબ સુંદર ભક્તિ . કરી છે. સાધ્વીજી વગ, શ્રાવક શ્રાવિકા વર્ગ તરફથી સારું એવું પુન્યાન કહેવાયું હતું. જે અહીં જણાવતાં તષ અનુભવું છું. ૨૫ લાખ સ્વાધ્યાય
૧૧ અઠ્ઠમ
૫૦૦ બેસણું ૧૧ લાખ નવાર મહામંત્રને જાય ૭૫૧ આયંબીલ ૩૧૦૦ કલાક મૌન મેં ૧૧ લાખ અરિહંત પદનો જાય ૩૦૦ એકાસણું
૨૦૦ સામાયિક ૧ નવપક્રની એાળી તેમજ છવાયામાં, શુભ ખાતામાં, આંગી ખાતામાં છે
પણ શક્તિ અનુસાર રકમ સારી કહી છે.
Page #361
--------------------------------------------------------------------------
________________
- ૩૬૦ : : શ્રી જૈન શાસન [અઠવાડિ] શ્રી જિન કર્શન પૂજન થા વિશેષાંક
સં. ૨૦૪૯ ની સાલમાં તેઓશ્રીને સંયમ પ્રાપ્તિના ભાવ કરાવનાર પ. પૂ. તપસ્વી સમ્રાટ આ ભગવંત રાજતિલક સુરીશ્વરજી મહારાજા તથા પ. પુ. સુવિશાલ છે છે ગચ્છાધિપતિ મહાઢયસુરીશ્વરજી મહારાજા સાથે ચોમાસું કરવાનું સદભાગ્ય સાંપડયું છે છે ત્યારે તેઓશ્રીએ ગુરૂભક્તિને ખુબ સુંદર લાભ લઈ જીવન ધન્ય બનાવ્યું હતું.
અમઢાવા ગીરધરનગરમાં પુ. ગચ્છાધિપતિશ્રીજીની નિશ્રામાં ચાતુર્માસ બિરાજદિ માન પર્યાય સ્થવિર, વવૃધ્ધ મુનિરાજ મંકર વિજયજી મ. સાહેબ તથા પ.પુ. છે કુમુદચંદ્ર વિજયજી મ. સાહેબને મારા ગુરૂજીના વર્ગગમન બાઢ અમારો ઉપર છે જ આશ્વાસન હિંમત આપતે પત્ર આવ્યું છે.
અત્રે ચાતુર્માસ બિરાજમાન પ.પુ. સ્વ. ગચ્છાધિપતિ રામચંદ્રસૂરી વરજી મહારાજાના શિષ્યરને પ. પુ. મતિરત્નવિજ્યજી મ. સાહેબ તથા ૫ પુ. ક્ષતિલક વિજ્યજી મ. સાહેબ પણ મારા ગુરૂજીને મંગલિક સંભળાવવા તથા અંતિમ નિર્ધામણા છે કરાવવા ૪-૫ વાર હોસ્પીટલમાં તથા ઉપાશ્રયમાં પધાર્યા હતા.
પુ. રવ, મારા ગુરૂજીને અંતિમ આરાધના કરાવવા માટે તથા સમાધિ આપવા છે. માટે તેઓશ્રીના મોટા ગુરૂબેન પ. પુ. બાપજી મહારાજના પ્ર. પ્ર. શિષ્યરન વર્ધમાન છે ઈ તપોનિધિ પ. પુજ્ય ભકરસૂરીશ્વરજી મ. સાહેબના આજ્ઞાતિ પ્રતિની સાવી છે
પ. પુ. જયાશ્રીજી મ. સાહેબ તથા પ. પુ. દક્ષાશ્રીજી મ. આદિ માર વડીલે જ છે જ આવીને સુંદર આરાધના કરાવતા હતા. છે અનેક ગુણરત્નોના નિધાન સમા મારા ગુરૂકની અણધારી, અઠ૯ એવી વિદાયથી છે તેઓશ્રીના શિષ્યા પ્રશિખ્યાગણ ઘણી વ્યથા અનુભવી રહ્યા છે. મધ્યાહે સૂર્યાસ્તનો છે જરૂર અનુભવ કરી રહ્યા છે. શેઠથી ઝુરી રહ્યા છે. પરંતુ અકાય એવી નિયતિને છે
સલામ ભરે જ છુટકે છે. ૪ પ્રાન્ત, તેઓશ્રીને આત્મા જયાં પણ ગયો હોય ત્યાં શાંતિ રામાધિને પામી છે ૮ અંતે સદ્ગતિ અને પરંપરાએ અજ્ઞય અવ્યાબાધ સુખને પામવા : ૫ પરમપઢને ? 9 બેઠતા બને એજ એક અભ્યર્થના છે “એ ઉપકાર તુમારે કદિએ ન વિસરે ૫૪ વર્ષનું નિર્મળ સંયમ પાળી સ્વર્ગની જ છે વાટે સિધાવી જનાર પુજય ગુરૂદેવના આત્માને અનંત અનંત વંદના
એજ તેઓશ્રીને આશ્રિત શિષ્યા પ્રશિષ્યા ગણ સા. શતગુણાશ્રીજી સા. હર્ષ રે કરાશ્રીજી સા. શીલનાશ્રીજી આદિ સં. ૨૦૫૪ ભાવ ૧૦ મંગળવાર
Page #362
--------------------------------------------------------------------------
________________
૨ વર્ષ ૧૧ અંક ૧૩-૧૪ તા. ૩-૧૧-૯૮ :
.: ૩૬૧ | મુ. શ્રી જિન રક્ષિત વિજયજી મ. ને કાળધમ સાદર જણાવવાનું સં. ૨૦૫૪ ના આસો વદી આઠમ સોમવારના દિવસે મારા પ્રથમ શિષ્ય મુનિશ્રી જિનરક્ષિતવિજયજી મ. રતલામ (મ. પ્ર.) આરાધના ભવનમાં જ ક સમાધિપૂર્વક કાળધર્મ પામ્યા છે
પ પુણ્ય જીવનની ઝરમર : ભારત દેશ અને એમાં વળી ગુજરાત જેવું ધર્મ રાષ્ટ્ર અને એમાં અમઢાવાઢ ર છે (કર્ણાવતી) જેવી ધર્મનગરી કે જે નગરીમાંથી અનેક નરરત્નેએ સંયમ સ્વીકારી જ શાસનરૂપી બગીચાને શોભાવ્યો છે. જે નગરી ભોદ્ધારક અનેકાનેક જિનાલયો, ઉપાછે શ્રો અને પ્રૌઢ પ્રતાપી, ધમપુર ધર પૂ. આચાર્ય પુંગના વિચરણથી પુનીત છે. હું
એવાં અમદાવાદ નગરીમાં મણીનગર રહેતાં શ્રાવકારત્ન શ્રી અંબાલાલભાઈ અને શ્રાવિકા જ રત્ન શ્રી વિમલાબેનના કુક્ષીએ સં. ૨૦૦૧ આ. સુ. ૫ ના દિવસે પુત્રરત્નને જન્મ ૨ થયે. અને માતા પિતાએ એનું નામ રાખ્યું જિતેન્દ્ર, જિતેન્દ્રકુમારે વ્યાવહારીક જ મેટ્રીક સુધી ભા. નાનપણથી ધર્મ પ્રત્યે લગાવ ઓછો હતો. લગભગ પરમાત્માનું ૨ આ દર્શન કરતા નહોતા.
પણ અમારા જિતેન્દ્રકુમાર ઉપનામ જિતુભાઈને પુય જાગ્ય અને સત્સંગ લાલ્યો. એક વખત શાસન પ્રભા : પૂ. પં. શ્રી ચંદ્રશેખર વિજ્યજી મ. નો વ્યાખ્યાન છે. શ્રવણને અવસર આવ્યું અને ધર્મપ્રેમી બન્યા. એમનામાં ધર્મ પ્રેમ એ જાગ્યો કે જે તે
એમના સંગતીમાં આવ્યો એને સાચો ધર્મ બનાવ્યો. એ વખતે પ્રખર વકત્તા પૂ. છે ૨ પંન્યાસશ્રી ચંદ્રશેખર વિજયજી મ. ના માર્ગદર્શનથી સંસ્કૃતી હામ ચાલતું હતું. એમાં ? છે એ વડા હતા અને એમના સાથે ૨૦૦ યુવાને પણ હતાં. એમનું એ વખતે એ જ 9
કામ હતું કે જે કઈ વ્યકિત યા સંસ્થા જિનશાસનની પિત્તના કે ટીકા ટી કરતે થે જ હોય એને સમજાવવું ન સમજે સામઢામાદિ નિતીથી પણ કેશિશ કરતા. એમાં પણ છે ની જંગમતિથ રૂપ પૂ. સાધુ – સાધ્વી ભગવંતની વૈયાવચ કરવામાં એકઠા હતા. એમનું
જીવન પરોપકારમય હતું. આવું શાસનનું કાર્ય કરવામાં એ એવાં મગ્ન બનતાં કે ખાવું-પીવું પણ ભૂલી જતા. જીવદયા એમના જીવનમાં વિશેષ હતી. બીજુ વ્યસન મુકિતના છે ૬ ઉપદેશ એવા આપતા કે અનેકાનેક જૈન-જૈનતરે વ્યસન ત્યાગ કરી ધર્માભિમુખ બન્યા. આ
આવું જીવન જીવતાં જીવતાં જિતુભાઇને પરમ પુણ્યઢિયે પ. પૂ. સૂરિપંગવા $ આ વ્યાખ્યાન વાચસ્પતિ દીક્ષાના અજોડ કાનેશ્વરી પરમ જૈનાચાર્ય ભગવંત શ્રીમદ્ધિજ્ય છે કે રામચંદ્રસૂરીશ્વરજી મ. સા. ના વ્યાખ્યાન શ્રવણને સુવર્ણ અવસર મળ્યો અને પૂ. જ ૨ શ્રી ના વ્યાખ્યાનરૂપી ગારૂડીક મંત્રથી મેહરૂપી ઝેર ઉતારવા માંડયુ અને છોડવા જેવું છે
Page #363
--------------------------------------------------------------------------
________________
૬ ૩૬૨ : : શ્રી જૈન શાસન [અઠવાડિક) શ્રી જિન દર્શન પૂજન કથા વિશેષાંક સંસાર, લેવા જેવું સંયમ અને મેળવવા જેવું મેક્ષ આ ત્રિપદી મનનાં ઠસી અને આ “સંયમ કબડી મિલે સસનેહી પ્યારા” ની ધૂન લાગી માતા – પિતા આદિને ખબર
પડી એમને ઘણું સમજાવ્યું પણ સમજે તે બીજા. જિદ્દે ચઢ્યા અને છેલ્લે માતા – છે – પિતાએ દીક્ષા માટે રજા આપી જિતુભાઈ જિત્યા.
એમાં જ મારા તરણતારણહાર ગુરૂદેવ શ્રી પ. પૂ. નિડર વક્તા સિંહ ગર્જનાના જ છે સ્વામી શાસન પ્રભાવક જૈનાચાર્ય દેવેશ શ્રીમદ વિજ્ય મુકિતચંદ્રસૂરીશ્વરજી મ. સા. એ
જિતુભાઈને પિતાના સ્વર્ગવાસના વિસે દીક્ષા લેવા માટે ઉપદેશ અને હિતશિક્ષા આપી છે જ હતી જે જિતુભાઈએ વધાવી લીધી હતી.
જિતુભાઈના પુણ્યને દિવસ જાગ્ય અને સં. ૨૦૩૮ ના શુભ દિવસે તીર્થરાજ છે જ શ્રી શંખેશ્વરના આંગણે પ્રગટ પ્રભાવી શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ પ્રભુના દીવ્ય છત્રછાયામાં
અને પ. પૂ. હજારોના તારણહાર, યુગપ્રધાનાવતાર, ધર્મધુરંધર, જૈનાચાર્ય દેવેશ ૨ ૬ શ્રીમદ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મ. સા. ના શિવંકારી પાવન નિશ્રામાં હજારેના જ
માનવ મેદનીમાં પૂ. શ્રી ના વર૪ હસ્તે રજોહરણ પામી સંયમધર બન્યા અને શુભ છે.
નામ રાખ્યું પૂ. મુનિરાજ શ્રી જિનરક્ષિત વિજયજી મ. સા. આવી રીતે મુનિશ્રી મારા લ કે પ્રથમ શિષ્ય બન્યા. મારા બીજા શિષ્ય મુનિશ્રી જયરક્ષિતવિજ્યજી મ. ની દીક્ષામાં જ
મુનિશ્રીને ઘણો ભાગ હતે. એમને મુ. શ્રી જ્યરક્ષિતવિજયજી મ. ની ખૂબ જ સુંદર છે થ વૈયાવચ કરી હતી. 8 ક મુનિશ્રીની વડી દીક્ષા સં. ૨૦૩૮ ફા. વ. ૩ ના દિવસે “સુરિરામ' ના શિષ્યરામ પ. પૂ. આગમપ્રજ્ઞ પ્રવચન પ્રભાવક જૈનાચાર્ય દેવ શ્રીમદ્વિજય માનતું મસૂરીશ્વરજી મા સા. ના વરદ હસ્તે થઈ હતી. હું મુર્નિશ્રી જિનરક્ષિતવિજયજી મ. ખૂબ જ પરોપકાર પરાણય ગુણાનુરાગિતા
એમનામાં હતી. કેઈનું પણ કામ કરી છુટવું એ એમની ભાવના રહેતી. કે ઇની નિંદા એ પોતે કદી કરતાં નહી અને સાંભળતા પણ નહી. જીવઢયાના બાબતમાં અનેક પાંજરાપોળ આ સંસ્થાએ એમની સલાહ માંગતી, પોતે નામની કામના કયારે ય કરી નથી “કલ્યાણ કે આઢિ માસિકમાં એમને ઉપનામથી જીવદયા માટે ઘણું લખ્યું છે. એ સતત મૈત્રી ત્ર અઢિ ચાર ભાવનામાં બહુ રમતાં. વિહાર કે સ્થાનમાં કે ભાગ્યશાળી આવ્યો હોય છે તે એને ઉપદેશ આપવામાં થાકતા નહી. એવી રીતે જેનતરોને પણ ખુબ જ સારી ? આ રીતે સમજાવતા કે એ પણ ધર્મપ્રેમી બની જતો. એમની સામે બાળક હોય કે મોટા છે ૬ એ એવું સમજાવે કે ૧૫ મિનીટ માટે આવેલ માણસ ૨-૩ કલાકે ઘેર જાવ વિહારમાં ર સ્કુલમાં નાના કે મોટા બધાને વ્યાખ્યાન આપતાં અને અહિંસાપ્રેમી બનાવતા.
Page #364
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૧ અંક ૧૩-૧૪ તા. ૩-૧૧-૯૮ :
મુનિશ્રીને સં. ૨૫૨ કલકત્તાના ચાતુમાસમાં બે વખત મગજના મેલેરિયા થયેલ અને બન્ને વખત નવકારાઢિ સ`ભળાવેલ પણ દેવગુરૂકૃપાથી એમાંથી ઉગરી ગયા. અમે સં. ૨૦૫૩ નું પટના ચામાસુ કરી માલેગાંવ તરફ પ્રયાણુ થયુ.. ' વિહારમાં મુનિશ્રી બહુ થાકી જતા. એમ કરતાં કરતાં તીરાજ શ્રી ઉજ્જૈનમાં પહેાંચ્યા અને ત્યાં રતલામના પુરૂભક્ત' આરાધના ભવન સંઘના ૨૦ ભાઇએ ચાતુર્માસ વિનંતી કરવા આવ્યા. એમાં પ. પૂ. વર્તમાન સુવિશાલ ગચ્છનાયક વાત્સલ્યનિધી જૈનાચાર્ય દેવેશ શ્રીમદ્વિજય મહેાયસૂરીશ્વરજી મ. સા. ની તારક આજ્ઞા આવી અને મુનીશ્રી જિનરક્ષિત વિજયજી મ. અને મુનિશ્રી વિમલરક્ષિતવિજયજી મ. નું ચામાસુ રતલામ આરાધના ભવન નક્કી કર્યું. મુનિશ્રીનું ચામાસુ ખુબ જ પ્રભાવક થયું પ`ષણુ પ સુધી વ્યાખ્યાન વાંચતા હતા. પણ પછી શારીરિક અને માનસિક અસ્વસ્થતા અનુભવવા લાગ્યા. અને મને પત્ર લખેલા કે બસ હવે મને આપશ્રીને જલ્દીમાં જલ્દી મળવુ છે. મેં પણ પત્ર લખેલો કે તમને જેમ સમાધિ ઉપજે એમ કરીશું મુનિશ્રી પત્રમાં સારી સારી ભાવનાએ લખતાં વિશેષમાં રતલામ આરાધના ભવનના ભાઈઓએ મુનિશ્રીની જે વૈયાવચ રી છે એ બહુ જ અનુમાઢનીય છે આમ મુનિશ્રીએ પેાતે આરાધના કરી કરાવી સ'. ૨૦૫૪ આસા વ. ૮ ના દિવસે સવારે દન કરવા ગયેલા અને દેશન કર્યા પછી સવારે ૮ વાગે ૧૬ વર્ષના શુદ્ધ સયમ પાળી ઉમરના ૫૩ માં વરસે સમાધિપૂર્ણાંક કાળધર્મ પામ્યા છે.
મુનિશ્રીએ સયમ જીવનમાં નવ્વાણુ યાત્રા, ૫૦૦ લાગલગાટ આયંબિલ, વર્ધમાનુ તપની ૬૧ ચાળી અવારનવાર છે, અર્હુમ કરતાં નવકારમહામંત્રના લાખે। જાપ કરેલ, ગુરૂને સમર્પિતતા, ગુણાનુરાગિતા, લઘુતા આદિ અનેક ગુણ્ણાના ધારક હતા.
શાસને અને મને એક આરાધક અને ગુણીયલ આત્માની ખેાટ પડી છે! આપણે બધા સુંદર ધર્મારાધના કરી કરાવી પરમપદ પામીએ બસ એ જ...... માલેગાંવ ચદનમાલા ઉપાશ્રય ટિક રોડ,
૪. આ. વિ. પ્રભાકર સુરી આસા વ. ૯ મ'ગળ સ’. ૨૦૫૪ તા. ૧૩ ઓકટા, ૧૯૯૮ તા. ૪, : સં. ૨૦૫૪ આસા ૧.૮ સોમવાર દિવસે ‘જય જય નંદા.... કરતાં કરતાં મુનિશ્રીની પાલખી નિકળેલ ૫ હજાર જેટલી માનવ મેદની સ્મશાન યાત્રામાં જોડાઈ હતી, ઉદામણી સારી થયેલ, મુનિશ્રીના સ્વર્ગવાસ પછી દેહનુ તેજ હતુ. માલેગાંવ મુકામે ચતુ`વિધસંધ સાથે દેવવંદન થયેલ આસો વ. ૯ ના દિવસે સ્વ. મુનિશ્રીના ગુણાનુવાદ થયેલ. તેમના નિમિત્તે જે સંઘ પૂજન થયેલા.
: ૩૬૩
Page #365
--------------------------------------------------------------------------
________________
( ૩૬૪: : શ્રી જૈન શાસન (અઠવાડિક) શ્રી જિન દર્શન પૂજન થા વિશેષાંક ૬
જાહેર વિનંતી
પાલીતાણું-શત્રુંજય તીર્થ વિનંતી કે સંવત ૨૦૫૫ ના અધિક જેઠ માસ એટલે કે તા. ૧૬-પ-૦૯ થી છે ૬ ૧૩-૬-૯ ના સમય માટે પાલીતાણું પવિત્ર શત્રુંજય ગિરિરાજ તીથ ઉપર પૂજય દાદાજીની આંગી રચાવવા તેમજ તળેટી ભાતાવરે ભાતુ, ચા–ઉકાળો અને સાકરના પાણીને જે ભાગ્યશાળીઓને લાભ લેવાની ભાવના હોય તેમણે પોતાનું પુરૂં નામ, સરનામું અને જેમના નામે જે પ્રકારની તિથિ નોંધવાની હોય તેમના નામ સાથેની અલગ અલગ અરજી શેઠ આણંદજી કલ્યાણજી પાલીતાણા. જી-ભાવનગર. પીન નં. ૩૬૪૨૭૦ ના સરનામે મેડામાં મેડી તા. ૩૧-૧-૯ સુધીમાં મોક્લી આપવી. અરજીઓની સંખ્યા ૨૯ થી વધુ હશે તે ચીઠીઓ ઉપાડીને આદેશ આપવામાં આવશે. પિ. બ. નં. ૫૧ ઝવેરીવાડ. રીલીફ રોડ. અમઢાવાઇ શેઠ આણંદજી કલ્યાણજી | વિજયનગરમ (આંધ્ર) અત્રે પૂ. આ. શ્રી વિજ્યરાજતિલક સૂ. મ. ની. સંયમ ?
જીવનની અનુમેહનાથ ભા. વ8 ૧૦ થી આ સુ ૨ સુધી પંચાહિષ્કા મહેસવ મુશ્રી છે વજતિલક વિ. મ. જી નિશ્રામાં ઉજવાયો..
પાલીતાણું સુધર્મ નિવાસમાં પૂ. આ. શ્રી વિજયરાજતિલક સ. મ. પૂ. મુ.શ્રી છે ચારિત્રરત્ન વિ. મ. ના સંયમ જીવનના અનુમોનાર્થ ત્રિદિવસી મહત્સવ આસે છે જ સુ. ૪-૪-૫ ના પૂ. આ. શ્રી વિજય રવિપ્રભ સૂ. મ. પૂ. આ. શ્રી વિજયઅજીતસેન છે ૬ સ. મ. પૂ. મુશ્રી કીતિકાંત વિ. મ. મુ. શ્રી જયવર્ધન વિ. મ. નિશ્રામાં ભવ્ય રીતે જ ઉજવાય.
અમદાવાદ રંગસાગર–પાલડી–અત્રે પૂ. આ. ભ. શ્રી વિજય મહાદય છે સૂરીશ્વરજી મ. આદિની નિશ્રામાં શિવલાલ મોહનલાલ તથા રજનીકાંત શિવલાલભાઈના 9 પરિવારના મુ. જાગૃતિબેન રજનીકાંતભાઈની દીક્ષા કા. વ. ૬ ના થશે તે પ્રસંગે ૩ ૪ છે દિવસનો ઉત્સવ યોજાયે છે.
મુમુક્ષ ભાવના પ્રવીણચંદ (ઉ. ૧૬) મુમુક્ષુ આશા પ્રવીણચંદ લામણી બનાસ છે જે કાંઠા ની દીક્ષા પણ થશે.
માલેગામ-અત્રે પૂ આ શ્રી વિજ્ય પ્રભાકરસૂરીશ્વરજી મ. ની નિશ્રામાં ૨ છે રતલામ મુકામે કાલધર્મ પામેલા તેઓશ્રીના પ્રથમ શિષ્ય પુ. મુ. શ્રી જિનરક્ષિત છે 8 વિજ્યજી મ. ના સંયમ જીવનની અનુમોદનાર્થ કા. સુ. ૨ થી સુત્ર ૪ ત્રિદિવસીય છે ૨ જિનેન્દ્રભકિત મહોત્સવ ઠાઠથી ઉજવાયે હ.
Page #366
--------------------------------------------------------------------------
________________
જ
છે
કે
સૂરિ પ્રેમના સપુતો હવે જાગે
સરિ પ્રેમના વારસદારો તમારા પુર્વ શું માનતા હતા સૂરિ પ્રેમના છે સંભારણા પુસ્તક તમારા પક્ષ તરફથી જ બહાર પાડેલ છે પ્રાણાતે પણ ઉઢયાતું થિ છે જ સાચવવી તેના બદલે સુદ પાંચમની વૃદ્ધિએ સુ. ૩ ની વૃદ્ધિ સ્વીકારનારા પિતાના ગુરુને 5 ૬ ભયંકર દ્રોહ કરી રહ્યો છે. હજુ શરમ છોડી સત્ય પક્ષને સ્વીકારો તે આત્માના લાભમાં છે. જે
| વિક્રમ સંવત ૨૦૧૪ ના અક્ષય તૃતીયાના મંગલ દિને શ્રેષ્ઠિવયે કસ્તુરભાઈ ૨ લાલભાઈના વંડામાં ૧૦ હજારની વિરાટ માનવ મેદ્રની વચ્ચે ભવ્યાતિભવ્ય સ્નાત્ર પુજાને આ કાર્યક્રમ રખાય. અને બપોરના પ્રકાશ હાઇસ્કુલના મકાનમાં બંધ બારણે સંમેલનની | કાર્યવાહીને પ્રારંભ થયો.
સહુથી પ્રથમ તિથિ ચર્ચાને પ્રશ્ન છેડા. પુજયપાદ ગુરૂદેવશ્રીનો પક્ષ શાસ્ત્રાનુસારે ૬ પંચાગમાં આવતી બાર પવી વિગેરેની ક્ષયવૃદ્ધિ યથાવત ગણી તેની આરાધનાની વ્યવસ્થા છે
“ક્ષયે પૂર્વી ના સૂત્ર અનુસાર કરતું હતું. જ્યારે સામે પક્ષ પંચાગમાં આવતી બાર આ પવનો ક્ષયવૃદ્ધિ સ્વીકારતું ન હતું અને તેને બદલે બીજી તિથિઓની કપિત ક્ષયવૃદ્ધિ છે સ્વીકાર કરે.
તિથિ ચર્ચાને પ્રશ્ન છેડાતા જ પુજયપાઇશ્રીની આજ્ઞાથી આચાર્યદેવશ્રી રામચંદ્રઆ સૂરીશ્વરજી મ. પુજ્ય આચાર્ય દેવ શ્રી વિજય જંબુસૂરીશ્વરજી મ. પુજ્ય આચાર્યદેવશ્રી :
ઋારસૂરીશ્વરજી મ. આગળ આવ્યા અને શાસ્ત્રીય રીતે પ્રશ્નનો નીવેડે લાવવા શ્રમણ ૨ એ સંઘને વિનતી કરી ત્યાં સંમેલનની સભામાંથી સામા પક્ષેથી અવાજ આવ્યું. છે શ્રી સુધર્મા ગણધર મહારાજે અમને ૧૪૪ (૧૨૪૧૨) તિથિ (રતન) આપે છે. આ જ એ શાશ્વતા ચાલ્યા આવે છે. એમાં અમારે જરાય ઓછા વત્તા કરવાના નથી જેણે આ ૬ નવે પંથ કાઢયો છે એ પાછો ખેંચી લે. તે તમે નવો પંથ કાઢયો છે તેથી તમે સહુથી પહેલા બધાની સામે ક્ષમા માંગે છે પછી બીજી વાત ત્યાં તુરત જ પુજ્યપાદ આચાર્ય દેવતીએ નિર્ભય દિલે જવાબ આપી દીધો છે
અમે અમારો મત પાછો ખેંચી લેવા અને માફી માંગવા આ પળે જ તૈયાર છે જ છીએ પરંતુ માફી શેની હોય ? જુઠની કે સત્યની ? તમે શાસને આગળ રાખીને જે ૨ હું મારી શાસ્ત્ર ચુસ્ત માન્યતા શાસ્ત્ર વિરૂદ્ધ હોવાનું સાબિત કરી આપે તે આ સભામાં છે છે જ નહિ પરંતુ દુનિયાભરના અખબારોમાં લેખીત માફી માંગવા તૈયાર છુ તે બતાવો જ જ શાસ્ત્રાધાર અને મારી ભૂલ.
નડિ! પહેલા નવ પંથ પાછો ખેંચી લે પછી બીજી વાત સામો પક્ષ પિતાની ૬.
Page #367
--------------------------------------------------------------------------
________________
૬
૩૯ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) શ્રી જિન દર્શન પૂજન કથા વિશેષાંક
છે
છે કઢાગ્રહી વિચાર ધારામાં મક્કમ રહ્યો. સામા પક્ષના આચાર્યાઢિ કેઈપણ શ્રમણ શાસ્ત્રીય ૬ ચર્ચા કરવા તૈયાર ન થયા. પંદર પંદર દિવસ સંમેલન ચાલ્યું પણ કંઈ સફળતા ન 8 જ દેખાઈ.
છેઅંતે સંમેલનને સફળ બનાવવાના એક માત્ર શુભ આશયથી સંઘ સ્થવીર છે પુજ્યપાત્ર આચાર્ય ભગવંત શ્રી વિજ્ય સિદ્ધિ સૂરીશ્વરજી મહારાજાએ બંને પક્ષમાંથી
લવાદી આચાર્ય નીમવાની વાત કરી પુજ્યપાદ ગુરૂદેવશ્રીના પક્ષે આ સૂચન માન્ય કર્યું છે પરંતુ સામા પક્ષના આચાર્યો આ સૂચનને અનાદર કરીને ઉઠીને ચાલ્યા ગયા અને કે આ સંમેલન નિષ્ફળ રીતે પૂર્ણ થયું.
–સુરિ પ્રેમના સંભારણું – ૩૯૫ તિથિ ચર્ચાના નામને આગળ કરીને કેટલાક સાધુઓ અને શ્રાવાએ સંઘમાં જ તેફાન મચાવી મુક્યું હતું આરાધક પુન્યાત્માઓના દિલમાં આ પ્રસંગને લઈને ભારે આ વિમાસણ ઉભી થઈ રહી હતી ચર્ચાના મેદાનમાં પુજ્યપાઇશ્રીને પક્ષ વિત્યી નીવડયે ૨ દિ હોવા છતાં અને સામે પક્ષે સમાધાન માટે કે એક્તા માટે જરાય તૈયાર ન હતો છતાં છે છે અને સંઘની શાંતિને લક્ષ્યમાં રાખીને પુજ્યપાઠ ગચ્છાધિપતિ ગુરૂભગવંતશ્રોએ પિતાના આ પટ્ટાલ કાર પરમ પૂજ્ય આચાર્ય દેવશ્રી વિજ્ય રામચંદ્ર સૂરીશ્વરજી મહારાજા સાથે જ આ વિચાર વિનિમય કરીને પટ્ટક રૂપે એક જાહેરાત કરી. ૬ * જુદા જુદા શ્રમણ સમુઝાયના પદસ્થાએ તિથિઠિન અને પરાધને બાબતમાં 8 શ્રી સંઘ માન્ય પંચાગમાં બતાવેલી સર્વ પર્વોપર્વ તિથિઓની ક્ષયવૃદ્ધિ યયાધિત માન્ય છે રાખીને આપણે જે રીતે એ ઉઠયમિ તથા ક્ષપૂર્વાના નિયમ અનુસાર તિથિ દિન
અને આરાધના દિન નક્કી કરીએ છીએ તે શાસ્ત્રાનુસારી તેમજ શાસ્ત્ર મ જ પ્રાચીન છેપરંપરાનુસારી છે લવાદી ચર્ચામાં તેવા પ્રકારનો નિર્ણય આવી જ ગયો છે. આમ છતાં છે છે પણ આભિયેગાઢિ કારણે અપવાદ્યપદે પટ્ટકરૂપે આપણે નિર્ણય કરીએ છીએ કે ભવિષ્યમાં જ આ સકળ શ્રી શ્રમણ સંઘ એક મતે આ બાબતને શાસ્ત્રીય સર્વમાન્ય નિર્ણય ન કરી તેને જ 4 અમલી બનાવે નહીં ત્યાં સુધીને માટે શ્રી સંઘ માન્ય પંચાગમાં જ્યારે જ્યારે રે ૪ પૂનમ અમાસની ક્ષય વૃદ્ધિ આવે ત્યારે તેરસની ક્ષય વૃધિ કરવી કે જેથી સંકલ છે છે શ્રી સંઘમાં ચિદસ પૂનમ અને અમાસની આરાધનાની ક્રિયા એક જ દિવસે થાય આ
એક અપવાહિક આચરણ છે. માટે શ્રી સંઘ પંચાગમાં જ્યારે જ્યારે ભાદરવા ? છે સુદિ પાંચમની ક્ષયવૃદ્ધિ આવે ત્યારે ક્ષય વૃદ્ધિ કાયમ રાખીને જ પંચાગની છે. ૨ ઉદયાત ભાદરવા સુદ ચેાથે શ્રી સંવત્સરી કરવાની અને તે જ પ્રમાણે છે
Page #368
--------------------------------------------------------------------------
________________
5 વર્ષ ૧૧ અંક ૧૩-૧૪ તા. ૩-૧૧-૯૮:
: ૩૯૧ ૨. 5બાકીની બાર પવી માટેની તિથિઓ તથા કલ્યાણક આદિની સર્વ તિથિએ હું પણુ પંચાગમાં બતાવ્યા મુજબ માન્ય રાખીને જ આરાધના કરવાની છે. ૨. છે આ પટ્ટક મુજબ આપણે તથા આપણા આઝાવત સર્વ સાધુ સાઠવીઓએ ઉપર જ જ જણાવ્યા મુજબને શ્રી સંઘનો નિર્ણય થાય નહિ ત્યાં સુધી આ પ્રમાણે વર્તવાનું છે. આ
–સૂરિ પ્રેમના સંભારણું – પ્ર. ૫૦૯ , , , ૫૫ વર્ષ પૂર્વે એક મહાત્માએ પુછાવેલ પ્રશ્નના જવાબરૂપે મહાપુરૂષે આપેલ છે જવાબને વિસ્તાર કરવા પૂર્વક રજુ કરીએ છીએ.
વિલાયતી કરતાં ખાદીમાં અ૫હિંસા છે. તે ઉત્પત્તિની દષ્ટિએ સત્ય છે. પણ આ ક ઉપભેગની દષ્ટિએ એકાંતે સત્ય નથી વ્રતધારી અને કર્માતાનના નિયમવાળો શ્રાવક ૨. છે બજારમાંથી ખરીદીને વિલાયતી કે મિલનું કપડું પહેરે તે તેને ઉત્પતિની હિંસાને છે જ લેશ પણ દેપ લાગવાને (કર્મ સિધ્ધાંત પ્રમાણે) અવકાશ નથી.
. અવિરતિ અને કર્મકાનના નિયમ વિનાના માણસને વિલાયતી કે મિલનું ન જ ૨ પહેરે તે પણ બધો આરંભ લાગે છે (તે લોકો મારા માટે વસ્ત્ર ન બનાવે તેવા છે આ પ્રકારને નિયમ [વિરતિ] ન લીધી હોવાના કારણે અને મિથ્યાત્વના કારણે ઉપાદેય જ બુદ્ધિ હોવાથી) એટલે મલે અને યંત્ર પલણ કઠિના ધંધા નહિ કરવાને ઉપદેશ ૬ આપણાથી આપી શકાય પણ મીલમાં ઉત્પન્ન થયેલી વસ્તુ ને જ નહિ વાપરવાનો ઉપછે દેશ હિંસાદિની દષ્ટિથી ન આપી શકાય ત્યાગની દૃષ્ટિથી આપી શકાય.
ઉત્પતિ સ્થાનની હિંસાને સબંધ ઉપભોગ કરનાર પ્રત્યેકને લાગતું હોય તે છે જ વિરતિધરની મુક્તિ (ક્યારે પણ) થઈ શકે નહી ખાદીની ચળવળવાળાઓએ ઉત્પતિ ? જ સ્થાનની હિંસા ઉપભેગની સાથે ખોટી રીતે જોડી દીધી છે. તેથી ઘોર હિંસાવાળા છે છે કારખાનાઓ ચલાવનારાઓ પણ માત્ર ખાદી પહેરવાથી પિતાને અહિંસક સમજવા છે જ લાગ્યો છે તેથી તેની ચળવળ કેવળ મિથ્યાત્વની જ વૃદ્ધિ કરનાર નીવડી છે. એથી જ ૬ હિંસા જરા પણ ઘટી નથી અને મિથ્યાત્વ વધી ગયું છે. હિંસા રૂપી બકરું કાઢતાં કે 8 મિથ્યાત્વ રૂપી ઉંટ પેસી ગયું છે. અને હિંસારૂપી બકરી પણ નીકળી શકી નથી. આ છે ચર્ચા સૂક્ષમ મતિવાળાએ સાથે જ કરવા યોગ્ય છે. સ્કૂલ બુદ્ધિવાળાઓને આ ભેટ છે
સમજ મુકેલ છે. તેને તો એટલું જ કહેવું કે ઉત્પતિની અપેક્ષાએ મીલ કરતાં શું ખાદીના કપડામાં ઓછી હિંસા છે એમ અમે સ્વીકારીએ છીએ પણ પહેરનારને ઉત્પતિ- ૬ ર નું પણ પાપ લાગે એ એકાંત અમને માન્ય નથી. છે એમ મ.નીએ તે અનાજ ખાનારને ખેતીનું પાપ લાગે. સોનું સંધરનારને છે
Page #369
--------------------------------------------------------------------------
________________
જ
૩૯ :
: શ્રી જૈન શાસન [અઠવાડિક) શ્રી જિન દર્શન-પૂજન કથા વિશેષાંક જ
છે ખાણ ખેડવાનું અને મેતીની માળા પહેરનારને અબરસ્તાનના માછીમારની હિંસાનું છે
પાપ લાગે. તેથી જેમ ભગવાનની પૂજા કરતાં મીલનું કે રેશમનું કપડું પહેરી શકાય છે છે તેમ ખેતી રૂપી કર્મોઢાનથી ઉત્પન્ન થયેલ અનાજનું પકવાન પણ નૈવૈદ્ય તરીકે નહીં ધરી છે ( શકાય. અને ભગવાનના કંઠમાં ખેતીની માળા પહેરાવનારને પણ ભક્તિનું ફળ નહિ ? ઇ મળતાં હિંસાનું જ ફળ મળશે પરંતુ એ બધી વાત નિતાઃ અસત્ય છે. મૂર્ખ તે આત્માએ સિવાય કંઈ માન્ય રાખે નહિ વિવેકી તે ઉત્પત્તિની અને ઉપભેગની દિ હિંસાને કદિ મિશ્રિત કરે નહિ અને હિંસાથી બચવા માટે સાવધુ વ્યાપારોની વિરતિ
ને જ માર્ગ બતાવે છે. વિરતિ વિના કર્મબંધ અટકતું નથી અને જે અટકાવવા માટેનું સામર્થ્ય જેન શાસનના ઉપદેશેલા વ્રતોમાં જ છે.
આ વિષય આખો તમારા ખ્યાલમાં આવે એટલા માટે આટલા વિસ્તારથી જ ૨ લખેલ છે.
શ્રાદ્ધવિધિમાં શ્રાવકેને ઉત્પતિ સ્થાનના પાપથી બચવા માટે હિ સક મનુષ્ય છે { સાથે સીધો સંપર્ક નહિ રાખવાને જ માર્ગ ઉપદે છે. જેમ કે મતાને વ્યાપાર છે
કરનાર અબરસ્તાન કે જ્યાં ઉત્પન્ન થાય ત્યાંથી મતી મંગાવે તો તેમને દેષ લાગે છે છે પણ મુંબઈમાંથી લે તે દોષ નહિ હાથી દાંતના વહેપારી તેના ઉત્પતિ સ્થળેથી છે જ મંગાવે અગર જઈને ખરીદી કરે અને હાથીના મારનારાઓની સાથે ધીરવાર કરે તે છે આ દેષ લાગે પણ પિતાના સ્થાને રહીને તેને વ્યાપાર કરે તે દેષ ન લાગે. એમ કહેવું ? ૬ છે. મીલનું કાપડ પણ મીવમાં જઈને લે અગર અમુક મીલનું જ મારે જોઈએ એ દિ છે આગ્રહ રાખે તે દોષ લાગે પણ કઈ પણ કાપડ મને ઉપયોગમાં આવે તે હું લઉં છે * અમુક મીલનું જ કે કારખાનામાં સીધો ઓર્ડર આપીને, ન લઉં તે દેષ ન લાગે એ જ આ જ ન્યાય ખેતી માટે સમજી લે ખેતી કરે, કરાવે અગર ખેતરમાંથી ખરીદે તે દેશ છે લાગે બજારમાં ખરીઢવામાં ઉત્પત્તિને (ક્રતાદિને) દેષ લાગે પણ ઉત્પતિ સ્થાનની હું છે હિંસાને દેષ ન લાગે એ રીતે સર્વત્ર વિવેક કરો.
(બજારમાં દુકાન વિ. માં જે દોષ લાગે તે ખરીદવામાં લાગે પરંતુ ઉત્પતિ છે જ સ્થાનની હિંસાને દેષ શ્રાવકને [ગૃહસ્થને] મીલમાં બનેલી વસ્તુ વાપરવા માત્રથી જ ર લાગતો નથી જે વસ્તુ વાપરવાથી જ દેષ લાગતું હોય તે પછી સાધુ ભગવંતને ?
પણ લાગે અને વિરતિધર હોવાથી ગૃહસ્થ માટે બનેલું કેઈપણ વસ્ત્રાદિ [અના8િ] છે આ સંયમમાં ઉપકારક હોય જરૂરીયાત હોય દાતાને અપ્રીતિનું કારણ ન બને અને અંતરાય છે હું ન થતો હોય તથા તે વસ્તુ લેવાથી તાત્કલીક બીજી લાવવી કે બનાવવી ન પડતી કે
Page #370
--------------------------------------------------------------------------
________________
છે
વર્ષ ૧૧ અંક ૧૩–૧૪ તા. ૩–૧૧–૯૮ :
: ૩૯૩
૨ રચના ખૂબ અનુમેહનીય થયેલ. અહીંના શ્રી લેપાલભાઈ અને દિલીપભાઈ આ કલા છે છે હસ્તગત છે “સૂરિપ્રેમ” ના પટ્ટધર પૂ. તપસ્વી ચૂડામણી આ. શ્રી વિજય રાજતિલકસૂરી છે શ્વરજી મ. ની રંગેલી ખૂબ અનુમોદનીય થયેલ.
આ સુદ પૂનમના પુણ્ય દિવસે સામુઢાયિક છઠ્ઠ તથા તે દિવસે નાણુ સમક્ષ છું ભવોભવના પુદગલે પાપ તેસિરાવાની વિધી, બાર વ્રત, ચતુર્થ વ્રત, વિ. નિયામા- ૨ દિની ભવ્યાતિભવ્ય તિથી થયેલ જેમાં પ૬ વ્રતધરોએ લાભ લીધેલ દરેકને ૪૧ રૂા. ની જ જ પ્રભાવના થયેલ.
ચોમાસા બાઢ પૂ. શ્રી ની તારક નિશ્રામાં યેવલામાં મહોત્સવ ત્યાર બાદ શ્રી 8 માલેગાંવથી તીર્થ શ્રી નર ને છરી પાલક સંઘ, નેરથી તીર્થ શ્રી બલસાણાને સંઘ છે જ તથા નેરમાં ઉપધાન તપાદિ અનેક અનુષ્ઠાને નક્કી થયેલ છે. નેર ઉપાશ્રયમાં પૂ. શ્રી
ની સદુપદેશથી બે લાખ રૂપિયા થયા આ રીતે પૂજ્યશ્રીના પાવન પગલે પગલે જવલંત દ. પ્રભાવનાઓ ની હારમાળા ચાલુ છે. પ. પૂ. સાદેવી શ્રી ચન્દ્રાનાશ્રીજી મ. સા. સુશિષ્યા રે એ પ. પૂ. સાધ્વી શ્રી ચંદ્રો જવલાશ્રીજી મ. એ બેનેએ આરાધના ઉમંગથી પ્રભાવી છે. આ એનાથી સાધ્વી શ્રી પરમારણીય બની ગયા છે.
હિરીચુરમાં અપૂર્વ આરાધના | મુનિરાજશ્રી ચંદ્રશેખરવિજયજી મ. (થરાવાળા)ની નિશ્રામાં ૧૭, ૧૬, ૧૫, ૧૧ ૨ છે આઠ, અઠ્ઠમ ઉપવાસના તપસ્વીઓનાં પારણાં વિશીષ્ઠ અઠારહ અભિષેક રથયાત્રાને છે જ ભવ્ય વરઘોડે સ્વામીવાત્સલ્ય પ્રભુભક્તિ પ્રશ્નોત્તરી અંત્યાક્ષરી – આદિના પર ૬ ભવ્ય પ્રસંગો પરમ તપસ્વી સમ્રાટ પૂ. આ. રાજતિલક સૂરીશ્વરજી મ. સા. કાળધર્મ દિ નિમીત્તે દેવવંદન - ગુણાનુવાદ – પૂજા – ભકિત આયંબીલ આદિ થયેલ સમુહ સામા- ૨ યિક નવકાર મહામંત્ર જાપ થયેલ નવ૫૪છની ઓળીની આરાધના અપૂર્વ રીતે વિશિષ્ઠ જ બહુમાન સાથે થયેલ.
પુજયશ્રીને આયંબીલનું પારણું કા. વ. શુક્રવાર તા. ૬-૧૧-૯૮ માં જ
થશે.
જ યશસ્વી યાદગાર હિરીચુર (કર્ણાટક) માં કરી પુજય શ્રી આદિ મા. સુ. ૩ રવીક વાર તા. ૨૨-૧૧-૧૮ ના બેંગ્લોર તરફ વિહાર કરશે.
Page #371
--------------------------------------------------------------------------
________________
૩૯૪ : : શ્રી જૈન શાસન (અઠવાડિક) શ્રી જિન ક્રેશન પૂજન કથા વિશેષાંક હાય અને પ્ણ [નિર્દોષ] હાય તેા લેવામાં અને તે વાપરવામાં તેને ઉત્પન્ન થતાં થયેલી કાઇપણ જાતની હિંસાના દેષ લાગતા નથી. તે તેમ શ્રાવકોને પણ તે વસ્તુ વાપરવરવાથી દેષ લાગતા નથી જે કંઇ દેાષ લાગે છે તે અવિરતિના કારણે લાગે છે અને તે તેા ન વાપરે તેા પણ પાતે વિરતિ ન કરી હેાવાના કારણે [અંતરમાં સુષુપ્ત પણ અનુમેાઢના હાવાથી] દોષ લાગે જ છે શાસ્રામાં કર્માદાનના વ્યાપાર કરવાથી પરિણામ કંઠાર [નિષ્ણ ́સ] બને તેથી [કર્માઠાનના] વ્યાપાર કરવાની ના પાડી છે. ત્યાગની દૃષ્ટિએ ન વાપરે તે સારું જ છે. પરતુ હિંસાથી અટકવા માટે ન વાપરવાનું કહેતા તે અજ્ઞાનતા છે. પાપમાં ઉપાદેય બુદ્ધિ ન આવે ત્યાં સુધી ચેાથું ગુઠાણુ ટકે છે એમ શાસ્ત્રકારો કહે છે.)
—શ્રી
હિંસા માત્ર વિના મુનિને હેય અહિસક ભાવ સૂક્ષ્મ એકેન્દ્રિયને હુએ તે તે શુદ્ધ સ્વભાવ
: શાસન સમાચાર :.
મહારાષ્ટ્ર મધ્યે શ્રી માલેગાંવમાં અતિ અનુમેદનીય આરાધનાએ ઃ
પર્વાધિરાજ શ્રી પર્યુષણ ખાઇ પ. પૂ. વર્ધમાન તપેાનિધી શાસન પ્રભાવક જૈનાચાય ભગવત શ્રીમદ્વિજય પ્રભાકરસૂરીશ્વરજી મ. ની શિવકરી નિશ્રામાં ચઢતે ૨'ગ અને ચઢતે ઉમંગે” આરાધનાએથી માલેગાંવ નગરી આરાધનામય બની ગઇ છે. પર્યુષણ બાદ શ્રી રાજસ્થાની સૌંધમાં ખાવીશ વાનગીથી બેઠા બેઠા સાર્મિક શક્તિ ૨૧૦૦ ભાગ્યશાલીએ લાભ લીધેલ. વરધાડા ખૂબ ઠાઠથી નીકળેલ. પ્રથમ વાર પર્યુÖષણમાં શ્રી મહાવીર સ્વામી જન્મ વાંચન દિવસે સાધર્મિક વાત્સલ્ય થયેલ.
ત્રણ દિવસની શ્રી માલેગાંવ જિન મદિરોની ભવ્ય ચૈત્ય પરિપાટી સા િક વાત્સલ્ય સાથે થઇ. શ્રી મહાવીર નગરમાં નૂતન ઉપાશ્રયનું ખનન થયેલ સાથે સામિ ક વાત્સલ્ય થયેલ.
શ્રી વમાનનગરમાં ૫૬ કુિમરી અને દેવેન્દ્રાદિ ચુક્ત ભવ્ય મેરુ સ્નાત્ર મડેત્સવ અતિ અનુમેદનીય બન્યા. મેરુ પર્વતની રચના અદ્ભૂત ખની હતી. આસા સુદ દશમના દિવસે શ્રી શરઢ વિચઇ શાહના ઘર મદિરે શ્રી કુંથુનાથ ભગવાનની પ્રતિષ્ઠા ઉત્સાહભેર થઈ અનુમેાનનીય મેઢની થઇ હતી. પ્રભાવના પણ થયેલ.
તપસ્વી કુલ પ્રભાવક, તપસ્વી સમ્રાટ પ. પૂ. જૈનાચાર્ય દેવેશ શ્રીવિજય રાજતિલકસૂરીશ્વરજી મ. ના સુવિશુદ્ધ તામય સયમ જીવનના અનુમેાઢનાર્થે ત્રણ મહાપૂજન તથા જલયાત્રાના વરઘેાડા સાથે ભવ્ય એકાદશાન્ફ્રિકા મહેાત્સવ થયેલ. ૩ માંડલા
Page #372
--------------------------------------------------------------------------
________________
*0 0
યુગવીર મહાવીરદેવ F
********
****
*************
ત્રેવીસમાં તીથ``કર અને પુરૂષાઢાનીય શ્રી પાર્શ્વનાથ ભગવાન થયા ને હજી અહીસા વ થયા હતા. તેમણે પ્રરુપેલા માક્ષમાર્ગના અભિલાષીએ સંયમ ગ્રહણ કરી કરીને પેાતાનું શ્રેય સાધતા હતા લેાકેામાં ધર્માંના વાતાવરણનું દર્શન થતું હતું. આજુ બાજુ સુષમ-દુષમા નામના ચાથા આરા પરિપૂર્ણ થવા આવ્યા હતા. પાંચમા આરાના ભાવા અત્યારથી દેખાતા હાય તેવું લાગતું હતું. જગતના જીવામાં વક્રતા અને જડતાના પ્રાદુર્ભાવ થતા ન હેાય તેવું જણાતું હતું.
કેવળજ્ઞાનની પ્રાપ્તિ પછી શ્રમણ ભગવાન મહાવીર સ્વામી જે ઉપદેશના ધેાધ વહેરાવે તેની પહેલાંના યુગની પ્રજા સાંસારિક ક્ષણિક સુખા મેળવવા પાગલ હતી. ઐહિક સુત્ર મેળવવાની લાલસાએ ઘણી હતી. માની લીધેલા ક્લ્યાણને સાધવા માટે કઢાચ ઉગ્ર સ્વરૂપ ધારણ કરવુ પડે તેા તે કહીને, કાઇનુ લાહી પીવું પડે તે લેાહી પીને પણ પેાતાનુ` કા` સાધવા માટે જીવ અચકાતા ન'તા. યજ્ઞ-યાગના ક્રિયાકાંડા છાશવારે છાશવારે થવા લાગ્યા. સેકડા નિર્દોષ પશુઓના વધ થવા લાગ્યા. યાની લાગણી ને દુઃખની અરેરાટી તે કોઇનામાં દેખાતી નથી. ડગલે ને પગલે માન્યતાએ માની માનને દેવદેવીએને રાજી કરનારા માનવી વિવેકહીન બની ગયા હતા. આત્મીય તત્ત્વના ચાર પણ ભૂલાઇ ગયા હતા. ફક્ત હિહંસક પ્રવૃત્તિએ ચાલુ હતી. આવી પરિસ્થિતિ જો ચાલુ રહેશે તો ઘણી વિકૃતિ સજા શે. જો કેાઈ યુગ પરિવર્તનની પ્રવૃત્તિ થાય તે જ સમગ્ર માનવીનુ અધઃપતન અટકે. આવી ટેટીના સમયે સમર્થ કર્મીયેગી ‘શ્રી મહાવીર પરમાત્માના પ્રાદુભાવ થયેા. પ્રભુએ સત્ય અને અહિં‘સાના ટંકાર કર્યા! જૈન ધર્મની જય ઘાષણા કરી ચારે દિશાઓ ગજાવી. ચાર પ્રકારના ધમ સમજાવી જગ.ના જીવાને નવું જીવન આપ્યુ.. જીવયાના પરિમા વેરી અહિંસાના અમર આદેશ સ્થાપિત કર્યો. સ્યાદ્વાદ રૂપી વાણીનું પ્રકાશન કરવાથી વિશ્વના વિખવાદ ભર્યા વિષે! નાશ પામ્યા.
પ્રભુ વીરના યુગ મડાગુથી માનવ ભાવનાને નવા પલટો મળ્યા. તેમના સ’પૂર્ણ જીવનને ન૪૨ સમક્ષ રાખવાથી. આત્મા સંશાધનને માર્ગે ચાલે છે. આવું જ કાઇ કિરણ પાર્ડ ને આપણે સૌ આપણું જીવન ઉજજવલ બનાવીએ ! અને કરૂણાસિ પરમાત્માન. આદર્શ જીવનમાં ઉત્તરે કેવુ... કાંઈ આચરતાં શીખીએ !
-શ્રી વિરાગ
Page #373
--------------------------------------------------------------------------
________________
૨૫૫
૨૭૩
૨૭૮
૨૯૭
૩૦૦
૩૦૩ ૩૦૫
૩૦૭
- અ નુ કે મણિ કા જ લેખ
લેખક ર ૧ શ્રી જિનનું દર્શન...
પૂ. આ. શ્રી વિ. રામચંદ્ર સૂ. મ. છે ૨ પ્રભુ મહાવીર નિર્વાણ
શ્રી વિરાગ ૩ આપત્તિમાં પણ અપૂર્વ ભક્તિ પૂ. આ. શ્રી વિ. રામચંદ્ર સૂ. મ. ૪ ભક્તિ શા માટે
શ્રી ગુણશી ૫ શંખેશ્વર પ્રતિષ્ઠા અંગે ૬ સાચા અધિકારી બનીએ
શ્રી શાસન ભકત ૭ કેણ ચઢે ?
શ્રી ભક્તિ પરાગ ૮ મહારાષ્ટ્ર દેશદ્ધારક જૈન પેઢી ૯ અપૂર્વ ભક્તિ
પૂ. મુ. શ્રી પ્રશાન્તદર્શન વિ. મ. ૧૧ વીર વિભુની અંતિમ દેશના પૂ.આ. શ્રી વિ. રામચંદ્ર સૂ. મ. ૬ ૧૧ જિનદર્શનથી સમ્યકદર્શન પૂ. મુ. શ્રી યદર્શન વિ. મ. છે ૧૨ જિન દર્શન પૂજા કથા
9 ચંદ્રશેખર વિ. મ. ૧૩ જિન પ્રાર્થના રહસ્ય
, રમ્યદર્શન વિ. મ. ૧૪ શ્રી જિન ભકિતમાં.. ૧૫ , જિનેશ્વરદેવ રૂપી ક૯પવૃક્ષ શ્રી ગુણ પરાગ ૧૬ દિવાળીની માંગણી ૧૭ શ્રી જિનપૂજા ભક્તિનું સાચું ફળ શું? શ્રી ગુણરાગી
૧૮ , , અને તેનું ફળ પૂ.આ.શ્રીવિ. રામચંદ્ર સૂ. મ. છે ૧૯ , જિનદર્શન પૂજા મહિમા પૂ.સા. શ્રી સુવર્ણપ્રભાશ્રીજી મ. છે ૨૦ દિપાલીકા પર્વની ઉત્પત્તિ
શ્રી રશિમ વસુ ૨૧ પ્રભુ સ્તવના હાર્દ
પૂ. મુ. શ્રી રમ્યદર્શન વિ. મ. ૨૨ દુઃખમાં ધર્મ થાય ખરો
, સા. શ્રી અનંતગુણાશ્રીજી મ. ઇ ૨૩ ભગવાન ભજે ભગવાન થવા ! છે , અનંતદર્શિતાશ્રીજી મ. ૨૪ અષ્ટપ્રકારી પૂજા
છે , અક્ષયગુણાશ્રીજી મ. ૨૫ ભાવભરી ભકિત
છે , અનંતગુણાશ્રીજી મ. ૨ ૨૬ સિદ્ધપદની આરાધના
છ સુરેન્દ્રપ્રભાશ્રીજી મ. જ ૨૭ સમાચાર ૬ ૨૮ વિશેષાંક સૌજન્ય 9 ૨૯ સૂરિ પ્રેમના સપૂતે
શ્રી પ્રશાંગ
ક
૩૩૬
૬૩૭
૩૪૩
उ४४
३४९
३४७
૩૪૮
૩૫૨
૩૬૫
Page #374
--------------------------------------------------------------------------
________________
Regd. No. G. SEN 84
TO A
Shri Jain Shashan
Date : 17-11-08 SYSSESSERE
શી જૈન શાસન અઠવાડિક
હાલારદેશોદ્ધારક કવિપ્રભાવક સિદ્ધાંતનિષ્ઠ પૂજ્ય આચાર્યદેવ શ્રી વિજય અમૃતસૂરીશ્વરજી મહારાજાના પટ્ટધર પરમ ઉપકારી પૂજ્ય આચાર્યદેવ શ્રી વિજય જિનેન્દ્રસૂરીશ્વરજી મહારાજના પરમ ઉપકાર અને પરમ ઉપદેશથી વિવિધ પ્રકારના શાસનના ધર્મના કાર્યો, અંજનશલાકા, જિનમંદિર, ઉપાશ્રય, પ્રતિષ્ઠા, યાત્રા સંઘો, શ્રુતજ્ઞાન ભવન, જૈન ધર્મશાલા આદિના વિવિધ લાભોની પવિત્ર અનુમોદનાર્થે..
તેઓશ્રીના પરમ સદુપદેશથી..
જૈન શાસન અઠવાડિક ને હાર્દિક શુભેચ્છા
વિશેષાંક સૌજન્ય ધન્ય દાતાઓ,
SEVES
(૧) સ્વ. શાહ વીરજી હેમરાજ દોઢીયા (૨) સ્વ. શ્રીમતી જશમાબેન વીરજી હેમરાજ દોઢીયા (૩) સ્વ. ભાઇ વેલજી વીરજી હેમરાજ દોઢીયા (૪) સ્વ. શ્રીમતી ગંગાબેન હીરજી પેથરાજ (૫) સ્વ. શ્રીમતી પાનીબેન મેઘજી વીરજી દોઢીયા (૬) ભાઇ મેઘજી વીરજી હેમરાજ દોઢીયા તથા
શ્રીમતી ડાહીબેન વેલજી વીરજી દોઢીયા સર્વ પરિવાર. કનસુમરા (હાલાર) બોક્સ નં. ૪૯ ૬ ૦૬ નાઇરોબી (કેન્યા)
માલિક : શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) C/o. શ્રુતજ્ઞાન ભવન, ૪૫-દિગ્વીજય પ્લોટ, જામનગર વતી તંત્રી, મુદ્રક, પ્રકાશક સુરેશ કે. શેઠ સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર) થી પ્રસિદ્ધ કર્યું. ફોન : ૨૪૫૪૬
SSSSSS
Page #375
--------------------------------------------------------------------------
________________
नमो चउविसाए तित्थयराणं उस भाई महावीर पज्जव सापाणं enver અને ઉટી શો તથા ટ્રારને થ
જે
શાસ
શાસન રસી.
ண
સવિ જીવ કરૂં
૧
અઠવાડ
*
મૂખ પણાથી બચા
રજા સિદશના યંત્રાડધરા ફૅફિરી દ્વયમ્ । મૂર્ખ રસના પરાપવાદગ્ થ
સમૃદ્ધત્ ॥
અને હાઠ રૂપી માણસની જીભ ઉપાડયા કરે છે.
જ્યાં ઢાંત રૂપી માટી છે એ ઢીબડીએ છે. એવી મૂર્ખ પારકાની નિદાના ભાર
5
Dow
પાન ક
૧૫+
જામનગ૨
(સૌરાષ્ટ્ર) INDIA PIN-361005
૧૬
લવાજમ વાર્ષિક શ્રી જૈન શાસન કાર્યાલય લવાજમ આજીવન
શ્રુત જ્ઞાન ભવન, ૪૫ દિગ્વિજય પ્લોટ
Page #376
--------------------------------------------------------------------------
________________
2
1
ટ્રાવેલસવાળા વગેરે ધંધાદારીઓ દેરાસરની આશાતનાથી બચે
–લેખક : શ્રી હિતકાંક્ષી ૦િ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
દેરાસર એ એકમાત્ર પ્રભુભકિત કરવા માટેનું જ સ્થાન છે. પણ આપણું વેપાર- ર જ ધંધાની જાહેરાત કે અન્ય કેઇપણ સાંસારિક પ્રવૃત્તિ કરવા માટેનું સ્થાન નથી. નિ દેરાસરની અઝરના અને બહારના કેઈપણ ભાગમાં તેમજ દેરાસની દીવાલ કે આ આ જાડી ઉપર આપણે ધંધાની જાહેરાતના બોર્ડ—પૂઠા-કેલેન્ડર-સ્ટીકર વડે રે લગાડવાથી છે ૨ દેરાસરની આશાતના થાય છે.
ધંધાઢારી જેને આ વાતની નોંધ લે, પિતાના જેનપણાને સમજે, દેરાસરની જ આશાતનાથી બચવાનો પ્રયત્ન કરી પોતાના જૈનત્વને ભાવે અને આ મહિત સાધે છે છે એમ આપણે ઇચ્છીએ.
લગ્નની કંકોત્રી દેરાસરમાં મુકાય નહિ. જૂનાં પુસ્તક–પંચાંગ વગેરે ઘરની છે નકામી વસ્તુઓ દેરાસર-ઉપાશ્રયમાં મુકાય નહિ, પ્રભુ ! દૂર કરો અંધારું છે લેખક-મુ. શ્રી મોક્ષરતિ વિજયજી મ. જે
હે પ્રભુ! જ્યાં જાય છે ત્યાં કેયલનો ટહુકો એકસરખો હોય છે. જાહેરમાં કે આ છે ખાનગીમાં મોરલાની કળા એકસરખી હોય છે. સવારે ને સાંજે કબૂતરનું ઉડ્ડયન એક દિ છે સરખું હોય છે. તે મને માનવનું ખોળિયું તે આપ્યું, પણ ગુણે તે પંખીડાંનાય ન આયા.
હે પ્રભુ! મારા કંઠમાં મધુરસ્વર નહિ મૂકે તે ચાલશે, પણ સરાઈનો રણકો પર છે અચૂક મૂકજે. મારા નયનમાં તેજસ્વિતા નહિ મૂકે તો ચાલશે, પણ નિર્વિકારિતા ૪
અચૂક મૂકજે. મારા મનમાં કુશાગ્રબુદ્ધિ નહિ મૂકે તો ચાલશે, પણ વિવેકબુદ્ધિ અચૂક છે છે મુકજે. અને, અન્યાહુઢયની ધડકનને ઝીલી શકે એવું હઠય મને આપજે!
હે પ્રભુ! આજે હું એક અક્ષર નહી બોલી શકું...કારણ? કારણ ખાનગી છે. આ છે ફકત તને જ કહું છું. આજે વહેલી સવારે મારે વિશે વિચારતાં મારી ખાનગી અને એ જાહેર જિગી વચ્ચેનું જમીન-આસમાન જેટલું અંતર જોઈને હું પોતે અવાક થઈ છે ઇ ગયો છું.
Page #377
--------------------------------------------------------------------------
________________
-
wre, mવિજયસૂરીશ્વરજી મહારાજની - -
Lacu zona euro era Rolor P341 MEN YU2047,
SOLAR
પ્રેમચંદ મેઘજી ગુઢઃ
- ૮મુંબઈ) હેમેન્દ્રકુમાર સજજલાલ જk
(રજદ્દેય. : રેશચંદ્ર કીરચંદ મેe
(વઢવાજ) :1 જાયે તેમને મુક્ત
( જ જ8)
૨ વર્ષ : ૧૧૨૦૫૫ માગસર સુદ-૫ મંગળવાર તા. ૨૪-૧૧-૯૮[અંક:૧૫-૧૬ ૪. વાર્ષિક રૂા. ૫૦ આજીવન રૂ. ૫૦૦ પરદેશ રૂા. ૩૦૦ આજીવન રૂા. ૬૦૦૦
1 પ્રકીર્ણક ધર્મોપદેશ કે
-પ. પૂ. આ. દેવ શ્રી વિ. રામચંદ્રસુરીશ્વરજી મહારાજા છે. ૨૦૪૩, શ્રવણ સુદિ–૭ શનિવાર તા. ૨-૮-૮૭ ચંદનબાલા જૈન ઉપાશ્રય મુંબઈ-૬ છે
(બી જિનાજ્ઞા વિરૂદ્ધ કે પૂ. પ્રવચનકારશ્રીના આશય વિરૂદ્ધ કાંઈપણ લખાયું છે છે તે ત્રિવિધે ક્ષમાપના. " ( પ્રવચન ૨૮ મું )
અવ. ) . માગીને ખવાય નહિ. જેની પાસે આજીવિકાનું સાધન ન હોય અને ભીખ : છ માગીને ખવાય નહિ માટે વેપારાદિ કરવા પડે. પણ જે તે ધમી હોય તે વેપારાદિ દ જ કરવા પડે તો કરે ખરો પણ કરવા જેવા નથી તેમ માનીને કરે. તમારે વેપારાદિની ૨ ઇ જરૂર છે માટે કરો છો કે વધારે લોભ છે માટે કરે છે? કેટલા વિસથી આ વાત છે ૨ ચાલે છે. તમે જવાબ કેમ નથી આપતા? જવાબ નથી આપતા આથી જ લાગે છે છે કે ધર્મ તો પામ્યા ય નથી અને પામવાની ઇચ્છા પણ નથી. આજીવિકાનું સાધન 8
હોવા છતાં મરતા સુધી મઝેથી વેપારાદિ કરે તે તે શ્રાવક પણ નથી તેમ કહેવું છે
પડે ને? તમે વેપારાદિ ન કરે તે ભુખે જ મરો તેમ છે? કુટુંબ મઝેથી જીવી જ છે શકે તેમ હોય તે વેપારાઢિ છોડી દેવા તૈયાર છે ખરા ? છે આજની હાલત ઘણી ખરાબ છે. આજે સાચું-ખોટું સમજવાનું મોટાભાગને ૬ કે મન નથી. શાસ્ત્ર કહ્યું છે કે, વાતોડિયા જ કોઈ દિવસ ધર્મ પામતા નથી. સાચા ૬ ખેટાને વિવેક કરવાની જેને ઈછા ય નથી તેવા જીવો ધર્મ પામવા માટે ય લાયક
Page #378
--------------------------------------------------------------------------
________________
૪૦૨ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) ૨ જ નથી. આ વ્યાખ્યાન પણ શા માટે સાંભળવાનું છે? સત્યા સત્યને વિવેક પેઢી થાય,
સંસાર અસાર લાગે, મેક્ષ જ સાર લાગે, તેનું સાધન જે સાધુપણું તેની ઇચ્છા છે ર થાય માટે આ સંસાર શું છે? વિષય-કવાયની આધીનતા તે જ સંસાર છે.
સભા : ભણે તે સાચા-ખોટાની પંચાતમાં ઉતરવું પડે ને?
ઉ. : તમે બધા નક્કી કરે કે પૈસાની લેવડ–દેવડ કરવી પણ તેમાં સાચું-ખોટું છે જેવું નહિ. બજારમાં જવું પણ સાચું-ખોટું તપાસવું નહિ?
વ્યવહારમાં સાચું-ખોટું બધુ જવું અને અહીં સાચાં- બેટાંની ભાંજગડ ન જ તે કરવી તેમ જે માને તેના જેવો મહામિથ્યાદ્રષ્ટિ એક નથી. સાચું-ખોટું જાણ્યા વિના જ જ કદી સાચું હાથમાં આવે નહિ. જો ખોટામાં ફસાઈ ગયા તે બહુ નુકશાન થાય. ૬ જ વ્યવહારમાં ન સમજે તો બહુ નુકશાન ન થાય પણ અહીં ન સમજે તે અનંતાભવ છે દ પણ વધી જાય. સાચા-ખોટાને વિવેક કર્યા વિના ઘર્મ હાથમાં આવે જ નહિ. શાસ્ત્ર છે છે તે કહ્યું છે કે, ધમ પામવા માટે ત્રણ ગઢ લંધવા પડે. “આ દુનિયાનું સુખ જોઈએ ? જ છે અને દુઃખ નથી જોઈતું તે પહેલે ગઢ લંઘવો પડે. ત્યાંથી છટકો પણ પછી ૬ દિ કુતીર્થઓથી બચે તે અહીં અવાય. અહીં આવ્યા પછી પણ કુગુરુથી બચે તે જ જ સાચો ધર્મ હાથમાં આવે.
- તમે બધા એમ નક્કી કરે કે, મારે કઈને ય બેટે કહે નહિ, બધાને સારા છે એ કહેવા તો તમારા ઘર–પેઢી પણ નહિ ચાલી શકે. સગો દિકરો પણ ખરાબ હોય તે છે તેને ય ખરાબ કહેવો પડે. સારે માણસ કેઈને ય ખોટે કહે ? કેઇને બીજને છેટે છે એ કહે તે સારો હેય છોટે કહેવું નહિ તે કાંકરી નાખી લત પીરસે તે ય મથી જ જ ખાવ ને? બાંઈએ અનાજ વણે નહિ તે તમે ખાઈ પણ ન શકો. રાંધતાં જ પહેલાં અનાજ વણવું પણ પડે અને ઝાટકવું પણ પડે છે કે એમ કહે કે, કેઈને ય છે દિ ખાટાં કહેવાય નહિ તે તે બેવકૂફને આગેવાન છે !
સભા : સાચું-ખોટું કરવામાં જ ઝગડા થાય છે.
ઉ. : સાચાના રક્ષણ માટે ઝગડા કરવા પડે તે તે ઝઘડે ન કહેવાય પણ છે આ સત્યનું રક્ષણ કહેવાય. સાચા-ખેટાની જે તપાસ ન કરે તે સત્ય માર્ગ કરી હાથમાં જ આવે જ નહિ. આજે તમે સાચું-ખોટું સમજતા નથી માટે ધર્મ રસાતલ જઈ છે ૨ રહ્યા છે. છે જે અમે મક્કમ ન હોઈએ તે અમને ઢીલા પાડનાર ઘણું છે. આજે આવું જ જ કહી કહીને શ્રાવકે એ ઘણાને ઢીલા પાડી નાખ્યા. ભગવાને તે અમને સાધુઓને !
Page #379
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૧૧ અંક ૧૫ ૧૬ તા. ૨૪-૧૧-૯૮ : જ ધર્મકામ વિન ગૃહસ્થોને પરિચય કરવાની પણ મના કરી છે. તમારે ધર્મ માટે સાધુ- ૨ ઓનો પરિચય કરવાનું છે પણ અમારે તમારો પરિચય કરવાનું નથી. તમારી પેઢી ? છે સારી ચાલે તેમાં અમે રાજી હોઈએ? તમને સંસારમાં મોજ-મઝાઠિ કરતાં જોઈને જ જ અમને આનંદ આવે? તમને મોટરમાં દેડતા જોઈને અમે કહીએ કે- આ અમારા રે ૬ શ્રાવકની મોટર છે? “તમે બધા સંસારમાં ખૂબ ખૂબ આગળ વધો, ઉદ્યમ કરે, જ ૨ બાયલાની જેમ શું બેસી રહ્યા છે. આવું આવું કહીએ તે તમને ગમે ને ? કઈ ? છે પણ અમને એમ કહે કે-“મહારાજ ! આ શું ધંધો માંડ છે ? મુંડાવા સારું છે. ૧ ઘરબારાદિ છોડ્યાં છે ? ” અમારું ભાગ્ય હોય તે જ આ કાળમાં અમે બચી છે ૨ શકીએ બાકી બધા તે અમારું પતન કરનારા છે અમને પણ ઉન્માર્ગે દોરી જનારા છે.
સાધુ સમાજનું ખાય છે માટે સમાજની ચિંતા પણ કરવી જોઈએ એમ શું કહેનારા પણ છે. સાધુ સાચો હોય તે તે સમાજની સંસારની ચિંતા કરવાવાળો ન જ હોય, સાધુ તો આત્માની ચિંતા કરવાવાળો હોય આત્માની ચિંતા કરનારે જ્યારે ય છે. ૬સમાજને માટે ભારરૂપ બનતો નથી. જેને પિતાના આત્માની ય ચિંતા નથી તેવો
સાધુ સમાજની ચિંતા કરવાના નામે જે કઈ પ્રવૃત્તિ કરે છે તેમાં એના અને ?? સમાજના હિતને સર્વનાશ સમાયેલો છે. સાધુ સમાજસેવક બને ત્યારે સાધુ મટીને ૨ સ્વાથી બને છે. જે લોકે શાસન પ્રભાવનાના નામે આવું બધું કરે છે તે બધા ખરેખર ભગવાનનું શાસન સમજ્યા જ નથી. શાસન પ્રભાવના પણ ભગવાને કહી હોય તેમ થાય, તમને બધાને વખાખે ન થાય. શાસન જેના હૈયામાં હોય છે જ તે જ સાચી શાસનની રક્ષા અને પ્રભાવના કરી શકે બાકી શાસન કરતા “હું મોટે જ છું” આવું જેના હૈયામાં હોય તે સાચી શાસનની રક્ષા કે પ્રભાવના ન કરી શકે છે
આજે બધાને રાજકારણને બહુ નાક લાગે છે. પણ વર્તમાનકાળના રાજછે કારણમાં ભાગ લે એટલે હાથે કરીને ધર્મને નાશ કરવો આજે તે ધર્મ મૂક્યા જ જ વિના રાજકારણમાં ભાગ લઈ શકાય નહિ. લોકમાન્ય તિલક જેવાએ પણ કહેલું કે- તે જ “ધર્માત્માએાએ રાજકારણમાં ભાગ લેવો જોઈએ નહિ કેમકે, તેમાં સારાએનું કામ છે ૨ નથી, લુચ્ચાનું કામ છે.” ઘી-દૂધની નદીઓ વહેશે તેમ કહીને લોકોને પાયમાલ ક કરી નાખ્યા. આજે ઘી-દૂધ તો મળતા નથી પણ લોહીની નદીઓ વહી રહી છે ! હું
આજે હિન્દુસ્તાનનો ઉદ્ધાર થઈ રહ્યો છે? હિન્દુસ્તાન પ્રગતિના માગે છે કે અવ છે ગતિના માગે છે? આ બધાં તેફાન હમણાથી ઉભાં થયા છે.
હું તે છેક ૧૯૧૭થી આ જ વાત બોલતે આવ્યો છું. અહિંસાથી અમે જ
Page #380
--------------------------------------------------------------------------
________________
૪૦૪ :
: શ્રી જૈન શાસન (અ,વાડિક) સ્વરાજ મેળવ્યું એમ તમે બધા કહો છો પણ તે છૂપી કોટિની ભયંકર હિંસા હતી. ૬ કે અહિંસા જેવો ધમ રાજ્ય મેળવવા કરાય નહિ. મિક્ષના સાધનનો ઉપયોગ સંસાર ૬ માટે કરાય નહિ. મેં તે વખતે ય કહેલું કે- “અહિંસાના નામે કદાચ રાજ્ય જ મળશે તે પણ અહિંસાને ખૂણામાં બેસીને રવું પડશે અને હિંસા મથી મહાલશે.” છે આજે તમારી તાકાત છે કે- એક તલખાનું બંધ કરાવી શકે ! આજે લાખો ટન
અનાજ સડી જાય છે કરિયામાં ફેંકી દેવાય છે. આજની અનાજની ત ગી માનવ ૬ સર્જત છે તમે બધા ડાહ્યા થાવ. આજના પાગલની પૂંઠે જાવ નહિ, તેમની વાત
પણ સાંભળે નહિ. - શાત્રે તે ત્યાં સુધી કહ્યું છે કે, સાધુ પણ જે માર્ગ ભૂલે તે તેને પણ છોડી
દેવાનું છે, ભલે ને કે શકિતસંપન્ન પણ ન હોય! ભગવાનના જમાઈ અને શિષ્ય T છે જમાલીની વાત અનેકવાર કરી છે. તેમને પાંચશો રાજપુત્રો સાથે દીક્ષા લીધી છે. આ ર તે પણ ભૂલ્યા અને ભગવાનને બેટા કહ્યા તે તેમના શિષ્યોએ તેમને સમજાવવા કે છે પ્રયત્ન કર્યો પણ ન જ સમજ્યા તે તેમને છોડીને ભગવાનની પાસે ગયા તે ૨ જ ભગવાને તેમને ખોટું કર્યું તેમ કહ્યું? ગુરુ પણ ભગવાનને, ભગવાનની આજ્ઞાને છે ૬ માને તે માનવાના છે, ભગવાનની આજ્ઞા આઘી મૂકે તે છોડી દેવાના છે. તમે
બધા કેના ભગત છે? આપણે કેઈના ય નિંઠ થવું નથી તેમ ખોટા પ્રશંસક છે. જ પણ થવું નથી. ખોટા પ્રશંસકને દુનિયા માખણિયા' કહે છે.
કેઈપણ કાળે શાસ્ત્રથી વિરૂદ્ધ ચાલનારા સાથે અમારે મેળ જામ્યો છે જ નથી, જામતો નથી અને જમવાનું પણ નથી. આજ્ઞા મુજબ ચાલનારે રે છે એક પણ સંઘ છે. હજારો જો હોય પણ જે તે બધા આજ્ઞાવિરૂધ કે જ ચાલે છે તે હાડકાને મળે છે. અમે પણ મોક્ષમાગ વિના બીજી વાત 8 કરીએ તો તમને અમારા પર શંકા પડે ને? અમે કહીએ કે ઘર માંડવા છે જેવું છે, પૈસા કમાવવા જેવા છે તો તે તમે મઝેથી સાંભળી લો ખરા? તમે લેકે જ
જે ખરેખર મોક્ષમાર્ગના જ, મોક્ષ માટે સાધુપણાના જ ખપી હતી તે અહીં પણ ઈ બગાડો થાત નહિ અને થયો હોત તો ય સુધરી જાત. તમે બધા સાચું-ખોટું છે ? સમજવા પ્રયત્ન કરો, સાચું સમજ્યા પછી તેમાં સ્થિર બને.
(ક્રમશ:)
Page #381
--------------------------------------------------------------------------
________________
છે મહાભારતના પ્રસંગો છે
છે [ પ્રકરણ-૩૮]
–શ્રી રાજુભાઇ પંડિત છે occa૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
(૩૮) તો કદાચ મહાભારતનું યુદ્ધ ખેલાયું ન હોત...!
અને રંગમંચની મધ્યમાં આવી ગયેલા કણે કૃપાચાર્ય તથા ગુરૂ દ્રોણને નમીને 8 પાર્થને કહ્યું – “તારી જાતને જગતની સર્વશ્રેષ્ઠ ધનુધર તરીકે ગણવાની ભૂલ ના ?
કરીશ પાર્થ હજી મારી ધનુષ્કળાને તારે જોવાની બાકી છે એમ કહી કણે શર–સંધાન છે આ ર્યા અને પહેલા અને જે જે કળાએ બતાવી હતી તેનાથી અધિક સુંદર કળાએ જ તેણે કરી બતાવી. છે આથી અત્યંત હર્ષ સાથે ઉઠીને દુર્યોધને કર્ણને અત્યંત પ્રેમથી આલિંગન કર્યું. છે અને કહ્યું – “હે કર્ણ ! તું જ આ જગતમાં એક વીર ધનુર્ધર છે. શત્રુના કપને ઇ જ તું જ સંહારક છે. મારું આ રાજ્ય, આ પ્રાણે, આ કુરૂકુળની લમી બધું તારું જ ?
છે. બોલ તારે શું જોઈએ ?” છે કણે કહ્યું – “જો તું મારો મિત્ર છે તે તે બધુ મારૂ જ છે મારે માત્ર તારી જ છે મિત્રતા જ જોઈએ છે. પ્રાણ છૂટા પડે તે પહેલા આપણી મિત્રતા છૂટી ન પડે તેવી જ જ ગાઢ મૈત્રી જ જોઈએ છે. પરંતુ આ પાર્થની ભુજાબળની ચળને મારા બાહુથી શ્રદ્ધ૨ યુદ્ધ દ્વારા શાંત કરવાની મારી ગાઢ તમન્ના છે” છે કણ ની આવી વાત સાંભળતાં જ આહુતિ દીધેલા વહુની જેમ કો થી પ્રજવળી છે ર ઉઠેલા ફાગુને=અજુને કહ્યું – હે કર્ણ ! મારા બાણોના સાગરમાં ડૂબી જઈને તું જ ૨ તારી પત્ની એની આંખોને આંસુની ધારા વડે શા માટે ભીંજવવા તૈયાર થયો છે ? દ જ જીવતે રડે તેમાં જે તારી પત્નીની આંખની પ્રસન્નતા છે. જ આ સાંભળતાં જ કોપાયમાન થયેલા કણે કહ્યું - હે પાર્થ ! શસ્ત્ર ઉઠાવ હમણાં જ તારા ગાના ચૂરેચૂરા કરી નાંખીશ. બકવાટ કરી કરીને ડરાવવાના ધંધા શું કરે છે ? :
ત્યાર પછી દ્રોણાચાર્યની અનુજ્ઞા મેળવીને બાણ સહિત ધનુષને ધારણ કરીને છે અને કર્ણની સામે જઈ ચડો. ,
જગજૂના બે શ્રેષ્ઠ ધનુર્ધર (બે સગા ભાઈઓના) યુદ્ધને જોવા માટે આકાશમાં જે દેવે આવી ચડયા. ક્ષણભર તો સૂર્યનો રથ પણ થંભી ગયો. અડધી પ્રજા કર્ણના પક્ષે કિ રહી તે અડધી અર્જુનના પક્ષે રહી.
કર્ણ જેવા પ્રચંડ પરાક્રમી વિજયી આગળ અર્જુન છે શું ? એમ દુર્યોધનાદિ છે
Page #382
--------------------------------------------------------------------------
________________
૪૦૬ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
છે કહેવા લાગ્યા. તે,
અજુનની આગળ કહ્યું તે મગતરા જે છે એમ ભીમાદિ હર્ષ ધારણ કરવા
લાગ્યા.
અને એવામાં પુત્રોના (કર્ણનું નના) સ્નેહથી ભાલાથી હણાઈ હોય તેમ કુંતી છે મૂરછ ખાઈને ઢળી પડી. વિદ્રરે તરત જ ત્રાસી દ્વારા શીત પચારથી મૂરછ દૂર કરાવી.
આ યુદ્ધની ગતિ પરિણામ હંમેશા વિષમ જ રહ્યા છે. આ રીતે ડરપાક બનેલા છે ૬ પાંડુ રાજાના પ્લાન મુખને જોતા કૃપાચાર્યે રાધેયને કર્ણને કહ્યું કે –
- “અગર જો કર્ણ ! તારે અજુન સાથે રણ–સંગ્રામ ખેડવાની ઇરછ હોય તે જ જ અર્જુનના કુંતી તથા પાંડુ માતા-પિતા પ્રસિદ્ધ છે તેમ તું પણ તારા માતા પિતા ' કોણ છે તે જણાવ.”
તલવારની ધાર જેવી અતી તીકણ તે વાણી સાંભળીને જલ્દીથી ઉઠીને દુર્યોધને છે ૨ આક્રોશપૂર્વક કહ્યું કે – કુળ કે માતા પિતાથી શું ? માણસ તે ગુણેથી વીરવ પામે છે
છે ત્યાં કણ કુળ જેવા બેસે છે ? યુદ્ધ તે શક્તિની અપેક્ષા રાખે છે, કુળ નહિ. તેથી છે. જ શક્તિશાળી કર્ણ પાર્થ સાથે યુદ્ધ કરશે જ. જે બીજાને ગમ ખાઈને સહન કરી લે છે જ તે શક્તિશાળી નથી પણ કાયર છે કાયર અને જો આ અર્જુન અરાજા સાથે યુદ્ધ ન જ ર કરી શકતો હોય તે હું હમણાં જ તેને અંગદેશના રાજા તરીકે અભિષેક કરું છું. આ
આમ કહી તત્કાલ પુરોહિતને બોલાવી દુર્યોધને કર્ણને (પિતાના ભાગના) છે આ અંગદેશના રાજા તરીકે અભિષેક કર્યો.
કણે તરત આના બકલો હું શી રીતે વાળુ એમ દુર્યોધનને કહેત. દુર્યોધને છે ૨ કહ્યું – “માત્ર મિત્રતા રાખજે.”
- કણે કહ્યું – અરે ભાઈ ! મિત્રતા તે શું આ મારા પ્રાણે પણ તારા જ છે. . છેઆમ બોલતા કર્ણને દુર્યોધન ભેટી પડશે.
હવે સામ્રાજ્ય પામેલા કણે ફરી ધનુષ બાણ ઉઠાવીને યુધ્ધ માટે દૂરથી અજુ છે છે નને આહવાન કર્યું
બીજી તરફ કણને સામ્રાજ્ય મળેલું જાણીને સારથિ અતિરથિ પાક પિતા છે તે તરત ત્યાં આવ્યા. પિતાને આવતા જોઇને ધનુષ ફેંકી દઈને કણ પિતાના ચરણોમાં ૬ પડયો. પિતાએ સજળનેત્રે આશીર્વાદ આપ્યા. અને પુત્રને વારંવાર ચુંબને ર્યા. આ
' હવે આ બાજુ કર્ણને સારથિ પુત્ર સમજી ભીમે કર્ણ પાસે આવીને કહ્યું – હે જ ઈ સારથીપુત્ર ! તું અર્જુન જેવા ક્ષત્રિય રાજપુત્ર સાથે યુદ્ધ કરવાને લાયક નથી. આ
Page #383
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૧૧ અંક-૧૫/૧૬ તા. ૨૪-૧૧-૯૮ :
: ૪૦૭
ચાપને (બા ને) તજીને ચાબૂક પડ ચાબૂક, ઘેાડા હંકારવા જ તારા કુળને ઉચિત છે. ધનુષ ધારણ કરવા તારી જેવાનુ કામ નથી. તું અંગદેશના સામ્રાજ્ય માટે પણ લાયક નથી. સિંહની ગુફામાં શિયાળ ન શેલે કર્યું. !
આ રીતે પ્રચંડ શક્તિશાળી ભીમ કહી રહ્યો હતા ત્યારે જલ્દીથી આવીને દુર્યોધને કહ્યુ કે હે ભીમ ! હજુ તું વીરના આચારાને જાણતા નથી. પહેલાં વીરાના આરારોને જાણ પછી કુળની વાત કરજે. સાત સાત સમુદ્રોનેપી જનારા અગસ્ય મુનિનું કયુ કુળ હતું ? જો કે અહીં તા કાઇ તત્ત્વ જ જુઠ્ઠું લાગે છે. કેમ કણું વા ત્રિવ્ય શરીરધારી પુત્રને એક સારથિની પત્ની શી રીતે જન્મ શકે ?
કે
આપી
-
-
હવે સારથીએ ઘટસ્ફોટ કરતા કહ્યું કે હે દુર્યોધન ! તું સાચુ' જ કહે છે, આ કહું મારા પેાતાના પુત્ર નથી. પરંતુ તે મને કેવી રીતે પ્રાપ્ત થયેા તે તું સાંભળ. એક દિવસ સવારે ત્રણ વહેણવાળી ગંગા નદી તરફ હું ગયા હતા. તે નદીમાં મેં એક રત્નમંજૂષા જોઇ, ઘરે લઈ જઈને પત્નીની સમક્ષ તે પેટીને ઉઘાડતા તેમાં કુંડલ સહિત કાંતિમાન એક બાળક હતા. નિષ્ણુત્રી એવી રાધાને મેં કહ્યું આ પુત્રથી તુ પુત્રવાળી થા. આ રીતે મેં પત્નીને કહ્યું ત્યારે તેણે કહ્યું કે હે નાથ ! આજે સવારે સ્વપ્નમાં સૂર્ય દેવે આવીને મને એક પ્રચંડ શક્તિશાળી પુત્ર થશે તેમ ક્યું છે. એમ કડીને તેણે હર્ષોંથી આ બાળકને લઇ લીધેા. આ બાળક કાન નીચે હાથ કરીને સૂતેલા મળ્યા તેથી તેનું કર્યું નામ પાડ્યું. તથા સૂર્યના સ્વપ્નને અનુસારે તેનું સૂર્યાં પુત્ર નામ પાડયું છે. આથી આ ઋણુ હકિકતમાં કોઇ રાજવંશી જ હાવા જોઇએ તે મારા 'સાથિ પુરુ, કે સૂતપુત્ર' એવા નામથી વારંવાર આક્ષેપ પામે છે તે અતિ દુ:ખની વાત છે. કની આ વાર્તા અતિરથીના મુખથી સાંભળીને સર્વે લેાકેા આશ્ચય વળી કુંતીએ વિચાર્યું કે મારા ભાગ્યથી મારા પુત્ર જીવે છે. આ તે જ મણિના સમૂહથી રચેલા કુંડલા છે જે મેં તજતી વખતે પેટીમાં મૂક્યા હતા. હું જ એક ધન્ય છું કે જેને આવા સર્વશ્રેષ્ઠ ધનુર કણ્ અર્જુન નામના પુત્રો છે. પાની સાથે બાથ ભીડવાની અન્યની તાકાત શું છે ? ક તમારા સગા ભાઈ છે તે વાત મૂળથી માંડીને હું રૂધિષ્ઠિરાદિને ચેાગ્ય સમયે કાઇપણ રીતે જણાવીશ. (આ વિચારની સાથે સાથે જ જાણે આવનારા મહાભારતના કુરૂક્ષેત્રના સમરાંગણનું ભાવિ નિશ્ચિંત થઇ ગયુ.) આ રીતે વિપેાથી કુંતીનું ચિત્ત આક્રાન્ત થયુ છે ત્યારે હાથ ઉંચા કરીને ક્રોધથી દુર્યોધને કહ્યું - આ કણુ જેવા તેવા હાય તા પણ મેં તેને અ°ગદેશના સમ્રાટ
પામ્યા.
-
-
—
Page #384
--------------------------------------------------------------------------
________________
૪૦૮ :
: શ્રી જૈન શાસન [અઠવાડિ6] છે જ તરીકે સ્થાપે છે. અગર જો કેઈને તે પસંદ ન હોય તે તે તેના ધનુષને નમાવી દે.”
દુર્યોધનની વાણી સાંભળીને પાંડુ પુત્ર રોષથી સળગી ઉઠતા ભયથી ફફડી દ જ ગયેલા લોકોમાં ભયાનક કેલાહલ મચી ગયે. આથી પાંડુરાજે દ્રોણાચાર્યને કહ્યું - 4 છે “અત્યારે તે માત્ર કલાની પરીક્ષા કરાઈ હતી તેમાં આ અઘટિત બની રહ્યું છે. તેથી જ છે હે આચાર્ય ! કુમારોના આ વિરોધને અટકાવી દો.”
ભાઈ–ભાઈના પપપરના વિરોધને જોવા ન ઈચ્છતો સૂર્ય અસ્તાચલમાં ચાલ્યો ગયે..
હવે હાથ ઉચા કરીને દ્રોણાચાર્યે પાંડવો તથા કૌરને યુદધ કરતાં અટકાવી જ દીધા. આખરે સભાનું વિસર્જન કરીને પાંડુરાજ પિતાના મહેલે આવ્યા.
અન્યના છિદ્રો શોધતા કુમારે ઇર્ષા ન દેખાય તેવા વિનયર્થ. સાથે જ જ રહેવા લાગ્યા.
- શાસન રામાચાર - બોરસદ :- અ પૂ. આ. શ્રી વિજય મહાદય સૂરીશ્વરજી મ. આધિની નિશ્રામાં જ જ પ્રવીણચંદ્ર પુનમચંદ્ર બાપુનગર અમદાવાઢ તરફથી તેમના સુપુત્રી દિપાલીકુમારી જ (ઉં. ૨૨) ની દીક્ષા અર્થે અંજનશલાકા પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગ માગશર સુદ ૧૦ ના જ થશે. અમઢાવાદ બાપુનગર કા. વ. ૫ ના વરસીદાનને વરઘેડ તથા બોરસઢમાં ૨ માગશર સુદ ૯ ના વરઘોડો ચઢશે.
- આમદ - પૂ. સા. શ્રી ચંદ્રપ્રભાશ્રીજી મ. ના શિષ્યા પૂ. સા. શ્રી ઉઠય છે જ પ્રભાશ્રીજી મ. ના નવકાર મહામંત્ર તથા પૂ. સા. શ્રી રત્નસ્નેહાશ્રીજી મ. ના વીશ. ૬ જ સ્થાન તપ નવમી એળીના અનુમેહનાથે કા. વ. ૩ થી ૭ સુધી પંચાહિન્ટા મહોત્સવ છે શ્રી પંચના દેરાસરે પૂ. મુ. શ્રી સિદ્ધાચલ વિજયજી મ. આઠિની નિશ્રામાં સુંદર રીતે
ઉજવા. જ વડોદરા - સુભાનપુરા પરિશ્રમ સોસાયટીમાં વિદુષી સા. શ્રી હર્ષપૂર્ણાશ્રીજી જ મ. ના ૪૭ વર્ષના સંયમ જીવનની અનુમેહનાથે સાવરકુંડલાવાળા શ્રી મનસુખલાલ
દીપચંદ પરિવાર તરફથી શ્રી શત્રુંજય તિર્થ ભાવયાત્રા કા. સુ. ૧૨ ના પૂ. મુ. શ્રી છે આત્મરતિવિજયજી મ. પૂ. મુ. શ્રી હિતરતિવિજયજી મ. સા. ની નિશ્રામાં ઉત્સાહ
થી આ જન સૌ પ્રથમવાર થયે. ભાવિકે એ ખૂબ સારો લાભ લીધો.
Page #385
--------------------------------------------------------------------------
________________
ક
ખાટું ન લગાડતા હે ને !
ક
છે
– શ્રી ભદ્રંભદ્ર ર૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
વૈજ્ઞાનિકની જરૂર છે (તાકાલિક) ભદ્રભ ! તમારા દયાનમાં કઈ ઉછામણીઓ હોય તો જણાવજે. આપણે એક જ પુસ્તક એકલી ઉછામણીના લીસ્ટનું જ બહાર પાડવા નિર્ણય લીધો છે. આ તે શું છે છે તમારે ઘણે બવે જવાનું થાય ને એટલે તમારા ધ્યાનમાં આવ્યું હોય અથવા તો છે જ એવી કઈ આકર્ષક લાગતી હોય તેવી ઉછામણી ઉદીરણું કરીને પણ જણાવશે તે
ચાલુ કરશુ અાપણે. એ ય પાછું શાસ્ત્રીય સ્તરે=એટલે કે શાસ્ત્રીય છે તેવા ધરણે. છે હોં. તે જરૂર જણાવજો. જે તે ખાતાની જે વૃદ્ધિ થઈ તે. જે મેં વિચાર્યું કે - આવો મોકો વારંવાર નથી મળતો એટલે ઉછામણીના નામ ટક લખાવવા માંડયો હું તે, (૧) અતિચાર સાંભળવાની (૨) ચાલુ પ્રતિક્રમણમાં માત્રુ દિ કરવા નહિ જવાની (૩) અષ્ટપ્રકારી પૂજા કરાય ત્યારે તેના પ્રથમ દર્શન કરવાની (૪)
ગભારામાં જતાં પહેલા મેઢ મુખકેશ બાંધવાની (૫) પૂજાની સામગ્રી તૈયાર કરીને છે એ લઈ આવવાની (૬) કેશર ઘસવા.
શું ભભદ્ર ! તમે તે આ ઠેકડી ઉડાડે છે કે બીજું કંઈ ? અરે ! યાર ! ૪. ? તમે જ તે મને પરાણે ઉદીરણ કરીને ઉછામણીએ જણાવવા કહ્યું. તે મેં તમને આ જ જણાવી બાકી છે. કંઈ નહિ, જવા દો ને હવે કશું નથી કહેવું મારે. નકામું જ જ મારાથી કંઈ બેલાઈ જશે.
છે શું ? એ તો કહો. ,
શું હોય ? ઉછામણીઓ કેવી પરિસ્થિતિમાં બોલતી તે ખબર છે? એક અનુઠાનના ઉમેદવારે ઘણાં હોય અને કોને લાભ આપ તેની મૂંઝવણ ઉભી થઈ હોય છે
ત્યારે ચડાવે બેલાવાતો. અને અત્યારે તે ઉમેઢવાર હોય કે ન હોય ગમે તે ઉછામણી દ. જ શરૂ કરી જ દેવાય છે અને ઉછામણીએ કેટલી બેલાવવી તેની કઈ મર્યાદા ખરી કે રે છે નહિ ? કે પછી બસ લાંબુ લીસ્ટ બનાવીને એક પછી એક બેલે જ રાખવાની ? છે અને એવા બાલીના લાંબા લીસ્ટવાળા પુસ્તકે શાસ્ત્રી નિરૂપણ હોય તેમ બહાર જ પડી રહ્યા છે એ અમુક સમય પછી અને અમુક સમય પહેલાં જ બહાર પાડવામાં ? આવ્યું છે તે પણ એક રમત લાગે છે. જીવતા - કાળધર્મ પામેલા તથા જીવિત અને છે
તેના ફેટાના ગુરૂપૂજન દ્રવ્યનો સ્મારક ખાતે ઉપયોગ કરાવવાના મૂળ આશયથી માત્ર કે જ આટલી જ વાતને શાસ્ત્રીય દરજજો આપવા માટે જ તે પુસ્તક છપાયું છે તેવું ;
Page #386
--------------------------------------------------------------------------
________________
ઇ ૪૧૦ :.
: શ્રી જૈન શાસન [અઠવાડિક] છે નિષ્ણાતોનું માનવું છે.
નિષ્ણાતોએ તેમાં એક ભૂલ શોધી છે કે – ફોટા તથા પગલાના પૂજનમાં માત્ર ને ૬િ વાસક્ષેપ નહિ પણ બરાસનો પણ ઉપયોગ કરીને તેની અલગ બોલી બોલાવવી જરૂરી દિ તે ગણાય.અરે ! જ્ઞાનની અષ્ટપ્રકારી પૂજાની જેમ ફેટા – તથા પગલાની અટપ્રકારી પૂજા ૨. પણ કરવાનું આયોજન વરસમાં એકવાર થાય તે તે અયોગ્ય નહિ ગણાય.
આ ઉથાપનની ઉછામણી બોલાઈ હોય તે અષ્ટપ્રકારી પૂજાની ઉછામણ દેષ રૂ૫ ૪ ગણાય કે નહિ તે પછી વાત છે પણ તે બોલાવવી જોઈએ ખરી અને તે આવક. ૪ જ (વિચારીને કહીશ. દેવદ્રવ્યમાં લઈ જવી કે બીજે તે જરા વિચારણા માંગે તેવી વાત છે જ છે ને માટે.) આ વિચારણા કરવા માટે પણ એટલા માટે રાખ્યું કે – હું એક મોટા 4 છે. શહેરમાં મોટા આચાર્ય મહારાજ પાસે ગયો. મેં પૂછયું કે – સાહેબ ! સ્થાપનાચાર્ય છે વ અર્પણ કરવાની ઉછામણી શેમાં જાય ? તે તે આચાર્ય મ. કહે કે – જ્ઞાન ખાતામાં ? છે (મને પણ જ્ઞાનખાતાને જ ખ્યાલ હતો) પછી મેં કીધું કે એક ઉછામણી લીસ્ટેડ છે આ બુકમાં તે રકમ દેવદ્રવ્ય ખાતે જાય તેવું લખ્યું છે. તે આચાર્ય ભગવંતે કહે કે – જ તો વિચારવું પડશે. (પહેલા જ્ઞાનખાતે જવાનું કીધા પછી દેવદ્રવ્યમાં જવાની વાત
આવતા સારું થયું કે એમણે માત્ર “તે વિચારવું પડશે એમ કીધું બાકી જે આ જ આચાર્ય ભગવંતની જગ્યાએ બીજા કેઈ પ્રાયઃ સંમેલનવાળા હોત તે ફર કરતા કહી જ જ દેત કે – “એમાં મતાંતર છે. બે મત છે. માટે તત્વ કેવલિ ગમ્ય છે.”
આવું બધુ વાતે વાતે પોતે જાણતા હોય તેવા પણ સિદ્ધાંતમાં તે ડગુમગુ ૬ કે અસ્પષ્ટ જવાબ કેમ અપાવા માંડયા ? તે વૈજ્ઞાનિકનો શોધનો વિષય તો કહેવાય જ. 9 આ મનોચિકિત્સકની આમાં જરૂર નથી. બુદ્ધિશાળી વર્ગ મટતે જઇને હવે બુધિજીવી વર્ગ છે જ વધતો જાય છે એટલે આવું બન્યા કરે છે.
તમે નહિ માનો પણ વાત સાચી એ છે કે – પહેલા ભગવાનના દેખા ઉપર જ ૪ આંગી કરતી વખતે પણ મુખકેશ બાંધતા હતા. હવે નવા નવા પાકેલા બુદ્ધિજીવીઓએ ૪
પૂજાના જ કપડામાં પણ મુખકેશ બાંધ્યા વગર કરવા માંડી અને પછી તે હમણ છે હમણાં ઘરમાં પહેરવાના હૈયેલા પેન્ટશર્ટમાં કરવા માંડી છે. ધીરે ધીરે ટુવાલ - છે શોર્ટ પેન્ટ કે પંચિયું પહેરીને કરવા માંડે તે આશ્ચર્ય ન ગણતા. આ ર–ઠેર ઘુસી ,
ગયેલી બદી દૂર કરવા જેવી છે. કેઈ મહાપુરૂષે શ્રાવકે સામ સામે મળે તે પ્રણામ ૨. જ કહેવાય જ્ય જિનેન્દ્ર નહિ આવું સિદ્ધ કરવા જેટલા પેમ્ફલેટે છપાવ્યા, જેટલા મેગે છે સ ઝિનમાં તે લેખ છપાવ્યો તે રીતે “ભગવાનના દેખા ઉપર આંગી કરતી વખતે પણ
Page #387
--------------------------------------------------------------------------
________________
વર્ષ૧૧ અંક–૧૫ ૧૬.તા. ૨૪-૧૧-૯૮
ગઃ ૪૧૧ ૬ છે મુકેશ બાંધવો જ જોઈએ” આ લેખ લખવા જેવું છે. બુદ્ધિજીવીએ છેવકે કરતાં જ જ વધારે સાધુઓ જણાય છે.
આપણું શ્રાવકે રાતે પણ ઉકાળેલું પાણી પીતા થઈ ગયા ને ? આવી શરૂઆત છે ૨ કોણે કરી ? આ બધું વિચારણા માંગી લે છે. કેમ . તમને શું લાગે છે ?
આજના કાળમાં ટી. વી. સિનેમાને વિરોધ કરવ | કે ટી. વી. ની સ્મશાનયાત્રા જ કાઢવી એ બધું હાસ્યાસ્પદ્ધ થઈ ગયું છે તેમ ઠેર ઠેર દેખા ઉપર મુખકેશ વગર તથા જ કે પૂજા સિવાયના કપડાથી આંગી કરવી એ એટલી બધી પેધી ગઈ છે કે તેને વિરોધ છે
કરનાર કેઈ નહિ મળે. બોલો આપણે શરત મારીએ કેઈની તાકાત હોય તે પાછો આ પહેલાનો રિવાજ પૂજાના કપડામાં – મુખકેશપૂર્વક ખ ખાનેગી કરવાનું ચાલુ કરાવી દે.
' અરે ! ભદ્રભદ્ર ! આની જેમ જ કેઈ ચોકકસ વર્ગ તરફથી નવા નવા શરૂ છે કરાતા પ્રસંગે – ચડાવાએ એ બધાં પણ પછી શાસ્ત્રીય છે તેવી જ રીતે પેધી જાય ૨ જાય છે પછી તેને વિધિ કરનાર તે તે વર્ગને વિરોધ ગણાય છે, તે તેને પણ જ આવા ગેર શાસ્ત્રીય પ્રસંગો – ચડાવાઓ શરુ નહિ કરવા અંગે તમે કહો ને. છે અરે મિત્ર ! તારી આ વાતને મારે બિનશરતી ટેક છે. જયલલિતાદેવી જેવો જ
એમ નહિ યાર ! ભદ્રંભદ્ર ! તમે આ વાતમાં કેમ ઢીલું ઢીલું બોલો છો ? ) છાતી ઠાકને બેલોને યાર.!
પણ એવું કેણ કરે છે એ તે બોલ ?
એ નામનું તમારે શું કામ છે ? તમે વિરોધ કરને મેઘમ–મેઘમ. - પારૂ. હે ભાગ્યવાનો મારો મિત્ર કહે છે - તે રીતે કોઈ પણ નવા નવા 9 પ્રસંગે - ચડાવાઓ કે સિદ્ધાંત પિધી જાય તે શરૂ કરશો નહિ. શરૂ કરનાર સામે ૨ આ કાયદેસરના તે નહિ પણ શાસ્ત્રસરને પગલા ભરવામાં આવશે. સગાવાદથી સત્ય દબાતુ કે હાય તેવા સગાવાદને પંપાળ પણ નહિ. અને ચતુર્વિધ સંઘે પ્રમાણિક્તાપૂર્વક જ વર્તવું. કેમ કે ન્યાય વગર બધું નક્કામું જાણવું” બસને ભાઈ હવે નિરાંત થઈ ને ? ? છે મેં આ જાહેરાત તું મારો જનમ જનમનો સગો-સબંધી થાય છે તે સગાવાદપૂર્વક છે છે જ કરી છે હોં.
Page #388
--------------------------------------------------------------------------
________________
(લઘુ એધકથા)
જમાનાવાદની હવાથી બચેા ! F
– પૂ. સા. શ્રી અનંતગુણાશ્રીજી મ.
ooooooooo000000000000
વર્તમાનની જમાનાવાની ઝેરી હવાના ભરડા ધર્મસ્થાનાને પણ ભરખી રહ્યો છે. દરેકે દરેક ધર્મપ્રેમી શાસનરાગી આત્માએ હજી પણ જો નહિં ચેતે તે કેવા અનથા સાશે તેની કલ્પના કરતાં પણ કંપારી આવે તેમ છે.
-
શ્રી જૈન શાસનના મુખ્ય સ્તંભ પૂ. સાધુ સાધ્વીજી ભગવંતા છે. તેઓ પણ જો સાચુ માઇન આપવાને બદલે જમાનાની હવાને અનુકૂળ બનશે તેા શુ થશે તે કહી શકાય તેમ નથી. આજે ધમ ભાવનાના નામે ધર્મસ્થાનામાં એવાં એવાં અનિષ્ટો ઘુસી ગયા છે. હરીફાઇઓના નામે શુ શુ ચાલે છે તે વર્ણવી શકાય તેમ નથી. વેષભૂષામાં પણ હવે સાધુ-સાધ્વીના વેષને ધારણ કરનારા આવી ગયા છે. તેમાં માતાપિતા પણ ગૌરવ માને છે. વરઘેાડામાં પણ આ મેલે। ગણાય છે. ખરેખ સાધુસાધ્વી એ વેષભૂષા ભજવવા માટે નથી કે નાટકીયાપણુ· નથી કે નટની જેમ ઘડીકમાં રાજા કે રનુ પાત્ર ભજવે અને પછી મૂળ વેષને ધારણ કરે. સાધુ સાધ્વીને વેષ પણ અનેક જીવાને સમાની પ્રેરણા કરાવનાર છે જે પ્રતિજ્ઞા ગ્રહણ કરી ને પ્રાણના સાટે પાળવાની છે. મન થાય તેમ સાધુ-સાધ્વીના વેષ નાના નાના બાલક-માલિકા ધારણ કરે અને પછી પાછા મૂળ વેષે આવે તે ભક્તિ નથી પણ આશાતના છે.
-
–
-
પૂ. શ્રી માપજી મ. ના જીવનના ખૂબ જ મનનીય પ્રસ`ગ છે કે, તેઓશ્રી વૈરાગ્યવાસિત અંત:કરણવાળા હતા. દીક્ષા લેવાની આઠ ઇચ્છાવાળા હતા. માતા-પિતાએ લગ્ન કરાવ્યા છતાંય ભાવનામાં એટ આવી નથી. આ જન્મમાં સાધુ થયા વિના તે રહેવુ' જ નથી. આવી મક્કમતાથી એકવાર અઠ્ઠમનું પચ્ચક્ખાણ કરી સાધુ વ્ઝ પહેરી ઘરમાં બેસી ગયા. કુટુબીજનાએ વેષ ઉતારવા ઘણા જુલમ કર્યા. મોટાભાઇ છાતી પર ચઢી ગયા તા તેઓશ્રી કહે કે “આ સાધુવેષ સમજીને લીધેા છે. હવે તે ઉતારે તે ખીજા !” અને અંતે અનિચ્છાએ કુટુબીએએ દીક્ષાની રજા આપી.
આપણે તેા તે જ વિચારવું છે કે વર્તમાનમાં જે આવા વેષભૂષા આદિ દૂષણા શ્રી સંઘમાં ઘુસી ગયા છે તે અનિષ્ટોને જો સમયસર ઢાળવામાં નહિ આવે તે ભવષ્યમાં જે જે અન પેદા થશે તેનાથી ખચાશે નહિ. જે પૂજનીવ વસ્તુ છે તે પૂજનીય જ રહેવી જોઈએ. સૌ સમજુ બની આવા દૂષણાથી દૂર રહે તે જ ભાવના છે.
Page #389
--------------------------------------------------------------------------
________________
મીનરલ વોટર'ના નામે આ દેશને પીવાના પાણીમાં
પણુ લુંટી શકાય છે એ જોઇને હવે છે વિશ્વની બહુકાય કંપનીઓ પણ ભારતમાં આવી રહી છે જે છે મીનરલ વોટરનું ભારતમાં એટલું બધું સ્થાન ઘર કરી ગયું છે કે, કેટલાક આ તો ઘરમાં ગોદાનું પરંપરાગત પાણી પીવાના બdલે મીનરલ વોટરની બેટલો જ વાપર જ વાના બંધાણી થઈ ગયા છે. સુધરાઈનું અથવા નળનું પાણી પ્રદુષિત થવાના (કયારેક આ પ્રદુષિત કરવાના) બનાવો પણ આ ભ્રષ્ટાચારી તંત્રમાં વધી ગયા છે કે... સ્વાથ્યની છે જ સાવચેતી રાખવી હોય તે એ પાણી પીવામાં પણ જોખમ વધવા લાગ્યું છે. (જો કે આ ( મીનરલ વોટર કેટલું શુધ્ધ હોય છે અથવા કઈ કંપનીનું શુધ હોય છે. અથવા એમાં છે
પણ ભેળસેળ નથી જ થતી એ વિષે કંઈ પણ ખાતરી પૂર્વક કહી શકે નહી એવી છે છે અવઢશા આપણા રાજકારણીઓએ આ દેશની કરી નાંખી છે. બાકી જે દેશમાં દુધની જ જ નદીઓ વહેતી હોય અને જ્યાં ગંગા જેવી રાસાયણિક આરોગ્યપ્રઢ પાણી વહાવતી ? ૬ નદીઓ હોય ત્યાં પીવાના પાણી માટે જનતાની એવી અવદશા હોય ખરી?) આથી ર આ મીનરલ વોટ તરફ નાગરિકે વળે એમાં કેઇન વાંક નથી.
મીનરલ વોટરનો ઉદ્યોગ ઔધોગિક આંકડાઓના હિસાબે ૪ર વર્ષે કે જ ૪૦ ટકા વધી રહ્યો છે. દા. ત. ૧૯૯૨ માં મીનરલ વેટરનું ઉત્પાદન (એમાં નળનું હું સીધું અશુદ્ધ પાણી ભરેલું છે કે શુદ્ધ કરેલું પાણી છે એ ચકાસનાર કે સરકારી છે
વ્યવસ્થા જ નથી એ જ રીતે “મીનરલ વોટરની બરોબર વ્યાખ્યા પણ સરકારે કરેલી નથી.) દર વર્ષે ૯,૨૦,૦૦,૦૦૦ લીટર થતું હતું એ આજે ૪૨,૪૦,૦૦,૦૦૦ લીટરે છે. પહોચ્યું છે. એટલે કે રૂા. ૪,૦૦,૦૦,૦૦,૦૦૦નો ધંધો કરે છે.
શરૂમાં ફકત “બસલેરી નામના બ્રાન્ડનું જ મીનરલ વેટર બજારમાં હતું. જ એની જગ્યાએ આજે એક અંદાજ મુજબ ૨૦૦ જેટલી જુદી જુદી બ્રાન્ડના મીનરલ જ વોટર બજારમાં ફરી રહ્યા છે. એમાંની ૩૮ કરતાં વધુ બ્રાન્ડે તે એકલા મુંબઈની જ છે.
“મીનરલ વેટરનો ખરો અર્થ તે કુદરતી ઝરામાંથી ભરેલા પાણીને શુદ્ધ કરીને કે જ બનાવેલું પાણી થાય છે પણ ભારતમાં તે સાઢા નળના પાણીને શુદ્ધ કરીને બોટલમાં જ ભરીને વેચવામાં આવે છે જે કમાણી કરવા માટે સહેલામાં સહેલો અને તગડામાં છે ૨ તગડો નફે બાપનાર ધંધો છે. (એક લીટર પાણીની બોટલના લગભગ ૧૨ રૂા. ગ્રાહકે
પાસેથી લેવામાં આવે છે જેમાં ઉત્પાઢન ખર્ચ બટલના ભાવ સહિત માંડ ૧ રૂ. કે ૧ રૂ. વધુમાં વધુ ગણી શકાય. કેટલીક કંપનીઓ લગ્ન જેવા પ્રસંગે આપણે ત્યાં
Page #390
--------------------------------------------------------------------------
________________
૪૧૪ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) જેનો જે હજાર વર્ષથી કરતા આવ્યા છે એ ઉકાળીને ઠારેલા પાણી જેવું શુદ્ધ પાણી
દુનિયામાં બીજું એક પણ નથી એ આવીને એમના સાધનો સાથે મીનરલ વોટર આપવાનું ગોઠવી આપે છે એ પણ છે. જ ત્રણ-ચાર રૂપિયે પણ નથી પડતું..!) આ ધંધામાં વળી રેકાણ પણ ઓછામાં ઓછું
કરવું પડે છે. આમાં સૌ પ્રથમ તે જમીનનો ટુકડો જોઈએ જેમાં સબમર્સીબલ છે 8 પમ્પથી જમીનમાંથી પાણી ખેંચી શકાય. એ પછી એને શુદ્ધ કરવા માટે એટલે કે , છ ફીટર કરવા માટે ફીટર જોઈએ અને પેલું પમ્પમાંથી ધોધ બંધ ચડાવતા પાણીને ૨ જ ભેગું કરવા માટે મેટી ટાંકી જોઈએ. એ પાણીને શુદ્ધ કરવા માટે અલટ્રાવાયટ છે જ બેકટેરીયા કીલીંગની સગવડ જોઈએ. (આવી સગવડ ભારતમાં જે ૨૦૦ પની ગણીએ જ ર છીએ એમાંથી ૧૫ થી ૨૦ કંપનીઓ પાસે જ હશે. કારણ કે એ માટેના સાધનો છે
રૂા. ૨૦ થી ૨૫ લાખના થાય છે.) મોટાભાગની એટલે કે ૮૦-૮૫ ટકા કંપનીએ રે,
સારા ઊંચી ગુણવત્તાના ગાણું વાપરીને જ પોતાના પાણીને “શુદ્ધ' ગણાવી કાઢે છે. એ ૬ (સાચી વાત એ છે કે, જેને જે રીતે ૧૦૦ ડીગ્રીએ પાણી ઉકાળીને ઠારીને પીએ છે કે
એમાં બેકટેરીયા તો શું પણ અતિસૂક્ષમ જંતુઓ જેને વાયરસ કહે છે એનો પણ નાશ ૪ થાય છે. પેલી “અલટ્રા વાયોલેટ' પધ્ધતિમાં પણ વાયરસ નાશ પામે છે પરંતુ એ છે જ પધ્ધતિ માંડ બે ટકા એટલે કે ભારતમાં પાંચેક કંપનીઓ પાસે જ છે. એ કરતા જ છે જેનેવાળી પદ્ધતિ હજારો વર્ષથી ભારતમાં પ્રચલિત છે એ તો ઠીક બધા કરતાં સસ્તી ૬
અને સાવ સરળ છે. હવે તે રોગચાળાના સમયમાં સુધરાઈએ પણ જાહેરાતમાં ઉકાળેલું ?
પાણી પીવાનું જણાવે છે. વળી હમણાં ટી. વી. ની ડીસ્કવરી ચેનલ ઉપર અમેરિકાને છે દિ એ આવા ઉકાળેલા પાણીને બધા કરતાં વધુ સલામત હોવાનું જાણવેલું પરંતુ આ
આપણે આવી પ્રક્રિયાઓને ધર્મ સાથે જોડાયેલી ગણને ઉપેક્ષિત કરીએ છીએ એટલે જ છે શું થાય? એ રીતે ઉકાળીને ઠારેલું પાણી આપણું ઘરે જે અપનાવે એ માટે સરકાર છે આ કાયદો અને દંડ પણ રાખે તે આપણે બધા જ રોગો દૂર થઈ જાય અને ડોકટર તથા આ $ હોસ્પીટલો બેકાર થઈ જાય પરંતુ આપણે એ અપનાવવાથી દૂર રહીએ એવો પ્રચાર $ હિત ધરાવતા તો દ્વારા થતા હોય છે એટલે આપણે રોગ અને દવા પાછળ હજારો વિ . રૂપિયા ખર્ચવા તૈયાર હોઈએ છીએ પણ આવી રોગ જ ન થાય એવી મફત દવા છે જ તરફ વળતા નથી. (બાકી જેને જ જયાં એ અપનાવતા નથી ત્યાં બીજની તે શું ?
વાત ?) આજે આપણે અને જગતના બીજા માનવીઓ સ્વાથ્ય પ્રત્યે વધુ જાગૃત થઈ ૬.
Page #391
--------------------------------------------------------------------------
________________
૬ વર્ષ–૧૧ અંક-૧૫ ૧૬ : તા. ૨૪-૧૧-૯૮
.: ૪૧૫ ૧ લીટર પાણીની બોટલ રૂા. ૧૨ માં વેચાય અને ૨૦ લીટરની બોટલ રૂા. ૫૪ માં
વેચાય તે નફે શું ગણવો? ( ગયા છે, તે એમને પણ છેતરવાના માર્ગો આ રીતે કરવામાં આવે છે. અને આપણી 8 છે સરકાર એ પ્રત્યે આંખ આડા કાન કરે છે. આને લાભ લુંટવા “મીનરલ વોટરના છે ઉદ્યોગમાં મેટા ઉધોગોથી માંડી આલીયા માલીયા કુદી પડયા છે.
આ ઉદ્યોગમાં સી પહેલી કંપની પારલે ૧૯૭૧માં પડેલી અને વર્ષો સુધી એની ૮ જ મોનોપોલી રહેલી આજે પણ કંપની પાસે આ બજારને ૬૦ ટકા હિસે છે અને એની નજીકની હરીફ કંપની ૨૦ ટકા હિસ્સો છે.
આ પાણી વડે જ ભારતની જનતાને લુંટવા હવે વિદેશની કંપનીઓ પિતાનું ર નિશાન આ બાજુ ગોઠવી રહી છે. દા. ત. ઈટલીની “બેનીટેન નામની વસ્ત્રો ઉત્પાછે દિત કંપની છે એણે આપણે ડી. સી. એમ. કંપની સાથે સહયોગ કરીને પ૦૦ લીટ.. આ રની બેટલ સાથે બજારમાં આવી છે. ૨ ફોન્સની ડેની બ્રાન્ડ ઈન્ટરનેશનલ નામની કંપની “ઇવીઅન નામનું મીનરલ ૨. જ વેટર ભારતના કુદરતી ઝરાઓમાંથી મેળવીને બજારમાં આવી રહી છે. આ કંપનીનું છે છે “ઈવી અને ફ્રાન્સના આલસ પર્વતના ઝરાઓમાંથી મેળવીને એને કશી જ ટ્રીકમેટ ! છે આપ્યા વિના સીધે સીધું બાટલમાં ભરીને ૧૨૦ દેશોમાં પહોંચાડવામાં આવે છે. ભાર-દિ રિ તમાં પણ એ રીતે નિકાસ કરવાની એની યોજના છે. એ રીતે “ઇવી અને પાણી આ છ કરતાં વિશેષ છે અને પૃથ્વી ઉપરનું એ વધુમાં વધુ સ્વાથ્યપ્રઢ પીણું હોવાનો દાવો છે
કરવામાં આવે છે. (આપણે ત્યાં પણ “ગગેત્રી માંથી સીધુ પાણી મેળવીને બજારમાં ૬ મૂકવાની કેદક કંપની દ્વારા છેતરપીંડી કરવામાં આવેલી બાકી ખરેખર પ્રમાણિકતા ? આ પૂર્વક કે “ગોત્રીમાંથી પાણી મેળવવાની યોજના કરે તો એ વધુમાં વધુ સ્વાશ્યપ્રઢ 9 છે ગણાય તેમ છે.)
ગોકરેજ કંપનીએ પણ ૧૯૯૫ થી આ બજારમાં પ્રવેશ કરેલ પરંતુ એની જ ૨ બરોબર વ્યથથા નહીં હોવાથી એની યોજના બંધ કરી દેવા પડેલી હવે એના પાંચ ર છે કારખાના મુંબઈમાં થતા તથા ચેન્નાઈ મેવા અને હૈદ્રાબામાં એક એક કારખાના છે જ થતા એ નવેસરથી બજારમાં આવી છે. છે આવી બધી મોટી કંપનીઓ સામે કેટલીક કંપનીએ ૨૦ લીટરની બોટલ રૂા.
Page #392
--------------------------------------------------------------------------
________________
૪૧૬ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
૬
જ ૫૪ ના ભાવે વેચે છે. (આ ભાવના હિસાબે જોવામાં આવે તે ૧ લીટરની બોટલ છે ૨ રૂા. ૨ કે રૂ. ૩ ના ભાવે બજારમાં મૂકીને ધરતી કં૫ કરે તે આ બકાય કંપનીએ ? છે જે લુંટ ચલાવે છે એ બંધ થઈ જાય. એક લીટરની બાટલના રૂા. ૧ર લેવાવા હોય છે છે તે ૨૦ લીટરની બોટલના રૂા. ૨૪૦ લેવાના જોઈએ એના બલે રૂ. ૫૪ માં ૨૦ જ ૬ લીટરની બોટલ વેચાય એનો અર્થ શું થયો? પેકીગ ચાર્જ વગેરે દર્ભ લો મારા ભઈ, દ
ઠીક છે. એટલે જ કહેવું પડે છે કે મીનરલ વેટરના નામે લૂંટાલુંટ જ ચાલે છે અને છે એનું એક માત્ર કારણ સરકાર જ છે. જે રૂા. ૪૦૦ કરેડને ઉદ્યોગ ગણાય અને દર જ વર્ષે જે ૪૦ ટકાની ગતિએ વધતે હાય એ ઉગ ઉપર સરકારે કશો અંકુશ જ નથી કે ર રાખ્યો! પાણી જેવા જીવન માટે પ્રાણરૂપ ગણાય એવા પ્રવાહીની ગુણવત્તાનું કોઈ જ જ પ્રમાણ તે સરકારે બાંધેલું હોવું જોઈએ ને? જ્યારે આ ઉધોગ માટે સરકારે ગુણ– જ આ વત્તાનું કઈ જ પ્રમાણ હજી સુધી બાંધ્યું નથી. ગુણવત્તા પછી ભાવ બાંધણું આવે છે જ તે ભાવ ઉપર પણ સરકારને કશો જ અંકુશ કે સરકારનો ડર પણ નથી આ તે રૂ. ૬ ૨ ૧૨ માં વેચાતી બેટલની વાત કરી પરંતુ એ જ બેટલ રૂા ૧૬–૧૭ માં પણ બિઢાસ છે.
પણે વેચે છે વેચનારાઓ એમને કેઈને પણ ડર નથી. અગાઉ કહ્યું તેમ શુધ્ધ અને એ આ નુકસાનરહિત “મીનરલ વોટર” ફક્ત બે-પાંચ કંપનીઓનું જ હોય છેબાકી તે ભેળ- આ
સેળવાળું જ પાણી “મીનરલ વેટરના નામે ગ્રાહકેને ધાબડી દેવામાં આવે છે. પરંતુ જ હજી સુધી સરકારે જનતાના આરોગ્યને બચાવવા કશું જ કર્યું નથી. કેટલીક કંપની. જ એના “મીનરલ વોટરમાં તે વાયરસ અને સુક્ષમ બેકટેરીશા ચકાસણમાં પકડાય પણ
છે તે કેટલીકમાં વધારે પડતા મીનરલ મળી આવે છે. - આ પ્રકારની હરિફાઈ સામે બસલેરી જેવી કંપનીએ ટકવા માટે ટી. વી. અને આ આ અખબારી જાહેર ખબરો કરવા ભણી વળવું પડયું છે અને એણે એ માટે રૂા. રાજા
કરેડ અલગ ફાળવ્યા છે. (રૂા. ૨ કરોડ જાહેરાત પાછળ ખર્ચનાર પાણી વેચનારી છે કંપનીને નફો શું ગણ ?) બીજી બાજુ ભાવની હરિફાઈમાં પણ એ હવે ૨ લીટરની બેટલ રૂ. ૧૫ માં વેચવા આગળ આવી છે.
. ત્યારે પોતાની થમ્સ અપ, લીમકા, ગેલ્ડ પોટ, બ્રા-ડે ૪૦૦,૦૦,૦૦ ડોલરમાં િવેચીને તથા બીજા પણ કેટલાક હકકે રૂા. ૨૦૦ કરોડમાં વેચીને હવે મનરલ વોટરના બજારમાં રૂા. ૩ ૦૦ કરોડના રોકાણ સાથે આવી રહેલી ચૌહાણ પણ મેટી લડત આપે તેમ છે. જ
આમ, પીવાનું પાણી વધુમાં વધુ શુદ્ધ, હાનીકારતા વગરનું, સૂક્ષ્મ જીવાણુઓ ૬. વિનાનું, આરોગ્યપ્રઢ કઈ રીતે થાય એની જાણકારી હજારો વર્ષોથી ધરાવના આ દેશને જ છે એ જ પીવાનું પાણી કૃત્રિમ શુદ્ધિકરણ પછી વેચીને લુંટવા માટે સંખ્યા બંધ કંપઆ નીઓ તૈયાર થઈ ગઈ છે.
| (ગુ.સ. ૨–૧૧–૯૮)
Page #393
--------------------------------------------------------------------------
________________
મીનારિકા
श्री रविशिशु
પ્યારા ભૂલકાઓ,
ચેામાસાની પૂર્ણાહુતિ થઇ ગઇ. છે. ચાર મહિના કરમ્યાન અનેક વિષા ઉપર પ્રવચના તેમજ વિવિધ આરાધનાએક થઇ. તમારે ત્યાં પધારેલા સુગુરૂ ભગવંતાએ કરેલા પ્રવચનેા સાંભળવાના અને આરાધના કરવાના લાભ તમે સૌએ ખુબ જ ઉત્સાહથી લીધેા, આ પ્રવચનામાં પાંચ ઇન્દ્રિયાના વિષયેાની જે ભયાનક્તા વામાં આવી છે. તેના ખ્યાલ તમને સૌને આવી ગયા હશે.
સમજાવ
દીપકના આકષ ણે પ ગિયું જ્યેાતમાં પડી પ્રાણ છેડે છે. મેારલીના મીઠાં સૂરમાં આકર્ષાઈને હરણીયું તીરે વિંધાય છે. સુવાસ ઘેલે ભ્રમર ફુલમાં જ ખીડાઇ જીવન સમાપ્ત કરે છે. હાથણીના માહે હુ!થી ખાડામાં પડી જિંદગી ગુમાવી દે છે.
અરે ! માત્ર એક ઇન્દ્રિય પ્રત્યે આકષવાથી પણ જે પ્રાણ છેડવા પડતા હેાય, મૃત્યુના મહેમાન બનવું પડતુ. હેાય તે, પાંચેય ઇન્દ્રિયામાં અસખ્ત બનેલા આપણી શી સ્થિતિ હશે. સદાય દુર્ગતિના દ્વાર ખુલ્લા જ રહેશે બરાબર ને ?
આ તત્વજ્ઞાન ઉપર વિચાર મનન અને ચિત્તન કરવાથી લાંખી મંઝીલ પણ પણ ટુંકી થઇ જાય છે કુ`િાના કાંટાળા માર્ગ તત્વજ્ઞાનની વિચારણાથી દૂર થઇ જાય છે. નવું જીવન પ્રાપ્ત થાય છે. જીવન પવિત્ર બને છે. સારા સુસ`સ્કાર પ્રાપ્ત કરવા માટે જીવ લચાય છે. ધર્મ પ્રાપ્તિ માટે ઉદ્યમશીલ અનાય છે માટે મેળવેલ તત્વજ્ઞાનના મનન-ચિંતનમાં જીવને પેરવા એજ એક અભિલાષા.
Bal
રવિ-શિશુ
જૈન શાસન કાર્યાલય
મધુરમ્ ઇર્ષાળુથી અકળાશે। નહિ. તેના નાશ કરવા મથશે નહિ. ત્તમે તેના શુ' નાશ કરવાના છે ? હર્ષા પેાતે જ તેને નાશ કરી નાખશે,
શ્રાવર્કના નવ અલકાર નિવૃત્તિમય :- (૧) સામાયિક, (૨) પ્રતિક્રમણુ (૩) પૌષધ પ્રવૃત્તિમય (૧) પૂજા, (ર) સ્નાત્ર, (૩) યાત્રા આવૃત્તિમય :- (૧) દાન, (ર) જ્ઞાન, (૩) તપ
અશ્વિની
Page #394
--------------------------------------------------------------------------
________________
૪૧૮ :
ચાર વિશ્રામ
પ્રથમ વિશ્રામ :- પાંચ અણુવ્રત, ત્રણ ગુણવ્રત, નિત્ય પચ્ચખાણ અને તિથિ એ વિશેષ.
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
દ્વિતીય વિશ્રામ :- સામાયિક અને દેશાવકાશિક વ્રતનું પાલન કરે. તૃતીય વિશ્રામ :– આઠમ, ચૌદસ આદિ દિવસેામાં અહારાત્રિ પૌષધ કરે. ચતુર્થાં વિશ્રામ :- મરણાન્તિય સલેખના કરે.
હેતલ
ભય
* ભાગ લેાગવવામાં રોગના ભય છે.
* કુળમાં પડતીના ભય છે.
* લક્ષ્મીમાં ચાર ડાકુના ભય છે. * સૌંપત્તિમાં રાજ્યસત્તાના ભય છે.
* માતમાં દીનતાનેા ભય છે.
-
ભય !
આ બળમાં શત્રુના ભય છે.
# શાસ્ત્રમાં વાદ-વિવાદ્યના ભા છે.
* ગુણમાં ખલના ભય છે.
* કાયાને કાળનેા ભય છે.
# પરંતુ વૈરાગ્યને ફ઼ાઇના ભવ નથી
વસુમતી
-
કેવી વિચારણા
રહેતી ખાઇ
બહુમાળી ઇમારતમાં કેાઇ એક ખાઇ રહેવા આવી ગીચ વસ્તીમાં
ગમે ત્યાં પેાતાના ચરા આદિ નાંખી દેતી હતી એ જ ગરબડથી એ અને પેાતાના ઘરની બારીમાંથી ખીનેાપયેાગી રાખ નીચે રસ્તા ઉપર નાંખી. તે જ અવસરે રસ્તા પરથી પસાર થઇ રહેલા ગુરૂ શિષ્ય પર પડી. શિષ્ય ધૂમપૂમ થઇ ગયા ખાઇને ઠપકા આપવા, ગુરૂને કહીને શિષ્ય માળ ચઢવા લાગ્યા.
ત્યારે ગુરૂએ કહ્યું “વત્સ ! પાડ માનીએ પ્રભુના કે આપણા ઉપર માત્ર ઠંડી રાખ જ નાખી છે બાકી આપણું વન તા એવુ` છે કે આપણી ઉપર અ‘ગારાજ વરસવા જોઇએ. આ તે શૂળીની સજા સાયથી જ પતી ગઇ.”
ધગધગતા
વાતવાતમાં જો આપણે ક્રાપ્તિ થઇ જઇએ તેા પછી આપણામાં અને સ`સારી જીવામાં શેક ફરક ?
સ્વદોષદર્શીનમાંથી નીકળેલી ગુરૂવાણી સાંભળીને શિષ્ય પેાતાના ક્રોધ બદલ શરમિઠ્ઠા બની ગયા ક્ષમા માંગી શાંત થયે. અવળી વિચારણા છેડી સવળી વિચારણા કરવાથી કેવુ` સુ`દર પરિણામ આવે છે.
રશ્મિકા
-
Page #395
--------------------------------------------------------------------------
________________
૨
વર્ષ ૧૧
કે ૧૫–૧૬ તા. ૨૪–૧૧–૯૮
: ૪૧૯
હાય હે જ છે ૨ મોટરવાળે ? મારી ગાડી રીપેર કરવાની વેઈટર : દૂધપાક આપું કે બાસુંદી
છે કેટલો ખર્ચ આવશે ? ગ્રાહક : બે વચ્ચે ભેટ ? મીકેનીક : કારને શું થયું છે ? વેઈટર : માત્ર પાંચ દિવસને. છેમોટરવાળે : મને ખબર પડતી નથી. ૨ મીકેનીક : તે બે હજાર. છે મારી એલાર્મ ઘડિયાળે અને સમયસર જગાડે જ તે કઈ રીતે ? જ મારી પત્નીએ મારા માથા પર મારી
- હીત–અમીષ
-: શાસન સમાચાર :
આષ્ટા :- અત્રે પૂ. આ. શ્રી વિજય અજિત રત્ન સૂરીશ્વરજી મ. આદિનું પ્રભાવ ચાતુર્માસ પૂર્ણ થયે ચાતુમાસપરિવર્તનને મંગલ કાર્યક્રમ દિલીપકુમાર નવનીતકુમાર છે. પુનીતકુમાર ચેતી પરિવાર તરફથી લાભ લેવાય. ૨ અષ્ટાપદ સ્થાપનાતીર્થ રાણકપુર વરઠાણ મેડવાડ પંચતીર્થ રોડ ઉપર આ તીર્થ છે છે પૂ. આ. શ્રી વિજયં સુશીલ સૂ. મ. ના ઉપદેશથી આકાર લઈ રહ્યું છે. છે સાદડી - પાર્ટીના ઉપાશ્રયથી પૂ. આ. શ્રી વિજય કમલરત્ન સૂરીશ્વરજી મ. ની નિશ્રામાં જ જ કા. વ. ૪ તા ૭–૧૧ શ્રી સંઘનું પ્રયાણ થશે. રાણકપુર મુછાળામહાવીર આદિ તીર્થોની ૬ પદયાત્રા થશે. પધારવા શ્રી સંઘ તરફથી નિમંત્રણ અપાયું છે. ૬ મુંબઈ - અત્રે શ્રી પાનાચંક નાનુભાઈ ઝવેરી તરફથી તેમના ધર્મપત્ની અ.સૌ.
જયાબેનની દીક્ષા માગશર સુઢ ૧૦ ના પૂ. આ. શ્રી વિજય ગુણયશસૂરીશ્વરજી મ. એ છે પૂ. આ. શ્રી વિજય કીતિયશસૂરીશ્વરજી મ. ની નિશ્રામાં અઠ્ઠા મહોત્સવ સહિત ઉજવાશે. છે. અમદાવાદ - જહાંપનાહ પિળમાં પૂ. સા. શ્રી ચતુરશ્રીજી મ. ને પ્રશિષ્યા પૂ. સા. જ કે શ્રી લાવણ્યશ્રીજી મ. ના ૭૪ વર્ષના સંયમ જીવન નિમિત્તે કા. ૪ થી ૩ દિવસ ઉત્સવ ૨ શ્રી સંઘ તથા વેરા ગીરધરલાલ ધનજીભાઈ તરફથી ઉજવાયો.
Page #396
--------------------------------------------------------------------------
________________
છે
ઘર્મને મન સંસાર કે મેક્ષ? 1
-પૂ. આ. શ્રી વિજય રામચંદ્રસુરીશ્વરજી મ. સા.
૬
(ગતાંકથી ચાલુ) પ્ર. : પૈસાવાળા ઉપર કેમ ગુસ્સો છે?
ઉ. : આજના પિસાવાળા કેવા છે. તે ખબર છે? માતેલા સાંઢ જેવા છે, સાધુને ૨ છે નવરા માને છે. તેને અહીં આવવાની તે કુરસઢ નથી, સાચું સમજવાની પણ ઈચ્છા છે ય નથી તે બધા મજેથી રાતે ખાય છે, અભક્ષ્ય ખાય છે, ન કરવાનાં બધાં કામ કરે છે. છે
પૈસા માટે આમ – તેમ ભટક્યા કરે છે, માંસાહારી, મદિરાપાની થઈ ગયા, કેટલાં છે અપલક્ષણ છે તે ખબર નથી ! પૈસા – ટકાકિ માટે ધર્મ કરવાનું કહે તે સાધુનું, છે
સાધુપણું પણ જાય, તેવા પૈસાવાળાથી ધર્મની પ્રભાવના ન થાય પણ ધર્મ નાશ થાય. આ છે પ્ર : ધર્મને નામે કલેશ થતું હોય છે?
ઉ : ધર્મના રક્ષણ માટે કલેશ કરશે તે ધર્મ છે. ધર્મની બાબતમાં છે બેટી સમતા રાખવી તે મોટામાં મોટે અધમ છે.’
તે ભગવાનને ધર્મ, આજ સુધી આપણા સુધી ચાલ્યો આવ્યો તેમાં પ્રતાપ કોને ૨ આ છે ? માર્ગસ્થ ધર્મગુરુઓને, જેઓએ ધર્મ સાચવવા બધું કરવાની તૈયારી બતાવી. શું તમારે તે ધર્મ થાય તે કરવો છે, નહિ તો નહીં, પણ સંસાર જ કરવા જેવો છે છે આવી માન્યતા થઈ છે માટે ધર્મ ન છૂટકે, દેખાવ માટે, સારા દેખાવા માટે, કરે કોઇ છે અને સંસાર ઈયાપૂર્વક કરે છે. તેનું દુઃખ પણ નથી માટે આવા પથ નાખે છે. આ
પ્ર. ? અમારે આમા મુશીબતેથી ઘેરાઈ ગયું છે તે ધર્મ ક્યાંથી કરીએ? છે
ઉ. : ધર્મ માટે કર્યું દુઃખ વેઠી નાખ્યું છે? ધર્મ નથી પામ્યા માટે આપત્તિ છે 9 આવે છે. ધર્મ પામેલાને આપત્તિ આવે નહિ, તે તે આપત્તિને ય સંપત્તિ માને. આ છે જે ધર્મ મેક્ષ આપે તે શું ન આપે ? શ્રધા નથી માટે બધી ગરબડ થાય છે. ૬ જે ધર્મ શા માટે કરવાને છે.!
પ્ર : જે આપે તે મેળવવા માટે - ૧ : જે આપે તે મેળવવા નહિ પણ જે મલ્યું હોય તેને ય છોડવા માટે છે 9 કરવાનું છે, કાં છોડવાની તાકાત આવે માટે કરવાનું છે.
Page #397
--------------------------------------------------------------------------
________________
વર્ષ
અંક ૧૫–૧૬ તા. ૨૪-૧૧-૯૮ :
: ૪૨૧
ભગવાનના ધર્મને પામેલાને ઘર ગમે? પૈસા–ટકાદિ ગમે? સુખ-સાહ્યબી ગમે? છે ધર્મ પામેલાને ગમે શું ! તમે બધા ધર્મ પામેલા છો ને? અમે ઘર-બાર છેડયા,
મા-બાપ છેડઘા, સુખ-સંપત્તિ છેડી માટે અમને ઊંચે બેસાડે છે અને તમે નીચે ૨
બેઠા છે. કેમ? આ નાટક કરો છો? જેને ગામમાં ઘર નહિ, બજારમાં પિઢી નહિ, ૨ જંગલમાં જમીન નહિ, પાસે કુટી કેડી નહિ, પાણીનું ટીપું ય જોઈએ તે તમારે ઘેર ૨ આવવું પડે. તેને ઊંચે કેમ બેસાડે છે?
પ્ર. : ધર્મ ઉપર પ્રેમ છે માટે.
? મને તે લાગે છે કે ઘણા તો દેખાવ કરે છે.
બંગલાવાને જોઈ બંગલાવાળા થવાનું મન થાય છે, શ્રીમંતને જોઈ પૈસા મેળવવા મન થાય છે તેમ સાધુને જોઈ સાધુ થવાનું મન થાય છે ખરું? અમે જે આ સાધુ ? છે પણું પામ્યા છીએ તે સારું છે કે ખરાબ છે? મેળવવા જેવું મેળવ્યું છે કે ન મેળ– ૨
વવા જેવું મેળવ્યું છે? આ સાધુપણું મનુષ્યભવમાં જ મળે છે, બીજા ભવમાં છે મળે નહિ.
પ્ર. : આ૫ એકલા જ આમ કહો છે.
ઉ. : હું એકલો નહિ. શાસ્ત્ર આમ કહે છે. સાચા ધર્મગુરૂ હોય તે આ જ બોલે. આ છે આમ ન બોલે તે ભગવાનના ધર્મગુરુ નહિ. સાચા શ્રાવકે તે તેવાને પાટે પણ છે બેસવા દે ન, વંદન પણ કરે નહિ.
હું એમ કહે કે “શ્રાવકોએ મોટા મોટા વેપાર કરવા જોઈએ, ખૂબ ખૂબ પૈસા જ કમાવવા જોઈએ” તે મને સાંભળો ખરા?
સભા : આપે હવે જમાનાને ઓળખે તેમ લાગે.
ઉ. સ સારમાં રહેવાનું કહું તો આ કહે કે – મહારાજે સમયને ઓળખે ? છે તમે તેમાંના છે? તમે તેમાંના હશે તે ભગવાનને સાધુ, સાધુ નહિ રહે. તમારા રે
કરતાં ય વધારે પાપી તે થશે. બહુ ગજબ થયેલ છે. આમ સાધુઓ પણ બોલતા થયા છે છે તે તમારા પાપે ! ૨ આજે હું દીક્ષાની કે સાધુપણાની વાત કરું તે ય ઘણાને ગાંડપણ ભરેલી લાગે હે છે. મહારાજને બીજું આવડતું નથી તેમ લાગે છે.
પ્ર. રૂપાંતર હોય તે રસ જમાવેને?
Page #398
--------------------------------------------------------------------------
________________
૨ ૪૨૨ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) ૨ ઉ. : શું રૂપાંતર કરું ! આ જન્મમાં સાધુ જ થવા જેવું છે. આમ જે ન માને તે શ્રાવક જ નહિ.
ભગવાનના શ્રી સંઘમાં કેણ આવે? સંસાર છોડયો હોય તે અને આ સંસાર છોડવા જેવો છે તેમ માને, સંસાર છોડવાની ઈચ્છા હોય તે. સાધુ-સાવી સંસાર છેડીને આવ્યા હોય. શ્રાવક-શ્રાવિકા “આ સંસાર જ્યારે છૂટે, ક્યારે છૂટે તે ભાવનાવાળા હોય વેપાર-ધંધાદિ ન છૂટકે કરે ઘર-પેઢી પણ ન છૂટકે ચલાવે. તમે સાધુ કેમ નથી થયા તેમ પૂછે તે શું કહો? “પાપનો ઉદય છે માટે. મારે આ જન્મમાં સાધુ જ થવું છે પણ પાપના યોગે તેવી શકિત નથી માટે હજી થઈ શકતું નથી પણ સાધુ જ થવાની ભાવના પૂરી છે” આમ કહે તેનું નામ શ્રાવક!
પ્ર. : આનંદાદિ શ્રાવકોએ કે શ્રી શ્રીપાલ મહારાજાએ દીક્ષા નથી જ લીધી ને? 6 છે 6 : તે બધા શું માનતા હતા? પાપને ઉદૃય છે માટે લઈ શકતા નથી પણ
દીક્ષા લેવાની ભાવના આકંઠ હતી. સંસારમાં રહ્યા તે ડહાપણ કર્યું છે તેમ કેઈએ જે કહ્યું છે?
પણ આજે તે સાધુએ મજેથી તમારી પુષ્ટિ કરતા થઇ ગયા છે. તે તમારા જ ર પાપે બેબતા થઈ ગયા છે.
આજે ઘણા મને કહી જાય છે કે-“રોજ એકની એક વાત કેમ કરે છે? જ આટલા દુઃખી છે તે ધર્મ કેમ શોભે? પહેલા આ લોકોને સુખી કરે પછી ધર્મની આ ૬ વાત કરે.” મેં તેને કહ્યું કે-“આવું બોલનારા માનનારાઓને તે દા'ડો કોઠી ગયું છે. ી ધર્મ સમજયા જ નથી.
પ્ર.-ધર્મ છેડે ય પકડી રાખે છે તે ઉધાર થશે ને?
ઉ-ધર્મ પકડી રાખ્યો તેને કહેવાય? જે માને છે. આ જન્મમાં સાધુ જ થવા જેવું છે પણ શકિત નથી માટે થઈ શક્તા નથી તેને.
પ્ર.- સંસારમાં બેઠા છીએ તે માં હસતું રાખવું પડે ને? ૨. ઉ– ગરીબ માણસ કહે કે- “મારી પાસે પૈસા નથી તેમ માં જ બગાડે કે છે કોકવાર બગાડે? ઓછી આવકવાળા વેપારી પણ મેં રોજ બગાડે છે. તમે નથી જ એ બોલતા તે નવાઈ છે. તમે કહો કે= વર્ષો થયાં સાધુપણાનું મન થતું નથી તેનું ભારે જ કે દુ ખ થાય છે. તમારી શી ભાવના છે? સાધુ થવું જ નથી તેવા વિચારવાળાને જ ૨ સમકિત થાય ખરું ?'
Page #399
--------------------------------------------------------------------------
________________
છ વર્ષ ૧૧ અંક ૧૫-૧૬ તા. ૨૪–૧૧–૯૮ :
; ૪૨૩ . છે ભગવાનને સાધુ શેને ઉપદેશ આપે, શી શી વાત કરે તે તમને સમજાવવી એ જ પડે તેમ છે? તમે જે સમજુ થાવ તે અમે કદી ન બગડીએ. જે સાધુઓ બગડયા છે છે તે તમારા પાપે ! શ્રાવકે જે સમજદાર હોય તે સાધુ કદી ન બગડે અને બગડેલા ૨ સાધુ સુધર્યા વિના પણ ન રહે.
પ્ર.- બધે એક્તા નથી ને?
ઉ.- બધે એક્તા કેમ નથી ? દેશના ફરી ગઈ માટે ને? જેઓ માર્ગથી ઊંધું બોલે તેની સાથે તે ન જ બેસીએ. જેમાં માર્ગ સાપેક્ષ બોલે તેની સાથે બેસીએ.
પ્ર.- શ્રાવકમાં પણ એક્તા નથી. ઉ.- સારા શ્રાવક હોય તે કેની પડખે હોય! તમે સારા છે કે બનાવટી છે ?
જે તમને સાધુ થવાનો ભાવ ન હોય તે અમને સારા નથી જ લાગતા ખાલી 8 છ સભા ભાવ છે, માત્ર દેખાવ કરવા આવે છે. રેજ આવે તેને સાધુ થવાની છે ક ભાવના ય ન હોય તે બને? પેઢી ખોલે અને કમાવાની ઈચ્છા નથી તેમ કેઇ બોલે?
પ્ર.- નથી આવતા તેની ટીકા હોય, કે અહીં આવે તેની ટીકા હેય?
ઉ.- પરીક્ષામાં નાપાસ થાય તેની ટીકા થાય કે સ્કુલમાં જાય તેની ય ટીકા 2 થાય? જે સ્કુલમાં જ ન જાય તેની ટીકા શું થાય? જે અહીં નથી આવતા તેની તે
આપણે વાત કરતા નથી. છે તમે સમજુ બને તે માટેની મહેનત છે તમે મજેથી સંસારમાં રહો તે ગમતું જ
નથી. સાધુપણાની, શ્રાવક પણની કે સમતિની પણ ઈચ્છા ન થાય તે બધા રખડતા છે ૬ તેમ કહું છું. તેવાને કશું ગમતું નથી. ર. સભા :- નિરાશ ન કરો. છે ઉ.– નિરાશ કરું છું કે આશા પેદા કરાવું છું ? તમે સમજુ થાવ તે આ છે જ બધું કરવાનું મન થાય જ.
ધર્મ ઉપર શ્રદ્ધા જાગ્યા વિના કદી ઠેકાણું પડશે જ નહિ. સંસારમાં રખડવું છે છે છે કે મોક્ષે જવું છે ? જેને મોક્ષે જવાની ઇચ્છા ન હોય તે ગમે તેટલે ધર્મ કરે તે છે ય ખડી મરવાના છે. ગમે તેટલા પૈસા કે સુખ-સામગ્રી મલી હશે તે બધું મૂકીને જ
જેવાનું છે, કોઈ જ સાથે આવવાનું નથી અને અહીંથી સીધા દુર્ગતિમાં જવું પડશે. છે. આવી સામગ્રી કયારે મળે તે ભગવાન જાણે-આ શ્રદ્ધા છે.? | (ક્રમશ:)
Page #400
--------------------------------------------------------------------------
________________
સાડા ત્રણ રૂપિયાનું વ્યાજ છે ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
પી. મંડલી સૌરાષ્ટ્રમાં આવેલું સુખવદર ગામ બહુ જાણીતું છે. એ આંખ માં વસી જાય છે ૨ એવું સહામણું છે. છે એકસો પચાસ વરસ પહેલાં એ ગામમાં કાસમ અને એની મા રહેતા હતા. છે જ તેઓ ગરીબમાં ગરીબ હતા. ભલાઓમાં ભલા હતા. સાચાઓમાં સાચા હતા. એમના જ ઘરમાં બે ટંક અનાજ ભેગું થતું નહી.
મા લોકેના દળણાં દળે. પાણી ભરે. અનાજ સાફ કરે. બેટ ગામના વેપારી- ર જ એની ટપાલે બહારગામ આપવા જાય. બહારગામી ટપાલે અહીં લાવે. એને એક જ ૧ ટાંપાના બે આના મળે.
આમ મા-બેટ અતિ કઠણાઈમાં દિવસો પસાર કરે.
કાસમ એક દિવસ ગામના શેઠની ટપાલ લઈને બહારગામ આપવા જતે હતે. જ રસ્તે લાંબો હતે. ગરમીના દિવસો હતા. કાસમને તરસ લાગી. એવા માં રસ્તામાં તલાવડી આવી. એ તલાવડીમાં પાણી પીવા ઉતર્યો.
એ મુખી જેવા મોટા માણસને આવો સણસણતો જવાબ આપી ગામના ચેરે આવીને બેઠે
પાણી પી એ પાળ પાસે આવેલા વડ નીચે થાક ખાવા ઠો. એવામાં એની જ નજર વડલાના થડ પાસે પડેલી પિટલી પર પડી.
એણે પિોટલી લઈને બોલી. એમાંથી કાબડો નીકળે. કાબડા છે તે એ સેનાનાં ઘરેણાંથી ભરેલો હતે. છે કાસમ ગરીબ હતો પણ સંસ્કારે ગરીબ નહોતે. એ નખશિખ પવિત્ર હતે. * એના અંગે અંગમાંથી નિષ્ઠા ટપકતી હતી. એ પિતાના શ્રમનું ખાતો. અણહકને કણ દિ મોમાં મૂકતે નહિ. કેઈની પાસેથી ઈનામ બક્ષિસ લેતે નહિ. એ અલાહને પાક છે રે બંદે હતા. એ ગરીબાઈમાં આનંદી કાગડાની જેમ મેજથી જીવતો હતો. .
એણે તાબડો લઈ લીધો એના માલિકને પહોંચાડવા એણે પગ ઉપાડ્યા. સામઆ ગામ પહોંચી ટપાલ આપવાનું કામ આપીએ મુખીના ઘરે આવ્યા. મુખીને એણે
Page #401
--------------------------------------------------------------------------
________________
છે.
વર્ષ ૧૧ અંક ૧૫/-૧૬ તા. ૨૪-૧૧-૯૮ :
.: ૪૨૫
૬ અથથી ઇતિ સુધીની વાત કરી કહ્યું, “આ દાબડો એના માલિકને ઝટ પહોંચાડે છે. ૨ છે આ૫ મને રસ્તે બતાવે.
| મુખી, “મુરખ, મને વાત કરી તો ભલે કરી. હવે બીજા કોઈને કરતે નહિ, જ જ લક્ષમી ચાંદલો કરવા આવે ત્યારે મોં ધોવા ન જવાય, તક તારી સામે ચાલીને આવી છે જ છે. તું એને વધાવી લે. તારી ગરીબાઈને વિચાર કર. કળણું દળતી તારી માને ?
જ વિચાર કર.
આ દાગીના આપણે ભાગે વહેચી લઈએ. માટે ઢાબડે મને આપી દે.
કામ, “મુખી તમે વાડ થઈને ચીભડાં ગળો છો? મોટા થઈને બેટા ધંધા જ ૨ કરો છો? જેનો આગેવાન આંધળે એનું કટક કુવામાં તમે ગામનું શું ભલું કરવાના જ હતા? સાંભળો, હરામનું અન્ન ખાવામાં આવે તે એ ખોટા વિચારો પેદા કરે છે. એ કે ખોટા વિચારોથી પતન થાય છે. કુટુંબની ખાનાખરાબી થાય છે. આ દાબડ હવે જ તમને નહિ આપું. એના માલિકને શોધી હાથોહાથ આપીશ.” *
એ મુખી જેવા મોટા માણસને આવો સણસણતો જવાબ આપી ગામના ચોરે છે ર આવીને બે.
અ આ બનાવની જાણ વાયુવેગે સારા ગામમાં થઈ ગઈ.
બાર થતાં બે ઘોડેસ્વારો કાસમને શોધતાં ચોરે આવ્યા. એમણે રાણીબા ને ૨ છે દાબડો ખેવાયાની વાત કટબદ્ધ રજુ કરી, કાસમને સંતોષ થયે. એ એમની સાથે જ ૨ દરબાર ગઢમાં આવ્યું. ૨. વાત. જાણે આમ બની હતી. આ ગામના દરબારના પત્નીનું નામ રાણબા ૨ 0 હતું. તેઓ પિતાના પિયર દાગીના ઘડાવા ગયા હતા. ત્યાંથી દાગીના લઈ પાછાર જ આવાતા હતા. રસ્તામાં નક્કી તલાવડી આવી. તથા તેઓ ટીમણુ કરવા બેઠા. એવામાં જ છે બળદો ભડયા. સાથીએ સૌને જલદી જલદી સગરામમાં બેસી જવા કહ્યું. રાણીબા અને
તેમના માણસો ઝટપટ સગરામમાં બેસી ગયા. ટીમણ કરતી વેળા બહાર કાઢેલો દાગી- ૨ છે નાને દાબડો ત્યાં જ પડો રહ્યો. જ રાણબાને ઘરે આવ્યા પછી ખબર પડી. એમણે તુરત બે ઘોડેસ્વારોને નકકી ૬ તલાવડીએ તપાસ કરવા મોકલ્યા. ત્યાં કાબ મળ્યો નહીં. તેઓ ગામમાં આવ્યા. જ આ ગામલોકોએ કાસમને દાબડ મળ્યાની વાત કરી. ઘોડેસ્વારો કાસમને લઈ અહીં આવ્યાં. ૨
કામે તાબડે રાણીબાના હાથમાં આપ્યા. રાણીબાએ એ ઢાબડ ખેલી કાસકે મની સામે ધરતાં કહ્યું, “કાસમ, આ ઢાગીનામાંથી તને ગમે તે એક દાગીના લઈ લે. ૨ એ તારી પ્રામાણિકતાનું ઈનામ.”
Page #402
--------------------------------------------------------------------------
________________
૨ ૪૨૬ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) જ - કાસમ શેઠનું બે માણસનું કામ કરતો. આથી શેઠ અને
શેઠના માણસો એના પર પ્રસન્ન રહેતા. - કાસમ, “રાણીબા, તમે મારી પ્રામાણિકતાની કદર શું કરવાના હતા ? મારી છે ક કદર તે ઉપરવાળો કરશે. હું કેઈની પાસેથી ઇનામ યા બક્ષિસ લેતો નથી. એ મારી છે જ ટેક છે. હું લૂખો રોટલે ખાઈ લઉં છું, પણ પાડોશીના ત્યાંથી આણેલું શાક ખાતે ૨ નથી. ઇમાનથી જીવું છું ને જિંદગીભર એ રીતે જીવતે રહીશ આજે તમારૂં પાણી છે
પણ નહિ પીઉં. આમ કહી એ ઉભું થઈ ગયે. સાપ સડસડાટ ચાલે એમ એ ઘર * ભણી ચાલી નીકળ્યો.
' સુખવદર ગામના શેઠ મુંબઈમાં રહેતા હતા. ત્યાં એમને વેપાર ધી ચાલતો છે 8 હતો. વેપારના કામકાજ માટે એક મહેનતું અને પ્રામાણિક માણસની જરૂર હતી. આ જ છે માટે તેઓ વતનમાં આવ્યા હતા.
ગામલોકોએ એકી અવાજે કાસમનું નામ શેઠ પાસે રજૂ કર્યું. શેઠ કાસમ ? * પિતાની માને વતનમાં મૂકી મુંબઈ આવવા તૈયાર થતું નહોતું. માની એવી જ છે ૨ ઇચ્છા હતી. “કાસમ મારી નજર સામે રહે.” ૨ શેઠ માજીને સમજાવવા લાગ્યા, “માજી, તમે કેટલું જીવવાના હતા ? તમે એક છે 6 દિવસ કાસમને અહીં મૂકી ઉપર જવાના છો. માટે એનું હિત વિચારી મારી સાથે ૨
મોકલો. હું એને દીકરાની જેમ મારા ઘરે રાખીશ. એને વેપાર-ધંધો શીખવીશ. એ છે દિ મહેનતુ અને સાચે છે તેથી એ સારે વેપારી થશે. એનું જીવન સુધરી જશે. માટે ૨ ભલા થઈ હયા પર પથ્થર મૂકી કાસમને રજા આપે.”
શેઠ માજીને સમજાવવામાં સફળ થયા. માએ આંસુ પી કાસમને રજા આપી. NR કાસમ શેઠની સાથે મુંબઈ આવ્યું. જાણે એનું ભાવિ બળપૂર્વક અહીં ખેંચી લાવ્યું. દિ કાસમ શેઠનું બે માણસનું કામ કરતે. આથી શેઠ અને શેઠના માણસે એના ૨ પર પ્રસન્ન રહેતા. તેઓ એને આદર કરતા. એને ખાવાપીવામાં સાચવતા. આ
શેઠ અને એમના ઘરના દર રવિવારે સાંજના નાટક જેવા જતા. સાંજનું છે 1 ભજન તેઓ લેજમાં લેતા. કાસમ ઘરની સંભાળ રાખો. શેઠ એને જવાના ચાર
એપતા. કાસમ ભૂખ્યો રહી ચાર આના બચાવતો. દિ શેઠ કાસમને પગાર આપતા નહિ. તેમજ વાપરવા પૈસા આપતા નહિ. કાસમ છે આ રીતે ભૂખ્યા રહી સાડા ત્રણ રૂપિયા બચાવ્યા.
થ
Page #403
--------------------------------------------------------------------------
________________
વર્ષ-૧૧ અંક–૧૫ ૧૬ : તા. ૨૪-૧૧-૯૮
: ૪ર૭ ૨
કાસમ એક રવિવારે મુંબઇની બજારમાં ફરવા નીકળે. એક જગ્યાએ એણે જ જોયું તે ત્યાં ચીજ-વસ્તુઓનું લીલામ થતું હતું. કાસમને એમાં રસ પડયો. એને છે આ એકાદ્ય ચીજ ખરીદવાની અંતર પ્રેરણા થઈ. એવામાં હરાજી કરનારે કાનનું લટકણિયું છે દિ કાઢયું. એની હરાજી બોલવા લાગ્યા. ભીડમાંથી એક માણસ એક રૂપિયા છે. બીજે છે જ માણસ બે પિયા બે કાસમ એના સાડા ત્રણ રૂપિયા છે. પેલા બે આગળ ? જ બોલ્યા નહિ. હરાજી કરનારે કાસમને સાડાત્રણ રૂપિયા લઈ લટકણિયું આપ્યું
- વર્ષાઋતુએ મેર થનથન નાચે એમ કાસમ મનમાં રાચતે ઘરે આવ્યો. કાસમે ૬ વરના સભ્યોને તેમજ શેઠને લટકણિયું બતાવ્યું. સૌ ખુશ થયા. શેઠ લટકણિયાને જોઇ આ રોક્યા. એમણે કાસમને પૂછ્યું, “તે આ લટકણિયું કેટલામાં લીધું ? એ રકમ ક્યાંથી ? જ લાવ્યા? કાસમે શેઠને અથથી ઇતિ સુધીની વાત કહી સંભળાવી. શેઠ એના ખુલા- ૨
સાથી પ્રસન્ન થયા. એમણે એ લટકણિયું કાસમ પાસેથી લઈ લીધું. ૬ શેઠ બીજા દિવસે ઝવેરી બજારમાં ગયા. ઝવેરી પાસે લટકણિયાનો કસ કરાવ્યું. આ છે એ લટકણિયામાં એક સારો હીરે હતે. એના પંજર હજાર રૂપિયા ઉપજયા. શેઠે એ જ છે રકમ કાસમનું ખાતું ખેલાવી બેંકમાં જમા કરાવી. કાસમ શેઠના ઘરે પૂરા છ વર્ષ રહ્યો. કર એક કિવસ શેઠે સવારના પહોરમાં સૌને બેઠકમાં એકઠા ક્ય. એમણે કાસમને જ કહ્યું, “કાસમ, આજથી તું અમારા ઘરને નેકર મટી જાય છે. હવે તું શેઠ બને છે. છે અમારા તરફ થી પિંજરમાંથી તું મુક્ત છે. તું આભા સરખી મુંબઈની બજારમાં છે વેપાર-ધંધો કર. તું વેપારને પૂરી જાણકાર છે. તારામાં ગજબની સાહસ શકિત છે. ૨ કે તું માટે વેપારી બનીશ. મારા આશીવાજ તારી સાથે છે.”
કાસમ, શેઠ, આજે તમે મારી મોટી મજાક કરી. વિત વિના વેપાર થાય નહિ. શું હું રહ્યો નાણું વગરનો નાથિયો. તમારા પ્રતાપે મને મુંબઈની બજારમાં આવકારો જ મળે છે. કાલથી મને કંઈ બોલાવશે નહિ. માટે કૃપા કરી મને અહીં રહેવા દે. ? છે. મારે અહીં વર્ગ છે.”
શેઠ, “કાસમ, તારા ભાગ્યને ઉઢય થઈ ચૂકી છે. તેને રોકનાર હું કે? લે જ આ તારી બેંકની ચોપડી, તારા ખાતે એમાં પૂરા બત્રીસ હજાર જમા છે.
તે દિવસ મેં તારી પાસેથી લટકણિયું લીધું હતું. એને વેચ્યું તે એના પંદર જ ૨ હજાર ઉપજા. મેં એ રકમ તારા ખાતામાં જમા કરાવી. એ વધીને આટલી મોટી ૨ જ રકમ જમા થઈ છે. તારું ભાગ્ય તને સાઠ લઈ રહ્યું છે. મારે ઉભો થા.”
Page #404
--------------------------------------------------------------------------
________________
૪૨૮ :
A : શ્રી જૈન શાસન (અઠવાડિક) જ - કાસમ સૌને પાયલાગણ કરી ભારે હૈયે ત્યાંથી વિદ્યાય થયો. બીજા જ દિવસથી જ તે મુંબઈની બજારમાં વેપાર કરવા લાગ્યો. એ સાંજ પડયે ઢગલો રૂપિય. લઈને ઘરે
જ. એણે થોડા જ મહિનામાં પાંચા આંકડાની મૂડીને છ આંકડામાં ફેરવી દીધી. છે. એવામાં પરદેશની એક મોટી કંપનીએ હિન્દુસ્તાનમાં કેરોસીનની એજન્સી જ આપવાની જાહેરાત કરી. કાસમે તનતોડ પ્રયત્ન કરી એ એજન્સી મેળવી. એણે જ જ કરાંચીમાં મુખ્ય ઓફિસ ખેલી. ધીરેધીરે દેશના પંચાસી શહેરમાં એની શાખાએ બેલી.
પરદેશથી વહાણે ભરી કેરોસીન આવતું. કાસમના માણસો એના ડબા ભરી કે છે દેશના મોટા વેપારીઓનો પહોંચાડતા. રોજ લાખ રૂપિયાની લેવડદેવડ થતી. એક . આ નાનકડે ટપાલી શ્રમ સાહસ અને સચ્ચાઈના બળે હિન્દુસ્તાનને નામાંક્તિ વેપારી છે બની ગયો.
એ માટે વેપારી બન્યા હોવા છતાં પોતાના સુખવકર ગામને ભૂલ્યો જ નહોતે. એ વરસમાં એક વખત ગામ માં અ.વ. એના મેટાં મેં ગજવાં ૬ છે પરચુરણાથી ભરેલા રહેતા. એ સામે આવતા બાળકને, અનાથ–અશક્તને મુઠ્ઠી ભરીને આ છે પરચુરણ આપતે. કે આ જઇ કોઈ એને પૂછતું, “કાસમભાઈ, આ શું કરો છો?' કાસમ હસતા૨ હસતા કહે, “ભાઈ, હું તે સાડા ત્રણ રૂપિયાનું વ્યાજ વહેચું છું. મારી તે એટલી જ મુડી. આંય ક્યાં આંટે ખાવા હતે ?'
(ફુલવાડી)
ઉપદેશસરિતા - વિચાર, વાણી ને કર્મ જેનાં પાવિધ્યપૂર્ણ છે' વિનમ્ર, શાંત, સંતેથી તે જ ડાહ્યો મનુષ્ય છે. ' ત્રી એ આત્માની ત, એ સર્વોપરિ શક્તિ છે, શત્રુની શત્રુતા એથી મટી મૈત્રી સ્થપાય છે. અતિદારુણ હિસ્સો પણ અહિંસાપ્રેમશક્તિથી, વૈર મૂકી 8ઈ શાંત – નમ્રમાં પલટાય છે. વિના અન્યની મૈત્રી શુદ્ધ આત્મીય ભાવની, નથી કલ્યાણ કેઈનું વ્યક્તિ, રાષ્ટ્ર, સમાજનું.
Page #405
--------------------------------------------------------------------------
________________
શ ગોસ્વભર્યું ગણતર શું છે
–શ્રી શ્રમણ પ્રિયદર્શી ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦eos
આજે ભણતર વધ્યાને દ્રા થાય છે. પણ ગણતર તે ચોક્કસ ઘટયું છે. એમ છે જીવનનું આજનું ચણતર જોતાં-આપોઆપ જણાઈ આવે છે. આજના ડાક વર્ષો પૂર્વે ૯ છે આજ જેટલું ભણતર નહિ હોય, એમ કઢાચ માની લઈએ, તેય ત્યારનું જીવન-ચણતર છે 4 જેતા ગણતર તે ઉત્તરોત્તર વૃદ્ધિગત જ રહ્યું હોવાની પ્રતીતિ થયા વિના નહિ રહે. છે ગોંડલ રાજયમાં બનેલી એક ઘટના એ વાતની સારી રીતે પ્રતીતિ કરાવી જાય જ છે કે, હજી નજીકના જ ભૂતક ળમાં સ્ત્રીઓ પણ કેવું વિશિષ્ટ ગણતર ધરાવતી હતી !
ગણતર વિનાના આજના ભણતર કરતા તે ભણતર વિનાનું ગણતર હજાર દરજજે સારું છે છે હતું. એનો સાક્ષાત્કાર કરાવી જતી આ ઘટના બન્યાને કઈ ઘણુ બધા વર્ષો વીત્યા નથી! છે
એક કાળમાં બહાર વટિયાઓ પણ બોલબાલા હતી. અંગ્રેજો કાઠિયાવાડમાં ? અધિકાર જમાવતા ગયા, એથી રાજયો નબળા પડવા માંડયા. રાજ સાથે સંકળાયેલા છે ગરાસદારો પર આની સીધી અસર થઈ. રાજ્ય નબળા પડવાથી રાજ્ય તરફથી મળતી ર નિર્ધારિત રકમે બંધ જેવી થઈ, એથી ગરાસદારાના પેટ પર પાટું પડયું અને આના છે વિપાક રે ગરાસદાર બહારવટિયે ચડયા.
એ કાળમાં ગોંડલ રાજયમાં મકરાણી જાતના બહારવટિયાઓને રંજાડખૂબ જ જ વધી પડયો હતો. એથી ગોંડલ રાજવીને પ્રજાના રક્ષણ માટે અનેક જાતના પગલાં લેવા છે પડે, એ સહજ હતું. એક કડક પગલાં તરીકે રાજવીએ પિોલીસ-પલટન સજજ રાખી જ હતી, જ્યાં પણ બહારવટિયાઓના આગમનની ગધેય આવતી, ત્યાં પોલીસ–પલટન કે પહોંચી જતી. એ અવસરે સામસામે સંઘર્ષ પણ થતું. એમાં કયારેક પોલીસ-પલટન છે ૨ ઘવાતી, તો ક્યારેક બહારવટિયાઓને નાસીપાસ થવું પડતું. છે એક વખત 'આવું ધિંગાણું ખેલાયું. એમાં બહારવટિયાઓ સામેની ઝીક લેતા છે જ લેતા એક પોલીસે પ્રાણ છે. પોલીસ પરણેલ હતું. એની પાછળ બાલબચ્ચા હતા. છે.વિધવા બનેલ પોલીસ પત્ની પતિનું મૃત્યું સાંભળીને એકવાર તે ફસડાઈ જ પડી. ૨ એના દિવસે શોકમાં અને એની રાત રડવામાં પસાર થવા માંડી. થોડા દિવસના
આવા શોક પછી એને એક દિ વિચાર આવ્યો કે, હવે પિતાનું અને પરિવાનું ગુજઆ રાન ચલાવવું હોય, તે આ રીતે રડવાથી કંઈ જ નહિ વળે? જીવનને બધે જ
આધાર પતિના મૃત્યુથી શુંટવાઈ ગયો હોવાથી એણે રાજવી પાસે જઈ ને અંતરની
Page #406
--------------------------------------------------------------------------
________________
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
અરજ રજુ કરવાના નિર્ણય લીધે. પેાલીસ પત્નીનુ' નામ પાવતી હતુ પાર્વતીના પતિએ ચાર-પાંચ વર્ષ જ રાજ્યની નાકરી કરી હતી, એ કારણે ગોંડલ રાજય તર– ફથી પેન્શન મેળવાની શક્યતા નહાતી. એથી એના માટે આજીવિકા ચલાવવા રાજવી આગળ અરજ ગુજારવા સિવાય બીજે કાઇ જ ઉપાય ન હતા. અને આશાસ્પદ મુદ્દો એકજ હતા કે, રાજવી રાજ સવારે એક કલાક પ્રજાની દાઢ-ફરિયાદ સાંભળવા પાછળ ફાળવતા હતા. એથી પાવતી ખીજે જ દિવસે રાજવી સમક્ષ જઇ ઊમી પાંચ છ વર્ષના સંતાન એની આંગળીએ વળગેલેા હતેા. પાવતી એ કહ્યુ'. :
૪૩૦ :
રાજવી ! નાંધારાના આધાર રાજા ગણાય છે અને હું નાંધારી છું. કેમ કે મ રા પતિ પેાલીસ હતા, અને એમણે થાડા જ ઢિવસે પૂર્વે મહારવિટયાએ સાથેની ઝપાઝપીમાં પ્રાણ ખાયા છે.” ગોંડલ રાજવીએ પૂછપરછ કરી, તેા જાણવા મળ્યુ કે, પાČતીના પરિવામાં એક નાના બાળક જ છે. એથી આજીવિકાના આધાર એની પાસે કાઇ જ નથી. એમના મનમાં એવા એક અયેાગ્ય વિચાર ઝબૂકી ગયા કે, રાજય તા પાવ તીના આધાર કેટલા સમય સુધી બની શકે ? એના કરતાં આ પાતી બીજા કાઇની સાથે ઘર માંડે અને નવા પતિ ગાતી લે, તે આ પ્રશ્ન કાયમી ધેારણે ઉકેલાઈ જાય. આ વિચાર અયેાગ્ય હાવા છતા ગેાંડલના રાજવીએ દાણા ચાપી જોવ પાર્વતીને કહ્યું : ‘બહેન ! પારકા પગે ચાલી-ચાલીને કેટલુ ચાલી શકાય? રાય તમને પેન્શન તે આપી શકે નહિ અને મન્નુ પણ કરી કરીને કેટલા કરે ? તેમજ કેટલાં વર્ષ સુધી કરે ? એથી મને તેા ખીજો જ એક વિચાર આવે છે. તમારી કામમાં બીજું ઘર માંડી શકે છે. એથી તમે જો નવુ' ઘર અને નવા વર ગાતી લે, તા આજવાના પ્રશ્ન કાયમ માટે ઉલી જાય.”
રાજવીની આ વાત સાંભળતાં જ ઝાઝું ભણતર ન હેાવા દતાં અદકેરુ, ગણતર ધરાવતી પાર્વતી, આંગળીએ વળગાડેલા સ ́તાનને ઉદ્દેશીને ખેલી વ્હેલ કે, બેટા! ચાલ આપણે ઘર ભૂલ્યા. આપણે ખાટી જગ્યાએ આવી ભરાણા. મેં તા ઘણી ગાતવામાં ભૂલ કરી નથી. પણ મારા ધણી તે ઘણી ગેાતવામાં ઘણી જ ભીત ભુલી ગયા ! માટે ચાલ બેટા! ચાલ. અહિ' આવવાની જે ભૂલ આપણાથી થઇ એ ભુલને ભાગવટો ન કરવા હાય, તેા અહિ. હવે એક પળ પણ વધારે ખાટી ન થવાય.
આટલુ' કહીને પાવ તી પેાતાના દીકરાને ખેંચી બહાર લઇ ગઇ. અને ઘર તરફ જવાની તૈયારી કરવા માંડી. ગોંડલના રાજવી પાર્વતીની વાત સાંભળીને છષ્ટ થઇ ગયા. આવી બહાદુર સ્ત્રીએ એમણે એછી જોઇ હતી. આમ છતાં પાવ તીએ જે કાંઇ કહ્યું,
Page #407
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૧ અંક-૧૫/૧૬ તા. ૨૪-૧૧-૯૮ :
: ૪૩૧
એના સારું ભાવ રાજવી સમજી શક્યા નહેાતા. એથી એમણે પાતીને ફરી તેડાવીને પછી પૂછ્યું' : ‘બહેન તમે જે કંઇ બોલ્યા, એનું રહસ્ય મને સમજાવશે। ખરા ? તમે ન ભૂલ્યા અને તમારા પતિદેવ ભૂલ્યા, આ કઇ રીતે બંધ બેસતુ બને ?
આમ તા પાવ તીને કંઇ જ સસ્તંભળાવવાની ઇચ્છા નહેાતી, પણ રાજવીએ સામેથી ખોલાવીને સવાલ કર્યાં, એથી સાનમાં સાચુ` સમજાવવા, સંભળાવવાની તક ઝડપી લેતા એણે કહ્યું : રાજવી ! ધણી એને કહેવાય, જે કમ સે ક્રમ જીવે ત્યાં સુધી તે! ઔરતની પૂરેપૂરી સાર સભાળ લે જ. આ અર્થમાં ધણીને ગેતવામાં હું તે! જરાય ભૂલના ભેાગ નથી બની. કેમકે મારા ધણી જીવતા રહ્યા ત્યાં સુધી તે મારે મારી આજીવિકા અંગેની કેાઈ ચિંતા જ કરવી પડી નથી. પણ મારા ધણી તે ધણી ગેાતવામાં આાઢ ભૂલના ભેાગ બની ગયા! મારા ધણીને સાચા અને સમ ધણી મળ્યા હાત, તા તે આપ મારા જેવા આશ્રિતની આજીવિકાના પ્રશ્ન ઉકેલવા વિધવા વિવાહ જેવા પાપના પથ કદી જ ચી'ધત નહિ, એમ મને લાગે છે.
મારી
એ
સાર સંભાળ
પા તીએ અ`તે કહ્યું : રાજવી ! એક આશ્રિત તરીકે લેવાની મારા ધણીના ધણી તરીકે આપનીય જવાબદારી છે. જવાબદારીમાંથી છટકવા આપ મને બીજો ધણી ગાતી લેવાની સલાહ આપેા, પછી મારી આંતરડી કન્યા વિના રહે ખરી ? પાર્વતીની વાત સેા ટકા સાચી હતી. એના શ્રવણે ગાંડલ રાજવીને ધાતાની ભૂલ સમજાઇ ગઇ. એમણે એજ પળે પાતીના પતિ-પોલીસના જે માસિક પગાર હતા, એ પાર્વતીને જીવતાં સુધી આપવાને હુકમ કર્યાં, તદુપરાંત પાર્વતીના બાળકોને ચેગ્ય સમયે પેાલીસખાતામાં લઇ લેવાની પણ આજ્ઞા કરી.
આવી હતી ભારતીય રાજવીએની સરળતા અને આવુ' હતુ. અભય ગણાતી જૂના જમાનાની સ્રીએનું ગૌરવભયું ગણતર આજે તા એ જમાના જેવા ભણતરને ય દુકાળ છે અને એ જમાના જેવું ગણતર તા આજે શેાધ્યુ પણ જડે એવું નથી. !
( ગુણુભારતી )
રૂા. ૧૦૦૦] ભરી જૈન શાસન વિશેષાંકના આજીવન સભ્ય બનેા
Page #408
--------------------------------------------------------------------------
________________
* ગરુડની ગુણવૃધ્ધિ છે મનહર ના અનહદ હમ નહહહમત નહ૪
એક વખત શ્રી તીર્થંકરદેવ સમવરણમાં દેશના આપતા હતા. ત્યાં માન ૬ દે ઉપરાંત તિય પશુ-પક્ષી વિગેરે પણ હાજર હતા. તે વખતે એક ગરુડ છે ત્યાં આવે છે અને વૈરાગ્ય મય દેશના સાંભળે છે. તેને બંધ થયો. પણ જીવન જ છે ગરુડનું હિંસામય હવે શું થાય તેમ તે વિચારે છે.
પ્રભુએ કહ્યું-તું સમ્યહવ પામ્યા છે. અને હવે દેશ વિરતિ પામશે. માંસ & ભક્ષણ કરનારા, શિકાર કરનારા બીજા જીવને વધ કરનારા નરકમાં પડે છે.
તેને થયું કે મેં બહુ હિંસા કરી છે. હવે નરકમાં જ જઈશ. મારે તરવાને છે કેઈ ઉપાય હશે? જ પ્રભુ બોલ્યા : આ ભવના સ્નેહ સંબંધ છેડી, ઈન્દ્રિયનું દમન કરે અનશન
કરીને જે આત્મા પ્રાણ છોડે છે તે સદગતિ પામે છે અને ભાવિમાં કલ્યાણ સાધી ૨ શકે છે. - ગરૂડે નકકી કર્યું કે, આમ જ કરવું.
તે પિતાના માતા-પિતા અને પરિવાર પાસે આવ્યું. સૌને સમજાવ્યા. અને એ બધાની માફી માગી વિઝાય લઈ કઈ ચિત્ત પ્રસન્ન થાય તેવા એકાંત સ્થળે ગયા. . હું અને અનશન કરી પોતે કરેલા એની હિંસાના પાપને યાદ કરતે સમભાવમાં રમતો ૨ છે ગરૂડ સ્વર્ગલેને મહેમાન બની ગયો.
ગરુડ જેવું હિંસક પ્રાણી પ્રભુની વાણીથી બંધ પામી નરકગામે. બનવાને જ બદલે સ્વર્ગગામી બન્યું.
: શ્રાવકપણુનું લક્ષણ ? શ્રવતિ યસ્ય પાપાનિ, પૂર્વબદાયનેકશ
આવૃત બનૈનિત્યં શ્રાવકસેડભિધાયતે છે જેના પૂર્વે અનેક પ્રકારે બાંધેલાં પાપ શ્રવિ જાય છે-ચાલ્યા જાય છે. અને જે રે જે હંમેશા તેથી ચુકત હોય છે તે શ્રાવક કહેવાય છે.
Page #409
--------------------------------------------------------------------------
________________
શાસન સમાયાર
સાધના
દ્વારા
૧.
ગિરધરનગર (અમદાવાદ) :- વર્ધમાન તપની અજોડ આરાધના જન જનના મનમાં આયબિલ તપ પ્રત્યેની અનેરી આસ્થાને પેદા કરનાર જીવયાના મહાન જાતિધર તપસ્વિ સમ્રાટ પૂ. આ. ભ. શ્રી રાજતિલકસૂરીશ્વરજી મહારાજાના વિ. સં. ૨૦૫૪ શ્રાવણ વ૪ ૫ બુધવાર તા. ૧૨-૮-૯૮ ના થયેલ સમાધિપૂર્ણ સ્વર્ગવાસની પ્રથમ માસિક તિથિ પર ભા. ૩. ૧૪ થી ભા. ૮ સુધી શ્રી શાંતિસ્નાત્ર, શ્રી અાત્તરી નાત્ર, અઢાર અભિષેક તથા શ્રી સિદ્ધચક્ર મહાપૂજન સમેત નવાહૂિના જિન ભકિત મહેાત્સવનુ આયેાજન ગચ્છાધિપતિ પૂ. આ. ભ. શ્રી મહેાયસૂ. મ. સા. ની શુભ નિશ્રામાં થવા પામેલ, ભા. વ. ૫ પ્રથમ માસિક તિથિએ પૂ. આ. ભ. શ્રી પુષ્ઠ નસૂ. મ. સા. ની નિશ્રામાં ગુરૂ ગુણ ગીતથી પ્રાર‘ભાયેલ ગુણાનુવાદના કાક્રમ પૂર્ણ થયા બાદ પ ૫ રૂા. તુ... સંઘપૂજન થયેલ. સંધમાં વિશાળ સંખ્યામાં આયંબિલની આરાધના થવા પામેલ. તપરિવસમ્રાટ પૂ. શ્રી ની પ્રથમ માસિક તિથિના ઉપલક્ષ્યમાં ૯ દિવસના પ્રસ`ગ એક્ટરે સુંદર રીતે ઉજવાઇ જવા પામ્યા.
ગિરધરનગર (અમદાવાદ) :- નિસ્પૃહ શિરામણિ સમ્રાટ પૂજ્ય આ. ભ. શ્રી રાજતિલક સ્ મ. સા, ની દ્વિતીય માસિક પુણ્ય તિથિને અનુલક્ષીને ગીરધરનગર સંઘને આંગણે રણુ મહાપૂજના સમેત ત્રિ દિવસીય જિનભક્તિ ઉત્સવ (આસા વ૪ ૫+૬, ૭, ૮, શિન. રિવ, સેામ) અનેરા છરંગ સાથે ઉજવાઇ જવા પામ્યે. આસા ૧૪ તપેામૂર્તિ પૂજ્યશ્રીની અગ્નિસંસ્કારની ભૂમી - છારોડી તા. દસક્રાઇ ગાંધીનગર હાઇવે પર ગચ્છાધિપતિ પૂજ્યપા આ. ભ, શ્રી મહેાયસૂ. મ. સા. આદિ ચતુર્વિધ સંઘની હાજરીમાં બીજી માસિક તિથિની ભવ્ય ઉજવણી થવા પામી.
૫+૬
પૂ. ગાધિપતિશ્રી આદિનું સામૈયુ સ્વ. પૂજ્યશ્રીની દનીય દે૨ી સમક્ષ ગુરૂ સ્તવના, વંદના, ગુરૂ ગુણુ ગીત્ત, પ્રવચનેા શ્રી સિદ્ધચક્ર મહાપૂજન તથા સાધર્મિક વાત્સલ્ય આદિ સરી રીતે થવા પામેલ. આસેા ૧૪ ૭ ગીરધરનગરમાં શ્રી ૧૦૮ પાર્શ્વનાથ મહાપૂજન ખૂબ જ ઠાઠથી ભણાવવામાં આ વેલ.
આસા ૫૪ ૮ ગત વર્ષે શત્રુંજય તીર્થમાં પૂજ્યશ્રીની ૨૮૮ મી એળીની થયેલ ચાઢગાર પૂર્ણદ્ધતિની સ્મૃતિ નિમિત્તે શ્રી અહઃ અભિષેક મહાપૂજન ગીરધરનગરમાં પ્રથમ યખત્ત ભણાવવામાં આવેલ...
ગણે દિવસ શહનાઇ વાદા, પૂજનાની વિશિષ્ટ ગેાઠવણી પરમાત્માને ભવ્ય અગરચના
-
w
Page #410
--------------------------------------------------------------------------
________________
૪૩૪ :
: શ્રી જૈન શાસન [અઠવાડિક]
૪.
છે એ તથા રાત્રિ ભાવનાઓની સાથે સાથે પ્રભુ પાર્શ્વનાથની ધરણેન્દ્ર પદ્માવતી દ્વારા જ જ થતી અદ્દભૂત ભક્તિની બેનમૂન રચનાઓ અનેકનું આકર્ષણ કેન્દ્ર બનેલી.. જેને જોવા છે માટે ચીક્કાર મઢની ઉમટતી હતી. ૨. નાનકડે પણ ત્રિદિવસીય ઉત્સવ અનેરી જાત ભાત પાડી ગયે છે બોરીવલી - સિદ્ધહસ્ત સમર્થ સાહિત્યકાર, પ્રવચન પ્રભાવક આચાર્ય, વ શ્રીમદ્ કર વિજય કનકચદ્રસૂરીશ્વરજી મહારાજાની ૧૬મી વારિક સ્વ. તિથિ, તથા વધું માનતપની જ
૧૦૦+૧૦૦+૮૯મી એાળીના અદ્વિતીય આરાધક તપસ્વી સમ્રાટ પૂ આ. શ્રીમદ વિ. રાજ- ૬ તિલક સૂ. મ. સમાધિમય સ્વર્ગવાસ તથા તપોમય સ યમ જીવનની અનુમોદનાર્થે પૂ. બે છે તપસ્વીની સાધ્વીજી શ્રી હેમપ્રભાશ્રીજી મહારાજની વર્ધમાન તપની ૧૦૬ મી એળીની આ જ નિર્વિદને પૂર્ણાહુતિ તથા ચાતુર્માસ અને પર્યુષણ મહાપર્વ દરમ્યાન થયેલ વિવિધ . ૬ આરાધનાએ તપવાની અનુમોદનાર્થે આજેલ શ્રી ૧૦૮ પાર્શ્વનાથ અભિષેક ૨
મહાપૂજન, શ્રી લઘુ શાંતિ સ્નાત્ર સમેત જિનેન્દ્ર ભક્તિ સ્વરૂપ ૧૧ એકાદશાહિન જ છે મહોત્સવ ખૂબ જ ઉલાસપૂર્વક ઉજવાઈ ગયે. : પૂ. મુ. જ્યન વિજ્ય મહારાજ, પ. પૂ. મું. જિનદર્શન વિ. મ. સાપૂ. મુ. જ જ ક્ષદર્શન વિ. મ. સા. આદિઠાણા તેમજ તપસ્વી રત્ન પૂ. સા. શ્રી હેમપ્રભાથીજી મહા
રાજ સાહેબ આદિ ઠાણાની નિશ્રામાં ભવ્યાતિભવ્ય મહોત્સવ ઉજવાઈ ગયો. આસો છે સુદિ ૯ થી આ વઢિ પ+૬ સુધી. આ વદિ ૧ ના રોજ કાંતીલાલ ગીરધરલાલ છે
વોરાની આગ્રહ ભરી વિનંતીથી પૂ. વાજતે ગાજતે કાંતીભાઈના ગૃહે પધારેલ. 4 ૬ ત્યાં પૂજ્યશ્રીએ મંગલા ચરણ આ8િ કરેલ. ત્યાર બાદ ચાંદીના સિક્કાથી પૂજયશ્રીઓનું છે
ગુરૂ પૂજન કરેલ તેમજ પધારેલ સંઘને લાડવાની પ્રભાવના કરેલ. ત્યાર બાઝ ૮ વાગે છે
એળીવાળા તપસ્વીઓના પારણું થયેલ. સારી સંખ્યામાં પુન્યશાળીઓ જોડાયા હતા. છે. તેઓને ૧૨૫ રૂા. શ્રીફળ આઢિથી બહુમાન થયેલ ત્યાર બાઢ પૂજાની નિશ્રામાં ૧૦ ૨
થી ૧૧ પ્રવચન તપ ધર્મ વિશે સુંદર રીતે સમજાવેલ દરેક પુન્યશાળીઓને રઘથી પગ છે ધાઈ ચાંદલો-બાદલુ લગાડી દરેકને હાથ જોડી ચાંદીની લગડી તેમજ ૨ રૂા. રોકડાથી જ બહુમાન કરેલ. ત્યાર બાદ બપોરે ૧૦૮ પાર્શ્વનાથ પૂજન થયેલ અને પ્રભુજીને ભવ્યાતિ ભવ્ય અંગ રચના થયેલ આ વદિ ૨-૩-૪૫ છોડ સહિત ૪૫ આગમ પૂજા થયેલ.
આમ રોજ સવારે પ્રભાતિયા શરણાઈ વાઢન, પૂજનું પ્રવચન, પરમાત્માની જ જ સુંદર અંગ રચના, જિનાલયને અપૂર્વ શણગાર જેઈને જાણે જિનાલય તીર્થ જેવું છે જ લાગતું હતું.
Page #411
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૧૧ અક ૧૫-૧૬ તા. ૨૪-૧૧-૯૮ :
એરીવલી :- શ્રી મહાવીર
વિ. મ ની નિશ્રામાં સવારે
1
–
1
: ૪૩૫
પરમાત્માનું કલ્યાણક દિન નિમિત્તે પૂ. મુ. શ્રી જિનર્દેશન
પ્રભાતિયા
સવારે ૮-૩૦ વાગે સુદર વરઘેાડા રાજ
માગે ફરી ઉપાશ્રયે ઉતર્યા
ત્યાર બાદ પૃયશ્રીએ પરમાત્માનું નિર્વાણ દિન હેાવાથી સુંદર માદન પ્રવચન સુંદર રીતે સમજાવેલ ત્યાર બાદ ગુરૂપૂજન તેમજ કાંતીલાલ ગીરધરલાલ સઘવી તેમજ રીખવચ ૪ જેઠાલાલ શાહ તરફથી સંઘપૂજન થયેલ તેમજ લાડવાની પ્રભાવના થયેલ સારી સખ્યામાં પુણ્યાત્માએ પધાર્યા હતા. પ્રભુજીના ‘રથ’ યુવાન પુણ્યાત્માએએ હાથે ખેંચેલ. આ દિવસે પ્રભુજીને ભવ્યાતિ ભવ્ય અારચના, હજારો ફૂલે, સેકડો દિવાએથી જિનાલય તીથ જેવું લાગતું હતું. આમ સ.માં પૂજ્યશ્રી પધારતાં ઘણી બધી શાસનમા પ્રભાવના આરાધનાઓ વગેરે સુંદર રીતે થયેલ, દિવાળી પર્વ દિન નિમિત્તે ૧૩ ને ૧૪ના છઠ્ઠ તપ ઘણાં પુણ્યામાએએ કર્યા હતા. સાંકળી અર્જુમ પણ ચાલુ છે.
—
રાજકોટ :– શ્રમજીવી સેાસાયટીમાં પૂ. આ. શ્રી વિજય રાજતિલક સૂરીશ્વરજી મ. ના સયમ જીવનની અનુમેાઢનાર્થે તથા સંધમાં થયેલ આરાધનાના ઉદ્યાપનાર્થે પૂ. આ. શ્રી વિજ નરચંદ્રસૂરીશ્વરજી મ. ની નિશ્રામાં ત્રણ દિવસને મહેાત્સવ ઠા. વ. ૨ થી ૯ સુધી ઉજવાયા.
સરીયદ (પાટણ) :- પરમાણી જયંતિલાલ નાગરદાસ પિરવાર તરફથી ચિ. નિલેશકુમારની દીક્ષા માગશર સુદ ૩ ના પૂ. આ. શ્રી વિજય સામસુરસૂરીશ્વરજી મ. ની નિશ્રામાં ઉજવાઈ નિમિત્તો ૩ દિવસના ઉત્સવ ચેાજાચેા.
દાદર :- અત્રે ખીમજી બાલાચંદ પરિવાર તરફથી તેમના બેન શ્રી જીવીબેન માણેકચંદ શ ખેશ્વર હાલારી ધર્મશાળામાં ચાતુર્માસ કરીને આવતાં કા. વ. ૧૧ ના સવારે પંચકલ્યાણક જા ઢાઢર એસવાળ મહાજન વાડીમાં તથા બપોરે સામમિક ભક્તિ રાખેલ હતી.
રતલામ :- અત્રે પૂ. મુ. શ્રી જિનરક્ષિત વિ. સમાધિ પૂર્વક કાલ ધર્મ પામતાં શેક ફૂલાઇ ગયે. પૂ. મુ. શ્રી વિમલ રક્ષિત વિ. મ. ની નિશ્રામાં ઠા. સુ. ૧૦ થી ૧૨ શાંતિસ્નાત્ર સહિત મહેાત્સવ ઉજવાયા.
બાવળા – અત્રે પૂ. મુ. શ્રી પ્રેમ'રવિજયજી મ. તથા પૂ. મુ. શ્રી કુમુદચન્દ્રવિજયજી મ. ની નિશ્રામાં શેઠ મનુભાઇ દીપચંઢના સુપુત્રી કુ. રક્ષાબેનની દીક્ષા થશે. પૂ. સા. શ્રી રવીન્દ્રપ્રભાશ્રીજી મ. ના શિષ્યા પૂ. સા. શ્રી હર્ષોંન તિાશ્રીજી મ. ના ચરણેામાં સમર્પિત થશે. આ નિમિત્તે કા. વ. ૧૪ (૨) થી મા. સુ. ૭ સુધી ઉત્સવ છે. ત્રીજની દીક્ષા થશે.
Page #412
--------------------------------------------------------------------------
________________
૬ ૪૩૬ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) ભીલડીયાજી :- અત્રે પૂ. આ. શ્રી વિજય સોમસુંદર સૂરીશ્વરજી મ. ની નિશ્રામાં ૨ મોટી ખાવડ નિશ્રાથી શેઠ મુકિતલાલ રામચંદ્ર પરિવારના કુ હીનાબેનની દીક્ષા માગશર છે ૨ સુદ ૬ ના થશે આ નિમિત્ત ૩ દિવસનો ઉત્સવ યોજેલ છે. જ પાલીતાણ - હિમત વિહારમાં પૂ. આ. શ્રી વિજયવારિષેણ સૂ. મ. ના ચાતુર્માસ ? પૂર્ણાહુતિ પ્રસંગ ઉજવાયો તા. ૨૭ થી ૧૧ સુધી દરેક દેરાસરે અભિષેક થયા.
મુંબઈ મહાનગરે બોરીવલી – ચંદાવરકર લેન મધ્યે પ. પૂ. સાદોજી હેમ- આ પ્રભાશ્રીજી મ. સા. ની ૧૦૩ ઓળીની મંગલમય પુર્ણાહુતિ નિમિત્તે શ્રી ૧૦૮ પાશ્વ જ નાથ અભિષેક મહાપૂજન શ્રી લઘુશાંતિસ્નાત્ર સમેત જિનેન્દ્ર ભકિત સ્વરૂપ એકાઢશાનિક કે મહોત્સવે આ વ8 ૧ ના સવારે ૭-૦૦ વાગે મલાડથી પ. પૂ. મુનિરાજ ચઢશન છે
વિજયજી મ. સા. આદિ ઠાણા પધારેલા અત્રે પૂ મુ શ્રી જિનન વિજય મ. અાદિ જ છે બિરાજમાન છે. અને સંઘમાં ઉ૯લાસ ઘણે હતે.
પારણા બાદ વ્યાખ્યાન સમયે ચાંદીની લગડીની પ્રભાવના તથા ૨ રૂા. નું સંઘ પૂજન હતું. દિ તથા વર્ધમાન તપના તપસ્વિનું બહુમાન સ્વ. કમળાબેન અમૃતલાલ ઉજમશી દેશી છે
પરિવાર તરફથી હતું. તથા વર્ધમાન તપના પાયા વાળાનું બહુમાન પૂ. તપસ્વિ હેમપ્રભાશ્રી મ. સા. ના સંસારી ભાણેજ તરફ હતું તથા સ્ટાફ વાળા તથા અનુકંપા
સાધમિકે ને નેમચંદ કરમણ હરિયા તરફથી ચાદર આપવામાં આવેલ. ૨ બપોરે સાધર્મિક ભકિત તથા સાંજે શ્રી સંઘ તરફથી હતી ૧૨-૩૯ મિનિટે ૧૦૮ જ પાર્શ્વનાથ અભિષેક મહાપૂજન પૂ. સા. રવિચંદ્રાશ્રી મ. ની પ્રેરણાથી ૧૦૬ ઓળીના
તપસ્વીની પુર્ણાહુતિના અનુમોદનાથે એક સદ્દગૃહસ્થ તરફથી હતું. જીવદયાની ટીપ પણ ર જ સારામાં સારી થયેલ. તથા લાડુની પ્રભાવના થયેલ. તથા પ્રતિક્રમણમાં બહેનોમાં જ
બેગની પ્રભાવના થયેલ. ભવ્યાતિભવ્ય આંગી થયેલ. છે પાલીતાણ - વિશાલ ગચ્છાધિપતિ પૂ. આ. દેવેશ શ્રી વિજય રામચંદ્ર સૂરીશ્વરજી મહારાજાનાં ગચ્છાધિપતિ પૂ. આ. શ્રી વિજય મહોય સૂરીશ્વરજી મ. નાં આજ્ઞાતિની પૂ.
સા: શ્રી હર્ષપૂર્ણાશ્રીજીનાં ૪૭ વર્ષીય સંયમ પર્યાય તથા તેમના સમાધિપૂર્વ-પાલીતાણા | મુકામે કાળધર્મ નિમિત્તો આસો વદ ૧૨ થી કાતક સુટ ૧ ને પાંચ દિવસને દબઢબાછે પૂર્વક મત્સવ મુંબઈનાં શ્રેયાં સસ્નાથસ્વામિ સ્નાત્ર મંડળે (મલાડે) ઉજવ્યો તથા ગીરી– જ રાજ શ્રી જય તળેટી પર જે મહા પૂજા ખૂબ જ ઢબઢબાપૂર્વક કરેલ હતી મહોત્સવ જ પૂ. નયવર્ધન વિજયજી મહારાજ આદિ ઠાણાની શુભ નિશ્રામાં સૌધર્મ નિવાસ / તથા ઇ ર શ્રી વાપીવાળા જેન ધર્મશાળામાં મહોત્સવ રાખવામાં આવેલ હતું.
Page #413
--------------------------------------------------------------------------
________________
મૈં આત્મ પ્રબોધક પ્રસંગા પ્
-પૂ. સા શ્રી અન’તગુણાશ્રીજી મ.
* PRICE SHEEP SA
(૧) સાચા સમભાવ સમજીએ !
પરમવિદુષી, તત્ત્વજ્ઞાતા, સતીશિામણિ શ્રીમતી મયણાસુ કરીએ, પૂ. આ. ભ. શ્રી મુનિચન્દ્ર સૂ. મ. સા. ની આગળ રડતા પેાતાના બધા વૃત્તાંત અથથી ઇતિ જણાવ્યા અને પછી એક મહત્ત્વની વાત જણાવી કે, “નગરમાં ભગવાનના શાસનની જે નિદા થઇ અને શૈવધર્મની જે પ્રશંસા થઇ તેનું મને અત્યંત દુ:ખ છે ! ” આપ્ને એ જ વિચાર કરવા છે કે, ધર્માત્માના હૈયામાં ધર્મના માલિન્યનુ અને અધ તા વખાણુનું ભારાભાર દુ:ખ હાય, મયણા એમ નથી કહેતી કે, વિશાળ રાયસ પત્તિ મૂકવી પડી, પિતાને છોડવા પડયા, વહાલસાયી માતાને મૂવી પડી, કાયિાના હ થ પકડવા પડયા તેનું દુ:ખ છે.
આ પ્રસંગ સાચેા સમભાવ રખવાના માધપાઠ આપે છે. સમજયા વિના ‘સમભાવ' શબ્દને વાત વાતમાં સ્વાની પુષ્ટિ માટે ઉપયાગ કરનારાની આંખ ઉઘાડનારા આ પ્રસ`ગ છે જો તેમની સાચી ચેતના વિચાર શક્તિ પ્રગટી હાય તા.
જૈન ધર્મની નિંઢા અને શૈવ ધર્મની પ્રશ'સાનું દુ:ખ એ સમભાવ ગુમાવ્યાનુ લક્ષણ નથી. સહધર્મો સમજેલા પામેલા આત્માને જ સધર્મની સાચી કિં’મત સમજાય અને એળખ થાય, મિથ્યા ધર્મ ઉપર અરૂચિ-અભાવ પેદા થાય. કાંઇ મિથ્યા ધર્મ ઉપર ઇર્ષ્યા નથી. માતા-પત્ની બહેન અને પુત્રી, સ્રી રૂપે સમાન હેાવાથી મારા માટે બધા ય ભાગ્ય આમ કહે તેય દુનિયામાં ખરાબ માણુસ ગણાય. સમભાવના અ એ નથી કે ગાળ અને ખેાળ સરખા માનવા. સમભાવ તા એ જ શીખવાડે કે રાગાદિ જનક ચીજ-વસ્તુ-વ્યક્તિ માં રાગ દ્વેષ નહિ કરવા. પણ વસ્તુ તત્ત્વનું વિવેક પૂર્ણાંક પૃથક્કરણ કરવું. હૈયને હેય અને ઉંપાયને ઉપાય જ માનવા,
આવા બધા પ્રસંગો વખતે આપણા આત્માની જે હાલત થાય તેના પરથી આપણે ક્યાં છીએ તેનું માપ નીકળે, વિવેક પૂર્વક વસ્તુતત્ત્વનું સાચું પૃથકૂકરણ કરતાં જો આવડે ડા સમભાવ સહજ છે.
Y5
卐
Page #414
--------------------------------------------------------------------------
________________
શ્રી જૈન શાસન (અઠવાડિક)
પૂજ્યશ્રી કહેતા હતા કે
તા. ૨૪-૧૧-૯૮
***
રજી. ન. જી./સેન./૮૪
શ્રી ગુણુદશી
TISTICS
સ્વ. પૂ ઝૂ ર્યદેવેશ શ્રીમદ્ વિજય મર્ચીજીમહારા
વિષયના પ્રેમીના હૈયામાં કદિ પણ નવપદના વાસ થતા નથી જન્મરહિત થવાના ધ્યેય વિનાના ધર્મ, ધર્મ નથી પણ અધમ છે.
કૃતિ જીવન એ જ દુર્લભ એવા માનવ જીવનનું' સાચું ફળ છે. રાગ-દ્વેષને આધીન જીવ, ભગવાનના ધર્મ માટે નાલાયક છે મરી જાય પણ અસત્ય ન બોલે તેનુ નામ માનવ ! ચંચલ એવા સ'સારના સુખામાં મૂઝાય, તેને સમઝુ કેમ કોં.વાય?
આ દ્રવ્યક્રિયા પણ જો ભાવ લાવવા માટે કરાય તેા તે પ્રશંસનીય છે. સૂર્યના પ્રકાશથી ઘૂવડ જેમ અંધ બને, તેમ સુખના રસીયા જીવા ભગવાનના શાસનને પામીને પણ સંસારમાં રખડે છે.
રીબામણુ પાપની હેાવી જોઇએ, દુ:ખની નહિ, શ્વપાક (ચંડાળ) જેવા કષાયાથી હમેશા દૂર રહેવુ જોઇએ, જો આત્મકલ્યાણ સાધવું હાય ! !
રમણતા પુદ્દગલમાં નહિ, પણ જે આત્મગુણેમાં આવે તે મેક્ષ તે આ રહ્યો! જીવનભર મન-વચન-કાયા ગુરૂને જ સમર્પિત એનું નામ ગુરુકુલવાસ ! * અર્થ-કામ, સઘળાં પાપેાનુ મૂળ છે.
કરવી એટલે
મનુષ્ય જીવન રત્નત્રયીનું ભાજન છે. તેમાં સંસારની સુવર્ણ પાત્રમાં મદિરા પાન જેવુ છે.
રત્નત્રયી માટે જ તરફડે તેનુ નામ જૈન !
જગત પ્રમાદનુ' સાથી છે. જૈનસ'ધ પ્રમાઢનેા ટીરી છે.
જે પ્રમાઢના પ્રેમી હેાય તે બધા ધર્મના દૌરી હાય.
સાધના
રત્નત્રયીની આરાધનામાં જ સદા તત્પર તેનુ' નામ સુસાધુ. હોશિયારી-સમનગે વાળા તા જગતને તારે અને ઉન્માર્ગે વાળા તા જગતનું સત્યમાશ માટે !
* જેના વિનાં ચાલે જ નહિ તેવી બધી ચીજો ‘નશાખાર' કહેવાય
જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મøિર ટ્રસ્ટ (લાખાબાવળ) C/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દ્ઘિગ્વિજય પ્લેટ-જામનગર વતી તંત્રી, મુદ્રક પ્રકાશક સુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણુ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ, યુ .
Page #415
--------------------------------------------------------------------------
________________
નો 9374મણ ઉતાયરાનં ૩મમાડું. મહાવીર પન્નવસા
૨mળ wા થર 2.
Udો સા||
સવિ જીવ કરૂં
જઠવાઉં.
શાસન સી.
|
વર્ષ
* લોપની લપસામણ છે તે કિચાકિશવિય',
| હણુઇ સયા જો વિડંબણુ હે ત' કિર લેહ પિસાય,
કે ધીમ' સેવએ લેાએ ? . હમેશા જે (અનેક પ્રકારની) વિટંબણાઓનું (મૂળ) કારણ છે, કૃત્ય અને અકૃત્યના વિવેકને હણી નાંખે છે, તે લાભ રૂપી પિશાસને લેકમાં
બુદ્ધિમાન સેવે ? અર્થાત કે ઈ જ બુદ્ધિમાન ન સેવે !
લવાજમ વાર્ષિક શ્રી જૈન શાસન કાર્યાલય | લવાજમ આજીવન
શ્રત જ્ઞાન ભવન, ૪૫ દિગ્વિજય પ્લોટ
જામનગર (સૌરાષ્ટ્ર) 1N01 A PIN 361005
Page #416
--------------------------------------------------------------------------
________________
મોતીના દાણું – દેડકા અને બળદ –
– ચતુર સોલંકી જ sooooooox૦૦૦૦૦૦૦૦૦૦
એક દેડકે નાનો. બીજો દેડકો મોટે.
નાના મોટાને કીધું : “આજે મેં ખૂબ ભયંકર રાક્ષસને જોયો. તે માટે તે હું એવડે કે જાણે પહાડ જોઈ હશે. તેના માથા પર બે લાંબા અણીઢાર શીંગડા હતા જ અને પાછળ પૂ ઇડી.! તેને ચાર પગ હતા ?
માટે દેડકે બે : “અલ્યા ગાંડા તે જે રાક્ષસનું વર્ણન કર્યું છે કે જે આ રાક્ષસ નથી, આવડું મોટું એ જનાવર તે બળઢ છે. એ તે ખેડૂતના બળa ! તે છે જે કાંઈ આપણને હાની ર્તા નથી. વળી એ મારાથી ઘોડે જ મોટે હશે !”
મોટાં દેડકાને બળદ સાથે સરખાવતાં જઇને નાને દેડકે કટાક્ષમાં બોલ્યો : ૨ છે “લે... કર વાત. તું કયાં અને બળઢ ક્યાં ?”
મેટાં દેડકાએ કહ્યું : “તારે જેવું છે. હું તેને બરાબર છું તું કહે તે માટે થઈ બતાવું!” દેડકાએ અભિમાનથી કહ્યું : ચડસાચડસી માં માણસ જેમ વિવેક ચૂકે છે
છે. મર્યાદા ઓળંગે છે. તેમ દેડકાએ પણ ગુમાનમાં તેની હેસિયતને કારણે મુકી અને આ આ વાદ વિવાદ્રમાં ઉતરી પડે.
તેણે પોતાનું પેટ ફૂલાવ્યું અને બોલ્યો : “શું તે બળ આવડો મોટો હતો ?” છે
દેડકાએ કહ્યું : “ના. આથી તે તે ખૂબ મોટે હતે”
ફરીથી ઈર્ષ્યાથી ગર્વથી મોટા દેડકાએ પેટને ફૂલાવ્યું અને કહ્યું : “શું અત્યારે જ જ છું તે માટે હવે ?”
- અભિમાનના નશામાં ને નશામાં મોટા દેડકાનાં સવાલના જવાબમાં નાના દેડકાએ છે કહ્યું : “બિલકુલ નહિ. તે આનાથી પણ મોટો હતે. ફરીથી મોટા દેડકાએ ઉડે શ્વાસ લઈને
પેટ ફૂલાવ્યું. તે માંડ માંડ બોલ્યો : “હવે તે મને ચોક્કસ ખાતરી છે કે તે મારાથી છે આ જરૂર ના હશે.” પરંતુ તે આટલું તે માંડ બોલી શકે. તેનું પેટ હવાના દ્વાર દબાણથી ફાટી ગયું. અને એ અભિમાની દેકે પિતાની હઠને લીધે મરી ગયો.
જે પિતાની જાતને બરાબર નથી ઓળખતે, જે અભિમાનમાં પાગલ બને છે, જ તેમની દશા આવીજ થાય છે.
(ફૂલવાડી તા. ૨૨-૧૧-૧૯૮) .
Page #417
--------------------------------------------------------------------------
________________
-
#લા
૧૦ . વિજયસૂરીશ્વરજી અક્ષરાજની - ૩ iTCW gora erino OVO BIBLION PEU PRL yurgy
-તંત્રી. પ્રેમચંદ મેઘાજી ગુઢ
૮+જઈ) હેમેન્દ્રકુમાર મનસુજલાલ અe
(Rose). - સુરેશચંદ્ર કીરચંદ જેઠ
(વઢવ@). રાજાવેદ ઉભી
(જાળe).
S
S • અડવા/ઉફ • • જીઇઇઇ વિઝા ૨. શિવાય મ ા
==ાપા
૬ વર્ષ: ૧૧ ૨૦૫૫ માગસર વદ–૧૨ મંગળવાર તા.૧૫–૧૨–૯૮[અંક : ૧૭–૧૮ ૬ વાર્ષિક રૂ. ૫૦ આજીવન રૂા. પ૦૦ પરદેશ રૂા. ૩૦૦ આજીવન રૂા. ૬૦૦૦
1 પ્રકીર્ણક ધર્મોપદેશ |
- પ. પૂ આ. દેવ શ્રી વિ. રામચંદ્રસુરીશ્વરજી મહારાજા જ ૨૦૪૩, શ્રાવણ સુઠિ-૭ શનિવાર તા. ૨-૮-૮૭ ચંદનબાલા જૈન ઉપાશ્રય મુંબઈ-૬
- (બી જિનાજ્ઞા વિરૂદ્ધ કે પૂ. પ્રવચનકારશ્રીના આશય વિરૂદ્ધ કાંઈપણ લખાયું છે છે તે ત્રિવિધ ક્ષમાપના. ( પ્રવચન ૨૮ મું ચાલુ ).
અવ. ) : ૨ સાચું-ખોટું સમજવા મધ્યસ્થ રહેવું તે ગુણ છે પણ સાચું-બેટું ૬. છે સમજ્યા પછી મધ્યસ્થ રહેવું તે કલંક છે. સાધુ પણ ખોટું મધ્યસ્થપણું રે છે રાખે તો તે સાધુપણને કલંક લગાડનાર છે. સાધુપણાથી વિરુદ્ધ કશું જ
કરવું નથી શાસ્ત્રને આદુ મૂકીને બેટી એકતા કરવી નથી. મેં મારા જ ? જીવનમાં ઘણું તોફાનો જોયા છે. અનેકવાર કેટમાં ગયે છું. તે વખતે છે તે ઘણું અમારી સાથે આવતા હતા, આજે તે પાંચે ય ન આવે અમારી છે ક સાથે રહેનારા “તેફાની’ ગણાય છે. હુ આ મુંબઈમાં તોફાનમાં આવ્યો જ છું, મેં તોફાનો વેયાં છે પણ જરા ય ગભરાયે નથી મારે એક જ ૨ હેતુ છે કે આ સાચે મળેલો ભાગ છૂટી ન જાય. છે “૫ માં મેં કહેલું કે જેની પાસે આજીવિકાનું સાધન હોય તેને વેપારાદિ
નહિ કરવા જોઈએ અને નિવૃત્ત થઈ જવું જોઈએ. જેમને આ વાત ગમી અને ક્વીકારી જ તે કહેતા હતા કે અમે બહુ સુખી છીએ. ત્યારે વ્યાજ એાછું મળતું આજે વ્યાજ ૬
Page #418
--------------------------------------------------------------------------
________________
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
વધારે મળે છે. આજે તા નિવૃત્ત થનારાને લેાક ‘નવરા’ ‘મૂરખ' કહે છે. આ કાળમાં તે। આજીવિકાનું સાધન હેાય તેને તેા બજારમાં જવા જેવું નથી, પેઢી પશુ ખાલવા જેવી નથી, ખાટું ખેલવુ જ પડે, ખાટા ચેાપડા લખવા પડે. એક એવા વેપારી આજે મળે જે જૂઠ ન ખાલતેા હાય, ચાપડા ખાટા ન લખતા હોય! મરવા સારું આવા પાપ કરે છે !
૪૪૨ :
તમે બધા સુખી હાવા છતાં ય વેપાર કેમ કરા છે ? લેાભી છે! માટે ને ? તા તે તે લેાભ સારા કહેવાય કે ભૂંડા કહેવાય? તે લાભનું દુ:ખ પણ થાય છે ? જ્ઞાતિઓએ લાભને પાપના ખાપ કહ્યો છે. લેાભી માચાવી જ હાય, જુઠ્ઠો પણ હાય, ચારટો પણ હાય, ખધા દુર્ગુણા તેનામાં હાય, અનેકને ઠંગે તમે બધા કહેા કે- અમે લાભને ખરાબ માનીએ છીએ, લેાભના માર્યા વેપાર-ધંધાદિ કરીએ છીએ પણ તેમાં વધારે પાપ ન થઇ જાય તેની ચિંતા રાખીએ છીએ, આ સભામાં એવા ઘણા જીવા છે જે વેપારાઢિ ન કરે અને એકલા ધર્મ કરે તેા પણ સારી રીતે જીવી શકે તેમ છે છતાં પણ બજારમાં જઇ ધાર પાપ કરે છે અને પેાતાની જાતને શેઠ-સાહે કહેવરાવે છે. તમને કાઇ સારા હે તે આનંદ થાય ને ? તમે તેને હેા કે- અમે ા૨ા નથી મઝેથી જૂઠ ખેાલીએ છીએ, લખીએ છીએ. જૂઠ બાલનારા અને લખનારા નોકરોને સારા પગાર આપી રાખીએ છીએ. તે ચાપડા એવા લખી આપે કે તમે પકડાવ પણ નહિ. આજે તે ખેાટુ' લખનારા અને ખેલનારા ભાડેથી મળે છે, તમને તેત્રાના ખપ છે. સાચા માણસ તમારી પેઢી ઉપર રહી ન શકે.
સભા॰ : ધર્મ સ્થાનાના ચાપડા પણ ખાટા લખવા પડે છે તેનુ શું
૬૦ : આ પાપ અહીં’- ધર્મસ્થાનામાં આવ્યું બહુ ગજબ થયા છે! તમે કરા તે ખરાબર છે તેમ કહુ. ને! તમે જે કરા છે તે બરાબર છે એમ હું હું અને સરકારને ખબર પડે તે અહી. પેાલીસ આવી મને પડી જાય તેા તમે શું કહેા ? મહારાજ બેવકૂફ હતા માટે આવુ' મેલ્યા તે પકડી જાય ને?' તમારા તા. ગુરુ થવામાં ય જાખમ છે!
તમે બધા અહી આવા તેમાં અમને લ'ક લાગે છે. આજે ઘણા હે છે કે, સાધુના બહુ પરિચિત ઘણાં પાપ કરે છે. પૈસાવાળા પણ ધર્મના કામમાં પૈસા લખાવવા હાય તા માટેભાગે શાહ ખાતે લખાવે છે, પેાતાના નામે લખાવી શકા તમારા નામે પૈસા ભરાવા તા શુ વાંધા આવે?
નથી.
Page #419
--------------------------------------------------------------------------
________________
આ
વર્ષ ૧૧ અંક ૧૭-૧૮ તા. ૧૫–૧૨–૯૮૪
: ૪૪૩
સભા: એફીસીયલ અને અનએફીસીયલ હોય ને ?
ઉ૦ : અન એફીસીયલ એટલે ચોરી ને? આજતા ઘણું સુખી ચોર છે તેમ છે જ માનું તે જેતી થાય કે બહુમાન થાય? જ ધજીવ ખોટું કામ કરે નહિ. આજે તે છેટું કેમ લખવું તે શીખવનાર િસ્કૂલ અને કોલેજો ચાલે છે. તે શિક્ષણ કહેવાય કે કુશિક્ષણ કહેવાય ? આગળ નામુ ' લખનારાને શેઠ ખોટું લખવાનું કહે તો તે નહતે લખતો અને આજે તે લેકે
તમારી પાએ મઝેથી પૈસા એકાવે છે અને તમારે તેને જખ મારીને આપવા પડે છે. છે તેવા લોકે અહી: ટીપમાં શું લખાવે છે ? આપણે એક પણ ધર્મના કામમાં ટીપ છે કરવી પડે નહિ તેવા સુખી જેને ઠીક ઠીક સંખ્યામાં છે છતાં પણ દરેક ધર્મ કામમાં છે ટપ કેમ કરવી પડે છે? સુખી પિતાના બંગલા બાંધે તે ટીપ કરે? મંઢિર–ઉપાશ્રય ? બાંધે તે ટીપ કેમ કરે છે? સુખીઓના મન સાધારણ થઈ ગયા છે માટે.
સખા : બધાને લાભ મળે ને?
ઉ : તમે લાખ રૂ. કમાવ તેમાં કેને લાભ આપો છે? સગાભાઈને પણ છે હું આં પે? આ બધી હરામખેરી છે !
તમે જે કરો છો તે દુખી હૈ યે કરતા હો તો હજી તમારો બચાવ પણ થઈ કે 5 શકે પણ તમે તે મઝેથી પાપ કરો અને તેનું દુઃખ પણ ન હોય અને હું તમને ? આ ધમી કહુ તે મને પણ પાપ લાગે ધર્મ કરનારો જીવ પાપ કરે નહિ અને ના જ છૂટકે પા, કરવું પડે તે દુઃખી હોયે કરે તેથી શ્રાવકને ઘરમાં રહેવું પડે તે પાપનો ૨ ઉદય લા છે. છોકરે ઘર ચલાવનાર પાકે એટલે બાપ સાધુ થઈ જાય તેવી આપણે છે છે ત્યાં પરંપરા હતી. આજે તે પરંપરા નાશ પામી ગઈ શાથી? તમને બધાને સાધુ જ થવાનું મન છે ખરૂં? શ્રાવકને પિતાના ઘરમાં કે સાધુ થનાર ન પાકે તે જ ૨ પિતાનું ઘર તેને શમશાન ભૂમિ જેવું લાગે. તેને થાય કે- મારાં ઘરમાં બધા મડદાં છે જીવે છે, કઈ ચેતનવંતો જીવતો નથી તમને આવું લાગે છે? મારા સંસ્કારની ?
ખામી છે તેમ પણ લાગે છે ? શ્રાવક સંસારમાં દુઃખથી રહે તે હોય. દુખપૂર્વક ન આ જ રહે અને મઝાથી રહે તો તે શ્રાવક જ નહિ, સાધુ થવાની ઈચ્છા નહિ તે પણ 2 શ્રાવક નહિ, સમકિતી નહિ, ભગવાનનો ભગત પણ નહિ. સમકિતી દેવને સાધુ કે થવાની આકંઠ ઈછા હોય છે પણ તેઓ સાધુ થઈ શક્તા નથી જ્યારે તમને સાધુપણુ ? આ ભવમાં મલી શકે તેમ હોવા છતાં ય તમારે જોઈતું નથી અને સાધુ થવાનું
Page #420
--------------------------------------------------------------------------
________________
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
મન થતું નથી તેનું દુઃખ પણ નથી. તમને સાધુને જેવા છતાં સાધુ થવાનું મન થ ઈ થતું નથી તે આઘાત થાય છે? મોટા મોટા બંગલાવાળાને જોઈને તેના જેવા જ થવાનું મન થાય છે પણ સાધુને જોઈને સાધુ થવાનું મન થતું નથી તે તમારે શું જ ક્યા પાપને ઉદય છે? મિથ્યાત્વ નામના પાપનો ઉઢય છે તે ખબર છે? મિથ્યાબિટની આ બધી ધર્મક્રિયા નકામી જાય તેમ નહિ પણ ઉપરથી નુકશાન કરનારી પણ થાય એમ જ શાસ્ત્ર કહ્યું છે.
ધર્મ કરવો હોય તે સમ્યકત્વ હોવું જોઈએ. કદાચ સમ્યકત્વ ન હોય તો તે છે પામવાની ઇચ્છા તે હોવી જ જોઈએ. તમે બધા રોજ શક્તિ મુજબ દાન પણ રે
છો? હું મારી શક્તિ મુજબ રોજ દાન કરું છું. તેમ પણ બોલી શકે છે? તમે છે છે બધા દાન નથી દઈ શક્તા તેનું દુઃખ છે કે વધારે કમાણી થતી નથી તેનું દુઃખ છે 5 છે? જેમ કમાણી જ જોઈએ તેમ દાન પણ રજ જોઈએ ને ? તમે લોકેએ ગજબ છે જ કરી નાખ્યો છે, ધર્મને પણ બેટે કરી નાખે છે. ધમની જગતમાં આબરૂ નથી છ ર રહી. ધમ ખોટું બોલે તે અમારાથી ખમાય? સારો માણસ મરી જાય તે ય ખોટું જ બેલે? તમને પૈસે વધારે ગમે છે કે ધર્મ વધારે ગમે છે? આજના ધર્મ કરનારા- ક જ એને ધર્મની કિંમત સમજાઈ નથી તેની આ બધી ખરાબી છે.
શ્રાવકના ઘરમાં જનમેલાને સાધુ થવાનું મન હોવું જોઈએ, તે પાધુપણું છે ૨ પામવાની શકિત ન હોય તો તે શકિત મેળવવા માટે સાચા શ્રાવક થવાનું મન હોવું જોઈએ પણ દુનિયામાં સુખી થવાનું મન ન હોવું જોઈએ. ભગવાને ધર્મ ક્ષે જવા માટે કહ્યો છે પણ સંસારમાં રહેવા માટે કહ્યો નથી. ધર્મ એટલે અધર્મથી ૬
આ રહેનારે જીવ. અધર્મ કરવું પડે તેનું ઘણું દુઃખ હોય, ન ચાલે. તે જ ૨ અધમ કરે બાકી અધર્મની છાયામાંય ન જાય. લખું ખાય પણ ચેપડયું ખાવા
અનીતિ ન કરે, ગ્રહસ્થપણામાં ન છૂટકે રહ્યો હોય. રોજ ચિંતા કરે કે- હું સંસારમાં જ ફસી ગયો છું, મેહે મને ઠગી લીધું છે. શ્રાવકની વિચારણું આવી હોય. આજે તો આ આ બધી વિચારણું નાશ પામી તેથી ધર્મની પ્રાપ્તિ બહુ દુષ્કર થઈ ગઈ . ધર્મ છે કરનારા મોટે ભાગે ધર્મ પામેલા નથી અને ધર્મ પામવાની ઈચ્છાવાળા પણ નથી કે
તેનું અમને ઘણું દુ ખ છે. ધર્મ પામવાની આડે આવનાર દુનિયાના સુખને રાગ છે. જે કે તે રાગની આપણે વાત કરવાની છે તે હવે પછી
Page #421
--------------------------------------------------------------------------
________________
- મહાભારતનાં પ્રસંગો -
[ પ્રકરણ-૩૯ ]
—શ્રી રાજુભાઇ પઢિત
00*0000000000000000000
એક કોયડા, જે રાધાવેધ કરતાં ય દુર્ભેદ્ય બન્યા.
અને.. એક દિવસ...
તેમાં
આપ
કાંપિટ્યપુર નગરથી એક દૂત હસ્તિનાપુરની રાજસભામાં આવ્યા. દ્રોપદ્ય રાજાની કુશળતાના સમાચાર આપીને કહ્યું કે-“પાંડુરાજ! દ્રૌપદ્મરાજાને એક દિવ્યાંગના જેવી રૂપ–લાવણ્યની તરતી દ્રૌપદી નામે પુત્રી છે. સવ કળામાં વિશારઢ આ પુત્રી જેને તેને આપવા માંગતા ન હેાવાથી દ્રૌપદ્મરાજાએ સ્વયંવર યોજયા છે. આપના દરે પુત્રા સાથે પધારે તેમ આમત્રણ પાઠવેલ છે.” કૃતનું યેાગ્ય સત્કાર-આતિથ્ય કરીને દુતને વિદાય કર્યા. રાજા પાંડુ પેાતાના એકસેા પાંચ કુમારેા તથા કુંતી, સાથે કાંપિલ્પ તરફ જવા નીકળ્યા. રસૈન્ય સહિત મેટા રસાલા કરતાં તેઓ થાડાક જ દિવસમાં કાંપિયનગરે આવી પહોંચ્યા.
ગાંધારી ધૃતરાષ્ટાદિ સાથે પ્રયાણ કરતાં
ખીજી બાજુ દેશ-દેશના અસંખ્ય રાજા-મહારાજાએ પણ આવ્યા હતા. યેાગ્ય દિવસે સ્વયંવર મ`ડપમાં દરેકને પ્રવેશ કરાવવામાં આવ્યા
સાનાના એક સ્તભ ઉપર ચાર ચક્રો ડાબી તરફ અને ચારચક્રો જમણી તરફ સતત ફરી રહ્યા હતા. તેની છેક ઉપર એક પૂતળી ફરી રહી હતી. તેલના ડાયામાં પડતા તેના પ્રતિબિંબમાં જોઇને, દેવાધિષ્ઠિત ધનુષ ધારણ કરીને તેનાથી જ પૂતળીની ડાબી આંખ વીધવાની હતી. આવેા રાધાવેધ જે સાધશે તેને દ્રૌપદી વરમાળા પડરાવશે. આવી ઉદ્દાષણા દ્રૌપદીના ભાઇ ધૃષ્ટદ્યુમ્ને કરી હતી.
રૂપ-લાવણ્યના એક ઉછળતા સાગર હેાય તેવી દિવ્ય અપ્સરા લકારા તથ. આભૂષણેાથી ઝળહળતી રાજકુમારી દ્રૌપદ્ની ધીમે ધીમે રાજકુમારા તરફ નજર ફેરવતી પેાતાના આસન તરફ જઈ રહી હતી હુજારા આંખાને જોઇ રહી હતી જ્યારે હજ્જારા આંખેા માત્ર એક રહી હતી.
જેવી
વસ્ત્રા
રાજાએ તથા એક દ્રોપદી દ્રૌપદીને જ
જોઇ
અચાનક... દ્રૌપદીની નજર પાંચે પાંડવા ઉપર પડી. અને તે પાંચેય પાંડવાને અપલક નજરે જોતી રહી. તથા સ્વયંવરની રાધાવેધની પ્રચંડ પ્રતિજ્ઞાને નિવા લાગી
Page #422
--------------------------------------------------------------------------
________________
૪૪૬ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) ' અરે ! આ રાધાવેધ અન્ય કેઈ સાધી જશે તો ? અથવા આ પાંચમાંથી કેઈ” ને ૨ સાથી નહિ શકે તો? આવી અધીરતાએ દ્રૌપદીના હૈયાને વિહ્વળ બન વી મૂક્યું. છે હૃદયની ગમગીની સાથે જ દ્રૌપદી પોતાના દિવ્ય સિંહાસન ઉપર બેઠી.
કુળમાં પરંપરાગત રીતે દેવતાએથી અધિષ્ઠિત એવું ધનુષ ધારણ કરીને શરજ સંધાન કરવાના અને તે બાણથી રાધાવેધ સાધવાનો હતે.
ધનુષને ધારણ કરવા આવી રહેલા એક પછી એક રાજાઓને ઓળખાવતી 8 ચેટી દ્રૌપદીને કહેતી હતી કે– હે દેવી ! આ મઢન્ત રાજા છે, ધનુષ ધારણ કરવા જ આવે તે પહેલાં જ સામેથી એક વ્યકિતને છીંક ખાતા તે તેને હાનિ પામ્યા વગર જ છે પાછા ફરી ગયા છે.
આ ધરા નામને નરનાથ, પેલા વિરાટ નરેશ, આ શલ્ય, એ સહદેવ, જ જ પેલો ત્રિખંડધિપતિ પ્રતિવાસુદેવ જરાસંઘ, પેલો શિશુપાલ એ બધા ધનુષ ને કાં તો હું ૨ જોઈ નથી શક્યા, કેઈ વળી ધનુષને નમીને જ ચાલ્યા ગયા છે, તે કઈ વળી છે છે ઘનુષને ઉઠાવીને માત્ર નમાવ્યા પછી હતપ્રભ થતા પાછા ફરી ગયા છે. જ હે દેવી ! ઘમંડથી નહિ ઉઠવા ઇચ્છતે છતાં મિત્રોના આગ્રહથી આ ધનુષની
નજીક આવી રહ્યો છે તે જગતને વિખ્યાત ધનુર્ધર કણ છે. ૬. કર્ણનું નામ સાંભળતાં જ દ્રૌપદીના શરીરમાં પરસેવો વળવા લાગે છે. તેનું શું ૨ મુખ શ્યામ થઈ ગયુ. દ્રૌપદીએ વિચાર્યું કે- “આ (કર્ણ) જગત વિખ્યાત બનુર્ધર છે છે પણ તે સારથિપુત્ર છે. આથી તેનામાં મારૂ મન રમતુ નથી. મારી રતિ તે આ
પાંચે પાંડમાં જ નૃત્ય કરી રહી છે. તે છે વિધાતા! આ કર્ણને ધનુષ ઘર બનાવી છે રાધાવેધ સાધવા સુધી ખેંચી લાવીને મને વિડંબના શા માટે કરે છે?
હે કુલદેવતા! હું કર જોડીને અંજલિપૂર્વક વિનવું છું કે- “પાંડુરાજના પાંચ ૨ છે પુત્રોથી ભજે કઈ મારો પતિ બનતે તું અટકાવજે.”
- આ રીતે રાજકુમારી દ્રૌપદીની મનોવ્યથા જાણી ગયેલી પ્રતિકારીએ કર્ણપ્રિય એ અમૃત વચન સંભળાવતા કહ્યું કે- “ક તાકાતપૂર્વક ધનુષ તે ધારણ કરી લીધુ ૧ પરંતુ હે દેવી! તારા કુળદેવીના પ્રભાવથી હતપ્રતાપી બનીને તે રાધાવેધ કરી દ
શક નથી. ' હે દેવી ! આ બળદેવ- પ્રદ્યુમ્ન શબ- શ્રી કૃષ્ણ આદિ કેમ બેસી જ રહ્યા છે
Page #423
--------------------------------------------------------------------------
________________
વર્ષ -૧૧ અંક-૧૭ / ૧૮ : તા. ૧૫-૧૨-૯૮
છે? કસના સારક, ચાણુરાદિના વિનાશક આ કૃષ્ણ રાધાવેધ સાધવા આવતા પણ પોતાના ઉત્સાહી પુત્રોને પણ આવવા નથી દેતા.
: ૪૪૭
તા નથી
હે દેવી! હવે આ દુર્ગંધન રાધાવેધ સાધવા આવી રહ્યો છે. પરંતુ ગમે તે કારણે ઘમંડી ધનુષ ધારણ કરવા આવેલા તે ધનુષ્ય આગળ તદ્દન નમ્ર થઇને અત્યંત નમી રહ્યો .
અને આ દુઃશાસનાદિ, આ ભગઢ, અશ્વત્થામા, ભૂરિશ્રવા, મહાસેન, ચરૂમાદિ દરેક આવી આવીને પાછા તેજેહત થયેલા એસી રહ્યા .
શલ, જયથ, પેાતાના સ્થાને
અને આ જે દેવી! વાસુદેવ કૃષ્ણના આંખના ઈશારાથી હવે આ પાંચે પાંડવા માંચથી ઉભા થઈને આવી રહ્યા છે આ ભીમ છે કે જે યુદ્ધમાં હાથીએને જેમ ફ્ગાળી દે અને આ અર્જુન છે, જેના બાણેા શત્રુના પ્રાણા લીધા પાછા ફરતા નથી.
ઇંડાની વગર કઠિ
દિવ્ય ધનુષ તરફ ખુમારીપૂર્વક આવી રહેલા અર્જુનને જોઇને કેટલાંક આશ્ચય પામ્યા, તેા કેટલાંકની આંખા રાષથી રક્ત બની ગઇ.
દિવ્ય ધનુષને પ્રદક્ષિણા કરીને અને પ્રણામ કરીને યુધિષ્ઠિરની આજ્ઞાથી અર્જુને ક્ષણમાં જ પ્રચંડ દેવતાઇ ધનુષને ઉઠાવી લીધુ. એ જ સમયે અહંકાર સાથે ભીમે ગઢા ઉંચી કરીને ગર્જનાપૂર્વક કહ્યું કે- આ રાધાવેધના અત્યંત અદ્દભુત કાર્ય માં જે જેના માથામાં દુ:ખાવા થશે તે તેની વેદનાને મારી આ ગઢા દુર કરી નાંખશે. અર્જુને ધનુષને નમાવ્યુ. પણછ બાંધીને શર—સંધાન કર્યા, બીજી તરફ કુંતીના હું ને! પાર નથી. તેા ગાંધારી દુઃખી દુઃખી થઈ છે.
દ્રોણાચાર્યે પાંડુ-ધૃતરાષ્ટ્ર-ભીષ્માદિને હ્યું- અર્જુનના બાહુબળના પરાક્રમને જુએ તા ભીમે કહ્યું- હે અજુ ન ! આ ધનુષ વર્ષોથી કેાઇએ ઉઠાવ્યુ નથી માટે બહુ જુનુ થઇ ગયેલુ છે તારી તાકાતને તે ધનુષ સહન કરી શકે નહિ માટે ધીમે ધીમે ઉપાડા,
અજુને શર-સ`ધાન કરીને તેલમાં પડતા પ્રતિબિંબમાં બરાબર લય- નિશાન તાકીને ખાણ છેડયું અને પૂતળીની ડાબી આંખ વીધાઈ ગઈ રાધાવેધ સધાઈ ગયા. દેવાએ આકાશમાંથી પુષ્પવૃષ્ટિ કરી.
Page #424
--------------------------------------------------------------------------
________________
જ ૪૪૮ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) છે. હવે ખુશખુશાલ થતી મનેકાંક્ષિત પતિ પ્રાપ્ત થતા હર્ષોલ્લાસથી રાજકુમારી જ દ્રૌપદી પાંચે ય પાંડવોને પરણવાની ઈચ્છા હોવા છતાં લોક નિર્વાદ લેક નિંદા)ની છે કે શંકાથી દ્રોપદીએ સ્વયંવરમાળા અર્જુનના કંઠમાં આપી. પરંતુ જેવી પ્રભાવથી ૨ ૨ દરેક લોકોએ પાંચે ય પાંડવોના કંઠમાં વરમાળા જોઈ.
એ જ સમયે દિવ્યવાણી થઈ કે-“રાજકુમારી વડે સારૂ વરાયું છે. અહીં કેઈ શંકા કરશો નહિ.”
અને કુંતી માતા બોલ્યા કે- મારે તે બાકીના ચારની એગ્ય પત્ની અંગેની જ ચિંતા ટળી ગઇ. પરંતુ.... પરંતુ છે પરતું...રાજા દ્રોપદે સાફ સાફ સંભળાવી દીધુ કે-અજુને રાધાવદ સાધ્યો હોય : તે ભલે સાધ્યો હોય પર તુ હું મારી પુત્રી દ્રૌપદી પાંડવોને નહિ જ આપુ. પાંચછે પાંચ પાંડવોને મારી પુત્રી પરણાવશ તે હું શિષ્ટજનમાં ઉપહાસ પામીશ માટે એ તે છે જ બની શકશે જ નહિ.
અને વરમાળા માત્ર અર્જુનના કંઠમાં પહેરાવ્યા છતાં પાંચેય પાંડવોના કંઠમાં ૬ છે તે આવી પડી છે. અને તે જ સમયે રાજપુત્રી દ્રૌપઢીએ સારૂ કર્યું સારું કર્યું એવી છે દિવ્ય વાણી થઈ છે. વાસ્તવમાં તે દ્રૌપદીએ અજુનને જ વરમાળા પહેરાવી હતી. વરમાળા પશુ એક જ હતી. છતાં ગમે તે કારણે તે પાંચે ય પાંડવોના ૬ કંઠમાં દેખાઈ છે ભવિષ્યમાં ન જાણે શું ય થવાનું હશે.
હવે મારે શું કરવું?
બીજી તરફ અને વિચાર્યું- મોટા બે ભાઈ યુધિષ્ઠિર અને ભીએ પરણ્યા ન જ ઈ હોય અને હું પરણીશ તે તે કુળની મર્યાટાને જરાય ઉચિત નથી. તેથી હું બને છે જ મોટાભાઈના લગ્ન થયા પહેલા પરણવા ઇરછત નથી.
આવા અસમંજસ ભર્યા માહોલમાં ખુદ દ્રૌપઢી પોતે પાંચે ય પાંડવોને પરણવાની છે ઇચ્છાવાળી હતી છતાં લોકનિંદાથી ડરી ગયેલી તે પોતે પાંચેય પાંડના કંઠમાં માળા જ જ આવી પડતા એટલી ખુશ ન હતી, કે જેટલી ખુશ માત્રા કુંતીદેવી હતા.
જગતમાં બેજોડ લાવણ્ય-સૌંદર્યની મૂર્તિ સમી દ્રૌપદી જેના તેના હાથમાં જઈ ર ૨ ના ચડે માટે તે સ્વયંવરમાં રાધાવેધની ભીષ્મ શરત રાખી હતી. આખરે દ્રૌપદીના છે છે મનના માણિગરે જ રાધાવેધ સાથે છતાં વિધાતાએ એક અણુક કેયડે ઉભે છે થી કર્યો હતો જેથી લગ્ન થઈ શકતા ન હતા. આખરે કઈ ચારણમુનિ આકાશમાંથી ૬ જ ત્યાં ઉતર્યા.
" ( ક્રમશઃ )
Page #425
--------------------------------------------------------------------------
________________
ધમને મન સંસાર કે મોક્ષ ? : જ (ગતાંકથી ચાલુ) -પૂ. આ. શ્રી વિજય રામચંદ્રસૂરીશ્વરજી મ. સા. જ
પ્ર. : એક એધે ય શ્રદ્ધા છે કે આ બધું ધર્મથી મહ્યું છે ?
ઉ. : એધે એ ય આ શ્રદ્ધા હોય તે જીવ ધર્મ કેવી રીતે કરે ? સંસારમાં જ કેવી રીતે ૨છે ?
ધર્મ સમજેલાને ઘર નાશ પામે કે સળગી જાય, તો ય દુઃખ ન થાય. નાશ ૬ 2 પામ્યું તે અધર્મનું ફળ હતું તે ધર્મનો પ્રતાપ હતે – તેમ માને. અને મળ્યું હતું ? જ સુખમાં સંસારના ફી ન જાય અને દુઃખમાં મૂંઝાઈ ન જાય તે નામ ધર્મની શ્રદ્ધા !
• તમે હંયાથી બેલે કે - આ સંસારમાં ગમે તેટલી અનુકુળ સામગ્રી મળી હોય, 9 રાજરિદ્ધિ - સિદ્ધિ મળી હોય તે પણ આ સંસાર રહેવા જેવો નથી, છોડવા જેવા
જ છે. આવા શ્રધ્ધા પેઢા થઈ છે ? ખાતાં-પીતાં, બેતાં-ઊઠતાં મોક્ષ યા આવે છે? આ પ્ર. . આપ યાઢ કરાવો તે આવે ?
ઉ. : ચાઢ કરવું તે યાઢ આવે કે સાંભળવું પડે છે ? જે ગમે તેની ઈચ્છા ૨. જ હોય કે નહિ ?
આ સંસાર તે ભૂંડામાં ભૂંડે છે. કેઈપણ રીતે સારો નથી, રહેવા જેવો છે? 3 નથી. સંસાના સુખમાં કુદાકુદ કરે અને દુઃખમાં રુવે તે ધર્મા પણાનું લક્ષણ નથી.
ધર્મ વિના તો ચાલે નહિ. ધર્મ જ કરવો જોઈએ. દુનિયાના સુખને સારૂં માને અને છે દુઃખને ખરાબ માને તે ધર્મ કરી જ ન શકે.
પ્ર. અનુકૂળતા હોય તે ધર્મ વધારે થાય તેમ નહિ ?
૬. આજે તે અનુકૂળતાવાળા ધર્મ જ કરતા નથી. તમે બધા અનુકૂળતા ૦ જેટલાય ધર્મ કરે છે ?
તમે બધા ખરેખરા સમજુ થઈ જાવ તે બગડેલા સાધુ પણ સુધરી જાય. પ્ર. : અમારામાં જ શ્રાવકના ગુણનું ઠેકાણું ન હોય તો શું થાય ?
ઉ. તમે શ્રાવક બનવા તે અહીં આવે છે ને ? શ્રાવક બનવા આવતા હેત ? તે ય સમતુ બની ગયા હોત. છે તમે બધા સમજુ હોત તે સાધુપણું અને સાધુને વાંઝત પણ ગમે તેને ન વાંકત. અ જ વેષધારીને પણ વાંઢવા લાગ્યા ત્યારથી સત્યાનાશ નીકળી ગયું – ઘણું બગડી ગયું. આ
પ્ર. ? સંસારી કરતાં તે સારા ને ? ઉ. : તે તે ભૂંડામાં ભૂંડા ગણાય. મૂકયું છે એ છું અને ભગવે છે ઘણું..
Page #426
--------------------------------------------------------------------------
________________
: ૪૫૦ :
;
; શ્રી જૈન શાસન [અઠવાડિક) ) જ તમે કે અમે અહીં સુધી આવ્યા તે ભૂતકાળના ધર્મનો પ્રભાવ છે. હવે સંસાર માં જ ગમે છે કે મેક્ષ ગમે છે ? ભગવાને મોક્ષ માર્ગ બતાવ્યો છે કે સંસાર છે ર માર્ગ બતાવ્યું છે ? ભગવાનને નહિ માનનારા ઘણા છે, અમારામાં પણ. તેથી જ છે જ ભગવાન ખુઢ કહી ગયા છે કે, પાંચમા આરામાં ઘણા મુંડાએ મહામિથ્યાષ્ટિ પાકવાના છે. આ છે શ્રાવકે પણ દુઃખી થશે, હેરાન થશે પણ સંયમ લેવાનું મન નહિ થાય તેવા થવાના ૨ છે. તમારો નંબર શેમાં છે ? તમે બધા સંસારના પૂજારી છે કે ધર્મના પૂજારી છે? ર સંસાર યા આવ્યા કરે છે કે મેક્ષ ? , 4. પ્ર. : આજે તે દીક્ષા લેનારા વધ્યા ને ? છે ઉ. : આજે ઘણાની પરીક્ષા નહિ કરે તે દીક્ષા લેનારા એવા બાવશે કે ગુરૂ ૨ હેરાન હેરાન થઇ જશે. છે. અમે દીક્ષાનો ઉપદેશ આપીએ પણ ‘તું દીક્ષા લે તેમ ન કહીએ. દીક્ષા ધર્મ જ બરાબર સમજાવીને, પરીક્ષા કરીને આપતા હોય તે વાંધો નથી. પણ ‘તું અહીં આવી ૨. જા કશે વાંધો નહિ આવે - તેમ કહી દીક્ષા આપે છે તેથી તે ઘણું નુકશાન થયું ? જ છે. દીક્ષા આપવાની ખરી પણ કોને ? જેને મિક્ષ જોઇએ તેને. સંસારમાં દુઃખી હોય છે છે અને અહીં સુખી થવા આવે તેને દીક્ષા અપાય નહિ. ખરેખર ધમી પણ કેશુ? જેને જે કે મેક્ષ જ જોઈતું હોય, સંસારથી છૂટવું હોય તે. સુખ ન ગમે અને હું અને મજેથી જ ૨ ભેટે છે. દુનિયાના સુખની હેલી અને દુઃખને રાગી છવ ધર્મ માટે લાયક છે. સાધુજી પણામાં કષ્ટ વેઠવા આવવાનું છે, લહેર કરવા નહિ. અનુકુળતા ભગવે તે સાધુપણું છે જ પાળી શકે નહિ. સાધુવેષમાં એવું જીવશે કે અનંતકાળ રખડવું પડશે. . પ્ર. : ધર્મ ઘણો વધ્યો છે. તે
ઉ. : મને લાગતું નથી. દેખાવને વધો છે. હિંયાનો વધ્યો નથી. રે પ્ર. મોક્ષ કેવી રીતે યાદ રાખો ?
ઉ. ? બધા જ શ્રી અરિહંત પરમાત્માએ મોક્ષે ગયા છે. શ્રી અરિહંત પરમા૨ માઓનો ઉપદેશ રૂ તેવા બીજા અનંતા આત્માઓ પણ મોક્ષે ગયા છે. આપણું જ ભગવાન ક્યાં ગયા તે જગ્યા સારી જ હોય ને ? ત્યાં જવાનું મન કોને ન થાય ? ' મોક્ષ તે વાત-વાતમાં વાત આવે તે છે. તમને કેમ યાદ નથી આવતે તે જ 3 સમજાતું નથી.'
શાસ્ત્ર કહ્યું છે કે, સંસારના સુખ માટે ધર્મ કરે તે ધર્મ નથી કરતો પણ છે, છે અધર્મ કરે છે. વાસુદેવ અને પ્રતિવાસુદેવને નિયમાં નરગામી કહ્યા છે કે.. ? માગીને જ છે તે બે પદવી મેળવે છે માટે, ધર્મ વેચીને સુખ મેળવે તે નરકગામી જ હોય.
“ “ ***
,
કરી ને
ક'
Page #427
--------------------------------------------------------------------------
________________
છેવર્ષ ૧૧ અંક ૧૭–૧૮ તા. ૧૫–૧૨–૯૮ :
: ૪૫૧ પ્ર. : સુખ મળે તેને વાંધો નહિ પણ સુખ માગવું નહિ તેમ ને ?
ઉ. : મોક્ષ માટે જે જવ ધર્મ કરે તેને સુખ મળ્યા વિના રહે જ નહિ. તેને માગવું ન પડે. ધમ ભિખારી હોય? માગણ હોય? સ્ત્રી–પરિવાર, પૈસાટકાદિ માગે?
આજે તે તમારા લીધે જેનોની આબરૂ બગડી ગઈ કે – ચાંલાવાળાનો વિશ્વાસ કર નહિ. આજે તે અમારેય કહેવું છે કે – આ સાધુવેષમાં પણ એાળખ્યા વિના માનતા નહિ.
પ્ર. : ઓળખવા કેવી રીતે ?
ઉ. : સાધુને ઓળખવા સહેલા છે ! સાધુ સંસારની પુષ્ટિ થાય તેવી વાત જ કરે જ નહિ સુખીને આવો... આવો... તેમ ન કરે. દુઃખીને સાંભળે નહિ તેમ ન બને. તેને મન તે રાજા અને રંક બે ય સરખા છે. બન્નેને સંસાર છોડવાનું જ કહે, છે મોક્ષે જવા જેવું કહે અને સાધુ થવા જેવું કહે. - પ્ર. વ્યવહારથી મોટા માણસને આગળ લાવવો પડે ને ?
ઉ. તમે તેને આગળ બેસાડો પણ અમે જે તેની શરમમાં આવીએ તે શું છું ન થાય ? મે શ્રીમંત આવે અને તેની અસર સાધુને થાય તે સાધુનું સાધુ પણું પણ જાય છે છે. પ્ર. : શાસનની પ્રભાવનાનાં કાર્યો થાય ને ? ૨ ઉ. : તેવા લેકે પ્રભાવના કરતા નથી પણ થાય તેટલી શાસનની વિભાવના છ કરે છે અને જાતની પ્રભાવના કરે છે. સાચું કહું તો આજના મોટા ભાગના સુખી
લેકે “આ બલા” જેવા છે. દિ ભગવાને કહ્યું છે કે - ઉભયકાલ આવશ્યક કરવું જોઈએ, સવારમાં પ્રતિક્રમણથી છે રાતનાં પાપ ધોવાય છે. સાંજના પ્રતિક્રમણથી દિવસનાં પાપ ધોવાય છે. આ જાણવા છે છતાં પણ બે વાર પ્રતિક્રમણ કરનારા કેટલા નીકળે ? સમય નથી માટે કે કરવું નથી , તે માટે ?
પ્ર. : સંસારની પ્રવૃત્તિમાં પાપ લાગે છે તેનું જ્ઞાન જ નથી..
ઉ. : સંસાર તે આખો પાપ છે. સંસારમાં પાપ કરવું પડે તે ખબર નથી – છે. તેમ કેઈ જૈન બોલી શકે ખરો ?
પાપ ન કરવું હોય તે સંસાર છોડવો પડે. સંસારમાં રહ્યા છે ? ભંગ કરવા ઇ છે છે, જેથી ખાવું - પીવું છે માટે ને ? વિષય ભોગવટો કરવો તે પાપ છે ને? અઢાર છે પા૫ સ્થાનક બોલો છો ને ? તે પાપોની માફી માગો છો ને ? તે બધાં પાપ છે ને? જ તે જાણવા છતાં પણ તમે કરે છે ને ? અઢારમાંથી કયાં ક્યાં પાપ નથી કરતા તે કહો ? આ
Page #428
--------------------------------------------------------------------------
________________
૪૫૨ :
.: શ્રી જૈન શાસન (અઠવાડિક : પ્ર. ? બધી પ્રવૃત્તિમાં પાપ છે તે કરવું શું ? ઉ. : સાધુ થવું.
પાપ કરો તે દુખી જ થવું પડે. ધર્મ કરે તે સાચા સુખી થવાય. અને ૨ બરાબર પૂરેપૂરે ધર્મ થાય તે મુકિત થાય.
પાપ નથી સમજાતે તેમ જૈન બેલે ? સાધુએ સંસાર કેમ છે ? સભા : ધર્મ કરવા. ઉ. સંસારમાં રહયે ધર્મ થતું નથી ને ?
શ્રાવક બે વાર પ્રતિક્રમણ કરે ને ? ત્રિકાળ પૂજાય કરે ને ? વ્યાખ્યાન સાંભળે છે છે ને ? પાપ ન માને તે ય સંસારમાં રહેવામાં વાંધો નથી તેમ બોલાય ? અમે બધું જ આ છેડયું તે ભૂલ કરી ?
સભા : સંસાર જ પાપ છે. ઉ. : હયાથી લાગે છે ? તે પછી સંસારમાં કેમ રહ્યા છે ? પ્ર. : મોક્ષે જવું છે તે બીજે ટુંકે રસ્તે બતાવો.
ઉ. : ભગવાને જે માગ કહ્યો – બતાવ્યું તે ગમે નહિ? અને “નવે બનાવો છે છે એમ કહે છે ? જેનો કા ઉઠ હોય તે બનાવે.
સંસાર મજેથી સેવે તે કાં નરકમાં જાય કાં તિર્યંચમાં જાય. નરક – તિર્થ"ચમાં છે ? શું હોય ? તિય બિચારા કેવી રીતે જીવે છે ? જ્યાં-ત્યાં ભટકી ભટકીને પેટ ભરે છે જ છે. ધર્મ કરે નહિ તે ક્યાં જાય ?
સભા : દુર્ગતિમાં તમારે દુર્ગતિમાં જવું છે ? દુર્ગતિ બે છે. નરક અને તિયચ. સભા : નથી જવાની ઈચ્છા.
ઉ, : જવાની ઈચ્છા નથી છતાં ય પાપ કરે છે ને ? તેનું દુઃખ પણ થતું જ ઇ નથી ને ? મજેથી પાપ કરે અને દુર્ગતિમાં જવું નથી તેમ બેલે તે ચાલે ? ચેરી કે જ કરનારે પકડાય તો જેલમાં જવું પડે ને ?
પ્ર. : શાસ્ત્રમાં કહ્યું છે કે – સંવત્સરી પ્રતિક્રમણ કરીએ તો બધાં પાપ ધોવાઈ જાય.
ઉ. ? આવું કોને કહ્યું છે ? કહ્યું હોય તે એમ કહ્યું હોય કે – રેજ નથી કરતા જ તે એક તે કરો!
સંવત્સરી પ્રતિક્રમણ તે વિશિષ્ટ પ્રતિક્રમણ છે. રોજ પ્રતિક્રમણ કરે તે ચૌદશે ૨ પકખી, ચાર મહિને માસી અને બાર મહિને સંવત્સરી પ્રતિક્રમણ તે કરે. જે રોજ પા૫ ના ધોવે તેનાં પાપ શી રીતે ઘવાય ?
(ક્રમશ:)
Page #429
--------------------------------------------------------------------------
________________
છે
; કર્મલત્તા છેદતી કામલત્તા '
| -૬. સા. શ્રી સૌમ્યજ્યોતિશ્રીજી મ. (શિશુ)
“શી કહું કથની મારી રાજ, મને કમેં કરી મહિયારી રાજ” આ કર્ણપટ જડે છે ૬ સંજિત થયેલ ધ્વનિ અને માનસપટમાં આલેખાયેલ કામલત્તાનું ચિત્ર કર્મની વિચિ- ૨
ત્રતાની સમજ આપી જીવને જાગૃત કરી દે છે. કામલત્તા એટલે મેહનીયકર્મરૂપ વૃક્ષની છે કામલત્તાથી વિંટળાયેલી, જેના કારણે જીવનમાં કેવા કેવા ખેલ કર્મસત્તાએ ખેલાવ્યા. '
તે જોતાં-સાંભળતાં નયને અનરાધાર વરસે એટલું જ નહિ પણ જીવનમાં વૈરાગ્યરંગ છે ૬ છાઇ જાય અને રાગની ત્રણ અવસથામાંથી મુક્ત થવાનું મન સહેજે થઈ જાય. છે કર્મલનાની ગહન વેલડીના ભેદન–છેદનની પ્રક્રિયા તે તત્ત્વવેત્તા જાણે પણ જ્યારે જ આ જીવને પિતાના ભૂતકાળ ઉપર કર્મ નિત ચેષ્ટા ઉપર તિરસ્કાર ઉદભવે ત્યારે સત્યનો કે સ્વીકાર સહેજે થઈ જાય. આ કથામાં કમલત્તાની ગહરાઈમાં રહેલી કામલત્તા કેવી રીતે 9 કર્મનું ઉમૂલન કરે છે તેને દષ્ટિપથમાં લઈશું. એના વાંચનથી આપણું સન્માર્ગમાં છે
સ્થાનાંતર પણ થઈ જાય અને આત્મા ઉર્ધ્વગામી બની જાય. ચાલે ત્યારે કર્મલત્તા છેઠતી ? જ કામલત્તાનું ચરિત્ર જોઈએ.
શિવરી નગરી, માધવ બ્રાહ્મણની પત્ની સુખપૂર્વક દાંમ્પત્યજીવન અનુભવતાં ૨ એક પુત્રની પ્રાપ્તિ થઈ. કેશવ નામ પાડયું. કામલત્તાનું દેહ સૌંદર્ય ઉર્વશી રંભાને છે પણ હરાવી છે તેવું હતું. કરી એકવાર પુત્રને પારણામાં સુવડાવી કામલત્તા ગામ બહાર કૂવે પાણી ભરવા ? 9 ગયેલી. ત્યાં અચાનક ચડી આવેલ રીન્ય સાથે દુશ્મન રાજાના સિપાઈઓ એને દેવાંગના છે, છે જેવી રૂપાણી દેખી પકડીને, પોતાના રાજા પાસે લઈ ગયા રાજા રૂપાળી સ્ત્રી મળ્યાને જ
જત માની લઈ રીન્ય સાથે પાછો વળે રૂપના અંબાર જેવી કામલત્તાને પોતાના છે અંતઃપુરમાં બેસાડી સાથે પટ્ટરાણી સ્થાને પણ ગોઠવી દીધી. રાજા હવે–
વિષય વાસનાથી ગ્રસ્ત તેને લલચાવે છે. તું અહીંથી જઈ તે શકવાની નથી, છે તે શા સારુ દુઃખી થાય ? આવ મોજ કરીએ, તું મારી સ્વામિની હું તારો દાસ.”
ગરીબના ઘરે શું પામતી હતી. અહીં તો રંગરાગની સામગ્રી પુષ્કળ બીજે ૬ ત્રીજો વિચાર છેડી યુવાની સફળ કર. રે, રાજાના વચનથી કામલત્તા લલચાણી એની વૃત્તિા પલટાણું.. બની ગઈ છે પટ્ટરાણી સત્વ ગુમાવ્યું. અને એકવાર લપસી એટલે “વટલેલી બ્રાણિી તરકડીથી ૬ આ ભૂંડી” એ ન્યાયે આગળ વધુ લપસવાની અને ન કરવાના કામ પણ કરશે.
Page #430
--------------------------------------------------------------------------
________________
' : ૪૫૪
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
)
જો કામલાને લપસવાનો નિર્ધાર ન હોત, સત્ત્વ ટકાવી રાખવું હોત, તે રાજા ૨ ૨ ગમે તેવું લલચાવે પણ વિચારી શકતા કે,” આ માનવદેહ અધમ ઉપાયે પણ ૨ ગરાગ છે જ અને ભેગ માટે મળ્યા છે” એ રાજાની મૂઢતા છે. ખરેખર રંગરાગ ભેગમાં મજા જ નહિ પરંતુ જીવ વિડંબણુ. ભલે રાજા કામાંધ, ગધેડા જેવો બન્યા છે. તે કેવલ ચામ- ૨ ડાના ખેલ જુએ છે અને પવિત્ર માનવઠાયાના સદાચારો જોવા અંધ થયો છે પણ મારે છે. છે શા માટે આંધળા, બનવું? આ ઉત્તમદેહ વડે શા માટે અધમકાર્ય કરાવવા ? કાયા છે અને ઇન્ડિયા વાઘણ અને તેને લોહીનું ચાટણ મળે પછી તે વિફરે. છે જે માનવ કાયા અને ઇન્દ્રિયની વિકરાળ ભૂખમાં વિડંબવાનું હોય તે તે ૨ છે ગધેડે-ગધેડી, ભૂંડ ભૂંડણુના અવતાર શા ખોટા હતા તે અહીં આવ્યો ? ભલે રાજા છે જ ગમે તેમ લપટાવે પણ મારું પવિત્રશીલ અખંડ રહેશે. મારે વિષયોની ગુલામડી થવું નથી કે આ સર્વ જાળવી રાખું. યોગ્યાયોગ્ય જોવા મળેલી અંતર ચક્ષુવાળા આ ઉંરામભવમાં શું છે ૬. એ આંખ મીંચી આંધળી થાઉં ? અંધાપાવાળા જનાવરનાં અવતારમાં આંધળી હતી કે છે જ ને ? હવે શા માટે છતી આંખ ફેડી નાંખી વિષયના કૂવામાં પડું ? આ વિષયસુખને આનંદ મધુ બિંદુ જેટલો, એની ખણજ સમુદ્ર જેટલી. શા માટે ? છે બિંદુ જેટલા સુખ માટે દુઃખને સમુદ્ર ઉભું કરો ? આવું સત્ત્વ કામલત્તાએ જાળવ્યું ? જ હોત તે આ વિવેક કેળવી શકત, રાજાની માંગણી સામે પણ તટસ્થ રહી શક્ત. છે છે પણ સત્વ ગુમાવ્યું. ભ્રષ્ટ થઇ. બ્રાહ્મણ પત્ની રાજરાણી થઈ. દિવસે, મહિના વર્ષોને જ
વીતતા શી વાર? પણ અતીતના સંભારણા એને હચમચાવી મૂક્તા હતા. વૈભવ - દ, વિલાસ, રાજા જેવો પતિ છતાં વારંવાર માધવને યાત્રા કરી આંખે અશ્રુધારા વહાવતી હું છે હતી. ધાવણા બાળક કેશવ પણ યાદ આવતું હતું. દિલ પસ્તાવો કરે. કેવી મારી છે જ નીચતા ? પેલા બિચારા દુઃખે દિવસે પસાર કરતાં હશે. હું અહીં મોજ કરૂં છું ? જ લાવ અહીંથી ભાગી એમની ભેગી થઈ જાઉ ? ૬. પણ અહીં રોકી પહેરે, કયાંથી ભાગી શકાય ! એટલે એ પેંતરો રચે છે જેથી છે રાજાને મારી સહેલાઇથી ભાગી શકે, એણે રાજાને સમજાવ્યું. જુઓ તે મારા મારી છે કેવી પતિત સ્થિતિ ? હું કાંઈ ધર્મ કરું. દુખિયાને દાન દઉં ? આ ગુલામ રાજાને એના પાપની શી ખબર? એણે કહ્યું. ખુશીથી તારી ઇચ્છા મુજબ છે
દેવું હોય તેટલું છે. આ ખજાના તારા જ છે. શું રાજાની આ વાત ધર્મ ભાવનાની છે ખરી ? ના..ના... વિષયની ગુલામી. હા પાડતાં મારા ઉપર વધારે પ્રેમ કરશે. અને છે જ મને વધુ સુખ મળશે. વિષયની લાલસા અને ઘેલછાની તૃપ્તિ માટે ખજાને ખુલે મૂકે છે. આ
Page #431
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૧૬. અંક-૧૭/૧૮ તા. ૧૫-૧૨-૯૮ :
: ૪૫૫
(ર) ખજાના ખૂલ્યા, સ્નેહ સંબંધ તૂટયા
ખજાના ખૂલી ગયા, દાન સમારભ થઇ ચૂકયા. એ સાંભળી દેશદેશાવરથી યાચકાનુ દાન લેવા આગમન થવા લાગ્યું. એમાં એના ધણી બ્રાહ્મણ પણ આવી ચડયા. કામલત્તા એને એળખી ગઇ. ખજાના ખુલ્યા, ભેદભરમ ખૂલ્યા, પછી તેા ખાનગીમાં વાત કરી. વેરાતના ડએ આપી કહે છે.' આ લઇ જાએ કાળી ચઉઠશે આ નગરના બાહ્યવનમાં દેવીના મંદિરે આવજો, હું પણુ રાજા સાથે ત્યાં આર્વીશ. પછી રાજાનુ કાટલું કાઢી તમારી સાથે ચાલી નીકળીશ.
સાંભ્ળતા બ્રાહ્મણ ચાંકી ઉઠયા. પણ હવે આટલુ બધુ ધન–ઝવેરાત અને સ્ત્રી પાછી મળી છે ને ? રાજાના સજામાં આવેલી શીલ રી રીતે સાચવી શકે ? પણ એને પસ્તાના ને ? મારે એને આશા આપવા જોઇએ ખરેખર અંતરની વિષય— લાલસા અને ધનલાલસા માણસને હેવાન બનાવે છે. ખજાના તા મૂલ્યા. સાથે હું યા ભાવ ખુલ્યા. પતિદેવ મળ્યા. રાજવી સાથેના સ્નેહસંબંધ તૂટયા. પરિણામે સત્ત્વ ગુમાવી શીલ ભાંગીન ક્યાં પહોંચી- રાજને મારી નાંખવાના વિચાર સુધી ને ?
અને
એન્ડ બ્રાહ્મણ પતિ, વેદપાઠી એ પણ સ્ત્રીના લાભે આમાં મંજૂર થયે એક દિવસ કાળી ચૌદશે કામલા ક્રુર રખ્ત રમે છે, કાળી ચૌદશે રાજાને કહે છે કે, તે દિવસે તમને તાવ આવી તમારૂ માથું સજજડ દુઃખતું હતું. ત્યારે મેં કાળી દેવીની બાધા રાખેલી કે મારા પતિનુ માથુ મટી જશે ન તાવ ઉતરશે તેા કાળી ચૌદશે તારી પૂજા કરવા આવીશ. અને ખાવાના પ્રતાપે તમને સારૂ થયેલુ.. તે। હવે આપણે આજે રાતે નગરની બહાર કાળીદેવીની પૂજા કરવા જવાનું છે.
રાત પણ કામઘેલા, તે કહે છે, ‘આહા ? આ તારી કેટલી બધી લાગણી ? ભલે આદું. જરૂર જઇશું. બ્રાહ્મણી કહે કે, ત્રીજાને સાથે નથી લેવાના તે ચે.' સજા મંજુર કરે છે ! વિચાર જ નથી સ્ફુરતા કે આમ કેમ ! સિપાઈએ ભલે મષ્ઠિર હાર ઉભા રહે તા શા વાંધા ? ના, આવે કોઇ વિચાર જ નહિ તેા શંકાને પણુ,સ્થાન નહી કે, આ પૂર્ત કરવા જવુ એમાં વળી ત્રીજાની ના કેમ પાડતી હશે ? કેમકે કામના અંધાપા, ડાંગનુ ઘેન એટલા ભૂંડામાં પણ રૂડાની કલ્પના કરાવે, અનર્થની શકા ન થવા દે, તે તા સ્વાભાવિક છે. તેમ ક્રમલત્તા કામવેલડીથી વીટળાયેલી, વિનાશકાળે વિપરીત દ્ધિ, નબળું થવાનું હેાય ત્યારે વિધિ ભૂલાવે એવી અવસ્થામાં રહેલી કામલત્તા અને રાજા કાળી ચૌદશે ઉપડયા, પહેાંચ્યા દેવી મ ંદિરે, રાણીએ પૂજાના ડાળ કરી, દેવીને વારવાર નમી દેવીના ઉપકાર માને છે. મા ! તારા પ્રભાવે મારા વહાલાને
Page #432
--------------------------------------------------------------------------
________________
જ ૪૫૬ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) રેગ મટી ગયો. કેટલી તારી મહેરબાની ! પછી રાજાને કહે તમેય દેવીને ઉપકાર છે ૨ માની પગે પડો. કામાંધ રાજાને રાણીના પંતરાની કયાં ખબર હતી. કાંધ ઉપર મત ર ચડી બેઠું હોય ત્યાં સુમતિ દીધી કામ આવે નહીં. સુમતિ સૂઝે નહીં.
અને તેથી જ આ તે મારા દિલની સગી છે એવા વિશ્વાસમાં ૨હી. એના કહા આ મુજબ દેવીના ચરણે માથું ઢાળી ઉપકાર માને છે. એટલામાં કામલત્તા બાજુ પર
રાજાએ મૂકેલી તલવાર લઈ નીચે નમેલા રાજાની ગર૪ન પર કચચતે ઘા ઝીકી દીધે. ઈ તિક્ષણ તલવાર તે જેરહાર ઘા, પછી તે ગળું કપાતા શી વાર ? માથું એકબાજુ, ધડ કે બીજી બાજુ કેવી પ્રપંચી રમત ! કેટલું અધમાધમ કૃત્ય. ! ખરેખર દશા ફરે ત્યારે બુદ્ધિ ફરે તેથી જ એક કવિએ ગાયું.
જેસી હેત ભવિતવ્યતા, ઐસી ઊપજ બુદ્ધ, હોનહાર હિરદે બસે, બિસર જાત સબ શુદ્ધ.' જળ ઊંડા બેઠી જાજરી, કાંટે કયાંય ન દેખાય,
જેના ખુટયા ખારવા, તેના વા પણ કવા થાય. * આનંદ કહે પરમાનંદા, ભેદું કયું ભૂલત,
દી ઊઠે દિશા ફરે, અવળા ખેટા કરત. કામલત્તા હવે આનંદમાં છે. પોતાના પતિના મિલનની ઉત્સુકતા છે. પણ માયા : જ્યારે ખૂલે છે ત્યારે ઉત્સુકતા મીટી તે જાય પણ ઉકળાટ વધી જાય. કામલત્તા શીલ રક્ષાના નામે રાજાને વિશ્વાસઘાત કરે છે. પછી શું પામી ! જુએ એ મંદિરમાં તપાસ જ કરવા નીકળી પતિ ક્યાં છે? દીવો લઈને જોતાં એક ખૂણામાં પતિ સૂતેલો જેવો દેખાય 3 ઊંઘી ગયા હશે માની ઢઢાળે છે. પરંતું આવતું હોય તે જાગે ને ? એ આવેલો ૨ વહેલો, ખૂણે છુપાઈ બેઠેલો, ત્યાં તેને ખબર નહિ કે માટે ભોરિંગ હશે. ને ભેરિંગના છે.
કંસથી ત્યાં જ બિચારાના રામ રમી ગયેલા. કુદરત જાણે કહે છે “આવો. વાવે તેવું જ હશે, કરે તેવું પામો.” આ બ્રાહ્મણ પિતાની પત્નીનાં ભયંકર કૃત્યમાં સંમત થયેલ “ભલે રાજાને આ રીતે છે ૨ મારે” કેમ વારૂ ? સ્વાર્થ હરે પત્ની ઘરે આવે, ઝવેરાત આપેલું મોહ અ. દાક્ષિણ્યમાં ? જ પડેલ હતું. પણ આવા બેટા મેડ ગેઝારાં કૃત્ય કરાવે, ગોઝારા કૃત્યમાં ટ પસી પૂરાવે. આ
- તેથી જ જ્ઞાની-વચને યાદ રાખજે, પાપી કૃત્ય હૃદયને કાળું બનાવે છે પરંતુ છે કે પાપ સાથેની વાતેથી પણ પાપમાં સંમતિ – ખુશી દેખાડતા એ ય હૃદયને કાળુ કરે. આ ભયંકર પાપકર્મ બંધાવે.
(ક્રમશઃ) દિ
Page #433
--------------------------------------------------------------------------
________________
# ૧૭૦૦થી વધુ નિર્દોષ ને અબોલવા છરડાંને બચાવી લેવાયાં છે.
નિર્દોષ અબેલ પશુઓને ગેરકાયદે કતલખાને લઈ જવાના કિસ્સાઓ અવારનવાર બહાર આવે છે. ગૌવંશની હત્યા ઉપર પ્રતિબંધ હોવા છતાં રાજ્યના જે તે અધિકારી છે છે એ આંખ આડા કાન રાખવાની નીતિ અપનાવે છે. અગાઉ ખટારાઓ મારફત ઢોરોની આ
મોટા પાયે હેરાફેરી થતી પરંતુ હવે થોડા વખતથી ગુડસ ટ્રેનને આવી હેરાફેરી માટે છે ૬ ઉપયોગમાં લેવાય છે. નવાઈ તે એ છે કે રે વે આવી ટ્રેનોને “કેટલ પેશ્યલ” તરીકે ૨ છે ચલાવે છે પરંતુ તેમાં જાનવરોને કેવી રીતે કરવામાં આવ્યા છે તે જોવાની એમને છે ફુરસદ નથી.
બિન અત્તાવાર સુત્રોએ આપેલી માહિતી મુજબ આ અગાઉ રાજસ્થાન તરફથી આઠથી વધુ વખત ટ્રેનમાં વાછરડાઓની હેરાફેરી થઈ છે. પરંતુ આ વખતે રાજ્યની
જોધપુરથી આણુંદ સુધીની મુસાફરી દુઃખદને દર્દનાક બની રહી દિ કેટલીક છવક્રયા સંસ્થાઓએ હિંમત કરી એ ટ્રેનને સતત પીછો કર્યો હતે. જે મુજબ ?
તા. ૨૧ મીએ રાત્રે ૧૧-૩૦ થી તા. ૨૨ મી એ પરોઢિયે ૪-૩૦ વાગ્યા સુધી અમકાવા રેલવે સ્ટેશને પશુઓની ગુડસ ટ્રેન મારફતે થતી ગેરકાયદે હેરાફેરીને મામલે
પરિસ્થિતિ તા બની ગઈ હતી. રાજસ્થાનના જોધપુરથી “કેટલ સ્પેશ્યલ ટ્રેનમાં ૩૮ ૬ ડબ્બાઓમાં કુલ ૧૭૧૫ જનાવરોને ભરવામાં આવ્યા હતા. જે પૈકી ૧૭૦૬ તે માત્ર
દેઢથી બે વર્ષની ઉંમરના વાછરડા હતા. આણંદ ખાતે લઈ જવાતા હતા આ મુંગા છે તારોને ભારે અમાનવીય રીતે કતલખાને લઈ જવાતા હોવાની અમાવા તથા ડીસા પાંજરાપોળ જીવદયા સંસ્થાઓએ ખુલે આક્ષેપ કર્યો છે.
ઉપરોકત સંસ્થાઓએ અમઢાવાદના કાલુપુર રેલવે સ્ટેશને લેખિત ફરિયાદ નોંધાવી ઇ હતી જેની આગળની કાર્યવાહી આણંદ રેલ્વે સ્ટેશને આ ટ્રેન એક્તા કરવામાં આવી ન હતી. (આણંદ રેલવે સ્ટેશને માલ ગોઢામ પ્લેટફોર્મ ઉપર શ્રી બચુભાઈ પોપટલાલ રાંભિયાએ લાવેલ ફરિયાત મુજબ ગુડસ ટ્રેનમાં ૧૭૦૦ થી વધુ વાછરડા હતા તેમના ?
માટે કે ઘાસ ચારાની કે પાણીની જોગવાઈ ન હતી. દરેક વેગનમાં કેપેસીટી કરતા છે વધુ ઢાર [વાદ રડા] હતા. મુસાફરી દરમિયાન આરામથી હરીફરી શકે કે શ્વાસ લઈ જ શકે તેવી કઈ વ્યવસ્થા ઢોરના માલિક તરફથી કરવામાં આવેલ નહીં.)
આણંદમાં સવારે ૭ વાગ્યાથી આ ટ્રેનમાંના ઢોરોને કબજે લેવા માટેની કાર્ય– ૨ વાહી શરૂ થઈ હતી. ડીસાના શ્રી ભરતભાઈ કોઠારી તથા અમાઠાવાદના રાંભિયા સ્મૃતિ છે
Page #434
--------------------------------------------------------------------------
________________
૬ ૪૫૮ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) ૬ છે કેટને બીજો હુકમ ન થાય ત્યાં સુધી આ હેર ડીસા પાંજરાપોળમાં
રહેશે : પશુઓની ગેરકાયદે હેરાફેરીને આક્ષેપ છે અહીંસા ટ્રસ્ટના કાર્યકર્તાઓને આ ઢોરોને કબજે નામઢાર કેર્ટના આદેશ મુજબ સાંજે કે ૪-૦૦ વાગે મળેલ આણંદ રેલવે પો. સ્ટેશને ડીસાના રાજપુર પાંજરાપોળને ઉપરોક્ત કે ઢોરોને કબજે આપ્યા હોવાની વિગતે મળી છે.
અમદાવાદ અને ડીસાની જીવદયા સંસ્થાઓએ આક્ષેપ કરેલ છે કે છેલ્લા કેટલાક છ વર્ષોથી રેલ્વે દ્વારા વારંવાર આ રીતે ગેરકાયદે ઢારોની હેરાફેરી થાય છે. આ કૌભાંડમાં સડેવાયેલા અધિકારીઓ ઉપર તાત્કાલિક પગલાં લેવા જોઈએ.
એનિમલ કુઆલીટી એકટ મુજબ રે બગીઓમાં જનાવરોને લઈ જતી વખતે હું છે તેની નિશ્ચિત સંખ્યા નક્કી કરવામાં આવે છે. જે લગભગ ૨૦ ની આસપાસ ગણાય જ છે. પરંતુ ગઈકાલે જોધપુરથી આણંદ જવા ઉપડેલી કેટલ પેયક્ષ ગુડ ટ્રેનમાં દરેક જ આ ડબ્બામાં ૪૦ થી ૫૦ ઢોર રાખવામાં આવ્યા હતા.
અત્રે એ નેંધનીય છે કે ગુજરાત રાજ્યના ઈતિહાસમાં પહેલી જ વાર ગૌવંશના છે વાછરડાઓને આટલો મોટો કાફલો ગેરકાયદે હેરાફેરીમાં પકડાયો છે અને તેનો કબજો રે નામઢાર કેટે ખાસ હુકમ કરી એક જીવદયા સંસ્થાને આપેલ છે. બીજે હુકમ ન થાય ત્યાં સુધી ઉપરોક્ત ઢાર ડીસા પાંજરાપોળ ખાતે રહેશે. (ગુ. સ.)
જ અગત્યની સુચના અને
માનવંતા ગ્રાહકોને જણાવવાનું કે, અંકે આપને ન મળતા હોય કે સરનામું જ ચેન્જન કરવાનું હોય તે તે બધે પત્ર વ્યવહાર કાર્યાલયનાં નિચેના સરનામે કરો.
(૧) શ્રી મહાવીર શાસન કાર્યાલય, ગિરધારી મંદિર રોડ, શાક મારકેટ પાસે,
1 જામનગર – ૩૬૧ ૦૦૧. (૨) શ્રી જૈન શાસન કાર્યાલય,
- c/o. શ્રુત જ્ઞાન ભવન, ૪૫, દિગ્વિજ્ય લોટ, જામનગર-૩૬૧૦૦૫
Page #435
--------------------------------------------------------------------------
________________
પ્રેરણામૃત સંચય
-
O
சு
શ્રી પ્રજ્ઞાંગ
(સ્વ. પ. પૂ. આ. શ્રી વિ. રામચન્દ્રસૂ, મ.ના અપ્રગટ પ્રવચનામાંથી સંકલિત ત્રિવિષે ક્ષમાપના )
બધી માંકાણુ આ શરીરની જ છે.
જે જન્મે નહિ તેને શરીર નહિ. પછી ભુખ તરસ, ઠ'ડી, ગરમી નહિ. પછી કેઇ ચીજની જરૂર નહિ. કાઇ ચીજની જરૂર નહિ તે જ માટું સુખ. જનમ તે જ મેાઢુ દુ:ખ. જન્મે તે શરીર બનાવે તે આ શરીર આપણુને ગમતું નથી ને ? આ શરીર કેવુ` છે ? અશુચિમય છે. તેના પર રાગ કરવા જેવા નથી. આ શરીરની સ'ભાર કામ પૂરતી લેવાની છે. તે કામ આપતુ બંધ થાય એટલે ફેકી દેવાનું. શ્રી તીથ કરાદિ મહાપુરૂષોએ તેના આ જ ઉપયાગ કર્યો છે. તમને શરીર પાસે કામ લેવાનું મન થાય છે કે શરીરની સેવા કરવાનું? તમને શરીર પાસે કામ લેવાનું મન થાય છે પણ તે આની શરીરની સેવા માટે જરૂરી મેળવવા માટે, તમે શરીર પાસે કામ લેા છે તે બધી લાલસાએ પૂરી કરવા માટે, બધી ઇન્દ્રિયાની તૃષ્ણા મટાડવા માટે, મનને તૃપ્ત કરવા માટે, તેથી તમે શરીર પાસે કામ લઈને ૫૩ પાપ જ બાંધા છે, આ શરીર પાસે આત્માનું જ કામ લેવા જેવું છે પણ સંસારનું નહિ. તમે જે કામ લેા છે તે ખેાટુ' છે. આ માનવશરીરથી તે કામ લેવાય નહિ દેવનુ શરીર ભેાગા છે માનવનુ શરીર ત્યાગ માટે છે. આ શરીરના જે વખાણુ છે તે આ શરીરથી ત્યાગ થઇ શકે છે માટે; ભાગ થઇ શકે, સારુ· ખાઈ-પી શકે છે, માજમજા કરી શકે છે માટે નહિ. આ શરીરના ભાગાદિમાં ઉપયાગ કરવા તે તેના ભયંકર દુરૂપયેાગ છે. તેના પ્રતાપે અસંખ્યાત કાળ આ શરીર ન પણ મળે. આ શરીર ખાવ –પીવા, મેાજમતિ માટે નથી પણ ધર્મ કરવા સાધુ થવા માટે જ છે. લે ભાગુએ સાધુ થાય તે તેને ભારેમાં ભારે નુક્શાન કરે. જેને મેાક્ષ જોઇએ તેને જ સાધુ થવાનેા, ભગવાનના મંદિરમાં પેસવાના અધિકાર છે. જેને મેાક્ષ ન જોઇતા હૈાય તેને ભગવાનના મદિરમાં ય પેસવાના અધિકાર નથી. આ શરીર જેને મળ્યુ છે તેને જો ખબર નહિ હાય કે આ શરીર નામનુ ભૂત માહે આપ્યું છે. મેાહુ ન હેાત તેા જનમ ન હેાત. જન્મ્યા ન હેાત તેા શરીર ન હેાત. શરીર ન હેાત તે! આ બધી મેાકાણુ ન હેાત. હવે મારે આ શરીર દ્વારા
Page #436
--------------------------------------------------------------------------
________________
૨ ૪૬૮ :
: જૈન શાસ. (અઠવાડીક) છે. એ જનમ ઘટી જાય, જનમ આપનાર મહ ઘટી જાય તે ઉપયોગ કરવો જોઇએ. તે છે ? જ આ માનવ જનમ કામને બને.
પારકા ઘરમાં પિતાનું માની પેસે તે પિલીસ પકડે અને સજા પણ થાય ને? છે તે જે પારકું છે તેને પોતાનું માનો તે સજા નહિ હોય? આ ઘર-બાર, પૈસાજ ટકાદિ કશું આપણું નથી. જે ચીજ મારી નથી તેને મારી માનવી અને છેડવા જેવી ન છે કે માનવી તે જ ઘણી ખરાબી છે. પારકી વસ્તુને મારી માનીને બેઠેલાના હૈયામાં ધર્મ છે ૬ આવે જ નહિ. ર. -: દુનિયાની ચીજ જોઈ સાધુને આશ્ચર્ય ન થાય :છે શ્રી જૈન શાસને કહેલાં જેટલાં તો છે. દ્રવ્યો છે, લેક–અલનું સ્વરૂપ છે ? છે તે જે સમજી જાવ તે તેને આજે કશું નવું ન લાગે. તેને થાય કે “બચ્ચાં ખેલી છે જ રહ્યા છે. આંધળા અથડાઈ રહ્યા છે. આંધળા દેખતા હવાને ચાળો કરી ૨ રહ્યા છે.! તમે તો છાપા-માસિક વાંચી હરખાવ છે પણ શાસ્ત્રમાં તે બધું છે. આ જ આજની ચીજે જોઈ-સાંભળી અને તે કશી શંકા નથી પડતી અમને લાગે છે કે હું જ જગ જીતી ગયા. દુનિયાની કઈ ચીજ નવાઈ પમાડતી નથી. જે સાધુ એમ કહે કે - આ જ શાસ્ત્રોમાં આ હશે કે કેમ? તે લોકે કાં ભણ્યા જ નથી કાં ભણ્યા તે પરિણામ ૨ પામ્યું નથી. જગતમાં જૈન શાસન જેવું કંઈ શાસન નથી જૈન શાસનમાં દિ જ જેવી દયા છે તેવી બીજે નથી જેના શાસનમાં સત્યાસત્યને જેટલે વિચાર છે. આ છે તેવો બીજે નથી. નીતિકારે પણ કહ્યું કે રાજાએ મંત્રી બનાવે છે તે પતિત છે 6 સાધુને બનાવો તે જેટલું જાણતા હોય તે બીજું કઈ જાણતું ન હોય. ચોરી કેટલાં
પ્રકારે થાય અને કેવી રીતે બચાય તે પણ તે જાણે જૈન શાસન જેવું ઉત્તમ શાસન જ એક નથી. નાશ પામ્યું છે ઘણું છતાં જેટલું જ્ઞાન વિદ્યમાન છે તેને ભણે, વિચારે છે તે બહારની વાતમાં રસ ન આવે, બધી વાતો તેને તુરછ લાગે. ! 9 ક પુણ્ય અને ધર્મ બે ય ભેગા કયાં થાય? છે ઉ– શ્રી તીર્થંકર પરમાત્માનો આત્મા કેવળજ્ઞાન પામે ત્યારે ધર્મ અને પુણ્ય જ બે ય ભેગા થાય છે. તે પરમતારકેનું પુણ્ય પણ એવું જેને જગતમાં સે નહિ.
જમીન પર પગ મૂકવા દે નહિ. ચામર–છત્ર-અશોક વૃક્ષ સાથે હોય, પવન પણ મીઠો, 2 શીતલ વાય, આઠેય પ્રાતિહાર્યો સાથે જ હાય. તેવું પુણ્ય પણ કેઈની ય પાસે નહિ છે તેમ તેવો ધમ પણ કેઈની પાસે નહિ. તેમને ઘમ પણ ઉત્કૃષ્ટકેટિને તેમ સુખ પણ છે ક ઉત્કૃષ્ટકેટિનું.
J
Page #437
--------------------------------------------------------------------------
________________
જ વર્ષ ૧૧ અંક ૧૭–૧૮ : તા. ૧૫–૧૨–૯૮ :
: ૪૬૧ બાકી જગતને મોટેભાગે પુણ્યશાલી હોય તોય ઘણું પાપના ઉદયવાળો હોય. તેનું જ જ પુણ્ય મામૂલી છે અને પાપ ભારે છે માટે બધા જ પુણ્યશાલી ધર્માત્મા હોય તેમ નથી. ક
- સાધુ મહોત્સવમાં હાજરી કેમ આપે? ' શ્રી જૈન શાસન પામેલા આત્માઓ અને શાસનને સમજેલા શ્રાવકે લક્ષમીને આ ડાકણ જેવી માને છે. પુણ્યગે તે આત્માએ સુખી હોય તે ય પૈસા તેમને ગમતા હું નથી. તેમને સાથી છૂટા થવું છે માટે વાત વાતમાં મહોત્સવ માંડે છે. જે પૈસા જ ભૂતની માફક વળગ્યા છે તેનાથી છૂટા થવા ભગવાનના ઉત્સવે આદિ કરે છે. પરંતુ છે એટલું યાક પાછો કે, ભગવાનને ઉત્સવની કે મંઠિરની જરૂર નથી. પણ તમે લોકે છે પૈસાથી છૂટ માટે આ વિધિ છે. તમારે મંઢિર બાંધવા પ્રતિષ્ઠાદ્ધિ કરાવવા છતાં પણ છે જે આ પૈસાથી છૂટવાની ઈચ્છા ન હોય તે મને લાગે છે કે મંદિર બાંધી, ભગવાનની છે પ્રતિષ્ઠાત્રિ કરીને પણ નરકાઢિ દુર્ગતિમાં જવું પડશે. જેને પૈસા પ્રાણુ જેવા લાગે
તે જીવ ગમે તેટલા પૈસા ખર્ચે પણ તેના માટે સ્વર્ગ નથી, તે નરકેય જાય છે તમ ભગવાન કહે છે. જ આજે પોતે એકલો મંદિર બંધાવી શકે, ઉત્સવ કરી શકે છતાં તે કરતો નથી છે
તેનું કારણ સો હજી ખરાબ લાગ્યો નથી. મારો પૈસો મારો પૈસો કરે તેના માટે ધર્મ જ નથી લગ્નમાં પરો પર દિવા કરે તે જીવ લગ્ન સારૂં માને છે અને અહી દિ. ધર્મમાં આપવા પડે માટે આપે છે તે તેને પૈસા ખરચવા છતાં ય લાભ થાય નહિ.
આવા પ્રતિષ્ઠાત્રિ ભગવાનના ઉત્સવોમાં સાધુ કેમ આવે? આવા ઉત્સવાદિના પ્રસંગે પામી સાધુ તમારી દષ્ટિ ઉઘાડે તમને સાચી વાત સમજાવે સંસારથી છૂટવાને ૯ માર્ગ બતાવે તે માટે સાધુએ આવે છે. પૈસો ભૂડો લાગ્યા વિના, પૈસા પરનો મેહ ૨
છૂટયા વિના પૈસા ખરચવા છતાં લાભ થાય નહિ અને નુકશાન ઘણું થાય માટે છે જ સમજે તે જ પૈસા ખરચી કલ્યાણ થાય.
લોકહેરીમાં ન તણાવ. લોકોત્તર ધર્મ સમજે તમે ઉ સવ માંડી બેઠા ભાઈઓ હાજર રહે અને બહેનો નાચે, ગરબા કરે તે જ થવું ન જોઈએ. બહેનને ભાવના કરવી હોય તે અલગ કરાવવી જોઈએ. આ ભૂલ ? જ થઈ હોય તે સુધારવાની આપણે ત્યાં વરાત્રિમાં ગુલાલ ઉડાવવાનો રિવાજ નથી.
આગળ લેક કંકુના થાપા મારતા, ગુલાબજળ છાંટતા પણ ગુલાલ ઉડાવવો તે બરાબર નથી
આપણે ભગવાનની આજ્ઞા મુજબ ચાલવાનું છે. તમે લોકો સાધુઓને લાવો તે . જ પૂછીને કરવું જોઈએ શું થાય અને શું ન થાય તે પૂછવું જોઈએ તમે આવું કરે અને ૨ ઇ અમેઅમે જાણતા ન હોઈએ છતાં અમારા નામે ગવાય છે. અમે શાસ્ત્રથી વિરુદ્ધ છે
Page #438
--------------------------------------------------------------------------
________________
:: ૪૬૨ : .
: શ્રી જૈન શાસન [અઠવાડિક] જ વતીએ છીએ તેવી છાપ પડે છે. માટે આ બધું થવું ન જોઈએ.
મંદિર બાંધવાનું પણ તમારે ભગવાન પધરાવવાના પણ તમારે, ભગવાનની દિ પૂળ ભકિત આદિ પણ કરવાનું તમારે અમે તે માત્ર ઉપદેશ આપીએ, સાચી વાત 2 સમજાવીએ, સમજાવવા છતાં ખોટું તમે કે નહિ તે તે પાપ તમને લાગે આ કાળમાં કોઈનું કાંડું પકડી રેકી શકાય તેમ નથી.
આજના રડી, સીનેમાં ટી. વી. ફેટ ફિલ્મના અને વિરોધી છીએ. દરેક જ જગ્યાએ અમે ના પાડીએ છીએ પણ તમે લોકે માનતા નથી. આ બધા યંત્રકર્મો
મહાપાપના સાધન છે. આગળના શ્રાવકે આવા સાધન વાપરતા ન હતા. મંઢિરમાં છે ઇ વિજળી ઘાલી તેને પણ અમે વિરોધ કરેલો મંદિરમાંથી ઘીના ઢિવા પણ ગયા. તે જ
હતા ત્યારે મંદિરનું વાતાવરણ પવિત્ર–હતું. આજે તમે બધી ઉપાધિ હાથે ૬ ૨ કરીને વહોરી છે.
આજની રેકર્ડે પણ વાપરવા જેવી નથી. તમે બધું રેકર્ડોમાં ઘાલવા માંડયું છે. આ ભગવાનના સમયમાં આ બધું નહી હોય અને હમણાં જ બની શકે તેમ છે એમ તમે જ
માને છે? શ્રી ઈન્દ્રાદિ દેવેની શકિત નહિ હોય? ભગવાનની વાણની રેકર્ડ કેમ ? ૬ નહિ બનાવી ? તમે લોકે સમજે આ બધું ચાલે છે. તે બરાબર નથી. તમે બધું જ
પરોપકાર કરવા માટે કરો છો એમ કહો છે પણ રેકર્ડ કેણ સાંભળે? કેવી રીતે જ સાંભળે ? નવકાર સાંભળતા હાથ જોડાવા જોઈએ, ઉભા થવું જોઈએ જ્યારે તમે તે છે મહા આશાતના કરી રહ્યા છે.
અહીં આવનારા સીનેમાના રસિયા થાય તે બરાબર નથી. આજે તે સ્તવન છે સઝાયાદી પણ સીનેમાના રાગમાં બનાવવા માંડયા છે. ચારે બાજુ સળગ્યું છે, આભ ફાટયું છે. માટે શક્ય સુધારો કરી ભગવાનની આજ્ઞા મુજબ ચાલવા પ્રયત્ન કરવો જ જોઈએ તેટલી ભલામણ કરવામાં આવે છે. (સં. ૨૦૩ર મહાવ િ૦, યેરવડા-પૂના પ્રતિષ્ઠા પ્રસંગે આપેલ પ્રવરાનમાંથી)
શ્રી મહાવીર શાસન : જૈન શાસનના પ્રતિનિધિ -: લલીતકુમાર જગજીવનદાસ બારભાયા :
સી-૨, ૮-૧૧૦, મહાવીર નગર, શ કર લેન, ' ફ્રેન : ૮૦૬ ૫૫૬૯.
કાંદિવલી (વે.), મુંબઈ-૪૦૦ ૦૬૭.
Page #439
--------------------------------------------------------------------------
________________
-
અરવિશિ
- પ્યારા ભૂલકાઓ....
અવારનવાર આપણે સૌ આનંદથી મળીએ છીએ અને છૂટાં પડીએ છીએ. તમારૂં કે અવનવું આકર્ષણ જોઈ હું રાજી થાઉં છું. સંસ્કાર પોષક લખાણે તમને ગમે છે તે છે
જાણી આનંa, ધર્મરાજાને પામવાનો તમારો ઉદ્દેશ ઘણો ઉમઢા છે. આ બંનેને તમારી માંગણીઓ લક્ષમાં રાખીને જ બાલવાટિકા ચલાવવામાં આવે છે.
તમને સૌને પરલોક ન બગડે તેને ભય છે. તે તે અંગે જણાવવાનું કે આકર્ષણ છે દિ ઘટે તે જ પરલોક સુધરે. 8. આકર્ષણના અવગુણથી જ કેધ, માન, માયા, લેભની ઉત્પત્તિ થાય છે. આકર્ષણ છે જ વધે એટલે અથડામણે વધે છે જડ જગતનું આકર્ષણ ઘટાડવા માટે તમારે આત્મજગત જાણવું છે એ પડશે અનુભવવું પડશે. ચોવીસે કલાક આત્મલક્ષની ધૂન ચલાવવી પડશે. જડનું આકર્ષણ છે જ છૂટશે તે જ ચેતના તરફનું આકર્ષણ જાગશે. ને પરલેક સુધરશે. - જ્યાં સુધી પાંચ ઇન્દ્રિયનું આકર્ષણ છે ત્યાં સુધી પરમાત્મા પ્રત્યેનું આકર્ષણ છે જાગતું નથી
રૂપિયા પ્રત્યેનું આકર્ષણ છે ત્યાં સુધી ભગવાનના ગુણે પ્રત્યે આકર્ષણ જાગતું નથી. સત્ત, સ્વજનો, નેહીજનેનું આકર્ષણ છે ત્યાં સુધી મોક્ષની લગની લાગતી નથી.
વિશ્વના તમામ આકર્ષણને અલવિદા આપીએ તે જ રત્નત્રયનું આકર્ષણ ૬ જાગે. પરલોક સુધરે.
બહારગામ જનારો માનવી સઘળા દ્વાર બંધ કરીને જાય છે તેમ પરલોક જ સુધારવા મ ગતે માનવી આકર્ષણના બધા જ દ્વારા બંધ કરી દેશે તે જ મુક્તિએ જ જ પહોંચી શકશે. મધુરમ
રવિ-શિશુ છે બીજાનાં સુખ અને ગુણે જઈ પ્રસન્ન બને.
C/o. જૈન શાસન કાર્યાલય
પ
Page #440
--------------------------------------------------------------------------
________________
: શ્રી જૈન શાસન (અઠવાડિક). છે પાંચ પાન
સામયિકના પાંચ અતિચાર છે પ્રણિધાન :- રામ-રોમમાં ધર્મારાધનાની (૧ મનની દુષ્ટ પ્રવૃત્તિ રૂચિ .
(૨) વચનની દુષ્ટ પ્રવૃત્તિ પ્રવૃત્તિ :- ધર્મારાધનામાં પ્રવૃત્તિ કરવી (૩) કાયાની દુષ્ટ પ્રવૃત્તિ વિનય – વચ્ચે આવતા વિદનોને (૪) સામાયિકનું સ્મરણ ન રહેવું. જીતવા.
(૫) સામયિકને અવ્યવસ્થિત કરવું. સિદ્ધિ – આરાધનાને જીવનમાં આત્મ
- રહિમ સાત્ કરવી.
ભંડાર વિનિયોગ - એ આરાધનાનું બીજાને
અરિહતે પરોપકારના ભંડાર છે. દાન કરવું.
સિધ્ધો સુખના ભંડાર છે.
આચાર્યો આચારના ભંડાર છે. – રીના
ઉપાધ્યાય વિનયના ભંડાર છે. ૬ જાઓ–ભૂલે
સાધુએ સહાયના ભંડાર છે. ૬ કિસીકા ઉપકાર કરકે ભૂલ જાઓ
દર્શન સદભાવનાનો ભંડાર છે. ર કિસીસે ઉપકાર કરાકે મત ભૂલો
જ્ઞાન સદ્દવિચારનો ભંડાર છે. જ કિસીકે દેકર ભૂલ જાએ
ચારિત્ર સદવર્તનને ભંડાર છે. કિસીસે લેકર મત ભૂલે - વસુમની તપ સંતોષને ભંડાર છે. - વિપુલ
હાસ્ય દરબાર સૈનિક - તું લશ્કરમાં શા માટે ભરતી થયે ? સૌનિક - કારણ કે મારે પત્ની નથી. તું શા માટે બને ? રોનિક :- મારે પત્ની છે પણ શાંતિ નથી માટે, રેકટર :- મને કહેતાં દુઃખ થાય છે કે ગયા અઠવાડિયે આપે મેકલાવેલ મેટી છે રકમનો ચેક પાછો આવ્યો છે. દરદી :- અને મારો તાવ પણ... મગન :- તમે હમણું સાંભળ્યું
ગન :- શું (આર્શથી) મગન - આઠ માણસે એક જ છત્ર નીચે ઉભા હોય અને છતાં ભી જાય નહિ. છગન :- અલ્યા તે કઈ રીતે બને ? મગન :- કારણ કે વરસાદ જ પડતે તે - હર્ષ—હવત
Page #441
--------------------------------------------------------------------------
________________
ખોટું ન લગાડતા હો ને....! જીદ
– ભદ્રભદ્ર , ર - જજઅજ રાત હાઇક-૯
કેડીટથી ગભરાવું નહિ મારે એક વાર નિર્ભય શેખર નામના કેઈ સાધુ-સંત પાસે જવાનું થયું ભૂખ બહુ લાગેલી. એમને ત્યાં ગોચરી (આહાર) હાજર હતો. મેં તે પાત્રા ઉપર લેલુપ નજર પણ કરી તે સમજી પણ ગયા પણ મેં માંગ્યું તો કીધુ કે – “અમારે અમારૂં જ વહોરેલું શાસ્ત્ર મુજબ તમને આપી ના શકાય” પછી એક ઓળખીતા શ્રાવક મને લઈ જ
ગયા. ત્યાં આ મહાત્મા ગેચરી વહોરવા આવ્યા. મારી પાસે સુઝતો નાસ્તો હવે તેને ૨ # મને લાભ આ યો. પછી હું જમવા બેઠો ત્યાં મારી નજર “મારૂ મારા બાપનું તારૂ છે મારૂ સહિયારૂ આવા લેખ ઉપર પડી.
મેં તરત જ તે લેખ વાંચી લીધે. કશો કમ નેતો. પેલા ભગતે મને પૂછયુંછે કેમ કેવું લખાયું છે ?
મેં આ પ્રશ્નનો તૈયાર રાખેલે જવાબ છેક હોઠ સુધી લાવીને પછી દ્રવ્ય – ક્ષેત્ર છે કાળ – ભાવની વિચારણા કરવા બેઠો. મેં વિચાર્યું દ્રવ્યથી હું અત્યારે ભૂખ્ય છું, જ ક્ષેત્રથી અન્ય બાવકના ઘરમાં છુ. કાળથી જમ્યા પહેલા અને થાળીમાં ચટાકેદ્રાર
વાનગીઓ પીરસાઈ ગયેલ છે. અને ભાવથી હું બાંયે ચડાવીને રેલીનું બટકુ તોડી- છે
વટાણાના શાકથી ભરીને ઢાળમાં બરાબર પલાળીને ખાવાની ઈચ્છાવાળો છું” એટલે કે છે મેં કીધું – “આપણે જમીને પછી નિરાંતે બેસીએ.” મને બરાબર આગ્રહ કરીને જમાઆ ડવામાં આવ્યો
જમીને નિરાંત થઈ એટલે નિરાંતે બેઠા. જો કે એમણે મને જે રીતે ભાવથી જ આ યહપૂર્વક જ માર્યો હતો તેનાથી હું થોડે તેમના તરફ લેવાઈ તે ગયો જ હતું. આ છે એટલે જ મનમાં થયું પણ ખરું કે – હવે “મારૂ મારા બાપનું ન કાઢે તે સારૂ. છે કેમ કે તેમાં સાચું કહેવું પડે અને મારે અળખામણ થવું પડે તેવું થતું હતું. છે કેડીટ બગાડવી લગભગ કેકને ગમતા વાત નથી. સાચી વાતનું જે થવું જ હોય તે થાય.
અને રેખર એમણે પેલી પત્રિકા હાથ ઉપર લીધી. હું મુંઝાયો. તેમણે પૂછયું છે કે – શું લાગ્યું આ પત્રિકામાં ?
મેં પૂછ્યું – “તમે ક્યા ગામના છો ? કાઠીયાવાડી લાગે છો. બેલી કાઠીયાવાડી છે છે. પછી તેમણે મને પૂછયું – તમારૂ ગામ ?
Page #442
--------------------------------------------------------------------------
________________
: શ્રી
જૈન શાસન (અઠવાડિક)
છે
મેં કીધું રાજસ્થાન. અચ્છા થે મારવાડી હે. મેં કીયા હાં પિંડવાડારો છે. વટે અવે તે આજે પૂ. આ મા સરનામાં છે. જે
મેં જે વાત ટાળવા પ્રયત્ન કર્યો તે પાછા એ ભગત એ જ પત્રિકા લઈને આ બેલ્યા “આમાં તમને શું લાગે છે? આવું નહિ કરવું જોઈએ. બધાંએ એકબીજાના પર ૨ ઉપાશ્રયમાં ઉતરવા દેવા જોઈએ. તમે તે સાધુ છે પછી અમને ઝગડવાની ના પાડે છે ઇ છે અને તમે મારૂ-તારૂ ઝગડે છે એ યોગ્ય નથી. અને કેઈ નવાંગી ગુરૂપૂજન કરે તે છે જ ધરમના કામમાં અંતરાય નહિ કરવો જોઈએ. ગુરૂ મ. ને જ પૂજે છે ને? પાખંડીને ૨ દિ છેડા પૂજે છે.? (મેં કીધું–હ જુઓને સમજતા જ નથી એ લેકે) ૫ છાં બેલ્યા કેછે અને મ. સાહેબે પણ નવાંગ પૂજનને આગ્રહ ન રાખવું જોઈએ. . . છે મેં કીધું તમારી વાત સાચી છે. હું જેમ તમારે ત્યાં જમવા આવ્યું ત્યારે મેં , જ સારી સારી રઇની આશા ન રાખી હોય પણ તમે મારી સાધર્મિક ભકિત કેટલી ? ૬ જેરહાર કરી, કશી ચાશ ન રહી જાય તેવી કરી કે નહિ? તેમ આવેલા ગુરૂ મ. ને ૨ છે તે નવાંગ શુ. એકાંગી પણ ગુરૂ પૂજનનો મેહ ન હોય પણ લાવનાર ભકતોને તે છે છે. ગુરૂદેવની પૂર્ણ ભકિત કરવાનું મન થાય જ ને? જેમ તમારે ત્યાં ચા નિર્ભયશેખર આ અવ્યા તે તેમના માટે તમે સામૈયા કરેલા કે નહી. ખરેખર તે નવાંગ પૂજન ન ત્ર માને તેમણે સામૈયાને પણ નિષેધ કરે જ જાઈએ ગહેલીઓ દ્વારા પોતે પોતાની જ અક્ષત પૂજા તે થવા દે છે ત્યાં ના પાડી નથી શકતા. બસ એક મનમાં ભુંસુ ભરાઈ જ ગયું છે કે નવાંગ પૂજન ન જ હોય.
પણ તમે સામા પક્ષના ઉપાસરે જાવ તો તે જ રીતે વર્તવું જે ઈએ ને?
તેમણે પણ તેમ જ વર્તવું જોઈએ ને? અમે કહીએ તે કિસે જ ચૌદશ- ર ર સંવત્સરી કરવી જોઈએ ને? કીધુ.
ના એ તે શાસ્ત્ર મુજબ જ હોય ને? સંઘ કહે તેમ થોડુ હોય ?
બસ મારે ય એ જ કહેવું છે. સંઘને શાસ્ત્રીય મર્યાઢા નકિક કરવાનો અધિકાર જ નથી શાસ્ત્રીય મર્યાટા મુજબ ચાલવાનો અધિકાર છે. ગુરૂનું નવાંગ પૂજન શાસ્ત્રીય છે. હું જ એ થતુ હોય ત્યારે ડખલ નહી કરવી જોઈએ. છે. શાસ્ત્રીય હોય ને તે તે કરવા દેવું જ જોઈએ. છે અમે એમ જ કહીએ છીએ અમે તમારે ત્યાં આવીને શાસ્ત્રીય મુજબ જ
Page #443
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૧૧ ૨૪ ૧૭–૧૮ તા. ૧૫-૧૨-૯૮ :
: ૪૬૭
વવાના છીએ માટે અમે તમારે ત્યાં આવી શકીએ પણ તમે અમારે ત્યાં શાસ્ત્રીય મુજખ વર્તવાન. નથી માટે તમે અમારે ત્યાં આવી ના શકેા. છે ને ? તમે મારે ત્યાં બટાકાનું શાક માંગા તે
એતે ચાકખી જ વાત વ્યાજખી ન જ કહેવાય,
વાહ ાગ્યશાળી : તે તેા તમે બધુ સમજો છે. એમ ને. પછી તે હુ આગ્રહ કરીને એ ભાઈને નિર્ભયશેખર પાસે પત્રિકાનુ` મથાળું બતાવ્યુ' મેં કીધુ તમારી પાસેથી ગેાચરી મારા બાપનુ અને મારા નાસ્તામાંથી વહેાયુ તે ‘તારૂં મારૂ સમજવાનુ ને ?
તમે ન
એ તા એક્દમ છળી ઉઠયા એમ તે હેતા હશે શાસ્ત્રીય વાતામાં આવું ના
વિચારાય.
લઇ ગયા. પેલી આપી તે મારૂ સહિયારૂ' એમ જ
પછી મેં કીધુ– ચલેા મા‘રાજ’ અમારા ઉપાશ્રયે. અમે તમારૂ નવાંગ ગુરૂપૂજન કરીશુ. ના ૫ડશે. તેા શાસ્ત્ર વિરૂદ્ધ કરનાર તરીકે આવવા નહિ દઈએ કેમ કે નવાંગ ગુરૂપૂજન શારત્રીય છે.
મહારાજ કહે- એવા જુલમ ન કરાય.
મેં ૪.ધું- એ તેા અમે ય હુમજીએ છીએ. પણ તમારૂ નવાંગ શુરૂ પૂજન કરાય ત્યારે તમારે લાફે નહિ મારવાના બેલેા તમે તમારી અાગ્યતા સમજીને ન કરાવતા હૈ। તા પરાધુ નહિ કરીએ પણ નવાંગ ગુરૂપૂજન અશાસ્ત્રીય હેતા હૈ। તે તમારી અમારા ઉપાશ્રયેામાં આવવાની બિન શાસ્ત્રીયતા સિધ્ધ થઇ જાય છે.
પછી તેા ખચારા મ.સા. શુ મેલી ના શકા. સાથેના ભગતને મારા પક્ષમાં જોઇને તેમને દુ:ખ થયુ હશે. અને સાંજનુ પણ હું ત્યાં જ જન્મ્યા હવે તા છૂટથી વાતા કરવાનું મન થયું. તેમને પણ જિજ્ઞાસા સારી હતી એટલે ધીમે ધીમે મેં
શાસ્ત્રીય વાતા સમજાવતાં સમજાવતાં કહ્યું કે(૧) શિબિર (અનાડી શબ્દ છે) અને વાચના શ્રેણી શાસ્ત્રીય શબ્દ છે. આમ નામના તા ભેઇ છે અને બન્ને વચ્ચેના લેવલેા પણ જુદા જુદા છે. શિબિરનુ લેવલ હલકુ છે વાંચનાનુ` ઊંચુ છે. અને પ્રવચનનું મધ્યમ છે.
(૨) તેઓના ઉપાશ્રયમાં અમે જઇ શકીએ પણ તેમણે અમારે ત્યાં આવવુ. હાય તે શાસ્ત્રીય મર્યાદામાં રહેવુ પડે.
Page #444
--------------------------------------------------------------------------
________________
૪૬૮ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) છે જ (૩) નવાંગ ગુરૂપૂજન શાસ્ત્રીય જ છે તેવું માત્ર અમે નહિ, તેઓ પગ અને સાગર છે જ ગચ્છના મહામુનિઓએ પણ સિદ્ધ કરીને પુસ્તકમાં જાહેર કર્યું છે. જ (૪) તપવન જેવી પ્રવૃત્તિ અમારે ત્યાં હોય તો તેને અમે સારી નથી જ ગણી. ર ૯ો બસ આટલી વાત ચાલતી હતી ત્યાં જ એ ભગતના ઘરે ફોન રણક્યો.
ફોન શાંત ક્યાં સુધી રહી શકે? પછી તે મેં મારો ભેજન વ્યાપાર શરૂ કર્યો. એમની આ વાત ફેન ઉપર લાંબી ચાલી હશે કેઉં સુંદરી/ચીટકુ મારી જ જે. ભગતને હવે ૨ થયું પણ હશે કે હવે આ બંધ થાય તે સારૂ અને મને થયા કરતું હતું કે સમ્યજ્ઞાન છે એક ધારૂ પમાડી જ દેવાય તેટલું પમાડી ઢઉ કેમ કે હવે બપોર જે ક્રેડીટ ખલાસ જ થવાને ભય તે કેડીટ વધવાની ઉજળી તકે હતી પણ એનું ય નસીબ જોઈએ એ
ભાઈ મને કહે–તમે જમે હું હમણાં પાંચ જ મિનિટમાં આવું છું કીધું હું ય છે ર નીકળુ જ છું હવે મારે ય ઉતાવળ જ છે. તમે કઈ બાજુ જવાના છે? તેને મનમાં ૨ ઇ થરું આ બલા પાછી વળગી એટલે મને કહે કે અહી જ બાજુની બિલ્ડીંગમાં જ જવાનું છે કે છે. મેં કીધુ-સારૂ તમે જાવ ઉતાવળ ના કર. મારા માટે. હું મારી રીતે નીકળીશ. આ જ પેલા ભાઈ કહે તમેય ઉતાવળ ના કરતા હું હમણાં જ પાંચ મિનિટમાં જ એક છે આવી જઈશ.
મે કીધુ સારૂ પાંચ-દશ મિનિટ રાહ જોઇશ નહિતર પછી જઈશ. જો ભગત કહે શી ઉતાવળ છે રોકાઈ જજોને હદે સવાર ગયા. તે ધર્મચર્ચામાં છે જ મજા આવશે.
મેં કીધુ–સારૂ જોઉ છું. ભગત કહે જેવાનું શું હવે? રોકાઈ જ જવાનું છે. મેં કીધું એ. કે.
પછી ભગત કહે- આ બાજુની રૂમમાં ઘેડીયામાં બાબો સુતે છે ને તે જાગે ૬િ ને તે જરા આ દુધની બાટલી આપો ને અને જરા હીંચકાવો ને અમે હમણાં જ છે આવી જઈશુ. | મારા મનમાં કીધું દુધની બાટલી આપવાની કીધી એટલે હવે તમારા ચાર ૩ કલાક પાકકા પછી મેટેથી કીધું કંઈ વધે નહી જાવ તમ તારે.
ઈ તે ગ્યા પણ ડીવાર બાબતું જાગ્યું મને અજાણ્યાને જોઈને જ રેવા છે ર માંડયું. શેય છાનુ જ ના રહે આજુબાજુમાંથી લેકે આવી ચડયા. પાડોશીએ તે ?
( અનુ પાના નં. ૪૭૨ ઉપર )
Page #445
--------------------------------------------------------------------------
________________
શાસન
n an idend in innam
મહારાષ્ટ્ર દેશે માલેગાંવ થી તૌરાજ શ્રી નેર ના પ્રભાવક છ’રી પાલક સઘના અનુમેદનીય સંભારણા
૫. પૂ સુવિશાલ ગચ્છાધિરાજ, પ૨મ શાસન પ્રભાવક જૈનાચાય ભગવંત શ્રીમદ્વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મ. ના દીવ્ય કૃપાથી પ. પૂ. મહારાષ્ટ્રસંધાપકારી, વર્ષ – માન તપેાનિધી જૈનાચાર્ય દેવ શ્રીમદ્વિજય પ્રભાકરસૂરીશ્વરજી મ. ની શુભ કરી નિશ્રામાં પ્રભાવક ચાતુમાસ સ`પન્ન કરી ધર્મનગરી માલેગાંવથી કારતક વદ છઠ્ઠ ના શાસન પ્રભાવક તીર્થં રાજ શ્રી નેર ના છ'રી પાલક સંઘ નિત્યેા હતા. તીર્થરાજ શ્રી નેર ના તીર્થાધિપતિ ૦૮ પાર્શ્વનાથ માં ગણાતાં ૫૦૦ વરસ પ્રાચીન, તેજભરેલી શ્રી મનેવાંછિત પાર્શ્વનાથ મહાપ્રભુ છે.
સંઘનુ પ્રયાણ ટીળક રેડથી સવારે ૭ વાગે શરૂ થઇ. સે'ડાની જનમેઢની જોડાઇ હતી. માલેગાંમના શ્રી જૈન મ્યુઝીકલ ગ્રુપના એડ પણ જોડાઇ ગયેા હતે!. વિદ્યાયમાં આખું તાલેગાંમ હતું. બેંડના સુમધુર સૉંગીતથી આકાશ ગુ.જી ઉઠયું હતું. સઘમાં લગભગ ૧૭૦ ચાત્રિક હતા. યાત્રિકા અમળનેર, શિરસાડા,નિપાતી, નેર, મુંબઇ, જુન્નર, સુરેન્દ્રનગર, પુના, ચૈવલા, માલેગામ આદિ ૧૦ ગામથી પધાર્યા હતા. યાત્રિકા ૬ વરસથી ૮૦ વરસ સુધીના આરાધકા છરી નું પાલન કરતા હતા. યુવાનેાની પણ સંખ્યા અનુમાઢનીય સંઘના ભાવના, ભક્તિ, સ્નાત્રાદિમાં સંગીતકાર શ્રી દેવેન્દ્રભા માલેગામવાલા રમઝટ જમાવતા હતા. રાત્રે ભાવનામાં જૈનેતરાની સખ્યા તે બહુ જ બનુમેદનીય હતી. પરમાત્મા શ્રી પાર્શ્વનાથ પ્રભુની આકર્ષક, મનભાવન પ્રતિમાની રાન્ટાજ ‘આંગીરન' શ્રી અશોક તેજરાજજી, રાકી હંસરાજ, નીતિન માંગીલાલ, મનેાજ રમણલાલ, મુકેશ મેાહનલાલ આફ્રિ આકર્ષક આંગીએ અને સજાવટ કરતા પ્રભુ પાસેથી ખસવાનું મન ન થાય.
આ ર્ધમાં માલેગામના ચાર સંઘપતિઓએ લાભ લીધેલ.
(૧) સન પ્રભાવક જૈન રીલીજીયસ ટ્રસ્ટ હ. શ્રી જગદીશચંદ્ર શાંતિલાલ મેહતા પરિવાર, શ્રી જગદીશચંદ્ર પેાતે બહુ જ ભાવનાશીલ છે, અને જીવનમાં અનેક સુકૃત કરેલ.
(૨) શ્રી વિલાસચંદ્ર મોતીલાલ શાહ પરિવાર, શ્રી વિલાસભાઈ પણ તે
Page #446
--------------------------------------------------------------------------
________________
': શ્રી જૈન શાસન [અઠવાડિ] છે દિ સંઘના દરેક કામમાં સારો એવો લાભ લે છે.
(૩) શ્રી ઉમિન, સત્યેન રાજેન્દ્ર મેહતા રિદ્ધી સિદ્ધીવાલા પરિવાર શ્રી જ રાજેન્દ્રભાઈ પિતે ડે. છે. અને જીવનમાં ૧૦૮ જિનબિંબ ભરાવેલ છે. અને વિશેષ છે આ પર્વ કિને જીવેને છુડાવે છે. પોતાના બે પુત્રોને પણ આ વારસો આપેલ છે.
(૪) શ્રી નવિનચંદ્ર પન્નાલાલ પરિવાર શ્રી નવિનભાઈ દેશાવગાસિક, આહિ છે આદિ નિયમનું ચુસ્ત પાલન કરતાં જીવન જીવે છે. પૂ. મુ. શ્રી રંજનવિજ્યજી મ. ના જ સંસારી પક્ષે પુત્ર છે.
સંધના પાંચ મુકામ વડગામ, હિંદી, ઠીંગરાળ, ચૌગાંવ-કુસુંબા, તીર્થ શ્રી નેર હતા. આ સંઘમાં પ. પૂ. સંયનિષ્ઠા સાધવી શ્રી ચંદ્રાનનાશ્રીજી મ ના સુશિષ્યરત્ન એ . પૂ. માતૃહૃદયા સાધ્વી શ્રી ચંદ્રાજજવલાશ્રીજી મ. આઢિ ઠાણું ૪ પણ હતા.
સંઘને પાંચ દિવસ સવારે લગભગ ૬-૩૦ ક. પ્રયાણ. પ્રયાણ પહેલા ચૈત્યવંદન જ ૨. પછી પ. પૂ. હજારોના તારણહાર આ. દેવેશ શ્રીમદ્વિજય રામચંદ્રસૂરીશ્વરજી મ. ના ઇ પ્રતિકૃતિને ગુરૂવંદન કરી સંઘ પ્રયાણ થતું. આ સંધમાં બાલકે પણ પૂ. સાધુ-સાવીજ એ સાથે હોંશે હોંશે પ્રસન્નતાપૂર્વક ચાલતા હતાં. આ સંઘમાં સિહોર (રાજ.) માં & થતાં ઉપાશ્રય માટે રૂા. ૫૧૦૦ ની ટીપ થઈ હતી. સંઘનો મુકામ પાંરે વિસ સ્કૂલોર માં હતું. સ્કૂલના બાળકોને સંઘપતી તરફથી બુંદી સેવ આપતી હતી. બધા યાત્રિકને
પ૧ રૂ. ની પ્રભાવના અને નેર થી તીર્થ શ્રી બલસાણાની યાત્રા કરાઈ હતી. સંઘમાં રે 9 આવેલ બધા યુવાનોએ પૂ. ગુરૂ ભગવંતાના ઉપદેશથી સપ્તવ્યસન ત્યાગ, સામાયિક, 9 પૂજાદિના નિયમે સહર્ષ લીધા હતા. આમ કરતાં કરતાં સંઘનો તીર્થ શ્રી નર નો ભવ્ય છે પ્રવેશ થયો હતો. સામૈયામાં શ્રી મનવાંછિત પાર્શ્વનાથ જૈન બેંડએ આકાશ ગજાવ્યું ન હતું. અનેક સંઘપૂજને થયા હતા. શ્રી પાર્શ્વ પ્રભુનું જિનાલય આવતાં બધાના મન૬. મયુર નાચી ઉઠયા હતા. પછી સંઘમાળ, નવકારશી થઈ નવકારશીમાં ૭૦૦ જણાએ ર લાભ આપેલ. અને બપોરે ૨ વાગે બલસાણ માટે બે બસેએ પ્રયાણ કર્યું હતું. ઇ. આવી રીતે સંઘ બહુ જ અનુમોઢનીય બન્યો હતો.
પૂ. સા. શ્રી ચંદ્રોજજવલાશ્રીજી મ. આદિ ઠાણા માલેગામથી પૂના જવાના હતા. ? સમયને અભાવ હતો પણ ચતુર્વિધ સંઘની પૂરવણી કરવા તેમજ સંઘના પ્રેમ અને આ છે વિનંતી પાછળ તેમને ઝુકવું પડ્યું. સારા માલેગાંમમાં તેમને બંનેને તેડવામાં એક ૨ જ સુંદર રેકર્ડ કરેલ. ૬ પૂ. આ. શ્રી ના નિશ્રામાં પૂ. મણિ શ્રી ધર્મદ્રાસપિયજી મ. પૂ. મુ. શ્રી રત્ન
સેનવિજયજી મ. ની નિશ્રામાં ધુલીયા થતા ઉપધાન માળારોપણ થવાની છે. પછી તેમાં
Page #447
--------------------------------------------------------------------------
________________
છે
વર્ષ ૧૧ અંક ૧૭–૧૮ તા. ૧૫–૧૨–૯૮ :
"
: ૪૭૧
૨
૨ ઉપધાન, નેરશી બલસાણાને સંઘ આદિ અનુષ્ઠાન થવાના છે.
સંઘપૂનેમાંથી નેરનાં જેને ના ઘરોઘર ૨૦૦ કિલો સાખરના પડિકાની પ્રભાવના અને છરી પાલક સંઘના લગભગ ૪૫-૫૦ જણના સ્ટાફને ૫ રૂ. દરેકને આપવામાં જ આવ્યા હતા.
| ગુસ્સે લેરૂ (આંધ્ર) - આ પ્રાચીન તીર્થમાં શ્રી પાર્શ્વનાથ જન્મ કલ્યાણકને છે મેળો ભરાય અને પૂજા આદિ ઠાઠથી થયા.
રાજકોટ :- અહી પંચવટી શ્રી સંઘને આંગણે શ્રી સીમંધર સ્વામી જિન છે ૬ મંઝિરનો શિલાન્યાસ પૂ. આ. શ્રી પુત્રય સાગરસૂ. મ. તથા પૂ. કેશર સૂ. મ. ના જ સાવી મંજુલાશ્રીજી મ. આઢિ પૂ. સા. શ્રી કેવલ્ય રત્નાશ્રીજી મ. ની પ્રેરણાથી 8
માગશર વઢ ૧૦ ના શ્રીમતી શાંતાબેન જયંતિલાલ અભેચંદ ધામી (મહુવાવાળા) ના આ આ શુભ હસ્તે .ચું.
પુના - ભવાની પેઠ શ્રી શંખેશ્વર પાર્શ્વનાથ જિન મંદિર પિતાશ્રી મોતીલાલ છ ગાજી તથા સ્વ. માતુશ્રી હસુમતીબેનના સુકૃતની અનુમઢનાથે પૂ. આ. વિજય જ જયકુંજરસૂરીશ્વરજી મ. પૂ. આ. શ્રી વિજય મુક્તિ પ્રભસૂરીશ્વર મ. ની નિશ્રામાં જ ૬ માગશર વ8 ૩ થી ૧૨-૧૩ સુધી શાંતિસ્નાત્ર અત્રિ મહોત્સવ ઠાઠથી ઉજવાયો.
રાણકપુર વરકાણું :- આ રેડ પર સુકડી નીને કઠે અાપદ તીર્થ ભવ્ય જ થ નિર્માણ થઈ રહ્યું છે તેની અંજનશલાકા પ્રતિષ્ઠા મહા સુઢ ૧૪ તા. ૩૦-૧-૯ ના 2
પૂ. આ. શ્રી વિજય સુશીલસૂરીશ્વરજી મ. આદિની નિશ્રામાં થશે. , જીરાવલા (તીર્થ) – અત્રે પિષ દશમના પૂ. સિદ્ધહસ્ત લેખક આ. શ્રી વિજય - પૂર્ણચંદ્રસૂરીશ્વરજી મ. લેખિત ૨૧ પુસ્તકના વિમેચનને ભવ્ય સમારોહ ઉજવાયો ? છે. સંસ્કૃતિ પ્રકાશન દ્વારા સુંદર સાહિત્ય પ્રગટ થઈ રહ્યો છે તેની યોજના વિ: સુંદર છે કે જાહેર થઈ હતી.
પેદ્રાબલાર (આંધ્ર) - અત્રે શ્રી સર્વ વિદનહર પાર્શ્વનાથની છયામાં છે પોષ દશમ ઉત્સવ સામુહિક અઠ્ઠમ આઢિ સાથ પૂ. સા. શ્રી સંજમશ્રીજી મ. ની નિશ્રામાં છે છે શ્રી મનોજકુમાર હરણના માર્ગદર્શન મુજબ ઉજવાશે. જ અમદાવાદ – અંકુર સોસાયટી અને સ્વ. પૂ. આ. ભ. શ્રી વિજય રાજતિલક
સૂ. મ. ની ત્રીજી માસિક તિથિ નિમિત્તે કા. વ. ૪-૫–દ ત્રણ દિવસ મહોત્સવ પૂ. છે આ. શ્રી વિજય મિત્રાનં સૂ. મ. પૂ. . શ્રી મહાયશ વિ. મ. આઢિની નિશ્રામાં છે સિદ્ધચક્ર મહાપૂજન આઢિ સહિત ઉજવાયો.
Page #448
--------------------------------------------------------------------------
________________
જ ૪૭૨ :
: શ્રી જૈન શાસન [અઠવાડિક] . અમદાવાદ (શાંતિનગર) - અત્રે પૂ. આ. શ્રી વિજ્ય શ્રેયાંસપ્રભ સૂરીશ્વરજી જ મ. ના સફળ ચાતુર્માસનું પરિવર્તન કાર્તિક પૂર્ણિમાએ શા. બાબુલાલ લક્ષમીચંદ મહેતાને છે જ ત્યાં ૪૦, શાંતિનગર સોસાયટીમાં થયુ સવારે સામૈયું પ્રવચન અને બાદ શત્રુંજય પટ ૨ જુહારેલ અને આમંત્રિતની સાધાર્મિક ભકિત તેમણે કરી હતી. છ ઉમરા (સુરત) - અ પૂ. આ. શ્રી વિજય જયષ સૂ. મ આઢિની નિશ્રામાં હું આ જિનાલયની પ્રથમ વર્ષગાંઠ અઠ્ઠાઈ સહિત મહોત્સવ ઠાઠથી ઉજવાઈ.
થાણે :- અહી પૂ. આ. શ્રી વિજય કલાપ્રભાસાગર સૂ. મ. ની નિશ્રામાં છે મુંબઈ તથા પરા વિસ્તારના બ્રહ્મચર્ય વ્રતધારીઓનું બહુમાન સંઘવી કુંદનમલ ભૂતાજી જ છે થાણું તરફથી રાખેલ. ૪૫૦ બ્રહ્મચર્યધારીઓનું શાલ માળા સીકા તથા રોકડથી બહુમાન થયેલ આ. મ. આર્દિએ પ્રાસંગિક પ્રવચન આપ્યા.
રાંદેર રેડ - સુરત (પાલણપુર પાટીયા) - અરો પૂ. ગણિવરબી અક્ષયાધિવિજ્યજી મ. ના ઉપદેશથી ગૃહમંદિરમાં અંજનશલાકા પ્રતિષ્ઠા મહોત્સવ તથા ઉપા૨ શ્રય ઉદ્દઘાટન નિમિતે અષ્ટાહિનઠા મહોત્સવ માગશર સુઢ ૧૧ થી માગશર વઢ ૩ સુધી
ઉજવાય આ પ્રસંગ માગશર સુદ ૧૫ ના પૂ. આ. શ્રી વિજય જયઘોષ સૂરીશ્વરજી મ. આદિ સસ્વાગત પધાર્યા હતા.
(અનુ. પાન ૪૬૮ નું ચાલુ છે તે તરત શાંત થઈ ગયો. સાલો હવે મને અજાણ્યાને જોઈને બધાં પૂછે કે – “તમે છે
- હું વગર લેવાદેવાને તેમની નજરકેદમાં પૂરાય.
એમાં વબી થેડા ૨ કલાક જેટલા સમય પછી કેઈ ઓળખીતું નીકળ્યું. કહે – ૪ જ ભદ્રંભદ્ર તમે અહીં કયાથી ? મેં બધી વિગતે વાત કરીને પરાણે મોટું હસતું રાખ્યું છે ૬છેવટે મારી વાત પૂરી થઈ ત્યાં જ પેલા ભગત આવ્યા. અને ત્યાર પછી જ
મારા જીવમાં જીવ આવ્યો. પછી તે હું હુઈ ગયે. વહેલું પડે હવાર,
પણ છેલ્લા ૪ કલાક ભે ભારે કરી ગયા છે. હોય છે તે સુખની કારે હારે ૨ દુઃખ પણ હોય જ ને ?
Page #449
--------------------------------------------------------------------------
________________
છે આત્મ પ્રબોધક પ્રસંગ
(૨) પાપભીરતા કેળવો! આ
–૫. સા. શ્રી અનંતગુણાશ્રીજી મ. આ Sa૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦
કે પરમ તારક દેવાધિદેવ શ્રી જિનેશ્વરદેવની પૂજા–ભક્તિ, ઉપાસના કરનાર છે. આ ઉપાસક વર્ગ વારતહેવારે પ્રભુ આગળ “મારા મનના મનોરથે ફળો એવી પ્રાર્થના- ર
માગણી કરે છે. આપણે વિચાર એ કહે છે કે વિવેકી ધર્માત્માના અનેરો શું હોય છે છે કે હેવા જોઈએ? તેનો ખુલાસે શાસ્ત્રકાર પરમર્ષિ એ સુંદર રીતના સમજાવ્યું છે. આ છે “પ્રાર્થના સૂત્ર” શ્રી જ્યવયરાય સૂત્ર બોલનારો અને તેના પરમાર્થને સમજનાર પૂજક ? છે માત્ર સમજે છે કે, ધર્માત્માના મનોરથ શું હોય ? જે વિવેકી ધર્માત્મા “ભવનિ, રે હું માર્ગનુસારિતા, ઈષ્ટ ફલસિધિ, લેગ વિરુદકાર્યોનો ત્યાગ, ગુરૂજનની પૂજા અને આ છે પરાર્થકરણ સ્વરૂપ લૌકિક સૌંદર્યની માગણી કરે તે આત્મા ભગવાન પાસે સંસાર છે ૫ મનોરથ માગે ખરા કે ધર્મ સંબંધી જ મનોરથે પ્રાર્થે? સંસાર છૂટે, વિરાગગુણ જ પેદા થાય અને વીતરાગતા પ્રગટે તે સિવાય બીજા મારો ધર્મના હોય ખરા? દિ વિરાગ ભાવ સાથે સમાધિ જોડાયેલ છે. સુખ માત્રમાં ઉદાસીનતા તે વિરાગ છે અને જે દુ:ખોને મથી સહન કરવાની વૃત્તિ તે સમાધિ છે.
' આ વાત સમજે તે ભગવાનને એમ ન કહે કે- “ભગવાન મારૂં સારું કરજો છે પણ કહે તે એમ જ કહે કે-“ભગવાન સારો બનાવજે સારાપણું ત્યારે જ પ્રગટે કે ૬ આત્માનું છે ટાપણું કે ખરાબી દેખાય, તેનાથી બચવાનું મન થાય. સંસારી જ ર લાલસાએ વધવાથી કે વધારવાથી આજે શાસ્ત્રાનુસારી સારા વિચારો પણ પેઢા થતા જ જ નથી. તેથી જ સારી કથાઓમાંથી ફાવતી વાત લેવાય છે અને તત્ત્વની વાતની બાદ- ૨ છે, બાકી કરાય છે. પછી આત્મા સારો બને શી રીતે? જેમ શ્રી શ્રીપાલરાજાની કથા કે છે ૬ રાસમાંથી “રાગ ગયે અને સંપઢા પામ્યા તેટલું જ યા રખાય તે પરિણામ શું આ જ આવે! તે વર્મક્રિયા પણ પાપકથા બને અને આત્મા ઉર્ધ્વગતિને બદલે અધોગતિગામી ઇ.
બને. આવી દશાથી બચવા આ બધી વિચરણ ખૂબ જ જરૂરી છે, અનિવાર્ય પણ છે. . ૪ તે માટે જ આ પ્રયત્ન છે.
Page #450
--------------------------------------------------------------------------
________________
શ્રી જૈન શાસન (અઠવાડિક)
તા. ૧૫-૧૨-૯૮
રજી. નં. જી./સેન.૮૪
ઇ પૂજ્યશ્રી કહેતા હતા કે
-શ્રી ગુણદશી છે.
Iણ if IT IS
S
સૂરીશ્વરજી મહારાજ
સ્વ. ૫૫ આચાર્યદેવેશ શ્રીમદવિજયરામચંદ્રસૂરીશ્વરજી મહાણ
- - છે કે મન-વચન-કાયાને ઉપયોગ વિના પ્રવર્તાવવા તે અસંયમ! ન આજના નિયમધારી મોટે ભાગે અવિરતિના ગાઢ પ્રેમી. તેમના નિયમ પણ
કંથા જેવા. વિષય-કષાયથી જીવ બંધાય છે. વિષય-કષાયે આખા જગતને જીતી લીધું છે.
જે જીવ વિષય-કષાયને જીતે તે જ જીવ સંમે પામે. છે કે જગતના કેઈ પઢાર્થ પર મમતા નહિ તેનું નામ નિઃસંગતા.
જે દુનિયાના કોઈ કામમાં કામ ન આવે તેનું નામ ભગવાનને સાધુ! જ જગત કરતાં ભગવાનને સંઘ જ. જગત માત્ર હોય તે હજી દ્રવ્યક્રયાને સ્વામી
પણ ભગવાનને સંઘ તે ભાવ દયાને જ સ્વામી તે પણ દ્રવ્યપૂર્વકની. ૨ ૪ જ્ઞાન જ એનું નામ જે મહિને રાંકડ કરી છે.
જ છતી શકિત એ ચરણથી દૂર રહેનારા જ્ઞાની જ્ઞાનને જ બોજો ઉપાડનાર છે. જ | સદગતિ તેના કપાળમાં છે જ નહિ, ભણીને તે દુર્ગતિમાં જ જવાને છે
“અધમ કરવો નહિ. ધર્મ ચૂકવે નહિ તેનું નામ મરવાની તૈયારીવાળું જીવન. ક દુઃખમાં રૂવે સુખમાં હસે તેને મેક્ષ લાંબો થાય! કે નવકાર ગણનારને દુઃખ ન આવે તેમ નહિ પણ તે દુઃખી ન હોય. દક સઘળાં ય પાપની જડ સુખ! સઘળાં ય દુઃખનું મૂળ પાપ ! પાપનું મૂળ સુખ! . છે. તે સુખ જ્યાં સુધી ભૂંડું ન લાગે ત્યાં સુધી મોક્ષની ઈરછા ન થાય. - ghદેહ વિના મિક્ષ નહિ. અને તે દેહનું મમવા હોય ત્યાં સુધી પણ મે ક્ષ નહિ , ર જ આખો સંસાર મેહમાં છે. તે મહિને ઓળખે તેનું નામ ભગવાનને સંઘ! છે છે કે જેણે મોહને માર્યો અને આખા જગતને મોહ મારીશ્વેળા શીખવવા માગે છે
સ્થાપ્યો તેનું નામ શ્રી અરિહંત પરમાત્મા !
જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) c/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લોટ-જામનગર વતી તંત્રી, મુદ્રક પ્રકાશક સુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ, કર્યું.
Page #451
--------------------------------------------------------------------------
________________
૪. ચાસણ
અઠવાડ
સવિ જીવ કરૂં
શાસન રસી.
વર્ષ
૧૧
27 1 1 2
नमो चउविसाए तित्थयराणं उसभाई महावीर पज्जव साणीणं શાળા અને બચ્ચાં છઠ્ઠા તથા પ્રચારને થ
1
pp bp HAPP * જગતમાં તેઓ
ધન્ય છે ! Shis
THE
રીસ્તી: કલેશસાગરઃ ।
તે ધન્યા: પુણ્યભાજસ્તે, જગત્સમેાહજનની, WHILE PIયરાશાઽશીવિષી જીતા ॥ ASHIS
જેએ વડે જગતને સમાહન કરનારી આશા
રૂપી પૈણી જીતાઈ ગઇ (અર્થાત્ જેએએ આશાને જીતી લીધી છે) તેએ જ જગતમાં ધન્ય છે, પુણ્યને ભજનારા છે, તેઓ વડે લેશરૂપી સાગર તરાયેલું છે.
Je b
( /
54 Sh
લવાજમ વાર્ષિક
+ bgb Fl
151958
1 G+ h Fb+=+=+
JUS
5 baps c sb bb
જામનગર
(સૌરાષ્ટ્ર) INDIA PIN-361005
એક
૧૯+
२०
શ્રી જૈન શાસન કાર્યાલય લવાજમ આજીવન
શ્રુત જ્ઞાન ભવન, ૪૫ દિગ્વિજય પ્લોટ
Page #452
--------------------------------------------------------------------------
________________
પીતામ્બર અને ઇશ્વરદાન
00000000000000*000:0000
સૌરાષ્ટ્રમાં જામનગરના રાજા જામસાહેબ હતા. તેમના દરબારમ પીતામ્બર પડિત મેાખરાનું સ્થાન ભાગવતા. આ પડિત ખૂબ ઇશ્વરનિષ્ઠ હતા. સરસ્વતી પુત્ર (ચારણ) મારવાડથી દ્વારકા જતા હતા. તેમનું નામ હતું. તે જામનગર દરબારમાં આવ્યા. પુરસ્કારની આશાથી એમણે પ્રશંસા કરતું સુંદર કાવ્ય રચીને સંભળાવ્યુ. દરરેજ નવી નવી ઉપમ એ દ્વારા તે રાજાની સ્તુતિ કરવા લાગ્યા. રાજાને સૂર્ય, ચંદ્ર, સરાવર, સાગર, દેવ, લાકપાળ એવી જાત જાતની ઉપમાએ દ્વારા વિભૂષિત કરતા હતા.
તમનરેશની
એકવાર એક
ધરદાન ગઢવી
રાજા અને દરબારમાં આવતા બધા જના હર્ષ થી વિભેર થઇ કુંઠતા હતા. સરસ્વતી પુત્ર માટે મનેામન ખૂબ સારા વિશેષણેા વાપરતા. પરંતુ રાજાને એક નિયમ હતા કે, જ્યારે પીતામ્બર પંડિત ખુશ થઇને પુરસ્કાર આપવા કહે ત્યારે જ પુરસ્કાર આપવામાં આવતા! ત્યાર પહેલાં નહિ જ.
ઈશ્વરદાન ગઢવીની કવિતાએ અને તેમની માહકવાણીથી બધા જ લોકો ખુશ થઇ ચુક્યા હતા, પણ કાણુ જાણે કેમ? પીતામ્બર પડિતને આ બધુ... સારૂ... લાગતું ન હતું. મૌન સેવતા હતા. પીતામ્બર પડિત ગઢવીની અનેાખી શક્તિથી ખૂબ ખુશ થયા હતા, પણ તે એમ વિચારતા હતા કે, આવી ભવ્ય=પ્રતિભા માત્ર રાજાનું જ મન ખુશ કરવાના મર્યાઢિત હેતુ માટે વપરાય, તે ચેાગ્ય નથી ! આવી પ્રતિભા સપન્ન વ્યક્તિએ તેા પેાતાની શક્તિ પ્રભુકીતન, ધમકીતન અને સદ્ગુણૢાના વખાણુ કરતા ગીતા રચવામાં વાપરવી ઘટે!
ઇશ્વરઢાન ગઢવી રાજાની સ્તુતિ કરતા કરતા થાકી ગયા, પરંતુ પીતામ્બર પતિ પ્રસન્ન ન જ થયા. આથી ઇશ્વરદાન ગઢવીના મનમાં એક અયાગ્ય વિચાર ધસી આવ્યા. એમના મનમા એમ થયુ* કે, પીતામ્બર પ'ડિતના મનમાં મારા માટે અભાવ છે. મારી પ્રતિભાની તેમને ઇર્ષ્યા થઇ રહી છે, આ જ કારણથી તે રાજાને પુરસ્કાર આપવાનું સૂચન કરતા નથી અને મારા માર્ગોમાં વિઘ્ન ઉભું કરી રહ્યા છે. આ વિઘ્ન દૂર કરવા માટે મારે માંઇક રસ્તા વિચારવા પડશે ! આમ વિચારીને ગઢવી પડિતના ઘેર પહોંચ્યા.
આ સમયે પીતામ્બર પડિત પેાતાના પત્ની સાથે તેમની જ માબતમાં વાર્તાલાપ કરી રહ્યા હતા. પડિતજી પેાતાની પત્નીને કહી રહ્યા હતા કે, મારવાડથી આવેલા ( જુએ ટાઇટલ ૩ જુ)
Page #453
--------------------------------------------------------------------------
________________
DIGITÈCIAro 8 W187 Fazland Expeg HD1210801
inn zu Autor era Rodony PS4 New Yeulage 47
-તંત્રીએ
ન
હતી
•
NSS • અઠવા(ઉફ •
વિઝા . શિવાય ચ મ
| પ્રેમચંદ મેઘજી ગુઢકા !
૮મુંબઈ) હેમેન્દ્રકુમાર જજસુજલાલ ,
(૨૦૦૪ ). ' અરેજચંદ્ર કીરચંદ શ્રેષ્ઠ
(વઢવા). | torrદ અમર અઢ%
(જ8).
વર્ષ ૧૧] ૨૫૫ પિષ સુદ-૧૧ મંગળવાર તા. ૨૯-૧૨-૯૮[અંક: ૧૯-૨૦ ૨ વાર્ષિક રૂ. ૫૦ આજીવન રૂ. ૫૦૦ પરદેશ રૂા. ૩૦૦ આજીવન રૂ. ૬૦૦૦ ૨
Fi પ્રકીર્ણક ધર્મોપદેશ )
–૫. પૂ આ. દેવ શ્રી વિ. રામચંદ્રસુરીશ્વરજી મહારાજા ૨૦૪૩, શ્રાવણ સુદ-૮ સોમવાર તા. ૩-૮-૮૭ શ્રીપાલનગર જૈન ઉપાશ્રય મુંબઈ–૬
(શ્રી જિનાજ્ઞા વિરૂદ્ધ કે પૂ. પ્રવચનકારશ્રીના આશય વિરૂદ્ધ કાંઈપણ લખાયું છે તે ત્રિવિધે તમા૫ના. ( પ્રવચન ર૯ મું )
અવ૦ ). નાણાહિઓ વરત, હિણે વિ હુ પણું પભાવ-ન્ત ન ય દુર કરતે, સ વિ અ૫ાગામ પુરિસે છે
અનંત ઉપકારી શ્રી અરિહંત પરમાત્માના શાસનના પરમાર્થને પામેલા શાસ્ત્રકાર છે પરમર્ષિ આરાય ભગવંત શ્રી મુનિસુંદરસૂરીશ્વરજી મહારાજા સમજાવી રહ્યા છે કે- ૨
સાચું અને વાસ્તવિક સુખ મેક્ષમાં જ છે. સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યકચારિત્ર છે એ મોક્ષનો માર્ગ છે. તે ત્રણે પરિપૂર્ણ થાય તે જ મેક્ષ મળે બાકી એકની પણ { ખામી હોય તે મોક્ષ મળે નહિ. તે માટે સમજાવી આવ્યા કે– ક્ષાયિક સમતિના ઘણી એવા પણ આમાઓને પહેલેથી નરકનું આયુષ્ય બંધાઈ જવાના કારણે ચારિત્રને પામી શકતા નથી અને નરકમાં ગયા છે. આજે તો મોટાભાગની શ્રધ્ધામાં જ ખામી જ છે. સમ્યગ્દર્શન પેઢા થયા પછી જ સમ્યજ્ઞાન થાય અને સમ્યકચારિત્ર આવે. ૬ સમ્યગ્દર્શન ન થાય ત્યાં સુધી સચ્ચકચારિત્ર આવે પણ નહિ. છે. તેથી જ નવપૂર્વનું જ્ઞાન ભણેલા પણ સમ્યગ્દર્શન પામ્યા વિનાના જીવને
Page #454
--------------------------------------------------------------------------
________________
• ૭૭૮ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) જ્ઞાનિઓએ અજ્ઞાની કહ્યો છે. “સમતિ વિણ નવ પૂવી અજ્ઞાની કહેવાય” આ કડી છે
પૂજામાં કેટલી વાર સાંભળી છે? તેવી રીતે સમજ શક્તિ હોવા છતાં રત્નત્રયી છે ૨ પામવાનો હેતુ પણ ન હોય તે સારામાં સારું ચારિત્ર પાળે પણ તો તે ય કાયકષ્ટકારી ?
બને છે. રત્નત્રયી પામવાની ઈચ્છા થાય એટલે જીવની સંસાર તરફથી દષ્ટિ ઊઠે અને છે એક મેક્ષ તરફ દષ્ટિ થાય. જેને મેક્ષને ખપ નહિ, ક્ષે જવાનું મન નહિ તેને દિ સમ્યગ્દર્શન થાય નહિ, તેની દૃષ્ટિ સંસારથી ઊઠે નહિ, મેક્ષનું વાસ્તવિક સ્વરૂપ છે પણ સમજે નહિ સમ્યગ્દર્શનને જેનામાં અભાવ હોય અને સમ્યગ્દશન પામવાનું છે
પણ મન ન હોય તે તે ગમે તેટલું ભણે, ગમે તેવું ચારિત્ર પાળે તે ય સફલ છે ન થાય.
જેને સમ્યગ્દર્શનની ઈચ્છા નથી તે તે સંસારને જ રસિયો હોય, તેને ૪ છે સંસાર જ ગમે તે સારી પણ ક્રિયા સંસારના સુખને માટે, માન-પાનાદિને માટે કરે છે
પણ આત્માના કલ્યાણને માટે ન કરે. આ ચારિત્ર ધર્મને મહિમા સમજનારા જેવો ૬. સમ્યજ્ઞાન અને સમ્મચારિત્રને પામવાની ઈચ્છાવાળા હાય ! જેને સમ્યગ્ન નની ઇરછા છે. હું નથી, સમ્યકચારિત્ર પામવાનું મન નથી તેને મોક્ષ થાય? જેનામાં ર.મ્યજ્ઞાનને આ ઇ અભાવ હોય અને મેળવવાની ઈચ્છા પણ ન હોય તે તેવા જીવો મેટા તપસ્વી જ હોય, સારામાં સારું ચારિત્ર પાળે તે પણ તેવા અજ્ઞાની જીવોનું કલ્યાણ થતું નથી, છે પરંતુ અજ્ઞાનતાના ગે તેઓ શાસનને પણ નુકશાન પહોંચાડે છે.
- હવે આ પરમષિ એ વાત સમજાવી રહ્યા છે કે, કઈ જ્ઞાનથી અધિક હોય છે આ પણ ચારિત્રથી હીન હોય છતાં પણ ભગવાનને માર્ગ જે છે તે યથાર્થ પણે જ સમજાવતા હોય અને તે દ્વારા શાસનની પ્રભાવના કરતે હોય તે તેને પણ ર વખાણવા જેવો છે. સમ્યક ચરિત્ર ઊંચામાં ઊંચું પળાય તેવી શક્તિ બધાની ન હોય. ૯
પણ તેવી શક્તિ વગરના આત્મામાં સમ્યજ્ઞાન સારામાં સારું હોય અને તે પોતે જ જગતની આગળ પિતાની ખામી કબૂલ કરે કે-“આ મારી ભૂલ છે, ખામે છે પણ ભગવાને તે આમ આમ કરવાનું કહ્યું છે અને કરવા જેવું તે જ છે. તમે મારી સામું જ
ન જૂએ પણ ભગવાને જે રીતે કરવાનું કહ્યું તે રીતે કરો તો કલ્યાણ થશે અને જ આ રીતે માર્ગને યથાર્થ સમજાવે તે તે પણ સારો જીવ છે.
ભગવાન શ્રી મહાવીર પરમાત્માના આત્માએ મરિચીના ભાવમાં સંયમના ૨ કષ્ટથી ગભરાઈને ત્રિદંડી મત સ્વીકાર્યો. તેના નવા વેષને જોઈને કુતુહલથી લોકે છે તેમની પાસે આવતા તે તેઓ ભગવાનને માર્ગ જે હતું તે જ લોકોને * બતાવતા. અને લકે પૂછતા કે તમે તે પ્રમાણે આચરણ કેમ નથી કરતા તે તેઓ આ
Page #455
--------------------------------------------------------------------------
________________
આ વર્ષ ૧૧ અંક-૧૯/૨૦ તા. ૨૯-૧૨-૯૮ :
: ૭૭૯ છે કહેતા કે–“મારી ખામી છે, હું કાયર છું, મેહ રૂપી ચિરથી લેવાયેલ છું. મારી છે જ સામું ન જ એ પણ જંગલમાં ભૂલા પડેલાને ભીલે બતાવેલા માર્ગની જેમ, રોગી છે જ એવા વૈદ્ય બતાવેલા ઔષધની જેમ અને ચંડાળે આપેલા મણિની જેમ આ સત્ય છે છે માગને સ્વીકારે.” એમ કહીને અનેક જીવોને પ્રતિબંધીને ભગવાન પાસે દીક્ષા લેવા કે આ માટે મેકલતા હતા,
જેમ આવા જ્ઞાની શાસનની પ્રભાવના કરે છે તેમ ઘણું સારા ચારિત્રી હોય છે પણ સાચું સમજતા ન હોય તે પિતાની અણસમજના ગે શાસનને ઘણું છે ૨ ઘણું નુકશાન કરે છે.
જેમ સાધુપણું અને શ્રાવકપણું એ મેક્ષને માગે છે તેમ સંવિપણાને યાદ મેક્ષમાર્ગ કહ્યો છે. જે જીવ મોક્ષનો જ અથી છે. મોક્ષે જવા માટે જે કરવા જેવું ૨. છે છે તે કરવાની જેની શકિત નથી, પ્રમાદ્રાદિના યોગે જેનામાં શિથીલતા આવી હોય છે લે છે પણ માને જ્ઞાતા પૂરેપૂરે છે તેવો જીવ જ્યારે જ્યારે માર્ગની પ્રરૂપણ કરે ત્યારે ? છે ત્યારે પોતાની જાતની નિંદા કરે, પિતાની ખામી કબૂલ કરે એટલું નહિ પોતે જ છે કેઈનું વંદન લે નહિ પણ સુવિહિતોને વંદન કરે. પિતાથી પ્રતિબધ પામેલાઓને ૨ 3 પતે દીક્ષા આપે નહિ પણ સુવિહિતેની પાસે દીક્ષા અપાવે પણ ભગવાનને માર્ગ પર છે આવો જ છે એમ નિરૂપણ કરી શાસનની ખૂબ ખૂબ પ્રભાવના કરે. માટે તપ કરે છે છે કે કષ્ઠ વેઠવું તે જુદી ચીજ છે, સત્યાસત્યને પક્ષ કરવો તે ય જુદી ચીજ છે. તે ૨ આ માટે સાચું બેટું સમજવું પડે અને સમજ્યા પછી અસત્યને પક્ષ ન કરો અને છે ૨ સત્યને જ પક્ષ કર તે મોટામાં મોટે ગુણ છે. બહુ તપ કરનારા અણસમજુ હાય છે તે જ્યારે રવુિં બેલી નાખે છે કે જેથી માર્ગને જ હાનિ પહોંચે છે.
જેમ સમ્યકચારિત્રને ઘણું ઘણું મહિમા છે તેમ સમ્યજ્ઞાનને પણ ઘણે ઘણે ૨ છ મહિમા છે. તે બે આવે કેનામાં ? સમ્યગ્દષ્ટિમાં કે સમ્યગ્દર્શન પામવાની ઈચ્છાવાળામાં ૨ સમ્યગ્દષ્ટિ કોણ હોય? દુનિયાના સારામાં સારા સુખમાં મૂંઝાય નહિ અને ગમે તેવા છે જ દુઃખમાં દીન થાય નહિ તે. તે તે માને કે “આ સંસાર રહેવા જેવો જ નથી પણ જ છોડી દેવા જેવો છે, મોક્ષ જ મેળવવા જેવો છે અને તેનું સાધન સાધુપણું મેળવવા , ૬ જેવું છે.” સંસારના સુખનું વર્ણન વાંચવા છતાં ય, જાણવા છતાં ય તે તરફ છે ૨ આકર્ષાય જ નહિ. જ્યારે જેનામાં સમ્યગ્દર્શન છે નહિ કે પામવાની ઈચ્છા પણ નથી : છે તેવા જીવો ગમે તેટલું ભણે કે સારું ચારિત્ર પાળે તે પણ તેમની દૃષ્ટિ સંસાર ? ક તરફ જ હોય છે.
Page #456
--------------------------------------------------------------------------
________________
૭૮૦ :
: શ્રી જૈન શાસન [અઠવાડિક]
શાસ્ત્ર તા કહ્યું છે કે– સંસારના સુખે સુખી થવાની ઇચ્છાવાળા જીરા દુ:ખી જ થવાના છે તેવા જીવ જ્યારે હિંસક–જુઠ્ઠો-ચેારટા-બદમાશ-હરામખાર-બધા અપલક્ષણે પૂરો બને તે હેવાય નહિ. સ`સારનાં પુખ ભલે પુણ્યથી મળતા હેય તેા પણ ખરાબ જ છે. શાસ્ત્ર સંસારના સુખને કિ`પાકના ફળ જેવાં ક્યાં છે તે વાત આપણે જોઈ આવ્યા છીએ. ક્રિપાઠનાં ફળ આપણે જોયાં નથી પણ શાસ્ત્રમાં તેનું વર્ણન આવે છે કે ક્રિપાકના ફળ દેખે રૂપાળાં, સ્પર્શે સુકેામલ, સ્વાદે મીઠાં મધુર અને ગધે સુગધીવાળાં હાય છે પણ ખાતાની સાથે જ પ્રાણને હરનારાં હેાય છે. તેન. જેમ આ સ'સારનાં સુખ પુણ્યથી મળ્યાં હાય ત ય ભૂંડાં, ભૂડાં ને ભૂંડાં જ, અગ્નિ બાવળના હાય કે ચંદનના પણ ખાળે, ખાળે તે ખાળે જ, તેથી જામ્યગ્દષ્ટિ કે સમ્યગ્દર્શનને પામવાની ઇચ્છાવાળા જીવા સ'સારના સુખે સુખી તરીકે જીવવાને ન ઇચ્છે પણ સારા તરીકે જીવવાને ઇછે.
જેને સારી રીતે જીવવુ હાય તેને ઘણુ વેઠવુ' પડે. વખતે ખાવા ય ન મળે તા પણ તે હુંયાથી સુખી જ હાય, લેાક હે કે ધર્મ કર્યા માટે ભિખારીને . ભિખારી રહ્યો તા તે કહે કે-ખરાબ કામ નહિ કરતાં અને સારાં કામ કરતાં ભિખારી રહેવું તેમાં ય ગૌરવ છે.” તેથી તે આ લેાકમાં ય મઝામાં હેાય અને પરલેાકમાં પણ તેની સારી ગતિ થાય. તમને બધાને આજની દુનિયાના અનુભવ નથી ? આજના શ્રીમા ચારની માફક જીવે છે, પૈસા ક્યાં નાખવા તેની ચિંતામાં છે, તરડા જેવા નેાકરોના ય ગુલામ થઈને જીવે છે, ચિંતાના ખાજ માથા પર લઇને ફરે છે, કેટલાકને તા ઊંઘ પણ આવતી નથી અને ઉંઘની ગેાળી પણ કામ કરતી નથી.
માટે તમે બધા ધર્મ કરનારા જીવા છે, સમજીને ચાલેા. તમે ખા શક્તિ જેટલેા પણ ધર્મ કરો છે? ગૃહસ્થને દાન ધર્મ પહેલા હ્યો છે તે ખૂબ કરો છે ? શક્તિ મુજબ દાન નિ કરવા છતાં તમને તમારી ખામી જણાય છે ? બહુ દાન કરનાર હાય, સારું શીલ પાળનાર હાય, ભારે તપ કરનાર હેાય પણ જો સમ્યગ્દન તેનામાં ન હાય અને તે સમ્યગ્દર્શનને પામવાની ઈચ્છા પણ ન હેાય તેા તે સ`સારના સિયા છે. તમે શેના રસિયા છે ? સમ્યગ્દષ્ટિ માં તે પામવાની ઇચ્છાવાળાને જેટલેા ધર્મ કરે તેટલેા આછા લાગે. લાભીયાને કેટલા પૈસા મળે તે સ તાષ થાય? તેને ગમે તેટલા પૈસા મળે તેા જેમ ઓછા લાગે તેમ ભગવાનના શાસનની 2.ટ્ટાવાળાને પેાતે જેટલા ધર્મ કરે તેટલા એછે। જ લાગે! દુનિયાના લેાભીને લાખા કે કરોડા રૂા. પણ એછા લાગે, મારી પાસે કાંઇ નથી તેમ તે માને તેની જેમ સમ્યગ્દષ્ટિ જીવ ધના લાભી હાય, મેાક્ષના લાભી હેાય. તે સમ્યગ્દશન છે કે નહિ એ રોજ વિચાર (ક્રમશ:)
Page #457
--------------------------------------------------------------------------
________________
... મહાભારનનાં પ્રસંગો હ
[ પ્રકષ્ણુ-૪૦ ]
—શ્રી રાજુભાઇ પઢિત
(૪૦) નિયાણુ, સુખ-ખાતર ધની સાદાબાજી હે મુનિવર ! આ પાંચાલીના પાંચ પતિ શી રીતે થયા ?
હે કૃષ્ણ વાસુદેવ ! આ તેા તેના પૂર્વજન્મનુ નિયાણુ છે, તેથી તેના પાંચ પતિ થયા છે, આ અંગે હવે ખીજુ શુ વિચારવાથી સર્યું. આમ કહી ચારણમુનિએ દેશનાને અ તે કૃષ્ણ વાસુદેવના પ્રશ્નના ઉત્તર આપ્યા પછી કહ્યું કે
ચંપા નગરી, સામદેવ સામભૂતિ અને સામદત્ત એ ત્રણ સગા ભાઇ હતા. તે ત્રણે બ્રાહ્મણાને ક્રમશઃ નાગશ્રી – ભૂતશ્રી તથા યક્ષશ્રી નામે પત્ની હતી. ત્રણેયના પરસ્પરના સ્નેહ હાવાથી વારાફરતી ત્રણેય ભાષએ કાષ્ઠપણ એક જ ભાઇના ઘરે સાથે જમતા હત. (આ!મ ઘણેા સમય વીતી ગયા)
-
એક વાર નાગશ્રીના ઘરે ભેાજનના અવસર હતા. કળાકુશળ નાગશ્રીએ કિંમતી મસાલા તથા દ્રવ્યેા ભેળવીને સુંદર રસાઇ બનાવી હતી. પરંતુ તેમાં તેણે તુ ખડીનુ શાક બનાવ્યું હતું. તુંબડી ડવી હતી તેની તેને ખબર ન હતી. તુંબડીનુ શાક તૈયાર થઈ ગય! પછી કેમે કરીને નાગશ્રીને કડવી તુ ંબડીના શાકના ખ્યાલ આવી ગયા. ઘણાં ઉંચી જાતના તથા ક્રિ'મતી મસાલા નાંખીને બનાવેલ તે શાક ફેકી દેવાને નાગશ્રીના કૃપણતાને લીધે જીવ ના ચાલ્યેા. આથી શાક તેણે એક બાજુ પર મૂકી રાખ્યું, સમય થતાં ભાઇએ જમવા આવ્યા તેમને બીજી સુંદર રસાઇથી ધરાઇને જમાડયા. સ્વાર્દિષ્ટ રમાઇ જમ્યા પછી અમૃત ખાધુ હાય તેમ ખુશ થયેલા ત્રણે ભાદ એ બહાર ગયા. આ અવસરે સુભૂમિભાગ નામના ઉદ્યાનમાં ધાય નામના એક આચાર્ય ભગવંત્ત સમાર્યા હતા. તેમના ધરૂચિ નામના એક માસક્ષમણુના મહાતપસ્વી શિષ્ય અણુગાર કે જે ગેાચરી માટે તે જ નાગશ્રીના ઘરે આવી ચડયા. નાગશ્રીએ વિચાર્યું – કડવી તુંબડીનુ પેલું શાક નક્કામુ ન જાય અને આ મુનિવર સ·àાષાયા ગણાય' એમ વિચારીને કે ઝેરીલુ' શાક માસક્ષમણના પારણાથી મુનિવરના ભવતારક સુપાત્રમાં વહેારાવી દીધુ વસતિએ પાછા ફરેલા મુનિવરે ગુરૂદેવને તે શાક બતાવ્યું. ગુરૂદેવે તેની ગંધ સુંઘતાં જ કહી દીધુ વત્સ ! જે આ શાક ખવાશે તે તત્કાલ મૃત્યુ થશે. તેથી ક્યાંક વિશુદ્ધ 9વ જંતુરહિતની સ્થંડિલ-ભૂમિમાં જઇને તે પરઠવી દે.”
-
ગુરુ પરના આદેશથી (પારજી. કર્યા વગર જ) ધર્મરૂચિ અણુગાર નગરની બહાર નીકળ્યા. પા! આગળ જતાં તે પાત્રમાંથી કેમે કરીને એક ટીપુ ધરતી ઉપર પડી ગયું.
Page #458
--------------------------------------------------------------------------
________________
૨ ૭૮૨ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) દિ (પાત્રમાંથી પડેલી ગોચરીના બિંદુ કે કણથી ખેંચાઈને કીડીએ આવે અને આપણાથી ૨ છે ચાલે ત્યારે તે ટોળે વળેલી કીડીઓના એક સાથે મત થઈ જાય. આથી પાત્રમાંથી એક છે
કણ કે બિંદુ પડી ન જવાની પૂરતી કાળજી મુનિવરો રાખતા હોય છે. અને પડી ગયેલ છે જ હોય તે તેને જાળવીને લઈ લે છે કે લૂછી નાંખે છે.) ૨ અહીં પણ પડેલા કડવી તુંબડીના શાકના એક બિંદુની અપૂર્વ સુગંધથી ઝડપથી ૨ કીડીએ ખેંચાઈને આવવા લાગી અને તે રસને ચાખવા લાગી. રસને ચાખવા જતાં એ આ જ તે કીડીએ પોતાના પ્રાણ તજવા લાગી. મરી રહેલી કીડીઓને જોતાં અત્યંત સંવેગ ન પામેલા મુનિવરે વિચાર્યું કે –
“જે શાકનું એક જ બિંદુ આટલી બધી કીડીઓને હણી નાંખતુ હોય તે આ છે છે બધુ શાક જયાં પરઠવાશે તે ભૂમિ ઉપર તે કેટલાંયે જ પિતાના પ્રાણ તજી દેશે. છે તેથી કર પ્રાણીના પ્રાણને વિનાશ વેરાય તે કરતા તે એકલા મારા પ્રાણુનો નાશ
વધુ શ્રેષ્ઠ છે. આમ વિચારીને રોમાંચ સહિત તે મુનિવરે (આખરે તે જ શાકથી ૨ પારણું કર્યું.) તે જ શાક વાપર્યું. સિદ્ધ ભગવંત પ્રત્યક્ષ પોતાના અપરાધની આલોચના છે છે કરીને આખરે સમાધિથી યુક્ત તે મુનિવર કાળધર્મ પામી સ્વાર્થ સિદ્ધ બિમાનમાં દેવ છે જ બન્યા.
બીજી તરફ ધરૂચિ અણગારને ઈંડિલ ભૂમિથી વસતિમાં પાછા ફરતાં ઘણે ઉં ૬ વિલંબ થવાથી ચિંતિત બનેલ ઘૉષાચાર્યજી એ બીજા મુનિવરેને તેમની તપાસ છે કરવા મોકલ્યા. તે મુનિને પ્રાણ રહિત જોઇને તેના રજોહરણાઝિક ગ્રહણ કરીને ગુરૂ
ભગવંતને સમર્પિત કર્યા. અને આચાર્ય ભગવંતે સૂકમ જ્ઞાનના ઉપયોગથે તે અણ- ૬ આ ગારના કડવી તુંબડીના ભક્ષણથી થયેલા મરણને તથા નાગશ્રીન તે વહોરવવા વખત- ૨ ૨ ના વૃતાંતને જાણીને સર્વ મુનિવરેને કહયે. લોકેમાં ધીરે ધીરે આ વાત ફેલાતા કે- ૨ છે પણ રીતે નાગશ્રીને વૃત્તાંત સેમવાદિના જાણવામાં આવ્યો. તે બ્રાહ્મણે એ અત્યંત જ આ રોષ સાથે નાગશ્રીને કાઢી મૂકી. લોકેથી ધિકકારાતી તે બધે ભટક્તી રહી. આખરે શરીરમાં છે.
ખાંસી, શ્વાસ, જવર, કોઢાદિ જેવા ભયાનક સોળ-સેળ રોગો ઉત્પન્ન થયા. આથી તેણે આ રિ જનમમાં જ ભયાનક નરકની વ્યથા વેઠવી પડી. ભૂખ અને તરસથી પીઠાતી, ભીખ છે માંગતા તથા પાણી માંગતા પણ ડગલેને પગલે લોકે વડે ધૂત્કારાતી દુઃખી ખી થઈને જ ભમતી તે આખરે મૃત્યુ પામીને છઠી નરકે ગઈ. ત્યાંથી નીકળીને માછલી થઈ પાછી સાતમી નરકે પાછી માછલી પાછી ફરી સાતમી નરકે એમ દરેક નરકમાં બબ્બે વાર છે ઉત્પન્ન થઈ. નરકમાંથી નીકળીને પૃવિકાય આદિમાં અસંખ્યવાર ઉત્પન્ન થઈ.
Page #459
--------------------------------------------------------------------------
________________
એ
વર્ષ
૧ અંક ૧૦/૨૦ તા. ૨૯-૧૨-૯૮ :
: ૭૮૩
૨ આમ ભમતા ભમતાં કર્મની લઘુતા થતાં તે નાગશ્રી ચંપા નગરીમાં સાગરદત્ત છે અને સુભદ્રાની સુકુમારિકા નામે પુત્રી થઈ.. જિનદત્ત તથા ભદ્રાદેવીને ત્યાં સાગર કે નામને પુત્ર હતા. જિનને એકવાર ગોખમાં ઉભી રહેલી સુકુમારિકાને જોઈને આ મારા ૨ પુત્ર માટે છે તેમ સમજી સાગરકર પાસે તેની માંગણી કરી. પરંતુ સાગરઢત્તને છે છે સુકુમારિકા અત્યંત વહાલી હોવાથી સાગર ઘરજમાઈ બને તે જ તેની સાથે પરણા- ક ક વવા તૈયારી બતાવી. સાગર તે રીતે પણ તૈયાર થતા બન્નેના લગ્ન થયા.
રાતના સમયે સુકુમારિકાના વાસાગારમાં સાગર આવ્યા. પરંતુ પૂર્વકર્મના તે વિપાકથી કુમારિકાના શરીરમાંથી નીકળતા અંગારા જેવા સ્પર્શથી તે સુકુમારિકાને ? જ છોડીને પાછા પિતાના ઘરે આવતો રહ્યો. માતા-પિતાએ સાગરને ઘણું સમજાવતા છે જ સાગરે છેવટનો નિર્ણય કર્યો કે- ‘હું અગ્નિમાં મરી જઈશ પરંતુ સુકુમારિકા પાસે આ નહિ જ.”
આથી સાગર પણ સુકુમારિકાને કહ્યું કે “પુત્રી ! દુઃખ ના કરીશ. તારા માટે જ અન્ય પતિ શેધીશુ.
એક વખત ગવાક્ષમાં રહેલા સાગરઠ એક કેપીનધારી બાવાને બોલાવીને સ્નાન- છે ૨ પાન – સુંદર વસ્ત્રાદિ આપીને સજજ કર્યો અને તેને કહ્યું – આ સુકુમાલિકા તને છે આપુ છું મારી બધી લક્ષ્મીને ભગવતે તું અહીં જ સુખેથી રહે. જ રાત્રે તે ભિક્ષુ સુકુમારિકા સાથે જ વાસભવનમાં ગયો. અને તેણીના શરીરના ૨ જ સ્પર્શથી અંગારામાં ડૂબેલો હોય તેમ તે પેતાને માનવા લાગ્યા. આથી સવાર પડતાં છે છે જ પોતાનો જુનો વેશ ધારણ કરીને તે ત્યાંથી ચાલ્યો ગયે.
આથી રડી રહેલી સુકુમારિકાને પિતાએ કહ્યું – “વત્સ ! તારા પૂર્વના કર્મનો ? જ આ વિપાક છે. બીજું કઈ કારણ નથી. તેથી તું હવે કાન દેતી જ સુખેથી શાંતમન- ૨ ૯ વાળી થઈને રહે.”
આથી હવે સુકુમારિકા ધમમગ્ન બની. સમય જતાં ગે પાલિકા નામના સાધ્વી જ આર્યાના પરિચયથી વૈરાગ્ય પામી તેમની પાસે દીક્ષા લીધી. છઠ્ઠ – અઠ્ઠમાદિ તપશ્ચર્યા ન કરતી સુંદર આરાધના કરી રહી હતી. - એક વખત આર્ય સુકુમારિકાએ ગુરૂ આર્યાને સૂર્ય સામે નજર રાખી આતાપના છે કરવાની ઇચદમ જણાવતાં ગુરુ આરિએ સાદવને શાસ્ત્રોમાં આતાપના નિષેધની વાત કહી. જ
પરંતુ સુકુમારિકા સાદેવીએ તે વાત માની નહિ અને ઉદ્યાનમાં સૂર્ય સામે નજર છે ર રાખીને આતાપના શરૂ કરી કે તરત જ તેની નજર એક દેવદત્તા નામની ગણિકા ઉપર જ
Page #460
--------------------------------------------------------------------------
________________
ઈ
૭૮૪ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
૬
જ પડી. તે ગણિકા (વેશ્યા) એક પુરૂષના ખોળામાં બેઠી હતી. બીજા પુરૂષના બે ળામાં પગ છે. છે રાખ્યા હતા. ત્રીજો પુરૂષ તેના કાનમાં કુંડળ પહેરાવી રહ્યો હતે. ચે તેના ઉપર ૬િ જ છત્રધારીને ઉભા હતા અને પાંચમો પુરૂષ તેને વીંઝણા નાખી રહ્યો હતો.
આ રીતે પાંચ પુરૂષથી સેવાતી ગણિકાને જોઇને અપૂર્ણ રહી ગયેલી ભોગેચ્છાના છે કારણે સાધ્વી સુકુમારિકા નિયાણ કરી બેઠી કે – “આ મારા ત૫ વડે હું ચા વેશ્યાની છે જેમ પાંચની પત્ની બનું.” આ નિયાણા પછી ક્ષણે ક્ષણે પોતાના શરીર ઉપર જળ જ જ છાંટીને શરીરને શૃંગાર કરવા લાગી. હિતેચ્છુ આર્યાઓએ તેને અટકાવી છતાં અવળી છે બુદ્ધિથી તેણે મનમાં અવળું વિચાર્યું કે –
“પહેલા હું ગૃહસ્થપણા હતી ત્યારે આ આર્યાએ મને ઘણે આવકાર આપતી જ હતી પણ હવે ભિક્ષુકી થતા તેઓ મને તિરસ્કારે છે.” માટે અહીં રહેવું ઉચિત નથી ? * તેમ વિચારી ગુરૂથી છૂટી થઈ સ્વચ્છ વિહારી તે લાંબા કાળ સુધી એકલા રહીને ૨ જ લાંબે કાળ વ્રત પાલન કર્યું. આઠ માસ સુધી સંલેખના કરીને આલોચના કર્યા વિના આ ૩ મૃત્યુ પામેલી તે સૌધર્મ દેવલોકમાં નવ પલ્યોપમના આયુષ્યવાળી દેવી થ છે. ત્યાંથી જ જ ચવીને નાગશ્રી આ દ્રોપદી બની છે. આથી પૂર્વભવના નિયાણાથી તેના મંચ પતિ છે જ બન્યા છે. આથી તેમાં વિસ્મય શા માટે કરે ? અને છેવટે હર્ષોલ્લાસ પૂર્વક દ્રોપદીનો પાંચ પાંડવો સાથે વિવાહ થા.
(૪૧) કેયડે જ્યારે સંપૂર્ણતયા ઉકલી ગયો હે વત્સ ! જાણે છે ? સ્ત્રી એટલે શું ?
સ્ત્રી મૃગલેચના એટલે બંધુના નેહ-વૃક્ષને સળગાવી નાંખનારી એક ભડભડતી દાવાનલ જવાળા. !
સ્ત્રી એટલે વૈરના વાળને પેદા કરનારી વર્ષાઋતુ.
સ્ત્રી એટલે અખંડ વહેતા બંધુના ચિત્ત રૂ૫ નદીના અખંડ પ્રવાહને છે ફાંટામાં જ ૨ ખંડિત કરી નાંખનારી પથરની શિલા.
વધુ તે શું કહું વત્સ ! શ્રી કુટુંબ સંહારનું કારણ પણ છે.
હું જાણું છું વત્સ ! તમારા મનની અંદર અંદર ઘૂંટાતી વ્યથા. એટલે છે દિ જ તે છેક ભમ ભમતો અહીં આવ્યો છું. ર રત્નપુર નગર હતુ. ત્યાં શ્રી રાજાને અભિનંદિતા અને શિખિનંદિને નામે જ જ બે રાણીઓ હતી. તેમાં અભિનંહિતાને ઈન્દુષણ તથા બિંદુષણ નામે બે પુદા હતા. ૨
Page #461
--------------------------------------------------------------------------
________________
5
વર્ષ-૧૧ અંક–૧૯ | ૨૦ : તા. ૨૯-૧૨-૯૮
: ૪૮૫
છ યૌવનમાં બનેના સુંદર રાજકુમારીઓ સાથે લગ્ન થયા હતા. એ જ નગરમાં અનંગ- 3
સેના વેશ્યા હતી તેના લાવણ્યમાં બન્ને ભાઈએ આસકત હતા. આથી બને ભાઈઓ છે પરસ્પર ઝગડ્યા કરતા હતા. રાજાથી બનેના રોજના એક વેશ્યા માટે ઝગડે સહ્યો ૩ ન જવાથી કાંતિલ ઝેર ખાઈને રાજા મૃત્યુ પામ્યા. રાજાના મૃત્યુથી દુ:ખી ખી થયેલી છે બને રાણી પણ મૃત્યુ પામી. આટલું છતાં વૈશયામાં ગાઢ આસતિવાળા બને છે.
ભાઈઓ આપરે શરમ વગરના બનીને યુદ્ધ કરવા લાગતા બને મૃત્યુ પામ્યા. આમ એક છે કુટુંબને સવ નાશ એક સ્ત્રીના કારણે થયો.”
હે વ સે ! તમારા જીવનમાં ભવિષ્યનાં અનર્થ ના થઈ જાય માટે હું તમને 9 કાંઈક કહેવા આવ્યો છું. A * હું જાણું છું કે – તમે પાંચ ભાઈઓ એક પત્ની પણાથી અત્યંત વ્યથિત છે. છે અને તમારે એક નિયમ બહુ જ મકકમતાની પાળવો અત્યંત જરૂરી છે.
જ્ય રે દ્રોપદી તમારા પાંચમાંથી જેના વાસઘરમાં હોય ત્યારે અન્ય ચારમાંથી છે કોઇએ પણ ભૂલે ચૂકે પણ ગમે તેવું કામ હોય તે પણ ત્યાં જવું નહિ. અને કેમે ક કરીને આ નિયમને જે કંઈ પણ ભાંગે તે તેણે બાર વરસ સુધી વનવાસ ભોગવવો.”
નાર મહર્ષિએ બતાવેલી આ નિયમ સહિતની વ્યવસ્થા મુકુંદ=શ્રીકૃષ્ણ પણ છે માન્ય કરી. અને પાંચ પાંડવોએ પિતાના આત્મહિત માટે આ પ્રતિજ્ઞા પાળવાનું છે વચન સ્વીકાર કર્યું. ' હવે હસ્તિનાપુરમાં શ્રીકૃષ્ણને આબે ઘણે સમય થઈ ગયું હોવાથી પાંડુ રાજા ૬િ જ તથા પાંડવોની મહા પરાણે રજા મળી શક્તા શ્રીકૃષ્ણ પોતાની દ્વારિકા તરફ પધાર્યા. 0
1 નવો મળેલ સહકાર 11 ૧૦) જૈન મંદીર – કરતા
પૂ. આ. શ્રી પૂ જય મ. સા. ના ઉપદેશથી ભેટ.. ૫૦૧] નવનિતભાઈ સી. શાહ – દિ૯હી તરફથી ભેટ. (આજીવન) ૨૦૧] જેન વેતામ્બર મૂતપૂજક સંઘ - કેઈમ્બતુર
પૂ. આ. શ્રી અશોક રત્ન સૂરીશ્વરજી મ. સા. ની પ્રેરણાથી ભેટ.
Page #462
--------------------------------------------------------------------------
________________
૨ આત્મ પ્રબોધક પ્રસંગે
(૩) ધર્મ જ આધાર છે , પૂ. સા. શ્રી અનંતગુણાશ્રીજીમ૨
ધર્મના પ્રભાવે શ્રી શ્રીપાલકુમાર મેટા મહારાજા બનીને આવે છે. અનેક ૨ પ્રકારની ઋદ્ધિ-સિદ્ધિ-સંપત્તિના સ્વામી બની આવેલા છે અને મયણાસુંદરીના જ શું કહેવાથી તેના પિતા પ્રજાપાલ રાજાને– તેઓ ધર્મમાં જ વધુ સ્થિર અને નિશ્ચલ ર.
મનવાળા બને તે હેતુથી – હારેલા રાજાની જેમ ખભા ઉપર કુહાડે નાખી બોલાવે છે ફ છે. તે રીતના જ્યારે પ્રજાપાલ રાજા ત્યાં આવે છે, તે શ્રી શ્રી પાલરાજ સન્માનપૂર્વક તે તેમના ખભા ઉપરનો કુહાડે દૂર કરે છે અને શ્રેષ્ઠ ભદ્રાસન ઉપર આદર-બહુમાનપૂર્વક જ છે બેસાડે છે. પછી પ્રજાપાલ રાજા કહે છે કે- “મહાપ્રભાવસંપન્ન એવા પણ હું આપને ૨ . એાળખી શકયો નહિ. તેના જવાબમાં શ્રી શ્રીપાલરાજાએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે૬“પ્રભાવ મારો નથી કિંતુ પૂ. ગુરૂ મહારાજાએ સમજાવેલાં નવપદોને આ ર પ્રભાવ છે” ,
- આ પ્રસંગ ઉપરથી આપણને એ બેધપાઠ મળે છે કે, ધર્માત્માના જીવનમાં છે ધર્મ જ પ્રધાન હોય છે. પોતાની મહેનત-હાંશિયારના બળે મને આ બધું મહ્યું ૨ તેવા ખોટા બણગાં તે કુંક નથી. જ્યારે વર્તમાનમાં મોટે ભાગ દુન્યવી સુખ છે
સામગ્રીને ધર્મથી બંધાયેલા જે પુણ્ય, તે પુણ્યથી પ્રાપ્ત થાય છે તેમ નહિ માનતા 8 પિતાની આવડત, હોંશિયાર, મહેનતથી પ્રાપ્ત થઈ તેમ માને છે. તેથી જ તેમાં
અટવાઈ જાય છે અને આ સંસારના ચેર્યાશીના ચક્કરમાં ક્યાં ભૂલે પડી જાય છે, જે ર ખોવાઈ જાય છે તે જ ખબર પડતી નથી.
ખરેખર ધર્માત્મા, મોક્ષમાર્ગમાં સહાયક સામગ્રી મલ્યા કરે છે. લો અપેક્ષાએ ર. ૨ પુણ્યાનુબંધી પુણ્ય ઉપાદેય-જરૂરી માને છે પરંતુ પુણ્યાનું બંધી પુછયથી મલતી
સંસારની સુખ સામગ્રીને ઉપાદેય માનતો નથી. હિંયામાં પ્રગટેલ ધર્મ પરિણતિનો જ છે આ પ્રભાવ છે. તેવી સંકર પરિણતિ પઢા કરવા માટે આપણી આ વિચારણા છે. ૨
- આપણું હાલત કઈ છે? દુન્યવી સુખ સામગ્રી મલે તેને આપણી હોશિયારી છે જ મહેનતથી મલી તેમ માનીએ કે ભૂતકાળમાં જાણતાં કે અજાણતાં આડા અવળા હાથે આ
ભગવાનની આજ્ઞાનું પાલન થયું હશે તેનાથી જે પુણ્ય બંધાયું તેના કારણે મલી , જ છે. તેમ માનીએ? પુણ્યથી મલી તેમ હયાથી માને તે આત્મા મહેનન શેની કરે છે છે. જીવનમાં પુણ્યની પ્રવૃત્તિ આ8૨પૂર્વક કરે કે પાપની પ્રવૃત્તિ ? આપણા આત્માના જ હું એનાદિના બગાડાને દૂર કરવા અને આત્માને સુધારવા આ વિચારણા જરૂરી નહિ છે બલકે અનિવાર્ય છે.
Page #463
--------------------------------------------------------------------------
________________
- 2 પાડાને વાંકે પખાલીને ડામ જ
એ એક ગામમાં મેટ નિશાળ હતી. એના હેડમાસ્તર ભારે મિજાજી. ગમે ત્યારે જ કે ગમે તેના પર એ એમનો ગુસ્સો ઠાલવે. જે દિવસે એ મિજાજ ના કરે એ વિસે જ ૨ એમને ખાવાનું ન ભાવે. નિશાળનાં છોકરાં પર તે તે મિજાજ કરે જ.
હું પણ એક દિવસ છોકરાં કઈ વાંકમાં આવ્યાં નહિ, જાણે બધાં છોકરાં એક છે છે સાથે જ ડાહ્યા ડમરાં થઈ ગયાં ન હોય ! એટલે હેડમાસ્ટર બેચેન હતા. એમનું જ મગજ ભમતું હતું, મિજા જ ઠાલવાવા માટે કેઈ હાય જ નહિ તે હેડમાસ્તારને ચેન છે. પડે નહિ. પણ એમના નસીબે નિશાળના એક શિક્ષક નિશાળે આવવામાં મેડા પડયા છે ર હેડમાસ્તરને જોઈતું'તું તે મળી ગયું. એકમ એમણે શિક્ષકના ઊધડા લીધા: “તમે જ છે મેડા કેમ આવ્યા? વર્ગ માં છોકરાં એકલા બેસી રહ્યાં. તમને ખબર પડતી નથી ? આ છોકરાં નવરા બેઠા તેફાન કરે, એથી બીજા છોકરાઓને ભણવામાં ખલેલ પડે.”
શિક્ષકે ખુલાસો કર્યોઃ “સાહેબ, હું ગઈ કાલે તમને કહીને તે ગયે હતું કે હું છે મારે જરાક મોડું થશે! હું, અડધો કલાક જ મેડે આવ્યો છું.” છે “અરે અડધી મિનીટ માટે આવ્યા તેય મેડા જ કહેવાય અને તમે મને કહી છે છે. ગયા કે હું કંઈ યાટ રાખવા નવ છું.' - હેડમ સ્તરે તે બિચારા શિક્ષકને ઝાડી નાખ્યા.
( શિક્ષા ધૂંઆપૂંઆ થતા વર્ગમાં આવ્યા. વર્ગમાં ભણાવતાં પહેલાં તેમણે પટાવાળાને બોલાવી મંગાવ્યો પટાવાળે આવ્યો કે તરત શિક્ષકે તેની ધુળ ખંખેરવા છે માંડીઃ ! તે આજે અહીં સફાઇ કેમ કરી નથી? તારા મનમાં તું સમજે છે શું? નવરો બેઠો ભડાકા માર્યા કરે છે !”
પટાવાળે કહેઃ “સાહેબ મેં સાફસૂફી કરી છે. બધેથી કચરા પાળ્યો છે.” છે “તારા જે કચરે વાળ્યો છે! જો આ ધુળ કેટલી છે?' એમ કહીને તેણે ૨ ટેબલ પર હાથ ફેરવ્યો અને હાથે ચોટેલી ધુળ બતાવી.”
પટાવે ળાએ ખુલાસો કર્યોઃ “સાહેબ, પવનથી ધુળ તે ઊડીને આવ્યા કરે એમાં 4 હું શું કરું?’ : - “પા સામું બોલે છે હું તારા વિશે હેડ માસ્તરને ફરિયાદ કરીશ.” . . .
પટાવાળે મોઢું ચડાવીને ચાલે ગયે.
- લોકશ
Page #464
--------------------------------------------------------------------------
________________
- ૪૮૮ :
શ્રી જૈન શાસન [અઠવાડિક]. તે નિશાળેથી છુટીને એ ગુસ્સામાં ઘેર ગયે એ જમવા બેઠો. અને થાળી પછાડી. જ એની વહુને કહે : “શાકમાં આટલું બધું મીઠું નાખી દીધું છે? રાંધતા આવડે છે કે તે ? નહિ?” વહુએ શાક ચાખી જોયું ને કહ્યું “મીઠું તે બરાબર છે. ' 2 “શું ધુળ બરાબર છે? હું જુઠને તું સાચી?” એમ કરીને પટાવાળાએ તેની છે વહુ પર મિજાજ ઠાલવ્યાં. છે વહુ ગરમા ગરમ થઈ ગઈ. એવામાં કુભાર માટલાના પૈસા લેવા આવ્યા. જ પટાવાળાની વહુએ એને ઝાપટઃ “તારા પૈસા લઈને નાસી તો નથી ગયાં ને? છે એવું હોય તે લઈ જા તારૂં માટલું પાછું !”
કુંભાર કહેઃ “હવે એવું માટલું પાકું કેવી રીતે લઈ જવાય. આઠ દિવસથી શું તમે પૈસા ચૂકવ્યા નથી ને પાછાં રૂઆબ કરે છે ?” જ કુંભાર ખિજાઈ ને ઘરે ગયે ઘેર જઈને હીંચી હોંચી કરતા ગધેડાને ડફણું જ ફટકાયું: “સાલા દ્વા! મૂંગો મરતે નથી ને આખો દિ' હોંચી હચી કર્યા કરે છે!' જ ૨. ગધેડાને ય વિના વાંકે ડફણું પડયું એટલે એનોય મિજાજ ફાટે. પણ એ છે જ કોના પર ગુસ્સો ઠાલવે! એણે પગે લાત મારીને બાજુમાં પડેલું એક કાણું માટલું છે જ ફેડી નાખ્યું !
-મધુસુદન પારેખ (. સ. ૭-૧૨–૯૮) છે સંકલન – પૂ. આ. શ્રી વિ. જિનેન્દ્ર સ્ર. મ. ના શિષ્ય બાલમુનિ શ્રી નમ્ર વિ.મ.સા.
ચતુર મુસાફર
ઉનાળાના દિવસમાં એક મુસાફર એક ગામથી બીજે ગામ જતો હતે. ચાલતા ? જ ચાલતા તે થાકી ગયે, તેને તરસ લાગી હતી. તરસ છીપાવવા નઠી, તળાવ, કુવાની છે ર તપાસ કરી પણ કઈ જગાએ પાણી જોવા મળ્યું નહિ. તેણે રસ્તામાં નાળિયેરનું ઝાડ ૨ જે જોયું તેના પર એક વાંદરે બેઠા હતા. જ સરસ નાળિયેર જઇને મુસાફરને વિચાર આવ્યો. તેણે વાંદરાને પથર મારરવાનું શરૂ કર્યું. વાંદરાએ તેને બઢલો લેવા નાળિયેરના વૃક્ષ પર લટકત. નાળિયેર ૨ મુસાફર તરફ ફેંકયા મુસાફરને આટલું જ જોઈતું હતું. મુસાફરે નાળિયેરનું પાણી રે ઇ પીધું પોતાની તરસ છીપાવી અને પિતાને રસ્તે આગળ ચાલ્યા.
-કાલીદાસ વાલા (ચતુરાઈ)
Page #465
--------------------------------------------------------------------------
________________
ક ઘમને મન સંસાર કે મેક્ષ? - ૨ (ગતાંકથી ચાલુ) -પૂ. આ. શ્રી વિજય રામચંદ્રસુરીશ્વરજી મ. સા. છે રાજા #
## # # જ પ્ર. : કહે છે કે, નાના જીવને બચાવે છે, મોટા જીવને મારે છે.
ઉ. : આવું લોકો શા ઉપરથી કહે છે ? તમારું જીવન બગડયું છે માટે ને? : છે. આવું બેહનારા તે નિંદા કરવા બેસે છે. પણ આપણે નાના જીવને બચાવીએ અને ૨. મેટા જીવને મારીએ છીએ? જે નાના જીવની રક્ષા કરે તે મેટા જીવને મારે?" છે આજના જૈનોએ તે આબરૂ બગાડી છે. તમે નાના જીવને બચાવ અને છે એ માટે સમજુ ન હોય તે ઠગ ને? તમે અનીતિ કરે છે ? પેઢી ઉપર આવે તેને જ આ ઠગો છે? વ્યાજબી ભાવે, માલ જેવો બતાવો તે જ આપે છે? આજે તે ઘણું છે ૨ કહે છે કે- પરદેશમાં નીતિ છે. અને અહીં અનીતિ છે. આ કાળમાં અનીતિ ન કરે ત્ય છે તે જીવાય નહિ તેમ જે બેલે છે તે તદ્દન લુચ્ચા અને જુઠ્ઠા છે. આજે નીતિપૂર્વક જ જ છવાય જ નહિ તેવું છે?
સભા : બહુ સંતેષી બનવું પડે. ઉ. : લોભી બનવું પડે તેનું શું ?
લોભા બનવામાં ગભરામણ થતી નથી અને સંતેષી બનવામાં ગભરામણ થાય ઇ છે. સુખી કેશુ? સંતોષી કે અતિભ? .
સભ. ? આમ તે સંતેવી સુખી પણ અનુભવ જુદો પડે છે. આ ઉ. : અનુભવ જુદો નથી પડતે પણ આમ તમારી આસક્તિ બોલાવે છે.
ભગવાનની પૂજા તમારે, તમારા દ્રવ્યથી કરવાની છે. દ્રવ્યપૂજા પણ લક્ષમીની છે મમતા ઉતારવા કરવાની છે. તમારે ખાવા-પીવાદિને ખર્ચો કેટલો? અને પૂજાનો : આ ખર્ચે કેટલો? ૧. સભા : પૂજા માટે વ્યવસ્થા હોય છે.
' ઉ. “અમારે ઘેર આવીને રોજ જમી જશે તેમ કેઈ કહે તે તમે છે ઇ જાવ ખરા?
- છે. આજે તે તમારો સગે ભાણીયે કે ભત્રીને ભેજનના ટાઈમે તમારે ઘેર ના છે Tી આવે. કદાચ આવે તે કહે કે- ખાવા માટે આવ્યા છે. તમારે ઘેર આડતિયે એવા જ
Page #466
--------------------------------------------------------------------------
________________
,
,
. . : શ્રી જૈન શાસન (અઠવાડિક) છે. કે તે પ્રેમથી જમાડે અને સાધર્મિક આવે તે? બહુ જ વિચાર કરવાની જરૂર છે. જ આના ઉપરથી ખ્યાલ આવે કે તમને ધર્મ ગમે છે કે સંસાર ? તમારો ઢાળ ધર્મ ૬ ર ઉપર છે કે સંસાર ઉપર? તમને કેટલા પૈસા મળે તે શાંતિ થાય? કેટલા પૈસા છે મળે તે વેપારાદિ બંધ કરો ? આ સભા : અમારા કરતાં બીજા પાસે વધારે ન હોય તે સંતેષ થાય. ( ઉ. : કેઈ દિવસ આ વાત બનવાની છે?
ચક્રવતી પણ નરકે ગયા છે. છ ખંડનો માલીક સંતોષી ન હોય, સુખર સાહ્યબી ન છોડે તે તેને ય નરકે જવું પડે. ઈચ્છા બહુ જ ખરાબ ચીજ છે. એકવાર જ બેટી ઈચ્છા થયા પછી શું શું થાય છે તે તમારા અનુભવમાં નથી?
સભા : જીવવા માટે એટલાં પાપ કરીએ છીએ કે ટેન્શન વધે છે.
- ઉ. કે જીવવા માટે ઘણું જ પાપ કરવાં પડે તેમ તેણે કહ્યું છે? આ સમજે છે શું છે તે પાપ ઓછાં કરી દે તે તમને ખરેખર સાચા આનંદનો અનુભવ થશે. બાકી જ જીવવા શું પાપ કરવું પડે તેમ નથી. ભગવાને જે માર્ગ બતાવ્યો છે તે મુજબ
છે તે આજે ય સુખી બની જાવ. જેને દુઃખી હાય જ નહિ. આ સભા : આજે તે ચેપડા સાચા હોય તે ય સહી કરાવવા બક્ષસ આપવી ૬ પડે છે.
ઉ. : ખોટી વાત છે, તમે કેમ બક્ષીસ આપે છે?
મેં મારા જીવનકાળમાં જોયું છે કે- એક વેપારીના બધા ચોપડા સરકારે મંગાવ્યા અને કહ્યું કે- તમે પગાર ઓછો આપે છે અને લખાવો છો વધારે તેની પેઢીના બધા નોકરોને વારંવાર પૂછયું તો ય એક જ જવાબ મળ્યો કે- અમારે શેઠ
જે પગાર આપે છે તે જ લખાવે છે. બાર મહિને બધા ચેપડા પાણ આપવા ઈ પડ્યા અને માફી માગવી પડી. શાહુકારને કે બેટે કહી શકે ખરો ? શાહુકારને ભય છે ન હોય? જેને ચોપડામાં ખોટું લખ્યું હોય તેને ભય હાય.
સભા : આભ ફાટયું છે.
ઉ. : આભ ફાટયું નથી તમે ફાટયા છે. તમે બધા ડાહ્યા થઈ જાવ અને હિ ૨ સુધારી જાવ તે કામ થઈ જાય..
પ્ર. ? બધા જૂઠ્ઠા અને ખરાબ પાડ્યા છે તે સારો માણસ ટકી શકે શી રીતે?
Page #467
--------------------------------------------------------------------------
________________
૬.
: ૪૯૧
વર્ષ ૧૧ અંક ૧૯-૨૦ તા. ૨૯-૧૨-૯૮ :
ઉ. : જે ખરેખર સારા અને સાચા છે તે મજા કરે છે. તે પ્ર. : બોટાની બહુમતી છે, એકની પીપુડી વાગતી નથી. ઉ. : તમે બધા ખેટા છે?
વહેલો મોક્ષ મેળવવાની ઇચ્છા જેના હૈયામાં હોય તે જ સાચે જેન! પ્ર. : તે સંસારની બધી પ્રવૃત્તિ બંધ કરી દેવી પડે.
ઉ. : જેને બંધ કરી તે જ મોક્ષે ગયા. સંસારની પ્રવૃત્તિ હૈયાપૂર્વક કરતાં જ કરતાં હજી કોઈ મેણે ગમ્યું નથી, જતું નથી કે જશે પણ નહિ.
શ્રી અરિહંત પરમાત્માના સેવક બનવા કે જેનપણું પામવા મોટામાં મોટી છે. આ શરત એક જ છે કે સંસારની સુખ-સંપત્તિ-સાહ્યબી–મેજમજાઢિ જરા ય ગમે છે હું નહિ. પાપના ગે તે બધું કરવું પડે તો પણ કમને, દુખપૂર્વક કરે. દુનિયાની છે થી સુખ-સંપત્તિ કેણ ભોગવે ?
સભા : પુોઠય હોય તે. ઉ. : ના. જેને અવિરતિ નામનો પાઠય હોય તે.
દુનિયાની સુખ-સંપત્તિ મળે પુણ્યથી. મજેથી ભેગવવાનું મન થાય તે છે અવિરતિ નામને પાકિય હોય તે, તેને હજી ખટું માને તે તે સારો છે, પણ તેને સારું માને, તેમાં જ મજા માને તો તે મહામિથ્યાત્વનો ઉદય હોય તે બને. - પ્ર. . આવું ભેગું કેમ સંકળાયેલું છે?
( ઉ ? આવું ભેગું ન હોત તે સંસારમાં રખડત કેણ? ઘમી કહેવરાવવું છે અને દુનિયાનું સુખ મજેથી ભેગવવું તે કદી બને નહિ!
પ્ર. : આવું જ્ઞાન ન હોય તે ?
ઉ. : તે માટે ધ્યાન ખેંચીએ છીએ. આ સુખમાં રાજી ન થાવ, સંસારમાં છે રખડી ન જાય તે માટે ચેતવીએ છીએ.
સંસારમાં મજાથી રહે તેવો કઈ શ્રાવક હોય ? પ્ર. ? મજાથી રહેતું હોય તે ન હોય પણ મજા આવી જતી હોય તે ચેકસ હોય છે
ઉ. : મજા આવી જાય છે તેનું દુઃખ થાય છે ? દારૂડિયો કહે-મને દારૂમાં જ છે મજા આવે છે, માંસાહારી કહે મને માંસમાં મજા આવે છે તે ચાલે?
Page #468
--------------------------------------------------------------------------
________________
૪૯૨ :
સ'સારની અનુકૂળતા ગમી જાય તે મિથ્યાત્વના ઉદ્મય થા. તેવા
નહિ.
: શ્રી જૈન શાસન (અઠવ ડિક)
તે
સમજવુ' કે– જે અવિરતિના ઉદય હતા જીવ ક્યારે ધર્માં મૂકી દે તે કહેવાય
મજા
સંસારનું સુખ અવિરતિ નામના પાપના ઉદયથી ભેગવવું પડે. તેમાં આવે તેા જૈનપણું ચાલ્યું જાય- આ વાત સમજી જાવ તે ઇચ્છા છે. સાંસારમાં રહેલા પણ કયારે સ'સાર છૂટે તે વિચારવાળા હાય તે સ`સાર તરી સાધુપણામાં આવેલાને સારી સારી સામગ્રી ગમે તે તે ડુબી જાય. ભગવાને અમને ય છેાડયા નથી.
જાય.
પ્ર. : એકદમ પરિવર્તન ન આવે. પણ ધમ પડી રાખ્યો તેા લાંકે ગાળે ફાયદા થશે ને?
ઉ. : ધર્માં કેમ પકડી રાખ્યો છે? પરિવર્તન ન આવે તે માટે કે રાસારની મજા મળે માટે? ધર્મને દુનિયાના સુખ માટે, સ...પત્તિ માટે, રાજઋદ્ધિ માટે પડી રાખે તે બધા મહામિથ્યાષ્ટિ છે. ધર્માં દુર્ગતિથી ખચાવી મેલ્લે મેકલી આપે છે તે માટે ધર્મ પકડે તેા કામનુ છે. આ બધું સમન્ને સમજ્યા વગર જેમ તેમ બેકા નહિ.
પ્રશ્ન : મેાક્ષમાર્ગની આરાધના દીક્ષા લીધા વિના કરી શકાય ?
ઉ. : હા. સાધુ ધર્મ પાળવાની શક્તિ નથી પણ તે શક્તિ પેદા કરવા માટે શ્રાવકધમ ની આરાધના કરવાની છે.
જુએ સાધુ ધર્મની પ્રાપ્તિ વિના કદી મેાક્ષ મળે જ નહિ. ઘરમા પણ જે જીવા કેવળજ્ઞાન પામ્યા તે ભાવથી પણ સાધુપણું પામીને, તમને બધાને ઘર ગમતું નથી, પૈસા-ટકા ગમતા નથી પણુ ન છૂટકે બધુ' કરો છે ને? ધીથી ભીખ માગીને ખવાય નહિ માટે પૈસા પણ જોઇએ પણ તે નીતિ માગે મેળવે, અનીતિ માગે થી નહિ. આવી સમજ ન હાય તા તેને શ્રાવક પણ શી રીતે કહેવાય ?
પ્ર. ઃ શ્રેણિક મહારાજાએ દીક્ષા ન લીધી તે ય તીર્થંકર નામકર્મી ખાંચુ ને ? ઉ. : શ્રી તીર્થંકર નામકર્મ બાંધવુ તે જુદી વાત છે અને શ્રી તીથ કર થવુ જુદી વાત છે.
સમકિતી જીવ શ્રી તીર્થંકર નામકમ માંધે. પણ સાધુધર્મ પામ્યા વિના વીતરાગતા આવે નહિ, કેવળજ્ઞાન થાય નહિ.
Page #469
--------------------------------------------------------------------------
________________
૬. વર્ષ ૧૧ અંક ૧૯-૨૦ તા. ૨૯-૧૨-૯૮ :
: ૪૯૩ ૨. છે. પ્ર. સાધુપણું લીધા પછી અવશ્ય મોક્ષ મળે જ ?
ઉ. : સાધુપણું લીધા પછી સાધુપણું ખરેખર આવ્યું હોય તે આઠમા ભાવે રે છે તે મોક્ષ મળે જ.
મોક્ષની ઇચ્છા પણ થઈ જાય તે ય મોક્ષ મળવાનો જ છે તેમાં શંકા રાખવાને ૬. કારણ નથી મોક્ષ મેળવવા જેમ પાપ કાઢવું પડે તેમ પુણ્ય પણ કાઢવું પડે. પુણ્યછે પાપને સંપૂર્ણ ક્ષય થાય તે માક્ષ મળે.
પ્ર. . મેક્ષ ન મળે ત્યાં સુધી સંસાર સારો રહે તે ગમે ને ? ઉ. : સંસાર સાર એટલે શું ? પૈસા વધારે આવે તે શું કરવું છે ?
શાએ તે કહ્યું છે કે, સુખી ધર્માત્માને પહેલાં મંદિર બંધાવવાનું મન થાયે, છે પછી મકાન બંધાવવાનું મન થાય. મકાન તૈયાર મળે તે નવું ન બંધાવે. એ જ ર રૂપિયાની મૂડીવાળાના ઘરમાં ય ઘર મંદિર જોઈએ.
પ્ર : મંદિર તે ઘણાં છે. ઉ. : ઘણાં હોય તે ય સાચા ધમીને મંદિર જોઈએ.
મંદિર ગમે તેટલાં હોય તો ય ઘરમંદિર જોઇએ. માંદો પડે તે ભગવાનને છે ૨ ઘેર લાવવા પડે છે, કાંઈ ખબર પડે છે ? શ્રાવકના ઘરમાં મંદિર હોય તે માંદે, હું ઇ માં પણ કન-પૂજન વગર રહે જ નહિ.
પ્ર. : ઘરમાં દેરાસર કરે તે આશાતના થાય ને?
ઉ. : તમને વધારે ભાન કે સુગુરુએને? શાસ્ત્રકારો છેટું લખતા હશે? - સાધુ અને શ્રાવક, બધા મોક્ષમાર્ગના મુસાફર છે. અમે કહીએ કે, અમારે દેવ- ૨
લેક જોઈએ છે તે અમે સાધુ નહિ. તમે કહો કે, અમારે બંગલા-બગીચા, મોક્ષજ મજાહિ એ તે તમે શ્રાવક નહિ. આપણે બધાને શું જોઈએ છે? મેક્ષ જ.
વિશ્વના વિરાગ વિના, કષાયના ત્યાગ વિના, ગુણના રાગ વિના, ગુણ પેઢા રિ જ કરનારી ક્રિયાઓમાં અપ્રમાઢ આવ્યા વિના મોક્ષ સધાય જ નહિ. તમે બધા વિષયના આ વિરાગી છે કે રાગી છો ? વિષયે ભેગો છો પણ તે વિષયે ભોગવવા ગમે છે કે કે છોડવા :મે છે ?
પ્ર. : વિષયના ભેગવટામાં સુખનો અનુભવ થાય છે માટે ભોગવવા ગમે છે. ઉ. : ધર્મ કરતાં દુઃખને અનુભવ થાય છે માટે નથી કરતા ?
મારી ભલામણ છે કે, ડાહ્યા થઈ જાવ. મેક્ષે જવું છે. સંસાર નથી જોઈ , ભગવાન, સાધુ અને ધર્મના પહેલા બને અને સંસારમાં રહેવું પડે તે પણ કરે છે છે છૂટે “જ્યારે છૂટે તે ભાવનાવાળા બને અને મેક્ષના જ અથી બની, તેને માટે છે ૨ ઉદ્યમ કરી વહેલામાં વહેલા સૌ મેક્ષપદને જ પામે એ એકની એક સઢા માટે શુભાભિલાષા. 8
Page #470
--------------------------------------------------------------------------
________________
-
Dates
-
II
= શ્રી રવિશિષ્ટ છે પ્યાર ભૂલકાઓ.
શરણ સ્વીકારો આવી વાત કરનારાને કેઈકે પૂછયું, શું અમે શરણ વીકાયું નથી.
ભાઈઓ તમે કેઈનું ને કેઈનું શરણ સ્વીકારી છે જ પરંતુ અશરણના શરણ જ સ્વીકાર્યા હશે તે, તે સ્વાર્થ ભર્યા હશે.
સૂર્યોદ્રય થાય અને અંધકાર વિદ્યાય ન લે તેવું કઈ કાળે બને નહિ તેમ શ્રી ૨ જિનેશ્વર દેવનું શરણું સ્વીકારે તેનું અજ્ઞાન અંધકાર દૂર થયા વિના ન રહે
- સૂર્ય ઉપર વાળ આવી જાય તો સૂર્ય ઢંકાય જાય અને અંધકાર છાઈ જાય છે તેવું બને પરંતુ શ્રી જિનેશ્વર દેવનું શરણું સ્વીકારવામાં આવે તે જ્ઞાન અને જ અંધકાર ક્યારેય ઉભો ન રહે, કે અરિહંત પરમાત્માનું શરણું સ્વીકારવામાં આવે અને તેમની આજ્ઞ નું પાલન કરવામાં આવે તે ભભ થઈ જાય.
ગુરુદેવશ્રીનું શરણું અને તેઓશ્રીની કમળ-કઠોર આજ્ઞા હસ્તે મુખે પાલન જ કરી લઈએ તો આપણે સમાધિના સ્વામી બની શકીએ.
ધર્મનું શરણું અને તેનું યથાશક્તિ પાલન જે અંત:કરણ પૂર્વક કહેવામાં આવે તે માનવ ભવ સફળ થઈ જાય. આપણે આપણી અવળચંડાઈથી અધર્મને ધર્મ જ માની ૨ લીધે છે. આપણે સ્વીકારેલું શરણું સાર્થક થતું નથી. છે દરેક ભવમાં આપણે શરણું તે સ્વીકારીએ છીએ. કેઈ ભવમાં શરીરના શરણે, એ કઈ ભવમાં સંપત્તિના સહારે, કેઈ ભવમાં ભજનના શરણે, કેઈ ભવમ સ્વજનના શરણે, કઈ ભવમાં સ્વજનના સથવારે આપણે રહ્યાં. વિધવિધ ભવમાં વિવિધ શરણે ૨ સ્વીકાર્યા. પણ એ બધા જ શરણે સ્વાર્થ માટેના જ હતા.
જ્યાં સ્વાર્થની સમાપ્તિ ત્યાં જ શરણની વિદાય. ર .
રવિશિશુ C/o, કરેન શાસન છે છે '' મધુરમઃ ક્ષમાતાનમાં પણ અનુમઠના ભૂષણરૂપ છે અને પસ્તા દુષણરૂપ છે.
Page #471
--------------------------------------------------------------------------
________________
૧
વર્ષ ૧૧ અંક ૧૯-૨૦ : તા. ૨૯-૧૨-૯૮ :
*
: ૪૫
છે
-
-
પાપભીરૂ, અશક, દાક્ષિણ્યચુત, લજજાવાન, ૨ ૬ રનત્રિક – જ્ઞાન-દર્શન–ચારિત્ર ' દયાળુ, મધ્યસ્થ, સૌમ્યષ્ટિ, ગુણરાગી સત્કથક પર પૂજનત્રિક - દેવ-ગુરૂ-મા-બાપ
ધાર્મિક પરિવારવાળ, દીર્ધદશ, વિશેષજ્ઞ છે જ્ઞાનત્રિક - વાંચન-વાર્તાલાપ-શ્રવણ વૃદ્ધાનુયાયી જ પર્યુષણત્રિક-અષ્ટાદ્દિકા-ક૯પસુત્ર-બારસાસૂત્ર વિનીત, કૃતજ્ઞ, પરોપકારી, ધ્યેયનિષ્ઠ. 8 ૬. ચોમાસાત્રિ-પર્યુષણ-શાશ્વતી ઓળી-દીપાવલી
-વસુમતી છે છે આરોગ્યત્રિક-સ્વચ્છતા-તપપરિશ્રમ બ દાનત્રિક-ધન-ભોગ-નાશ
- લઇ લો - આ મોટીત્રિક-ઉદારતા–પ્રભુ સેવા-ભક્તિ છાસમાંથી માખણ લઈ લે. વિરાગત્રિક સ્વાધ્યાય-સંયમ-સુખને દ્વેષ કાઢવમાંથી કમળ લઈ લે.
-રમિ
સમુદ્રમાંથી અમૃત લઈ લે. – મનોરથ -- *
વાંશમાંથી મતી લઈ લે. : ૧. જ્યારે હું થોડો કે ઘણે પરિગ્રહ છોડીશ?
માટીમાંથી સોનું લઈ લે. ૬ ૨. જ્યારે હું ગૃહવાસ છોડી અણગાર બનીશ
ફુલમાંથી સુગંધ લઈ લે. ૨ ૩. જ્યારે હું મૃત્યુને મંગળમય બનાવીશ? -મહેન્દ્ર મોહનલાલ
વૃક્ષમાંથી ફળ લઈ લો. એકવીસ ગુણે શ્રાવકના ફળમાંથી રસ લઈ લે. અશુદ્ર, રૂપવાન, સૌમ્ય, લોકપ્રિય, દેહમાંથી ધર્મ લઈ લો. અંકુર,
-- કથાનક -- મહારાજ, આ યુવાન દીક્ષા લેવા આવ્યા છે. તમે દીક્ષા આપી દે.” મશ્કરીયા છેયુવાનો દ્વારા મશ્કરી કરવામાં આવી. એ અત્યા! સૂરિ ભગવંતની મશ્કરી કરે છે.
ના ના બાપજી ! અમે મશ્કરી કરતાં નથી. તે દીક્ષા લેવા જ અહીં આવ્યો છે ૬ છે. અમે પણ તેને લઈને આવ્યા છીએ. માટે આપ જલ્દીથી દિક્ષા આપી દો. હું ગુસ્સે ચઢેલા ચંડરુદ્રાચાર્યે નવપરણિત યુવાનને પકડી, મસ્તકને લોન્ચ કર્યો.
ભદ્રિક પરિણામીએ યુવાન અવળું વિચારવા લાગે કે આ સંસાર રૂપી કાઢવ-કીચડ
Page #472
--------------------------------------------------------------------------
________________
. : જૈન શાસન (અઠવાડીક) ર માંથી બહાર કાઢનાર આચાર્ય ભગવંત મારા પરમોપકારી છે. જે એને આ રીતે રિ
મને મુંડ ન કર્યો હોત તે મારીભ્રમણ વધી જાત જે થયું છે તે સારું થયું. ક યુવાનને મુંડ જોઈ મશ્કરીયા યુવાન ભાગી ગયા વિનમ્રભાવે ગુરુ પાસે હાથ ૨ જોડી ઉભેલા શિષ્ય નિવેઢન કર્યું.
- પૂજ્યશ્રી, મારા ઉપર મહાન ઉપકાર કરી મને ભયાનક સંસાર માંથી બહાર છે કાઢો. હવે મારા નેહી સ્વજનો આવશે. સંભવિત છે કે તેઓ આપને અને મને
હેરાન કરશે. કનડગત કરશે. તેથી આજે સંધ્યાએ આપ મારા ખભા ઉપર બેસી જ દિ જાવ હું અને તમે અપણે અને અન્ય સ્થળે ચાલ્યા જઈએ.
ગુરુએ મનપૂર્વક સંમતિ દર્શાવી સમી સંધ્યાએ બને બીજા ગામ જવા છે છે નીકળી પડયો. રસ્તામાં અંધારું થઈ ગયું. ખાડા ટેકરાવાળી જમીનમાં પગ પડવાથી જ આચાર્યશ્રીને તકલીફ થવા માંડી. ગુસ્સે થઈ કઠોર શબ્દોનો વરસાઠ વર્ષ વવાનો શરૂ છે જ થયે ઠપકાથી સીધા ન ચાલતા શિષ્યના મસ્તક ઉપર દંડ પ્રહાર કરવાનું શરૂ કર્યો. '
સરળ અને હળુકમ એવા તે શિષ્ય આચાર્ય ભગવંતને થઈ રહેલી આણાતના બદલ ? જ ભાવપૂર્વક મને મન ક્ષમાપના કરવા લાગ્યો. પશ્ચાતાપના પ્રતાપે ઘાતી કર્મો નાશ છે ૪ થવા લાગ્યા. થોડી જ પળોમાં કેવળજ્ઞાન પ્રગટી ગયું. જ્ઞાનના પ્રતાપે પકવે સમતલ છે ૬ ભૂમિ ઉપર ચાલવા. ૨. કેમ હવે બરાબર ચલાય છે ને ? ગુરૂદેવ આપશ્રીની કૃપાથી હવે રસ્તો બરા- ૬ છે બર દેખાય છે. અલ્યા, અંધારી રાત્રે રસ્તે કઈ રીતે દેખાય છે? જ્ઞાન થી. ગુરૂદેવ કયુ જ્ઞાન પ્રગટ થયું. ગુરૂદેવ ! આપશ્રીની કૃપાથી કેવળજ્ઞાન. અહો ! મેં કેવળીની આશાતના કરી. સ્વદેષદર્શન અને શિષ્યના ગુણદર્શન કરતાં કરતાં ગુરૂજીને ક્ષમાપનાના ભાવ પ્રગટયો. ક્ષપકશ્રેણિક મંડાતાં ઘાતકર્મોને ક્ષય થયો અને કેવળજ્ઞાન પ્રગટ થયું.
-- વિરાગ
શ્રી મહાવીર શાસન : જૈન શાસનના પ્રતિનિધિ -: લલીતકુમાર જગજીવનદાસ બારભાયા :
- સી–૨, ટી-૧૧૦, મહાવીર નગર, શંકર લેન, જ ફોન : ૮૦૬ ૫૫૬૯,
કાંદિવલી (વે), મુંબઈ-૪૦૦ ૦૬૭.
છે
Page #473
--------------------------------------------------------------------------
________________
1 કમલત્તા છેદતી કામલત્તા પર (ગતાંકથી ચાલુ) –પૂ. સા. શ્રી સૌમ્પતિશ્રીજી મ. (જયશિશુ) ૬
કામલત્તા ઉભયભ્રષ્ટ થઈ. ન રહ્યો રાજા કે ન રહ્યો પતિ. પણ હાર્મિકભરમ ર ખૂલી જશે તો એવા ભયથી અહીં એક ઘડી પણ રહેવાય નહિ, રાજાના માણસે તે તપાસ કરવા આવતા હું પકડાઉં ને મારું મોત થાય. માટે હાલ તો અહીંથી ભાગું.
ધોરી માર્ગે જતાં પકડાવાને ભય સતાવતો હતો. તેથી જંગલના આગે રાજાના છે ઘોડા પર બેસીને ભાગી. બહુ પંથ કાપી નાખ્યું. સવાર પડતાં એક શહેરની ભાગોળે છે જ આવી ત્યાં દેશ્યા એને જોઈ પૂછે છે, કેમ છે બેન ક્યાંથી આવે છે ?”
આ પણ ચાલાક હતી ખોટેખોટું બોલવા માંડયું બેન ! પતિની સાથે નીકળેલી, રે રસ્તો ભૂલ્યા જંગલમાં ચડી ગયા. શિકારી પશુએ પતિને ઝડપી ખતમ કર્યો. અરેરે ! જ મારું ભાગ્ય ફૂટી ગયું. અને રૂદન કરવા લગી વેશ્યા આશ્વાસન આપે છે. ૨૩ છો છે કામ બેન ? વિધાતાના લેખ કેણ મિશ્યા કરી શકે ? ગભરાશે નહિ, હમણાં જ શું આપણા ઘેર સગી બેનની જેમ રહેજો. છે વેશ્યાને પણ લાલચ લાગી, આ બાઈ બહુ રૂપાળી છે. આ મારે ત્યાં પણ છે
વિનાની ઠરી જાય તે મોટા રાજકુમાર વિગેરે ઘરાક થઈ અને રૂપિયાના ઢગલા થવા ૬ માંડે. વેશ્યા દુનિયાની નબળી કડી જાણતી હતી કે રાજકુમાર વિગેરે રૂપ–સ્પર્શના છે ૨ ગુલામ છે. આવી રૂપાળી સ્ત્રીમાં લપટાતા શી વાર ?
રૂપના ગુલામ જરાક સારું જોવા મળ્યું કે આંખને દેડાવે તે રૂપકુશીલ. સ્પર્શ ના ગુલામ જરાક સુંવાળે સ્પર્શી જણાય કે સ્પર્શવા દોડે, મગજમાં એ વિષય ઘાલી જ એના જ વિચારમાં રમે છે. તે સ્પશકુશીલ કહેવાય. તેવા જ રસકુશીલ માનવે પણ જ હોય છે. પણ તે આ બે કરતાં સારા પેટ ભરાઈ જાય એટલે જપે. પછી થોડા સમય બાઢ છે આ મેવા મિઠાઈની ઝંખના કરે. પણ રૂપ–સ્પશકુશીલ જીવોને છેડી ય ધરપત ન મળે. આ છે કે કુશીલે રૂપાળી સ્ત્રીમાં કેમ ન આકર્ષાય ?
આજ ના યુગમાં સિનેમા, ટી. વી., ઉદ્દભટ વેશ વગેરેએ રૂપકુશીલતા અને સ્પર કુશીલતા વધારી. વળી ફિલ્મી ગીતોથી શબ્દકુશીલતા પણ વધી ગઈ. અને તેથી જ ૨ છે આત્મા અને પરમાત્માને વિચાર માનવ જીવનમાં દુલભ બની ગયો. કુશીલતા જાય છે છે તે જિનવાણી પર હૈયું એવારી જાય.
આ બાજુ વેશ્યા પણ રૂપાળી કામલત્તા ઉપર પોતાના સ્વાર્થની પૂર્તિ માટે જ ર એવારી ગઈ. એટલે હાલ તે મારા ઘરે આવવા દે, પછી સૌ સારા વાના થશે. કામ- ૨
Page #474
--------------------------------------------------------------------------
________________
: શ્રી જૈન શાસન [અઠવાડિક]
લાં આને વેશ્યા તરીકે જાણતી નથી, એક ભલી ખાઇ તરીકે માની વિચારે છે કે, આ ઠીક આશરા મળ્યા છે. સામેથી આમત્રણ આપે છે તે સ્વીકારી લઉ, અને વેશ્યા સાથે ચાલી ત્યાં તેને બધી જ સગવડતા આપે છે. મન નિશ્ચિત થઇ ગયું. પ્રફુલ્લિત બની ગયું.
ખરેખર દુન્યવી લાભમાં નિરાંત કે પ્રફુલ્રિતતા એ તે એક કેફ છે જે ધર્મ, તવ્ય, પરોપકારાદિ ભૂલાવે છે. તેથી જ ત્યાં નિરાંત નહિં માનજો. નિરાંત દેવાધિદેવ મળવામાં, જિનશાસન મળવામાં, સદ્ગુરૂના સુયેાગ મળવામાં, સદ્ગુરુ ચેગમાં સુકૃત સાધનામાં અનુભવજો.
૪૯૮ :
બિચારી કામલત્તા ભૂલી, વેશ્યાને ત્યાં નિરાંતતા અનુભવી પરિ વેશ્યાએ હાથમાં લીધી અને કહે છે, “જો બેન ? તારા ધણી મરી ગયેા તારા માથે કેટલું... દુઃખ આવી પડયું ? અરે ! યુવાની ફાટ ફાટ ખીલી ઊડી હેાય એનું કશું સુખ હુવે જોવાનુ' જ નહિ ! એડી' પરદેશશાં કાણુ વજન જેવાનું કે તુ શું કરી રહી છે ? નવયૌવન વેડફી ન નાંખ. આ સાંભળી દાક્ષિણ્યમાં તણાઇ જાય છે.
વેશ્યાના સહારે કના પનારે
અકાના પનારે પડતી કામલત્તાને ખીજો વિવેક જાગતા નથી. નહિતર ચૌવનવયુમાં ર`ગરાગના વિચારા કરવાના, શીલ સડાચારના વિચારો ન કરવાના હાય તેા કૂતરી ગધેડીના અવતાર ભલા એમ સમજાત,
પણ વેશ્યા સમજાવે છે, ચુવાની ભેગસુખ વિના ભાગવાઇ જાય, આ કેવી ઊ`ધી સમજ ? આ તે પશુના હિસાબ કે માનવને ? આ માનવનુ પવિત્ર દિલ તે એમ માને કે ભેાગ એ વિટંબણા ત્યાગ એ શાભા. પણ વેશ્યાના હિસાબે ભાગ વિના યુવાની વેડફાઇ જવાની છે. એટલે જ કામલત્તાને લલચાવી રહી છે. બેન ચુવાની વેઢફી ન નાંખ. દાક્ષિણ્યમાં પડેલી કામલત્તાએ એ વાત સ્વીકારી. અને એનુ પરિણામ એ આવ્યું કે બ્રાહ્મણીને વેશ્યાગીરીના રવાડે ચડાવી દીધી ભેદ ખૂલે છે ત્યારે માનવને અકાર્ય માં પડવું હાય, જાતે ખચવાની બચાવે ? ક સત્તાના દડ તા મળવાના જ છે. તેથી મી'ચામણા નહિં, આંખ મીચામણા કરનારની દશા તેા પણ આણુને ક્યાં પડી છે ?
વત માનમાં નિર્દોષ ઘેટા-બકરા તલખાને કેટલા પાઇ જેવા ક્ષુદ્ર જંતુઆના શા ગુના ? છતાં કચરાઇ મરે છે ને ? આ
બહું
તમન્ના ન હાય, તે। કાણુ સત્તાના ઈંડ સર આંખજ્ઞાનીએ આપણને જણાવે જ છે
રહ્યા ? કીડી–મકાડા
ભવમાં ભરકર ગુના
Page #475
--------------------------------------------------------------------------
________________
૬ વર્ષ ૧૧ અંક ૧૯-૨૦ તા. ૨૯-૧૨-૯૮ : હું નહિ છતાં શા માટે મરવું પડે ? પૂર્વ ભવના ગુના પર કર્મસત્તા આ દંડ આપી છે
રહી છે. તે હું બીજાને દુ:ખ દઈશ તે પરભવે કર્મ સત્તા મારી શી વલે કરશે ? આ જ એ વિચાર નથી માટે જ ડી. ડી. ટી. વગેરે જંતુનાશક હવા દ્વારા નિર્દોષ છોને કચર-૨ છે. ઘાણ કઢાય છે.
કામલત્તા ભાન ભૂલી વેશ્યાગીરીમાં પડી પરલોકના ભયંકર દંડને વિચાર ન જ કર્યો. જ્યાં સુશીલ બ્રાહ્મણી ? કયાં આ વેશ્યા બનવાનું ? એકવાર સત્ત્વ ગુમાવ્યા પછી માનવનું અધઃપતન સીમા વટાવી જાય છે. કામલત્તાના જીવનમાં પણ આ જ હકીકત જોવા મળે છે.
આ બાજુ કેશવ પોતાના પિતાના આગમનની રાહ જોતે થાક. માતાની જ એ શેાધમાં ગયેલ પિતાની કઈ ભાળ ન મળતાં પોતે જ શોધમાં નીકળે છે. ગામ-નગર કે ભટક્તા જ્યાં ગણિકાને ત્યાં કામલત્તા રહી છે ત્યાં આવી ચડે છે. રાજ્યસભામાં પહોંચ્યો 4 હશે. શાત્રવાત જમાવી હશે. બધાને રંજિત કર્યા હશેપરંતુ અહીં એને સાંભળવા જ મળે છે કે અહીં એક રૂપાળી વેશ્યા છે. એટલે એ એમાં લેભા- એના અદભૂત છે રૂપમાં મુગ્ધ બન્યો. અને એને પોતાનું પરદેશગમન લેખે લાગ્યું.
આ વેઢ-વિચક્ષણ વેશ્યાગામી બને ? પરંતુ એક તે યુવાની, અઢળક ધન ! છે છે પરદેશમાં કેઇની રોકટોક નહિ. તેથી જ તે ભૂલો પડશે. એને માત્ર બે વરસની વયે જ એ જ માતાને વિગ થયેલો, તે પછી માતાને જોયુ જ નથી તે હવે જોવા મળી. પણ
કયાંથી એ છે કે આ મારી માતા ? તેમ કામલત્તાએ પણ બે વરસને એને મૂકેલો. 2. ૨ પછી વરસો વીત્યા, નવયુવાન બની આવ્યા છે. એટલે એ પણ ઓળખી શકતી નથી છે કે આ મારો પુત્ર છે. આમ લેશ પણ સગાઈની ગંધ નહિ. ઉન્માદે ચડેલા તે પાપમાં પડયા.
ખરેખર અજ્ઞાન કેટલું ભયંકર છે. માતા-પુત્ર તરીકે લેહીની સગાઈ છે. પણ હું હું અજ્ઞાન ભૂલાવે છે અને ગોઝારા પાપ કરાવે છે. આખી દુનિયા આ અજ્ઞાનને વશ છે આ હિંસાદિ અનેક પાપો કરે છે ને ? પેલી કામલત્તા અને વેઢ વિચક્ષણ બ્રાબ્રિણ માતા
પુત્ર છે. એળખ નથી અજ્ઞાન દશામાં અનાચારમાં પ્રવર્તી રહ્યા છે. એક બાજુ, વિષવાંધતા તે બીજી બાજુ અજ્ઞાનતા પછી શું બાકી રહે ? ખરેખર માતા-પુત્ર હોવા
છતાં વેશ્યાને યાર જેવી ગદ્ધાગીરીમાં પડયા છે. વિષય લંપટતા હોય છતાં હજી એ જ ઓળખ હેય કે “આ મારી મા, આ મારો દીકરો” પછી ભલે ગમે તેવું દેહ સૌદર્ય છે
હોય પણ દુરાચારને પરસ્પર ભાવ તે ન જાગે. પણ અહી અજ્ઞાન દશા છે " તેથી ઘેર પા૫ આચરે છે.
Page #476
--------------------------------------------------------------------------
________________
૨
૫૦૦ :
: શ્રી જૈન શાસન [અઠવાડિક
છે
આ પાપલીલામાંથી પણ કેઈ નિમિત્ત મળતાં ભેa ખૂલે ને ? અને જ્યારે ભેઠ ર જ ખૂલે છે ત્યારે શું થાય છે જુએ ?
એક દિવસ કામ વિચક્ષણ બ્રાહ્મણ કહે છે કે “કાલે મારે અહીંથી જવાનું છે” છે છે કામલત્તાને લોહીની સગાઈ તો છે જ એટલે વિશેષ પ્રેમ પણ થઈ રહ્યો છે. એ સાંભ- ૨
બીને દુઃખી થાય છે. કહે છે, “ડું વધારે રોકાઈ જાઓ ને ? આ કહે, “હવે રોકા- હિ ૧ વાઈ એવું નથી વધુ સમય વ્યતીત થઈ ગયો. હવે તે જવું જ પડશે. તે પછી છે
ફરીથી ક્યારે મળશે ? તમે ક્યાંના રહેવાસી ? શું કરો છો ? થી પ્રશ્નો સામે મળતા ઉત્તરો – તેમાંથી ઉકેલાતી ભૂતકાળની સ્મૃતિ અને તેમાંથી કે જ જીવન જે વળાંકને પામે છે તે વિચારણીય છે.
કોમલતાના આ પ્રશ્ન ઉપર વેઢ વિચક્ષણ હવે જવું જ છે તેથી માંડી વાત કરે જ છે, “હું... બ્રાહ્મણને પુત્ર – મારી કામલત્તા માતા – મને બે વરસન મૂકી નગર છે બહાર પાણીડા ભરવા ગયેલી તેને દુશમન રાજા ઉઠાવી લઈ ગયો. પોતાને ત્યાં રાખી છે
વરસે પછી તેણે દાન દેવા માંડયું. મારા પિતા દ્વાન લેવા ગયેલા. એમને ઘણુ ધન ૬ જ આપી દેવી મંદિરે કાળી ચઉદશે રાતે બોલાવેલા જેથી તેમની સાથે આવી શકે. પિતાજી છે છે પણ તેડવા ગયેલા પછી પાછા ફર્યા જ નહિ. હવે હું માતા-પિતા વિનાને. કમનસીબ દેશાટને નીકળેલો ને અહીં આવ્યો !
કામલત્તા તો આ સાંભળી સજજડ થઈ ગઈ. તેના હયાના ધબકારા વધી ગયા. હાય ! આ મે શું કર્યું ? પેટના દીકરા સાથે કુકર્મ ? પણ હવે જે આ ભેદ્ર ખુલે છે ર કરૂં તે આનું તે હાડ જ બેસી જાય ? આપઘાત જ કરે ? એમ વિચારી પોતાનું છે છે કાંઈ જ બોલ્યા વિના કહે, “એમ છે ? સા.
શું બ્રાહ્મણે કેમ પૂછયું નહિ હોય કે, “તમે તમારી હકીક્ત બતાવે? તમે શી છે રીતે વેશ્યા થયા ? પણ વેઢવિચક્ષણ સમજતો હતો કે ઉચકુળમાં જન્મેલ આવા અધ૨ માધમ કાર્ય ન કરે તેથી જ કામલાને અહેવાલ નથી પૂછતે.
આ બાજુ વેઢ વિચક્ષણના મુખેથી નીકળેલી ભૂતકાળની કથની સાંભળી કામલા છે પારાવાર દુઃખ અનુભવે છે. પસ્તા કરે છે. અરે ? હું કેવી ? કયાં મારું પતિતભ્રષ્ટ છે
જીવન ? તે આટલી હદ સુધી ? પતિને મૂકી રાજરાણી બની ? વૈશ્યા બની. ? ને પુત્ર ૬ સાથે દુરાચારિણી બની ? મારા જેવી પાપિણ આ જગત પર કે ના હોય ? હવે છે છે હું શું કરું ? કયાં જાઉં ? ધરતી મારાથી ભારે થઈ રહી છે. આ (ક્રમશઃ)
Page #477
--------------------------------------------------------------------------
________________
1
જીવન જીવવાની કળા
– વાસંતી – ઉમિકા છે
જ વાતે વાતે આજે આપઘાત કરવાનું મન થઈ જાય છેસામાન્ય ઝગડો, બેલા- 9 ચાલી, ઉતારી પાડવાછણકા કરવા, જે કહે તે ન કરવું, જેમ તેમ બકવાટ કરે, જ
ગુસ્સામાં આગળ પાછળનું એકી કાઢવું, થયેલી ભૂલો વારે ઘડીએ કરાવવી. મા–બાપ ર છે. વિરૂદ્ધની વાત યાદ કરાવી સામી વ્યકિતને બોલતી બંધ કરવી. આવા અનેક કારણસર મનમાં રહેલો ઉભાર નીકળે નહિ તેથી આપઘાતના પંથે સંચરવાનું મન થઈ આવે.
આવા જ અન્ય કોઈ કારણસર સંસારથી કંટાળી ગયેલા એક બેન આપઘાત કરવા ચાલ્યા.
ખરે “જીવન મળ્યું છે. જીવતાં શીખો જેને જીવનમાં વચન રૂપી ઝેર જ પીતાં નથી આવડતું તેને જીવતાં નથી આવડતું. જેને ઝેર પીતા ન આવડે તેને ધર્મ ૨ અમૃત પીતા પણ નહિ આવડે.”
કાંઈઠ સુધર્મની આખી પાતળી વાતે ગડથુંથીમાં મળી છે તેવા એક બહેન છે આ છેલ્લી યાત્રા કરવા જતા પહેલા માંગલિક સાંભળીને ભવ સુધારવાની ભાવનાથી ગુરૂ ૬ ભગવંત પાસે પહોંચ્યા. છે જેમ તેમ નમસ્કાર કરી ગુરુ મ. ને કહ્યું મારે યાત્રા કરવા જવું છે માંગલિક છે સંભળાવે. મહેનના મુખ ચિંતાગ્રસ્ત હતું.
ભારે ચિંતાતુર અને સામાન્ય કપડે માંગલિક સાંભળવા આવેલી બહેનને જોઈ ૨ ગુરુ મ. પૂછયું. બહેન કાંઇક ચિંતિત છે ? આવા કપડે કઈ યાત્રા કરવા જવું છે. છે પરલે કની યાત્રાએ જવું છે એવું થાય છે માંગલિક સંભળાવે મારે ભવ સફળ છે જ થાય. સમય પારખી ગુરૂ મ. બેલ્યા. બહેન શી ઉતાવળ છે !
સાહેબજી ઘરેથી કંટાળી ગઈ છું. તેમાં વળી સાસુથી કંટાળી ગઈ છું. વાતે જ દિ વાતે માણયણે, છણકા અને થઈ ગયેલી ભૂલે યાઢ કરાવી કરાવીને રોવડાવે. કેઈ પણ છે છેસામાન્ય વાત કરવા જાઉં તે બધાની વચ્ચે ઉતારી પાડે. ન બોલવાના શબ્દો બેલે. આ છે. મહારાજ આ બધું સહન થતું નથી. શરૂઆતમાં સહન કર્યું હવે બસ ! ધીરજ ખુટી એ કે હવે તે મરક જ સારું લાગે છે માટે ગુરૂ મ. માંગલિક ઝટ સંભળાવો. નહીંતર મેઇક ઇ ૨ આવશે તે મારી યાત્રા અધુરી રહેશે.
બહેન જરા શાંત થાઓ. ધીમા પડે. હઠાં બેસો. અને મારી વાત સાંભળો. જ હવે અહીંથી અન્ય કેઈ સ્થળે ગયા વગર સીધા જ ઘરે જાવ. સૌ પ્રથમ તમારી સાસુને
Page #478
--------------------------------------------------------------------------
________________
: શ્રી જૈન શાસન (રાઠવા ડેક)
પ્રણામ કરો. તેમને ભાવતી ગરમાગરમ રસાઇ જમાડજો. જમ્યા પછી સૌ જતલાઇ તૈયાર કરી આપશેા, ઘેાડી ભક્તિ અનુળતાએ કરજો, સાંજે ચેાવિહાર કરી શકે તે માટે વહેલી રસાઇ બનાવી પ્રેમે જમાડજો. સ થારો કરે ત્યારે પગચ પી કરો. આટલું રોજ કરશેા તા ધીરે ધીરે વાતાવરણ બદલાઇ જશે. તું સમતારસમાં ઝીલજે. શાંત ચિત્તો રહેજે. અને એક શબ્દ પણ ખેાલીશ નહિ.
ગુરુ મા ની વાણી, કાને ધરી હૃદયમાં સ્થિર કરી, આશીર્વાદ લઇ ઘરે ગઇ, સાસુના ચરણેામાં મસ્તક મુકી પ્રણામ કર્યા. સાસુએ માઢું. મકેાડયું.. ગરમ ઉચ્છશ્વાસ બહાર ફેકયેા. જમવાની વેળાએ જમવાનું આમંત્રણ આપી, હાથે ઝાલી માજેઠે બેસાડી ગરમાગરમ શીરોને ભજ્યાં ભાણામાં પીરસ્યા.
આ વર્તણુંક જોઇ સાસુ તાડુકી, આજે શું છે ? આવું ડાહ્યપણુ આજે ક્યાંથી આવ્યું ? ચીવટ ઠંડી ઠીકરા જેવી રોટલીની જગ્યાએ ગરમાગરમ સીર્ફે મળ્યા તેથી કાંઇ ગરજ લાગે છે. ગરજે સૌ શાણા થઇ જાય. ગરજે ગરીબડી ગાય બની જાય. ગરજ પુરી થશે એટલે ચાર પગે કુદીશ ને ? જેમ જેમ ડવા શબ્દ સ`ભળાવતી સાસુ ઉપર પેલી બેન સમતા રાખી ઉભી હતી.
૫૨ :
મહારાજના વચન ઉપર વિશ્વાસ હતા. કાંઇક નક્કર પરિણામ આશે.
ઉછળી ઉછળીને સાસુ ખેાલતી જાય છે. ખાતી જાય છે ખેલે છે ન ખાય છે. એન સાસુનું મુખડું જોયા કરે છે આગ્રહ કરી કરીને થાડું થેાડુ. ભાણામાં મુકીને વપરાવે છે. મેઢા ઉપર ક્રોધ દેખાય છે પણ અતરના ભાવો કાંઇક કુણા થવા લાગે છે. માનેા કે ન માનેા મારી આજની વર્તણુંક ગમી છે.
જમી પરવારી સાસુને આરામ કરવા માટે પાતાના પિતાને ત્યાંથી આવેલી મલમલની ગાદી પાથરી સાસુને આરામ કરાવ્યા. થાડી ભક્તિ કરી સાસુ નસકારા ખેલતાં કરી દીધા.
સાસુ ઉઠીને સામાયિક કરે છે માટે સામાયિકની બધી તૈયારી કરી કીધી. સાંજે સમયસર વાળુ' કરાવી લીધુ' આરાધના કરવા ઉપાશ્રય મુકી આવી પાછા ક્લા સાસુજીને માટે સેજ તલાઈ તૈયાર કરી તેમાં સુવડાવ્યા પગચ‘પી કરી સાસુના થાક ઉતારી
દીધા.
સાસુ મનેાનન વિચાર કરે છે માના કે માના આજે કાંઇ પણ દરકાર છે. તેના હૃદયનું પરિવર્તન પામ્યું. લાગે છે દિવસ-રાત વિતવા લાગ્યા સતત સેવા થવા સાસુનું બગડેલું હૃદય પિગળવા લાગ્યું. પુત્રવધૂ મારા ઘરનું રત્ન છે તે તે મારી દિકરી
લાગી
Page #479
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૧ અંક ૧૯-૨૦ તા. ૨૯-૧૨-૯૮ :
: ૫૦૩ જ છે. મેં આજ દિન સુધી તેને શાંતિથી રહેવા દીધી નથી તેને વાંક હોય કે ન હોય ? જ શાંતિથી, મથી, સમજાવીને કહેવાને બઢલે હું તે વાતે વાતે તેની સાથે ઝગડી જ છે . છું, ભૂલ મારી જ છે. છે મેં એને કેળવણી આપી નહિ મારી દિકરીને મે જેવા સંસ્કાર આપ્યો એવા કે સંસ્કારે મે મારી પુત્રવધુને આપ્યા નહિ. જે દિવસથી અહીંયા આવી તે દિવસથી જ 9 મે તેની ઉપર રફ-રોષ ચલાવ્યો છે. મારે મારા ઘરને નંદનવન બનાવવું હોય તે છે. છે મારે મારા સ્વભાવને બઢલ જોઈએ. મારા હજયનું ઓપરેશન માટે જ કરવું જોઈએ. કે જે રીતે જીવવા માંગુ છું તેવી જ રીતે સૌ કોઈ જીવવા માંગે છે. માટે મારે મારા જ જીવનમાંથી અહંકાર અને અજ્ઞાન દૂર કરી નાખવા જોઈએ. સમતા અને સમ્યગદર્શનની હું ભાવના જગાડવી જોઈએ.
અહંકાર જાય તે જ પિતાની ભૂલ સમજાય છે. અહમમાં રમતે માનવી ન જ કરવાના કામો મથી કરે છે. અજ્ઞાન, તે બધા કામને સારા જ કરાવે છે. આવું જ હું માનતા માનવીને સમતા અને સમ્યગઢશનનો ભેટે થઈ જાય તે તેને બેડે પાર થઈ છે જાય,
આ તિલાંજલી અહંકાર – અહંમને અજ્ઞાન ને !
(અનુ પેજ નં. ૫૦૯ નું ચાલુ) આજનો માટે ભાગ આહારાદિ દશે સંજ્ઞામાં રાજ છે. તેને લઈને તેને ધર્મ છે આ સંજ્ઞા પેઢા થઈ નથી અને તેથી જ તેને જ્ઞાન સંજ્ઞાની જરૂર ણ પડતી નથી. આ ર આહાર સંજ્ઞાને પિષવા આજે જે ચાલી રહ્યું છે. ભક્ષ્યાભશ્યન, પિયા પેયને વિવેક નષ્ટ ૨ છ થઈ ગયો છે ભય તે ચારે, બાજુ બેઠો છે, પાંચે ઈન્દ્રિયોને રમાડવી તેનું નામ મૈથુન છે છે તેની તે વાત કરતાંય શરમ આવે તેમ છે, તેને રમાડવા માટે જે કાંઈ જોઈએ તે બધું જ છે. પરિગ્રહ સંજ્ઞામાં આવે. આ બે સંજ્ઞામાં લીન હોય તેને ક્રોધ કરતાં કેટલી વાર ? "
માન તે જીવતું જાગતું બેઠું હોય, માયા તે તેની સખી જેવી હોય, લોભ તે તેને ૨
મોટામાં મોટે મિત્ર હોય, તમે દેડતા હોવ ને લેક કહે ચઢ ચૌઢ – સોળ સોળ ક કલાક કામ કરે છે. ઘરમાં રહે જ નહિ, લેકની વાતમાં કુલાવ એટલે લોક સંજ્ઞા પણ ન ર આવે અને એ ઘ સંજ્ઞા તે બેઠી જ હોય આવી રીતે અનુભવ સંજ્ઞામાં આખું જગત જ છે મરી રહ્યું છે તેને જીવાડવા માટે જૈન શાસનની સ્થાપના છે. તમારી મરેલી ચેતના આ જીવતી કરવા પાટ પર બેસવાનું છે.
Page #480
--------------------------------------------------------------------------
________________
જ
શું વહાલું જીવ કે પૈસો ?
– આઈ. જોશી જ
કેણ જાણે કેટલા વર્ષો પહેલાની વાત. ધરમપુર નામે એક નગર.
નગરમાં મેતીચંદ શેઠ રહે. શેઠનો વેપાર કરિયાપાર. શેઠને વેપાર માટે ઘણી– ૬ 2 વાર દરિયાપારના દેશોમાં જવું પડે. કરિયાઈ મુસાફરી કરવી પડતી. આ રીતે વેપાર 6 છે અંગે અવારનવાર જહાજમાં જવાનું થતાં જહાજના એક અધિકારી હયાળ, ભલા ને જ સમજુ હતા.
એક દિવસની વાત. છે એક દિવસે અધિકારીએ શેઠને કહ્યું, “શેઠજી, આ૫ વર્ષો થયા આ રીતે વેપાર ૨ છે માટે આવ જ કરે છે. બરોબર ને ? હું ઘણાં લાંબા સમયથી આપને જોઉં છું.
એાળખું છું. મને એક દિવસ વિચાર આવ્યો તે આપને કહું છું. આ સમુદ્ર ને કે આ ર ભરોસો નહિ. ગમે ત્યારે તેફાન આવી ચડે. આ મારો અનુભવ છે. માટે કહું છું ગમે છે ત્યારે સમુદ્ર ગાંડે બને. મારી આપને ખાસ સલાહ છે કે જે આપને તરતા ન આવ- ર આ ડતુ હોય તે શીખી લેવું હિતાવહ છે. જે આવડતું હોય તો સારી વાત છે.” છે શેઠ બોલ્યા, “અરે, સાહેબ, મને તરતાં નથી આવડતું. પરંતુ હવે તે તરત
શીખતાં કેટલો સમય લાગે ? પાકા ઘડે કાઠા ચડે ખરા ? બિન અધિકારી કહે, “અરે શેઠજી, આપ માંડ એકાદ મહિને બરાબર નિયમિત શીખો છે ? તે હરત નહિ. આપને વિશ્વાસ બેસી જાય પછી વાંધો નહિ. ૬ શેઠ : “અરે ભલા માણસ, તમે બહુ ભલા છે. તમે જાણે છે કે હું એક વેપારી દિ આ માણસ છું કરવા માટે એક મહિનો કેવી રીતે કાઢી શકું ? હુ એક મહિને તેની રે એ પાછળ લગાડુ તે મારા વેપારનું શું થાય ? મને આ બિલકુલ પાલવે નહિ.” એ
અધિકારી : “વારૂ, શેઠજી આપને વેપારની ચિંતા છે પણ આપની નથી. તે ર એક કામ કર. મારે એક મિત્ર છે તેને કહુ તે તે આપને અઠવાડિયામાં શીખવાડી છે
દેશે. આપને એટલા માટે કહું છું કે ભવિષ્યમાં સમુદ્રમાં તેફાન આવે કે બીજી કઈ આ મુશ્કેલી ઉભી થાય ને આપને તરતાં આવડતું હોય તે બીજુ કાંઈ નહિ તે આ પની જાન તે જ ૨ બચાવી શકે.” અધિકારી સમજી ગયો કે શેઠ બહુ લાલચુ માણસ છે. તેને જીવ
કરતાં પૈસે બહુ વહાલે છે.
Page #481
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૧૧ અંક-૧૯/૨૦ તા. ૨૯-૧૨–૯૮ :
' : ૫૦૫ - ૨ આ સાંભળી શેઠ ઉંડા વિચારમાં ગરકાવ થઈ ગયા. ખૂબ ઉદાસ થઈ ગયા. જીવ છે બચાવવાની વાત થઈ, જીવ કોને વહાલો ન હોય ! માં ઉપર, ગંભીરતા છવાઈ ગઈ. ૨ છે તે બેલ્યા, “અરે ભાઈ, કાંઈ એ ઉપાય બતાવો કે હું તોફાન વખતે બચી પણ જાઉં છે ૨ ને તરવાનું પણ શીખવું ન પડે, તમે તે જાણે છે કે મને તે મરવાને પણ સમય છે નથી. મારે એટલું બધું કામકાજ રહે છે કે બિલકુલ નવ થતો જ નથી.” પર અધિકારી સમજી ગયા કે શેઠ બહુ લાલચુ માણસ છે. તેને જીવ કરતાં પેસે છે જ બહુ વહાલો છે.
ચમડી તટે પણ હંમડી ન છૂટે.’ શેઠ : “અરે ભાઈ, મેં કહ્યું તે ઉપાય બતાવે ને !
અધિકારી : “ઠીક છે શેઠજી, એક કામ કરો. એક ખાલી પીપ લે. તેનું ઢાંકણ છે બરાબર ફીટ હોવું જોઈએ. અંદર પાણી બિલકુલ જવું જોઈએ નહિ. આવું એક પીપ તમારી સાથે રાખે. જયારે એવો સમય આવે ત્યારે આપ પીપ વડે તરીને જીવ બચાવી જ શકશે.”
બહુ વિચાર કરી અધિકારીએ ઉપર મુજબને રસ્તો બતાવ્યું. આ વાતથી શેઠના છે ૨ ખોળિયામાં જીવ આવ્યો. મેં ઉપર આતંક છવાઈ ગયે. જાણે સાચે જ કે મુશ્કેલી- ક
માંથી બચી ગયા હોય. શેઠ બેલી ઉઠયા, “વાહ ભાઈ સાહેબ, તમે બહુ સરસ ઉપાય બતાવ્યું. તમારે ખૂબ આભાર માનું છું.”
શેઠ જ્યારે પાછા ઘેર ગયા ત્યારે પેલું કામ નોકર પાસે ખાલી પીપ મંગાવવાનું છે કર્યું પણ જયારે બહાર જવાનું થાય ત્યારે તે પીપ સાથે લઈ જાય. છે. એક દિવસની વાત છે. કે શેઠને ફરી એક વખત દરિયાઈ પારના દેશમાં જેવાનુ થયુ. બનવાજોગ ને બન્યુ હું એવું કે સમુદ્રમાં તોફાન થવાના ચિન્હ જણાવા લાગ્યા. થોડીવારમાં તો પાણીના પર છે મજા ઉછળવા લાગ્યા. તેફાનની શરૂઆત થવા લાગી. મેટા મોટા મોજાં ઉલાળા લેવા
માંડયા. સૌ કેઇના જીવ તાળવે ચૂંટી ગયા. અદ્ધર શ્વાસે મુસાફ ફફડવા લાગ્યા.
જહાજ પણ ડગમગવા લાગ્યુ. સમુદ્ર જ્યારે તેફાને ચડે પછી તે થઈ રહ્યું. હવે તે છે ગમે ત્યારે જળમાં સમાઈ જાય તેવી પરિસ્થિતિ આવી ગઈ. જહાજના નાયકે બધાને ચેતવણી આપી દીધી હતી. સૌ મુસાફરો મુંઝાઈ ગયા હતા. કેઈક જીવ બચાવવા આપ સૌને વિનંતી છે કે સૌ સૌના જીવ બચાવવા માટે સમુદ્રમાં
કૂદી પડો. તમને બચાવવા માટે અમે લાચાર છીએ.
Page #482
--------------------------------------------------------------------------
________________
૫૦૬ :
: શ્રી જૈન શાસન [અઠવાડિક) છે ર તૈયાર થઈ ગયા હતા. જ્યારે શું થાય તેની કલ્પના કરવી મુશ્કેલ થઈ પડી હતી. ડીએ વારે જહાજના અધિકારીએ મુસાફરોને ચેતવણી આપતાં કહ્યું કે, “યાત્રિકો સાવધાન, કે
ધ્યાનથી સાંભળે, સમુદ્રમાં તેફાન શરૂ થઈ ગયુ છે. હવે ક્યારે ? શું થાય તે કહી શકાય તેમ નથી. કેમ કે તેફાન અમારા કાબુમાં નથી. છે . આમ સૌને વિનંતી છે કે સૌ સૌના જીવ બચાવવા માટે સમુદ્રમાં કૂદી પડો જ તમને બચાવવા માટે અમે લાચાર છીએ. જે કાંઈ ઉપાયના સાધન છે તે તમને આપ્યા છે છે. બાકી દરેકે પોતાની રક્ષા જાતે જ કરવી પડશે. તુરત કૂદી પડો.
આવી ચેતવણી સાંભળી સૌ હલચલ મચી ગઈ ફફડાટ થઈ પડ દડાદોડી ને છે છ ભાગમભાગ થઈ પડી સૌ બેબાકળા બની જ્યા એકબીજા સામે અથડાવા લાગ્યા જીવ જ બચાવતા ફાંફા મારવા લાગ્યા કેઈ સામાનને બંધાવવા માટે શું કરવું તેને વિચાર છે દિ કરવા લાગ્યા. અમા સૌથી વધુ ચિંતા તે શેઠ મોતીચંદને પડી હતી શેઠના મેં ઉપરથી ર નૂર ઉડી ગયું હતું. શરીર ધ્રુજવા માંડ્યું હતું. ત્યાં શેઠને નેકર પણ સાથે હતો તે છે છે બે , શેઠજી, મને તો તરતાં આવડે છે હું તે હિંમતે મર્દા તો મદદે ખુદા કરીને જ કે ઝંપલાવું છું. જીવ બચાવવા માટે પડું છું. આપ મારી ચિંતા ન કરશો. આપના માટે છે
સાધન સાથે છે આ લો તેને બાંધી સમુદ્રમાં જીવ બચાવવા કુદી પડો. શેઠ રડતા અવાજે જ બોલ્યા અરે પણ પેલા પૈસા ભરેલી પીપ ક્યાં છે ?
નેકર કહે, શેઠજી, એ પણ ખાલી પીપ સાથે જ પડેલી છે. શેઠ ભરાઈ ગયા ૬ તુરત પેલા પીપ પાસે ગયા શેઠના મનમાં વિચાર આવ્યો, અરે હું ખાલી પીપને વળગી ર પડીશ ને બચી જાઉ તે મારા પેલા રૂપિયા ભરેલા પીપનું શું થશે ? ખાલી પીપને છે ઉપયોગ કેમ કરે તે હું જાણતો નથી વળી તેમાં હું બચું કે નહિ તેની કી ખાતરી? છે જીવી જઈશ તે ખાલી હાથે ફરીશ પરંતુ મારા નાણાં તે બીજા કેઈના હાથમાં જશે ૬ ને ? તે પણ શા માટે પૈસા ભરેલા પીપને ઉપયોગ જ ન કરૂ ? બચી જઇશ તે આ છે છે પૈસાથી મારું જીવન સારી રીતે પસાર થઈ જશે, બસ આરામથી જીવન પસાર કરીશ.
- આમ લાલચુ શેઠની બુદ્ધિ બહેર મારી ગઈ હતી કહેવાય છે જે કે વિનાશ કાળે છે વિપરીત બુદ્ધિ શેઠનું પણ આવું જ થયું. તે જાણતા હતા કે ભરેલા વડે તરી શકાય છે ર નહિ પરંતુ પૈસાની લાલચે તેની બુદ્ધિ નષ્ટ થઈ ગઈ. છે શેઠ, પૈસા ભરેલા થેલાને વઈ બથ ભરી સમુદ્રમાં કુદી પડયા બસ, પછી શું થાય?
સૌ કોઈ જાણે છે તેમ શેઠ ભરેલા વજનવાળા થેલાથી તળીયે જવા લાગ્યા હબવા લાગ્યા. હું ૨ જોતજોતામાં શેઠ સમુદ્રમાં ડૂબી ગયા ને તેનું જીવન પણ હંમેશને માટે હૂર્ણ ગયું. લોભ અનર્થનું મૂળ છે
(ફૂલવાડી)
લ
Page #483
--------------------------------------------------------------------------
________________
પ્રેરણામૃત સંચય છે.
- શ્રી પ્રજ્ઞાગ ૨ - હા હા હsહજહા -હા-હ૪
- (સ્વ. પ. પૂ. આ. શ્રી વિ. રામચન્દ્રસૂ. મ.ના અપ્રગટ પ્રવચનમાંથી સંકલિત છે ત્રિવિધ ક્ષમાપના )
? તમને લેકને ઘન વહાલું છે કે ધર્મ વહાલો છે તેની હવે ચેડા દાડામાં જ છે ખબર પડવાની છે. તમે લેકે ય અમારી સાથે રહેશે કે તમારા મોટા ગણાતા આગેઆ વાન સાથે ભળી જશે તેની મને ખબર નથી. તમે લોકે નહિ સમજે તે ધર્મ છે. રસાતલ થઈ જશે. તમારે ધર્મનો પ્રચાર કરવો છે ને? આજના લેખકે ભગવાનને . કેવાં ચીતરી રહ્યા છે તેની તમને ખબર છે?
તમે લેકે માને છે કે આજના દ્રવ્ય-ક્ષેત્ર-કાળ અને ભાવ અમે નથી જાણતાં જ ર ભગવાનને “સામ્યવાદી” અને “સમાજવાદી” કહેનારા અણસમજુ પાકી ચૂક્યા છે અને ૨ છે તમે બધા તેમાં તાલીએ પાડે છે ભગવાન લકના નેતા છે કે આપણું ભગવાન છે
ત્રણ લોકના નાથ છે? ભગવાનને “સામ્યવાદી' ચીતરનારા હૈયા ફૂટયા લેખકે આજે ૨ ફૂટી નીકળ્યા છે. છતાં તમારા લોકેના પેટનું પાણી ય હાલતું નથી. શ્રી ગણધર, છે મહારાજે અને સુવિહિત શાસન સમપિત પૂર્વાચાર્યાઠિ કહે તે ખોટું અને આજના
પૈસાથી લખનારા લેખકે કહે તે સાચું...! તમારું માથું ધડ ઉપર છે ને? આજના { લેખકને ક્યાં કશું ભણવું છે તેને તે જેવા કામ તેવા કામ કરવા છે..! ભગવાનને
“સામ્યવાદી” અને “સમાજવાઢી” કહેનારા ભગવાનની ઘેર અવહેલના કરી રહ્યા છે. છે. સામ્યવાઢ અને સમાજવાદના ફળો તમે આજે અનુભવી રહ્યા છો તેની વાત કરનારાને પર પોતાના પેટ-પટારા વિના બીજા કેઇની પડી નથી. સામ્યવાઢના નામે કૈકની તલ શ થઈ ગઈ. 'કને રસ્તાના રઝળતા બનાવી દીધા.
કાલે શું થશે તેની ખબર નથી.... તમે તેને છાપાં વાંચતાં ય આવડે છે? છે આ બધું બે લું છું તે જંગલમાં રેવા જેવું છે. ભગવાન જેના તેના નેતા ન થાય.
આજના લેક નેતાની શી ફજેતી થઈ રહી છે તેની તમને ખબર નથી..? આજના પર નેતાઓની ઠાઠડી નીકળે છે, તેના નામના લોક છાજિયા લે છે છતાં તમારામાં અકકલ
જ નથી આવતી આવા મૂરખાઓના નેતા કોણ થાય? સાચી વાત સાંભળવાની હિંમત કે નહીં તેના નેતા થવું નથી. જે લોકો આજે જે લાવે તે જ લો કે કાલે શેઇમ ૬ પિકારે અને આજના લોકની નેતાગિરિ લેવા શું શું કરવું પડે. કેટલાં નાટક કરવા જ
Page #484
--------------------------------------------------------------------------
________________
૫૦૮ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
પડે... કેવાં કેવાં ઠામ કરવા પડે... કેટલાં ય લાકા ફેકાઇ ગયા છતાં તમારી આંખ ઉઘડતી નથી અને ભગવાનને ‘નેતા' બનાવવા છે ?
વીર મ ઢયા પણ લાયકની થાય, બધાની નહિ. દયા ચિંતાય બધાની પણ થાય યાગ્યની જ. અમને આજના લેાકાની ઘણી ય યા આવે છે કે ‘આ બધા ઉન્માર્ગ જઇ દુર્ગતિ પામશે.' હાથ પકડવા જઈએ તા સાંભળે કૈાણુ શિખામણુ પણ કારે દેવાય ! તમે તમારા સ'તાનાને દુધ પાઇને મોટા કર્યા છે. તેમને ય શિખામણ દેતાં.મારે ય વિચાર કરવા પડે તેમ છે તમને તે! બાપ થતાં ય નથી આવડ્યું અને ખાપ થઈ બેઠા છે. તમારા છેકરા દેવ-ગુરૂ-ધર્મને તે નથી માનતા પણ તમને ય નથી માનતા એટલ નહિ તમે આપેલી (તમારી પસંઢગીની) છેાકરી પણ તેને નથી ફાવતી, મા નાનાસૂના જુલમ છે! હજી તમારામાં અક્કલ નથી આવી.
આપણી વાત એ છે કે ભગવાન તમારા જેવાના નેતા નથી. ‘નમ્રુત્યુ’ કરરાજ ખેલતાં હશે તેમાં શું આવે તે જાણેા છે ?
“લાગુત્તમાણ, લાગનાહાણ, લેાહિયાણું, લેાગ પવાણ, લાગપોઅગરાણ” ‘ભગવાન લેાકમાં ઉત્તમ ખરાં પણ ક્યા લેાકમાં ? ભવ્ય લેકમાં મગવાન ઉત્તમ છે. ભવ્ય અભવ્યની વાત સમજે છે ? જેને મેાક્ષની ઇચ્છા હાય તે ભવ્ય જેને મેાક્ષની ઈચ્છા કર્દિ થવાની જ નથી તે અભવ્ય. નાથ પણ કાને કહેવાય ? યાગ અને ક્ષેમ કરે તેને નાથ હેવાય. સમ્યક્ત્વાદિ ગુણેાની પ્રાપ્તિ કરાવે અને આવેલા ગુણાનુ રક્ષણ કરે રક્ષણ કરવાના ઉપાયેા બતાવે તે નાથ. ખીજાધાનાદિને યાગ્ય એવા ભવ્ય જીવાના ભગવાન તાથ છે. ભગવાન હિતચિંતક જગતના સઘળાં જીવાના છે. જગતના કોઇ જીવ એવા નથી જેના હિતની ચિંતા ભગવાને કરી ન હેાય. ભગવાન લેાકમાં દ્વિપક સમાન છે તે સમિતી જીવા માટે પણ આંધળાએ માટે નહિ. અને ભગવાન લેાકમાં પ્રદ્યોત કરનારા ખરાં પણ ગણધર ભગવડતા માટે જ, બીજા માટે નહિ. આ બધું સમજશે તે વત માનમાં કેવી કેવી ખ્યાલ આવશે.
ફજેતીએ થઇ રહી છે તેના
હજી તમે લેાકા જાગતા નથી તેની ઘણી જ નવાઈ લાગે છેં. પચ્ચીશીની ઉજવણીના ડીમડીમ વાગી રહ્યા છે, ભગવાનને ‘સામ્યવાદી' અને ‘સમાજવાદી' કહે– નારા ભયંકર પાપાત્માએ જૈન શાસનમાં માન પામે તેવુ... અને મા બધા વાદ ખાટાં છે. શબ્દોના આડમરામાં બધાને ફસાવી રહ્યા છે. વાદ તા જગતમાં અધ્યાત્મવાદ ધમ વાદ અને મેાક્ષવાદ જ સારા ભગવાનનાં ઢાળમાં ય ઘણાં ગાઢ મિથ્ય દૃષ્ટિએ હતા
Page #485
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૧૧ ૪ ૧૯-૨૦ તા. ૨૯-૧૨-૯૮ :
: ૫૯
છતાં પણ ભગવાન તેમની સામે જોયુ' નથી. સંસારના કોઇ માર્ગ સાથે ભગવાનને લેવા દેવા નથી. સમાજવાદ-રાષ્ટ્રવાઃ-સામ્યવાદ મેાક્ષ માટે છે કે સંસાર માટે છે ? આ વાદમાં આત્માની-પુણ્ય પાપની~મેાક્ષની યાદી છે? આ વાઇ માનુ ભુંડુ કરનાર છે. આ વાદને અને ભગવાનને શું સ્નાનસૂતક ! બધાનું ભલું' કરવાનુ` કહેનારા તમારા નેતાએ આટલાં પાપ છેડે ચેાક શરૂ કરે મહારભના સાધનભૂત કાર ખાનાદિ ખાલવા કે તલખાના ખાલવા દે અને તે ય તમારે નામે! તમારી બુદ્ધિને ય પક્ષઘાત થયા લાગે છે. આ દેશમાં કોઇ રાજા આદિએ કતલખાનાં શરૂ ર્યો નથી. કેાઈ વ્યક્તિગત ધધા કરે તે જુદી વાત. આજે તે બધુ' તમારા નામે ચાલે છે. એ દિવસ દયા પાળી (?) તેમાં રાજી થાય તેવી તમારી વાણિયાની જાત ! અહી' આવેલા સમજદાર જોઇએ. સમજદાર જીવ જ્યાં ત્યાં માથુ' ન હલાવે બહુમતીના નામે તમે બધાં ધર્મની ધાર ખેાઢી રહ્યા છે. તમે જે એકતાની વાતા કરી રહ્યા । તેમાં તમારી મૂડી ગુમાવવાના ધંધા છે. આજની એકતા એટલે સારા માણુસની મૂડી ગુમાવવાના ધંધા !
અમારા નામે ગપ્પા ન ચલાવા !
બાજના માઇકના પક્ષપાતી . ગૃહસ્થા અમારા નામને ઘણેા દુરૂપયાગ કરે છે. આવા જુઠાણાને ચલાવનારા ખરેખર ભાન ભૂલ્યા છે. મે મારા જીનમાં કદિ માઇક વાયુ ` નથી કે વાપરવાને પણ નથી. મને સમજેલેા મારે સાધુ પણ વાપરવાના નથી. અમે આજના વિજ્ઞાનના વિરાધી છીએ. અમારે કમનસીબે દવા આદિ કરવા પડે તેા અમે દવા કે ડેાકટરને વખાણુનારા નથી. અમારે શ્રાવક માટા ઉદ્યોગપતિ હૈ મીલમાલિક હાય તેા ય તેને અમે કહીએ છીએ કે મહાર’ભમાં ફસાયેલા છે! સાવચેત નહિ રહેા તે આ જમ હારી જશેા.' તે મીલમાલિક છે માટે સારા લાગે છે તા તે અમારા મહાવ્રતને ય કલંક લાગે તે અહી આવે, ભગવાનની વાત સમ: મહાર‘ભાદિને ઓળખે તેનાથી ખચે અને ધર્મ પામે તેા તે જેવી ધર્મ પ્રભાવના દરે કે જેનું વર્ણન ન થાય.
આજના ટેલીવીઝન આદિ સાધનામાં રાજી થયા છે તેમાં તે ધમના હામ થયા છે. આજના બધા જ સાધના મહાર'ભ અને મહાપરિગ્રહના સાધના છે. જે લેાકેા માજશેાખાદિ. કરવા માગવા નીકળે છે તે જૈનત્વનુ અપમાન કરે છે અને તેને સહાય કરવાનું કહેનારા ઉમા દેશક છે, તે બિચારા થમ તેા પામ્યા નથી પણ જૈન શાસનની છાયા પણું પામ્યા નથી તેવાની તા ઢયા જ ખાવાની રહી! (જુએ પે. ૫૦૩)
Page #486
--------------------------------------------------------------------------
________________
હિન્દી મેં જૈન સાહિત્ય
(પ્રાચિન) આ
વિ.સં. ૧૧૦૦ સે ૧૫૦૦ કી અનેક રચનાએ હમેં “પ્રબંધ કે નામ સે મીલતી ? છે હો (૧) કુમારપાળ પ્રબંધ '૨) પ્રબંધ ચિંતામણી (૩) ભોજ પ્રબંધ આદિ પ્રગધેમે ઈ. ૨ વીર પુરૂષે કે ચરિત્ર વર્ણન હોતે હૈયુદ્ધવાર, કાનવીર, ધર્મવીર, ઇયાવીર આદિ જ છે પુરૂ કે ચરિત્ર પ્રબંધામેં મીલતે હૈ ! છે જેન સાહિત્યમેં અનેક પ્રકારક સાહિત્ય મીલતા હ ! જેસે “પ્રબંધ ફાગુ છે ૬ રાસ ર સભી રસક સાહિત્ય હું શાલીભદ્રસૂરિ “રાસ” કા પ્રારંભ ઈસ પ્રકાર છે ર કરતે !
રિસહ જિણેસર પય પણ એવી સરસતિ સામિણિ મન સમરેવી
નમવિ નિરંતર શુરૂ ચરણ.” જૈન સાહિત્ય કા પ્રસિદ્ધ કાવ્યરૂપ “ફાગું ! નેમિનાથ, જંબુસ્વામી સ્થતિ જ ભદ્ર આદિ પર રચેલ “ફ” શૃંગારિક કૃતિ હ ! રચનાકાર જિનપ્રભસૂરિકા (વે.
ખરતર ગ૭) વિ. ૧૩૯૦ આચાર્યપદ્ધ ઓર દેહાવસાન વિ. ૧૪૦૦ બતલાયા ગયા ,
હ, પાટણ સંઘને ઉહે “બાલધવલ” બિરૂઢ દીયાથા ! ચરિત્ર નાયક અપૂર્વ વિતરાગી ૨ થે ઉનકી, પ્રતિષ્ઠાથી ફાગ કાવ્ય વર્ષા સે શુરૂ હોતા હૈ !
સ્થલિભદ્ર ફાગુ કાવ્ય કા સારાંશ ઈસ પ્રકાર હ, કી સ્યુલિભદ્ર અત્યંત વિલાસી છે થે વીરાંગના કોશા કે પ્રેમ મેં ડુબ ગમેં થે, રાગ કે મેહમેં વે કર્તવ્ય ભૂલ યે થે, ૨ સંસાર જીવનમેં ચોટ લગી ઔર દીક્ષા અંગીકાર કરલી, આચાર્ય સંભૂતિવિજયને છે 2 અધ્યયન શરૂ કરાયા વૈરાગ કે રંગ મેં રંગ દીયા, વહી કેશા વેશ્યા કે ઘર પર ઉન્હોને જ
ચાતુર્માસ પ્રવેશ કીયા, દેવને પુષ્પવૃષ્ટિ કી, ઉનકા વૈરાગ્ય ખીલ ઉઠા થા, શાને જ બહુત પ્રયત્ન કયા લેકીન શૃંગાર–વૈરાગ્ય પર હાર ગયા-ઈસ ફાગુ કાવ્ય મેં કવિ છે. ૨ જિનપ્રભસૂરિને સ્ત્રી-પુરૂષ દોનેકા સૌંદર્ય વર્ણન કીયા હ / પુરૂષ શૌર્ય છે છે કા વર્ણન કરેને મેં કમાલ કી હૈ ! “કંચન જિમ ઝલકંત કાન્તિ ઔર જ સંજ્ય પરિહારો યૌવન ઔર સંયમ કા અદભૂત ભેરું વર્ણન કીયા હૈ . . ૨ વર્ષા વર્ણન મેં વિરહિણી કોશાકા હદય પ્રકંપિત હો ઉઠા, કેશાક મન કાંપ ગયા છે છે પરંતુ સ્થલિભદ્રમૂનિ ચલિત ન હુવે વૈરાગ્ય કી છત હુઈ કેશા મુનિ કે ચરણે મેં છ ગીર પડી, હાર ગઈ કીતના તીવ્ર વૈરાગ્ય ?
Page #487
--------------------------------------------------------------------------
________________
છે વર્ષ ૧૧ અંક ૧૯/૨૦ તા ૨૯-૧૨-૯૮ :
: ૫૧૧ પ્રાચિન ઔર મધ્ય કાલિન હિન્દી જૈન સાહિત્ય
( ચચરી ઈદ-ગીત કાવ્યનું સાહિત્ય ) ૧. હરિભદ્રસૂરિકત – યાકૃત કાદંબરી' નામક સમરાદિત્ય કથા | હેમચંદ્રાચાર્યને લીખા હૈ કી, ચર્ચરી યાને શુભવાણી (છંદનું શાસન)
| (અભિધાન ચિંતામણી) ૨. મહાકવિ કાલીદાસ કૃત વિક્રમવર્ગીય (ચર્ચરી ઈદ-ગીત) ૩. ઉદ્યતનસૂરિ કૃત–કુવલય માલા કથા ૪. ધનેશ્વર સૂરિ કૃત–સુરસુંદરી ચરિત્ર ગ્રંથ (પાકૃત) સં. ૧૦૯૪ ૫. જિન8ત્ત સૂરિ કૃત-ગુરુ જિનવલભ સૂરિ સ્તુતિ સં. ૧૨૧૧ ૬. સમપ્રભ સૂરિ કૃત–કુમારપાળ પ્રતિબંધ સં. ૧૨૪૧ ૭. શાલીભદ્ર સૂરિ કૃત–ભરત બાહુબલી રાસ (સર્વ પ્રથમ રાસ) સં. ૧૨૪૧
૮. જિનેન્દ્ર સૂરિ કૃત–પવનંદ મહાકાવ્ય વિ. ૧૪ મી શતાબ્દી 2. ૯. મેરૂતુંગાચાર્ય કૃત-ભદ્ર વિ.સં. ૧૪૦૧ ૨ ૧૦. જયશેખર સૂરિ કૃત–ઉપદેશ ચિંતામણી (૧૪૩૬) છે ૧૧. ગુણરત્ન સૂરિ કૃત-રૂષભ ચરિત્ર (૧૫૩૦)
ઇસી પ્રકાર હિન્દી જૈન સાહિત્ય મેં બહુતસી પ્રાચિન મ. કાલિન કૃતિયાં છે આ ભંડારો તે સુરક્ષિત છે. જે પઢને ઔર મનન કરને યોગ્ય હ ! જેન સાહિત્ય મેં જ ૨ સભી પ્રકાર કા સાહિત્ય મીલતા હૈ યે સભી રસ્તે કા ભરપુર સાહિત્ય મીલેગા, જેસે છે છે ચંદનબાબા રાસ (કરૂણરસ) ટ્યૂલિભદ્રરાસ (શૃંગાર રસક વૈરાગ્ય રસ) ભરતમૂનિકા છે આ નાટય શાસ્ત્ર, હેમચંદ્રજી કા-કાવ્ય શાસન (ગેય રૂપક, અભિનય ગુપ્ત) જૈન સાહિત્ય છે છે. મર્મજ્ઞ શ્રી અગરચન્દ નાહટાને લીખા હૈ કી જૈન મંદિરે મેં શ્રાવક લગ રાત્રી કે જ તે સમય તાલિયો કે સાથે રાસ ગાયા કરતે થે (૧૪ મી શતાબ્દી) બાઢ મેં નિષેધ ૬ કીયા ગયા
કવિ સાંગધરને લીખા હૈ કી (જ. ૧૨૦૯) કી સૌરાષ્ટ્ર કી નારિયા રાસ નૃત્ય છે જ કરતીથી આજ ભી હોતા હૈ . દીક્ષા. આદિ પ્રસંગો મેં ચરિત્ર મૂલક રાસ હેતાથા છે
આજ ર્ભ અંજન શલાકા મહોત્સવ પર હોતે હૈ ! ઇસી પ્રકાર “પાસ” પ્રાચિન કાલ છે હા સે હો રહા હૈ, રાસ સાહિત્ય છે જંબૂસ્વામી રાસ પુરાના હ . પ્રાચિન કૃતિયાં ? જ (૧) વિમલસૂરિ કૃત– પઉમ ચરિય જ્યસૂરિકૃત- ધર્મોપદેશમાલા સં. ૧૧૯૧
Page #488
--------------------------------------------------------------------------
________________
૫૧૨ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) સેમપ્રભાચાર્ય કૃત- કુમારપાલ પ્રતિબંધ સં. ૧૪૪૧ વિનયચંદ્ર સૂરિ કૃત–આદિનાથ ચરિત સં. ૧૨૪૧
સાર - ઇનિદ્રય પર વિજય પ્રાપ્ત કરના સબસે બડા સુખ હ તી મેં હું ૨ સ્નાન કરને સે આત્મા શુધ નહીં હોતી, વડ તે રાગ, દ્વેષ આઢિ પ્રવૃત્તિ કે જ રાકને સે હી શુધ્ધ હોતી હૈ ! આત્મા શીવ હ . ઈન્દ્રિય શકિત હ ! વિષય સુખ જ કી અભિલાષા છોડના હી પરમાત્મા કી પ્રાપ્તિ છે !
--' ચારણ મુનિયોં કા સાહિત્ય -- પ્રિન્સ ઓફ વેલ્સ મ્યુઝિયમ, મુંબઈ મેં એક શીલા લેખ હૈ. જે ૧૦ મી ? શતાબ્દી કા હૈ ઉસમેં જૈન સંત-કવિયાં, ઔર ચારણ કવિ કા, ચારણ મુનિ ર કા સાહિત્ય સા થા ઉસ બારે મેં લીખા હ .
ઉસ લેખ મેં લીખા હૈ કી, ૧૧ મી શતાબ્દી મેં રાજસ્થાન કા ચારા કવિ આ રોડ થા, નમે સિધાણું ઉસ કા પહલા મંત્ર થા, વે મંત્ર લીખકર અપના કાવ્ય જ ૬ શરૂ કરતા થા સિધ્ધાં કે ચારણ નમસ્કાર કરતા હૈ “નમો સિધ્ધાણં વે મંત્ર હી આ ચારણ શૈલીકા હૈ, ચારણ કવિ રોડને “ઋષભદેવજી રે છ રાજસ્થાની ભાષા મેં લીખા હૈ જો આજભી પ્રિન્સ એક્ વેસ મ્યુઝિયમ મુંબઈ મેં શીલાલેખ મે અંતિ
હ પ્રાચિન કાલ મેં ચારણ કુલ મેં કઈ ઋષિ જૈન મુનિ, સંત, કવિ હવે હું જ ૨ ઐસા જૈન ગ્રંથ મેં ઉલેખ હ ! ચારણી પરંપરા કા સાહિત્યકાલ વિ. સં. ૭૫૦ સે જ ૧૦૦૦ તક પ્રાચિન ગ્રંથો મેં મોજુદ હ !
પ્રાચિન કૃતિયોં કા સાર લેખનઆયુ ક્ષીણ હતા હે ન મન, આશા/મોહ સ્કૂરણ હોતા રહતા હે, આત્મક જ હિત નહીં હોતા ! જીવ ઇસી પ્રકાર ભ્રમણ કરતા રહતા હે ન તે દેને- જન્મ ૨ હે ન રોગ લિંગ વ વણે હે હે મન ? તું યહ નિશ્ચય સે જાન લે, કી ઇનમેં સે જ જીવ કે એક ભી નહીં હૈ ! હે મન ! રૂપ પર રતિ ર્યો કરતા હૈ, ઉધર જતી હુઈ જ આંખ કે રાક, રૂપ મેં અનુરક્ત પતંગે કે ઢિપદ પર પડતે હુવે દેખ, દુર્લભ ૨
મનુષ્ય તન કે પ્રાપ્ત કરકે ભી જિસને ઉસકે ભેગાં મેં લિપ્ત કીયા, ઉસને ઇંધન કે છે લીયે કલ્પવૃક્ષ કા સમૂલો છેદન કર કાલ ઐસા સમજે.
સંકલન : રામભાઇ ગઢવી જાબુંડા (જામનગર) છે
(કાવ્ય પ્રબંધમાંથી બહાભાર)
Page #489
--------------------------------------------------------------------------
________________
છે
(ટાઈટલ રનું ચાલુ ) :
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
૯ ઈશ્વરસ્કાન ગઢવીની પ્રતિભા ખરેખર ખૂબ અનોખી છે. આ કવિતાઓમાં હદ બહારનું છે ૨ માધુર્ય છુપાયેલું છે. પણ મારા માટે આ વાત ઘેરા દુ:ખની છે કે, આવી અનુપમ જ શક્તિને તેઓ માત્ર રાજાના વખાણ કરવામાં જ વેડફી રહ્યા છે. આવી શકિત છે પરમાત્માની પ્રશંસામાં, ધર્મ પ્રચારમાં અને સદ્દગુણોના વિકાસ માટે વાપરવામાં ૨ આવે, તે તેમનું પિતાનું પણ આત્મકલ્યાણ થાય અને એ સાથે “જનકલ્યાણ થાય!
ભીતની પાછળ ઉભેલા ઈશ્વરાન ગઢવીએ આ વાત સાંભળી લીધી. તેમના 3 હુઢયમાં પરિવર્તન થઈ ગયું. પીતામ્બર પંડિતની મહાનતા તેમના સમજવામાં આવી. છે. તેમને ખ્યાલમાં આવી ગયું કે, ખૂબ ઉંચી શુભ ભાવનાથી પ્રેરાઈને જ પંડિતજી તેમને આ ર રાજા પાસેથી પુરસ્કાર અપાવતા ન હતા ! તે પંડિતજીના ચરણ પાસે ઢળી પડી છે છે અને ક્ષમા યાચવા લાગ્યા. એમણે કહ્યું : તમારા વાથી મારી ભ્રમણ તૂટી ગઈ છે. જ છે. તમે મારા આત્માને ભર ઉંઘમાંથી જગાડયો છે. આપની સમક્ષ હું પ્રતિજ્ઞા કરૂં ર હું છું કે, હવેથી મારી આગવી શક્તિનો ઉપયોગ રાજા-મહારાજાના મનોરંજન માટે જ જ નહિ કરું, પણ મારી શકિતનો ઉપયોગ હવે પરમાત્માની આરાધના અને સદગુણના ૫ પ્રચાર કાર્ય માટે જ કરીશ !
પીતામ્બર પંડિત ગદગઠિત થઈ ગયા. બંને ખૂબ પ્રેમથી ભેટયા. આ પ્રસંગ બા ઈશ્વરદાન ગઢવીએ ચારણી ભાષામાં રામાયણ અને મહાભારતની રચના કરી.
સંપત્તિને મેહ જ્યારે સરી પડે છે, ત્યારે માનવીમાં રહેલા બધા સદગુણોને ર વિકાસ સારી રીતે થાય છે. આ મોહ દૂર થાય, એટલે પાપાચાર ચાલ્યા જાય છે. ૫ છે ભ્રષ્ટાચાર અને અનાચાર દૂર થાય છે. હૃદયમાં વિશાળતા આવે છે અને સાચી ૨ છે સ્વતંત્રતા પટ થાય છે.
વૃક્ષે પોતાની સંપત્તિ પર મોહ રાખતા નથી. તડકામાં બળે છે, વરસાદના છે રે ઝાપટાં સહન કરે છે, આમ છતાં પણ પથિકની પોતાની શીતળ છાયા આપે છે. આ જ આવી જ રીતે શ્રીમંતોએ પોતાની સંપત્તિનો ઉપયોગ પોતાના એશ આરામમાં જ ૨ જ ન કરતા, ઘર્મ અને પુણ્ય કાર્યોમાં કરવો જોઈએ. આમાં જ સંપત્તિની સાર્થક્તા છે. જ
(સ્વતંત્રતાની શોધમાં ) ,
Page #490
--------------------------------------------------------------------------
________________
શ્રી જૈન શાસન (અઠવાડિક)
પૂજ્યશ્રી કહેતા હતા કે
તા. ૨૯-૧૨-૯૮
રજી. ન. જી./સેન./૮૪
–શ્રી ગુણુદશી
HOM
સ્વ. પ.પૂ. આચાર્યદેવેશ શ્રીમદ્વિજયામચંદ્રસૂીશ્વરજી મહારાજ
GET
જીવ પાપભીરૂ હાય છે તેનુ જીવન ઉઘાડી ચાપડી જેવુ' હાય છે. હૈયાના અને વર્તનના જે જીવ સારો હેાય તે ગરીબ હૈાયતે। ય સારો ! હું યાના અને વનના જે ભૂડા-ખરામ હેાય તે માટે શ્રીમ ́ત હા, તા ભૂ'ડા જ !
ઉઢારતા, સદાચાર, કાઇનું ભૂંડું પણ ન ઇચ્છવાની બુધ્ધિ, પ્રશ'સા કરવા યાગ્યની પ્રશંસા અને સાંભળવા ચેાગ્ય જ સાંભળવું એ આત્મશુધ્ધિના મુખ્ય માર્ગો છે, તમારી પૂજાથી જીવે તે વીતરાગ નથી, આગમ આદિની પરવા રાખ્યા વિના કેવળ તમારી મહેરબાની પર જીવે તે સાધુ નથી.
જૈન સાધુ તે માત્ર ધર્મલાભ જ દે, જૈનમુનિ પાસે પણ સંસાર પેાષક ઉપદેશ અપાવવાની મનાવૃત્તિ ધરનારા પેાતાની જાતને ઘણી જ અધમજાત તરીકે જાહેર કરે છે અને પેાતાની બહુલ સ‘સારિતા સાબીત કરે છે. છતી શક્તિએ ધર્માંના પરાભવને મૂંગે માંઢ જોયા કરનારા અને તેવે રામયે પણ શાંતિને જપનારા, ખરે જ શાસનના ભયંકર દ્રોહ કરનારા છે.
# ધર્મના રક્ષણ સમયે અને સત્ય વસ્તુના પ્રકાશન સમયે સમતાની અને ૨.ગ-દ્વેષની તથા શાંતિ આદિની વાતા કરે છે તે તા યાપાત્ર જ છે. જેટલી અથ અને કામની કારમી ગુલામી થાય છે તેટલી જે આજ્ઞાની આત્માના ઉય નિશ્ચિત જ છે.
થાય તા
શ્રી જૈન શાસનને સમજેલા દરિદ્રી પણ સુખી છે અને દુનિયાના મેહાંત્ર માટ અબજોપતિ હાય તેા ય દુઃખી છે.
ધર્મના નાશના વિપ્લવ સમયે પણ જેઓ માત્ર સમતા અને શાંતિની વાત કરે છે. તેઓ ચેતનવંતી શાંતિના પૂજારી નથી પણ મડદાની શાંતિના પૂજારી છે.
જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશને મંદિર ટ્રસ્ટ (લાખામાવળ) C/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દ્ઘિગ્વિજય પ્લાટ-જામનગર વતી તંત્રી, મુદ્રક પ્રકાશક સુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ, યુ .
Page #491
--------------------------------------------------------------------------
________________
( Prો 733; fહથયરાઈ ૩૪મારૂં મહાવીર પyવસાઈ
હfor Wજે 0િ7 efથી જારનું શી
ક
3 UNI[ સા
]
સવિ જીવ કરૂં જ00ાઈ શાસન રસી.
* સુખ દુઃખનું નિદાન જ દુઃખ પાપાત્ સુખ ધર્માત,
| સર્વ શાસ્ત્રપુ સંસ્થિતિઃ ન કતવ્યમતઃ પાપ,
કર્તવ્ય ધમસંચય છે જગતના સઘળા ય આસ્તિક દશનકારાના શાસ્ત્રોએ એકી અવાજે કહ્યું છે કે–દુઃખ પાપથી જ અને સુખ ધર્મ થી જ. માટે પાપ ન કરવું જોઈએ અને માત્ર આત્માને કલ્યાણને મોક્ષને માટે ધમનો જ સંચય કરવું જોઇએ. ધર્મ જ કરવા જોઈએ.
૨૧)
લવાજમ વાર્ષિક શ્રી જૈન શાસન કાયૉલય લવાજમ આજીવન
ચૂત જ્ઞાન ભવન, ૪પ દિગ્વિજય પ્લોટ
જામનગર (સૌરાષ્ટ્ર) 1NDIA PIN 361005
Page #492
--------------------------------------------------------------------------
________________
:
છે કા પ્રેરણામૃત સંચય
:
– શ્રી પ્રજ્ઞા ૫
મેહ જ આત્માને શત્રુ છે. આપણને દુઃખ કશું જ નથી. દુઃખ આપણા પર મોહે પેઢા કર્યું છે. તે મોહ એ હજી આપણને શત્રુ લાગ્યું નથી. તે મોહ શત્રુ ન લાગે તે ધર્મ આવે જ નહિ. છે ભગવાન પાસે જાવ, સાધુ પાસે જાવ કે સાધુ થાવ તે પણ ઘણા જીવો એવા છે જે ૨ સાધુ હોવા છતાં ધર્મ તેની પાસે નથી એટલું જ નહિ પણ ધર્મ તેને જોઈતો ય નથી. ૨
જૈન શાસનને પામેલ દરિદ્રીમાં દરિદ્રી જીવ કહે કે – હું સુખી છું. સાધુ છેસુખી શાથી છે ? “હું કેઈને નથી. મારૂં કેઈ નથી. શરીર પણ મારું નથી. શર રની છે
જરૂરિયાને પૂરી પાડવાની નથી. શરીરને કહેવાનું કે તું માંગે તે નહિ જ આપુ. છે અને ધર્મના પાલન માટે જરૂરી શક્તિ મેળવવા પૂરતું જ આપીશ. જે . જેવા સાંભ- ૨ ળવા માગે તે નહિ કરવા દઉં” આ ભાવનાવાળા છે માટે.
સુખ-દુખ તમે સમજતા નથી. મેહ એવો ખરાબ છે કે તમને -. અમને આ છે હું વાત સમજવા દેતો જ નથી. મેહ આપણે શત્રુ છે કે મિત્ર છે ? “આ શરીર મારૂ છે, છે આ શરીરના સુખમાં જ છે તેમ સમજાવનાર મોહ છે કે શત્રુ છે ? “પહેલું સુખ તે છે છે જાતે નર્યા' તેમ સાધુ, શ્રાવક કે સમકિતી બોલે ? આ શરીર મારૂં છે તેમ સમજાવ
નાર મોહ જ મોટામાં મોટે શત્રુ છે. આ શરીર અન્ય છે અને અને હું-આત્મા અન્ય ૬ આ છું. શાત્રે કહ્યું છે કે, જેને ધર્મની આરાધના કરવી હોય તેને શરીરને દુઃખ છે જ આપવા શીખવું પડે. દેહે ક8 મહાસુખમ” શરીરને પંપાળે તે શ્રાવકપણું ન પામી છે
શકે તે સાધુપણું તે આવે ક્યાંથી ? મોહને હવે નોટીસ આપી દો કે “આ શરીર મારૂ છે.
છે તેમ સમજાવી સમજાવીને તે મને બહું ભટકાવ્ય, ઊંધે માર્ગે દોર્યો. હવે હું આ ભેટ નથી રહ્યો. તને મેં ઓળખી લીધો છે. હવે હું સમજી ગયો છું કે – “આ શરીર જ મારું નથી. ઇન્દ્રિય જે માગે તે અપાય નહિ. મન ચાહે તે કરાય નહિ” ઈન્દ્રિય પર અને મને તમારા નોકર છે કે માલીક છે ? આમ મોહને શત્રુ માનશો કયાણ થશે. ૬
લોકહેરીમાં ન તણાવ પણ સ શું સમજે. જે જીવ સમજુ બને તેને ભય લાગે તો એક માત્ર સંસારને જ ભય લાગે. છે કેમ કે દુનિયાની બધી સારામાં સારી કે ખરાબમાં ખરાબ ચીજો રાગ અને દ્વેષ કરાવી
(અનુ. માટે જુઓ પેજ નં. ૫૮૪ પર)
Page #493
--------------------------------------------------------------------------
________________
કારટેક વ્.આથી વિજાતીનજી મહારાજની પ્રેરણા મુજબ સ્થાપા અનૅ ચિધ્યાત્ ા તથાં પારણું જૂ
www
પના કહ્યાાસની
www
અકાકિ •
·
માારા વિશા હૈં, શિવાજી ન્યુ પ્રાય થ
-તંત્રીએ પ્રેમચંદ મેઘજી ગુઢ (મુંબઇ) (રાજકોટ) હેમેન્દ્રકુમાર મનસુખલાલ સુરેશચંદ્ર કીરચંદ શેઠ
(વઢવાણ) વેદ શ? સુઢકા (થાનગઢ)
વર્ષ‘. ૧૧]૨૦૫૫ મહા સુદ-૯+૧૦ મ`ગળવાર તા. ૨૬-૧-૯૯[અંક : ૨૩-૨૪ વાર્ષિક રૂ. ૫૦ આજીવન રૃા. ૫૦૦ પરદેશ રૂા. ૩૦૦ આજીવન રૂા. ૬૦૦૦
મૈં પ્રકીર્ણાંક ધર્મોપદેશ પ્રત
-પ. પૂ આ. દેવ શ્રી વિ. રામચંદ્રસુરીશ્વરજી મહારાજા ૨૦૪૩, શ્રાવણ સુઢિ–૯ મગળવાર તા. ૪-૮-૮૭ શ્રીપાલનગર જૈન ઉપાશ્રય મુ`ખ–૬ કે પૂ. પ્રવચનકારશ્રીના આશય વિરૂદ્ધ કાંઇપણ લખાયું ( પ્રવચન ૩૦ મું) અવ॰ )
(શ્રી જિનાજ્ઞા વિરૂદ્ધ
તા ત્રિવિધે ક્ષમાપના. સંજોગસિદ્ધિએ લં વયન્તિ, ન હુ એગચકકેણુ રહે પયાઈ ! અધા અ પશૂ અ વણે સમિચ્ચા, તે સપઉત્તા નગર પવિટ્ટા । અનંત ઉપકારી શ્રી અરિહંતપરમાત્માના શાસનના પરમાર્થને પામેલા શાસ્ત્રકાર પરમષિ`. આચાય ભગવંત શ્રી મુનિસુ ંદરસૂરીશ્વરજી મહારાજા હવે એ વાત સમજાવી રહ્યા છે કે સમ્યગ્દન પૂર્વ કનુ સમ્યજ્ઞાન અને સમ્યકચારિત્ર બંને ભેગા થાય તે કાર્યસિદ્ધિ થાય. તે જ વાતને દૃષ્ટાંતથી સમજાવે છે કે, જેમ એક ચક્રથી રથ ચાલતા નથી. સાંધળા અને લંગડા વનમાં ગયા છે ત્યાંથી નગરમાં પહેાંચવુ... હાય તા શી રીતે પહેાંચે ? આંધળેા લંગડાને પેાતાના ખભા ઉપર ઉપાડી લે અને તેને બતાવેલા માગે ચાલે તેા બન્ને નગરમાં પહેાંચી જાય. તેવી જ રીતે સમ્યગ્દર્શનપૂર્ણાંકનુ સમ્યગ્નાન અને સમ્યકચારિત્ર ભેગા થાય તે। આત્માની મુક્તિ થાય. સમ્યગ્દર્શન પણુ ક્ષાયિક જોઈએ તેમ જ્ઞાન અને ચારિત્ર પણ ક્ષાયિકભાવનું જોઇએ. તે પામવા માટે કેટલા પુરૂષાર્થ કરવા પડે ?
Page #494
--------------------------------------------------------------------------
________________
૨ ૫૫૪ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) છે તમારે બધાનો સંસારનો પુરૂષાર્થ જેટલો જોરદાર છે તેટલો ઘર્મ પામવાને ૨ પુરૂષાર્થ છે ખરો? ચારિત્ર પામવાને, સમ્યગ્દર્શનપૂર્વકનું જ્ઞાન મેળવવાને પુરૂષાર્થ છે છે ખરો? તેવી રીતે ચારિત્રને લઈને બેઠેલાની આગળને આગળ વધવાની કેશિશ જ છે ખરી? તમે બધા જગતમાં સુખી જ કહેવાય છે. ગમે તેટલું સુખ હોવા ૨ ૬ છતાં ય મહેનત કર્યા વિના રહેતા નથી. સંસારમાં ખૂબ મહેનત કરે છે તેવી છે ૨ મહેનત ધર્મની બાબતમાં કરવાનું મન પણ થતું નથી તેનું એક જ કારણ છે કે છે સમ્યગ્દર્શન થયું નથી અને તેને પેદા કરવાની ઈચ્છા પણ થઈ નથી. મોટેભાગ તો શું
અજ્ઞાનપણે ધર્મ કર્યા કરે છે. ધર્મ શું છે તે ય સમજતો નથી, ધર્મ કરતી વખતે હું ૬ ય બીજી બીજી વાત કરે છે, જે ધર્મ કરે તેમાં પણ પૂરું લક્ષ નથી આપતા. આ આવું તમે વ્યવહારમાં કરો તે ચાલે ? આપણે બધા સમજી શકીએ તેવા નથી ?
અમે કે તમે મામૂલી ધર્મ કર્યા કરીએ અને તે ધર્મનું ફળ દેખાય નહિ તે જ ચાલે? વ્યવહારમાં સમજુને પણ ન સમજાય તે અનુભવી પાસે જઈને પૂછે છે, જે
સમજવા પ્રયત્ન કરે છે અને ભૂલ થાય તે સુધારે છે તે તેવું કરનારા નેકરે કરી છે કરતા કરતા શેઠ પણ થઈ ગયા. અને અહીં ધર્મ કરનારા જ્યાં છે ત્યાંના ત્યાં છે. છે તેના મૂળમાં ખામી છે સમ્યગ્દર્શન નથી તેની. તેને લઇને સમ્યજ્ઞાન મેળવવાની જ
મહેનત પણ કેટલા કરે છે? અમે કે તમે સારામાં સારું જ્ઞાન મેળવી શકીએ તેવી જ
બધી સામગ્રી છે છતાં પણ કઈ પૂછે કે- નવતત્વ શું છે તે તે સમજાવી શકીએ છે છે ખરા? જીવાદિ શું છે તેની કાંઈ ખબર છે ખરી ? નવતત્ત્વ સમજેલાને આ સંસારમાં જ છ ફાવે? મોક્ષ જ મારું સાધ્ય છે તેમ કહી શકે ખરો? મેળવવા જે એક મેક્ષ જ આ છે બીજું કાંઈ નહિ આ વાત હૈયામાં કોતરાયેલી છે ? મેક્ષ ક્યારે મળે? આ છેઆ સંસાર છૂટે તો. આ સંસારની ગમે તેવી સારામાં સારી સામગ્રી મળી છે રે હોય તો પણ તે છોડવા જેવી જ છે કેમકે તે બધી સામગ્રી આશ્રવરૂપ છે, તેનાથી
આત્મા બંધાયા જ કરે છે. સમયે સમયે સાત કર્મ બંધાય છે, આયુષકર્મ એક જ 3 વાર બંધાય છે અને આત્મા સાવચેત ન હોય અને ખરાબ આયુષ્ય બંધાય તો ૬ સંસારમાં ભટકવા જાય છે. અનાદિકાળથી આ કામ ચાલું છે.
આજ સુધીમાં અનંતા શ્રી અરિહંત પરમાત્માએ મેક્ષે ગયા તેમની પાછળ છે ૨ બીજા પણ સંખ્યાતા અસંખ્યાતા થઈ અનંતા આત્માએ મોક્ષે ગયા. પણ આપણે જ નંબર ન લાગ્યો. કેમ? શ્રી નવકાર મહામંત્રનાં પહેલાં બે ૫૪ બોલતાં આ વાત
Page #495
--------------------------------------------------------------------------
________________
'
: ૫૫૫
છે. વર્ષ ૧૧ અંક ૨૩-૨૪ : તા. ૨૬–૧–૯ : જ યા આવે ખરી ? માટે શ્રી અરિહંત પરમાત્મા થઈને મોક્ષે જવું છે, તેવી લાયકાત છે
ન હોય તે શ્રી અરિહન્ત પરમાત્માની આજ્ઞા મુજબ રત્નત્રયીની સુંદર આરાધના વુિં કરીને પણ મોક્ષે તે જવું જ છે : આમ તમારા દિલમાં છે ખરૂં? આવું જેના છે દિલમાં હોય નહિ તેનામાં સમ્યગ્દર્શન છે નહિ અને તે સમ્યગ્દર્શન
પામવાનું જેમ મન પણ ન હોય તે જેમ જેમ ભણે તેમ તેમ ગાં હું થાય અને અનેકને ગાંડા બનાવે પણ ખરો.
આજે ઘણું ભણીને તૈયાર થયેલાને ધર્મક્રિયાની પડી નથી અને ૪ ૨ ડી ઘણી ધર્મક્રિયા કરનારાને જ્ઞાનની પડી નથી; મોટેભાગ આવે છે. જ્ઞાનિએએ છે. કહ્યું છે કે- તવ જાણે ખરા પણ તે કરવાને માટે શક્તિમાન નથી હોતા અને જેઓ છે જ કરવાને માટે શકિતમાન હોય છે તેઓ જાણતા નથી હોતા. તત્ત્વને જાણે અને તે જ છે રિ પ્રમાણે કરવાનો પ્રયત્નશીલ હોય તેવા જ વિરલા જ હોય છે. આપણે નંબર ૬ જ શેમાં આવે-જાણકારમાં? ક્રિયા કરનારમાં? કે ઊભયમાં?
જે પ્રમાણે જે ક્રિયા કરવાની કહી હોય તે પ્રમાણે કરવાને પુરૂષાર્થ ચાલુ છે ? આ મેક્ષની સાધના કરવી હોય તેને બધું જાણવું પડે ને? મેક્ષની સાધના કરનારા જ ૬ સાધુ-સાધવી, શ્રાવક-શ્રાવિકા વર્ગ છે. તે અજ્ઞાન હોય તેમ બને ? શાસ્ત્ર અમારા જ. જ માટે ય દિવસ રાત્રિની કરણી લખી છે તેમ તમારા માટે ય શું શું કરવાનું, શું શું છે નહિ કરવાનું તે બધું લખ્યું છે. તમે કઢાચ તે ન પણ કરી શકતા હો પણ કરવા છે
જેવું તે આ જ છે તેમ પણ તમારા હૈયામાં છે ખરું? તમારા સંતાનને પણ છે. આ સમજાવ્યું છે કે આ જ કરવા જેવું છે? આજે પ્રમાણમાં પડેલો સાધુ પણ છે ક્રિયામાં ગોટાળા વાળે છે. શાસ્ત્ર અને પાંચ પ્રહર સ્વાધ્યાય કરવાને કહ્યો છે, બે
પ્રહર સામાન્ય સાધુ માટે અને એક પ્રહર ગીતાર્થ માટે સૂવાના કહ્યા છે અને શરીરના ધર્મ માટે માત્ર એક પ્રહર રાખ્યો છે.
તેમ તમારા માટે પણ આજીવિકાનું સાધન ન હોય તે ચાર કલાક તેની જ 8 મહેનત માટે રાખ્યા છે. આજે આઠ કલાકને ધંધે છે તે તેને માટે? નોકર માટે.. છે આજે વેપારાદિમાં અઢાર અઢાર કલાક કામ કરનાર છે તેમ અહીં કેઈ શ્રાવક એ કે મહેનત કરે ખરા? શ્રાવકની કરણ જાણતા હોય અને કરતા હોય તેવા જીવો કેટલા : હું મળે ? આજે મોટાભાગને આની ખબર જ નથી અને ખબરવાળાને કરવાની ? ઇ ચિંતા નથી,
Page #496
--------------------------------------------------------------------------
________________
૫૫૬ :
: શ્રી જૈન શાસન અઠવાડિક
અમલ
આપણા નબર શેમાં આવે ? તત્ત્વને સમજીને તેના કરીએ તેમાં આવે કે અણુસમજુમાં આવે ? તમારા મનમાં એટલું તે ખરુ' ને કે ત્ત્વને સમજવું, સમજીને શક્ય તેટલે અમલ તા કરવા જ, ન સમજાય તા પણ તે સમજવાના ઉદ્યમ ચાલુ જ રાખવા. શ્રાવકે શી રીતે જોઇએ તેમ કાઇ સાધુને પૂછ્યું' છે ખરૂં? તમે તમારા દિકરાઓને ભણાવી હોંશિયાર બનાવી નેાકરી-ધંધે લગાડયા પણ શ્રાવક બનાવ્યા ખરા ? સાધુ અનાય તે પણ સારામાં સારા શ્રાવક તા બનવું જ તેમ પણ તમારા મનનાં છે ખરૂ? આપણે બધાને મેક્ષે જવુ` છે ને ? આ સંસારમાં ફાવતુ' નથી ને ? આ જન્મમાં સમ્યગ્દર્શન તા મેળવીને જ મરવુ છે ને ?
ન
જીવવુ
ગણાવી
સભા॰ : સસારની અનુકૂળતા ફાવતી હાય તા. ઉ॰ : તેમાં જેને મઝા આવે તેને નરકાદિ દુર્ગતિમાં જવુ પડશે.
આ સંસારની પુણ્યયેાગે મળેલી અનુકૂળતામાં જ મઝા આવે, તેને મઝેથી ભાગવે તા તે દુર્ગંતિમાં જ જાય તે ખખર છે ? જે પાપ અહી કરીએ તેની સજા થવાની છે તે ખબર છે? પૈસાદિના કારણે અહી'ની સજામાંથી કદાચ ખચી જાય તેા તે સજામાંથી મુક્ત થયા તેમ માને છે ? આજે તમારા પુચ્ાય બહુ ઊંચી કેડિટના છે ! બધા પાપ મઝેથી સારી રીતે કરી છે અને પાપ કરીને પાઈ જાવ તા ય તેથી છૂટવાનાં સાધન પણ છે, તમને પાપી જાણવા છતાં ચ છાડી મૂકનારા પણ છે. પાપ કરવાની આટલી અનુકૂળતા તેા ભૂતકાળમાં તે ન જ હતી. કોઇને કોઇ ટાઢનાર મળી રહેતું.
સભા॰ : આ છેલ્લી તક મલી છે?
ઉ॰ : પાપ કરવાની ને ? સ'સારમાં ભટકવા માટેની આ છેલ્લી તક સારામાંસારી છે !
જેટલાં પાપ કરવાં હેાય તે મઝેથી કરી લે. તમારા ઘરમાં ય ફાઇ પૂછનાર નથી. બજારમાં ગમે તેમ કરીને આવા તે ઘરમાં કાઇ પૂછનાર છે ? તમે તે ઘણા પૈસા લાવા એટલે ‘પતરૂ’ જેવા થઇ ગયા. આખું કુટુ'ખ રાજી! બહુ જુલમ થઈ ગયેા છે. સંસારમાં બધું સમજી સમજીને કરેા છે અને ધર્મ સમજતા હૈં નથી અને સમજવાનું મન પણ નથી. તે બધાનું મૂળ એક જ છે કે- ભગવાન આ સંસારને ખરાબ કહી ગયા છે, છેાડવા જેવા કહી ગયા છે, મેક્ષ જ મેળવવા જેવા કહી છે તે વાત હજી બેઠી નથી. આ સ`સાર સુખી હાય તાય છેડવા જેવા જ છે. દુઃખમય સ`સારને બધા ખરાબ કહે છે પણ જ્ઞાનિએ તે ખરાબ કહે છે, છેાડવા જેવા કહે છે.
ગયા
આ સુખમય 'સારને પણ
(ક્રમશઃ)
Page #497
--------------------------------------------------------------------------
________________
છે છે મામાસ્તનાં પ્રસંગો છે
6
[ પ્રકરણ-૪૩ ]
–શ્રી રાજુભાઇ પંડિત
(૪૩) પાંઠાને ખીને ચાલ, દુર્યોધન !
દુર્યોધન ! હજુ તને ખબર નથી. પાર્થ – અર્જુનના ગાંડીવ ધનુષ પર ચડી જ રિ ગયેલા પ્રાણ તરસ્યા બાણે વક્ષ સ્થળને છેદી નાંખીને પ્રાણોને ખેંચીને જ રહે છે. જે
અને શત્રુની પનીઓની આંખમાંથી આંસુની ધારાઓ વહેવડાવી દે છે. પાર્થને તે જ ક બાણે સામે માથુ ઉંચકવાનો વિચાર શુદ્ધાં કરીશ નહિ. દુર્યોધન !” (નહિ તે છે દિ અકાળે યમરાજનું તેડુ આવશે.)
હવે યુધિષ્ઠિર હસ્તિનાપુરમાં જ યુધિષ્ઠિરના ગુણોથી ખુશ થઈને રહેવા ઇચ્છતા જ છે ભીષ્મ પિતામહ, વિદુર તથા દ્રોણાચાર્યને ત્યાં જ આગ્રહપૂર્વક રહેવા વિનંતી કરતાં જ તેઓ ત્યાં જ રહ્યા. આથી રાજ્યનું હર કેઈ કામ રાજા યુધિષ્ઠિર ભીષ્મ પિતામહાદિને આ ૨ પૂછયા વગ કરતા નથી.
એક વાર દિગ્વિજયની ઈચ્છા યુધિષ્ઠિરની છે તેવું જાણીને ચારે ય નાના ભાઈજ એાએ દિગ્વિજય તેઓ જ કરી આવશે તેમ આગ્રહપૂર્વક જણાવી રાજા યુધિષ્ઠિરને ઇ જ હસ્તિનાપુરમાં જ રાજ્ય સંભાળવા રેકી દીધા. અને ભીમ પૂર્વમાં દિશામાં, અર્જુન જ
દક્ષિણ દિશામાં, નકુલ ઉત્તરમાં તથા સહદેવ પશ્ચિમ દિશામાં ચતુરંગી સેના સાથે જ | ભીષ્મ પિતામહાદિના આશીર્વાહ મેળવીને દિગ્વિજય માટે નીકળી ગયા. * કેટલાંક સમયે દરેક ભાઈએ ચારે દિશામાં ત્રિવિય મેળવીને પાછા ફરતાં તેમનો ૨ ધામધૂમપૂર્વક પ્રવેશ કરાવવામાં આવ્યો.
સમય જતાં પાર્થ પત્ની સુભદ્રાએ એક પ્રચંડ શકિતશાળી પુત્રને જન્મ આપ્યો. ૪ તેનું નામ અભિમન્યુ રાખવામાં આવ્યું. જ હવે ચક્રવર્તી જેવું સામ્રાજ્ય ભોગવતા રાજા યુધિષ્ઠિર અનેક રત્નો – મણિ – 8 સુવર્ણાદિથી શ્રી શાંતિનાથ ભગવાનનો વિશાળ ભવ્ય વિહાર બંધાવ્યા શુભ દિવસે તેના જ છે દવજ સ્થાપના નિમિત્ત મહોત્સવમાં દેશ-દેશના રાજાઓને આમંત્રા.. જ કૃષ્ણ વાસુદેવને આમંત્રણ આપવા નકુલને અને દુર્યોધનને આમંત્રણ આપવા છે સહદેવને મોકલ્યા.
શુભ લગ્ન શ્રી બુદ્ધિસાગરાચાર્ય દ્વારા ધ્વજારોપણની વિધિ કરાવાઈ અત્યંત જ છે ઉલ્લાસપૂર્વક ઉજવાયેલા આ મહોત્સવમાં આવેલા દરેક રાજાઓને યથોચિત વ્યવહાર રે આ પૂર્વક યુધિષ્ઠર પાછા ફરવા માટે પરાણે રજા આપી.
Page #498
--------------------------------------------------------------------------
________________
: ૫૫૮ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) છે છે પરંતુ દુર્યોધનને જવા માટે રજા નહિ આપતા તેને મામા શનિ સાથે હસ્તિ- ર
નાપુરમાં જ આગ્રહ કરીને રોકી રાખ્યો. ૨. પાંડેની લખલૂટ લક્ષમી, તથા કપ્રિયતાની પરાકાષ્ઠા તથા સેવક થયેલા અસંખ્ય છે ઇ રાજાઓની વાર્તા આદિથી અંદરથી અત્યંત દુઃખી થતું હોવા છતાં બહારથી ખુશ જ થયાને ફેળ કરતો હતો.
એક વખત દુર્યોધનને પાંડવોની દિવ્ય સભા જેવા જવાની ઉત્કંઠા જાગી. તેથી જ છે તે દિવ્ય સભા જોવા ગયે.
અત્યંત શુધ એવા સ્ફટિક રનથી બનાવેલી તે દિવ્ય સભા બેજોડ સભા હતી.
શુધ્ધ સ્ફટિકને પાણી સમજીને દુકૂલના છેડા તથા વસ્ત્રો પલળી ન જાય માટે છે ઉંચા કરતા દુર્યોધનને જોઈને સેવકો ખડખડાટ હસી પડયા. છે આગળ જતાં સથળ-ભૂમિ ઉપરનું કમળ સમજીને તેને તેડવા દેડ. દુર્યોધન 8 જ ત્યાંના ઉંડા જળમાં ડૂબી જતાં ભીમ વડે તે ખડખડાટ હસા. અને પછી ભીમે સેવકો જ દ્વારા દુર્યોધનને બીજા વસ્ત્રો પહેરાવ્યા.
આગળ જતાં અતી ઉંચી એવી ભૂમિ હોવા છતાં તેને સપાટ જમીન સમજીને જ ચાલતા દુર્યોધન ખલના પામીને પડી ગયે આથી અજુન ખડખડાટ હસી પડયો. છે અને દિવ્ય સભાના દ્વાર ખુલ્લા જ હોવા છતાં અત્યંત પ્રકાશના કારણે તેને આ ૬ બંધ સમજીને ત્યાંથી દુર્યોધન પાછો ફરતા તાળીઓ પાડીને તે નકુલ તથા સહદેવ વડે છે હસાય. એ. આમ વારંવાર હસાતા દુર્યોધનને મત્સર અત્યંત જાગૃત થઈ ઉઠયો હતો. આ છે પરંતુ હમણાં તો બહારથી બંધુ સ્નેહનો દેખાવ જ કર્યા કરતે હતે. ' હવે દુર્યોધન મામા સાથે ઇન્દ્રપ્રસ્થ જવા અધીરો બન્યા હતા તેથી યુધિષ્ઠિરે ઇ સુંદર ભ્રાતૃસ્નેહપૂર્વક ભેટ/ઓ સાથે વિદ્યાય આપી હતી.
ઈ-દ્રપ્રસ્થમાં આવ્યા પછી દુર્યોધન સાવ સૂનમુન બની ગયો હતો. કેઈ વારંવાર પૂછે ત્યારે માંડ માંડ જવાબ દેતે હતે. મામા શકુતિને તે વાતને ખ્યાલ આવતા છે તેમણે વારંવાર પૂછયું ત્યારે દુર્યોધને કહ્યું કે – પાંડવોની સમૃદ્ધિ અને સામ્રાજ્ય તથા
તે દિવ્ય સભા અને ત્યાં થયેલ મારૂ અપમાન આ બધુ મારા મનને વ્યથિત – વ્યથિત છે 3 કરી રહ્યું છે. તમે મારા મામા હોવા છતાં તમે જીવતાં નથી કેમ કે તમારા દેખતા કે હું મારા તે શત્રુએ આવુ અપમાન કરે તે તમારાથી સહન શી રીતે થયું ? છે શકુનિ મામાએ કહ્યું – વત્સ ! ભાઈઓ જ ગણાતા તે પાંડવોની સામ્રાજ્ય - છે સમૃદિધથી તો તારે ખુશ થવું જોઈએ શત્રુ રાજાએ જે ભાઈઓ પાસે સેવક બનીને જ
Page #499
--------------------------------------------------------------------------
________________
છે
વર્ષ ૧૧ અંક ૨૩-૨૪ તા. ૨૬-૧-૯૯ :
: ૫૫૯
જ ચાકરી કરી રહ્યા છે તેનાથી તારે ઈર્ષ્યા ન કરવી જોઈએ. તારામાં કયાં તાકાત નથી ? શું તું પણ પૃથ્વીને જીતવા માંડ. તને સહાય કરનાર કેઈ નથી આવું તે બેલીશ જ નહિ. છે દુઃશાસનાદિ ૯૯–૦૯ પ્રચંડ પરાક્રમી ભાઈઓને તને સાથ નથી શું ? હું તને મદદ કરે એ નથી કરતે શું ? ઈર્ષ્યા છોડીને દેશ-દેશના વિજય મેળવવા લાગ.
ચાલાક મામા શકુનિથી આ રીતે યુધ્ધની વાત કરીને સાવ હતપ્રભ બની ૯ ગયેલા દુર્યોધનમાં રૌતન્ય લાવી દીધુ. એ અહંમરથી બેલવા લાગ્યા કે – મારે છે બીજા રાજાઓને જીતવા કરતાં પાંડવોને જ જીતી લઉ કે જેથી તે છતાતા આખુ વિશ્વ આ જીતાઈ જ ગયું ગણાય.
મામા એ કહ્યું – દુર્યોધન ! પાંડે સાથે રણ-સંગ્રામ ખેડી યુદ્ધમાં વિજય છે ત્ર મેળવવાના ગાંડ પણ ભર્યા વિચાર પણ કરીશ નહિ.
એ પાંડવોના પ્રતાપને હજી તે જાણ્યો નથી વત્સ !
ધર્મપુત્ર યુધિષ્ઠિરનું માત્ર પ્રચંડ પ્રતાપી તેજ-શૌર્ય જ છેક રાજાઓને નમતા ૬ કરી મૂકે છે અને એ ભયાનક શરીરધારી ભીમની એ ભયાનક ગઢા, હાથીઓના ઝુંડેના જ છે ઝુંડેને દડાની જેમ દૂર – દૂર ફંગળી મૂકે છે.
ગાંડીવ ધનુષ પર ચડી ચૂકેલા અર્જુનના લેખંડી તે બાણો શત્રુની છાતીની ૨ કે ધરતીને ખોદી નાંખીને, પ્રાણ તરસ્યા તે બાણે શત્રુના પ્રાણને સંહાર કર્યા વગર રહ્યા ર નથી. અર્જુનના તે બાણે માત્ર શત્રુના સંહાર-તરસ્યા જ નથી પણ શત્રુની સ્ત્રીના અશ્રુની ધારના પણ તરસ્યા જ છે. .
અને નકુલ તથા સહદેવનું યુગલ જમ જેવી કરવાલને ધારણ કર્યા પછી તેને ૨. ૪કાબૂમાં લેવા કોઈના વશની વાત નથી.
અને વિશ્વક સેન આદિ પરાક્રમી રાજાઓ જેના પરમ મિત્ર છે તે પાંડવોની સાથે શાસ્ત્રાશસ્ત્ર યુદ્ધની વાત તો દુર્યોધન ! તું સ્વપ્નમાં પણ વિચારીશ નહિ. છે પાંડવો તે અજેય બાહુબળી છે વત્સ ! એ પરાક્રમી સાથે તારી તાકાતને ટકરાવવાનું આંધળું દુઃસાહસ ભૂલેચૂકેય ક્યારેય ૨ખે કરજે.
પરંતુ. પરંતુ શસ્ત્રશસ્ત્રિ ચુધ વગર જ પાંડને જીતી લેવાને મારી પાસે એક સુંદર ઉપાય છે.
તરત જ દુર્યોધને હર્ષપૂર્વક પૂછયું - “મામાં જદી કહો તે ઉપાય
વસ ' “સેગઠા બાજી, એ જ એક ઉપાય છે. ધર્મપુત્ર જુગાર રમવામાં અત્યંત જ એ આસક્ત છે તેને એક વખત જુગાર રમવા બેલાવાશે તે તે એક ક્ષણ પણ હસ્તિના-દ.
(અનુ. માટે જુઓ પેજ પ૬પ ઉપર)
Page #500
--------------------------------------------------------------------------
________________
*
*
સાવધાનીના સૂર જ
' મું મુંબઈથી લી. કિશોર શાપરીઆના ૧૦૦૮ વંદના સ્વીકારશેજ આપશ્રી આ પુણ્યદેહે સુખ શાતામાં હશો.
ઘણું લાંબા સમયથી આપશ્રીનો દર્શનાર્થે તેમજ વંદન કરવાની ભાવના છે, છે ૨ સંજોગોવશાત નીકળી શકાતું નથી તે ક્ષમા કરશો. આ પત્ર દ્વારા શાસનને લગતી કેટઇ લીક વાત આપશ્રીને જણાવવાની છે આપ તે આ પ્રશ્નોથી વિદિત હશો. પણ મને એમ હું જ લાગે છે કે આપ બધા સમુઢાયના આચાર્યો ભગવતે સાથે વિચારણા કરી માર્ગના 9 આપશે તે આભારી થઈશ.
અત્યારે સરકાર ભ્રષ્ટાચારી માણસોથી બઢબદી ઉઠેલ છે. સરકારમાં સારો માણસ છે. એ ગતવા જવો મુશકેલ છે તેમજ અત્યારની સરકારી બેંકેનો કારભાર ખુબ કથળી ગયેલ છે
છે. આપણું પોતાના પૈસા ચાલુ ખાતામાંથી ઉપાડવા હોય છે તે તે પણ તુરંત મળતા છે ર નથી. સરકારી અમલઢારે સાથે બહુ રાષ્ટ્રીય કુ. ની હાથમાં વેચાય ગયેલા છે પરદેશી ઇ કુ. તેમને મનગમતા કાયદા આ સરકારમાં ખુબ જ સરળતાથી લાવી શકે છે. જ આ બધી આજની રાજકીય પરિસ્થિતી છે તેવા સંજોગોમાં આપણે જૈન વેતામ્બર ૨. ૬ મૂર્તિપૂજક સંઘ – ભારતભરના જૈન ટ્રસ્ટે ધાર્મિક ખાતાના કરડે નહિ કે અબજો
રૂપિયા બેંકની ફિકસ ડીપોઝીટ, યુનિટ ટ્રસ્ટ તેમજ સરકારી જામીનગીરીમાં રોકીને જ આ બેઠેલા છીએ આપણે આજે તે રકમના માલીકને બઢલે ભાડુઆત થઈ ગયા હોઈએ તેવી ૯ જ પરિસ્થિતી નિર્માણ થયેલ છે.
આજે ફુગાવો – ભાવવધારે ખુબ જ ઝડપથી વધી રહેલ છે પાંચ વર્ષમાં એક છે રૂપિયાની કિંમત અડધી થઈ જાય છે જેથી કાયમી વ્યાજે ધાર્મિક ખાતાના પૈસા રાખેલ છે આ છે તેની ખરીઢ શકિત દિન પ્રતિદીન ઘટતી જાય છે. જેથી લાંબે ગાળે જે રકમ તેમની રે ૬ તેમ રહે છે પણ તેની ખરીદ્ય શકિત નહિવત જેવી થઈ જાય છે મુડીનું રેકાણ કરેલ છે ર હોય તેનું વ્યાજ પણ મળે પણ મુડીની ખરી શકિત દીન પ્રતિદીન ઘટતી રહે છે. આ - બીજા ધર્મોમાં આવા ટ્રસ્ટના પૈસા (જેઓ વ્યાજ લેવામાં માનતા નથી, તેઓ ૨ સ્થાવર મિલ્કતમાં રેતા જાય છે. જેથી તેમને મુડીને ઘસારો ખમવો પડતો નથી. આ
આજે બેંકો, સરકારી સંસ્થાઓ યુનિટ ટ્રસ્ટ વિગેરે સ્થળોએ આપણાં પૈસા ઇ ધાર્મિક કાર્યોમાં વાપરે છે.
અત્યારે સરકારની નાણાકીય થી. ઘણી જ ગંભીર છે. એક રૂપિયાની આવકમાં ૨ ૨ ૫૦ પૈસા વ્યાજના ખર્ચ પેટે જાય છે. આથી સરકારના હાથમાં આપણ ધાર્મિક ર
Page #501
--------------------------------------------------------------------------
________________
છે વર્ષ ૧૧ અંક-૨૩/૨૪ તા. ૨૬–૧–૯ :
: ૫૬૧ આ ખાતાના કરો અને અબજની રકમ પડેલ છે અને તે પૈસા પાછા લેતાં આપણને છે જ આભને તારે જોવા પડે તેવા શિવસે નજીકના ભવિષ્યમાં આવીને ઉભા રહેશે. આ
શ્રાવકનું કર્તવ્ય દેવદ્રવ્યની વૃદ્ધિ કરવાનું છે. અને તેના ઉપર જે બાહ્ય આક૨ મણ આવે તો ગુરૂ ભગવંતોએ માર્ગદર્શન આપી કઈ રીતે બચાવવું તે સમજણ ર સકળ સંઘને આપી શકે. જ આપ પૂને મારી નમ્ર વિનંતી છે કે અત્યારના સંજોગોમાં આપશ્રી સંઘના કે બીજા વડીલો તથા શ્રાવકો સાથે વિચારણા કરી તાત્કાલીત ખુબ જ ગંભીરતાપૂર્વક ૨ આખી પરિસ્થિતિને અભ્યાસ કરી માર્ગદર્શન આપશો તેવી અભ્યર્થના છે.
ભારતભરનાં સંઘ પાસે દેવદ્રવ્યની ખુબ જ મોટી રકમો પડેલ છે. ત્યારે બીજી છે બાજુ આપણા તીર્થો ઉપર મંઢિરેના જીર્ણોધ્ધારની તાતી જરૂરિયાત પણ છે. આજે એ આ સારો આરસ દહેરાસરમાં કામ માટે મળતું નથી મેંઘવારી દીનપ્રતિદીન વધતી રહે છે ૨ છે. જે કામ આજે પાંચ લાખમાં થાય છે તે પાંચ વર્ષ પછી ૧૦ થી ૧૨ લાખમાં રે
થશે. આ બધા પરિબળોને વિચાર કરી સરકારની નાગચૂડમાં “ધાર્મિક ખાતાની રકમે છે એ કઈ રીતે સુરક્ષિત કરી. વ્યવસ્થિત ઉપયોગ કરે તે માટે પણ આપશ્રી વિચારણા કરશે. છે આ બધી બાબતમાં અત્યારે શ્રાવકોએ હવે શું કરવું તે માટે અમને આદેશ છે શું આપશો.
પ. પૂ. આચાર્ય ભગવંતે તેમના વ્યાખ્યામાં તો આ માટે ઘણું જ કહેલ છે. આ છે તે હવે શું કરવું તે જણાવશો. લખવાનો બહુ મહાવરે નથી તેથી ક્યાંય અવિનયથી છે આ લખાણું હોય તે ક્ષમા કરશે.
લી. કિશોર શાપરીઆના ૪ તા.ક. :
૧૦૦૮ વંજના સ્વીકારશે. છે (૧) સરકારે કાયકાની કલમે નોકરીયાત માણસોના . ફંડની અબજોની રકમને
પાછી આપવાને બદલે હવે તેને જીવે ત્યાં સુધી પેન્શન તરીકે દર મહિને
અમુક રકમ મળે તેવી ભેગી થયેલ રકમ સરકાર પાસે જ રહે. (૨) બહુ રાષ્ટ્રીય કુ. એ એ આ સરકાર પાસે કાયદો કરાવી તેમાં ખેતીની જમીન છે
પણ ખરીઢી શકે તે કાયદે થઈ રહ્યો છે. (૩) છાપામાં બે કેના કોના કૌભાં રોજ વાંચવા મળે છે. જ (૪) આપણે જેને પિસા ધીરીને બેઠેલા છીએ તે દિન પ્રતિદીન નાદાર થતો જાય છે. આ
Page #502
--------------------------------------------------------------------------
________________
'i કર્મલત્તા છેદતી કેમલત્તા પર છે (છેલ્લે હપ્તો) –પૂ. સા. શ્રી સૌયતિશ્રીજી મ. (જયશિશુ) છે
વહી ગયેલી વાત – પ્રગટી નવલી પ્રભાત કયારેક માનવીની વર્તમાનકાલીન અવસ્થા કરતાંય અતીત કાલની અવસ્થા માં છે ૨ ચિત અને વૈરાગ્યાટિકા હોય છે. વહી ગયેલી વાતના સંસ્મરણમાંથી ઉત્પન્ન થતાં જ છે આઘાત-પ્રત્યાઘાતમાંથી જીવનની નવલી પ્રભાત સર્જાઇ છે.
પિલે વેઢ વિચક્ષણ બ્રાબ્રિણ સ્વાર્થ કરતાં પરાથને વધુ, જેનારો છે. એટલે જ જ પણિયારીને ગાગરના પૈસા આપી પરાર્થકરણ કર્યું. અને ભરવાડણ પોતાની કહાની છે ૨ કહી રહી છે. વેઢ વિચક્ષણને એમ કે આનું દુઃખ સાંભળી જે દૂર કરી શકાય તે દૂર કરી જ કરું. એટલે “ભલે હી ભરવાડણ સાથે બેસી બગીચામાં હકીકત સાંભળે છે.
? જ જુઓ ચોગાનુયોગ કે ? એક સમયે એ જ વેશ્યા આગળ પંકિત પોતાની જ જ કથની કહેતે હતો અને આજે ભરવાડણ પંડિતની આગળ પિતાની હકીકત સંભળાવી છે ર રહી છે. ખરેખર ભવિતવ્યતાના યેગે જ આવું સર્જાય છે. ભવિતવ્યતા બળવાન છે. જ વિચિત્ર ઘટના બનાવી મૂકે છે. ભવિતવ્યતાની સમજ મનને સમાધિ પમાં એથી મનને છે કે અસમાધિ ન થાય. ૨. • અહીં કામલત્તા બ્રાહ્મિણ પિતાના નહીં ઓળખેલા પુત્ર આગળ પિતાની હકીકત છે
કહેવા બેઠી. જેમ જેમ એ કહાની કહેતી જાય છે તેમ તેમ પંડિતને પણ અણસાર જ આવી જાય છે કે “આ તે પિતાની માતાની હકીકત લાગે છે. ભરવાડણને કલ્પના જ છે જ નથી કે આ સામે મારે દીકરે જ છે. એ તે એને એક સારા પંડિત તરીકે જુએ ર છે. એટલે દિલ હળવું કરવા પિતાના પાપ કહી રહી છે.
આ બાગ પણ કામરાગને ભસ્મીભૂત કરાવવામાં નિમિત્ત બને છે. કામલત્તા એક છે આ ભવમાં અનુભવેલ અવસ્થા પર્યાય વર્ણવી રહી છે. “હું બ્રાક્ષિણ બે વર્ષના પુત્રને મૂકી. પાણીડા ભરવા ગયેલી, દુશમન રાજાએ કરેલું અપહરણ ત્યાંથી માંડી વેશ્યાના પર્યાયમાં જ મારો પુત્ર જ ઘરાક તરીકે આવી ગયો તે ઠેઠ સુધી ઓળખે નહીં. પણ જતાં જતાં જ કહેલ વાતથી મને એની ઓળખ પડી. મને આઘાત લાગ્યો. હાય ! આ તો મારે જ હું ? પુત્ર ! પણ એને આઘાત ન લાગે મેં મારી પિછાણ કરાવી નહિ.
ભરવાડણની આ વાતથી ઘટસ્ફટ થઈ ગયો. આ જનમના રહસ્ય ખૂલી ગયા. આ પર પંડિતને ખાતરી થઈ ગઈ કે આ મારી માતા જ છે. આટલી દુર્દશામાં ઉતરી ગયેલી છે વેશ્યા બની અને પોતે એનામાં જ ફસાય. હૈયે પારાવાર દુઃખ છે, અરેરે ! આ માનવ ૨
Page #503
--------------------------------------------------------------------------
________________
છ
વર્ષ-૧, અંક–૨૩ ૨૪ : તા. ૨૬-૧-૯
.: ૫૬૩
છેભવમાં અજ્ઞાનદશાથી અધમાધમ અકૃત્ય સુધી પહોંચી ગયો. શાસ્ત્રકારો કહે છે કે આર્ય જ માનવ માટે પરસ્ત્રીગમન – વેશ્યાગમન ત્યાજ્ય છે. ત્યારે આ માતૃગમન તો વળી કેટલું છે આ બધું એથી ય અધમ કૃત્ય ! મેં આ શું કરી નાખ્યું ? કામલત્તાની કહાણી હજુ અધૂરી ર છે એટલે પંડિત પિતાનું દુઃખ હૈયામાં ઢબાવી આગળ સાંભળે છે. એમાં કામલત્તાએ જ છે આપઘાતથી માંડી ભરવાડણ બનવું ત્યાં સુધીનું સર્વ વૃત્તાંત કહી સંભળાવ્યો બેલો? જ ભઈલા ? આવા ગોઝારાં પાપો કરવાનાં બહુ દુઃખમાં પડેલી મારી મટકી ફૂટવાનું દુઃખ થ જ શી વિસાતમાં ? આ મટકી ફૂટવાનું તે દુઃખ કાંઈ જ નથી પણ આવા ભયંકર પાપોથી ય છે મારો પરભવ કે થશે ? બેલતાં બોલતાં હૈયું ભરાઈ જાય છે. આંખમાંથી અશ્રુધારા છે. જ વહી રહી છે. એ કહે છે, “ઓ ભઇલા ! મારે તે પાપની હદ થઈ ગઈ. તમે પેલી આ બાઈને મટકી લાવી ઉપકાર કર્યો તેમ મારા ઉપર દયા કરી ઝેર લાવી આપે ને ? એ છે ૨ ખાઈને અહીં સૂઈ જાઉં.
પંડિત. શૂન્યમનસ્ક બની ગયો તે જોઈ કામલત્તા કહે છે. “કેમ કાંઈ વિચારમાં છે. છે પડી ગયા ? કેમ બોલતા નથી ? મારા પાપ સામું ન જુએ. તમે આટલું યાનું છે જ કામ કરે મને ઝેર લાવી દે.”
પંડિત કહે, “ના ! હું તારા પાપને શું રાઉં ? કેવો પાપિષ્ટ કે માતૃભેગી છે અને ? તું વેશ્યા હતી ત્યારે હું જ તારી પાસે આવેલો. તું તે ભણેલી નહિ. પણ આ જ હું તે વેઢશાસ્ત્ર ભણેલો છતાં આવો વેશ્યાગામી બન્યો ? અભણ જીવ પાપ કરે તે તે ૨
બિચારો પણ દયાપાત્ર છે. પણ હું ભણેલો છતાં આવું ઘોર પાપ કરનારે બન્યો. તે છે શું દયાપાત્ર નહિ પણ મહર્ષિઓને તિરસ્કારપાત્ર છું. તું મને નાનો મૂકીને ગયેલી એટલે છે મેં તને માતા તરીકે ઓળખેલી નહિ તેથી જ આ અનર્થ થશે. ખેર હવે જે બન્યું ?
તે તું મારી માતા અને હું તારો દીકરો. બંને પાપથી લેવાયા છીએ. પણ એ મા ! ૨ ઝેર ખાઈ મરવાથી કાંઈ પાપ મરે નહિ. પાપનું મારણ કરવા પ્રાયશ્ચિત હોય. તો ઊઠ, અહીં નજીકમાં સાધુ ઊતરેલા છે. આપણે તેમની પાસે જઈ આપણા પાપ ધોવા માટે ? પ્રાયશ્ચિત પૂછીએ, એ જ એને ઉપાય છે. હતાશા ખંખેરી નાંખ.
આશ્વાસન પામેલી કામલત્તા અને પંડિત ઉદ્યાનમાં ઉતરેલા જૈનાચાર્ય પાસે ગયા. * નમસ્કાર કરી પંડિત કહે, “પુત્રભેગી માતા અને માતૃભેગી પુત્રને પાપની વિશુદ્ધિ ૨ માટે તમારા શાસ્ત્રમાં કોઈ ઉપાય ખરે? કે પછી બંનેને હવે નિશ્ચિત નરકમાં જ પડવાનું?
આચાર્ય મહારાજ કહે, “આટલું જ પાપ શું, એથી પણ ભયંકર ગણાતા પાપો ! જ કરનાર ને ય હજી જીવન હાથમાં છે. ત્યાં સુધી પાપનાં શુદ્ધિકરણનો માર્ગ છે, જે
Page #504
--------------------------------------------------------------------------
________________
૫૬૪ :
: શ્રી ઃ જૈન શાસન (અઠવાડિક) . માનવભાવની વિશેષતા જ એ છે કે ઘોર પાપોનાં પ્રાયશ્ચિત થઈ શકે છે. અને પૂર્વ રે જમેનાં પાપને ય તપ-સંયમથી સાફ કરી શકાય” પંડિત પૂછે છે, “એનો શો કર જ ઉપાય ?” આચાર્ય ભગવંત કહે છે, “પ્રથમ તો શાસ્ત્રજ્ઞ ગુરૂ પાસે બાળભાવે પિતાના છે આ પાપનું આલોચન કરવું જોઈએ. ત્યાં કામલત્તા અને પંડિત શરમ વિના પિતાના પર
પાપની યથાસ્થિત કહાણી કહે છે, એ ભગવંત ! આવા ઘોર પાપિષ્ઠ અમારો ઉધાર છે છે શી રીતે થાય? છતાં આપ જ્ઞાની છો, અમારે ઉધાર કરે. અમે પાપથી ત્રાસી ઇ ગયા છીએ.
આચાર્ય ભગવંત કહે છે, “જે તમને ખરેખર પાપ માત્ર ઉપર નફરત થઈ છે ૨ હોય, તે આ પાપભર્યો સંસારવાસ છોડો. સર્વ પાપ ત્યાગની પ્રતિજ્ઞા કરી નિષ્પાપ છે છે ચારિત્રજીવન સ્વીકારે. પછી એમાં સુંદર અહિંસા-સંયમ–તપમયજીવન છો. તમારા જ સર્વ પાપોનું પ્રાયશ્ચિત થશે. તમારે જરૂર ઉધાર થશે. એમ કહી આચાર્ય ભગવંતે જ સંયમજીવન-દેવાઠિતત્ત્વનું સ્વરૂપ સમજાવી મોક્ષમાર્ગ સમજાવ્યો.
પંડિત વેઢ વિચક્ષણ તે આ સાંભળી સ્થભિત થઈ ગયો. એમાં ય સૂક્ષમાતિસૂક્ષમ એ જેનદર્શન-કર્મવાદ-સંયમીના આચારનું વર્ણન સાંભળી આભે જ બની ગયો. અહો ! કે કેવું ઊંચું તત્ત્વજ્ઞાન ? વેઢશાસ્ત્રો માટે પણ આની તે ત્યાં ઝાંખી પણ નહિ સવજ્ઞ ૨ વિના આ કેણ કહી શકે ? અજ્ઞાનીના કહેલાં તત્ત્વમાં માલ પણ શે ? ભવસાગરથી છે તરવાને વાસ્તવિક માર્ગ પણ શો બતાવી શકે ?
કામલત્તા એવી ભણેલી નહિ છતાં આચાર્ય મહારાજે સરળ કહેલી જૈન ધર્મની દ વાત એના ગળે ઉતરી ગઈ. છે બસ મા-દીકરાએ કર્તવ્ય નક્કી કરી દીધું. ત્યાં જ સંસાર છડી ચારિત્ર જીવન
અપનાવી લીધું. પોતાના નજર સમક્ષ તરવરતા પાપને ખાખ કરવા કઠોર સંયમ જ
પરિગ્રહસહન, આકરી તપસ્યા, જ્ઞાન ધ્યાનના માર્ગે ચડી ગયા ઘોર પાપોનો નાશ કર9 નારા બની ગયા. કમલત્તાથી વિંટળાયેલી કામલત્તા કમલત્તાનું છેઠન કરી દે છે. અંતે છે આત્મા લોકાલોક પ્રકાશ કેવલજ્ઞાન પ્રાપ્ત કરે છે, કામલત્તા કમલત્તા જ છેઠન, આત્મ ધ સ્વરૂપનું સંવેઠન પામી – આપણે પણ કામનું સ્વરૂપ સમજી મેહ જ ઉમૂલન કરવા તત્પર બનીએ.
| (સંપૂર્ણ). - શ્રી મહાવીર શાસન : જૈન શાસનના પ્રતિનિધિ -: લલીતકુમાર જગજીવનદાસ બારભાયા :
સી-૨, ટી–૧૧૦, મહાવીર નગર, શંકર લેન, જ જ ફોન : ૮૦૬ પપ૬૯.
- કાંદિવલી (વે.), મુંબઈ-૪૦૦ ૦૬૭. આ
Page #505
--------------------------------------------------------------------------
________________
જ આત્મ પ્રબોધક પ્રસંગો : આવી વિધિરસિકતા કેળવીએ ! આ
–પૂ. સા. શ્રી અનંતગુણશ્રીજી મ. દરેકે ધર્માત્માઓએ વિધિનો રાગ – બહુમાન અને અવિધિને ડર કેળવવાની હું જરૂર છે. વિધિ કરતાં અવિધિ થાય તો તેની માફી માગવાની છે. તેને બઢલે અવિધિ છે જ જ ચાલુ રહે અને માફી માગીએ તે તે કેવું કહેવાય ? વિધિને પ્રેમ કેળવવા-જ્યારે રે છે. મયણા શ્રીપાલ અને શ્રીપાલની માતા કમલપ્રભાદેવી ત્રણે ચૈત્યવંદન કરી રહ્યા છે અને એ જ તે જ વખતે મયણાસુંદરીની માતા શ્રીમતી રૂપસુંદરી આવે છે તે વખતે તેના હૈયાને ર સાવન આપવા માયણ જરૂરી ખુલાસો કરે છે પણ આ બધું શી રીતે બન્યું તેવા છે માતા પ્રશ્નના ઉત્તરમાં કહે છે કે, હવે આવી વાત કરવાથી નિસિહન ભંગ થાય છે આ પહેલા જે જવાબ આપેલ તે આજ્ઞામૂલક હતે.
આ પ્રસંગ વર્ષમાં બે-બે વાર વાંચવા - સાંભળવા છતાં ય પણ જે આપણી આંખ ન જ ઉઘડે અને આપણે મંદિર – ઉપાશ્રયમાં નિસિપીનો ભંગ જ ચાલુ રાખીએ તે આપણે વિધિ પ્રેમ (!) અને અવિધિ ડર (!) કેવો ! ! મંઢિરમાં સંસાર સંબંધી વાત-ચીત થાય નહિ તેમ ઉપાશ્રયમાં પણ થાય નહિ. આજે તે જે રીતના ખબર – અંતર, એકબીજાના સમાચાર મંદિર – ઉપાશ્રયમાં પૂછાય છે તે કેટલું અનુચિત છે તે હું આ પ્રસંગ પરથી સમજાયા વિના રહેશે નહિ ! મંદિર અને ઉપાશ્રયમાં સંસાર સંબંધી
વાતચીત પણ ન થાય તે સંસારની – અર્થ-કામની પુષ્ટિ થાય તે ઉપદેશ પણ દિ અપાય ખરો ? આ પ્રસંગ તો વર્તમાનમાં ચાર પ્રકારના શ્રી સંઘની આંખ ખોલનાર છે. જે
સાધુ-સાવી અને પૌષધમાં રહેલા શ્રાવક-શ્રાવિકાને જ મંદિર કે ઉપાશ્રયથી એ બહાર જવાનો પ્રસંગ આવે તે અવસતિ કહેવાની છે બીજા બધાએ નહિ. આવસ્યકે હિને અર્થ છે સમ્યજ્ઞાન – દર્શન કે ચારિત્રને માટે જરૂરી કામ માટે બહાર જવું. ર આ પરમાર્થ પણ જેમ હૈયામાં સમજાઈ જાય તો કેટલા બધા અનિષ્ટોથી બચી જવાષ. ' આત્માન. ચેતના જાગી ઊઠે તે આ બધુ સમજાયા વિના રહે નહિ. તે જગાહવા માટે જ આ પ્રયત્ન છે ને ?
(અનુ. પેજ પ૫૯ નું ચાલુ) , પુરમાં રહેવા ઇરછશે નહિ. અને સોગઠા કેમ રમવા તે તે મને જ આવડે છે. યુધિ- ૬ છે ષ્ઠિરનું તે કામ જ નથી આથી તલવારથી અજેય પાંડવોને માત્ર લાકડાની સોગઠીઓથી જ છે આપણે જીતી લટ શું.
પરંતુ... આપણે આ વાત પિતાજીને ધુત્તરાષ્ટ્રને) કરવી જ જોઇશે. તે હે વત્સ! કે છે તું કરી દેજે, “ના હું આ વાત કરી નહિ શકુ તમે જ કરી દેજે” આખરે સેગઠા- ૨ જ બાજીના ષડયંત્રની રચના કરીને મામા-ભાણેજ બને ધ્રુતરાષ્ટ્ર પાસે આવ્યા.
Page #506
--------------------------------------------------------------------------
________________
-૦૪-
હ હ હ હ ર હ
જાર
જેનશાસનનોભાગ્ય-વિધાતા
-હા-હા હા હા - ૯
પ. પૂ. સુવિશાલ ગચ્છાધિપતિ પ. આ. દેવ શ્રીમદ વિજય રામચંદ્ર છે સૂરીશ્વરજી મહારાજાના જન્મથી સમાધિમરણ સુધીના લગભગ શકય એટલા ? ૨ દરેક જીવન પ્રસંગે છપાઇ રહ્યા છે. એક-એક પ્રસંગની એક-એક પુસ્તિકા છે છ કરવાની ભાવના હોવાથી લગભગ ૧રપ જેટલા પ્રસંગે બહાર પડશે. જેમની સ પાસે પૂજ્યશ્રીજીના જીવન પ્રસંગે હેય તેમને મોકલવા નમ્ર વિનંતી.
* એકસો પચીશ પુસ્તિકાનો આ સેટ રૂા. ર૦૦૧ બે હજાર છે કે એક પુસ્તકના દાતાની રકમ રૂ. ૧૫૦૦ પંદર હજાર
કફ છૂટક ૧ નંકલની કિંમત રૂ. ર૦ વીશ # એક કરતાં વધુ દાતાઓ એક પુસ્તકમાં લાભ લઇ શકશે કક દાતાને ૧૦૦ (એકસે) નકલ ભેટ મળશે નોંધ - પૂજ્યશ્રીના જન્મથી દીક્ષા સુધીના પ્રસંગોની એક પુસ્તિકા
બહાર પડી ગઈ છે. “મહાભિનિષ્કમણું" આ આખી ગ્રંથમાળાના લેખક રાજુભાઈ પંડિત છે. લેખ | રકમ મેકલવા / સંપર્ક વિ. નું સરનામું : " શ્રી હર્ષપુષ્યામૃત જૈન ગ્રન્થમાળા
c/o. શ્રુતજ્ઞાન ભવન, ૪૫, દિગ્વિજય પ્લોટ, જામનગર,
Page #507
--------------------------------------------------------------------------
________________
s
છે
નંદીફળ : એક માર્મિક બોધકથા ::
-પૂ.આ. શ્રી વિજયમિત્રાનંદસૂરીશ્વરજી મ.
(શાત્રામાં ઝેરી પિાકફળની એક વાત આવે છે. એ ફળ રૂપે રંગે સારાં કેમ હોય છે. સ્વાઢમાં પણ મીઠાં-મધુરા હોય છે પણ ખાતાંની સાથે જ માણસ મરણને શું છે શરણ થાય છે. આ કથામાં પણ એવા જ એક નંદીફળની વાત કરવામાં આવી છે.
પાંચ ઇન્દ્રિયના વિષયો, રૂપે રંગે મોહક દેવા છતાં, સ્વાદમાં મીઠાં મધુરા છે. ૬ લાગતા હોવા છતાં એ ઝેરી ક્રિપાઠ ફળ જેવા હોય છે. એના “ઉપભોગથી આત્માનું
એકવાર નહીં પણ કઢીચ અનંતીવાર મત થાય છે. એ વાતની ચેતવણી નંદીફળના બી દ્રષ્ટાંતદ્વારા શાસ્ત્રકારો આપણને આપે છે.
પરમતારક મોક્ષમાર્ગ પ્રકાશક શ્રી તીર્થંકરભગવંતના ભવ્ય ઉપદેશથી પાંચ ૨ ઈન્દ્રિયોના વિષયને તથા ચાર કષાયને ત્યાગ કરાય તે જ જીવ મેક્ષના અનંત છે અવ્યાબાધ સુખ પામી શકે. આ હકીક્ત દરેક જીવને સારી રીતે સમજાય તે માટે જ શાસ્ત્રકાર ભગવંતોએ નંદીફળનું દ્રષ્ટાંત આપ્યું છે. ચંપાનગરીમાં ધનવાન એ ધન્ય રે નામને સાર્થવાહ રહેતું હતું એને અહિછત્રા નગરીમાં વેપાર કરવા જવાની ઇચ્છા છે
થઈ. પરોપકાર પરાયણ ધન્ય સાર્થવાહે ચંપાનગરીમાં ઉદઘાષણ કરાવી કે- “જે કેને કી છે અહિછત્રા નગરીએ વ્યાપાર કરવા આવવું હોય તે તૈયાર થઈ જાય. ધન્ય સાથે વાહ
સાથે લઈને ત્યાં જાય છે. સહુને સારી રીતે સાચવીને લઈ જશે.” ' ચંપાનગરીના ઘણા લોકો ધન્ય સાર્થવાહના સાર્થમાં જવા તૈયાર થયા ત્ર પ્રયાણુના સમયે ધન્ય સાથે વાહે સહુને કહ્યું કે- ““અહીંથી અહિછત્રા નગરી જતાં !
રસ્તામાં એક મોટી અટવી આવે છે. એમાં ઘણાં નંદી નામના વૃક્ષે પત્ર, પુષ્પ અને . આ ફળથી શોભી રહ્યાં છે પણ એ ઝેરી વૃક્ષે છે. એનાં પત્ર, પુષ્પ, ફળ તથા છાંયો
બધું જ ઝેરી છે. એને જે કંઈ ઉપગ કરશે, એ વૃક્ષની છાયામાં બેસશે એ મરણને છે છે શરણ થશે; માટે નંદી વૃક્ષેનો ત્યાગ કરી બીજ વૃક્ષેનાં પત્રફલાદિનો ઉપયોગ કરજે.” જ
આ કાષણ સાંભળી સહુ સાથે સાથે ચાલતાં ચાલતાં નંદી વૃક્ષાવાળા વન સુધી જ આવી પહોંચ્યા. એ વનથી ડેક દૂર સાથેનો પડાવ નાંખે અને ધન્ય સાર્થવાહે છે ૨ ફરીથી ઉષ કરી. કડક સૂચન્મ આપી. જેઓએ એ હિતકારી સૂચનાને અમલ થી ઇ કર્યો, તે મે તથી બચા, સુખી થયા. જેઓએ અમલ ન કર્યો, તેઓ બૂરી હાલતે જ * મૃત્યુ પામ્યા, એ જ રીતે જે છે નંદી વૃક્ષનાં પત્ર-ફળ જેવા વિષયકષાયને ત્યાગ ૨ જ કરશે, તે જ દુઃખના ભોગ નહીં બને પણ સુખી થશે. જે જીવે વિષયકષાયને નહી થ
Page #508
--------------------------------------------------------------------------
________________
૫૬૮ :
: શ્રી જૈન શાસન [અઠવાડિક) ૦ આ છેડે તેઓ દીર્ઘકાળ સુધી દુરંત સંસારમાં ભટકશે. સાથે અહિ છત્રા નગરીમાં જ એ પહોંચ્યા. ધન્ય સાર્થવાહે ત્યાં વેપાર કરી ઘણે લાભ મેળવ્યો. ચંપાનગરીમાં પાછા જ પણ આવી ગયા. અંતે દીક્ષા લઈ દેવલોકમાં ગયા. ત્યાંથી મહાવિદેહમાં સિદ્ધ થશે. આ
- આ કથાને ખરો સાર એ છે કે- ચંપાનગરી જેવી મનુષ્યગતિ જાણવી. ધન્ય છે છે સાર્થવાહના સ્થાને કરુણાસાગર શ્રી તીર્થંકરદેવ જાણવા. અહિ છત્રાનગરીની જગ્યાએ
મોક્ષ સમજો. ઉર્દૂષણ જેવી શ્રી તીર્થંકરભગંવતની મોક્ષમાર્ગાનુસારિણી ધર્મ દેશના ર આ જાણવી. સાર્થમાં આવેલા ચર૪-પરિવ્રાજકાઢિ જેવા ક્ષભિલાષી સંસારી જ જાણવા. છ
દીવૃક્ષનાં પત્ર-પુષ્પફળની જગ્યાએ મોક્ષમાર્ગમાં પ્રવતેલા જીવોને દુર્ગતિનાં દુઃખ છે, 9 આપનારા વિષે જાણવા. જેમ તે ફળ ખાવાથી મરણ કહ્યું તેમ વિષયો ભેગવવાથી જ આ સંસારભ્રમણ વધે, એમ સમજવું. તેને ત્યાગ કરવાથી સુખપૂર્વક ઈછન ગરે પહોંચાય છે છે તેમ વિષયોના ત્યાગથી પરમાનંદમય મણારૂપ ઈટનગરમાં પહોંચાય. (ધર્મદૂત) એ
શાસન સમાચાર ભીવંડી ઓશવાળ પાર્કમાં માસ ક્ષમણની આરાધના. સિદ્ધાંત મહોદધિ પ. પૂ. છે આ.શ્રી વિ. પ્રેમ હીર સૂમ. શિષ્ય પ્રશિષ્ય પૂ આ શ્રી વિ. લલિતશેખર સૂમપૂ આ. શ્રી જ
વિ. રાજશેખર સૂ.મ. તથા પૂ.આ.શ્રી વિ. વિરશેખર સૂ.મ. આદિની પુનિત નિશ્રામાં રિ આ એશવાળપાર્કમાં માગસર વઢ-૪ તા. ૭-૧૨-૯૮ સોમવારથી ઉપધાન તપની આરાધના છે ર શરૂ થઈ તેમાં સુવિશાલ ગચ્છાધિપતિ પ.પૂ.આ. શ્રી વિ. મહાઢય સૂ. મહારાજાના જ આ આજ્ઞાતિની અને પૂ. સાદવીજી શ્રી રોહિતાશ્રીજી મ. ના સુશિષ્યા પૂ. સાધ્વીજી શ્રી જ કેવલ્યરત્નાશ્રીજી મ. આદિ શ્રમણ ભગવંતે શ્રી સંઘની આગ્રહભરી વિનંતિને સ્વીકાર કરી ખંભાતથી ભીવંડીને ૪૫૦ કિ.મી.નો વિહાર માત્ર ૨૪ કિવસમાં કરીને જ પધાર્યા. દિનપ્રતિદિન આરાધનાના મઢયને વૃદ્ધિવંત બનાવનારા તેમના બે સુશિષ્યા કે પૂ. સાધ્વીજી શ્રી જિનનાશ્રીજી મ. તથા પૂ. સાધ્વીજી શ્રી વિશુધનાશ્રીજી મહારાજે પૂજાના પાવન આશિષથી શ્રી મુખેથી પચચખાણ ગ્રહણ કરી અનુમોદનીય મૃત્યુંજય છે તપની સાધના આરંભી જેના પવિત્ર વેશને મેળવવા અનુત્તરાદિ દેવ કના દેવતાએ જ પણ ઝંખી રહ્યા છે એવું નિર્મળ સંયમ જીવન અને તેમાં પાછી આવી ઉગ્ર સાધના ૬ જોઈને ધરતી પરના માનવો પણ અહોભાવથી ઝુંકવા લાગ્યા. ખુબ ઉલાસપૂર્વક અપ્ર- ૨
મત્તભાવે થતી આરાધના અને કેટલાય જીવો ધર્માભિચુગ બન્યા. ઉપધાનતપમાં બહેર નેને ખુબ સુંદર આલંબન મળ્યું.
જિનશાસનનાએ તપસ્વીઓના ચરણે કેટી કેટી વંદન !!!
Page #509
--------------------------------------------------------------------------
________________
ના ખેટું ન લગાડતા હો ને....! જ
– ભદ્રભદ્ર રિ જજ જ
મારા માથા પર (૧) ચાંદલાની વધ-ઘટે તબિયતની ક્ષય-વૃદ્ધિ - મને મારા પરમ પવિત્ર મિત્રે પૂછયું કે હે, ભદ્રંભદ્ર સાચુ કહેજે કેઈ જેસ જ બનાવતા તમને આવડે છે ? એટલે મેં કીધુ – આવડે છે. - બોલે છે. આ
મેં કીધું – હું જે જેકસ બોલું છું ને તે બેલવા માટે કોઈ કેસેટમાંથી સાંભ- ૨ જ વેલો છે. એટલે “ઉદધૃત” સમજવો. કેળનું લખેલું લખવું ઉપૂત, તેમ બેલેલું છે એ બલવું પણ “ઉદ્દધૃત' ગણાય. જોકસ તે મને આવડે છે પણ બનાવતા આવડે છે કે છે કે નહિ ? તેની ભાંજગડમાં મગજનું કહીં કરી નાંખવાની જરૂર એાછી લાગે છે. ૨. સારૂ. પણ બોલે તે ખરા.
જે સાંભળ. એકવાર કેંગ્રેસના કેઈ સભ્યએ તેમના વડિલને પૂછયું કે – “કઈ જ આપણું પક્ષમાં ભળવા આવે તે શું કરવું ?” વડિલ કહે કે – “તેના હૃદય પરિવર્તન ૨ ૬ બદલ તેને લાખ લાખ ધન્યવાદ આપવા.” સભ્ય પૂછયું – “તે આપણે પક્ષ છોડીને છે છે કે સામા પકૅ જાય તે શું કરવું ? વિડિલે કીધુ – “પક્ષપ કરવા બદલ શિસ્ત- એક ભંગની કડકમાં કડક શિક્ષા કરવી જોઈએ
મિત્રે પૂછ્યું – આ જેકસ કહેતી વખતે તમારામાં ક્યાં ભાવ ઉત્પન્ન થયા ? આ ' મેં કી - મિત્ર ! લેકે મારા માટે પણ આવું જ કરી રહ્યા છે. કેમ કે એ છે જ્યારે વિધિ લોકેની સામે હું લખું તે આપણા પક્ષના મને હોશિયાર, ચાલાક ગણે છે જ છે અને આપણું પક્ષના લોકો સામે કંઈ લખું ને તે તે ડોળ કહે છે, મને. ડેબ ૨ - ય ક્યારેક ક્યારેક ગણવા માંડે છે અને ઘણાં હિતશિખાતાએ તે ત્યાં સુધી કહી દે છે છે છે કે – “આ વિરોધ જાહેરમાં લખાતે હશે ? ખાનગીમાં પતાવી દેવું જોઈએ. આ સાલો સાવ ડબા જેવો છે, ને
હમણાં હમણાં હું સામા પક્ષ માટે લખુ છુ ને એટલે આપણે પક્ષ ખુશખુશાલ ૨ ર છે. આપણે ત્યાં જે કલ્યાણ પ્રજ્ઞ આનંદ વૃદ્ધિ, આદિ છે તેમને આવું બધુ ખરૂ. છે છે (આદિ પઠથે શું લેવું તે ના પૂછવું.) *
આ વખતે આપણે આવતા વખતની સંવત્સરી અંગે જ વિચારી લઈએ. એટલે કે શક સંવત્સરીના દિવસ આવે ત્યાં સુધીમાં નક્કિ કરી શકાય કે – સોમવારમાં જવું કે , મંગળવારમાં જવું ?
આપણે ક્ષયે પૂર્વાવ જેવા મહા સિધ્ધાંતના આધાર વગર પણ કહેવું હોય ને જ
:
Page #510
--------------------------------------------------------------------------
________________
જ ૫૭૦ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) છે જ તે કહી શકાય કે - સારા કામ માટે સોમવાર સારો અને કુર કામો માટે, અંગારા છે.
જેવા કામો માટે મંગળવાર સારો. એટલે આ શાસ્ત્રીય વચનથી તો સંવત્સરી માટે જ 9 સોમવાર જ સારે સિદ્ધ થાય છે. કેમ કે ક્ષમાપના કરવી એ સારામાં સારૂ, અરે આ આખા વરસમાં સારૂ કામ ગણાય છે અને ચંદ્ર પાછો સૌમ્ય ગણાય છે એટલે ચંદ્રને ૨ * જોઈને પણ સંવત્સરી સોમવારે જ કરવાની રાખવી જોઈએ.
મંગળને અંગાર કીધે છે. વેર-ઝેરને પણ તે મંગળવારીયાઓએ અંગરા તુલ્ય આ જ ગડ્યો છે એટલે વેર-ઝેર વધારવો હોય, તેમણે આ વાર સંવત્સરીને વિચાર કરવો.
અરે ! સંસારમાં ગ્રહોની દૃષ્ટિએ પણ સમ=ચંદ્ર ગ્રહોનો રાજા ગણાય છે. ૨ જ વળી જૈત રંગને ગણાય છે મનની નિર્મળતાનો કારક છે. મનને શાંતિ પણ આપે છે. દિ અને આ ચંદ્ર કેટલો બધો શીતલતાનો કારક તથા પ્રકાશને પણ કારક છે. તે તે છે બધા જાણે છે.
અને.. મંગળ, મગળ તો ભલુ કરજો હૌ સા'બ, એનાથી તે બા- બા. કે મંગળવાળા છોકરા, છોકરીને બે વાર લગ્ન કરવા પડે છે. મંગળને મંગળવાળા જ મળે
તે જ મેળ પડે નહિતર તે અંગારા જ ખરે. એક જનમમાં બે-બે કે ત્રણ-ત્રણ ભવ છ કરવા પડે. અને આવું ન કરવું પડે એટલે તે એમનો મંગળ દોષ દૂર કરવા ચંદ્રનું રે
સેમનું મેતી પહેરાવવામાં આવે છે. અને આ મંગળનો રંગ લાલ અને આકાર વિકેણ છે. જ હોય છે સમજ્યા આમાં કંઈ ?
ના, ભદ્રંભદ્ર કંઈ ગમ ના પડી.
બસ, તમે ય ડોબા જ રહ્યા. લાલ ત્રિકણ એટલે કુટુંબ નિયોજન “અમે બે કે અમારા બે. એાછા બાળ, જય ગોપાળ” આવા બે સૂત્રી કાર્યક્રમનું પ્રતીક એટલે જ તે ૨ લાલ ત્રિકેણ, છે ને સંકુચિત વૃત્તિને નમૂને.
જ્યારે ચંદ્રવાળા તે વસુદૌવ કુટુંબની ભાવના ભાવનારા છે કેમ કે ચંદ્ર છે. આ આખી દુનિયાને પ્રકાશ આપે છે છતાં તેને એક પણ યુનિટ વિજળી ચા લેતો નથી. આ જ પ્રકાશ મફતમાં જ આપે છે અને લાલ ત્રિકેણવાળે મંગળ તે કુટુંબનિયોજનમાં પૈસા છે વિ પડાવે છે આ દૃષ્ટિએ પણ મંગળ માંગલિક. નથી , અમંગલ સ્વરૂપ છે.
અરે મંગળવારીય.એને એ પણ ગમ નથી લાગતી કે - કઈ પણ કામ જેટલું છે છે. જલદી થાય તેટલું જલદી કરવું તેમાં ય ધર્મના કામમાં ઢીલ જ ના કરાય. આયુષ્યને જ
કશે ભરોસો નથી આવું બોલનારા એ મંગળવારીયાએ સેમવારની સંવ સરી છોડીને $ છે મંગળવાર સુધી જીવતા રહી શકવાન ભરોસે કેમ રાખતા હશે ? એને કોઈ કહો )
કે – “શુભસ્ય શીધ્ર સારા કામ તે જલદી કરવા જોઈએ. અને સારા વારે કરવા જોઈએ. આ
Page #511
--------------------------------------------------------------------------
________________
4
વર્ષ ૧૧ અંક ૨૩/૨૪ તા ૨૬-૧-૯૯ :
.: પ૭૧
-
-
-
છે સોમવાર જેવો સારે (સંવત્સરી માટે હોં) કેઈ વાર નથી.
વળી મંગળવારે વાળ નથી કપાવી શક્તા જ્યારે સેમવારે તે વાળ જ નહિ જ દાઢી-મૂછ હોય તો તે પણ કરી શકાય છે આ હજામશાસ્ત્રથી પણ મંગળવાર્ની દુષ્ટતા છે 4 ગાઢ રીતે સિદ્ધ થાય છે.
. . - •
: સ્કૂલો પણ સોમવારથી જ થાય છે મંગળવારથી નથી થતી. આમ સ્કૂલ - શાસ્ત્ર છે પણ સોમવારના જ સંવત્સરી સાચી છે તેવુ સિદધ કરે છે. - અરે ! ભદ્રંભદ્ર ઉભા રે એક વાત પૂછી લઉ. કદાચ મરવું હોય તે... * * ' અરે ભલા માણા મરવા માટે તે આપણે મંગળવાર રાખે જ છે ને? તને જ ચોકખુ તે કીધુ કે કુર, દુષ્ટ, જલદ કાર્યો કરવા હોય દેરા-ધાગા વિગેરે કરવા હોય છે - તે મંગળવારે કરાય.
બોલ દરત ! મને તે એવો ભય પેઠે છે કે આ મંગળવારે સંવત્સરી કરના- છે. છે રાઓને બિચારાઓને દોરા-ધાગા જેવી મુસીબતે તે નહિ થાય ને ? હવે છે ને કે
આપણે આપણા પરિચયમાં આવે તે બધાને આ રીતે પણ મંગળવારની સંવત્સરી - 1 જ આરાધનાની દુષ્ટતા સમજાવતા રહેવી. “ક્ષયે પૂર્વા.” જેવા મહા સિધ્ધાંતને હવે તે લોકો જ
સમજવાની લાયકાત ગુમાવી બેઠા છે. જે લાયકાત હોત ને તે તે પૂછત ને એમના જ
માનીતા એક અને દઢ તિથિવાળા ગુરૂઓને કે – “બે પાંચમની બે ચોથ ન કરતાં બે રક બે ત્રીજ શેના આધારે કરી ? અને બે ત્રીજ ર્યા પછી બીજી ત્રીજને ત્રીજ તરીકે શેના છે
આધારે ગણી ? પણ એ બબા માથા વગરના છે. તે લોકોની હસ્તરેખામાંથી મસ્તકરેખા ખેવાઈ ગઈ લાગે છે.
શંકા : મસ્તક રેખા ન હોય તેના શરીરના લક્ષણે શું હોય ?
સભા હે વત્સ ! જે માણસ ગાંડો હોય, વઈ આવ્યા કરતી હોય તેવા લોકોને હાથમાં મસ્તક રેખા હોતી નથી એટલું જ નહિ જે લોકે પહેલા ડાહ્યા હોય પણ પાછળથી કોઈ મજબૂરીના કારણે ગાંડા જેવા થઈને બેટી ખાટી આરાધના કરતા હોય તે તે લોકો તે દિવસથી ખોટી આરાધના કરવાનો નિર્ણય કરે તે દિવસથી તેમના . હાથમાં મસ્ત રેખા ખોવાઈ જતી હોય છે. '
પણ સાહેબ ! હાથમાં મસ્તક રેખા કઈ કહેવાય ?
હે વત્સ ! આયુષ્ય રેખાની નીચે જે અંગૂઠા બાજુથી નીકળીને ટચલી આંગળી છે. તરફ જતી રેખા છે તે મસ્તક રેખા જાણવી. તારે ટ્રાય કરવો હોય તે કરજે. તું જે આ દિવસે ઘરમાં થડા પણ ગાંડા વેડા કરતે હઈશ ને, તે જોજે તારી મસ્તક રેખામાં
Page #512
--------------------------------------------------------------------------
________________
૫૭૨ :
L: શ્રી જૈન શાસન (અઠવાડિક) વધઘટ થવા માંડશે. (મસ્તક રેખાની વધઘટ થાય છે કે નહિ તે જોવું તે પણ ગાંડા- ર વેડાની જ એક કવોલીટી છે હોં ભઈ.)
પેલા ચાંદલાની જેમ.
તે ચાંદલાની વાતમાં એવું છે કે એક બેન રોજે ચાંલે કરે, પણ એક જ છે આ સાઈઝને ના કરે, પણ નાની મોટી સાઈઝના ર્યા કરે. કેઈકે તે બેનને પુછયું કે – શું તમે ચાંદલો કેમ નાને મોટે ર્યા કરે છે ? તે પેલા બેન કહે કે – હમણાં હમણાં
“એમની” (તમારા ભાઈ = મારા પતિની) તબિયત નરમ-ગરમ રહ્યા કરે છે ને, એટલે જ છે એટલે જ્યારે તબિયત સારી હોય ત્યારે હું મોટે ચાંદલ કરૂ છુ અને જ્યારે તબિયત આ નરમ થાય એટલે ચાંદલે નરમ = નાનો કરૂ છું. ચાંદલાને આખરે પતિના શરીર સાથે હું જ સંબંધ છે ને ભઈ ? એટલે ચાંદલાની સાઈઝ ફર્યા કરે છે. અને આ સાઇઝ જેતા જ બધા મને ખબર-અંતર પૂછવા માંડે છે.
એટલે મસ્તક રેખાની વધઘટ જેવાનો અભરખે ને રાખતા. નકક મા નહિ લેવા દેવાના ગાંડા થઈ જશે. અસ્થિર મગજના ગણાશે.” - ભદ્રંભદ્ર ! હવે તમારી વાત પૂરી હાય થઈ તો મારે બોલવું છે.
અરે ! બોલ તું તારે. તું બોલ એટલી ઘડી મારે રીશેષ પડશે. બાકી બોલ- ૨ આ વાનું ને લખવાનું તો હવે ક્રમશઃ જીભને હાથને (જમણા હાથને) લક ના થાય છે હું ત્યાં સુધી ચાલું જ રહેવાનું છે પણ તું બોલ તું તારે.
- “ભદ્રભદ્ર ! પેલા ચાંદલાની વાતમાં હું એવું પણ સમજ કે – “જન્મભૂમિ છે જ માં તિથિઓને જે જન્મ થયે તે જ રાખવે. યુગલો જમ્યા હોય તે તેને પણ છે
તેમના તેમ જ રહેવા દેવા. અને કઈ તિથિ જનમતા જ મૃત્યુ પામી હોય તે તેને ય જ છે તે જ રીતે રહેવા દેવી. પણ પતિના શરીરના ફેરફારને જોઈને ચાંદલાને ફેરફાર કરવો ? છે જેમ સદંતર અગ્ય જ છે તેમ પર્વતિથિ નામના યુગલો જગ્યા હોય તે તેને હું આ અપર્વતિથિના કહી દેવા એ મહાપાપ છે. તેમ જ પર્વતિથિ સૂર્યોદ્રયને સ્પર્શ થયા છે ૨ વગર જન્મી હોય અને પછી મરણ પામી હોય તે તેને સૂર્યદર્શન કરાવવાનું (સૂર્યને
સ્પશેલી ગણાવીને નહિ મરેલી બતાવવાનું) અને મરેલાને જીવતા બતાડવાનું તથા જ જ જીવતાને મરેલા બતાડવાનું.(પર્વ તિથિના ક્ષયે અપર્વને ક્ષય કરી પર્વ તિથિને ક્ષયવાળી રે કે નહિ બતાવવાનું.) કામ પણ મહા ભયાનક પાપ છે.
- જન્મભૂમિ જેવી માતૃભૂમિમાં જે જગ્યા હોય કે મૃત્યુ પામ્યા હોય તે સિવાયનાને છે જ મરેલા કે જન્મેલા બતાડવા એ દેશદ્રોહ છે એ જ રીતે શાસનને પણ દ્રોહ છે. તિથિઓ જેવી રીતે અને જે જે જન્મી હોય, યુગલ હોય કે મરણ પામી હોય તેને તે જ સ્વરૂપે રહેવા દેવામાં
Page #513
--------------------------------------------------------------------------
________________
હિ
8
આ વર્ષ ૧૧ અંક ૨૩-૨૪ : તા. ૨૬–૧–૯ :
: પ૭૩ જ સજજનોનું જૂડ નહિ બોલવાનું મહાવત અખંડ રહે છે. મિથ્યાત્વનું પાપ પણ નથી કે ૬ લાગતુ. પતિની તબિયતના કારણે ચાંદલાની સાઈઝમાં ફેરફાર કરનારા પેલા બેન જે રે છે તમને ડફેળ શંઠ લાગ્યા હોય તે પર્વ તિથિની ક્ષયવૃદ્ધિ જોઈને અપવતિથિની ક્ષયવૃદ્ધિ કરી નાંખનારને શું કહેવા ?
અરે ! વત્સ ! તને એક થોડું બોલવાની છૂટ આપી એમાં તે તું બહુ બધુ છે છે બોલી ગયે. હવે કશું બાકી નથી રહેતું ને ?
ના, પણ એક વાત કહી દેવા દે ને ? વાંધો ન હોય તે. ન કહી દે. પણ લાંબુ લચ ના કરતે.
સારૂ. નહિ કરું. બસ ભદ્રંભદ્ર ! આ તિથિઓનો ફેરફાર કરનાર તે, પેલા ચાંદલા જેવા ય ગણાવાય એવા નથી. કેમ કે ત્યાં તો ચાંદલાની અને પતિના તબિયતની છે વધઘટ સાથે જ થયા કરતી હતી. જ્યારે અહીં તે પર્વની ક્ષયવૃધિ જોઇને ધુંઆ-પૂઆ { થઈ ગયેલા પતિથિના અંગરક્ષકે તરત જ બીજી તિથિમાં વધઘટ કરી નાંખે છે. પણ જ પર્વતિથિમાં રાખવી જોઈએ તે રાખવા નથી એટલે મહા ઘેલા કહેવાય ને ?
જે મિત્ર ! તારી જીભ જરા મોટી થઈ છે. પણ તે સાચી વાત લોકોને સમજવા જ મૂકી છે એટલે તારા જીભ-દોષને હું ગૌણ ગણું છું. પણ હવે ફરી આવું બોલવાનું B હોય તે મને પહેલેથી બતાવ્યા પછી જ તારે બોલાશે હમ.
બોલો ચાંદલાની ક્ષયવૃધિમાંથી તિથિની ક્ષયવૃદ્ધિને સમજાવનારા ભદ્રંભદ્ર સહિત છે તેના મિત્રની પણ જય. ૬ તા. ક. : આ લેખ મેં સેમવાર અને મંગળવાર બે ય વારે લખેલ છે એટલે સારો છે ૨ ભાગ સોમવારે લખાયેલ માનજો અને ખરાબ ભાગ મંગળવારે લખાયો હોવો જોઈએ તેમ માનવું.
જ ઉદારતા જ ટ્રિસ્ટન બના! એમની ઉઢારતા અને દાનશીલતા માટે જાણીતા હતા. એક વૃધ્ધ છે ભિક્ષુક હંમેશા તેમના ઘરની બહાર ઉભો રહેતો. હિસ્ટ્રની ઘરની બહાર નીકળે ત્યારે જ ૨ રોજ તેને પૈસા આપીને જતા.
એકવાર તેમને બીજા શહેરમાં જવાનું થયું એટલે તેમણે પેલા વૃધ ભિક્ષુકને ૨ જ બોલાવે અને વધારે પૈસા આપતાં તેને કહ્યું-અંકલ, હું થોડી વધારે દિવસની રજા પર છે જાઉં છું, તો આ વધારે પૈસા સામે રાખે.” વૃદ્ધ ભિક્ષુકની આંખમાં આભારનાં આંસુ છલકાયા. આ ૨ (ફૂલવાડ. તા. ૧૦-૧૨-૧૯૯૮)
– કાલિદાસ વાલા
Page #514
--------------------------------------------------------------------------
________________
* રાજા તરફથી મેાં માગ્યું ઈનામ મળ્યું
એક વર્ષ થી એ છેકરે ઘેાડેસવારીની તાલિમ લેતા હતા. આજે તેની ઘેાડેસવારીની સેાટી થવાની હતી. ઘેાડેસવારીની લામાં એ ઉત્તીણ થાય તે રાજા તરફથી તેને મેાં માગ્યું ઈનામ મળવાનું હતું.
રાજમહેલની બહાર માટું મેઢાન છે. ઉસ્તાદ સાઇસ ઘેાડી લઇને એ મેદાનમાં આવી ગા છે. તાલિમ લેતા છેકરા પણુ મેદાનમાં આવી ગયા છે અને કસેાટી માટે તૈયાર થઇને બેઠા છે. રાજાની પ્રતિક્ષા થઇ રહી છે, સે...કડા દશકે પેાતપેાતાની જગા લઇને બેસી ગયા છે.
એવામાં સિપાઇઓની એક ટુકડી મેદાનની બાજુમાંથી પસાર
થવા લાગી.
તેમની પાછળ ખેડુતેાની એક ટાળી પણ હતી. ખેડુતાના હાથામાં હાથકડીએ પહેરાવેલી હતી. એ જોઈને છેકરાને નવાઇ લાગી. તેણે પૂછ્યુ: ઉસ્તાદ ! સિપાએ ખેડુતેાને ડીએ પહેરાવીને ક્યાં લઇ જાય છે ?
આ
ઉસ્તાદ સાઇમે કહ્યું: આ ખેડુતેાએ રાજ્યના જમીનવેરા ભર્યા નથી એટલે સિપાઇએ તેમને પદ્મીને દરબારમાં લઈ જાય છે.’
ખેડુતેાએ જમીનવેરા કેમ ભર્યા નથી ? ' છેકરાએ બીજો પ્રશ્ન પૂ.
‘આ વર્ષે` વરસાદ બિલકુલ પડયા નથી એટલે ખેડુતાના બધા પાક નિષ્ફળ ગયા છે. વાવેતર સૂકાઇ ગયુ. છે. અનાજ પાક્યુ નથી ખેડુતેાના કુટુ ખારું જ ખાવાના કુટુાને જ ખાવાના સાંસા છે. પછી તેઓ જમીનવેરા કેવી રીતે ભરી શકે?' ઉસ્તાદે છેકરાના પ્રશ્નનેા વિગતથી જવાબ આપ્યા.
હવે આ ખેડુતાનુ શું થશે ? ' છેકરાએ ઇંતેજારીથી એક વધુ પ્રશ્ન પૂછયા. એમનાં ઘરામાં જે વાસણસણ હશે તે જપ્ત કરવામાં આવશે અને તેએ વેરા નહિ ભરે ત્યાં તેમને કેઢખાનામાં પૂરી રાખવામાં આવશે.' સાઇસે કહ્યું.
છેકરાને ખેડુતાની દયા આવી ગઈ. તેણે મનમાં કાંઇક ગૃઢ વાળી. પછી તે ચૂપ થઈ ગયા. ત્યાં તે રાજા પેાતાના રસાલા સાથે મેઢાનમાં આવી ગયા. રાજાએ પેાતાનું આસન ગ્રહણ ક્યુ એટલે પછી બધા દરબારીએ પણ પાતપેતાની જગાએ બેસી ગયા.
પછી છેકરે ઘેાડેસવારીની પેાતાની કલા બતાવવા લાગ્યા. તે ઘેાડેસવારીમાં
Page #515
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૧૧ માં ૨૩-૨૪ તા. ૨૬-૧-૯૯ :
: ૫૭૫ છે. છે પાવરધો થઈ ગયો હતે. છે તેના ઈશારા પ્રમાણે ચાલતું હતું. દેડતે હતું અને તા. જ બે પગે ઊભે ઘઈને થનથન નૃત્ય કરતા હતે.
ઘડેસવારીની અનેક યુક્તિએ તેણે રજૂ કરી. એ જોઇને રાજા તથા બધા જ શકે ખુશખુશાલ થઈ ગયા.
રાજાએ પ્રસન્ન થઈને કહ્યું “કુમાર ! તારી ઘોડેસવારીની કલા જોઈને હું બહુ ઇ જ ખુશ થયેલ છે. તું તારું ઇનામ માંગી લે ! ”
- કુમારે કહ્યું: મહારાજ ! આજે સિપાઈએ જે ખેડુતોને પકડી લાવ્યા છે. એ આ ખેડુતે ખૂબ જ ગરીબ છે. એમને વેરા માફ કરી દો અને તેમને છોડી દે ! આ
કુમારની વાત સાંભળીને રાજાને અતિ આનંદ થયે અને તરત જ તેમણે છે હુકમ કર્યો: “એ તો આ વર્ષને જમીન માફ કરવામાં આવે છે અને તેમને મુક્ત કરવામાં આવે છે !
પછી રાજાએ કુમારને ઉદ્દેશીને કહ્યું: “કુમાર, તે તારા પોતાના માટે તે કાંઈ જ જ માગ્યું નથી. તારી ઇચ્છા હોય તે તું માંગી લે !”
કુમારે કહ્યું: “મહારાજ ! મારે શાની ખોટ છે તેમ છતાં આ૫ ખુશ થયા હો ૬ છે તે અને મારી એક વિનંતીને સ્વીકાર કરતાં હો તો. મને અતિ આનંદ થશે. એ જ વિનંતી છે-જે વર્ષે ખેડુતોને પાક નિષ્ફળ જાય તે તે વર્ષે તેમને જમીન માફ કરી દે.”
કુમાર ! હું તારી વિનંતીને સ્વીકાર કરું છું !” કહીને રાજા તેને ભેટી પડયા છે અને મનમાં જ બોલ્યા: “કરે કેવો ચાલુ છે !'
આ દયાળુ છેકર હત- મૂળરાજ અને મહારાજ હતા. આજથી નવસ. વર્ષ છે ૬ પહેલાં ગુજરાતમાં થઈ ગયેલ રાજા ભીમદેવ. મૂળરાજ રાજા ભીમદેવનો રાજકુમાર હતે.
(સંદેશ) - સાંકળચંદ જે. પટેલ
- એક મિનિટ – “મારા પાડોશીને બરાબર એક મહિના પહેલાં ખબર પડી ગઈ હતી કે એ જ 9 પિતે ક્યાં, કયા વિસે અને કેટલા વાગે મરી જવાના છે ? અરે વાહ, આ તે કમાલ ૬ જ કહેવાય. શું એમને એમના અંતરાત્માના અવાજે આ વાત કરી હતી ?” કે ના, જેલર સાહેબે.”
વીરેન્દ્ર મોદી, (મુસ)
Page #516
--------------------------------------------------------------------------
________________
ચિંતનનો ચંદર જ
– પૂ. સા. શ્રી અનંતગુણાશ્રીજી મ. જ રાજા રાજ કેશ
ક્રાઇ છે . જીવન જીતવું હોય તે “મને જે કાંઈ જ્ઞાન છે એનું પ્રકાશન ભરતે વાણી પ્રવાહ છે જ જ્યારે વહાવે નહિ.” છે . આપણને સૌને વહેમ છે કે, આપણે જાગેલા છીએ અને બીજા બધાજ કુંભકર્ણની
નિદ્રામાં છે. જે ભ્રમ આપણને સાચા સુખનો સ્પર્શ પણ થવા દેતું નથી. છે . સાચા સુખનો અનુભવ કરવો હોય તે આંતર દષ્ટિ કેળવો. જ ૦ દુઃખનું કારણ–માણસ પોતાની ઇચ્છાઓના વાવટેળમાં ઘસડાયા કરે છે અને સુખની છે
સોનેરી તકે ગુમાવી દે છે. આત્મનિતિ સાધવી હોય તે મધુરતા, નિખાલસતા, પ્રેમ આનંદ, પ્રેરણા, કે પ્રકુહલતા અને સાચા પ્રકાશથી જીવનને હર્યુંભર્યું' કરી દો. હતાશાની વાત જ નહિ ? કરવાની અને નિરાશાને શબ્દ જ નહિ બોલવાને, પછી જૂએ ચમત્કાર ! જીવન છે આત્મિક સૌંદર્યથી દીપિ ઊઠશે. અધ્યાત્મક જ જીવનને સાચી દિશા આપે છે. જેમાં આત્માના હિતને જ વિચાર છે કરાય તેનું નામ અધ્યાત્મ છે. જે જીવનને નવો રંગ આપે, તેજસ્વી બનાવે અને ૨ સાર્થક બનાવે છે. ઘડીયાલને ચાવી આપીએ તે ચાલે છે તેમ મનને સુંદર બનાવવા માટે વિચાર
રૂપી ચાવી આપીએ તે જીવન સુમધુર બને. ' ૨ ૦ આત્માના હિતને માટે જ પ્રયત્ન કરે તે સાચે માનવ બને. છે . પરિણામને વિચાર કરી પગલાં ભરે, પ્રવૃત્તિ કરે તેનું નામ બુદ્ધિમાન ! આ છે માત્ર પ્રત્યક્ષમાં જ મૂંઝાય તે પહેલા નંબરને મૂરખ!
ભણેલે પણ ગણેલો નહિ તે બારાખડીના ચક્રમા અક્ષર જે. આત્માને અહિતથી બચાવી, હિતમાં જેડે તે સાચું કલ્યાણ મિત્ર ! જે સ્વયં ખોટું કરે નહિ, બીજાને ખોટામાં સાથ આપે નહિ. છેટુ જેની પાસે કશું નથી, છુપાવવા જેવું પણ નથી, જે છે તે બધું પડે છે તેનું નામ સદ્દગૃહસ્થ જ
નગરમાં રહી નગરની મર્યાદ્રા પ્રમાણે છે તેનું નામ નાગરિક ! ૨ ૦ ઉમદા વિચારને માલીક તે જ સાચો શ્રીમંત ! ઇ . અધમ વિચારેને ગુલામ તે જ મટે ગરીબ
૦
૦
૦
૦
૦
૦
૦
Page #517
--------------------------------------------------------------------------
________________
છેઃ જગતસિંહની જાજરમાનતા
-શ્રી વિરતિરત્ન
પ્રયા, સંપત્યુનરંગસૌથં, ક્ષીણુત્વમેતુ સ્વમુલં ધન વા ! તથાપિ ન સ્વીકૃતમુત્સતિ, સમ્બિરેવ ય હો વિષ ચ ો છે
લક્ષમી જાઓ, શરીરનું સુખ અને શરીર જાઓ. પિતાનું ધન તેમજ કુળ છે એ જાએ તે પણ સંત પુરૂએ જે અંગીકાર કરેલી પ્રતિજ્ઞા છે તેને મુકતા નથી. તેમજ આ સજજનો પણ અંગીકાર કરેલી પ્રતિજ્ઞાને મૂકતા નથી.
પિરોજશાહ જરસાણ નામના રાજવી ગનપુરનગરમાં રાજ્ય કરતા હતા. હું છે તેની સભામાં અનેક રત્નોથી વિરાજતી હતી. શ્રૃંગાર સમાન જગતસિંહ નામનો ર છે. શ્રેષ્ઠી તેની સભામાં સત્યવાદી તરીકે પંકાયેલો હતો. સર્વત્ર નગરને વિષે તે સત્ય - શિરોમણી તરીકે એક જ હતે. અવારનવાર રાજા તરફથી મળતાં આદરમાનને કારણે 2 અન્ય લેકે શ્રેષ્ઠીને દુષ્ટ નજરે જોતા હતા. શ્રેષ્ઠીના અવગુણે ગોતવા તેઓ તત્પર રહેતા જ હતા, પરંતુ ઠીના ગુણે જ દુષ્ટ લેકેની નજરમાં સપડાતા હતા. છે. રાજા વાજા અને વાંઢરા ત્રણેય સરખા હોય છે. કેઈની ચઢામણએ તેઓ તરત જ
જ છાપરે ચઢી જાય છે. પોતાની પાવલી ગીરવે મૂકી દેવામાં આવા તત્પર હોય છે. કે ૨ આગળ પાછળ કાંઇ, વિચાર શુદ્ધ પણ કરતા નથી. આ કહેવતને સારી રીતે સમ- ૨
જતા દુષ્ટ લોકો રાજા જરસાણની નજીક પહોંચી ગયા. શૂન્યાવકાશ જોઇને હીનલેકેએ ૨
જગતસિંહ અંગેની બેટી ફરીયાદો કહેવાની શરૂઆત કરી, પરંતુ તે ફરીયાદો અંગે જ છે. રાજાએ કાંઈ દાન આપ્યું નહીં. તે અવસરે રાજાના મગજમાં તે કાંઈક જુદે જ છે
તુક્કો સવાર થતો હતો. હંમેશા માનવી પોતાની પાસે કેટલી લક્ષમી છે તે સાચી , છે જાહેર નહી કરે? લક્ષમીની મમતાને કારણે સૌ કોઈ અસત્ય જ ઉચ્ચારશે. કેઈ ત્રિવસ છે આ સાચું બોલશે જ નહિ. આથી દુષ્ટ લોકોને પૂછવું, જગતસિંહ પાસે કેટલું ધન છે?
ત્યારે દ્રોહ કરતાં લેક બેલી ઉઠયાં. તેઓની પાસે સરલાખ સેવૈયા છે. આ આ સાંભળી રાજાનું ચિત્ત ચકડોળે ચઢવા લાગ્યું. ખરેખર ! આની તપાસ માટે કરવી ?
જોઈએ. સત્યવાદી કહેવાતા-પંકાયેલા જગતસિંહ પોતાની લક્ષમી અંગે સાચું બોલે છે જે છે કે બેટું, તે તો મારે અવશ્ય જાણવું જ જોઈએ.
પરીક્ષાની કસોટીએ ચઢાવ્યા વગર સાચા સોનાની ખબર પડતી નથી તેમ શેઠ છે સત્યવાદી છે કે અસત્યવાદી છે તેની પરીક્ષા મારે ચકકસ કરવી જોઈએ.
Page #518
--------------------------------------------------------------------------
________________
૫૭૮ :
: શ્રી જૈન શાસન [અઠવાડિક કેટલાક નિરાત વિત્યા બા, એક દિવસ રાજા ભરી સભામાં બેઠા હતા. સાથે જ છે ખુશામત ખુશામત કરીને રાજાને રંજાડી રહ્યા હતા. એકાએક રાજાની નજર મૌન છે.
બેસી રહેલા જગતસિંહ ઉપર પડી–પડતાંની સાથે જેમ ટયુબલાઈટમાં ઝબકારે થાય ? ૨. તેમ રાજાના મગજમાં એકાએક ઝબકારો થયો. કેટલાક દિવસેથી શ્રેષ્ઠી પાસે કેટલી છે ર લક્ષમી છે તે તે પૂછવાનું જ રહી ગયું હતું તેથી તરત જ બધાની વચ્ચે જ શ્રેષ્ઠીને ૪ એ પૂછી લીધું, બોલો શેઠજી ! તમારી પાસે કેટલું ધન છે? સ્થિર ચિત્તે જવાબ આપતાં ? જ શ્રેષ્ઠીએ કહ્યું કે રાજાધિરાજ ! આપશ્રીની જિજ્ઞાસાને માન આપીને તે અંગે પૂરી છે. ૨ તપાસ કરીને બે વિસ પછી આપશ્રીને સત્ય હકીક્ત જણાવીશ. છે પિતાની મઢુલીએ પહોંચતા જ શ્રેષ્ઠી કામે લાગી ગયા. રાત-દિવસના ઉજાગરા જ કર્યા બાઝ શ્રેષ્ઠીએ નકકી કર્યું કે મારી પાસે આટલી લક્ષમી છે. ત્રીજે વિસે ભરી ૨.
સભામાં નમ્રતા પૂર્વક રાજા સમક્ષ જઈ શ્રેષ્ઠીએ જણાવ્યું કે, હે રાજાધિરાજ ! મારી છે ર પાસે ચોરાસી લાખ સેનૈયા છે. સત્ય હકીકત સુણી રાજા હેબતાઈ ગયો, કે બોલે છે છે છે તેના કરતા પણ અધિક ધન આ શ્રેષ્ઠી પાસે છે. ખરેખર ! હરિશ્ચંદ્રને અવતારી . આ જ લાગે છે. મહા સત્યવાદી હોય તે જ પોતાની સાચી વાત પ્રગટ કરે બાકી ગલ્લાં છે 8 તલ્લાં કરીને અથવા આડુંઅવળું સમજાવીને ક્યારની વાત ઉડાડી દીધી હોત. પરંતુ આ ઇ શેઠ તેવા નથી. આથી તુષ્ટમાન થયેલા બાઢશાહે સેળ લાખ સોનામહોર મેટ આપી.
શેઠને કરાડાધિપતિ બનાવી દીધો. તે જ દિવસથી જગતસિંહના મંદિર ઉપર કેટધ્વજ ૬ લહેરાત થઈ ગયા.
એકદા પ્રસ્તાવે ગીગીચ મેદનીની વચ્ચે રાજાએ ભંડારી પારો રનોના થ ભંડારમાંથી ચૂંટેલું એક રત્ન મંગાવ્યું. શેઠની પરીક્ષા કરવાની ઈચ્છાવાળા રાજાએ
રત્ન શ્રેષ્ઠીના હાથમાં મૂકયું. સામસામી દ્રષ્ટી મેળવતા કહ્યું કે-આના સમાન અન્ય છે બીજુ કઈ રન કયાંય હશે ખરા? આ સાંભળી દ્રષ્ટી સ્થિર કરતાં શ્રેષ્ઠી બોલ્યા કે હે 2 નરિંદ!આ દુનિયામાં બાઝશાહના બાદશાહ ક્યાંય હશે ખરાં ? હમેશા બાદશાહનો બાદ
શાહ એક જ હોય છે. બીજે ભટકવાની પણ જરૂર નથી. આ કહેણ સાંભળી પ્રસન્ન પામેલા જ રાજાએ સારી એવી પહેરામણી આપી અને સાથે સાથે અમૂલ્ય રતન પણ સાચવવા ૬ માટે આપ્યું, કારણ કે બંને વચ્ચે ઘાઢ મિત્રતા બંધાઈ ગઈ. ઘાઢ મિત્રતામ ભેઢ હોય છે જ નહી.
એક વખત વગર જાણ્યા વગર પૂછયા, કે કાંઇપણ સમજ્યા વગર રૂટમાન જ - થયેલ રાજાએ શ્રેષ્ઠીને સળીયા પાછળ ધકેલી દીધાં. તેઓનું રક્ષણ કડક ચોકી પહેરા છે ૬ હેઠળ પોતાના વિશ્વાસુ અંગરક્ષક દ્વારા કરાવ્યું. જરાપણ ચસકી ન શકે તે માટે
Page #519
--------------------------------------------------------------------------
________________
વર્ષ-૧૧ અંક-૨૩/૨૪ : તા. ૨૬-૧-૯૯
હાથેપગે આં૨ પહેરાવી દીધી. જગતસિહે દિવસ તા ધર્મ ધ્યાનમાં પસાર કર્યા, પરંતુ સંધ્યાકાળ નજીક જણાતા મુખ ઉપર કાંઇક ગ્લાનિ ઉપસી આવી. વિચારેાની ઘુમરી મગજ ઉપર સવાર થવા લાગી. મનની લગામને ખે'ચતા શ્રેષ્ડીએ (શેઢ) અંગરક્ષકને પેાતાની નજીક ખોલાયે. વહાલી કીકી મેળવતાં શેઠ બોલ્યા કે, જો ભાઇ ! તું મને એકાદ લાક માટે આ બેડીઓમાંથી છૂટા કરીશ તે હું તને એ સૌંનામહાર આપીશ. હું કાંઇ અહીંથી ભાગી જવા માટે તને વિનંતી નથી કરતા, પરંતુ મારે ખુદાનું નામ લેવું છે, બાકી મારે કાઇ પ્રયેાજન નથી લેશ માત્ર યા જેનામાં નથી રહેલી તેવા રક્ષકને શેઠ ઉપર કાંઇક દવા આવી, અને સાથે વળેલી ધનની લાલચે શેઠને સાંજનુ આવશ્યક કરવા દીધું. પ્રાત:કાળનુ' પણ આવશ્યક શેઠે આ પ્રમાણે કરી લીધુ. શેઠના નિયમિતક્રમ વ્યવસ્થિત રીતે ચાલવા લાગ્યા. શાંત, એકાંત વાતાવરણમાં પ્રસન્નચિત્ત શેઠે મજેથી ધર્મારાધના કરવા લાગ્યા.
: ૫૭૯
સારા એવા દિવસે પસાર થયાં પછી રાજા ફરીથી શેઢ ઉપર તુમાન થયા ભરીસભામાં શેઠને સન્માન પૂર્વક ખોલાવ્યા. પાંચ વધુ વાળા વચ્ચેથી સુશેાભિત કરી, પેાતાના અ‘ગના આભૂષણેાથી ભૂષિત કર્યા. આદરમાન સહિત વાજતે ગાજતે ગજરાજ ઉપર આરૂઢ કરી મહા આડંબર પૂર્વક તેઓને ઘરે પાછા મેાલ્યા. શેઠે પણ અવસરે ચાચકાને છૂટા હાથે દાન આપતાં આપતાં પેાતાની હવેલીએ પધાર્યા,
આ બાજુ આવશ્યક ક્રિયા કરવામાં સહાય રૂપ બનેલ અને રક્ષકાને શેઠે સારી એવી સેાનામહાર આપી હતી. શેઠને રાજા તરફ મળેલ માન-સન્માન જોઇને રક્ષકા પણ ગભરાયા. કદાચ રાજાને માન ભ‘ભેરણી કરશે તે અમારૂ' આવી બનશે. આથી રાજના ભયથી બંને રક્ષક સેાનામહેારના ભારા પાછા આપવા શેઠની હવેલીએ આવ્યા. શેઠે પણ સુસ્વાગતમ કરીને બંનેને આવકાર્યા. યાગ્ય સ્થાનકે બેસાડી સારી એવી મહેમાનગતિ કરી, ભયથી ધ્રુજતા રક્ષકે લાંબા કાળનું મૌન તોડયું. શેઠ ! આપશ્રીએ આપેલ સેાનામહેારા પાછી સ્વીકારો. જો કદાચ રાજાને ખપુર પડશે તે અમારૂં... ક્યુબર કરી નાખશે. આ સપના ભારા અમારે નથી જોઇતેા. આ સાંભળી શેઠ બોલ્યા. તમારી કૃપાથી હું મારૂં ધર્મધ્યાન કરી શકયા છું. મે તમને સેાનામહારા કાંઈ પાછી લેવા માટે નથી આપી. તમે ગભરાશે! નહી. રાજાને આ વાતની ગંધ પણુ નહી આવે, મારા ડાબા હાથને પણ ખબર નથી માટે તમે ચિંતા કરશે! નહી. વિદ્યાયની વેળાએ શેઠે રક્ષકાને વિશેષ પ્રકારે પહેરામણી આપી રાજી કર્યાં.
પાક ઉ*મરે પહેાંચેલા શ્રેષ્ઠીએ ધીરેધીરે સ કાર્યમાંથી નીવૃત્તિ લેવા માંડી.
Page #520
--------------------------------------------------------------------------
________________
૫૮૦ :
: શ્રી જૈન શાસન [અઠવાડિક)
પર
કે રાજ્યસભામાં નિયમિત જતાં શ્રેષ્ઠ વારે-તહેવારે ગુટલી મારતાં થઈ ગયાં, મનને ધર્મ છે
માર્ગ જોડી દીધું. પ્રભુમય બની જીવન જીવતાં શ્રેષ્ઠીને જોઈને રાજા પણ તેને ખાસ છે અવશરે જ બેલાવતાં. આજે નીવૃત્તિ મેંધી બની ગઈ છે. છેલ્લી ઉંમર સુધી દુકાન છે છૂટતી નથી. આજના જુવાન વર્ગને પણ બાપની ટકટક ગમતી નથી, પરંતુ તે ખ્યાલ ર
નહી હોય કે ઘરડા જ ગાડા વાળે બાકી કેઈનું ગજુ નહી. ખરી મુશ્કેલીમાં ઘરડા જ જ ૨ તારણ હાર બને છે ઘરની ઈજ્જત ઘરડા જ સાચવી જાણે છે
અનેક ખંડિયા રાજાએ બાઠશાહની આણ પ્રમાણ કરતાં હતાં. તેમાં એક વખત સપાઠલક્ષ નામનો રાજા શાહ બાઢશાહની સેવામાં હાજર થયો લયલીને નમસ્કાર દૂર કરતા સપાદક્ષ રાજાએ બાદશાહને બે વસ્તુઓ ભેટ ધરી. એક હતું વટાણા જેવું ગળ
મોતી અને બીજો હતો લા લચક સંસદના ટૂકડો રાજા એ બન્ને વસ્તુઓને હાથમાં જ જ ગ્રહણ કરી. તે વસ્તુઓ રાજાને અ૫ મુલ્યવાળી જણાઈ મુલ્યહીણ વસ્તુઓ જણાતાં જ ર રાજા તેની ઉપર ક્રોધાયમાન થયું. તેના કહેવાથી આ બંને વસ્તુઓ સભાસદોમાં ફેરવવામાં આવી, પરંતુ તેની કિંમત કેઈ આંકી શકયુ નહી, ઝવેરીએ પણ પાણીઢાર મતીની કિંમત કિંમત આંકી શક્યા નહી, કે લાડીલાના વેપારીઓ પણ સંસદની હિંમત કરી શક્યા નહી તમામ લોકોના મોઢા તો સપાદલક્ષ રાજા સર્વે ને મુળાં . ચિતરવા લાગ્યા. " અનેક રત્નોથી દરબાર ભરી બેઠેલા બાદશાહને નીચું જોવાનો સમય આવી છે 6 લાગે બાજુમાં બેઠેલા ચપળ મંત્રીશ્વરે ઇશારાથી જગતસિંહ શ્રેષ્ઠીને બોલાવી લીધાં. એ
લાકડી ઠોકતાં ઠોકતાં જગતસિંહ શેઠ સૌને ભેદીને રાજા સમક્ષ આવી પહોંરયાં શેઠને છે નમસ્કાર કરતાં જોઈને રાજાએ આછું મુખડું મલકાવ્યું, અને પોતાની નજીકના આસને ૨
આરૂઢ થવા ઈશારો કર્યો. સ્થાને બરાબર ગોઠવાયેલા જોઈને મંત્રીશ્વરે શ્રેષ્ઠીના હાથમાં છે ૬ બે મતી અને સંસદને ટૂંકડો મુ ધ્રુજતાં હાથે શ્રેષ્ઠીએ પાણીઢાર મતીની ચકાસણી છે
કરી લીધી. અને હાથના સ્પર્શમાક્ષથી રનની પરીક્ષા કરવામાં સફળ બન્યા, હે નેક જ
નામદાર ! કરીને શેઠ બોલ્યા કે, આ બન્ને વસ્તુઓની આકરણી થઈ શકે તેમ નથી? છે તેનું મુલ્ય આંકી શકાય તેમ નથી. તેનું મુલ્ય અનેક ઘણું છે, તેમાં રહેલા સઘળા જ ગુણેનું વર્ણન થઈ શકે તેમ નથી. તે અત્યંત પ્રભાવશાળી છે. આ સાંભળી રાજા જ આશ્ચર્ય ભરી નજરે જોવા લાગ્યો. તમામ જનસમુદાય પણ આ સાંભળી વિચારમગ્ન જ બની ગયો.
Page #521
--------------------------------------------------------------------------
________________
૨
વર્ષ ૧૧ અંક ૨૩-૨૪ તા. ૨૬-૧-૯૯
: ૫૮૧
"!
જય.
'
નરિક્રની રજા મળવી જગતસિંહ શેઠ બોલ્યા કે, હે શાહ ! આ બંને વસ્તુઓ અમુલ્ય છે. સૌ પ્રથમ આપણે ચંદનની પરીક્ષા કરીશું. સૌ પ્રથમ લાકડાં, તેલ અને જે કઢાઈ મંગાવે. અગ્નિ પ્રગટાવી તેલને ખૂબજ ઉકાળ ભયંકર ઉકાળતા તેલમાં આ ટ
ચંદનનો કકડો નાખો, તે તે કકડ નાંખવાથી તેલ ઠરીને બરફ જેવું બની જશે. છે. આ તેને અચિંત્ય પ્રભાવ છે.
હવે બીજો પ્રભાવ જોઈએ, છ છ માસથી વરમાં પીડાતાં કેઈપણ માણસને આ જ ( ટૂકડે પાણી સાથે ઘસીને ખાવામાં આવે તો તે તરત જ નિરોગી બની જાય.
ત્યારબાd સૌથી મોટું કૌતુક હવે સાંભળે, આ બે મોતનું કૌતુક સાંભળવા જેવું છે. એક મોતીને વેચીને બાજુ મોતી ગાંઠે બાંધીએ તે સંધ્યાકાળે ઉત્સુક ચિત્રની આ પેઠે બને ભેગા થઈ જાય છે.
આ સાંભળી રાજાને ભારે આશ્ચર્ય થયું. તેને બન્ને વસ્તુની પરીક્ષા કરાવી, કહેવા . આ પ્રમાણે તેજ થવાથી રાજાને આશ્ચર્યનો પાર ન રહ્યો ભ્રમચિત્રવાળા રાજાએ શ્રેષ્ઠીને જ પૂછી લેવું કે આવી ઉત્તમ તસ્તુના આવા પ્રભાવની ખબર તમને ક્યાંથી?
નમ્રતાપૂર્વક કેદી બોલ્યા કે, હું બાળપણથી જ પરીક્ષા કરી શકું છું. કાંઈક અભ્યાસ અને અનુભવ જ્ઞાનને કારણે હું તેની પરીક્ષા કરી શક્યો છું. તેથી આવી દિ જ ઉત્તમોત્મ વસ્તુઓ ભેટ ધરનાર સપાબક્ષ રાજાને બહુ જ આદરમાન આપીને વિદાય ક કર્યો. જગતસિંહ શેઠને પણ સારી એવી પહેરામણ આપી સત્કાર કર્યો છેવટે ધર્મકરણ જ કરતાં કરતાં જગતસિંહ શેઠ સદગતિને પામ્યાં.
માટે, જીવોએ બીજા મૃષાવાનું સેવન કઈપણ કાળે ન કરવું જોઈએ. મૃષાછ વાહનું સેવન કરવાથી દુર્ગતિમાં પહોંચી જવાય છે. એક અસત્ય સૌ અસત્યને ખેંચી છે જ લાવે છે. તેનાં કારણે અસત્ય સ્વભાવિક બની જાય છે. સ્વભાવિક બનેલું અસત્ય સર્વે છે છે પાપ કરાવે છે. પાપોની સિરીયલ બંધ કરવા માટે તથા દુર્ગતિના દ્વારને તાળા . છે મારવા માટે હંમેશા સત્ય વચની બની મુકિત નજીક બનાવો એજ મનોકામના.
Page #522
--------------------------------------------------------------------------
________________
શ્રી વશિ. હું
પ્યારા ભૂલકાએ
ઘણા ભો ધનવનના કર્યા. ઘણા ભાવો રૂપવાનના કર્યા. ઘણુ ભવો શેઠ છે જ શાહુકારના કર્યા. ઘણા ભ બળવાનપણાના કર્યા. ઘણા ભ અનેક પુના પિતા જ દિ તરીકેના ર્યા માત્ર બાકી રહી ગયું ગુણવાન બનવાનું. ગુણવાન બની ભગવાન છે
બનવાનું. છે ઉપરોકત વસ્તુને મેળવવા માટે પૂણ્યની જરૂર છે. સદગુણોની પ્રાપ્તિ માટે જ પ્રભુએ બનાવેલ ધમની આચારણા મુખ્ય છે.
અનેક યોનિમાં જન્મ ધારણ કરી ચૂકેલા હે મનવા ! તે સંસારના તમામ ૨ ભેગનું આસેવન ક્યું છે તેમાં જરાય ક્યાસ રાખી નથી.
- તું રાજા બન્યા, રંક બન્યો, માતા બન્ય, પિતા બન્યા, ઢગલા બંધ મિત્ર છે પણ કર્યા. છતાં ય તારા અંતરમાં ઉદ્વેગ કેમ? તું ઉપશાંત કેમ ન થયો?
ખરેખર ! ધર્મને અભાવ.
જ્યાં જ્યાં જો ત્યાં ત્યાં ધર્મના અભાવનું ધ્યાન ધયું”. આમના સ્વભાવનું છે ધ્યાન ધરવાનું ભૂલી ગયો.
હે આત્મન ! બધું ય મળશે પણ ધર્મ મળ દુર્લભ છે, આ દુલભ ભવમાં જ સુલભ ધર્મ મળ્યો છે. હવે ચંડાળ ચોકડીના ફંઠામાં ફસાયા વગર, પ્રમાદને અલવિઝા આપીને આરાધના કરવા મચી પડ.
સુગુરૂઓ અને સુધર્મના સાહિત્યને સંગ કરી તેના જ સહારે માત્ર ધર્મ કરતો થઈ જા.
હવે આ ભવમાં અન્ય કેઈ સ્થાને ચિત્તને સ્થિર ન કર સદ્-ચિત્ત-આનંદ જ સ્વરૂપમાં ચિત્ત જડી દે દઢ સંક૯પ જ તને ધમ બનાવી દેશે. તારું ભવોભવનું છે ૬ દુઃખ દૂર થશે. તારા દોષે નાશ થશે તું દુર્ગતિનો મહેમાન બનીશ નહિ.
- ધર્મમાં એકાકાર બનીશ તે અનેક સદગુણો અને સદગતિને માલિક બનીશ છે માટે શાંત ચિત્તે વિચારજે,
– રવિશિશુ
Page #523
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૧૧ અંક-૨૩/૨૪ તા. ૨૬-૧-૯૯ :
મધુરમ્ ઃ— વિશ્વાસ પામેલા જન પ્રત્યે માયા કરવીને ઘટિત નથી.
હસે તેનુ ઘર વસે
રીઢા નદી ---ડાક્ટર સાહેબ-આપશ્રીનેા ખુબ ઉપકાર આપે તા મને નવી જીંઢંગી મક્ષી. ડેટર- ઈંટી ( વિનયથી ) ના, ના, બધું ર્ડા હર્ડા તે ઇશ્વર છે. તેમને તમારી જીઢંગી સલામત રાખી.
-
રીઢા દી-(શાંતિથી) એમ ! ડાક્ટર સાહેબ ત્યારે આપની ફીનુ મિલ જે થશે તે પણ શું ઈશ્વર ભરશે ને!
અમારા રવીટ રાજના ૨૫॰ રૂા. ખચાવે છે એમ, શુ વાત કરા છે? કેવી રીતે ? દરરાજ ટ્રેનમાં સ્કૂલ જાય છે. ટ્રેનમાં દરેક ડબ્બામાં એક સાંકળ હેાય છે. એની નીચે લખ્યું છે કે ખાટી રીતે સાંકળ ખેચાનારને અઢીસા રૂપિયાના દંડ મારો સ્વીટ એટલેા સમજુ` છે કે કેોઇ દિવસ સાંકળ ખેંચતા નથી. –સ્વીટ વિ. સેાલકી
સામાયિકના બત્રીસ દોષ
દસ મના : અ વિવેક, યશ-કીતી, લાભની ઇચ્છા, ગ, ભય, નિજ્ઞાન, સંશય, રાષ, અવિનય, અબહુમાન.
દસ વચનના : કુવચન : સહસાકાર,સ્વચ્છંદ, સક્ષેપ, બ્લડ, વિકથા, હાસ્ય, અશુદ્ધ, નિરપેક્ષ, અસ્પષ્ટ વાણી .
બાર કાયાના : કુસાસન, ચલાસન, ચલ દૃષ્ટિ, સાવદ્ય ક્રિયા, આલંબન, આ ચન, પ્રસારણ, આળસ, અંગ મરડવા, મળ, વિમાસન, નિદ્રા વૈયાવચ્ચ. —વિરલ બી. મારીયા . વર્ષ -
ધમથી શું શું ઘસાય ?
સ`સાર ઘસાય
પૈસાની મૂર્છા ઘસાય
વાસના ધસાય
ઈચ્છા સાય
મનની કૃત્તિએ ઘસાય
: ૫૮૩
--વસુ
ધર્મથી આયુષ્ય વધે ધર્મ થી ચશ વધે પ્રજ્ઞા
ધમ થી
વધે
ધમ થી ધમ થી
સુખ વધે સપત્તિ . વધે
ધર્મથી સંતાન વધે.
ધર્મથી
સુકૃત' વધે -રશ્મિકા
Page #524
--------------------------------------------------------------------------
________________
: શ્રી : જૈન શાસન (અઢવાડિક)
(અનુ. ટાઇટલ ૨ નું
ચાલુ')
આત્માનું સત્યાનાશ કાઢનારી છે, ભૂંડું કરનારી છે. સારામાં સારી ચીજે જીવને રાગ કરાવીને, અનેક પાપ કરાવી દુષ્કૃતમાં ધકેલનારી છે. આ કામ મેાહનું છે. તમને દુનિચાની સારામાં સારી ચીજ પર રાગ પેદા થાય તેા તે વખતે હું ખાટુ' કર્ર રહ્યો છું તેમ લાગે છે ? દુનિયાની સારામાં સારી ચીજ આંખે ચઢતાં, કાને અથડાતાં રાગ પેઢા થાય છે ને ? તમે બધા વિરાગી. અમે ત્યાગ સાથેના વિરાગી.
૫૮૪ :
સાધુને કેાઇ ગામમાં ઘર ન હેાય, કાઇ બજારમાં પેઢી ન હેાય, જ ́ગમાં જમીન નહિ અને પાસે ફૂટી કેડ પણ ન હેાય. માટે જ તે ત્યાગી નહિ પણ વિરાગી. વિરાગી ત્યાગના પ્રેમી તેા હોય જ. શ્રાવક-શ્રાવિકા સંઘ વિરાગપૂર્વક ત્યાગના પ્રેમવાળા. સાધુસાધ્વી સંધ ત્યાગપૂર્વક વિરાગી. દરેક શ્રી તી કર દેવના શાસનમાં ચતુર્વિધ શ્રી સ ંઘ
હાય જ. ભગવાન શ્રી મહાવીર દેવે જ સીએને દીક્ષા આપી છે તેમ નથી. ખરેખર ક્રાન્તિ' ભગવાન મહાવીર દેવે જ કરીને ? ‘ભગવાન શ્રી મહાવીર દેવે સ્ત્રીઓને દીક્ષા આપી, સ્ત્રીઓના ઉધ્ધાર કરી ખરેખર ક્રાન્તિ' કરી તેમ ખોલનારા અને લખનારા પાગલા આજે છે.
તમે બધા શ્રી તીથ કર દેવાને ઓળખતા નથી, શ્રી તીર્થંકર પરમાત્મા શું ચીજ છે તેની ખબર નથી. ભગવાન શ્રી મહાવીર દેવે ‘ક્રાન્તિ' કરી, સ્ત્રીઓના ઉધ્ધાર કર્યો ? આવું સાંભળી રાજી થાવ ને ? તાલીએ પાડાને ? આવા પુસ્તકા તમે ખરીઢીને વાંચા ને ?
અમારે તે ન સમજાય તેા ના જી હેનારા અને સમજાય તા જ હા જી કહેનારા શ્રોતાએ જોઇએ છે. બધે બધી વાતમાં માત્ર હાજી... હાજી... કહેનારા શાસનને ભયંકર નુકશાન કરનાર છે. રેાજ સાંભળનારા એવા મહુશ્રુત થાય કે પાટ પર બેસનાર ઊધુ ખોલે તે તે શ્રોતા થાંભલાની જેમ જ બેસી રહે, તેવા શ્રોતા ન હાલે તેા સાધુને ય લાગે કે સમયેા નથી. તમે તે ઘણાંને સાંભળ્યા... ઘણું સાંભળ્યુ.... તમે ન સમજાય તે પૂછે તમે સèહ રાખીને ન જાવ પણ સમજીને હલકા થઇને જાવ. પણુ તમે ખાટી હા પાડવાની ટેવ કાઢી નાંખેા. સમજાય તા જ હા પાડા, તમે આમ કરશે તે અમારામાં ય જે બગડયા હશે તેને સુધારી શકશે।. માટે લેાકાની વાર્તા સાંભળ્યા વિના ભાગવાનને શાસનને ઓળખવાના સમજવાના પ્રયત્ન કરેા. ખાટી વાતાને શક્તિ હાય તા વિરાધ કરેા પણ તમારી સંમતિ તેા કંઠે ન આપે! નહિ તેાસ'સાર
વધી જશે.
1
- િસ.
Page #525
--------------------------------------------------------------------------
________________
ન
મળેલ સહકાર જ
છે ૨૫પૂ. સા. શ્રી નિરત્નાશ્રીજી મ. ના તપસ્વી શિષ્યા પૂ. સા. શ્રી રાજકશિ.
તાશ્રીજી મ. ના સંયનજીવનનાં ચક્રમાં વર્ષના મંગલ પ્રવેશની અનુમોદનાથે છે પૂ. સા. શ્રી ભકિતદર્શિતાશ્રીજી મ. ની પ્રેરણાથી અ. સી. ભદ્રાબેન મનહરલાલ સંઘવી – મુંબઈ તરફથી ભેટ. પૂ. સા. શ્રી નિદરતનાશ્રીજી મ. ના વિનયી શિષ્યા પૂ. સા. શ્રી ભક્તિઇશિતાશ્રીજી મ. ના શ્રી આચારાંગ સૂત્રના જોગની અનુમતિનાથે પૂ. સા. શ્રી રાજર્શિતાશ્રીજી મ. ની પ્રેરણાથી અ.સૌ. કુંદનબેન તથા ભાનુબેન તરફથી
૫૦૦૧
જ શાસન સમાચાર એક વાપી જી. આઇ. ડી. સી. માં ગૃહ મંદિરની સ્થાપના
વાપી જી. આઈ. ડી. સી. આઇશ વિહારમાં જિનેશ્વર દેવના ગૃહમંદિરનું જ્યઆ નગર વે. મૂ જૈન સંઘના અન્વયે અને શ્રાધ્ધવર્ય શ્રી ત્રિલેકચંદજી ભીમાણીના સહ6 યોગથી નિર્માણ થયું છે. તેમાં દેવાધિદેવ શ્રી મહાવીર સ્વામીજી તથા મુનિસુવ્રત છે વાનીજી આઢિ જિનબિંબને પ્રવેશઅને ચર પ્રતિષ્ઠા તા. ૧૦-૨-૯૮ ના રોજ મંગલ આ મુહુર્ત થઈ છે.
તે દિવસે સવારે ૯ વાગે પ્રભુજીની રથયાત્રા શરૂ થઈ અને મુખ્ય માર્ગો ઉપર ૬ ફરીને આદર્શ વિહારમાં પહોંચતાં પ્રભુજીને પોંખવામાં આવ્યા. તે પછી પુણ્યાહ.. ર ના ગગનભેદી માત્ર સાથે પ્રભુજીનો મંગલ પ્રવેશ અને પ્રભુજીની ચર પ્રતિષ્ઠા થઈ. પૂજ્ય છે. જ આચાર્ય શ્રી વિજય રત્નભૂષણસૂરીશ્વરજી મ. સા. આદિની પાવન નિશ્રા મળતાં ર.
સૌના હૈયામાં આનંદને મહાસાગર ઉછળતે હતે – પ્રતિષ્ઠા બાદ પૂજ્યશ્રીનું માંગ– ૨ પ્રવચન થયું. તે પછી સંઘપૂજન તેમજ બહુમાન આઢિ કરવામાં આવેલ. આજના ઈ પ્રસંગે સાધર્મિક ભકિતનો ઉદ્ધારતાથી લાભ લેનાર લિનલાલ નિવાસ (હાલ મુંબઈ) ૬.
અને આકશ વિહારના બીલ્ડર શ્રી ત્રિલોકચંદજી ભીમાણીનું તેમજ બીજાઓનું પણ આ હું બહુમાન કરવામાં આવ્યું. સાધર્મિક ભકિત બાઢ બપોરે શ્રી જિતેન્દ્રકુમાર બાબુલાલ ર શાહ તરફથી શ્રી પાર્શ્વનાથ પંચકલ્યાણક પૂજા ભણાવવામાં આવી. સર્વ સાધારણ જ ક ફંડ માટે પ્રેરણા આપવામાં આવતાં સંધના લેકેએ તેમાં પણ ઉઢારતાથી લાભ લીધો. ર. છે ભરપૂર ભકિતભાવ અને આનંદ તથા ઉ૯લાસના કારણે આ પ્રસંગ ખૂબ જ દીપી ઉઠયો. જ
Page #526
--------------------------------------------------------------------------
________________
શ્રી જૈન શાસન (અઠવાડિક)
તા. ૨૬–૧–૯
રજી. નં. જી./સેન. ૮૪
છે પૂજ્યશ્રી કહેતા હતા કે
" -શ્રી ગુણદશી ૬
કે
or class
50 SIS
રસ્વ. ૫ ૫ આચાર્યદેવ શ્રીમદવિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ
ક આત્મવિશ્વાસ અને આત્મશ્રદ્ધા વિનાના માન હંમેશા નિરાશા વિષ છે, શક છે
અને કર્તવ્ય શુન્ય દશાને અનુભવે છે. R : સંસાર એટલે પાપનું કારખાનું ! જેમાં ચોવીશે ૨ કલાક પાપનું જ પડકશન છ ચાલુ હોય, જ્યારે ધર્મ એટલે પાપની ધોલાઈ કરનાર શીંગ કંપની !
આત્મશ્લાઘા અને પરનિંદ્રામાં અટવાયેલા, સ્વ-પર અનેકના જીવનમાં હાળી છે
સળગાવે છે. છતાં ય તેમાં કોણ જાણે એવો છે કે અમૃતને આસ્વા. અનુભવે છે હું છે કે તેનાથી અટકતા પણ નથી. છે શરીર કે કપડાં પરના ડાઘ દર્પણમાં જઈ દૂર કરાય છે તેમ આત્મા ઉપર લાગેલા આ ડાઘ જેવા શ્રી જિનાગમ તે આરિસે છે. તેમાં જે પિતાની જાતને સ્વસ્થપણે છે જે તેને પોતાના ડાઘ દેખાય. જ શરીરની ટીપ-દીપ અને સૌંદર્ય માટે શરીરની માવજત કરનારા જે આત્માના છે છે સૌદર્ય માટે તેના કરતાં ય ઓછી મહેનત કરે તે આત્માનું સૌંદર્ય પ્રગટયા પર
વિના રહે નહિ. પણ જરૂર છે નિર્મલ-વિવેક દષ્ટિને પામવાની ! & ક ભૂલ જેને ખટકે તે ભૂલમાંથી પણ બધપાઠ શીખે તે ડાહ્યો ! ભૂલની પરંપરા છે.
સર્જવા છતાં ય કાંઈ ન શીખે તે મૂરખશિરોમણિ! છે કે જગતમાં ભુલને પણ ગુણ માનનારા, ભુલને ભુલ માનવા છતાં ય ભુલમાં ને ભુલમાં જ
અટવાનારા, ભુલને ભુલ માની, સુધારવા પ્રયત્ન કરનારા અને ભુલના કારણોથી જ દૂર રહી ભુલ નહિ કરનારા અને થાય તે ભુલને સુધારનારા આમ ચાર 4
પ્રકારે હોય છે તે આમન્ ! તારે નંબર શેમાં છે તે વિચારી લે છે. આ ર લ શ્રી જિન શાસનમાં ક્ષમાપના એટલે ભવભવની હેળીને બુઝાવવાનો પવિત્ર મા! આ છે મમત અને મમતાથી મુક્ત આત્મા જ સાચી શાંતિને પામે છે. કે આ ખોટી જીદ અને અહંકારના કાળી નાગને નાથનાર કે કૃષ્ણ દેખાતા નથી.
જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) C/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લોટ-જામનગર વતી તંત્રી, મુઠ પ્રકાશક સુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ, કર્યું.
Page #527
--------------------------------------------------------------------------
________________
'નામો ચવરસTણ તિથToi. 'શાસન અને સિદ્ધાન્તા ઉસમારૂં મહાવીર-usનવસાmui. pી રક્ષા તથા પ્રચારનું પત્ર- (M
તો મુક્તિ છેટી નથી યૌવને વિષયે ડસી,
યથા શુત્તિwતેવી ! તથાત્તિòત ચેન્જ કર્યા, | કિં હિ ન્યુ ત તદા ભવેતૂ
જેવી રીતે આ ભવ્યાતમા યૌવનવયમાં પાંચ ઇન્દ્રિયોના વિષયો માટે ઉદ્યત થાય છે. તેવી રીતે જે મુકિતને માટે ઉદ્યમ કરે તો શું ન્યૂનતા રહે ? કાંઈ જ ન રહે એટલું જ નહિ પણ મુકિત તેના માટે છેટી નથી.
.
અઠવાડિક .
વર્ષ
એ ૨૫+૨૬
૧૧
શ્રી જૈન શાસન કાયાલયા
શ્રુત જ્ઞાન ભવન
૫, દિગ્વિઠ્ય પ્લોટ, 'જામનગર (રાષ્ટ્ર) IND1A |
PIN - 361005
Page #528
--------------------------------------------------------------------------
________________
* કરાડોની સંપતિના ત્યાગ કરતુ જૈન કુટુ બ
૯૦
* : ૦૦
વર્તમાન ભૌતિકવાદની દુનિયામાં અનેક પ્રકારનાં પ્રયાસેા કરી યેનકેન પ્રકારે પૈસા મેળવી ઝવાનાં જળની માફક પૈસાથી જ સુખ મેળવવાની માનવીએ ઝંખના કરે છે. તેવા સમયમાં જેની પાસે પુણ્યનાં ચેગે સમૃદ્ધીની છેળ ઉડે છે એવુ' કુટુંબ ધન સમૃદ્ધીના ત્યાગ કરી વૈરાગ્યનાં પડ્યે વળે છે ત્યારે આશ્ચર્ય થાય છે. અને એવું લાગે છે કે પૈસા એ સાચા સુખનું સાધન નથી પરંતુ કાલ્પનીક સુખનું સાધન છે. આખી દુનિયા અનાદી કાળથી જેમાં સુખ માને છે તે સતા, સંપતિ, સ્ત્રી, પુત્ર, પરિવાર મધુર ગીત સંગીત, મેહક રૂપ ર'ગ, સુગંધ, રસ ભરપૂર ખાનપાન, સુખઢાયી કોમળ સ્પર્શ માન પાન વગેરેમાં બાહ્ય આંતર સુખની શેાધ કરવા છતાં તેણે સુખને બદલે દુ:ખ પ્રાપ્ત થતું અનુભવ્યુ' તેએ સાચુ શાશ્વત સુખ મેળવવા પ્રયત્નશીલ બન્યાં. સાચા શાશ્વત સુખની પ્રાપ્તી કરવા માટે સ`સાર છેડીને નીકળેલાં સદગુરૂએના જેને ભેટો થયા અને એ સદ્ગુરૂએનાં સગથી વિષય સાયથી અથવા મ. વચન કાયા એ ત્રણ યાગાથી અથવા આધી વ્યાધી ઉપાધી એ ત્રણ દુ:ખાથી અથવા દેવ નરક આદિ ચાર ગતિથી અથવા જ્ઞાનાવરણીય આદી આઠે કર્માથી અથવા હિં...ઝાદી અર પાપેાથી અથવા ચેાર્યાસી લાખ ચાનીથી અથવા રાગ દ્વેષાદી અને સર્વ વિભાવાથી સર્વ અશુદ્ધ દ્રષ્ય શુ પર્યાયેાથી છૂટવારૂપ મેાક્ષમાં જ અવલ્થ સાચું સુત્ર પ્રાપ્ત થશે એવું જેને સમજાર' તે સુખી સમૃદ્ધ પરિવાર શ્રી સેવંતીભાઈ તેમનાં ધર્યપત્ની રક્ષ - બેન અને ચુવાનીનાં ઉંબરે ઉભેલાં બે પુત્રો સ્નેહલ (ઉ. ૧૦) અને ઉત્કૃષ (ઉ. ૧૫) તથા યુવાન પુત્રી કરીશ્મા (ઉ. ૧૭) સીત આખા કુટુંબે અઢળક ધન ધાન્ય હીરા માણેક, સાનુરૂપુ, ઘર ખાર, નાકર ચાકર એ સર્વે બાહ્ય પરિગ્રહના અને પાંચ ઇન્દ્રીયાનાં વિષચેામાં રાગ દ્વેષ, ઇર્ષા નિંઢા હાસ્ય રતિ અતિ સર્વ આંતરીક પરિગ્રહને છેાડીને સંયમ માગે વિચરીને મેક્ષપદને પામવા માટે મહાઅભિનિષ્ક્રમણ આદરવાના દ્રઢ નિણ ય કર્યા છે. આ આત્મકલ્યાણકારી પ્રસંગનાં આશિર્વાદ પુજ્યપાઢ ગચ્છાધીપતી આચાય દેવ શ્રીમદ્ વિજય મહાઢયસૂરીશ્વરજી મહારાજાએ આપેલ છે. પ્રવચન પ્રભાવ પૂ. આચાર્ય દેવ શ્રી વિજયશ્રેયાંસપ્રભસૂરીશ્વરજી મહારાજ સાહેબ પૂ. આચાર્યદેવ શ્રી મેત્રાન ઢસૂરીશ્વરજી મ. સાહેબ, પૂ. મુનિમહારાજશ્રી ધીરત્નવિજયજી મ. સાહેબ, તથ પૂ. મુનિરાજ તપેારત્ન વિજયજી મ. સાહેબ આદિ મુનિભગવંતા તથા સાધ્વીજી મહાર જ સાહેબેની નિશ્રામાં દિક્ષા તથા જિનભક્તિ અઠ્ઠાઇ મહેાત્સવ તા. ૨૩મી જાન્યુઆરી સુધી ઉજવાયેલ વર્ષી ઢાનના વરઘાડો મહા સુદ ૧૪ શનિવાર તા. ૩૦-૧-૯૯નાં હતા. દિક્ષા મહાત્સવ ‘લાઘાણી નિવાસ' મહેતાવાસ, મુ. ધાનેરા. જીસ્લેા બનાસકાંઠામાં ઉજવાયેલ.
Page #529
--------------------------------------------------------------------------
________________
લારક .આથી વિજતીનજી મહારાજની ઘેરથા મુજબ ભાળ મળૅ સિદ્ધાન્ત તથા પારણું
wwwwww
જનની
·
અકાકિ •
મારા વિરાપ્ત 7 શિવાય જી માથ થ
.
-તંત્રીએ ૉમચંદ મેઘજી ગુઢ (મુંબઇ)
(જ) હેમેન્દ્રકુમાર મનસુખલાલ શ સુરેશચંદ્ર કીરચંદ શેઠ
(વ૩)
પાચંદ પંની સુઢ (થાનગઢ)
વર્ષ : ૧૧] ૦૫૫ મહા મહા વદ ૦)) મ`ગળવાર તા. ૧૬-૨-૯૯ [અ’ક : ૨૫-૨૬ વાર્ષિક રૂા. ૫૦ આજીવન રૃા. ૫૦૦ પરદેશ રૂા. ૩૦૦ આજીવન રૂા. ૬૦૦૦
મેં પ્રકીર્ણાંક ધર્મોપદેશ
-પ. પૂ. આ. દેવ શ્રી વિ. રામચ`દ્રસુરીશ્વરજી મહારાજા ૨૦૪૩, શ્રાવણ સુ–િ૯ મૉંગળવાર તા. ૪–૮–૮૭ શ્રીપાલનગર જૈન ઉપાશ્રય મુંબઈ–૬ (શ્રી જિનાજ્ઞા વિરૂદ્ધ કે પૂ. પ્રવચનકારશ્રીના આશય વિરૂદ્ધ કાંઇપણ લખાયું તા ત્રિવિધે ક્ષમાપના, ( પ્રવચનં ૩૦ સુ' ) અવ॰ ) આ કાળ બહુ ખરાબ છે. ઘણા જીવાને પેાતાની જાત પર, સમજ પર એટલે બધા વિશ્વાસ છે કે જ્ઞાતિની સમજ પણ અડતી જ નથી. વિષય-કષાયના રસ જીવને કદી સાચુ' સમજવા જ ન દે. ઘાર તપ તપનારા પણ વિષય-કષાયના રસિયા કદી સાચું ન સમજી શકે, તે જીવ સમ્યગ્દર્શનની વાત કરે છતાં ય સમ્યગ્દર્શન તેને સ્પો નહિ, તે નવપૂર્વનું જ્ઞાન ભણે તે ય અજ્ઞાનરૂપ અને ચારિત્રની ક્રિયા કરવા છતાં ય સયારિત્રના સ્વાદ તેને ન આવે,
આ દ્વાઇશ'ગી પામી જેમ અનતા આત્માએ તર્યા તેમ અન તા આત્માએ ડૂબ્યા પણ ખરા વેઠનાં વાકયાથી ભગવાન શ્રી ઇન્દ્રભૂતિજી આદિને સમજાવી દે. પણ જેનામાં તેની શક્તિ ન હેાય તેને તેા તેવા શાસ્ત્રોને અડવાનું પણ નહિ. આ બધી મર્યાદા આપણા ભલા માટે છે. દૂધાળાં જાનવર માટેના વાડા તેના હિત માટે છે ને ? જેટલા દૂધ ળાં જાનવર, કામગરાં જાનવર તેને ગમે ત્યાં ચરવા મૂકે તેાય સધ્યાએ આવી સૌ પેાત–પેાતાની જગ્યાએ બેસી જાય. તે સમજે છે કે, અહી બેસવામાં મા છે. માલિક ખાવા-પીવાઠિની બધી ખબર રાખે છે. તેમ આરાધક જીવા દૂધાળા જાનવર જેવા છે તેને માટે આ બધી મર્યાદા છે.
Page #530
--------------------------------------------------------------------------
________________
૫૯૦
: શ્રી જૈન શાસન (અઠવાડિક) - શ્રી જિનેશ્વરદેવ ખુદ વિદ્યમાન હોય તો પણ જેને સંસારમાં જ રખડવું હોય છે તે તેને માટે કાંઈ કરી શકતા નથી. ભગવાનનું શાસન પણ તેવા જીવોનું કાંઈ કલ્યાણ ૨ કરી શકતું નથી. ધર્મ કર હશે તે ખૂબ ખૂબ ડાહ્યા બનવું અને આ કાળમાં તે જ ખૂબ સાવચેત રહેવું પડે એમ છે. છેઆપણે જે સમ્યગ્દર્શનની વાત કરી રહ્યા છીએ તે જે પ્રાપ્ત થઈ જાય તે હું ગમે તે કશામાં મઝા જ છે. તે ધર્મ જે સાથે ન હોય અને માત્ર પુણ્યને ઉઠય હોય છે
તે કેટલી વિટંબણા હોય છે તે તમારા અનુભવમાં છે. દુઃખમાં જેમ મન નો આનં
હોય શકે તેમ દુનિયાના સુખમાં પણ દુઃખ હોઈ શકે. બહાર ગમે તેટલાં દુઃખ હોય છે પણ ધર્માત્મા હૈયાથી મઝામાં હોય અને પુણ્યના ઉઢયે ઘણાં ઘણાં સુખ હોય તો પણ કે છે અંતરથી તે વિરાગી હોય. આજે અનીતિથી ધનવાન થયેલા બધા હૈયાથી લખી દુ ખી એ છે વર્તમાન કાળની દુનિયાને બરાબર જુએ અને સમજે તે માનસિક સુ. અને દુઃખ
બરાબર સમજાય.' ' દુનિયાના પુણ્યદય કે પાપોદય કે પાપોઢયમાં મૂંઝાય તે ધર્માત્મા નહિ. આ ૨ ઈ સંસાર તે પુણ્ય-પાપનું નાટક છે. આજે હાથ જોડાનારા કાલે સામા પણ થાય. તેથી છે છે કેઈ હાથ જોડે તેથી ખુશી થવાનું નહિ અને સામે થાય તેથી દુઃખી થવાનું નહિ.
આ વાત જે બરાબર સમજાઈ જાય તે લીલા-લહેર થઈ જાય તેવું છે. સંસારનું પુણ્ય છે જ પાપનું નાટક માત્ર જોયા કરવાનું પણ તેમાં રાચવાનું નહિ કે રીબાવવાનું પણ નહિ ! જ રાગ-દ્વેષથી પર રહે તે બચી જાય. કેટલીવાર પાપોય પણ ભલા માટે કેય છે તેમ જ જ પુ ય પણ ભૂંડા માટે હોય છે. આ સમજીને સંસારમાં સમતોલપણે જીવવું છે. આ ૨. “પુણ્યદયમાં “છાકટા બનવું નથી અને પાપોઢયમાં “રાંકડા' બનવું નથી” સંસાર ! જ છે શુભ પણ થાય અને અશુભ પણ થાય સમજીને જીવે તે બચી જાય. આ સભા :- આ બધુ વારંવાર સાંભળવા મળે છતાં અસર કેમ થતી નથી ?
ઉ.-મિથ્યાત્વ ગાઢ છે. ઘણા કહે છે કે “નરકાદિનાં જે ભય તે એ સ્વર્ગ તથા ૬ મોક્ષના સુખ બતાવે છે તે બનાવટી છે. નરક સ્વર્ગ અને મેક્ષ કેને જોયા છે?' 9 ક ધર્મ કરનારે દુખી હોય તે કહે કે-“ધર્મનું આ ફળ! ધમીને ઘેર ધાડ આવે. આ ? અમારે ત્યાં ધાડ આવે નહિ. આજના સુખી બીજાને દુઃખી જૂવે તો તે માને છે. . છે અમે ડહાપણનું કામ કરીએ છીએ, આ ધર્મ કરનારાની હાલત તે જૂએ. આ બધું આ બેલાવનાર અને મનાવનાર મિથ્યાત્વ વિના બીજું કશું નથી.
- આજના ધર્મ કરનારામાં સમ્યગ્દર્શન નથી અને તે જોઈતું પણ નથી. જેને છે આ સુખમય સંસાર છોડવા જેવો લાગે તો જ ધર્મ સાચા ભાવે થાય. બાકી જેને આ 4 કે સુખમય સંસાર છોડવા જેવો છે તેમ સમજાય નહિ, તે તેને ધમ માલ વગરને છે જ હોય મોટે ભાગે જીવ દુનિયાના સુખ માટે જ ધર્મ કરે. મારાથી આ આ તે ન થાય
Page #531
--------------------------------------------------------------------------
________________
૧ વર્ષ ૧૧ : અંક ૨૫-૨૬ તા. ૧૬–૨–૯
: પ૯૧ ૨. છે એમ તે કહે. આજે ઘણા પૂજા પણ નથી કરતા અને ઘણું દર્શન પણ નથી કરતા. ૬ 8 આવા જ કદાચ તમારા ઘરમાં પણ હશે ને ? તમારા ઘરમાં જેટલા માણસો છે તે છે
બધા ભગવાનનાં દર્શન-પૂજન હંમેશા કરે જ એવો નિયમ છે ખરો? તે બધા શનાદિ કરે
ન કરે તેનું અમને દુ ખ પણ ખરું કે નહિ ? તમે બધા જ ઘણું નથી કરતા તેનું છે. છે શું? શ્રાવકપની બધી જ ક્રિયા કેટલા લોકો કરે છે ? બધા પરસ્પરનો બચાવ કરે છે
પણ પોતાની ભૂલ ન સુધારે. આવા બધા મરીને કયાં જાય તેની ચિંતા પણ કઈ કરતું જ નથી. જીવાય ત્યાં સુધી લહેર કરવી છે, તે માટે જેટલાં પાપ કરવાં પડે તે મઝથી છે વાં છે આ પો મોટો ભાગ છે.
તેનામાં સમ્યગ્દર્શન હોય ? ઘણું સાધુ-સાધવી માટે પણ આ પ્રશ્ન છે. મારામાં જ સમ્યગ્દન છે કે નહિ તેનો વિચાર માટે ભાગ કરતા નથી. જો તે વિચાર કરે તે પિતાને જ સમજણ પડે કે મારામાં સમ્યગ્દર્શન હોય તેમ લાગતું નથી. કેમ કે, કરવા
જેવું કરી શ તેમ હોવા છતાંય તે ધર્મ કરતું નથી અને નથી કરતો તેનું દુખ છે પણ નથી તે મારામાં સમ્યગ્દર્શન કઈ રીતે હોઈ શકે?
આજના ધર્મ કરનારા પોતાની જાતને ધર્માત્મા માને છે પણ શક્તિ જેટલો ધર્મ કે નથી કરતા નું દુઃખ પણ નથી કેમકે, સમ્યગ્દર્શન નથી. એકવાર પણ સમ્યગ્દર્શન લિ ૦ આવી જાય છે સમ્યજ્ઞાન મેળવ્યા વિના ન રહે અને સમ્યફચારિત્ર વિના તે ચેન જ છે
પડે નહિ. ગરીબ જીવ પણ પૈસા માટે ભુખ્યા પેટે કેટલી મહેનત કરે છે ! હરિદ્રી પણ જ દોડધામ કરે છે, ગાળો ખાય છે, અપમાન કષ્ટ વેઠે છે, તિરસ્કાર સહન કરે છે, અને ૬. ૬અહીં ધર્મના બાબતમાં અમારાથી થાય નહિ. અમારી શકિત નથી તેમ કહે છે. આ 4 આજે ભગવાનનાં દર્શન કરનારા કેટલા મળે? તેમાં પૂજા કરનારા કેટલા મળે છે છે તેમાં પોતાને સામગ્રી થી કરનારા કેટલા ? સાધુ હોય તે વ્યાખ્યાન સાંભળનારા કેટલા છે જ મળે? સાંભળનારામાં સમજઠાર કેટલા મળે? “સંસાર છોડવા જેવો છે તેમ સાધુ તે ફિ. ઇ કહયા કરે, બધા સંસાર છોડી દે તો સાધુને વહોરાવશે કે આવી વાતો કરે છે. છે તમે બધા રામને જીવાડવા ઘરમાં રહયા છે ? આવા બધામાં સમ્યગ્દર્શન હોય? એ સમ્યગ્દર્શન હેય નહિ એટલે સમ્યજ્ઞાન હોય નહિ સમ્યફ ચારિત્ર તે જોઈએ ક પણ નહિ,
આ> ઘણું ચારિત્ર પામેલાને પણ ચારિત્રની જોઈએ તેવી ચિંતા છે નહિ. ) છે ચારિત્ર પામેલાનું સુખ ઢાડ ઢાડ વધતું જાય. શાસ્ત્ર તે કહ્યું છે. કે-ચરિત્રને પામેલેરી આ જીવ બાર મહિનામાં તે અનુત્તરવાસી દેવોના સુખને પણ લંધી જાય છે. તે તે જ જ વહેલામાં વહેલો મેક્ષે જવા માટે જ ઝંખતે હોય, પોતે જે કાંઈ ધર્મ કરે તે એ ૩ લાગે, શકિત મુજબ કાંઈ થતું નથી તેવું તેને દુખ હોય, જેમ જેમ તેને ધર્મ વધે છે
Page #532
--------------------------------------------------------------------------
________________
૫૯૨ :
મ
: શ્રી જૈન શાસન (અઠવાડિક) જ તેમ તેમ તેને ધર્મ નિર્મળ થતે જ જાય. તેની ક્રિયામાં વિશુદ્ધિ આવતી જાય. જ્યારે છે આજે તે જેમ જેમ પર્યાય વધે તેમ તેમ ક્રિયા ઘટતી જાય છે. આજને ભણેલે એટલે ૨ દિ એકપણ ધર્મક્રિયા સારી રીતે ન કરે તે તેનું લક્ષણ! આ બધાના મૂળમાં સમ્યગ્દર્શનની છે ઇ ખામી છે.
તમે બધા પૈસા કમાવવા માટે કેટલો ઉદ્યમ કરો છો? તમારા ઘરના પણ બધા જ પ્રમાદી છે કે ઉદ્યમી છો? સંસારની ચિંતા ન કરતે હોય તેવો એક બઢમી અહીં ર આવનારમાં પણ નહિ હોય અને ધર્મની ચિંતા કરનારા કેટલા મળે? “શક્તિ છે એટલે ઘમ કરું છું કે નહિ, મારા ઘરના સભ્ય પણ શક્તિ જેટલો ધર્મ કરે છે કે આ જ નહિ, નથી કરતા તે કેમ નથી કરતા” આવી ચિંતા તમને થાય છે ખરી? જેને શક્તિ $ ૬ જેટલે ધર્મ કરવાનું મન પણ ન થાય અને ધર્મ ન થઈ શકે તેનું :ખ પણ ન છે
હોય તેનામાં સમ્યગ્દર્શન સંભવે ખરું? જ સમ્યગ્દર્શન પામેલાને કે તે પામવાની ઈચ્છાવાળાને આ સંસાર સુખ ગમે છે છે એટલે આઘાત લાગે, તે માને કે ગરબડ થઈ. જરાક દુઃખ આવે અને ગભરામણ થાય, 8 ૬ બેચેન થાય તે લાગે કે, હજી મારું ઠેકાણું નથી. આ સંસાર તે દુઃખનું ઘર છે, જે છે સંસારમાં દુઃખ તે આવે જ, અને દુનિયાનું સુખ ગમે તેવું હોય તે પણ ભેગવવા જ જેવું નથી જ, કઢીચ ભેગવવું પડે તે ભગવતી વખતે કંપારી થવી જ જોઈએ. કે દુનિયાના સુખનો મથી ભગવટે તેજ દુઃખનું કારણ છે. સંસારી જ દુખી કેમ છે ૨ છે? દુનિયાનું સુખ મેળવવા અને ભેગવવા ખૂબ ખૂબ પાપ કરે છે માટે. નરકમાં તે છે એવો દુઃખી છે, તિર્યંચમાં પણ દુઃખ ભેગવે છે. પરંતુ મનુષ્યમાં પણ મોટાભાગ 3
દુઃખી છે. જ તમને આ મનુષ્યપણાની બહુ કિંમત છે? આવું મનુષ્યપણું જેને મળે તેને છે. શનિએ એ બહુ ભાગ્યશાલી કહે છે. અનંતી અવંતી પુણ્યરાશિ ભેગી થાય ત્યારે જ જ મનુષ્યજન્મ મળે અને કમસ૨ અનંતી અનંતી પુણ્યરાશિ વધતી જાય છે તે જન્મ છે એ આર્ય દેશ આર્યકુલ, આર્યજાતિમાં મળે તેમાં ય જેન કુળમાં અને જેનજાતિમાં મળે. જ તમને બધાને આવો જન્મ મળ્યો છે તેને બહુ આનંદ છે? આ ભવમાં શું કરવા જેવુ જ છે? શું કરો તે આ ભવ સફળ થાય એમ કૈઈ પૂછે તે શું કહો? આ જન્મમાં સાધુ હ જ થાવ તે આ જન્મ સફળ થાય તે જાણો છો ? દેવ-ગુરુ-ધર્મની આરાધના કરનારા જ છે મોટે ભાગ આ સાધુપણું ન પમાય તેની ચિંતામાં છે. તે તો આરાધનાને નામે છે કે આપણને–અમને પણ ફસાવે છે.
(ક્રમશઃ)
Page #533
--------------------------------------------------------------------------
________________
****
પ્રેરણામૃત સંચય
5
શ્રી પ્રજ્ઞાંગ
**
માક્ષાથી ની મનેાહર મનાદા
મેાક્ષના અથી જવા કેવા હેાય, તેની મનેાદશા કેવી હેાય તે અંગે એક શ્રીમંતની વાત આવે છે. તે શ્રીમંતની કુટુ’બ-પિરવારઢિ વાળા છે. લક્ષ્મીની અધિષ્ઠાત્રી પુણ્યાથી જીવા પર રીઝે છે. તે લક્ષ્મીની અધિષ્ઠાત્રી દેવીએ જોયુ કે, આ શ્રીમ'ત હવે દશ દિવસમાં ભિખારી થવાના છે એટલે મધ્યરાત્રિએ તેને ચેતવવા તે શે'ના રૂમમાં આવી છે. તે વખતે શેઠ પાસા ઘસતા હતા. લક્ષ્મીના લેાભ, તેને સાચવવાની વૃત્તિ માણસની ઊંઘ ઉડાડી મૂકે છે. લક્ષ્મીદેવી તેને કહે કે ‘ઢશ દા'ડા પછી
શુ નહિ ાય, તમે કંગાળમાં કંગાળ થશેા.' ‘તું કાણું છે ? કેમ જવાની છે ?? તેમ તે શેઠ પૂછવા જાય તે પહેલા દેવી ચાલી ગઇ. તેને મૂઝવણ થઇ. તમારી પાસે તા કાંઇ છે નહિ. જે છે તે ચાલી જવાનું. તેા મૂઝવણ થાય ને તે શેઠના હૈયામાં જે સંસ્કારા હતા તે જાગૃ થયા. તે ઊંઘી ગયા, ઠરરાજ વહેલેા ઉડનારા આજે ઉઠયા નહિ. કુટુંબ પૂછે કેમ મેાડુ થયુ ? તે તે કહે ઊંઘ સારી આવી. જેને અર્થ-કામ ઊ'ડે ઊંડે મારા નથી લાગ્યા, એક મેાક્ષ જ જોઇએ આવી જેની મનેાવૃત્તિ છે તેવા કેવે! હાય તે વાત સમજાવવી છે.
આ. જેને પાપનેા યાગ હાય તા લાભ પણા હેાય, પૈસા-ટકા કમાતા ય હાય પણ આવી સ્થતિમાં સંસ્કાર, જાગૃત થવા તે નાનીસૂની વાત નથી. લક્ષ્મી ખુઃ આવી કહે કે, દેશ દ્વિવસ પછી જવાની છું તે તે સાંભળ્યા પછી મૂઝયેા. પણ પછી ભગ વાન, ભગવાનનું વચન અને જીવનભર સાંભળેલુ' તે ચાક્રમાં આવે છે. તમારી પાસે ય જે કાંઇ છે તે જવાનું છે માં તમારે જવાનુ છે, તે તમારી શી ઇચ્છા છે ? તમને જે કાંઈ પુણ્યથી મળ્યું હાય અગર તમે ગમે તેમ કરી મેળવ્યુ હાય તે ચાલ્યું' જવાનુ છે તેમ ખબર પડે તેા તમને શું થાય ? રાજાએના રાજ ગયા. રખડતા થઇ ગયા ... ક શ્રીમંતા ભિખારી થઇ ગયા.. તમે તે રાજ ધર્મ કરનારા, સાધુ પાસે જનારા, ભગવાનને માનનારા તા તમને શું થાય ? આ શેઠને શાંતિ થઇ ગઈ તેમ તમને થાય ? કુટુબીઓને ભેગા કરી તે શેઠે વાત કરી તેા ય કેાઈ ગભરાતું નથી. કાંઈ રહેવાનું નથી તેમ સાંભળ્યા પછી આ શ્રીમંત સાવધ થઈને સૂઈ ગયેા. કુટુંબની પણ તે જ
Page #534
--------------------------------------------------------------------------
________________
૫૯૪ ;
| શ્રી જૈન શાસન [અઠવાડિક] ' દ. ઇચ્છા કે – “લક્ષમી જવાની જ છે. તે જાય તે પહેલાં જ તેને કાઢી મૂકીએ તે કેમ?” ૬ કરોડ રૂ. નો કશ વિસમાં વહિવટ થઈ જાય ને ? જવાની છે તેમ ખબર પડયા પછી ર લમી ખરચી નાંખવાનું તમને મન થાય ?
આ કાળમાં ખાવા-પીવા જેની પાસે હોય તે બજારમાં જાય છે તે તે ધર્મ જ નથી સમજતા, આજે બજાર કેવું છે ? જે મેટા મેટા બજારે છે તે ય પ્રામાણિક છે ? ?
જે કઈ પ્રામાણિક રહેવા માગે છતાં આ કાળ પ્રામાણિક રહેવા દે તેવું નથી તે જ સમજ્યા પછી કો સમજુ બજારમાં જાય ? આટલી સામગ્રી પામેલાને તો એમ જ થવું જ જોઈએ કે – એક મેક્ષ જ મેળવવા જેવું છે. બીજું કશું મેળવવા જેવું નથી. બધા જ છે ય સાધુ થાય તેમ ન બને. સંસારમાં રહેવું પડે. સંસારમાં અર્થ–કામની ય જરૂર જ પડે. પણ જે મેક્ષને, દેવ-ગુરૂ-ધર્મને માનનારે છે તેને આ વખત આવે તે શું થાય? છે. તે શેઠ પણ કહે કે, “તમે બધા કહે છે તે બરાબર છે. હવે આપણે લક્ષ્મી કે જોઈતી જ નથી. તે જાય તે પહેલાં આપણે તેને કાઢીએ લક્ષમીને જે કાર, તેની લકમી ૬ રહે. લક્ષમી સાચવે તે લક્ષમી રહે કે લક્ષમી સમાગે વાપરીએ તે રહે ? પાપના છે આ ગે લક્ષમી મેળવવી પડે, રાખવી પડે પણ તેના પર વિશ્વાસ રાખવા જેવું નથી. આ જ આ વાત શેઠના હૈયામાં હતી. તમારા હૈયામાં છે ?
દુનિયામાં બધાને અર્થ–કામ જોઈએ છે તે કેટલાને મળે છે ? ભુખ્યા-તરસ્યાં ? કેટલા મરે છે ? લાખો માણસો ભુખ્યા મરે છે તે શાથી ? તેને પૈસા નથી મળતા છે તે જોઇતા નથી માટે ? મહેનત નથી કરતા માટે ? તમારી જેમ ગોઠવીને પાપ નથી જ કરતા માટે ? પસા–સુખ મળવાં અને ભોગવવા તે કોના હાથની વાત છે ? પૈસે-ટકે જ ૬. પુણ્યથી મળે કે લુચ્ચાઇથી મળે ? પુણ્યથી જ મળે તેવી શ્રદ્ધાવાળો જીવ લુચ્ચાઈ ત્રિ છે કરે ? આર્ય દેશના લોકોને સંસારમાં કેટલી ઈચ્છા હોય ? આદેશ, જાતિ, કુલમાં જન્મેલાં, આર્ય સ્વભાવવાળા જીવને સંસારમાં શું જોઈએ ? અતિ ઉના ઘીથી ચોપડેલ છે
અનાજ અને સાંધા વગરનું કપડું, ઉપાય નથી, ત્યાગ થઈ શકતું નથી માટે જરૂર પડે છે છે તે મેળવે તે કેવું મેળવે ? તે પણ પુણ્યથી જ મળે તેમ જાણતો હોય તે અનીતિઈ ના માર્ગે જાય ? બધું જવાનું છે તેમ જાણ્યા પછી બીજની તે ઊંઘ ઉડ, ગાંડ થાય,
તે આ શેઠ મજેથી ઊંધી ગમે તે કઈ શ્રધ્ધાના બળે ? આપણે અહી થી મરીને ક્યાં છે દિ જવું છે ? દુર્ગતિમાં ન જવું હોય તે આપણા હાથની વાત છે કે બીજાના હાથની રિ ર વાત છે ? પૈસે-ટકે, તેની મોજમજા દુર્ગતિમાં લઈ જનારે છે તેમ ખબર છે ?
જો આ વાત યા હોય તે માણસ પૈસો કે સુખ મેળવવા પાપ કરે ? કઢાચ 1 પાપ કરવાં પડે તે તે મજેથી કરે કે દુઃખી હયે કરે ? તે જીવ મજેથી ઉઘે કે જે
છે.
Page #535
--------------------------------------------------------------------------
________________
છે.
વર્ષ ૧૧ અંક ૨૫-૨૬ તા. ૧૬–૨–૯ :
છે તેની ઊંધ ઉડી જાય ? આટલાં પાપ કરનારે હું મરીને ક્યાં જઈશ તેમ થાય છે ? જ તમારું જીવન કેવું છે ? “મરવાનું નક્કી છે તે અમે ચાલે ત્યાં સુદ્ધ ખોટાં કામ કરતાં
નથી. છેટું કામ કરવું પડે તે દુઃખ થાય છે, પશ્ચાતાપ થાય છે. સારા કામ શોધી ૨ ત્ર શોધીને કરીએ છીએ. આમ તમે કહી શકે તેમ છે ? તે શેઠીયો આમાનો હતો. છે છે માટે તેને સાંભળ્યું કે બધું જવાનું છે તે ક્ષણવાર દુઃખ થયું પણ પછી તરત જ થી વિચાર્યું કે તે શું જાય, મારે જે તેને કાઢી મૂકવી. તે આખું કુટુંબ સંમત થઈ ગયું. ૬
સભા બધા જ તેવા.
જેને મોક્ષ જ જે એ છે. અર્થ-કામ ન છૂટકે કરવા પડે છે પણ કરવાનું મન (ર ર નથી, તેના માટે પાપ તે થાય જ નહિ આવા વિચારવાળા બધા આવા જ હોય.
મેક્ષાથને પાપના યોગે સંસારમાં રહેવું પડે તે હજી અર્થ-કામની જરૂર પણ જ પડે, ઇચ્છા પણ થાય. પણ તે બે માટે અનીતિ–ચારી-જૂઠ કરવું તે મરવા બરાબર હિ લાગે. પૈસાના અને મોજમજાના અથી, પૈસો મેળવવા કે મેજમજા કરવા અનીતિ ન જ કરે તેવા આ મળે ? જે પૈસા માટે મોજમજા માટે અનીતિ કરતા હોય તે ય મનમાં દુઃખી હોય તેવા ય મળે ?
મોક્ષ જ એક અર્થ છે, અર્થ-કામ ભૂંડા છે આ વાત શેઠના હૈયામાં હતી ? ૨ માટે મજેથી મૂઈ ગયો અને દશ દિવસમાં બધી લક્ષમી ધર્મ–માર્ગમાં વાપરી નાંખી. આ છે અને દશમા દિવસની રાત્રિએ મજેથી સૂઈ ગયે. તે તે દિવસે દેવી પાછી આવી અને છે શેઠને ઢંઢાળીને ઉઠાડી કહે, તે કાઢી નાંખેલી લક્ષમી બધી તારા ઘરમાં પાછી આવી છે છે છે. હવે હું જવાની નથી. આવા જીવોનું પુણ્ય ફળે. લક્ષમી ખરાબ લાગ્યા પછી હું ૨ વાળી ઝીને કાઢી મૂકી તો એવું પુણ્ય બંધાયું છે કે વર્ણન ન થાય.
' લહમીદેવી ભિખારીને પૈસા આપે ? જે લેકે લક્ષમી ખાતર દેવ-દેવીની આ પૂઠે પડ્યા છે તે ભિખારી થવાના છે. જેને મોક્ષ જ જોઈએ તેની મનોદશા કેવી હોય છે તે સમજાય છે ને ? જો આયે દેશમાં જન્મેલાંને મોક્ષ યાદ ન આવે તે કલંક છે. ૨
અન્યાયથી ય અર્થ-કામ મેળવતાં દુઃખ ન થાય તે ય કલંક છે. તે બધા જમ્યા છે આ દેશમાં પણ સ્વભાવથી અનાય છે. અહીંથી એવી જગ્યાએ જવાના કે ઘણા કાળ 1 સુધી ધર્મ જ ન પામે. માટે તમારે સંસારમાં પાપના યોગે અર્થ-કામની જરૂર પડે છે પણ તેને ભૂં માનો તે બેના માટે ભૂંડા ન થાવ તે કલ્યાણ થાય.
a
Page #536
--------------------------------------------------------------------------
________________
આ જ શ્રી દેપલા જૈન તામ્બર મૂર્તિપૂજક સંઘ
મેસર્સ ચેતન એન્ડ કંપની, ૬૨૨, એ-દ્વારકેશ ગલી, ૧લે માળે, મુળજી જેઠા માર્કેટ, મુંબઈ. ૬િ ફેન : (ઓફીસ) ૨૦૮ ૦૫૯૪, [ઘ] ૬૧૪ ૭૯૬૬ [ટ્રસ્ટ રજી. નં. એ ૪૩-ભાવનગ૨] . કોમનહર હર - હોરર-એસ-હકરા ૯ થી
. ' કબૂતર માટે જુવારની અરજી ૬ જીવદયા પ્રેમી,
દેપલાથી લી. શ્રી દેપલા જેન વેતામ્બર મૂર્તિપૂજક સંઘના જય ? તે સ્વિકારશે. પ્રણામ સાથ લખવાનું કે શ્રી દેપલા જૈન સંઘ છેલ્લા પાંચ વર્ષથી પ. પૂ. ઈ આચાર્ય શ્રી રત્નસુંદરસૂ. મ. સા. ની તથા મુનિ શ્રી વસુંધરવિ. મ. સા. ની પ્રેરણાથી
પાલીતાણા તીર્થની આજુબાજુના ૧૦૦ ગામડાઓમાં કબૂતરોની ચણ માટે જરૂરીયાત મુજબ ૬ ૩ થી ૪ ગુણ જુવાર ટ્રાન્સપોર્ટ મારફત મોકલવામાં આવે છે. ર નાના ગામોમાં પૈસાના અભાવે કબૂતરને જુવાર નાખવાનું બંધ થયેલ હોવાથી છે આ કાર્ય શ્રી દેપલા જેન સંથે ઉપાડેલ છે જેથી લાખો કબૂતરને ચણ મળે છે. દર ર વર્ષે તે પ્રત્યેક ગામોમાંથી જુવાર મોકલવા માટેની અરજીઓ અમારા શ્રી સંઘ ઉપર જ 9 આવે છે અને જરૂરીયાત પ્રમાણે જુવાર મોકલવાને અમારે પ્રયત્ન ચાલુ છે.
આપ જીવદયા પ્રેમી છે તે આ મુંગા અને અબોલી નિર્દોષ જીવો વતી અમારી નમ્ર અપીલ છે કે આ અમારા કાર્યમાં આપ સહભાગી બની કુલ નહી તે ફુલની પાંખડી જ રૂપે કંઈક રકમ મોકલવા ગ્ય ઘટતું કરશે તેવી મુંગા જ વતી નમ્ર વિનંતી છે. છે સહકાર બદલ આભાર, વધુ સહકારની અપેક્ષા. ૬ તા. ક. : (૧) મુંબઈના સરનામે ચેક મોકલી રસીદ મેળવી લેવા વિનંતી. . છે ચેક “શ્રી દેપલા જેન વેતામ્બર મૂર્તિપૂજક સંઘ” ના નામે લખો. (૨) દર વર્ષે
૪૦૦ થી ૫૦૦ ગુણી જુવાર આપવામાં આવે છે. (૩) અગીયાર હજાર રૂપિયાની જ દિ રકમ આપનાર ઠાતાને પારેવાની જુવારની ફાઈલ બનાવીને આપવામાં આવશે.
એજ લી. - શ્રી દેપલા જૈન શ્વેતામ્બર મૂર્તિપૂજક સંધ ૨
ના જય જિનેન્દ્ર જયસુખલાલ બાબુલાલ દેશી - (દેપલાવાળા)
Page #537
--------------------------------------------------------------------------
________________
છે જ સંભોગ સે સમાધિ સબસે બડા પાખંડ + 5
- યુવાચાર્ય શ્રી મહાપ્રજ્ઞ .
[શ્રી રજનીશજી કા “સંભોગ મે સમાધી કા સિદ્ધાંત ઉનકે સ્વયં કે ચરિત્ર ૨ : સે હી ખોખલ, મિથ્યા ઔર દુરાચારી વૃત્તિ કા પોષક સિદ્ધ હો રહા હૈ વે સ્વયં છે છ વર્ષો સે યહ સાધના (પાપાચાર) કર રહે હૈ, પરંતુ ઉન્હેં અબ તક સમાધી પ્રાપ્ત છે ર નહી હુઇ ઔર વે પુનઃ પુનઃ ભેગ-લાલસા મેં રગે પગે રહે ! વાસના જોર પકડે તબ છે.
વ્યવસ્થા પૂર્વક અપની પસંદ કી શિષ્યા કે બુલવાકર કામાગ્નિ શાંત કરને મેં જુટ લ ન જાતે હૈ, જે પુનઃ સુલગને કે લિયે હી હોતી હૈ કભી કઈ નઈ-નવેલી ઇનકે આશ્રમ છે ધ મેં આ જાય ઔર ઈનકી દ્રષ્ટિ ઉસ પર જમ જાય, લભતા બઢ જાય, તે ઉનકે સંકેત જ સે અંતરંગ મકિતને ઉસે કુલા કર ભગવાન કે સમર્પિત હોને કે લિએ તૈયાર કરતી હ.
હૈ યહ બાત જાપાની સુન્નરી કે કથન સે પ્રમાણિત હો ચુકી હ પરંતુ મિથ્યાવ
એવં ભેગ-લાલસા મેં પડે ભકત-ભક્તનિયા કે જ્ઞાન ચક્ષુબંઢ હ ! ઈસી સે કલિયુગી છે ભગવાન કી બની હુઈ હૈ, ખૂબ બની હુઈ હે . કકિ સામાન્ય મનુષ્ય મૈથુન–સંજ્ઞા એ સે વંચિત નડી રહ સકતા છે એસે કામ-રંગ મેં રંગે હુએ લેગ કે રજનીશધર્મ ૨ છે અતિ આકર્ષક લગેગા હી
| યુવા ર્ય મહાપ્રજ્ઞજી કા યહ લેખ રજનીશજી કી ધ્યાસસાધના કા ભી એખલાછે પન સ્પષ્ટ કર રહા હે ! “અણુવ્રત પાક્ષિક કે ૧૬–૩–૮૧ સે યહ લેખ સાભાર ઉક્ત : યિા જા રહા હે ].
ધ્યાન સ્વ-અનુભવ કી સ્થિતિ હે સાધના કા યહ મૂળ આધાર હે જિતને ૨ હું રહસ્ય ઉદ્દઘાટિત હુએ હૈ, યે સબ ધ્યાન-કાલ મેં હી હુએ હે મન કી એકાગ્રતા કે છે સાધકર હી હૈજ્ઞાનિક નયે રહસ્ય પ્રકટ કરતા હે . અધ્યાત્મ-સાધક ભી માનસિક એકા- આ
ગ્રતા કે ચરમ-બિન્દુ પર પહુંચ કર હી નયે રહસ્ય પ્રકટ કરતા હે ધ્યાન કે બલ ૬ ઇ. પર ભગવાન મહાવીર ને અનેક નયે સત્ય ઉદ્દઘાટિત કિયે . મહાત્મા બુદ્ધ ને ધ્યાન છે ર કી સાધના કર મધ્યમ પ્રતિ પઢા કા ઉપદેશ દિયા ! જિન આચાર્યોને ધ્યાન કી ગહરાઈ ? છે મેં જાકર દેખા ઉન્હેં નયે રહસ્ય પ્રાપ્ત હુએ અધ્યાત્મ ક માર્ગ ધ્યાન કી પ્રસ્તુતિ હે
ઇસ યુગ મેં દયાન -સાધના અત્યન્ત અપેક્ષિત હે કુછ લોગ માનતે હૈ કિ ય શું ધ્યાન-સાધના યાગિયોં કે લિએ, જંગલ મેં રહને વાલે કે લિએ જરૂરી છે, ગૃહસ્થ છે છે કે લિએ ઉરાકી કે ઉપયોગિતા નહી ધ્યાન–સાધના કે પરિણામે ને ઈસ બ્રાતિ કે જ જ તોડા હે યકિત વ્યકિત કે યહ અનુભવ હુઆ હૈ કિ ધ્યાન કે બિના જીવન સ્વસ્થ છે
Page #538
--------------------------------------------------------------------------
________________
ર
* ૫૯૮ :
: : શ્રી જૈન શાસન [અઠવાડિક) થઇ
-~- જ નહી રહ સકતા ! ઈસીલિએ આજ સ્થાન-સ્થાન પર ધ્યાન-કેનદ્ર ચલ રહે હે ! એસે છે
સૈક ધ્યાન કેન્દ્ર છે, જેહાં હજારો વ્યક્તિ વિભિન્ન પદ્ધતિ સે ધ્યાન કી શિક્ષા લે છે જ રહે છે, ધ્યાન કી પરમ્પરા પુનઃ વ્યાપક હો રહી છે જ મર્યાદા ઓર શુદ્ધિ :
મેં માનતા હૂં કિ સીમિત વસ્તુ હી વિશુદ્ધ રહ સકતી હે ગંગોત્રી કા પાની છે જિતના નિર્મલ છે, ઉતના નિર્મલ ગંગા કા પાની નહી છે. જે સે-જૈ યે ગંગા કા જ વિસ્તાર હુઆ હે, વસે–વૈસે ઈસમેં મિશ્રણ હેતા ગયા છેધ્યાન ઔર યોગ-સાધના કી ભી યહી બાત છે !
આજ ધ્યાન-કેન્દ્રો કે અનેક મઠાધીશ હે જો ભગવાન બન કર પૂજા પ્રાપ્ત કર છે હે ! અનેક ધ્યાન–કેદ્રો મેં વિશુદ્ધ ધ્યાન સાધના મેં મિલાવટ હો રહા હે ! અભી- 9 અભી અનેક પત્ર-પત્રિકાએ મેં કુછેક આશ્રમે કી ગતિવિધિ કે ચિત્ર પે હૈ યહ ૨ જ સારી ગંદગી ધ્યાન કે નામ પર આ રહી છે, એસા જ્ઞાત હુઆ યદિ યહ કેાઈ ર ફિલ્મી ગતિવિધિ હોતી તે મુઝે આશ્ચર્ય નહી હોતા ! ય િકઈ યુવકે કો પથભ્રષ્ટ છે ઇ કરને વાલી કથા હોતી તે ભી મુઝે નહીં અખરતા ! કિનતુ યહ સબ કે રહા હે .
“સમાધિ” કે નામ પર સમાધિ ધ્યાન કી અંતિમ વ્યવસ્થા હે ઉસકે વ્યર્થ સાબિત છે ૬ કરને કે લિએ અથવા અપતી વાસના કે ચરિતાર્થ કરને કે લિએ, કુછ તથાકથિત
ભગવાન, સંભોગ કે સંભોગ કે સાથ જોડ રહે છેપ્રાચીન આચાર્યોને સાધના છે. કી જિન અવસ્થાઓ સે ગુજર કર સમાધિ કે પ્રાપ્ત કિયા થા, ઉન સાધને જ
કે આજ વે નકાર રહે હે ! વે આજ કે ભગવાન સંભોગ સે સમાધિ કો પ્રાપ્ત કરને ૨ કી બાત કર રહે હે ! સમાધિ-પ્રાપ્તિ કા આજ એક માત્ર સાધન છે – સંભોગ કરી છે અધ્યાત્મ કી યહ બડી-સે-બડી વિડમ્બના હે ઇતિહાસ મેં એસી વિડમ્બના ન પહેલે જ જ ન સુની, ન દેખી ૬સબસે બડા પાખંડ :
- ભારત મેં વામ-માગ કી સાધના બહુત પુરાની છે. અનેક શતાબ્દિ તક જ જ તાંત્રિક પ્રયોગ ચલે મદિર, માંસ મૈથુન આદિ પાંચ મકાર ચલે ! કિસી અધ્યાત્મવાદી છે ક ને ઉસકા સમર્થન નહી ક્રિયા પહલે ઉસકી કાર્યપ્રણાલી અત્યન્ત ગુહ્ય રખી જાતી થી છે. છે આજ એસા કુચ ભી નહી હે અનેક વેગ આશ્રમ મેં અશ્લીલ પ્રયોગ કરવા જાતે જ છે, સામૂહિક સંભેગ સે સમાધિ અવસ્થા પ્રાપ્ત હોને કા આશ્વાસન દિયા જા રહા હે કે જ એહ ! ક્તિની વિડમ્બના ! અધ્યાત્મ કે નામ પર ઇસસે બડા પાખંડ સૌર ક્યા હો ૨ દિ સકતા હૈ ?
Page #539
--------------------------------------------------------------------------
________________
જનક
છે વર્ષ ૧૧ અંક ૨૫/૨૬ તા. ૧૬–૨–:
" : ૫૯ જે વ્યકિત ભારતીય સંસ્કૃતિ કી વિકૃતિ સે પરિચિત નહી હે, અધ્યાત્મ કી છે છે પવિત્ર ભાવના સે અનજાન છે કે લોગ ઇન સબ બાતોં મેં ફંસ જાતે હૈ કિન્તુ
ભારતીય જનમાનસ સમાધિ કી પવિત્રતા સે પરિચિત છે, સમાધિ કી શક્તિ કે જાનતે જ છે હે, વે ઇસ ભુલાવે મેં આકર ઈતની ઘણિત પ્રવૃત્તિયાં મેં અપની શકિત કા વ્યય કરના નહીં ચાલેંગે !
મનુષ્ય મેં દો પ્રકાર કી વૃત્તિયાં હોતી હે - મૌલિક ઔર અતિ આહાર સંજ્ઞા, મેથુન સંજ્ઞા ઔર પરિગ્રહ સંજ્ઞા - યે ચાર મૌલિક વૃત્તિયાં છેઅધ્યાત્મ કે
આચાર્ય કહતે હૈ, જબ તક યે મૌલિક વૃત્તિયાં નષ્ટ નહી હોતી તબ તક સમાધિ કી છે બાત તે દૂર, વ્યકિત અધ્યાત્મ કી દિશા મેં એક પગ ભી આગે નહી બઢ સકતા
આજ હમારે તથાકથિત ભગવાન ઈન વૃત્તિર્યો કે ભૈગ સે સમાધિ પ્રાપ્ત કરકે વાને કા ઢિંઢોરા પીટ ૨૩ હે ઇસસે બડા બુદ્ધિ કા દ્રિવાલિયાપન ઔર ક્યા હો ૬ સકતા હે ? ય િભેગ સે હી સમાધિ પ્રાપ્ત હો જાતી તે યોગ કી બાત વ્યર્થ છે આ જ સમાધિ લક્ષ્ય છે ! એગ ઉસ લજ્ય-સિદ્ધિ કા માર્ગ છે, સાધન છે ભેગ ઈસ માગે એ છે કા બાધક હે
- તથાકથિત ભગવાને કે શિવિર મેં સાધના કરને વાલે અનેક સાધકે સે પૂછા, તે લગા આમોદ-પ્રમેહ કો હી ધ્યાન માનતે હે યથાર્થ ધ્યાન સે કે દર હી હે !
મ: કિસી વ્યક્તિ વિશેષ કી આલોચના કરના નહી ચાહતા . મેરા વિરોધ ઉન સબ આધુનિક ભગવાન સે હે જે વામ-માર્ગ કે સમાધિ માર્ગ માનતે હૈ ઔર અધ્યાત્મ કે નામ પર વિડમ્બના કરતે હે હે જિસ ડાલ પર બૈઠે હૈ, ઉસી પર કુઠારાઘાત કર જ રહે છે કે સી મૂર્ખતા ! છે કે ભગવાન સમાધિ કા લાલચ દેકર અપને ભકતો કે પથગ્રુત કર રહે છે ૬િ ઈસસે ભગવાને કા કુછ નહી બિગડેગા, કિન્તુ ભોં કા અધ:પતન નિશ્ચિત છેપુનઃ
ઇસ પ્રકાર એ ધ્યાન-કેન્દ્ર યા યોગ આશ્રમ બદનામ હોને ૫૨, સારે ધ્યાન-કેન્દ્રો પર ઉસકી આંચ આતી હૈ, યહ સબસે ખતરનાક સ્થિતિ છે ! '
એક રાની બાત” હે ! એક ગાંવ કે લોગ બહુત પ્રામાણિક થે છે કેઈ ચોરી ? ૨ નહી કરતા થા. | એક આદમી ને ચોરી કર લી સભી વ્યકિત પર શંકા હોને ૨ જ લગી ! યદિ એક વ્યક્તિ ચોરી કર સકતા હે, તો દૂસરા ભી ચારી કર સક્તા હે, જ ર તીસરા ઔર ચૌથા ભી ચોરી કર સક્તા છે !
ઇસી કાર ધ્યાન આશ્રમ કે લિએ ભી આશંકા કી સ્થિતિ બન સક્તી હે છે એક આશ્રમ મેં કદિ યહ અશ્લીલતા ચલતી હે તે “ક” “ખ” કે આશ્રમ મેં ભી ચલ સક્તી હે ૨ હ સંદેહ ધ્યાન–આશ્રમ પર કુઠારાઘાત હે .
Page #540
--------------------------------------------------------------------------
________________
૬૦૦ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) છે આ સંયમ કે બિના સિદ્ધિ નહીં ! છે સમાધિ કી પ્રાપ્તિ એક અદ્દભુત ઘટના છે વૃત્તિ પર નિયંત્રણ કિએ બિના
સમાધિ કી પ્રાપ્તિ નહી હો સકતી ! જે વ્યક્તિ “કામ-વાસના” પર નિયંત્રણ નહી જ J ૨ખતા, વહ ધ્યાન કી ગહરાઈ મેં નહી જા સકતા
મને વિજ્ઞાન કા સૂત્ર છે – ઇરછાએ કા દમન મત કરો . યહ એક તથ્ય હે, જ ૨. સચાઈ હે . કિત હમેં ઇસકા અર્થ સહી રૂપ મેં સમઝના હોગા | ઈસકા અર્થ યહ ' નહી હૈ કિ વ્યક્તિ મર્યાતા કા ઉલંઘન કર ભોગ ભોગે પશ્ચિમી સમાજ ને મને8 વિજ્ઞાન કે સૂત્ર કા યહ અર્થ નિકાલ કિ મનુષ્ય અમર્યાદ્રિત ભંગ ભેગે આજ વહ છે ૬ સમાજ કામાન મેં સુલગ રહા હે ઉછુખલતા સે વહ પીડિત હે ઉસકા સમાધાન : આ પાને કે લિએ વે અધ્યાત્મ કી ખોજ કર રહે હે ! ઇસકે લિએ વે ભારત આ રહે છે ઇ યઢિ યહાં કે ભગવાન ઉનકે સમક્ષ વહી ભેગને કા માર્ગ ૨ખતે હે ત વે બેચારે છે ૧ કિતને હતાશ હોતે હે છે કે સી વિડંબના ! યદિ યહાં કે યોગ-આશ્રમ મેં ભાગ કા, ૬ આમેઢ-પ્રમેa કા વાતાવરણ હી બન રહેગા ઔર સંભોગ સે સમાધિ પર બલ દિયા જાતા રહે તે ભારતીય પ્રણાલી પર યહ એક અમિટ કલંક બન જાએ મા !
પ્રત્યેક વ્યક્તિ મેં કામ, ભય, લેભ આદિ કી વૃત્તિમાં હોતી હૈ, સંજ્ઞાઓ હોતી છે ક હે યુવાવસ્થા મેં યે વૃતિયાં ઉભરતી હે યદિ ભેગ કે આચાર્ય ધન વૃત્તિ કે ભેગને કી બાત કહતે હે તે ઉન વૃત્તિયાં કે ઉગ્ર હોને કા સહારા મિલ જાતા હે
ઔર યુવા વર્ગ કો માર્ગ–ચુત હોને મેં સહયોગ પ્રાપ્ત હો જાતા હે ! માકર્સ ને કહા થા, “સામ્યવાદ પર વિશ્વાસ અને સે સમૂચા રાષ્ટ્ર એક પરિવાર બન જાયેગા ! છે કેઈ પતિ નહીં, કોઈ પત્ની નહી કઈ પિતા નહી, કોઈ પુત્ર નહી ” માકર્સ કી છે યહ ભવિષ્યવાણી અત્યન્ત અસત્ય સિદ્ધ હુઈ હે ! કઈ દેશ મેં સામ્યવાદ કી સ્થાપના
હુઈ, કિન્તુ આજ ભી વહાં વંશપરમ્પરા હે . પિતા હે, પુત્ર છે, પતિ છે, પત્ની છે . ૨ કે પારિવારિક વ્યવસ્થા હે ! માકર્સ કી બાત અસત્ય સિદ્ધ હુઈ, કિન્તુ આ જ કે ભગવાન ૨ ભારત કી પવિત્ર ભૂમિ પર ઉસ અસત્ય કે સિદ્ધ કરને મેં જુટે હુએ છે કહતે ૦ હે, “ભિન્ન-ભિન્ન કુટુમ્બ કી આવશ્યક્તા નહી હે . પતિ-પત્ની કે સમ્બ ધ કા કઈ
ઔચિત્ય નહી હે ” ઇસી ચિન્તન સે “સંગ સે સમાધિ કા જન્મ હમ ઉછૂખલ છે છે યૌનાચાર કે પ્રસ્થાપિત કરને કા ઉન ભગવાને ને પ્રયત્ન કિયા ! ઉનક યહ પ્રયત્ન પ્રાચીન વામ-માર્ગ કો ભી ભુલા દેતા હે
ને જિસ સમસ્યા કી ઓર અંગુલિનિર્દેશ કિયા હૈ, વહ ભેર અકેલે કી કે સમસ્યા નહી હે . અધ્યાત્મ મેં વિશ્વાસ રખને વાલે સભી લોગ આજ કી યૌનાચાર
Page #541
--------------------------------------------------------------------------
________________
આ વર્ષ ૧૧ અંક ૨૫/૨૬ તા. ૧૬-૨-૯૯ :
: ૬૦૧ છે કી સ્થિતિ સે ચિંતિત હે ચાહતે હૈ કિ કિસી ભી કીમત પર અધ્યાત્મ કી શુદ્ધતા છે ઔર પવિત્રતા કે બનાએ રખના હે
ધ્યાન અમૂલ્ય નિધિ હે ! ઈસસે હી રૂપાતરણ હો સકતા હે “કામ” કા દમન 8િ નહી, ઉસકા ઉઠારીકરણ હોના ચાહિએ ધ્યાન સે યહ પ્રક્રિયા હો સકતી હે કામ છે કે સેવન સે કમ મિટતા નહી, ઉભરતા હે ! ઈસકે રૂપાન્તરણ સે પ્રાપ્ત હોને વાલી ૨ આ ઉજા સે અસામાન્ય કાર્ય સિદ્ધ કિએ જા સકતે હે ઈતિ , (સમ્યગ્દર્શન) છે
કોંખેશ્વર મહાતીર્થ હાલારી ઘર્મશાળા 1 ભવ્ય અંજન શલાકા પ્રતિષ્ઠા મહોત્સવ 1.
અત્રે નૂતન ત્રણ માળના ભવ્ય જિનાલયમાં પ્રતિષ્ઠિત કરવાના મૂલનાયકશ્રી અમૃતેશ્વર પાર્શ્વનાથજી આદિ નવ જિનબિંબની અંજન શલાકા તથા ગુરૂપૂર્તિની પણ $ પ્રતિષ્ઠા મહોત્સવ પોષ વઢ ૧૧ થી મહા સુઢ ૬ સુધી પૂ. આ. શ્રી વિજય જિનેન્દ્ર 8
સૂરીશ્વરજી મ. પૂ. પ્રવર્તક મુ. શ્રી યોગીન્દ્ર વિજયજી મ. આઢિની નિશ્રામાં ભવ્ય છે
રીતે ઉજવાય છે ૧૧ દિવસના કરેક કાર્યક્રમ ઉત્સાહથી થયા ૩૩ ટંકના સંઘ જમણ ( સારી રીતે થયા અને ઉજવણી બોલીએ જવઢયા ફંડ વિ. સારા ઉત્સાહથી થયા છે.
પ્રતિ ના નિર્માણ યોજના દ્વારા ઘણું ભાવિકોએ પ્રતિમાની અંજન શલાકા કરાવવાને લાભ લીધેલ છે. કુલ ૧૪૪ પ્રતિમાજીની અંજનવિધિ આ ઉત્સવમાં થઈ છે.
' પૂ. આચાર્યદેવશ્રી તા. ૨૪–૧-૯૯ ના વિહાર કર્યો છે તા. ૪–૨–૯૯ના થાન- B ર ગઢ પહોંચશે ત્યાંથી તા. ૫-૨–૯૯ ના ઓળીયા તીર્થ થઈ છ'રી પાલક સંઘ છે અત્રે તા. ૧૯-૨-૯૯ ના શંખેશ્વર મહાતીર્થ માં તીર્થ માળારોપણ થશે.
પાલીતાણ : ભીવ ડીવાળા ગં. સ્વ. સુશીલાબેન નેમચંદ કચરા મારૂના વરસી- ૨ આ તપના પારણા એસવાળ યાત્રિક ગૃહમાં પૂ. આ. શ્રી વિજય રવિપ્રભસૂરીશ્વરજી મ. પૂ. આ છે આ. શ્રી વિશ્વ અજિતસેન સૂરીશ્વરજી મ. આત્રિની નિશ્રામાં ઉલ્લાસથી થયા હતા. પૂ. 6 ૨ સા. શ્રી કૈવલ્યરત્નશ્રીજી મ. પણ આ પ્રસંગે પધાર્યા હતા.
મહુવા : અત્રે પૂ. આ. શ્રી વરિષણ સૂ. મ. ની નિશ્રામાં શ્રીમતી સરલાબેન છે જ બળવંતરાયનાં વરસીતપનાં પારણુ ઉ૯લાસપૂર્વક થયા હતા.
Page #542
--------------------------------------------------------------------------
________________
* ચિંતનને અંદર જ
-પૂ. સા અનંતગુણાશ્રીજી મ.
૬ ૦ લોભની નાગચૂડમાંથી ઉગરવાને સીધે-સરળ રસ્તો છે કે સતરૂપી જરૂડના
શરણે જવું ! ૨ • ઈચ્છા રૂપી ડાકણને નાથવા માટે જરૂર છે ત્યાગ અને સંયમરૂપી બેડીની ! જ • અનન્ત ગુણાનો સ્વામી આત્મા આજે જડના સંસર્ગથી, જડને જ ચેતન માની
અનંત દુર્ગુણેને સ્વામી બને છે. તે તેને નાથવા મૂળમાંથી જડ ઉખેડવા આકરો પુરુષાર્થ કરવો જ પડશે. માણસ પોતાના વિચારોથી જ ઉદર્વગતિ કે અધોગતિને પામે છે. માટે સારા વિચાર જ કરવા જોઈએ અને ખરાબ વિચાર અભડાવી ન જાય તેની કાળજી રાખવી જોઈએ. સારા માનવ તેજ કહેવાય જે પોતાના વિચારે ઉપર કાબૂ રાખી શકે. અહિંસાદિના વિચારેથી સૂતેલી માનવતા જાગે છે. જે જગતમાં વરદા રૂપ બને છે. હિંસાદિના વિચારોથી માનવતા નાશ પામે છે. પશુતા પેદા થાય છે. જે જગતને શ્રાપરૂપ બને છે.' સત્સંગ અને દુર્જનની અસર, બાગ બગીચામાં જનાર પુપની સૌરભથી તનમનની તાજગી લઈને આવે છે અને કેલસાની દુકાને બેસનાર કપડાં ઉપર કાળાશ લઈને આવે છે તેના જેવી છે. હે ચેતન હજી પણ ચેત કે-પ્રશમરસ નિમગ્ન ભગવાનની મૂર્તિના દર્શન કરવા છતાં ય લક્ષમી અને લલનાના દર્શનની તૃણું ન ઘટી. મન-વચન-કાયા પવિત્ર ન થયા. સંસારના નાશવંત પઢાર્થોમાં જ ચિત્ત ચુંટી રહ્યું, ઈદ્રિયે કાબૂમાં ન રે આવી, કષાયે નબળા ન પડયા, વિજ્યાની કુટેવ ન છૂટી મરણ સુધારવું તે બાજી જ
હાથમાં છે માટે હજી ચેતી જા ! - અતૃપ્ત લાલસાની જવાળાઓ આત્માની ચોમેર સળગી રહી છે તે પણ મેહમસ્ત
આત્મા જાગતો નથી. ખરેખર કાયા વૃદ્ધ થાય છે પણ લાલસાએ તે સટ્ટાબહાર યુવાન જ રહે છે. યુવાનીના તેરમાં આત્માનું નિકંદન કાઢે છે પણ મેહઘેલે
આત્મા તેમાં જ મજા માને છે તે મારે પોકાર ક્યાં કરે ? 5 • જનમેલાએ મરવાનું છે તે મૃત્યુથી ડરવાની જરૂર નથી પણ હસતે મુખે સ્વાગત
Page #543
--------------------------------------------------------------------------
________________
આ વર્ષ ૧૧ અંક ૨૫-૨૬ તા. ૧૬-૨-૯ :
: ૬૦૩ કરવાનું છે, આવકારવાનું છે. મૃત્યુનો ભય, લાલસા અને પરિગ્રહમાંથી પેદા થાય છે છે, માટે મૃત્યુંજયી બનવા લાલસા અને પરિગ્રહથી સર્વથા મુક્ત બનવું શ્રેય છે. દુનિયાની બધી કલાઓમાં માસ્ટરી હોય–પાવરધો હોય પણ જે જીવન જીવવાની કલા ન આવડે તો તે બધી કલાઓ એકડા વિનાના મીંડા જેવી છે. જીવન જીવ- છે વાની કલા શીખવનાર ધર્મ છે. માટે જ કહ્યું કે-ધમકલા જ બધી કલાઓને જીતી લે છે ધમકલા જેમા જીવનમાં આવી ગઈ તેને જે સુખી કઈ
નથી. ધરકલા નથી તેના જે દુઃખી કેઈ નથી. E ઘમલાવ ળાનું જીવન જગતને આશીર્વારૂપ છે જ્યારે ધર્મકલા રહિત જીવન છે ૨ જગતને શાપરૂપ છે. છે . સંતેષ અને સદાચાર એ બે જ માનવીની સાચી ચક્ષુએ છે. ક ૦ સંતોષ અને સઢાચાર રહિત જીવન મરણ સમાન છે, પશુ કરતાં ય બઢતર જીવન છે. ૬િ ૦ ચારિત્ર એ જ જીવનને સાચા શણગાર છે. દુનિયામાં પણ કહેવાય કે, મનુષ્યનું
ધન જાય તે કાંઈ ગુમાવ્યું નથી. આરોગ્ય ગુમાવે તે કાંઈ ગુમાવ્યું કહેવાય પણ જે પોતાનું ચારિત્ર ગુમાવે છે–ચારિત્રથી રહિત છે તેણે તે બધું ગુમાવ્યું છે. ૨
માટે પોતાના ચારિત્રની રક્ષા કરવા પ્રયત્ન કરવો જોઈએ. ૬ ૦ ભેગી–રાપી–અસંતેષી–અસટ્ટાચારી-સ્વાથી અને ઈન્દ્રિયેના વિષયેની પાછળ
ભૂતની જેમ ભટકનારનું જીવન જગતમાં ભારભૂત છે. છે , ત્યાગવૃત્તિ એ માનવતાને ખીલવનાર છે. સ્વાર્થવૃત્તિ એ પશુતાને લાવનાર છે. છે૦ મનુષ્ય જીવનને ઉજાળવું છે તે આજથી જ જીવનમાંથી આળસ, પ્રમાઢ, ભેગ છે અને પાપને ત્યાગ કરવા માંડે. જીવન પ્રકાશિત બનશે. જ . આજે મોટે ભાગે ધર્મામાએ પણ પુણ્યકાર્યમાં કરકસર કરે છે. અને પાપકાર્યમાં
ઉડાઉપણું બતાવે છે! છે . જીવનમાં સદઘમ હોય તે જ પુણ્યથી મલતું સુખ પચી શકશે, નહિ તે સુખનું
અજીર્ણ થશે. જે સ્વ–પર અનેકને પાયમાલ કરશે. જીવનમાં સુખી થવાને રાજમાર્ગ એ છે કે પુણ્યના પ્રતાપે મળતાં સુખમાં મલકાવું છું નહિ અને પઢિયે આવતાં દુઃખને મજેથી સહવાની ટેવ પાડવી. પછી કઈ જ સંયોગો કે પરિસ્થિતિ આત્મભાવથી શ્રુત કરનારી બને? . સુખ સારો સમજથી મળે છે અને દુખ અજ્ઞાનને નાશ થવાથી ટળે છે. માટે જ ધર્મની સમજ મેળવી જરૂર છે.
કલાક
R.
,
૩
*
S
S
Page #544
--------------------------------------------------------------------------
________________
છે ૧૬૦૪ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) પર
(અનુ. ટાઈટલ ૨નું ચાલુ) - સંસારમાં ક્રોધ, લોભ, ભય, હાસ્યથી મૃષાવા બોલાય છે. એટલે પરમાત્માનું જ જન્મ થતાં આ ચારેથી રહિત હોય છે અને એટલે પરમાત્મા બીજા માત્ર સત્યનું છે પાલનનું જન્મ કલ્યાણકમાં ઝલક છે. ભગવાન દીક્ષા લીધા પછી સ્વાર્મ અદત્ત, જીવ જ અદત્ત, તિર્થંકર અદત્ત, ગુરૂ અ૪ત્ત ચાર અઠો માંથી કઈ અદત્તને સેવતા નથી ને જ આવી રીતે ત્રીજુ મહાવ્રત દીક્ષા કલ્યાણકમાં સમાયેલું છે. ર કેવલજ્ઞાની પરમાત્મા બ્રા એટલે પરમાત્મા. બ્રહ્મચર્યની ઉંચામાં ઉંચી સાધના છે છે એટલે પરમાત્મ તત્ત્વની પ્રાપ્તિ. કેવલજ્ઞાન કલ્યાણકમાં ચોથું મહાવ્રત દે. જ ભગવાન નિર્વાણ પામતાં લોકોત્તર એવું રૂપ, શરીર પરિગ્રહ પરમાત્મા છોડી છે ૨ દે છે. આમ પાંચ મહાવ્રત અને પાંચ સમિતિ ભગવાનના કલ્યાણકમાં દેખાય છે. આ -
ગૃહસ્થના ઠીક્ષા નિર્વાણ કેવલજ્ઞાન ચ્યવન
* સંસારી અસંસારી સિદ્ધ નિશ્ચયને વ્યવહારજી જ આ રીતે પાંચ પ્રકારના જીવોની ગણતરી પણ પાંચ કલ્યાણકમાં કમાય છે.
પરમાત્માનું ચ્યવન થાય છે એટલે ભગવાનને તિર્થકર તરીકે વ્યવહાર થાય છે ઇ છે. ભગવાનને જન્મ થાય અને ભગવાનનું સંસારી જીવન શરૂ થાય છે અને ભગવાન જ જ દીક્ષા લે છે અને ગૃહસ્થ સંસારથી પૂર્ણાહુતિ થતાં અગૃહસ્થ સંસારમાં પ્રવેશ કરે છે. ૬ જ પરમાત્માને કેવલજ્ઞાન થાય છે અને ભગવાન નિશ્ચયથી અરિહંત સ્વ: પે બને છે.
ભગવાનનો મોક્ષ થાય છે અને ભગવાન સિદ્ધ સ્વરૂપ બને છે. આમ પાંચ પ્રકારના છે જીવોમાં પાંચે કલ્યાણકમાં સમાઈ શકાય છે. શાસન સમાચાર : પૂ. આ. શ્રી વિ. સુદાનસુરીશ્વરજી મ.નો
ભવ્યાતિભવ્ય ૬૮ મે દીક્ષાદિન મ ડેલ્સવ અત્રે દાનસૂરી જૈન જ્ઞાન મંદિર, અમદાવાઢ-મધ્યે સુદીર્ઘ સંયમી ગચ્છાગ્રણી છે પૂ. આ. શ્રી વિ. સુઢશન સૂ. મ. સા. ની ૬૭મે દિક્ષાદિન મહોત્સવ ધામધૂમપૂર્વક જ ઉજવાયો પિષ વઢ ૫ ના રોજ અત્રેથી સવારે ૯-૩૦ વાગે પાંચ ઘેડા, બે બગી, ૨ બેન્ડ સાથે સાજન માજન પૂર્વક પ્રભુભક્તિ સ્વરૂપ ભવ્ય ચૈત્યપરિપાટી શ્રી મહાવીર- જ આ દેરાસરે પહોંચ્યા બાઢ મૈત્યવંદનાદિ થયેલ. વરઘોડે ઉતર્યા બાદ પૂજ્યશ્રીજીના સ્વમુખે છે તેમજ ઉપસ્થિત પૂ. મુનિરાજ શ્રી તુલશીલ વિજયજી, પૂ. મુ. શ્રી હર્ષશીલ વિજયજી ૨ પૂ. મુ. શ્રી ઢિવ્યકીર્તિવિજયજી આદિ એ દીક્ષાધર્મના ગુણાનુવાદ કરેલ. આ પ્રસંગે છે અનેક શ્રમણ-શ્રમણી વૃં ઉપસ્થિત રહેલ. વ્યાખ્યાનના વિવિધ ભાગ્યશાળીઓ તરફથી આ
રૂા. ૧૦/- નું સંઘપૂજન તેમજ બુંદીના લાડુની પ્રભાવના થયેલ. પૂજયશ્રીની ઠીક્ષા ? દિ તિથિ નિમિતે હલાવી જૈન દેરાસરે પ્રભુજીને ભવ્ય અંગરચના થયેલ.
Page #545
--------------------------------------------------------------------------
________________
*
*
*
શ્રી હાલારી વી. એ. . મૂ. તપા. જૈન ધર્મશાળા – શંખેશ્વર
લાભ લેવાની ક્યાં કયાં જગ્યા છે ? -
- - - - - - દેરાસર વિભાગ – (૧) નીચેના શ્રી આદીશ્વર દેરાસરનો નકર ૧૧ લાખ. ૨ છે (૨) ઉપરના બી નેમીશ્વર દેરાસરો નકર રૂા. ૧૧ લાખ. (૩) મઈન ગેટ રૂા. ૧ લાખ. છ કેશર સુખડ વિભાગ :- (૧) શ્રાવક નાનગૃહ રૂા. ૭૫ હજાર. (૨) શ્રાવિકા
સ્નાનગૃહ રૂ. ૭૫ હજાર. (૩) રથ રૂમ રૂ. ૨૫ હજાર. (૪-૫) દેરાસરના કંપાઉન્ડ ૬ બહાર બંને બાજુ વ્યવસ્થા અને દર્શનાર્થીઓને માર્ગદર્શક માટે રૂમ – બે દરેકને નકરો રૂા. ૩૧ હજાર.
બગીયા વિભાગ :- (૧) એક બગીચે ૧૨૫ હજાર (૨) રમવાના સાધન એ એક બગીચામ રૂા. ૭૫ હજાર (૩) ૧૪ રાજલક રચના રૂા. ૧૧૧ હજાર (૪) જંબૂ
દ્વીપ રચના . ૧૧૧૩ હજાર (૫) ભક્તિ સેલ રૂા. પ0 હજાર (૬ થી ૧૨) રેડ છે ક્રોસ છ કરે. ૧ લાખ ૧૧ હજાર રેડ ઉપર દાતાનું નામ લખાશે.
જિન દશન-તીર્થ દર્શન મૂતિ નિર્માણ વિભાગ :- હાલ ત્રણ – દરેકને જ નકરે રૂા. ૧૫ હજાર. ૨) ફરતી આર્ટ ગેલેરી ૮૦ ફુટ નંગ બે – દરેકના રૂ. ૬ લાખ. (૩) ક૨તી આર્ટ ગેલેરી ૪૦ ફુટ નંગ બે – દરેકને રૂા. ૫૧ હજાર. (૪) ૧૦૮ ૨ તીર્થ તથા ૧૦૮ પાર્શ્વનાથ ભવિષ્યમાં થશે.
કાયમી તિથિ દેજના - (૧) ભજન શાળા તિથિ રૂ. ૧૫,૧૧૧ (૨) સર્વ જ સાધારણ તિથિ (તારીખ લખાશે) રૂા. ૧૧,૧૧૧
નૂતન બાંધકામ વિભાગ - મૂળ ધર્મશાળાનો ઉત્તર વિભાગ (ત્રીજી વીગ ૨ રૂમ ૫૩) (૧) નકરે એક રૂમને રૂ. ૧૨૫ હજાર પ્રતિષ્ઠા સુધીમાં ૨૫ રૂમ છે ર આવી ગઈ છે.
છે પંચાસર રેડ, શ ખેશ્વર,
શ્રી હા. વી. એ. . તા. ક પીન ૩૮૪૨
જૈન ધર્મશાળા સમિતિ ૬ ફોન (STD.૨૭૩૩)(૭૩૩૧૦)
C/o. શ્રુત જ્ઞાન ભવન, ૪૫, દિગ્વિજય પ્લેટ, જામનગર,
Page #546
--------------------------------------------------------------------------
________________
શ્રી હાલારી વીશા ઓસવાળ . મૂ. જૈન ધર્મશાળા પંચાસર રોડ, શંખેશ્વર વાયા વિરમગામ (ગુજ.)
પિન ૩૮૪૨૪૬ (STD ૦૨૭૩૩) ૭૩૩૧૦ શાહ દાતા બંધુઓને નમ્ર વિનંતી
પ્રણામ સાથ જણાવવાનું જે અત્રે તા. ૧૩-૧-૯૯ થી તા. ૨૩-૧-૯૯ સુધી કે જિનબિંબ અંજન શલાકા તથા પ્રતિષ્ઠા મહોત્સવ ભવ્ય રીતે ઉજવાઈ ગયો છે.
વિ. પ્રતિષ્ઠા પછી આ પ્રસંગને ખાસ સ્મૃતિ ગ્રંથ પ્રગટ કરવાનો છે તે તેમાં છે આ સંસ્થાના દરેક દાતાઓના ફેટા મુકવાના છે.
(૧) કઈ પણ જાતના નકરાની તકતી લીધી હોય. (૨) ભેજનશાળાની તિથિ ૨ લખાવી હોય. (૩) બાંધકામ ફંડ ખાતે ૧૧ હજાર કે વધુ રકમ આપી હોય. (૪) ૨ જ નિભાવ ફંડ ખાતે ૧૫ હજાર વધુ રકમ આપી હોય. (૫) સંસ્થાના શુભેચ્છઠ તરીકે છે
રૂ. ૫ હજાર છે તે આપ્યા હોય. (૬) સર્વસાધારણ ફંડની તિથિ લખાવી હોય છે દ (૭) અંજનશલાકા મહોત્સવમાં કાર્યક્રમમાં ભાગ લીધે હોય. છે આ બધાને એક એક ફેટે રંગીન પાસપોર્ટ કે પિસ્ટકાર્ડ સાઈને મોકલવાનો છે છે તે આપ આપના દાનની વિગત સાથે ફેટે મોકલી આપશે.
વિશેષમાં - આ સમૃતિ ગ્રંથમાં (૧) શુભેરછા કે જાહેરાતના એક પેજના - રૂા. ૪ હજાર છે. તેમાં ફેટા તથા જીવન ચરિત્ર ટુંકમાં મૂકી શકાશે ૧૨) અડધા છે પેજના ૨૫૦૦ અને (૩) ૧/૪ પેજના ૧૫૦૦) રૂા. છે.
તેમજ (૪) સૌજન્ય એક પેજમાં નીચે બે લીટીમાં આપે તે તેના રૂા. બે જ ૨ ભાગે ૧૧૦૦ ૧૧૦૦ છે. આમાં આપને લાભ લેવા વિનંતિ છે.
પુરા નામ સરનામાં ફેટા સાથે જવાબ લખવા વિનંતિ છે. આ ગ્રંથ દરેક જ દાતાઓને ભેટ મળશે. માટે દાતાઓએ સરનામાં મોકલી આપવા. આપના વલમાં છે પણ ભાવિકને યાદી આપીને ફેટા તથા સરનામા તા. ૧-૩-૯૯ સુધીમાં મેલવા
કહેવા વિનંતી ૨ તા ૨૩-૧-૯૯ કે. પંચાસર રોડ, લિ. શ્રી હા. વી. એ. કે. મૂ. તપા. જૈન શંખેશ્વર (વાયા વિરમગામ)
ધર્મશાળા સમિતિ : C/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લોટ જામનગર INDIA (ગુજરાત)
- તા. ક. : નવી જનામાં ત્રીજા વિભાગમાં પ૩ રૂમ બંધાશે. એક રૂમને નકરે છે છે ૧૨૫૦૦૦ (સવા લાખ) છે. તથા સર્વ સાધારણ ફંડની તિથિ (તારીખ) એકના રૂા. ક ૧૧૧૧૧) છે. લાભ લેવા ભાવ હોય તે જણાવશે. અને લાભ લે તે ફેટે પણ મોકલશે. ૫.
Page #547
--------------------------------------------------------------------------
________________
3 શ્રી મારૂતિધામ ગૌશાળા છે - મુ. જસદણ જી. રાજકેટ (સૌ.) પી. કેડ ૩૬૦૦૫૦ ૨ (રજી. નં. ઈ–૪૬૯૩-રાજકોટ) ફોન : ૦૨૮૨૧–૨૦૩૨૩
Sી
પ. પૂ. આચાર્ય ભગવંત શ્રી મહારાજ સાહેબ-સાધ્વીજીઓ, જીવદયા પ્રેમી , આ મહોદય શ્રી ધાર્મિક તથા સામાજીક સંસ્થાના પ્રમુખશ્રી, ટ્રસ્ટીશ્રી, તથા સકલ છે
સંધના ભાઈ- બહેનો. ૬ લી. મારૂ તેધામ ગૌશાળા-જસણના ટ્રસ્ટી મંડળના વંઠન સાથ જય જીનેન્દ્ર. ૬
સહર્ષ જણાવતા અમોને આનંઠ થાય છે કે જસદણથી પાંચ કી.મી.ના અંતરે છે વિછીયા રોડ પર કાળાસરની વાવના પાટીયા પાસે મારૂતી ધામ મંઢિર આવેલું છે
ત્યાં વિછીયા તથા જસણના જેનભાઈએ દ્વારા ગૌશાળા બનાવેલ છે, જેમાં અંધ, અપંગ, લુલી, લંગડી, પાંગળી, વૃધ, બીમાર, રબાતી. રોગીષ્ટ, નિરાધાર ગાયવાછરડી-વાછરડા આ સંસ્થામાં લેવામાં આવે છે. અત્યારે ગાયોની સંખ્યા ૨૫૦ છે. આ ઉપરાત આ સંસ્થા કતલખાને જતા અબોલ જીવોને છોડાવી આ સંસ્થામાં મુકવામાં આ જ આવે છે. ઉપરાંત પશુપક્ષીઓનો નિકાન કેમ્પ ગામડામાં અંધશ્રદ્ધાથી થતી જીવ જ $ હિંસા બંધ કરાવવી, પશુ ડોકટર દ્વારા શ્રેષ્ઠથી પીડાતા પશુઓને સારવાર કરાવવી ? છે ઉપરાંત પાણું પીવાના અવેડા, પારેવાની ચણ, કૂતરાને રોટલા, કીડીયારું વગેરે જ
છવાયાની સેવા પ્રવૃત્તિઓ આ સંસ્થા કરે છે. દરરોજ ૫૦૦૦નો ખર્ચ છે. આ જ જ સંસ્થાનું આયોજન જૈન ભાઈએ કરે છે. જુનાગઢ–રાજકોટ-પાલીતાણ-સુરેન્દ્રનગર- ૬
અમઢાવા જતા હાઇઈ રસ્તો છે. અહી પઢયાત્રા સંઘ સાધુ–સાવીજીએ અવાર– ૨ નવાર વિહાર કરી નીકળે છેઅહી સ્થીરતા કરે છે ફેકાય છે. તેથી અહીં ઉપાશ્રયને જ રૂમ બનાવવાની જરૂર છે અહી રૂમ ન હોવાથી ઘણી મુશ્કેલી પડે છે. અહી ગોચરી ૨ પાણી, ભોજન, વૈયાવચ્ચની વ્યવસ્થા છે.
તે વદયા પ્રેમીશ્રી આચાર્ય ગુરૂ ભગવંતે, સાધુ સંતે ભગવતી સતિવું, છે સાધ્વીજીએાને નમ્ર વિનંતી કે આપના અનુયાયીઓને જીવઢયા વાત સમજાવી અને આ જ જીવઠયાના અર્થે દાનની સરવાણી જસઢણ તરફ વહે તેવી પ્રેરણા આપશે. આ $ સંસ્થાની શુભ શરૂઆત હોવાથી આપનું દાન અમારે રત્ન સમાન છે. અહી જુવાજુઠા છે છે શેડના બાંધકામ મોબાઇલ વાનની જરૂર છે. જેથી ગામડામાં ઢથી પીડાતા પશુઓને છે મોતના મુખમાંથી બચાવી શકાય અહિંસા, દયા દરેક જૈન ધર્મનું મહત્વનું અંગ છે. એ
Page #548
--------------------------------------------------------------------------
________________
છે ૬૦૮ :
" : શ્રી જૈન શાસન (અઠવાડિક) છે જીવ માત્ર પ્રત્યે અનુકંપાએ જૈનનું લક્ષણ છે, શાંતિનાથ ભગવાને પૂર્વભવમાં એક જ કબુતરને જીવતદાન આપ્યું હતું જેનાથી તીર્થકર નેત્ર બાંધ્યું હતું. ભગવાન જ બુધે હંસના પ્રાણ બચાવ્યા હતા. મેક્ષમાર્ગને પ્રથમ દરવાજે અહિંસા, ઢયાનો છે. છે તો જીવઢયા પ્રેમીઓને વિનંતી કરવામાં આવે છે કે આપના દરેક પ્રસંગમાં શ્રી રે ઇ મારૂતીધામ ગૌશાળાની ગાયોને થાક કરી દાન મોકલવા વિનંતી સુકી કડબ તથા લીલે જ ઘાંસચારો ખુબ જ મળે છે. પશુઓને નિયમીત ઘાંસચારે તથા પાણી અપાય છે. આ જ માવજત માટે ડોકટર તથા દવાની પુરતી સગવડ છે. આ૫નું દાન ચેર, ડ્રાફટ, ૨કમ ૬ ત્ર શ્રી મારૂતીધામ ગૌશાળા-જસદણના નામે મેકલવા વિનંતી.
શ્રી મારૂતીધામ ગૌશાળાનું ખાતુ સ્ટેટ બેંક ઓફ સૌરાષ્ટ્રમાં છે. જેનો નં. ૧ ૪૦૧૦૮ છે પત્ર વ્યવહાર, કાર્યાલય : શ્રી મારૂતીધામ ગૌશાળા, , ચેક, જસ- જિ. ઇસુના સરનામે કરવા વિનંતી.
: દાન આપવા માટે સંપર્ક : રતીલાલ દેવચંઠ ગુડકો-લંડન ફોન: ૦૦૧૮-૧૯૦૪૯૮૫૧ રામજી પાનારાં શાહ-નાઈજ રેબી કેન્યા નિ : એ. ૨૨૦૫૩૧ ઘર ૭૩૨૪૮ અજય એમ, બેલાણ-કલકત્તા : એ. ૬ ૨ ૨૬૨૦૨૯ ઘર ૪૫૫૪૪૮૨ બાબુભાઈ તથા પંકજભાઈ—કલકત્તા : ૪૮૪૪૩૨ કમલેશ- 9 એ ભાઈ એમ. મહેતા-કલકત્તા : ૪૭૫૭૭૯૨૮, ૪૭૬૧૪૫૦ હરીશચંદ્ર ઉદેશી–મદ્રાસ ૧ ફોન : ૭૪૧૬૨૮૭૦ દિનેશભાઈ સી. માથુકીયા-મુંબઈ ફોન ઓ. ૮૮૨૧૫૪૯ ઘર
૮૮૩૬૫૪૫ જસ્મીન એફ. વેરા-મુંબઈ : ૮૦૧૭૨ ૫૨ લલીતભાઈ એમ. શાહ-મુંબઈ છે ઘર : ૮૮૩૦૩૪૯ હરેશકુમાર જયસુખલાલ શાહ-અમદાવાઢ : ઘરે ૭૫ ૧૯૯૭ ભરત
કુમાર સી. જૈન–અમઢાવાઢ : ૪૧૪૨૩૧, ૪૪૫૦૪૨ હેમેન્દ્રભાઈ એમ. શાહ-રાજકેટ ૪ ૨૨૩૯૫૧ ઘર રર૩૯૪૮ મનહરલાલ મકવાણું ભાવનગર : ૫૧૦૮૪૪,૪૩૦૬૧૦ ઘર૫૧૦૯૩૮ છે ' જ અબોલ પશુ કરે પોકાર–અમને બચાવો નર ને નાર છે
લ શુકનવંતી ચેજના માં લાભ લે કે ૨૦૦૦૦ બાઈલ પશુ-પક્ષી હોસ્પીટલ પ્રવેશદ્વારમાં આરસની મોટી તકતી ૬ ચાર ફેટા ઓઇલ પેન્ટ કરેલા. ૧૦૦૦૦૦ સાધુ સાદવીજીઓને રહેવા ઉપાશ્રયના રૂમ ? આ માટે આરસની મેટી તકતી, ચાર ફેટા ઓઇલ પેન્ટ કરેલા ૧૦૦૦ ૦] ચબુતરાના જ બાંધકામ માટે–પ્રવેશદ્વારમાં દાતાની તકતી, ઓઈલ પેન્ટ કરેલા બે ફોટા ૫૧૦૦૦ ૪ કે ગાયોને રહેવાના મોટા શેડ માટે-૨૫૦૦૦ ગાયને રહેવાના નાના શેડ માટે ઢાતાની દિ ૨ તકતી તથા એક ફોટો ૫૦૦] એક દિવસના ખર્ચના-આરસની તક્તી ૫૦૦ અભયછે કાનમાં જીવ છોડાવવા.
Page #549
--------------------------------------------------------------------------
________________
બિહાર,
કે શ્રી રવિશિશુ
જ થારા ભૂલકાઓ...
ગુરૂ મ.નું વ્યાખ્યાન સાંભળવા ગયેલા એક નાના ભૂલકાને પ્રશ્ન ઉદ્ભવ્યો. ધર્મ એટલે શું?
તત્રે પૂ. ગુરૂ ભ.ને ન પૂછતાં નાના ભૂલકાએ અત્રે મને પૂછાવ્યું છે તે તે અંગે જણાવવાનું કે,
- રાગષ વિજેતા અને સર્વ કર્મ મુક્ત એવા સુદેવ. પાંચ મહાવ્રત અને ત્રણ છે ગુપ્તિનું પાલન કરનારા એવા સુરૂ અને અહિંસા, સંયમ અને તરૂપ ધર્મ એજ ી સુધર્મ સદ્દગુણોનો વિકાસ એ ધર્મ અને દુર્ગુણને વિકાસ તે અધમ. જે. કાર્ય છે કરવાથી સદડાણી બની જવાય તે ધર્મ. જે પ્રવૃત્તિ કરવાથી અગુણ-દુર્ગુણી બની જવાય , છે તે અધર્મ. તમે જાતે ધર્મ કરીને સદ્દગુણી બને તે પ્રથમ ધમ. તમે બીજાને ધર્મ છે ૬ કરાવી સદ્દગુણી બનાવે તે બીજે ધર્મ. શુ તમે બી અને ધર્મ કરતાં જુએ અને તેના તે ધર્મકાર્યની મનથી પ્રશંસા કરી છે છે તે પણ ધર્મ છે. જ સુખદુઃખમાં સમભાવ રખાવે તે ધર્મ પરિષહો પીડારૂપ ન થવા દે તે ધર્મ. (૨ રોગ વચ્ચે પણ હસતે ચહેરો રખાવે તે ધર્મ. ઈચ્છાની સમાપ્તિ કરાવે તે ધર્મ. છે આત્માના સ્વભાવમાં લઈ જાય તે ધર્મ.
બસ, આ દેવ, ગુરૂ અને ધર્મ આપણે આત્માને ઉદ્ધાર કરશે, બેડો પાર કરશે, શ્રદ્ધાપૂર્વક સ્વીકારી મુક્તિ નજીક બનાવે.
-રવિશિશુ જૈન શાસન છે
મધુરમ * ઈન્દ્રિય વિજય ર્યા વિના કેઈ વિજયીનો વિજ્ય સ્થિર થતું નથી.
– ક થા ન ક – - ભરત ક્ષેત્રમાં દેવનું જયારે આવાગમન હતું ત્યારે કે મહામુનિ કાલિક શ્રતને છે ગણે છે. સ્વ ધ્યાય કરે છે. જ્ઞાનીની મસ્તીમાં મસ્ત બનેલા મુનિને ઘણે સમય સ્વા- ર છે ધ્યાયમાં પસાર થશે. કાળે કરવાને સ્વાધ્યાય અકાળે થવા લાગ્યો. પુનરાવર્તન કરતા જ હું જોઇને ત્યાંથી પસાર થતાં કેઈ સમ્યગ્દષ્ટિ દેવતાએ વિચાર્યું.
Page #550
--------------------------------------------------------------------------
________________
૬૧૦ :.
: શ્રી જૈન શાસન [અઠવાડિક]
છે આ મહામુનિ અકાળે સ્વાધ્યાય કરે છે. શ્રુત ભણે છે. તેથી કોઇ મિથ્યાષ્ટિક આ દેવ તેમને છળશે, હેરાન કરશે. માટે તેમને હું નિવારૂં. એમ વિચારી તે દેવે રૂપ , ક પરાવર્તન કર્યું. ગોવાયણીનું રૂપ કર્યું. માથે છાસનું દેગડું લીધું. જરાં મહામુનિ ર સ્વાધ્યાય કરતાં હતાં ત્યાંની નજીકની ભૂમિમાં આવીને ભાઈ, છાસ લો દાસ. શું તમે જ
છાસ લેશે? મીઠી મધુરી છાસ. તાજી છાસ, છાસ લો ભાઈ છાસ. છે આ પ્રમાણેની બૂમ મારતી ગવાયણીને સાંભળી મહામુનિ વિચારવા લાગ્યા. છે. આ ગાવાયણ ફેગટ કે લાહલ કરે છે. અહિંયા કોણ તેની છાસ લેવાનું છે? મહા ૨ મુનિને ત્રાડ નાંખી, એ ગોવાળણી શા માટે અહીંયા રા પાડે છે ? અહીંયા કેદ છે તારી છાસ લેવાનું નથી અને આ સમયે તારી કઈ છાસ લેવાનું છે ખરી? છાસ જ વેચવાને સમય તો વીતી ગયે. જ હા મહારાજ અત્યારે છાસ વેચવાનો સમય વીતી ગયા લાગે છે. તેમ આપ- ૨ ૬ શ્રીને પણ કાલિક સૂત્રને સ્વાધ્યાય કરવાનો સમય વીતી ગયે લાગે છે. . વિસ્મય પામેલા મહામુનિએ તરત જ ઉપયોગ મૂ. અકાળ જાયો. અકાળે આ છે પુનરાવર્તન ન થાય પણ થઈ ગયું તેને પશ્ચાતાપ કરવા લાગ્યા મિશ્યા દુષ્કૃત આપ્યું. પર પોતાની ભૂલ કબુલી. દેવ તત્કાળ પ્રત્યક્ષ થયા. મહામુનિ અકાળે સ્વાધ્યાય કરવાથી હું ૬ મિથ્યાદ્રષ્ટિ દેવ છળ કરે છે, હેરાન-પરેશાન કરે છે માટે હવે ફરી આવું ન થાય છે છે તેની કાળજી રાખવા ભલામણ દેવ અદ્રશ્ય થઈ ગયે.
–નિશીથ મહેન્દ્રભાઈ વિજયી બનો
સાત દે ત્યાા જ અહિંસા પાળીને દિવ્યજીવી બને
અભિમાન * ફોધ
અદેખાઈ જ જીવટયા પાળીને દીર્ઘજીવી બને
ખાઉધરાપણુ* ન્યાયબુદ્ધિથી ધનંજયી બને
ધન-લાભ
મહાત્મા જ મીની મધુરતાથી શત્રુંજયી બને
હાથમાં – સુપાત્ર દાન અનેકાંતના આદરથી દિગ્વિજયી બને
મસ્તકમાં ગુરૂના અાશીવાદ ૨ સત્યના સાક્ષાત્કારથી મૃત્યુજયી બને ભુજામાં
પરાક્રમ
હૃદયમાં પવિત્ર ભાવના છે આત્માની અનુભૂતિથી ચિરંજીવી બનો
કાનોમાં
શાસ્ત્ર શ્રવણ -સેના–રમ્યા
" --રશ્મિકા
“અબ્રહ્મ
આળસ
–વસુ
Page #551
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૧૧ અંક ૨૫-૨૬ : તા. ૧૬-૨-૯૯ :
હાસ્ય હાજ સૈનિક–(એફિસર) આ જુએ ઢાળ અને
રોટી અનેમાં માટી અને કાંકરા
આવે છે. આવુ... અમે કેવી રીતે ખાઇ શકીએ ? એફિસર-તય અહીયા માતૃભૂમિની રક્ષા કરવા આવ્યા છે કે ફરિયાદો * વા ?
સૈનિક–સાહેબ, અમે માતૃભૂમિની રક્ષા કરવા
માતૃભૂમિ ખાવા
આવ્યા છીએ, નહિ.
010
રમેશ-ડાક્ટર સાહેબ મારા ગાલમાં 88 થાય છે.
: ૬૧૧
-
ડાક્ટર-ક્યારે દર્દ થાય છે.
રમેશ-જ્યારે ગાલ ઉપર તમાચા પડે ત્યારે ?
પ્રજાજન-નેતાને) આજ તમારા ભાષણથી મને ઘણી શાંતિ મળી. નેતા-(હસતાં હસતાં) શું મારૂં. ભાષણ એટલુ' બધુ સરસ.
પ્રજાજન-એ તે! મને ખબર નથી. કારણ
કે ભાષણ દરમ્યાન હું સૂઈ ગયે હતા અને મારા બધા થાક ઉતરી ગયા.
ચીન્ટી વિનલ કાઠારી
કહેા જોઇએ
એક રાજા હતા. મરતી વખતે એક ચિઠ્ઠી મૂકી ગયેલા. એમાં લખ્યું હતું : મારા મૃત્યુ પછી આ ચિઠ્ઠીમાં લખ્યા મુજબ સુવર્ણ રત્નાની વહેચણી કરજો.' તિરીમાં નવ્વાણુ' રત્ના છે. તેમાંથી મોટા કુંવરને ચેાથેા ભાગ આપો. બાકી વધેલામાંથી વચેટ કુવરને ત્રીજો ભાગ, અને છેલ્લે વધેલામાંથી નાના કુંવરને અડધા હિસ્સા આપો. ત્રણેય કુંવરાને સરખા હિસ્સા મળવા જોઇએ.'
પઈ વધેલા રત્નાના ત્રણ સરખા ભાગ કરજો અને તે મારી ત્રણેય કુંવરીઓને એકેક ભાગ આપજો.'
મિત્રા, આ કાયડા ઉકેલવા થઈ જાઓ તૈયાર !
(તત્ત્વજ્ઞાન પણ જાણા અને માણેા.)
—પેાપટલાલ ડી. પટેલ
Page #552
--------------------------------------------------------------------------
________________
અ
ક ખોટું ન લગાડતા હે ને....! જ
– ભદ્ર ભદ્ર નારકલહ-
કલહ ક હ ક હ હક્ક શકિતશાળી સામે સત્યને તજાય નહી હે કે. આવતી સાલની ખબર છે તમને ?
અરે ! ભદ્રંભદ્ર ! આવતીકાલની યે ખબર નથી ત્યાં તમે આવતી સાલની ક્યાં માંડે છે ?
તું ય વળી શાસ્ત્રીય ભાષામાં વાત કરવા મંડયો કાં ? એમ તે ક્ષણ પછીની છે કે પણ ખબર ક્યાં છે ? છતાં કઢાચ આવતી કાલ અને સાલ સુધી આપણે જીવી ગયા તે છે છે તેમ માનીને ય ભવિષ્યનું શેડુ જાણું રાખવું સારૂ. કામ લાગે કેક દાડે.
" “તે છે શું છે તે કે. આવતી સાલ ૨૦૫૫ ની સાલ છે એમાં છે શું મલા માણ” - મિત્ર ! જરા વાત ગંભીરતાથી લેવા જેવી છે. આવતી સાલ ૨૦૫૫ ની સાથે છે. જેમ એ સાલમાં બે પાંચડા છે તેમ ભારવા મહિને સુદ પાંચમ બે અવે છે. એટલે ૬ સંવત્સરી જુદી જુદી થવાની છે. આ પણ ભદ્રંભદ્ર ! એમાં ગભરાવા જેવું છે જ શું ? કેમ કે બે તિથિવાળાને તે છેઉદયાત ચોથની શાસ્ત્રોકત રીતે જ સાચી આરાધના થવાની છે. જ ભલા રામ ! હું આપણું બે તિથિ પક્ષના સુખની વાત નથી કરતા પણ ૨ બચારા સંમેલનવાળાઓ સંમેલનના કારણે હવે શું કરવું ઈ મથામણમાં ભરાઈ પડયા હિ છે છે. એમણે હવે સંમેલનના ઠરાવ પ્રમાણે કરવું કે પિતાના વડવાઓ કરી ગયા તેમ છે કઈ નથી સમજતુ.
પણ એમાં તું શું કરવા દુઃખી થાય છે ? કરશે એમને કરવું હશે તેમ. હું એમ નહિ યાર ! આપણે એ બિચારા દુઃખના અનુકંપનીયની અનુકંપા કરીને છે તેમને આપણું બુધિને લાભ આપ જોઈએ આપણે તે સુખ જ સુખ છે પણ સાવ છે જ એકલપટ્ટા કે પેટભરા ન થવું એવું શાસ્ત્ર વચન છે.
ભદ્રંભદ્ર ! તમારી તે વાત સાચી હોં આપણે તેમનું દુઃખ દૂર કરવું જોઈએ. આ 2 દખીના દુઃખના ઉધારની ઈચ્છાને અનુકંપા કહેવાય છે અનુકંપની અનુકંપા ઉચિત છે ફળ દેનારી પણ શાસ્ત્રોએ જણાવી છે. તે તમે તેમની મુંઝવણ, ગૂંચવાયેલું કોકડુ શી ર
રીતે ઉકેલવામાં મદદગાર થઈ શકશે ? તમારી વાત તે એ લોકો કાને ધરવાના નથી જ. જ ૬ તે ય આપણે સામાના હિતની બુદ્ધિથી જ કંઈક કહેવું જ જોઈએ. તે આપણું છે. સાંભળે તે નહિ પણ વાંચે કે ના વાંચે અને તેમને હિત થાય કે ન થાય પણ આપણે ૨
Page #553
--------------------------------------------------------------------------
________________
* *
_
વર્ષ-૧૧ અંક-૨૫ ૨૬ : તા. ૧૬-૨-૯૯
: ૬૧૩ હિત બુદ્ધિથી કહેતા હોવાથી આપણને તે લાભ થાય જ છે.
તે ભદ્ર ભદ્ર ! તમે તે લોકોની મૂંઝવણનો શો ઉકેલ વિચાર્યું છે ?' ' મેં વિચારેલા ઉકેલો આ રહ્યા. (1) નંબર વન – ૨૦૪૪ ના સંમેલનને હવે આ તેમણે એક દુઃવપ્નની જેમ ભૂલી જવા જેવું છે. આમે ય તેના એકે ય ઠરાવોનો અમલ થઈ શક નથી અને મોટાભાગના તો લાગ જોઈ જોઈને સદબુધ્ધિપૂર્વક સંમેલનને અસાર સંસારની જેમ છેડી છોડીને ચાલ્યા ગયા છે હવે બાકી રહેલા રડયા – ખડયા લોકોએ હવે ચે. અસાર, દુઃખરૂપ, દુઃખાનું બંધી, દુઃખ ફલક સંમેલનને મેહ તજી દેવા જેવું છે. સંસારને સર્વ કલેકશનનું મૂળ કહી સાપની કાંચળીની જેમ છોડવાનું કહેનારા મહર્ષિઓએ સંઘમાં કલેશના કારણભૂત સંમેલનને પકડી રાખવાની, તેને મેહ કરવાની કે તે છોડવામાં માનહાનિની વિચારણા કરવા જેવી નથી હજી આવતી સંવત્સરી સુધીની મુદતમાં એ સંમેલન છેડી દેવાની પૂરતી તક છે (આમેય આપણા
ઈતિહાસમાં યુદ્ધમાં હારેલા રાજાઓએ દીક્ષા લીધી જ છે ને ? એ બધાં દૃષ્ટાંતો નજર , જ સામે રાખીને એકવાર અસાર સંમેલનનો ત્યાગ કરી દેવામાં જ સાર છે.)
(ભદ્રંભદ્ર ! એ લોકો કાચ સંમેલન છેડી દે તે તમે સંસાર છોડવા તૈયાર છે ? A
અરે ! જે તેઓ નિઃસાર સંમેલનને છોડી દેતા હોય તો મારે સંસાર છોડી છે મેક્ષમાં જવામાં ક્યાં વાંધો છે ? પણ હું દીક્ષા લઉ કે ના લઉં તેમણે તે સંમેલનને ૨. છોડી દેવામાં જ સાર છે.)
(૨) જાહેરમાં અત્યાર સુધી સંમેલનને પકડી રાખ્યું તેને છોડી દેવું સારૂ ના જ લાગતુ હોય તે કશું જાહેર કર્યા વગર ૨૦૨૦ ના પટ્ટક મુજબ બધાંને વર્તવાનું ખાન- છે. આ ગીમાં સમજાવી દેવું જોઈએ. કેઈ પૂછે તે અઢબ-પલાઠી મોં ઉપર આંગળી રાખીને રે @ મૂંગા જ થઈ જવું. સાચી આરાધના તે થાય.
(૩) તે બધાં તો તિથિને સિદ્ધાંત નહિ પણ સામાચારી ગણાવનાર છે તે છે તેમણે સકલ સઘની એકતાની જે તેમને ખરેખર પડી જ હોય તો બે તિથિવાળા જે 9 જ દિવસે સંવત્સરી કરે ત્યારે કરવાની રાખવી હિતાવહ છે. સંપૂર્ણ તપાગચ્છની એકતાની
એક્તા અને સંપૂર્ણ ગ૨છને સત્ય સંવત્સરીની આરાધનાની આરાધના. એકતા સાધી લેવાની આ સોનામઢી તક ફરી ફરીને આવવાની નથી તે લોકોએ વિચારવું જોઈએ
કે બે તિથિવાળા કયારેય કેઈની સાથે ભળતા નથી તે કંઈ નહિ, આપણે તે. એકતાથી ? જ મતલબ છે ને ચાલોને આપણે તેમની સાથે ભળી જઈએ એમાં ક્યાં નાના બાપના
થઈ જવાના છીએ. અને સાચા પક્ષમાં ભળવા આવવામાં કઈ શાસ્ત્રીય ખાધ પણ નથી કે છેઉલટાનું શાસ્ત્ર વિરૂધ સંમેલનમાં ભળવામાં જ બાધ હતા અને છે.
Page #554
--------------------------------------------------------------------------
________________
૬૧૪ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) આમ છતાં આ વિકલ્પ પણ તેઓશ્રીએ પસંદ ન કરી શકે, ગમે તે કારણેસર તા (૪) આ સં. ૨૦૫૪ ની સાલનું સવછરી પડિક્રમણ કર્યા પછી એક પણ એવુ મેટું કે નાનું પાપ નહિ સેવાઇ જાય તેની કાળજી રાખવી કે જેથી ૨૦૫૫ ની સાલે સવચ્છરી પરિક્રમણ કરવાનું. માકૂફ રાખવામાં બાધ ન આવે અને ! સાલના પથુ ષણ્ આવે ત્યાં સુધી નક્કામી ટેક-ઠેકાણે મિટિગ ખેલાવી શાસન સેવાના અમૂલ્ય વેડફવાની જરુર પણ ના રહે. આ સાલ કાઈ પાપ બંધાયું ન હાઇ સવત્સરી ડિકમણું મા રાખવામાં આવેલ છે. આવુ છાપામાં નિવેદન દઇ દેવું.
સમય
એ સિવાય એક બીજો તુક્કો તેા નહિ પણ સુંદર વિચાર એ લેાકેાના લાભમાં મને એ જણાયા કે છેલેા જ છે તે; હ.)
(૫) જેમ તિથિએ અને મહિનાઓની ક્ષયવૃધ્ધિ આવે છે તેમ તેમણે સં. ૨૦૫૫ ના ક્ષય માની લેવા જેથી ૨૦૫૪ માં જ બધુ સમાઈ જાય, અથવા તો કાઇ બાધ ના નડતા હાય તે તેમણે ૨૦૫૫ ની વૃદ્ધિ કરી દેવી જેથી તેમને તેમણે માનેલી જિટલ / રાક્ષસી સમસ્યા માટે ઉકેલ શેાધવા માટે હજી એક વધારાનું વર્ષ મી રહે. અને જો સં. ૨૦૫૫ ને ક્ષય કે વૃધ્ધિની હેરાનગતિ કરવી ના હાય તે। સ. ૨૦૫૫ના ભાદરવા સુદ ચેાથને એના વાર અને તારીખમાંથી આઘા પાછા કરવાની હેરાનગતિ કરી નહિ શકાય. ક્ષય કે વૃદ્ધિ ખીજાની ને હેરાનગતિ બીજી તિથિને ? કે પછી હું આવુ મધુ નહિ ચલાવી લઉ અને..
અરે ભદ્રંભદ્રે તમે તે સૂચના આપતા આપતા સીધા આદેશેા કરવા મડી પડયા, તમે તમારા મનથી એમ કેમ માની લેા છે કે એ લેાકેા તમે સૂચવેલા ઉકેલે અંગે શુ' વિચારશે જ નહિ,
હા. હાં મિત્ર ! તમારી એ વાત સાચી અને આમેય આપણે તા ઉકેલ ખતાવનારા. એ મુજબ એમને વવુ... હાય તે વતે નહિ તેા કંઇ નહિ. કાલ ઉઠીને આપણને કાઇ કહી ના જાય કે તમારે છતી બુધ્ધિએ ઉકેલ તા બતાવવ જોઇએ ને ? એટલે આપણે તા હૈ ઉકેલ બતાવી દીધા, અને એય... ભગા ! આમ ો, તને ક્યાંય એવી નહિં જેટલી પણ ગંધ આવે ને કે એમના ભગત મને શેાધે છે તેા છેને મને અડધી રાતે પણ તારા બધા કામ પડતા મૂકીને મને તાકીદે જાજે હા. મેં ઉકેલે। સૂચવતા તે સૂચવી દીધા છે આની સામે સામા પક્ષે કઈ ઉડ્ડા પાહું ના થાય ત્યાં સુધી આપણે તેને એમને એમ જ રહેવા દેશું. અને કાંઇપણ ઉહાહ જેવું સળવળે ને એમાં ય મને માર પડવાના સમય આવી લાગેને તે આપણે આ ઉકેલેાને શુધ્ધ દિલથી મૂક્યા હેાવા છતાં કેાઈને દુઃખ થયું હેાય તે ક્ષમા માંગવાપૂર્વક પાછા ખેચી લેવામાં જરાય ઢીલ નથી કરવી. અને એમાં મને તે શેા ખાધ જણાતા નથી.
Page #555
--------------------------------------------------------------------------
________________
૨. વર્ષ–૧૧ અંક-૨૫/૨૬ તા. ૧૬–૨–૦૯ -
: ૬૧૫ કી જે મિત્ર ! સાચુ કહુ આ સાલો એક મારો ભય એવો ખતરનાક છે ને કે આપણે છે ૨ સાચી વાતે કેની આગળ રજુ કરી નથી શકતા. આમ તે હું મેલની પણ પરવા છે ને કરૂ, તે મારની તો શું કરૂ ? પણ અકાળે વગર લેવા દેવાના ટીપાવામાં કંઈ સાર :: પણ નથી અને ટીપાયા પછી આપણે માયલા જ પાછા ઉપદેશ આપે કે – “લો લેતા જ જાવ બહુ મોટુ ડહાપણ કર્યા કરતા'તા ને છે માઈકલ જેકસન કે ગાફીલ્ડ જેવા બોક્ષર અથવા તે દારાસીંગ જેવા હાલના જ કુસ્તીબાજો માર મિત્રો હોત તે.
શરીરની કે સંપત્તિની કે સત્તાની શકિત આગળ સત્ય કચડાઈ જતું આવ્યું છે. છે તે ય કેઈ સત્ય બોલવાનું કે આચરવાનું ભૂલે ચૂકેય છોડી દેશે ના. કેમ કે આખરે છે તે સત્યમેવ જયતે. સત્ય જ વિજયી બને છે.
સારું મિત્ર ! તે હવે તેઓના શું પ્રત્યાઘાત છે તે જાણ્યા પછી જ નવું પગલું ભરશું. બસ. સં. ૨૦૫૫ કી જય.
પૈસા જીવનનું સાધન છે, ઉદ્દે શ નહિ પૈસાથી મૂર્તિ ખરીદી શકાય છે ભગવાન નહિ. .. જે પિસાથી પથારી ખરીદી શકાય છે ઊંઘ નહિ.
પૈસાથી ભોજન ખરીદી શકાય છે ભૂખ નહિ. છે પૈસાથી ૨ માં ખરીદી શકાય છે. આંખો નહિ. # પસાથી માણસ ખરીદી શકાય છે વફાઢારી નહિ. કે પૈસાથી દરા ખરીઢી શકાય છે તંદુરસ્તી નહિ,
છેપૈસાથી પુસ્તક ખરીદી શકાય છે જ્ઞાન નહિ. છે કે પૈસાથી પ.વડર ખરીઢી શકાય છે સંકરતા નહિ.
કે પૈસાથી ન ખરીદી શકાય છે વિચાર નહિ. કે પૈસાથી રેકર ખરીદી શકાય છે સેવક નહિ, આ પૈસાથી સી ખરીઢી શકાય છે પત્ની નહિ. જ પૈસાથી શસ્ત્ર ખરીઢી શકાય છે પરિણામ નહિ. '
આ પૈસાથી મજબૂરી ખરીદી શકાય છે ખુદ્દારી નહિ. છે. જે પૈસાથી સુખ સાધન ખરીઢી શકાય છે શાંતિ નહિ.
-પ્રવીણસિંહ પી. ચાવડા જ
Page #556
--------------------------------------------------------------------------
________________
kIIFI-IIIII
અમદાવાદ - પૂ. આ. શ્રી વિજય સુદાન સૂ મ. ૬૮ માં વમાં ઠીક્ષા ૨ પ્રવેશ નિમિતે પિષ વઢ ૫ ના મહાવીર સ્વામી જિનાલય ત્યપરિપાટીનું આયો- જ છે જન થયું અને તે ઉતર્યા બાઢ દીક્ષા ધર્મ અંગે પ્રવચન થયુ પ્રવચનકાર પૂ. આ. શ્રી : વિજય ગુણશીલ સૂ. મ. પૂ મુ. શ્રી વિશ્વકીતિ વિ. મ. પૂ. મુ. શ્રી ઢિયકીતિ વિ. ર મ. પધારેલ અને પૂ. આ. . શ્રી ના સંયમ ધર્મ અંગે પ્રવચનો થયા હતા.
બોરીવલી :- ચંદાવરકરલેન – પૂ. આ. શ્રી વિજ્ય પ્રદ્યોત સૂરીશ્વરજી મ. ઇ ની પાંચમી વાર્ષિક તિથિ પૂ. સા. શ્રી ત્રિલોચનાશ્રીજી મ. ની પ્રથમ વાર્ષિક તિથિ પૂ. ૬ ૧ સા. શ્રી ઉદયચંદ્રાશ્રી મ. ની ૧૦ વર્ષ સંયમ જીવનની પૂર્ણાહૂતિ નિમિતે શ્રી વીશ
સ્થાવન પૂજા સહિત પંચાહિનકા મહોત્સવ શ્રી મહાવીર સ્વામી દેરાસરે છે. વઢ ૨ થી વઢ ૬ સુધી પૂ મુ. જિનન વિ. મ., પૂ. મુ. શ્રી મોક્ષન વિ. મ. આદિ તથા પૂ. સા. જ શ્રી હેમપ્રભાશ્રીજી મ. પૂ. સા. શ્રી રત્નપ્રભાશ્રીજી મ. આદિની નિશ્રામાં સુ કર રીતે ઉજવાયો.
શકલેશપુર – (કર્ણાટક) અત્રે પૂ. આ. શ્રી વિજય અશોક રત્ન સૂરીશ્વરજી મ પૂ. છે આ. શ્રી વિજય અમરસેન સૂ. મ. ની નિશ્રામાં છે. વ8 ૧૪ થી મહા સુદ ૮ સુધી રે જ ભવ્ય રીતે અંજન શલાકા મહોત્સવનું આયોજન થયું છે.
સુરત - રાંદેર રેડ - અત્રે પૂ. ૫. શ્રી પુણ્યરત્ન વિજયજી મ. અાદિની જ ઇ નિશ્રામાં પાઠશાળા સંમેલન થયું પૂ. શ્રી ના વકતવ્ય થયા શ્રી નરેન્દ્રભાઈ કામદારે જ
બાળકોને મનનીય મજણ આપી હતી. શિક્ષક મંચીન્યકુમારભાઈને હસ્તે શિક્ષકનું ૨ દિ સન્માન થયેલ શિક્ષક શ્રી બાલુભાઈએ સંચાલન કર્યું હતું. .
- પાટણ નગીનદાસભાઇના મંડપ ઉપાશ્રયમાં
પાટણ જૈન સંઘ વતી મરૂઘરવાસી તરફથી પ. પૂ. તપસ્વી આચાર્ય દેવ !' પર શ્રીમદ વિજ્ય કમલરત્ન સૂરીશ્વરજી મ. સા. તથા પૂ. આચાર્ય દેવ શ્રીમદ્દ દર્શન
રતનસુરીશ્વરજી મ. આ િસાધુ-સાધ્વીજી વિશાળ સમુદાયને પિષ સુઢ ૭ શુક્રવાર છે દિઃ ૨૫-૧૨-૯૮ ને ભવ્ય પ્રવેશ થયેલ, હષાખ્યાન અને પ્રભાવના પણ યેલ. બીજે છે દિવસનું વ્યાખ્યાન પણ જાહેર થયેલ. અત્રેથી વિહાર કરી ઉંઝા પિષ સુદ ૧૧ મંગલ- ૪ ક વાર ઢિઃ ૨૯-૧૨-૯૮ ને પૂજ્યશ્રી પધારેલ,
Page #557
--------------------------------------------------------------------------
________________
મહાભારતનાં પ્રસંગો છે
–શ્રી રાજુભાઇ પંકિત છે
[ પ્રકરણ-૪૪] હા હા હા હા હા હા હા હા હક
ઘુતકીડાના વિચારથી તેમને પાછા વળે, ધૃતરાષ્ટ્ર!
ધુટરાજ ! યાઢ કરે તે ભવિષ્ય વાણીને. “દુર્યોધન સમ્રાટ જરૂર બનશે પરંતુ આ ક કુળનો અને પ્રજાનો સંહારક બનશે.” યાઢ આવે છે કાંઈ. દુષ્ટરાજ ! મેં ત્યારે જ છે છે કહેલું કે એવા કુલાંગાર પુત્રને તજી દો.” હજી બાજી હાથમાં છે દુષ્ટરાજ ! ચેતી રે ર જાવ. પુત્રને મેહમાં રાજકુળના અને પ્રજાજનોના પ્રણેન વિનાશ વેરે મા.” જ છેપિતા ધૃતરાષ્ટ્ર પાસે મામા સાથે આવીને દુર્યોધને બેસીને લાંબા-લાંબા નિઃશસા જ ૨ નાખવા માડયા.
ધુત રાખે પૂછયું-વત્સ ! તારા પરાભવ કરનારે કયે મૂખ સળગતી જવાળામાં ૨ જ કુદી પડવાના ધંધા કરે છે? શેષનાગના મસ્તકે રહેલા મણિને ખેંચવાના ક્યા સ્વ- 0 ર છીંકીને અભરખા જાગ્યા છે ? વત્સ ! તારા હીર્ઘ નિ સાસા તારા પરાભવને કહે છે : એ જે હોય તે જણાવી દે. જ શનિએ તરત જ કહ્યું–હે રાજન ! ઇન્દ્રની પણ શું તાકાત છે કે તમારા પુત્રને ૨ ૨ પરાભવ કરી શકે ? પરંતુ દેવ ! દુઃખ તે કંઇક જુદુ જ છે. ૨. દુધને કહ્યું-તાત ! હસ્તિનાપુર વત્સવમાં જઈને આવ્યા પછી શુધિષ્ઠિરનું જ
સામ્રાજ્ય અને સમૃદ્ધિ મને અકળાવી રહી છે. તેને પ્રચંડ પ્રતાપ મારા મનને ખિન
જ કરી રહ્યો છે.
“તને ધિક્કાર છે વત્સ ! આટલી ખતરનાક ઈર્ષ્યા કરતાં તને શરમ ના આવી. ૨ એ પણ તારા જ ભાઈના સામ્રાજ્યની. તે યુધિષ્ઠિર મારે જ યુધિષ્ઠિર છે આટલું પણ છે તારાથી વિચારી ના શકાયું ? ભાઈની જે સમૃદ્ધિ તને આનંa દેનાર હેવી જોઈએ છે તે જ સમૃદ્ધિ દુઃખની વાત છે કે વત્સ! તારી જેવા અભાગીયાને ઈર્ષ્યા કરાવી રહી છે. છે પિતાજી ! યુધિષ્ઠિરની તે સામ્રાજ્ય-સમૃદ્ધિ મને તેટલી દુઃખકર નથી બની છે ૨ જેટલી દુઃખકર વ્યિસભામાં મારે થયેલે તિરસ્કાર બન્યો છે. દિવ્યસભાની વાત તમને જ છે શકુનિ મામા કહી સંભળાવશે.
અને પછી શકુનિએ પિતાની રીતે મૂળથી માંડીને દિવ્યસભાની વાત કહી સંભળાવી છે ' “હવે તે હું દ્રૌપઢી સહિત પાંડવોની સામ્રાજ્ય-સમૃદ્ધિને લઈને જ જંપીશ. ૨
કર)
Page #558
--------------------------------------------------------------------------
________________
આ ૬૧૮ :
: શ્રી જૈન શાસન [અઠવા]િ . ૬ જ અન્યથા હું મરણને શરણ થઇશ. તાત ! ક્ષણે-ક્ષણે કલેશથી જીવવા કરતાં મર. જવું છે
માનું છું કે વધુ સારૂ છે.” 9. પણ વત્સ ! પાંડ સાથે શસ્ત્રને સંગ્રામ ખેડવો એ તે ઉજજવળ બા કુરૂરિ વ વંશને કલંક લગાડનારૂં છે. ઘરડે થયે છતાં પણ રાજા પુત્રના વાત્સલ્યથી મૂઢ બનીને રે પર પુના માત્સર્યને દૂર કરી ના શક્યો. આ વિશ્વ આખામાં મારો પરિવાઢ થશે ૫ વત્સ ! હવે તું આવા દુર્યોધનથી પાછો ફર એજ તારા તથા કુળના હિતમાં છે. છે અને પરાક્રમી પાંડવોને તું શું સમજે છે ? લાખો વીરોને એ પાંચેય પાંવ ક્ષય છે. છે પમાડી શકે તેમ છે.
પણ રાજન ! મારી પાસે પાંડવોની સર્વ ઋદ્ધિ હસ્તગત કરી લેવાને ૯ પાય છે જે છે કે જેથી સંગ્રામમાં કેઇના શરીરને બાણે પણ અડશે નહિ અને (તમારી) અકીતિ છે
પણ થશે નહિ. હું છુતક્રીડા સારી રીતે જાણું છું અને યુધિષ્ઠિર ધુતક્રીડામાં અત્યંત જ અસિત છે તેને ઘુતમાં કેમ છતાં તે મારા ઉપર છોડી દે નાથ ! જો તમારે અનુજ્ઞા છે ન હોય તે પાંડવોની લીમી બધી જ તમારા ચરણમાં લાવી દઉં.'
દુર્યોધને પણ કહ્યું-પિતાજી ! તમારે આ માટે તે સંમતિ આપવી જ પડશે. છે. આથી ધુતરાજે કહ્યું- હસ્તિનાપુરથી હું વિદરને બોલાવીશ. તેની સાથે તમારી આ વાતની મંત્રણા કરીશ. અને પછી જ બધું નક્કિ કરીશ. હું જેના શાસનમાં કહ્યો છું રે કે તેને મારે પૂછવું તે પહશે જ.”
પિતાની ગોઠવેલી પર્યંત્રની બાજુ ઉપર પાણી ફરી વળતું જેને ખિન્ન થયેલા છે છે દુર્યોધને કહ્યું- જો તમે વિદુરને બોલાવીને તેની સાથે મંત્રણા કરવાના હો તે સમજી જ
રાખજે કે તે કાકા વિદુર કઢિ અમારી વાતમાં સંમત થવાના નથી. અને તેથી હું કે મારી ઈચ્છા પૂરી નહિ થાય તે નક્કિ માનજે કે હું જીવી શકવાનો નથી. અને મારા આ મર્યા પછી હે રાજેન્દ્ર ! તમે વિદુર સાથે સુખી રહે અને તમે બંને પૃશિવને જે ગવો.”
આટલું સાંભળતા (ઢીલા પડી ગયેલા) ધૃતરાષ્ટ્ર નેહથી ઊંચું મુખ કરી હાથથી જ છે મસ્તકે દુર્યોધનને સ્પર્શ કરતાં કહ્યું-વત્સ ! તારે યુધિષ્ઠિર કરતા જરાય ઓછી સમૃદ્ધિ ય નું નથી. જે તને તેવી દિવ્યસભા ન હોવાને ખેઠ હોય તે હું તેવી દિવ્યસભા કરાવી છે છે આપું છું. ખેદ ન કરીશ. છે. આ રીતે પુત્રને સાંત્વન આપીને ધુતરાષ્ટ્ર વ્યિસભા કરવા માટે સેવકો આદેશ છે ઇ આપી દીધું. અને થોડા જ સમયમાં હસ્તિનાપુર જેવી જ દિવ્યસભા તૈયાર થઇ ગઈ.
બીજી તરફ હસ્તિનાપુરથી તેડાવેલા વિદુર આવી ગયા. ધૃતરાષ્ટ્ર મામા તથા
Page #559
--------------------------------------------------------------------------
________________
છે વ -૧૧ અંક-૨૫ | ૨૬ : તા. ૧૬-૨-૯
- ઃ ૬૧૯ જ ૪ ભાણેજે ઘુતક્રીડા સુધીની કરેલી વિચારણા વિદુરને જણાવી. અને વિદુરને આ એણે આ છે અભિપ્રાય માંગ્યો.
આથી વિદુરે કહ્યું કે-યાદ કરો ભાઇ! ધુતરાષ્ટ્ર ! સૈમિત્તિકે કહ્યું હતું કે- “દુર્યોધન સમ્રાટ તે જરૂર થશે પરંતુ તે કુળનો તથા પ્રજાને સંહારક બનશે.” કુળ દિ રૂપ અયમાં ઉઠેલા અગ્નિ દુર્યોધન છે. તમારી છુતક્રીડા સુધીની મંત્રણે સંભછે ળતા જ મારા અંતરમાં ચીરા પડે છે. નલકુબરના પૂર્વના ભૂતકાળને છુતક્રીડાને જ કરૂણ જામવાળો ઈતિહાસ શું તમને ખ્યાલમાં નથી રાજેન ”
. એમ કહીને વિદુરે ધુતરાષ્ટ્રને નળ-ઘુતાગાન કહી સંભળાવ્યું અને છેલે છે ? કહ્યું કે-રાજન ! નલ-કુબેરની વાર્તા મેં તમને કહી. છળ-કપટથી જીતેલી પૃથ્વી આખરે . ૨ કુબર પાસે ના ટકી તે ના જ ટકી.
મને તે તમારે આ વિચાર રાજન ! ભવિષ્યના સારા માટે નથી જણાતે. છે જ કદાચ તમે જુગારમાં પાંડને જીતી લીધા અને છતાં પાંડવે તે ભૂમિ નહિ આપે તે જ ?િ કોની તાકાત છે કે તે પાંડવો પાસેથી તે ભૂમિ લઈ શકશે. કદાચ સત્યવાદી યુધિષ્ઠિર જ
તે ભૂમિ આપી દેશે તે પણ ભીમ અને અર્જુન છે ત્યાં સુધી દુર્યોધન પાસે તે સહાછે કાળ માટે ટકી શકવાની નથી સંગ્રામ ખેડાશે તે ભીમાનું તારા પુત્રને જીવતા નહિ આ છેડે. રાજકુળના શ્રેમ-કુશળને વિનાશ વેરનારા ઘુર્તથી હે રાજન તું તારા પુત્રને જ દિ અટકાવી દે. ધુતક્રીડા કેઈના પણ માટે ક્ષેમંકર નથી.”
વિદુરની આટલી ગંભીર ચેતવણી પૂર્વકની હિતવાણી ધૃતરાષ્ટ્રના મનમાં ના ? બેઠી તે ના જ બેઠી. આથી હવે અહીં વધુ રહેવામાં સાર નથી તેમ સમજી પુત્રના જ મેહથી સજકુળના ભવિષ્યને જોવામાં અંધ બની ચૂકેલા ધુતરાષ્ટ્રની ઉપેક્ષા કરીને કે દુઃખના અનહદ ભાર સાથે વિદુર હસ્તિનાપુર પાછા ફર્યા.
(ક્રમશઃ).
'
શ્રી મહાવીર શાસન : જન શાસનના પ્રતિનિધિ ' – લલીતકુમાર જગજીવનદાસ બારભાયા -
સી–૨, ટી-૧૧૦, મહાવીર નગર, શંકર લેન, કાંદિવલી (વે.), મુંબઇ-૪૦૦ ૦૬૭ ફેન : ૮૦૬ ૫૫૬૯
Page #560
--------------------------------------------------------------------------
________________
છે
ઘમદ્રવ્ય રક્ષણની વિચારણું
છે
૨ આપણા શ્રી જિનેશ્વર પરમાત્માના શાસન ઉપર અનેક પ્રકારના આર બાહ્ય છે
આક્રમણે આવી રહ્યા છે. એમાં પણ ધર્મ દ્રવ્ય અંગેને એક મુદ્દા ગંભીર પણ વિચાર છે જ માંગી લે એમ લાગવાથી એ બાબતમાં સત્વરે કાંઈ કરવું જોઈએ નહીં તો આપણું
શાસનમાં એક મેટી સમસ્યા ઉભી થઈ જશે એમ ચોક્કસ લાધે છે. ' - આપણું ધર્મ દ્રવ્યના પૈસા માટે ભાગે બેંકમાં યુ.ટી.આઈ. અથવા અન્ય કઈ છે સરકારી સંસ્થામાં અથવા શેર બજાર કે બીજી Securities માં મેટા ભાઈ પડયા ? હોય છે. હાલના સંજોગોમાં એવી કાચ માન્યતા હશે કે સરકારી બેંક કે સંસ્થામાં છે
અન્યની અપેક્ષાએ પૈસે સલામત છે. પણ આ માન્યતા હવે સદંતર ખોટી થઈ પડી ૨ છે. હવે બેંક યુ.ટી.આઈ. કે જામીનગીરીમાં પૈસો માત્ર અસલામત જ નથી. પરંતુ દિ.
અવ્યવહારૂ અને દુષ્ટ પરિણામેથી ભરપૂર છે. તેમ માનવાને પણ અનેક કારણે છે.
સરકાર ખૂબ દેવામાં છે. વ્યાજ દર ખૂબ નીચે છે. મેંઘવારી ફૂગાવે ખૂબ ભરેલ છે છે છે. સરકારની દાનત પણ ખરાબ છે. સારી બેંકમાં પણ છે જે કઈ વગઢાર માણસ .
૫૦૦૦ કે ૧૦,૦૦૦ રૂા. તુરંત ઉપાડવા માંગે તે બેંક ના પાડે છે. ત્રણ દિવસ . પહેલા બેંકને રેકડા માટે જાણ કરવી પડે એવા કિસ્સા બની રહ્યા છે. યુ.ટી.આઈ જ જ ચૂકવવાની બદલે તેને (ડીવીડંડને) ફરીથી બેન્ડમાં રેડવાનું પ્રલોભન આવે છે. ટૂંકમાં જ જ આપવા માટે પૈસા નથી. અનેક નામાંક્તિ અર્થશાસ્ત્રીઓ કહે છે કે હજાર કરોડના જ
ભેગા ઈશ્ય બહાર પાડતી આઈ.ડી.બી.આઈ કે આઈ.સી.આઈ.સી.આઈ જેવી સ સ્થાએ 2 ચૂકવણી વખતે ૪૦૦૦૦ કરોડ ચૂકવી નહી શકે. આ બધાને તાત્પર્યાથે એમ જ કે
નીકળે કે સરકારી સંસ્થાઓની વિશ્વસનિયતા તળીયે જઈ રહી છે. આ ઉપરાંત છે સરકાર આપણા પૈસે મત્સ્ય ઉદ્યોગથી લઈને કતલખાના ચલાવનારને પૈસા ધીરે છે. ? છે મહા હિંસા અને મહાપાપથી ભરપૂર કાર્યોમાં આ સરકારી પૈસા વપરાય છે. આપણા આ
પૈસાના માલીક આપણે હોવા છતાં આ બધું જ ચલાવી લેવું પડે એમ છે એવું જ અત્યાર સુધી આપણે માનતા હતા.
હવે આપણે આપણા વિચારમાં પરિવર્તન લાવીને આ દીશામાં આગળ વિચારવું પડશે. આપણુ દ્રવ્યને જે બેંક, R.D., UTI સિકયુરીટીમાં ના મૂકવા રે ઈ હોય તે તેને પર્યાય શું ? અથવા મૂકવા તે કયાં મૂકવા ? અથવા મૂકવા પડે એ જ કે શું જરૂરી છે? એગ્ય છે? શાસ્ત્રિય છે? વ્યવહારૂં છે? ફાયદાકારક છે ? આ બધું જ છે જ વિચારવા જેવું છે, સરકારમાં પૈસા રાખવાના અનેક ભયસ્થાને છે. પણ મુખ્ય દ.
Page #561
--------------------------------------------------------------------------
________________
૪ વષ ૧૧ અંક ૨૫-૨૬ તા. ૧૬-૨-૯ : જે મુદ્દો તે પૈસાને સંગ્રહીને ટ્રસ્ટ કે ટ્રસ્ટીઓ થાપણ તરીકે રાખી મૂકે છે તે જ છે. 6 આપણા ધર્મ દ્રવ્યમાં હજાર કરોડ રૂ. આપણે વાપર્યા વગર મુડી રૂપે જમા રાખીએ ? એ છીએ જેના કારણે તે રૂા. બેંક વિગેરેમાં રાખવા પડે છે. શું પૈસાને મૂડી રૂપે જાળવી રાખવા યોગ્ય છે? જે આ પ્રશ્નનો જવાબ મળી જાય તો મોટા ભાગના પ્રશ્નો ઉકેલાઇ 2 જાય. એમ છતાં પણ આપણા ધર્મ દ્રવ્યને બેંક કે સરકારમાં જમા રાખવાના જે ભય સ્થાને છે તે પણ વિચારી લઈએ. .
(૧) સરકાર દ્વારા તે પૈસા કાયમ માટે કે ટેમ્પરરી પણ જપ્ત કરી લે. એ
(૨) ચેરિટેબલ રીલી ટ્રસ્ટ જે મોટી રકમની થાપણ ધરાવે છે તેમાં સરકાર છે નેમિની અથવા વહિવટકાર નીમી દે ા.ત. તિરૂપતી, અંબાજી, સિદ્ધિ વિનાયક વિગેરે. ૬
(૩) શ્રાવકેએ આત્મોન્નતિ માટે વ્યય કરેલા પૈસાને સરકાર કે બેંક એવા છે કાર્યોમાં વાપરે કે ધીરે જે નિશ્ચિત અધગતિનું કારણ હોય.
(૪) આપણી થાપણે દ્વારા સરકાર આપણા ટ્રસ્ટ અને સંઘમાં પણ ખલગીરી જ કરવા ઘૂસી જાય એવી શક્યતા.
(૫) શાસ્ત્ર દ્રષ્ટિએ પૈસાને સંગ્રહ જ છે, મૂડી રૂપે રોકી રાખવા તે જે દિ કાચ અનાધિકાર..
(:) અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ પણ અનુચિત દા.ત. ૧૦૦ રૂ. વીસ વર્ષ માટે છે બેંકમાં ૨ ખ્યાં. કિંમત થઈ ૮૦૦ રૂ. વીસ વર્ષે. આ સમયે રૂપીયા આઠ ગણા જ જ થયા પણ તેની ખરીદ શકિત ૧૦% જ રહી ગઈ.
(0) દાનનો સદ્દવ્યય કરનાર પિતે ટ્રસ્ટી કે ટ્રસ્ટને આ રીતે ધનના સંગ્રહ છે. તું કરવાના કાર્યને પોતે ખર્ચેલા પૈસાના મૂળભૂત આશયથી વિરૂદ્ધ માનતે થઈ જાય. ૪
(૮) ધર્મદ્રવ્યની ખૂબ ખેંચ રહેલી છે. દેવદ્રવ્ય ખૂબ વધી ગયું હોવાની બૂમ છે છે પડાય છે પણ હકિકતમાં એતિહાસિક તિર્થોની જાળવણી માટે જીર્ણોદ્ધાર વિગેરે માટે છે 1 અગણિત દાનની જરૂર છે. પણ દુઃખની વાત એ છે કે બેંકમાં કરોડો રૂા. જમા છે ને ? છે. આપણા તિર્થો જીર્ણશીર્ણ થતા જ રહેતા હોય છે. જ્ઞાન ખાતાના કાર્યોમાં કરોડની ર આ જરૂર છે આપણા જૂના પુસ્તક અને પ્રતે ઉપર વિદેશમાં સંશોધન ચાલે છે. જર્મ છે છે નીમાં સંસ્કૃત યુનિવર્સીટી પ્રવર્તમાન છે જ્યારે આપણે નિઃસહાય હાલતમાં છીએ. છે ઉપરાંત સાધર્મિકોની હાલત, ગુરૂ ભગવંતે, સાધ્વીજીઓ માટે વિહારની મુશ્કેલી છે 2 અન્ય વ્યવસ્થા વિગેરે આપણું પાયાના સાતે ક્ષેત્ર માટે સદ્ધરતા જરૂરી છે. જે પૈસે છે
Page #562
--------------------------------------------------------------------------
________________
------
-
-
જ ૬૨૨ :
: શ્રી જૈન શાસન (અઠવાડીક છે થ સંગ્રહ સ્થાનથી બહાર આવે અને યોગ્ય રીતે વપરાતે થાય તે કદાચ ઘડી છે જ રાહત થાય.
(૯) ધર્મદ્રવ્ય સંગ્રહને કારણે ધનનું કેન્દ્રીય કરણ થઈ ગયુ છે. જે સત્તાના છે કેન્દ્ર બની ગયા છે. પૈસાનું મમત્વ આ શક્તિશાળી કેન્દ્રોમાં વધી જવાની સંભાવના છે વાળા છે. અનેક દૂરગામી પરિણામે આવી રહ્યા છે.
(૧૦જે ક્ષેત્રે સઢાઈ રહ્યા છે તે વધુ સાશે કેમકે છતે પૈસે કાર્યો અટકે છે છે તથા ધનના સંગ્રહ તથા કેન્દ્રીકરણને લીધે બીન જરૂરી ક્ષેત્રમાં અવસરે હવાલા ? છે પડે છે. જેમ કે પૈસા પડયા છે, ઉપાશ્રયમાં ખાતામાં જરૂર છે તે વાપરી કાઢો !
(ભલે કઈ પણ બ્રાતાના હાય !) અવસરે વ્યાજ સાથે ભરી આપશું ! પાઠશાળા : ખાતે પૈસાની જરૂર છે અને આયંબિલ ખાતાનાં પડયા છે તે વાપરી કાઢો ! બસ થી પછી હવાલા જ પડયા કરશે.
' (૧૧) ધર્મદ્રવ્યની મોટી માત્રા સંગ્રહને કારણે તેના ઉપર અંકુશ મેળવવા ? છે માટે હુંસાતુંસી ઉભી થાય છે. માલીકી પણાની ભાવના પણ ઉભી થાય છે.
(૧૨) સંસારી અંકુશ આવવાનું ભયસ્થાન એક8મ મોટું છે. અગ્ય અને છે ' લાયકાત વગરના લાલચુ સરકારી અમલદારો અને રાજકારણીઓનો હસ્તક્ષેપ થવાની જ ૬. શક્યતા છે. આપણું ઘરની તિજોરી લાલચુ માણસ આગળ ઉઘાડી રાખવી એના કરતા ૬ છે પણ ખોટું કામ સરકારમાં પૈસે રાખ તે છે.
' (૧૩) આપસના મતભેદને હાલ બાજુ પર રાખીને આપણું ધર્મ દ્રવ્યની પાકી છે આ વ્યવસ્થા જે નકકી નહીં કરીએ તે નુકશાન શાસનને છે. બહારના આક્રમણ સામે ? 2. પાંડ જેવી ભાવના હોવી જોઈએ કે અમે બહારનાએ સામે ૧૦૦ અથવા ૫ નથી , પણ અમે એક થઈને ૧૦૫ છીએ, આ ખૂબ જરૂરી છે.
(૧૪ જે આશયથી પૈસા આવ્યા હોય તે જ આશયના કાર્યમાં જો પૈસા છે સમય મર્યાત્રામાં વ્યય થઈ જાય તે તે સંસ્થા માટે વિશ્વસ્તિય ગણાય પણ તે જ ૨ દ્રવ્યને સંગ્રહી રાખવામાં આવે તે દાતાના આશયની વિરૂદ્ધ અને ઓછુ વિશ્વસનિય જ ગણાય એમ સમજવામાં મુશ્કેલ નથી.
– શ્રી કિશોર એ. શાપરીઆ
Page #563
--------------------------------------------------------------------------
________________
* પરિપત્ર *
પૂ. આચાય શ્રી વિજયદશ નરત્નસૂરીશ્વરજી મ.સા.કી એરસે સુશ્રાવક શ્રી લાલચંદ્રજી નાહટા તન', કેકડીકે! ધમ લાભ 1
પતા-દ્વાડા : શ્રી જુહારમલજી દીપચ‘ઇજી નાહટા, કેકડી-૩૦૫૪૦૪ જ. અજમેર (રાજ.)
莉布麻
茶心
આપકા પ્રિન્ટેડ પરિપત્ર વિક્રમ સવત ૨૦૫૫ કાર્તિક શુલા ચતુર્દ શી, મૉંગળવાર નિાંતિ ૩-૧૧-૧૯૯૮ ઠા પ્રાપ્ત હુઆ.
太張燕燕 米 燕 太
૬. આપકા અપની જિજ્ઞાસાએ કે સમાયા નિમ્નાંક્તિ ગ્રન્થેાકા વ્યવસ્થિત અધ્યયન સુવિહિત સવિગ્ન ગીતા સાધુ ભગવતી નિશ્રામે કરકે ગુરુગમસે સમ્યગજ્ઞાન (સહી સમાધાન) પ્રાપ્ત કરના હિતકર હેગા, અથવા તે આપ હમારે પાસ હમારી નિશ્રામે' રહકર પ્રતિક્રિન એક સામાય લેકર એઠે તા ઈતને સમયમે હમ આપકા ઈનકા વ્યવસ્થિત અધ્યયન કરવા સકતે હૈ. આપ આપને ક્ષયાપશમકે અનુસાર અમેિ અપની જજ્ઞાસાએઠા સમાધાન પ્રાપ્ત કર સકેગે, (૧) નવ તત્વ, (૨) જીવ વિચાર, (૩) છે: કાગંથ, (૪) ત્રિષષ્ઠિશલાકાપુરુષ ચરિત્ર (૫) પ્રાયશ્ચિત આર્દિકે ખારેમે શાસ્ત્રીય વિધાન તે। ઇસ પ્રકાર હૈ કિ શ્રી છેઠસૂત્ર, શ્રી મહાનીથીથસૂત્ર આદિકા વ્યવસ્થિત અધ્યયન તા સર્વવિરતી સ્વીકાર કર લેનેકે પશ્ચાત ભી સન્ધિત યાગા૬વહન પૂરું કર લેને વાલે સાધુ મહાત્માકા હી કરાયા જા સકતા હૈ. ઇસલિયે યહૂ વિષવ ાવક/ગૃહસ્થકા હૈ હી નહી. અત: ઇસકે અધ્યયનકે લિયે નિર્ધારિત પ્રક્રિયા અપના ઉસ જિજ્ઞાસાકા ભી સમાધાન પ્રાપ્ત કરને મે આપ સફલ હા સકતે હૈ.
. આપકે ઉક્ત પત્રસે એસા પ્રતિત હાતા હૈ કિ ઉક્ત ગ્રન્થાકે વ્યવસ્થિત રુપ સે પર્યંત અધ્યયનકે અભાવમે એવ' આપમાં સુવિહિત સવિગ્ન ગીતા સાધુ ભગવ કે સસ્ત્ર /પરિચયમે. પ્રાય: નહી આનેસે આપકી જિજ્ઞાસાએ શ‘કાએક સમાધાન આપકા અભી તક નહી હુઆ હૈ. ઠે આપકે વહાં એસે સાધુ ભગવન્તાકે ચાતુર્માસ નિરન્તર હાતે રહતે ઔર આપભી ઉનકે સપર્ક 'મે આતે રહતે તા આપી જિજ્ઞાસાએ સા સમાધાન ભીકા હા જાતા. આપકે વહાંકે આગેવાન કાર્ય કર્તાઓ, ટ્રસ્ટીગણે કાભી ઇસકે પ્રતિ ઉન્નાસીન ભાવહી રહ્યા હેાગા અર્થાત ઉન્હાનાભી સુવિહિત સવિગ્ન ગીતા સાધુ ભગવન્તાકે નિરન્તર ચાતુર્માસ નહીં કરવાકર ઉનકે પરિચયસે સ્થાનીય શ્રીસ ધકે સદસ્યગંગાકે વૉંચિત રખકર વે અપને ક્રાત્વિકા પૂરા સરનેમે, પ્રમાદી રહતે હુએ પ્રર્યાષાથ નહી. કરનેસે, અસફળ રહે હોંગે.
Page #564
--------------------------------------------------------------------------
________________
૬૨૪ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
૪. સુવિહિત સવિગ્ન ગીતા સાધુ ભગવન્તાકે નિરન્તર ચાતુર્માસ હાતે રહેને સે, ઉનકે સ ́પર્ક/પરિચય મેં આતે રહનેસે શ્રીસ ધકે સદસ્યાકો મહાન લાભ લેને કા એવં મહાપુણ્યાયે પ્રાપ્ત જિનેશ્વરપરમાત્માકે શાસનક હૃદયસ્થ કર, જિનાજ્ઞાનુસાર જીવન યાપૅન કર સપૂર્ણ એવં શાસ્વત સુખ મુક્તિકા સમીપ કરનેકા મહા, સુઅવસર પ્રાપ્ત હોતા હૈ. યદિ આપકે સ્થાનિય શ્રીસંયકે આગેવાન કા ફ્ક્તગણુ, ટ્રસ્ટીગણુ સુવિહિત સવિગ્ન ગીતા સાધુ ભગવન્તેકે ચાતુર્માસ નહી કરવાકર અવિગ્ન અગીતાર્થંકે ચાતુર્માસ કરવાતે હા તેા ક્યા વે ભી દેષકે ભાગી નહી. ?
૫. ઇસ વકી સ ́વત્સરી મહાપર્વ કખ ? ભાઢરવા સુદ ૪ સામવાર તારીખ ૧૩–૯–૧૯૯૯ કા. શાસ્ત્રકાર ભગવન્ત કુમા રહે હું ક્રિ:
ઉદયસ્મિ જા િિહસા, પ્રમાણુમિઅરીઇ કીરમાણીએ. આણાભંગ-ગુવસ્થા, તિચ્છત્ત–વિરાહણું પાવે ૧ ભાવાર્થ –ચમે જો તિથિ હાવે વહી પ્રમાણુ હૈ. ઉસે છેડ કર દૂસરી કરનેસે આજ્ઞાભંગ, અનવસ્થા, મિથ્યાત્વ ઔર વિરાવના યે ચાર દોષ લગતે હૈ. ઇસ વર્ષાં શ્રી સંઘમાન્ય જન્મભૂમિ પંચાંગમે ઉયાત ભાદરવા સુદ ૪ સામવાર તારીખ ૧૩–૯–૧૯૯૯ કા દર્શાયા ગયા હૈ ઔર જિસકી પુષ્ઠિમે સંઘમાન્ય જન્મ ભૂમિ પંચાંગમે પૃષ્ઠ સખ્યા ૭૭ કી કાઢો સ્ટેટ પ્રતિ સલગ્ન હૈ. શ્રીસીમધરસ્વામી પ્રત્યક્ષ પચાંગ વિક્રમસંવત ૨૦૫૫ મે ભી ભાદરવા સુદી પંચમીકી વૃદ્ધિ દર્શાયી હૈ ઉસ પન્ને કી ભી ફોટા સ્ટેટ પ્રતિ સલગ્ન હે.
જન્મ ભૂમિ પંચાંગમે ભી ભાઢવા સુઢ ૫'ચમીકી વૃદ્ધિદર્શાયી હૈ ઉપરાંત શાસ્ત્ર વચનકા અનુસરણ કરકે ઉસી દિન શ્રી સંવત્સરી મહાપર્વ કી આરાધના કરના યહી ચેાગ્ય એવં હિતકર હું। અપને સુવિહિત સવિગ્ન ગીતા પૂર્વાચાર્ય ને પૂર્વમેં ભાદરવા સુદ્ધ પૌંચમીઠી વૃદ્ધિકે પ્રસંગ પર ઉસી પ્રકાર આચરણાઠી હૈ. ઉનકે શાસ્ત્રાનુસારી માઠા અનુસરણુ કરના યહ ઉનકે વાઢાર અનુયાયી સ્વરુપ અને સબકા પરમ ક્તવ્ય છે.
૬. રત્નત્રયીકી જિનાજ્ઞાનુસાર નિરન્તર ધર્મ આરાધના કરનેમે ઉજમાલ બન સ્વ-પર ક્રી મુક્તિકી ખૂબ નિકટ બનાવે યહી માત્ર સુભાભિલાષા. આચાર્ય શ્રી ની આજ્ઞાસે લિખી ઉચન્દ્ર હ. મેહતાકા સાકર જયજિનેન્દ્ર.
卐
Page #565
--------------------------------------------------------------------------
________________
છે ; પંથ કલ્યાણક ઉપર એક અભૂત ચિંતન કે જે
–પૂ. આ. શ્રી પ્રભાકરસૂરીશ્વરજી મ. સા. કાજલ કાજોલ જ
જઈ જિહાં પંચ સમિતિયુત પંચ મહાવ્રતસાર, જેમાં પ્રકાશ્યા વળી પાંચે વ્યવહાર; પરમેષ્ઠી અરિહંત નાથ સર્વને પારગઃ
એ પંચ પદે લક્ષ્ય આગમ અર્થ ઉદાર. અનંત અનતે પકારી પરમ કાણિક પરમ તારક તિર્થંકર પરમાત્માના પાંચે જ કલ્યાણકમાં પાંચ સમિતિ પણ ગર્ભિત રહેલી છે. પરમાત્મા માતાના ગર્ભમાં પોતાના માતાને દુ ખ ન થાય તેવી રીતે હાલચાલે છે. ઈરિરા સમિતિ એટલે હાલવું ચાલવું. આસન અને પઠારી ભગવાન શ્રી મહાવીર પ્રભુએ ગર્ભમાં માતાને દુખ ન થાય જ માટે સ્થિર બન્યા હતા. માતાને દુઃખ થયું અને ભગવાને પગ હલાવ્યો. આ રીતે ઇર્ષા સમિતિ પરમાત્માના યવન કલ્યાણકમાં ગર્ભિત છે.
અને તબલિ પરમાત્માને જન્મ પછી ઈન્દ્ર મેરૂ પર્વત ઉપર લઈ ગયા અને એ જ પરમાત્માને એ ભિષેક કરતાં પૂર્વક શંકા થઈ કે આટલા નાના ભગવાન આ કલશો દ્વારા રે જ થતી ધારાના ભારને કેવી રીતે સહન કરશે. ત્યારે પરમાત્માએ ભાષા સમિતિ પાળી ; ૬ અને પિતાના શકિતનો પરચો આપી સમજાવ્યું. બાલક્રીડામાં પ્રભુ બોલ્યા નથી હું આ છે આટલા નિભવ છુ ! આ લક્રીડામાં પ્રભુ વિરે દેવને મુઠ્ઠી મૂકીને પોતાની નિર્ભયતા છે
બતાવી. અને ભગવાનને નિશાળે લઇ ગયા તે પણ ભગવાન બોલ્યા નહી કે હું આ ભણેલો છું ! અને ત્યાં ઈદ્ર બ્રાહ્મણરૂપે આવી ભગવાનને પ્રસન પૂછયા ભગવાને જવાબ છે આપ્યો આમ ભગવાનના જન્મથી માંડીને દીક્ષા સુધી ભગવાનની ભાષા સમિતિ જોરદાર પર હોય છે.
પરમ તારક પરમામા દીક્ષા પછી ભગવાન જેવી એપણા સમિતિ જોરદાર હોય જ છે. અને ભાવાનને કાલેક પ્રકાશી કેવલજ્ઞાન થતાં કંઈ વસ્તુ છેડવા જેવી, રે કંઈ વસ્તુ રાખવા અને જાણવા જેવી છે તે જાણી સમજી ઈ જગતને બતાવે છે. છે કેવલજ્ઞાનમાં ભગવાન જેવી આઢાનભંડમતનિક્ષેપણા સમિતિ કેદની નથી અને ભગવાન આ નિર્વાણ પામતા ભગવાન જેવી પરિઠાપનિકા સમિતિ કેઈ નથી.
એવી જ રીતે પંચ મહાવ્રતમાં પંચ કલ્યાણકમાં ઘટે છે. ભગવાન માતાના છે ગર્ભમાં પણ પોતાના માતાને થોડું પણ દુ ખ ન થાય એવી રીતે ગર્ભમાં રહે છે. આ જ એવી પરમાતા સૂક્ષમ અહિંસાના પાલન પોતાના વર્તણુંકમાં ઉતારનાર છે. એટલે જ ૬ ચ્યવન કલ્યાણ માં પહેલું મહાત્રત ગર્ભિત છે.
(જુએ પેજ ૬૦૪)
Page #566
--------------------------------------------------------------------------
________________
જન શાસન (અઠવાડિક)
તા. ૧૬-૨-૯૯
રજી. નં. જી./સેન.૮૪
आ
भी
પૂજ્યશ્રી કહેતા હતા કે-
જૈrat
3૮ ૨૧ - શ્રી ગણદી
---
. 11
HU [EL S
UST LIST
S6)દ્ધ SW . ૫૫ આચાર્યદેવેશ શ્રીમવિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ
BY = મિથ્યાત્વ મેહની સત્તા ઉઠે તો જ અધ્યાત્મ ભાવ આવે તે જ આત્મા માટે ધર્મ છે દિ કરવાની વાત ગમે, નહિ તે પૈસા-ટકા, દુનિયાની મોજ મજાઢિ માટે જ ધર્મ થાય ?
ક જેને અધર્મનો ડર ન લાગે, ધર્મને પૂરેપૂરો પ્રેમ ન જાગે તે જીવ મારો ધર્મ 8. જ કરી શકે નહિ. તે સાધુ થાય તે ય સત્યાનાશ કાઢે. છે કે શાસનના સિદ્ધાંત પ્રેમી જીવો કદી કઈ કરતા નથી, આવે તે વેઠી લે છે, નવું છે છે પણ કશું કરતા નથી. આપણે કશું નવું પ્રતિપાઠન કર્યું નથી. જે ચું" છે તે જ મક જુના ઉદ્ધાર કર્યો છે. છે કે સમ્યગ્દષ્ટિ તેને જ કહેવાય કે જેની દૃષ્ટિ આત્મ સ્વરૂપ તરફ હોય. એને સંસાર આ અસાર જ લાગે મેક્ષ તરફ એની દૃષ્ટિ અવિચલ હાય, ભોગની સા વનામાં એ છે
લેપાય નહિ. છે કે જે ભવને ભયંકર ન માને અને ભદ્રકર માને તે ધર્મને લાયક નથી; ધર્મ માટે
તે અનધિકારી છે, ધમપણું એનાથી વેગળું છે. માણસાઈ વિનાના માણસ જેમ કે
નકામા છે તેમ ધર્મ વગરના કહેવાતા ધમી પણ નકામા છે. | ૬ જ સ્યાદ્વાદના નામે અસત્ય સ્વીકારાય નહિ અને સત્ય છેડાય નહિ-છેડાવાય નહિ. છે,
બીજાને સમજાવવાની કોશિશ કરાય, ન સમજે તે ત્યાગ પણ કરાય પણ સિદ્ધાન્તની
વાતમાં ઘાલમેલ તે કરાય જ નહિ. . 6 જ્યારે જ્યારે નવી વાત આવે ત્યારે સત્ય શું છે, અસત્ય શું છે તે જાણવાનું મન છે ૨. ન થાય, સમજવાનું મન ન થાય, સમજ્યા પછી સાચું કરવાનું અને ખોટું છે - છેડવાનું મન ન થાય તે બધા મિથ્યાત્વના પ્રેમી છે ! ક મેક્ષની ઇચ્છા વગરનાને ધર્મમાં મજા ન આવે, તેને તે પાપમાં મજા આવે છે
જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) c/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લેટ-જામનગર વતી તંત્રી, મુદ્રક પ્રકાશક સુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ, કર્યું.
Page #567
--------------------------------------------------------------------------
________________
fecieved
E
tele
ગON રવિસા તિવાઇi | શાસન અને સિદ્ધાન્તો તે મારૂં મહાવીર-પનવસાઇni, છ રક્ષા તથા પ્રચા૨નું પત્ર
મારા
SITE
/
2
પાત્રનું લક્ષણ - પાકારેણે તે પાપ ? ત્રકારત્રાણવાચ કઃ કી અક્ષરદ્રયસયેગે. પાત્રમાહુર્મનીષિણઃ |
અઠવાડિક :
‘પા’ કારે એ પા૫ વાચી શબ્દ છે અને ‘ત્રકાર એ રક્ષણ વાચી શદ્ધ છે. તેથી જે પાપથી બચાવે
એ પ્રમાણેના બે “પા” ‘ત્ર’ શબ્સના
સંયોગને બુદ્ધિશાલિ એ ‘પાત્ર’, ક કહે છે.
, ટી. ૨૫+૨૬ ૨૭ | R.JIT - 139 S 1 ] A B C કદ !
શ્રી જૈન શાસન કાર્યાલય
યુત જ્ઞાન ભવન
જ૫, દિગ્વિજય 1લોટ, જામનગર (ભૌરાષ્ટ્ર) IND1A
IN- 361005
Page #568
--------------------------------------------------------------------------
________________
શ્રી સુપાર્શ્વનાથ જિનેન્દ્રાય નમઃ શ્રી શત્રુંજ્ય કેશરી આદીશ્વર જિનેન્દ્રાય નમત, આ
હાલારદેશદ્ધારક પૂ. આ. શ્રી વિજયામૃતરિ નમઃ શ્રી સેબસલા (જામ-સલાયા) થી શ્રી હાલાર તીર્થ થઈ શ્રી મોડપર છરી પાલક યાત્રા સંઘમાં પધારવા
ફક આમંત્રણ પત્રિકા છે,
શુભ સ્થળ : સેંસલા (વાયા-જામ-ખંભાલીઆ) છે સુજ્ઞ ધમબંધુ, છે વાંદરાથી લિ. શાહ મેરગ વિરપાર ગઠા પરિવાર સેળસલાવાળાના સાદર પ્રણામ વાંચશે. અત્રે શાતા છે તત્ર વર્તે.
થાનગઢથી શ્રી હેળીયાતીર્થ અને શ્રી શંખેશ્વર મહાતીર્થની યાત્રા સંઘમાં પૂજ્ય ઉપકારી ગુરૂદેવ આચાર્યદેવ શ્રી વિજય જિનેન્દ્રસૂરીશ્વરજી મહારાજ જ ના ઉપદેશથી અમને અમારા ગામ સેસલાથી શ્રી હાલાર તીર્થ થઈને શ્રી મોડઆ પરે તીથને છરી પાલક સંઘ લઈ જવાને મનોરથ થ અને પૂજ્ય ગુરૂદેવને ૪ ૯ શ્રી શંખેશ્વર મહાતીર્થમાં આ અંગે વિનંતી કરતાં તેઓશ્રીએ અમારી વિનંતિ છે સ્વીકાર કરીને અમારા ભાવની વૃદ્ધિ કરી છે.
આ યાત્રા સંઘ પૂ. આ. શ્રી વિજય અમૃતસૂરીશ્વરજી મહારાજના પટ્ટધર છે આ પૂ. આ. શ્રી વિજય જિનેન્દ્રસૂરીશ્વરજી મ, આત્રિ તથા પૂ. પ્રવર્તિની સા. શ્રી ? હું સુરેન્દ્રભાશ્રીજી મ. આદિ તથા પૂ. સા શ્રી અનંતપ્રભાશ્રીજી મ. આદિ ઉગે છે જ વિહાર કરીને પધારશે તથા પૂ. પં. શ્રી વાસેનવિજયજી મ. તથા ૨૦૦ એાળીના છે. આ તસવી પૂ. મુનિરાજ શ્રી દિવ્યાનંદવિજયજી મ. આદિને પણ આ સંઘમાં પધારવા કે
વિનંતી કરી છે. આપને આ યાત્રા સંઘમાં પધારવા નમ્ર વિનંતી છે. આ વનું નામ છે ૨ વૈશાખ સુદ ૩ રવિવાર તા. ૧૮-૪-૯ સુધીમાં લખાવી દેવા વિનંતી છે જેથી છે પ્રવેશ પત્ર મોકલી શકાય.
છે યાત્રા સંઘને કાર્યક્રમ છે પ્રથમ જેઠ સુદ પ્રથમ ૧૩ ગુરૂવાર તા. ૨૭-પ-૯૯, ગુરુદેવને પ્રવેશ સેળસલા , મુકામે શ્રી પંચકલ્યાણક પૂજા.
પ્રથમ જેઠ સુદ બીજી ૧૩ શુક્રવાર તા. ૨૮-પ-૯, યાત્રા સંઘનું પ્રયાણ, આરાધના ધામ હાલાર તીર્થ મુકામ.
(અનુ. જુએ ટાઈટલ ૩ ઉપર)
Page #569
--------------------------------------------------------------------------
________________
કા.
૩ ૨.mવિજયભાસ્ટીશ્વરજી મહારાજની - . . 2011 zorul UHOV ex Biblony PSUI NON Yuze 47
છે કે
ડરાક • Nઆઝરાપ્ત વિ૮ ] શિવાર 1 2 3
તંત્રી પ્રેમ મેઘજી ૯ :
૮મુંબઈ) પહેમેન્દ્રકુમાર મજહબલાલ હ.
(cree)
કીરચંદ શેઠ
(૯૩૯). કે ૨૦erણંદ ૫૬”? જ8%
( ૮ જ8)
છે વર્ષ : ૧૧] ૨૦૫૫ ફાગણ સુદ ૧૫ મંગળવાર તા. ૨-૩-૯૯ [અંક ૨૭
વાર્ષિક રૂા. ૫૦ આજીવન રૂ. ૫૦૦ પરદેશ રૂા. ૩૦૦ આજીવન રૂા. ૬૦૦૦ 01
પ્રકીર્ણક ધર્મોપદેશ :
-પ. પૂ આ. દેવ શ્રી વિ. રામચંદ્રસુરીશ્વરજી મહારાજા જ ૬ ૨૦૪૩, શ્રાવલ સુઠિ-૯ મંગળવાર તા. ૪-૮-૮૭ શ્રીપાલનગર જૈન ઉપાશ્રય મુંબઈ
(શ્રી જિનાજ્ઞા વિરૂદ્ધ કે પૂ. પ્રવચનકારશ્રીના આશય વિરૂદ્ધ કાંઈપણ લખાચું રે છે તે વિવિધ માપના. ( પ્રવચન ૩૦ મું ) -
અવ૦ ) છે જૈનકુળમાં જનમવા છતાં ય. પણ જેને આ સાધુપણું મેળવવાનું મન ન થાય છે
તેને આ મનુ વજન્મની કિંમત નથી, જેનપણાની કિંમત નથી. આ મનુષ્યજન્મમાં જ શાસ્ત્ર ત્રણ ચીજે દુર્લભ ગણાવી છે. સદ્દગુરૂમુખે શ્રી જિનવાણીનું શ્રવણ કરવું તે, જે છે તેના ઉપર .ઘા થવી તે, પછી આ સાધુપણું મળવું તે દુર્લભ છે. તેમાં પૈસા- ૨ 0 ટકાદિ કશું આવતું નથી. જ આજે સાધુને યોગ હોય તે જ શ્રી જિનવાણી સાંભળનારા પણ કેટલા છે ' મળે? સાંભળનારામાં પણ સમજવાની ઇચ્છાવાળા કેટલા મળે? તેના ઉપર ચિંતન : ક કરીને શ્રધા કરનારા કેટલા મળે? તેમાં ય સાધુપણાનું મન થાય તેવા કેટલા મળે? છે આવું બધું બાજે શાથી બન્યું છે ? આ મનુષ્ય જન્મની કિંમત નથી સમજાઈ માટે. દર જ તમે તે આ જન્મનો ઉપગ પૈસા કમાવા, લહેર કરવા અને મોજમજાઠિ કરવા જ કરી છે. ધાર્યા પૈસા મળે તે અભિમાન પાર નથી રહેતે બહુ પૈસાવાળ તે ? ૨ સાધુઓને પણ નવરા માને છે. .
Page #570
--------------------------------------------------------------------------
________________
૨ ૬૩૦ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) શાત્રે તે કહ્યું છે કે, જૈનકુળમાં જન્મેલે જે જીવ સમજદાર થયે તે તે છે છે એમ જ કહે કે-“મારે મોક્ષે જ જવું છે અને મેક્ષે જવા સાધુ થવું છે. જો આવું છે જ હૈયામાં હોય તે સમજી લેવું કે તેને જૈનકુળના સંસ્કાર મળ્યા છે. “મારે મોક્ષે જવું છે રે છે અને મોક્ષે જવા સાધુ થવું છે” આવું જેના હૈયામાં ન હોય તે સમજી લેવું કે હું છે કે તેના મા-બાપ જેન નહિ હોય?
સભા સંસ્કાર આપ્યા હોય અને ઝીલ્યા ન હોય તે?
ઉ૦ આવાં મા-બાપનાં દર્શન કરવાં છે. બેટી બનાવટ ના કરી. ઉંમરલાયક જ આ છોકરો બેઠે બેઠો મથી ખાય અને કાંઈ કામકાજ ના કરે તે શું કરો ? મા-બાપ @ સારા અને ધમ હોય તે ભાગ્યે જ છોકરા ખરાબ પાકે.
- મારો તો તમારી ઉપર આક્ષેપ છે કે આજે જેટલા ધર્મહિન છે. ધર્મ કરતા છ નથી તે બધાનું પાપ મા-બાપના માથે છે. જે મા-બાપ કહે કે, અમે સુધારવા જ ખૂબ મહેનત કરી છે છતાં નથી સુધર્યો તે તે મા–બાપને દોષ નથી તે છોકરાને જ ૨ દેષ છે. તમારો છોકરો સાધુ ન થાય તે તમને તમારી ખામી લાગવી જે ઈએ. તમારે ૨ આ છોકરો મરજી મુજબ લહેર કરે તે ગમે છે? ગમે તે રીતે પૈસા કમાય તે ય ગમે ને? છે
તમારો છોકરો અનીતિ આદિ કરી ખૂબ ખૂબ પૈસા કમાય અને લહેર કરે તે તમને દુઃખ જ દિ થાય કે-“મારો છોકરો ય આવો પાક !' કઈ કરે તેને કહો કે-“આ શું કરે છે? શું
આપણે વધારે પૈસા નથી જોઈતા આટલા બધા પાપ શા માટે કરે છે? તારે દુર્ગતિમાં
છે જવું પડશે.
સભા બાપ પોતે જ કરતા હોય છે? છે ઉધમ ગણાતે વગર પૈસા માટે અનીતિ આઢિ મથી કરે અને પોતે ક
છેટું કરે છે તેમ પણ માને નહિ, તેનું દુઃખ પણ ન હોય તે તેને ધરી કહેવાય 6 છે ખરો? તેનામાં સમ્યગ્દર્શન આવે ખરું?
સભા કરે નીતિપૂર્વક કમાવા માગે પણ બાપ જ કહે કે, વેપારમાં આવા જ :: ધર્મ વેડા ન ચાલે. *
ઉ. આજે આ જ મેટે ભાગ આવે છે.
આજે મોટાભાગમાંથી જૈનકુળના સંસ્કાર નાશ પામી ગયા મોટાભાગમાં ? છે સમ્યગ્દર્શન છે નહિ અને આવે તેવું લાગતું પણ નથી. અને તમે નક્કી કર્યું છે જ. કે અમારે તે જોઈતું પણ નથી. સમ્યગ્દર્શન પામ્યા વિના આ ભવ પૂરો થયો છે તે જ
Page #571
--------------------------------------------------------------------------
________________
વર્ષ-૧૧ અંક-૨૭/૨૮ તા. ૨-૩-૯૯ :
- : ૬૩૧
જ મકામ થવાને નુકશાનકારક થવાને ફરી ક્યારે આવી સામગ્રીવાળો ભવ મળે તે જ જ ભગવાન જાણે વખતે અનંતકાળે પણ ન મળે.'
• તમને બધાને આ ભવની કિંમત છે? આ ભવમાં સાધુપણુ. જે મેળવવા જેવું છે શું છે તેના વિના મુકિત થવાની નથી તેમ માનો છે ? આ ભવમાં આવી સામગ્રી જ ર મળવા છતાં પણ જે મુક્તિની સાધના ન કરીએ તે આપણું જેવા મૂરખ કઈ નહિ , છે તેમ પણ લંડ છે? આ ભવમાં સાધુપણું પામ્યા વિના મારે તે તેનું દુઃખ થવાનું? કે હજુ સુધી સાધુપણું નથી પામ્યા તેનું પણ દુઃખ છે? હજી પણ સાધુપણું પામવું
છે તેવું પણ મન છે ખરું? આપણે ત્યાં સંથારાદીક્ષાની પણ આજ્ઞા છે. જેને આ જ છે મનુષ્ય જન્મની કિંમત સમજાઈ હોય તેને સાધુપણું પામ્યા વિના મરવું પડે તેનું રે જ ઘણું દુઃખ હોય, આ જન્મમાં મેળવવા જેવું ન મેળવ્યું. એમ એ આત્માને થયા જે 8 આ કરવું જોઈએ.
સભા આ૫ આટલા સંસ્કાર આપે તે ય કઈ નથી ઊઠતું તે અમારા છોકરા તે કઈ રીતે ઊઠે? આ ઉ૦ મારે આજ કહેવું છે. તમને નથી ગમ્યું માટે તમારા ઘરમાં પણ નથી જ, જ આવતું. તમે જે શ્રાવક હોત તો તમારા છોકરા કદી આવા ન પાઠત.
- તમે બધા શ્રાવક પણ છે ? આ ભવ સાધુ થવા માટે જ છે. તેમ માનો ? છે ૬ જેને સાધુપણાની ઈચ્છા પણ ન થાય તેનામાં શ્રાવકપણું અવે ખરૂં? જેને સાધુપણું છે પણ ન જોઈને તેને શ્રાવકપણું પણ અપાય? સમક્તિ પણ ઉચરાવાય? શાત્રે તે જ કહ્યું છે કે, જે જવ સમતિ લેવા આવે પણ કહે કે મારે સાધુ નથી થવું તે તેને કે જે સમતિ વૈશ્ચરાવે તે પણ પાપને ભાગીઢાર થાય. આ જન્મમાં સાધુ જ થવા ૭ જેવું છે તેમ જેને સમજાય નહિ તે કહી શ્રાવકપણુ પામે નહિ, વ્રત લેતે હોય છે તે ય તેનામાં સાચા પરિણામ આવે નહિ. સર્વવિરતિની લાલસાવાળો જ દેશવિરતિને
પરિણામ કહ્યો છે. તે માટે શું કરવું તે હવે પછી–
Page #572
--------------------------------------------------------------------------
________________
કર પ્રેરણામૃત સંચય
– શ્રી પ્રજ્ઞા
– ખરાબને ખરાબ જ માનો તે ય કલ્યાણ થશે -- છે
( શ્રી ધનાજીનું દૃષ્ટાંત ) અર્થ અને કામ ભૂંડા જ છે આ વાત હવામાં બેસે તે જ ભગવાન હૈયામાં જ પેસે. પૈસે અને પૈસાથી મળતું સુખ ભૂંડું જ છે. પાપના મેગે સારા માણસોથી ય ? ૨ ન છૂટે તેમ બને પણ તે બે ય છોડવા જ જેવા છે. આ વાત તે તેના હૈયામાં છે ર લખાયેલી હોય. તમને હૈયામાં લખાયેલી હોય. તમને હૈયાથી લાગે છે કે આ જ છે ઘરમાં રહેવા જેવું નથી, પેઢી કરવા જેવી નથી. આવી દશાવાળા જીવો સંસારમાં જ } ચ રહ્યા હોય તે ય સારા હાય.
'' શ્રી ધનાજીની વાત તમે ઘણીવાર સાંભળી છે. તેમને બીજા ત્રણ ભાઈઓ હતા. $ થિ બાપ વૃદ્ધ થયો. એટલે વિચાર્યું કે, મારી મિલક્ત છોકરાઓને સેંપી, મારે નિવૃત છે થ થવું જોઈએ અને ધર્મારાધના કરવી જોઈએ. તમને ય આવું મન થાય ને? કોણ છે જ વધુ પુણ્યશાલી છે તેની પરીક્ષા કરવા ચારેને સરખે ભાગે પૈસા આપ્યા. તેમાંથી જ ત્રણ ગુમાવીને આવ્યા અને શ્રી ધનાજી કમાઈને આવ્યા. બાપ સમજે છે કે, પુણ્ય ન કર ર હોય તો ને ય મળે. શ્રી ધનાજીથી ઘર ચાલે છે છતાં તેઓ ઘર-બાર-પૈસા-ટકાઠિને છે છે ભૂંડા જ માને છે, છેડી શક્તા નથી તેનું દુઃખ છે. તમારે ત્યાં તે જે કમાઈને આવે છે છે તેની જ કિંમત ને? આ બાપ પ્રેમ બધા પર સરખો રાખતો. અવસર આવે અને ૪ છે. કહેવું પડે તે કહે કે, ધનાજીથી ઘર ચાલે છે. આ વાતથી તેમના ત્રણ ભાઈઓને છે છે ઈર્ષ્યા થતી એટલે એક રાતે બાપને ફરી કહે કે ભાગ પાડી આપે. અમારે આ જ
ઘરમાં નથી રહેવું. તેમનો બાપ કહે. શેને ભાગ? મારી પાસે તે કશું નથી. ૬ છે છતાં પેલા ત્રણે આગ્રહ ચાલુ જ રાખ્યો.
આ વાત શ્રી ધનાજીએ સાંભળી અને વિચાર કર્યો કે, “મારી હાજરીથી રે. બાપને અને ભાઈઓને દુઃખ થાય છે એટલે મારે અહીં રહેવું સારું નથી. આવો 5 નિર્ણય કહી રાતે રાતે કેઈ ન જાણે તેમ ઘર છોડી ચાલ્યા ગયા. આ કયારે છે
બને? તમે હો તે શું કરો ? તમે તે એમ જ કહોને કે, આ ત્રણેને બહાર કાઢ.
Page #573
--------------------------------------------------------------------------
________________
૬ વર્ષ-૧, અંક–૨૭, ૨૮ : તા. ૨-૩-૯૯
ર : ૬૩૩ છે જે માણસો ઘર-બાર-પૈસા-કાઢિ બોટાં છે, ખરાબ છે તેમ માને છે. તેનો ત્યાગ ન હું કરી શકે તે બને પણ ત્યાગ જ કરવા જેવો છે. આવું માને છે તેવા જીવની મઢશા છે કેવી હોય તે સમજાવવી છે.
બીજે વિસે બધાને ખબર પડી કે, શ્રી ધનાજી ચાલ્યા ગયા. બીજે દિવસે ૨ . ધનાજી બપોરના એક ખેડૂતના ખેતર પાસેથી જઈ રહ્યા છે ત્યારે તે ખેડૂત ભાત છે શું ખાવા બેઠે છે. આ જાતા'તા તે બૂમ પાડી ભોજન માટે બોલાવે. આદેશને રિવાજ જ હતો કે એળખાણ હોય કે ન હોય પણ જમવાના સમયે કઈ પણે મલી જાય છે છે. તે સાથે જમવા બેસાડે પણ એકલા ન ખાય. શ્રી ધનાજી કહે એમને એમ ન જમું. ૨ છે તેની જમીન ખેડવા માંડે તો નિધિ નીકળે છે. ખેડૂત કહે, હું ન લઉં દરરોજ બે જ શ છુ કાંઈ. નીકળતું નથી આ તો તમારા પુણ્યનું છે. ત્યારે શ્રી ધનાજી કહે કે, તમારી છે જ જમીનમાંથી નીકળે મારે ન જોઈએ. ધન ખરાબ માને તેની અને ધન સારૂં મને શું છે તેની કેવી હશા હોય તે સમજાય છે ને? તમે આજે ધન માટે શું કરો છો અને ૨ શું આ શું કરે છે? બધા ત્યાગી ન થઈ શકે પણ આ બધું બેટું છે તેમ માનનારનું
હું સારું જ હોય. તે મોટે ભાગે અધમ કરે નહિ. અધમ કરવો પડે તેવું છે દુઃખ હોય અને ધર્મ કર્યા વિના રહે નહિ.
શ્રી ધનાળ એવા પુણ્યાત્મા છે જેનું વર્ણન ન થાય. ધનાજી ગયા પછી જ છે. તેમના બાપાની સ્થિતિ બહુ ખરાબ થઈ તેમને ય ભીખ માંગવાનો વખત આવ્યો.
આ બાજુ બી ધનાજી રાજગૃહીમાં આવ્યા છે. રાજમાન્ય બન્યા છે. શ્રી શાલિભદ્રજીની
બેન સુભદ્રા સાથે લગ્ન કર્યા છે. શ્રી ધનાજીને તેમના બાપ વગેરે અહીં મળે છે અને જ સારી રીતે સરકારી સાથે રાખે છે. અહીં પણ ભાઈએ ફરીથી ભાગ માંગે છે તેથી
ફરીથી શ્રી ધનાજી ઘર છોડી જાય છે અને તેમના બાપની સ્થિતિ ફરી પલટાય છે. જે છે અને અને ઢાંતને વૈર થાય છે. તે વખતે શ્રી ધનાજીના માતા-પિતા સુભદ્રાને કહે છે છે “તું તારા બાપને ઘેર જા.” ત્યારે તેણી કહે-“મારા બાપે એમ નથી શીખવ્યું છે કે હું કે પતિ મજામાં હોય તો સાસરે રહેવું અને પતિને ઘેર દુઃખ આવે તે પિયરમાં જ હું આવી જવું.” આવો વિચાર પણ કોને આવે? ધર્મીને કે અધર્મીને ? પૈસો અને » ભોગ ભૂંડા લાગ્યા હોય. ત્યાગ ન કરી શકે પણ ત્યાગ કરવા જેવા માને તેને જ છે આવે આમાં તમારો વ્યવહાર સમજાય છે. આજની વહુ હોય તો શું કરે ? ધન રે
અને ભેગ ભૂંડા જ છે. આ વાત સમજશે તે જ કલ્યાણ થશે નહિ તો છે ર નહિ જ થાય.
'
' /
Page #574
--------------------------------------------------------------------------
________________
૬૩૪ :
: શ્રી જૈન શાસન [અઠવાડિ] છે - શ્રી ધનાજીના માત-પિતા િમજુરી કરી હાજી કાઢે છે અને ફરતા ફરતા એ છે 3 ગામમાં આવે છે ત્યાં શ્રી ધનાજી રાજા છે. ત્યાં બધાને આવી મજુરી કરતી સ્થિતિમાં જ ૨ જુએ છે અને બધાં પાછા ભેગા થાય છે તે વાત લાંબી છે પણ બધા ભેગા થાય છે ? છે ને તે વખતે ય શ્રી ધનાજી માતા-પિતાદિના પગમાં પડે છે. આ જ્યારે બને? આજે હું
તે જે મા-બાપના પૈસાથી મેટા થયા, મે જમજા કરી તે મા-બાપ દુખી થાય તો છે જ તેમને રખડતા મુકી દે તેમાંની જાત પાકી છે. તમે મા-બાપની સેવા કરો કે કુટુંબની
સેવા કરો કે કુટુંબની ? તમારા કુટુંબમાં કેણ આવે? મા-બાપ તો નહિ જ ને? કે છે જે વસ્તુ ખોટી છે તેને ખોટી સમસ્યા નથી માટે તમે ઘણાં ખરાબ બની ગયા છે.
આજે મા–બાપના સેવક શેાધવા હોય તે મળે? મા-બાપ ગમે તેવી સ્થિતિમાં હિં હોય તે ય તેમને સાચવતા હોય, મા-બાપ જીવતા હોય તો પોતે જે ધર્મ કરે તે જ છે મા-બાપને નામે કરે તેવા કેટલાં મળે ? જે પૈસાટકાકિ ભૂડા છે તેને સારા માન્યા છે આ છે માટે તમને આ બધું સમજાતું નથી. ખરાબ ચીજ સારી લાગે, પોતાની લાગે છે છે તે મા-બા પાદિનું અપમાન ન કરે તે નવાઈ ! છે ઘર ખરાબ ન હોય તે જે ઘર છોડે તેને હાથ કેમ જોડાય? જે કુળમાં જ આ જમેલાને સાધુ થવાની ઈચ્છા ન હોય તે ત્રણ કાળમાં બને નહિ. આ તમે માનતા જ નથી માટે તમારે આખો સંસાર ખરાબ છે. આજે જગતમાં કેટલા કયિા ચાલે છે !
આજે કેટલાં પાપ વધી રહ્યા છે ! આજે એટલા શ્રીમંત છે એક શ્રીમંત એવો જ જે મળે એમ કહે કે, મારા ઘરમાં અનીતિનું ધન નથી. આયે દેશમાં આવે એ દુષ્કાળ ! નીતિમાન માણસ જડે જ નહિ..!!
શ્રી ધનાજીની પત્ની જેમ શાલીભદ્રજીની બહેન છે તેમ શ્રી શ્રેણક મહારાજાની ૬ ઢિકરી પણ છે અને બીજી છ પત્નીઓ છે. એમના બેસના છેડે ગંગાદેવીએ ચિંતાછે મણિરત્ન બાંધી આપ્યું છે તે કદિ ખોલીને જોયું નથી. તેમની આઠે ય પત્નીએ છે તેમને દરરોજ સ્નાન કરાવે છે. શ્રી શાલીભદ્રજી પ્રસંગ પામી, વિરાગી થઈ દરરોજ ૬ એક એક સ્ત્રીને ત્યાગ કરી રહ્યા છે અંતે દીક્ષા લેવાના છે. આ વાત યાઢ આવતા જ
શ્રીમતી સુભદ્રાની આંખમાં આંસુ આવે છે અને શ્રી ધનાજીની પીઠ પર પડે છે. તેથી તેઓ પૂછે છે કે શું થયું? કોને અપમાન કર્યું ? શું દુઃખ આવી પડયું? - સારા ઘરમાં કઈ રોવે ? તમારા ઘરની શી હાલત છે? ભગવાનને ધર્મ જે હ યે છે છું વસી જાય, તે તેને સંસાર પણ સુખી હોય. કોઈને કશી ઉપાધિ હોય નહિ.
શ્રીમતી સુભદ્રાદેવી કહે કે, “કેઈએ મારું અપમાન કર્યું નથી કે કોઈની ય છે
Page #575
--------------------------------------------------------------------------
________________
છે. વર્ષ ૧૧ અંક ૨૭/૨૮ તા ૨-૩-૯૯ :
? : ૬૩૫ થી આ ભૂલ નથી. પણ મારો ભાઈ શાલિભદ્ર વિરાગી થયે છે. તે દીક્ષા લેવાનો છે તેથી આ છે દરરોજ એક એક સ્ત્રી આત્રિનો ત્યાગ કરી રહ્યો છે આ ચાઠ આવતા આંસુ આવી છે છે. ગયા. શ્રી ધના–“તારો ભાઈ બાયલો છે!”
શ્રી મન શાસનમાં ઠીક્ષા લેવાનું મન થયું તે નવાઈ છે કે દીક્ષા લેવાનું મન છે છે ન થવું તે નવાઈ છે? તમને તે દીક્ષા લેવાનું સ્વપ્ન ય નથી. આ સાંભળી ૨ જ સુભદ્રાની અખના આંસુ સુકાઈ ગયા. પણ બીજી સાત તેની વહારે આવી કહે-“સ્વામિ- ૨ કે નાથ ! લવું સહેલું છે કરવું કઠીન છે.”
- શ્રી ઘનાજી- “બાયલાઓ માટે બહાદુરી માટે નહિ.”
- તે સાતે કહે- કરી બતાવે. તે શ્રી ધનાજી સાધુ થવા તૈયાર થયા. તે આઠે દિ છે કહે- અમે તે મશ્કરી કરતા હતા. અમારું શું થાય ? તાકાત હોય તે સાધવી થાવ કે નહિ તે અહીં ખૂટે તેવું નથી. તે અઠે ય સાઠવી થવા તૈયાર થઈ. આ જૈન શાસન છે.
સુખી પણ સાધુ થઈ ગયા. તે બધા મૂરખા હતા? તમે લોક ડાહ્યા છો માટે છે સાધુ થવાનું મન જ થતું નથી. કદાચ તમે સાધુ ન થઈ શકે પણ પૈસે અને 0 પૈસાથી મળતું સુખ ભૂંડ જ છે. આ વાત બરાબર માનશે તે. જિંદગીમાં પલટે ર. જ આવશે. અને કલ્યાણ થશે. બાકી આવાને આવા રહેશો તે આ જનમ હારી જશે હું અને અનંતકાળ ભટકવું પડશે.
અર્થ અને કામ ભૂંડા લાગશે, ખરાબ લાગશે તે જ જીવન સુધરશે. તે જ છે છે માણસાઈ ખીલી ઊઠશે, આર્ય પણું આવશે, જૈનપણું આવશે પછી જ ઘર-બારાત્રિ ૨
છોડવાનું મન થશે. નહિ છૂટશે તે બાયલાપણું લાગશે પણ બહદરી છે તેમ નહિ , લાગે. કમાવવા જે પ્રપંચાત્રિ કરશે તે પૂરી અધમતા લાગશે, આ 'માનવતા નથી છે તેમ થશે. માટે ખોટોને ખોટું માનશો તે જ ભવિષ્ય સુધરશે નહિ તે ભવિષ્ય છે. ધુંધળુ છે. માટે સમજો અને સુધારવા પ્રયત્ન કરો.
– એક મિનિટ ! – ઈગ્લિશ મિડિયમમાં ભણતી એક ટીન એજર વિદ્યાર્થિની એક છોકરાને ગુજ. શું ઈ રાતીમાં પ્રેમપત્ર લખતાં પકડાઈ ગઈ.
શિસ્તપ્રિય પ્રિન્સિપાલે એને ઓફિસમાં બેલાવીને કડક શબ્દોમાં ખખડાવી છે સૌ રૂપિયા દંડ કરતાં હુકમ કર્યો, “હવેથી ઈગ્લિશમાં જ લખવાનું શું સમજી ?”
Page #576
--------------------------------------------------------------------------
________________
૬ આત્મ પ્રબોધક પ્રસંગે સાધુપણાને સાચો અલંકાર તપ!
” –પૂ. સા. શ્રી અનંતગુણાશ્રીજી મ. આ
પ્રમાદ એ જ આત્માને મોટામાં મોટો શત્રુ છે. પ્રમાદને આધીન દુનિયા # પ્રમાદને માટે શું શું કરે છે તે સૌના અનુભવમાં છે. શાસ્ત્રકારોએ ખાવું-પીવું તેને
પણ પ્રમાદ કહ્યો છે. ખાવા-પીવા માટે આજે કેટલો બધો વિવેક ભૂલાઈ ગરે છે. તેથી છે જ ભક્ષ્યાભર્યાના વિચારને તે જાણે દેશવટે અપાય છે. સારા ધમકુલોની હાલત આ છે
વિષયમાં નતમસ્તક બનાવે તેવી છે. દુનિયામાં પણ કહેવાય કે “આહાર અને નિદ્રા # વધાર્યાં વધે અને ઘટાડયા ઘટે.”
ભગવાન શ્રી મહાવીર પરમાત્માને આત્મા જ્યારે વિશ્વભૂતિના ભવમાં હતા તેના જ આ એક જ પ્રસંગની વાત કરવી છે પ્રસંગ પામીને તે શ્રી વિશ્વભૂતિ રાજકુમારે દક્ષિાને જ ૬ અંગીકાર કરી. અહિંસાના પાલન માટે સંયમ જરૂરી છે અને સંચમની વિશુદ્ધિ માટે છે ૨ તપ ખૂબ જ જરૂરી છે. તેથી જે છ બાહ્ય અને છ અત્યંતર એમ બાર પ્રકારના તપનું છે સુવિશદ વર્ણન કરવામાં આવ્યું છે. અત્યંત૨ તપની પુષ્ટિ માટે જ બાહ્ય તપ કરવાનો જ છે. તપ વિનાના સાધુને માત્ર હાડપિંજર જેવો કહ્યો છે. એટલું હાડપિંજર જોવાય તે શું હાલત થાય તેની બધાને ખબર છે. તેથી શ્રી વિશ્વભૂતિ અણગાર તપથી પોતાના છે આત્માને ભાવિત કરવા લાગ્યા. સંયમના અપ્રમત્ત પાલનની સાથે, સ્વાધ્યાયામાં લીન જ બની, છ–અઠ્ઠમ-ચાર ઉપવાસ આદિ કરતપથી કાયાને કૃશ કરવા લાગ્યા. રાધુપણાને કે વર્ણ શ્યામ કહેલ છે તે પણ સહેતુક છે. કઠોર તપથી રાજકુમારો - શ્રેષ્ઠિપુત્રો આઢિ હિં પિતાની સુવર્ણ મયી કાયાને કેલસા જેવી શ્યામ બનાવી દેતા. છે ' આત્મચિંતન કરતાં તે મહાત્માએ વિચાર કર્યો કે – “આહાર તે પણ પ્રમા ર છે. માટે પ્રમાદનો નાશ કરવા હવે હું માસક્ષમણના પારણે માસક્ષમણ કરૂં અને આત્મા ઉપર અનાદિકાભથી લાગેલાં કર્મોનો નાશ કરું”
આ પ્રસંગ પ્રમામાં પડેલા, ખાવા-પીવાહિના શેખીન બનેલા સૌની આંખ છે ઉઘાડનાર છે. કે કઠોર તપ કરવા છતાં પણ હું કાંઈ જ કરતો નથી તેમ લાગે છે.
જયારે આજે અમે શેડો ઘણે તપ કરીએ કે નવકારશી અને વિહાર કરીએ તો ઘણું જ ષ્ટિ, બધું કરી નાખ્યું તેમ માનીએ છીએ. ભગવાન બનવું હશે તો માત્ર વાતે ના વડા દિ * કર્યું નહિ બનાય પણ જેમના શાસનમાં આપણે આરાધના કરી રહ્યા છીએ તે આસ- ર
નેનોપકારી પરમ તારક શ્રી ભગવંતના જીવન પ્રસંગોને યથાર્થ વિચાર કરી બાત્મસાત જ કરીશું તો બનશે. કમમાં કમ ખાવું-પીવું તે પણ પ્રમાઢ છે આટલું હૈયામાં કેતરાઈ ઈ જાય તે ય ઘણું.
Page #577
--------------------------------------------------------------------------
________________
છે છે મહામાતના પ્રસંગો છે કે
[ પ્રકરણ-૪૫].
' – શ્રી રાજુભાઇ પંડિત કાવહ નહાવા હા હા હા હા હા હા હા હા.
(૪૫) આખર... યુધિષ્ઠિરે સેગઠા બેયા. છે . “નહિ. નહિ. યુધિષ્ઠિર ! હજી પણ તારી પાસે દાવમાં મૂકી શકાય તેવી જ
એક ચીજ બાકી છે. અને તે છે પાંચાલી. દ્રોપદીને દાવમાં રમીને તું સમૃદ્ધિને પાછી ?
મેળવ. છે . “દુઃશાસન ! જાવ, હવે પરાજિત કંઈ ગયેલા પાંડવોના વસ્ત્રો ખેંચવા માંડે.”
. “અરે.... પેલી ડું ચલી (વેશ્યા) પાંચાલીને પણ અહીં જ લઈ આવ...” એ “આવ, પાંચાલી ! મને તારામાં ગાઢ અનુરાગ છે, હવે આપણું મિલન માટેના અંત છે હ રાય દૂર થયા છે. માટે આવ, અને અહી (જાંઘ ઉપર) બેસ” છે . “દ્રોપદીના વાળ ખેંચીને લાવનાર અને વસ્ત્રો ખેંચનાર નરાધમના હાથને જડછે મૂળમાંથી ઉખાડી ના નાંખુ તો હું ભીમ નહિ. દ્રોપદીને જાંઘ બતાડનાર લંપટ- પાપી
ની જાંઘને આ ગઢાથી ચૂરેચૂરા ના કરૂ તે હું ક્ષ ત્રવટધર ભીમ નહિ.” છે , “ધૂતરાષ્ટ્ર ! હજી પણ ચેતવણી આપું છું કે – કુરુવંશના કુટુંબનો પ્રલય –
સંહાર ઈચ્છા ન હોય તે તમારા નરાધમ પુત્ર દુર્યોધનને હણી નાંખો...” છે , “કર્મ ચંડાલ હજી પણ જે તું આ દુષ્કર્મથી નહિ અટકે તો મારી આ તલવાર - આ તારો શિર્ષોઠ કરી નાંખશે.”
ઈન્દ્રપ્રસ્થના રાજા દુર્યોધનના આગ્રહભર્યું આમંત્રણથી હસ્તિનાપુર નરેશ ૨ જ યુધિષ્ઠિર ભીમ પિતામહાદિથી માંડી દ્રોપદી સહિતના સર્વ પરિવાર સાથે ઇન્દ્રપ્રસ્થની જ ૬ દિવ્યસભા જેવા માટે તે ભણી ચાલ્યા.
પાંડવોને ક્યાં ખબર છે કે પાછા ફરતાં શરીર ઉપર એક શરીરના ઢાંકણુ સિવાય તે છે કશું પોતાની પાસે રહેવાનું નથી.'
- ઈન્દ્રપ્રસ્થ પહોંચેલા પાંડવાહિને દુર્યોધને ડગલેને પગલે પ્રવેશોત્સવ કરાવ્યું. *
હવે અવસર પામીને દુષ્ટ બુદ્ધિ દુર્યોધન પાંડવોને પિતાની દિવ્યસભા બતાવવા ર લઈ ગયે. પૂર્વના આજના મુજબ ત્યાં ઠેક-ઠેકાણે ધુતક્રીડા રમનારા બેઠા હતા. ' છે
કેટલાં ધૂત ક્રીડા કરનારાઓએ દિવ્યસભાને જોતા-જોતા આમ તેમ ભમી રહેલા છે. કે દુર્યોધન તથા યુધિષ્ઠિરને કહ્યું – શું તમે ધૃતક્રીડા નથી કરતાં ?
દુર્યોધને કહ્યું – વડિલ બંધુ રુધિષ્ઠિરની ઈચ્છા હશે તે ક્ષણવાર ઘેતક્રીડા પણ કરશું.
Page #578
--------------------------------------------------------------------------
________________
૬૩૮ :
: શ્રી જૈન શાસન [અઠવાડિક) અને અને યુધિષ્ઠિરે ધૂતક્રીડા માટે હા પાડી દીધી. (આ “હા” ની પાછળ છુપાયેલા છે છે હાહાકારને કેણે જ હતા.)
- ચોપાટ મંડાઈ ગઈ. સેગઠા ખેલાતા ગયા. ધીરે ધીરે યુધિષ્ઠિર આનંદ પામવા લાગ્યા. બે કિક, બે ચતુષ્ઠ, દશ દ્રિક, પત્ર-પુગી ફળ (સોપારી) આગળ.ની વીટીઓ છે ? આ બધુ દાવમાં મૂકાતું ગયું. ઘડીકમાં યુધિષ્ઠિર જીતે તે ઘડીકમાં દુર્યોધન જીતે. એ છે આથી બંને પક્ષે આનંદ વહેંચાતો રહ્યો જુગારની આ ક્રિીડામાં તે બંને તાંબૂલ, આ આ દિવસ, રાત. ખાવા-પીવાદિનું બધુ જ ભૂલી બેઠા.
- હવે મામા શકુનિએ દુર્યોધન વતી છળ-કપટ ભરી ધૂતક્રીડા શરૂ કરી. અને ર યુધિષ્ઠિરની પરાજયથી શરૂઆત થઈ. મુગટ સહિત બધાં જ અલંકારો યુધિષ્ઠિરે
સેગઠામાં બેયા. આથી પાંડવો સમજ્યા કે આ તે કુલની માળામાંથી એકાદ – બે ફુલ છે જ ખર્યા તેથી શું ?
પરંતુ વાત અહીં જ ક્યાં અટકવાની હતી. યુધિષ્ઠિરે ધન ભંડાર ગુમાવ્યા, છે હાથી, ઘેડા સહિતના રથે ગુમાવ્યા.
આ સમયે ભીષ્મ પિતામહ આરિએ યુધિષ્ઠિરને હવે ધૂતકડાથી અટકી જવા છે ઘણી રીતે ચેતવ્યા પણ પાંડવોને વિધાતા હવે રૂઠો હતે. ધર્મપુત્ર ના અટક્યા.
ઉપરથી આકર – પુર ગામ સમસ્ત પૃથ્વી મંડલ જુગારમાં ગુમાવી દીધું. પૃથ્વીના છે જ સીમાડા ૧૨ વર્ષ સુધી પાછા નહિ મળે તેવી કણે જાહેરાત કરી.
યુધિષ્ઠિરે હવે ચારે ભાઈઓને શરતમાં મૂક્યા. ત્યારે કહેવાયું કે – “હારી ગયેલા છે ચારે ભાઈઓને દુર્યોધનના ભવનમાં હાસની જેમ સેવા – ચાકરી કરવી પડશે.” સભા૨ જ આ સાંભળી હાહાકાર કરવા લાગ્યા.
અમારા શરીર ઉપર પણ મોટા ભાઈનો જ અધિકાર છે ને ? આ શરીર પણ કે તેનું જ છે ને પછી અમારે ચાકરી કરવી પડી તેવું અમારે વિચારવાનું જ કયાં છે ? ૬ આ રીતે ચારે ભાઈઓને ગુમાવી બેઠા. છેલ્લે છેલે પોતાને પણ દાવમાં મૂકી દીધા. ર.
ત્યાં પણ હાર ખાધી. બસ હવે તે મારી પાસે કશું નથી એમ સમજીને ધુતક્રીડા જ છે અટકાવવા ઇચ્છતા યુધિષ્ઠિરને સ્વજન બનવાને ડોળ કરીને મામા શકુનિએ કહ્યું કે – ૨ જ નહિ, નહિ યુધિષ્ઠિર ! હજી પણ તારી પાસે શરત કરાય તેવી એક ચીજ બાકી છે. ૨ છે અને તે છે પાંચાલી. પાંચાલીને દાવમાં લગાવીને બાજી જીતી લઈને તું તારી જાતને છે છે પાછી મેળવ. અને ધીમે ધીમે ગુમાવેલી લક્ષમીને પણ પાછી મેળવ. છે અને યુધિષ્ઠિરે પાંચાલીને દાવમાં લગાવી દીધી.
Page #579
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૧૧ અ ૨૭-૨૮ : તા. ૨–૩–૯૯ :
: ૬૩૯
દુર્યોધન પક્ષના પણુ આ જોઈ કેટલાંય રડી ઉઠયા. સભાજનામાં હાહાકાર મચી ગયા. અને છેલ્લે છેલ્લે યુધિષ્ઠિર પાંચાલીને પણ ખાઇ બેઠા સ`પૂર્ણ રીતે ધમ પુત્ર
સેાગઠા હારી ગયા.
ધૂતક્રીડાની આસક્તિની નબળી ડીએ પાંડવાના સ ́સાર ઉઝાડી દીધે . શકુનિ સહિત દુર્યોધન – દિના આનંદના પાર ના રહ્યો.
છળ-કપટથી વિશ્વભરાના માલિક બની બેઠેલા દુર્ગંધને અહંકારના હંકારથી કહ્યું‘દુ:શાસન ! જાવ, પાંડવાના વચ્ચે ઉતારી લે.’ અને આ આજ્ઞા સાથે જ દુ:શાસને આનંદના અટ્ટહાસ્ય સાથે પાંડવાના વસ્ત્રો પકડી પકડીને ખેંચવા માંડયા ત્યારે પાંડવાએ પેાતાની જાતે જ પાતાના અધાવસ્ર સિવાયના દરેક વસ્ત્રો અલકારા ઉતારી દીધા. અને ફક્ત અધવસ્ત્ર સાથે જ પાંડવા તે સભામાં નીચા મુખ કરીને બેસી ગયા. દુ:શાસન ! પેલી પુશ્ચલી (વેશ્યા) પાંચની પત્ની દ્રોપદીને અત્યારને અત્યારે અહી જ લઇ આવ.”
બુદ્ધિ ગરના દુર્યોધનની આજ્ઞાથી રૂર્ણ દાનવ જેવા દુઃશાસન ખુશીથી હસતા હસતા પાંચાલી પાસે આવીને ખેા,
તારા દુર્બુદ્ધિવાળા ધણી તને જુગારમાં રમી નાંખીને હારી ગયા છે દુર્યોધને તને જીતી લીધી છે. તા ચાલ, દ્રોપદી ! તે તને પ્રેમપૂર્વક એલાવી રહ્યો છે, જલ્દી ચાલ. અગર સીધી રીતે નહિ આવે તે તને બલાત્કારે પણ ખેચીને ત્યાં લઈ જશે. (મેલ શુ કરે છે આવે છે કે નહિ ?)
દ્રોપદીએ કહ્યું – હુ આજે રજસ્વલા (માસિક ધર્મવાળી) હાવાથી ફક્ત એક જ વસ્ત્ર પહેરીને રહેલી છું એક વસ્રવાળી હું વડલા તથા સ્વજનાની એ સભામાં શી રીતે આવી શકું ? તું જ કહે. વળી હું તને પૂછુ છુ કે પેાતાની જાતને તે યુધિષ્ઠિર રાજા હારે કે ન હારે તેા પણ હું શી રીતે હારેલી ગણાઉ ? પેાતાની જાતને તે પાતે હારી ચૂકયા પછી પેાતાના શરીર પણ જે સ્વતંત્ર નથી રહી શક્તા તે મને ઢામાં મૂકી શકે જ શી રીતે ? સૂર્ય ઉદય થયા પછી નિસ્તેજ ચંદ્ર રાત ઉપર સત્તા ચલાવી નથી શકતા.
આમ મલી રહેલી દ્રોપદીને ગુસ્સાથી દુ:શાસને કહ્યું હૈ પાંચાલી ! તને ધિક્કાર છે. તું વધુ પડતી વાયડી છે. ધર્મશાસ્ત્રાને જાણે તું જ એકલી અત્યારે ભણેલી હાય તેમ તું વધુ હૈાંશિયારી ના કર જાણે કે બૃહસ્પતિ પણ તારી આગળ મૂખ હાય તેમ બબડયા કરે છે. ખેાલ આગળ ચાલે છે કે નહિ ? આમ કહીને કસ્તૂરીના સમૂહથી સુગધિત શ્યામલ વાળાથી દ્રોપદીને તે નરાધમે ખેંચવા માંડી,
Page #580
--------------------------------------------------------------------------
________________
: શ્રી જૈન શાસન (અઠવાડિક) પર છે હે પાપી ! કુરૂગેત્રના કિપાકફળના ઝાડવા ! આવી રજસ્વલા મને ત્યાં વડિલેની છે 3 પાસે લઈ જતાં તું શરમાતો નથી ? રજસ્વલા ચીના મુખને પણ જોવાનું ન હોય ! હું જ્યારે સર્વ અંગે માત્ર એક જ વસ્ત્ર ધારણ કરેલી મને તે વડિલો જશે પરસ્ત્રીના છે ર સ્પર્શના લંપટ ! નીચ ! નરાધમ ! તારા આવા દુષ્ટ ધંધાને સૂર્ય પણ જોતો નથી ન લાગતે. નહિતર તારી જે નરાધમ ! ક્ષણવારમાં જ ખલાસ થઈ જાત.
આ રીતે ચોધાર આંસુએ રડી રહેલી દ્રૌપઢીને દુઃશાસનથી. નિઘંણપણે ખેંચાતી છે, 2 લોકો વડે જેવાઈ. તે જ વખતે સેંકડો શ્રાપ દેતા લોકોએ દુઃશાસનને તિરસ્કાર કર્યો.
સાથે સાથે કલેશ પામતી દ્રૌ પઢીને જોઈને યુધિષ્ઠિરના જ્ઞાન - ધર્મ - ન્યાય છે. તથા સમતા આદિ ઉપર લોકોને અવજ્ઞા ભાવ જાગ્યો. અને તેમની આંખે આંસુ છે વહાવવા લાગી.
3 આ રીતે એક વસ્ત્રવાળી, આંસુથી ગભરાટ ભરી આંખોવાળી કારમાંથી નીચે જોઈ રહેલી દ્રૌપઢીને બળાત્કારે ન્યાયહિન દુરાત્મા દુઃશાસન સભામાં લઈ આવ્યો આથી .
અત્યંત દીનતાથી નિસ્તેજ બની ગયેલી તે દ્રૌપઢી તરફ પાંડવોએ નજર ફેરવી અને જ તેને તેવી સ્થિતિમાં જોઈને લાજ-શરમથી પીડાઈ ગયેલા મનવાળા તે પડવે પૃથ્વીમાં છે પસી જ્વા માટે જાણે પૃથ્વીને જોઈ રહ્યા,
“ઘરમાં પણ એક કુળવધુની રક્ષા ના કરી શક્યા. અરેરે ! અમે મોઢા બગડ૨. વાને લાયક ન રહ્યા.” આમ સમજીને ભીષ્મ-દ્રોણ આરિએ વસ્ત્રોથી પોતાના મુખને ઢાંકી દીધા.
હવે એઠવસ્ત્રા દ્રૌપદીના લાવણ્ય નીતરતા દેહ પર કામાંધ દુર્યોધનની લંપટ છે નજર પડી. અને લવારા માંડશે – હે કરિ ! મારે તારા ઉપર તે લાંબા કાળથી છે અનુરાગ હતો. પણ પાંડવો સાથેના તારા લગ્નથી તેમાં અંતરાય થયો. હવે તે બધાં જ હારી જતાં અંતરાય દૂર થાય છે માટે હજી પણ આવ, જરદી થી આર્વને અહીં બેસ” ૪ આમ કહીને દુર્યોધને દ્રોપદીને પિતાની જાંઘ બતાવી.. . ક્રોધથી છે છેડાઈ દઠેલી દ્રૌપદીએ રોષભર્યા હરફે ઉચ્ચારતા કહ્યું – “હે કુળના છે વિનાશક ! કુરૂવંશ સમુદ્રમાં પાકેલા હે કાળકૂટ ઝેર ! આવી લંપટ વિચારણાથી. તું ભસ્મસાત્ કેમ ના થઈ ગયા ? (પણ હવે તું વધુ સમય બચી નહિ શકે.) પછી જ
દ્રૌપદીએ સભાજનોને કહ્યું – જે કે ગોત્રના વડિલ કે મહિમાથી ઉન્નત બનેલા કેઈ ૨ ૨ હાજર હોય તે આ ઉન્માર્ગગામી આ બને નરાધમેના (દુર્યોધન તથા દુઃશાસનના) છે
લંપટ જીવનની ચીથરેહાલ થયેલી દશા અંગે કંઈક વિચારો અને તે લંપટ-કામાંધને જ કંઈક સમજાવે. વળી પોતાની જાત સુદ્ધાં હારી ચૂકેલા ભરથારને જ્યારે પિતાના શરીર
Page #581
--------------------------------------------------------------------------
________________
જ
વર્ષ ૧૧ અંક ૨૭/૨૮ તા. ૨-૩-૯૯ :
: ૬૪૧
૨ ઉપ૨ પણ અધિકાર નથી તે મને શરતમાં મૂકી જ શી રીતે શકે ? કે જેથી હું હારી જ જ ગયેલી ગણાઉં ? હે સભાસદે ! તમારા અંતરથી વિચારીને કહે.
હવે કણે કહ્યું – “આખુ રાજ્ય હારવામાં દ્રૌપદી પણ હરાઈ જ ગયેલી છે છે અને તે સભાજનો ! તમને એક વઝા દ્રૌપદીને બલ્કારે સભા વચ્ચે લવાઈ તે ગમ્યુ ન હોય પણ છે તેમાં કશું અજુગતું નથી બન્યુ. લોકમાં સ્ત્રીને એક જ પતિ હોય છે જ્યારે અનેકની
પત્ની બનેલી આ વેશ્યા જ છે. અને વેશ્યાને એક વચ્ચે કે નગ્નપણે સભામાં લાવવામાં છે. અજુગતુ શું છે ?”
આ સાંભળતાં જ સભાજને ઇ છેડાઈ ગયા. પણ દુર્યોધનના ભયથી કઈ કશુ જ બોલી શક્યા નહિ..
- હવે દુર્યોધને કહ્યું – “ઢી પઢીને તે મેં જીતી લીધી છે. તેથી પિતાને સતી જ માનતી તેના આગળના (પહેલાના) પહેરેલા વસ્ત્રો ખેંચી કાઢીને ઠાસીના જીર્ણ-શીર્ણ વસ્ત્રો પહેરાવી દો.”
આરા થતાં જ દુઃશાસને દ્રૌપદીના નિતંબ ઉપરથી વસ્ત્ર ખેંચવા માંડયું.' . “ન નહિ.. આમ ના કરો.' આ રીતે તેના બંને હાથને અટકાવતી, કે છે પષતાને દીન મુખે જઈ રહેલી ઢી પઢીને લોકોએ જોઈ.
આખરે દુઃશાસન વસ્ત્રાહરણથી અટકો નહિ ત્યારે દેવતાના પ્રભાવથી ફરી જ પાછા વસ્ત્રોથી વીંટળાઈ ગયેલી દ્રૌપદીને દરેકે આશ્ચર્ય તથા આનંદ્ર સાથે જોઈ. અને છે ત્યાં વસ્ત્રોને ઢગલો જોતા દુઃખી થઈને દુઃશાસન દૂર ખસી ગયો. " , ફિ. રે હવે ક્રોધથી ધમધમી ઉઠેલા ભીમે કહ્યું, કે – દ્રૌપદીને વાળથી ખેંચી લાવનારના છે છે તથા વસ્ત્રાહરણ કરનારના હાથને જડમૂળમાંથી ખેંચી નહિ નાંખુ તે હું ભીમ નહિ. જ છે અને દ્રૌ પઢીને જાંઘ દેખાડનાર લંપટની તે જાંઘના આ ગઢાથી ચૂરેચૂરા કરી નહિ નાંખુ છે . તો હું ક્ષાવધમી ભીમ નહિ. દ્રૌપઢીને ખેંચીને લાવનારની તે છાતી ચીરી નાંખીને છે તેની છાતીના શેણિતથી આ ધરતીને હું સિગ્યા વગર રહેવાને નથી.”
ભી મની આ ખતરનાક પ્રતિજ્ઞાએ સભામાં સાટે બેલાવી દીધે.
હવે અત્યાર સુધી શાંત રહેલા વિદુરે કહ્યું – કે “ધુતરાષ્ટ્ર ! મેં પહેલા પણ છે આ દુષ્ટ દુર્યોધન જો કે તરત કહેલું કે આ પુત્ર કુળનો પ્રલયકાળ બનશે. આ જ છે નરાધમે છળ-કપટથી જુગાર જીત્યો છે, તેમની પત્નીને વાળ ખેંચીને વડિલો સામે લાવીને કે તેના અધેવસ્ત્રોનું હરણ કર્યું છે તેથી આ અસહ્ય પરાભવ ભીમ સાંખી નહિ જ છે ઇ શકે. આ એકલો ભીમ જ આ રાષ્ટ્રને દુઃશાસન, દ્રોણ, કર્ણ, દુર્યોધન, ભીષ્મ અને ૨ આ ધુતરાષ્ટ્ર વગરનું કરી નાંખશે. માટે હૈ ધુરાષ્ટ્ર ! હજી ચેતી જાવ. આ કુળપાશન છે
Page #582
--------------------------------------------------------------------------
________________
૬૪૨ :
.
.
ના
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
દષ્ટ દર્યોધન કુળનો પ્રલય હમણાં જ લાવે તે પહેલા તેને પાણી નાંખે. એમ કરવાની : તમારી તેવડ ન હોય તે તે પાપીને તેના આ પાપ કર્મથી સત્વરે થંભાવી દે. પાંડવો ૨. પાંચાલી સાથે વનવાસ જશે. ફરી બાર વર્ષ પછી પાછું પિતાનું રાજ્ય ભોગવશે.”
આટલું સાંભળતા ધ્રુજી ઉઠેલા ધુતરાષ્ટ્ર આક્રોશ સાથે દુર્યોધનને કહ્યું- હે પાપીયા ! છે કર્મચંડાલ ! સદાચારને સળગાવી નાંખનાર દાવાનળ ! લાજ શરમ વગરના ! હજી છે પણ તારા દુષ્કર્મથી અટકો નથી? પાંડવોને પાંચાલી સાથે વૈરચાર (વનવાસ) માટે મુક્ત શું કર. જે તેમ નહિ કરે તે હવે પછી મારી આ તલવાર તારા માથાનો ઉછેદ કરતા છે ખચકાશે નહિ.
- પિતાની વેણીથી મનમાં દુખી થયેલા દુર્યોધને ભીષ્માત્રિની સામે જોતા કહ્યું છે ૨ કે – તેરમું વર્ષ પાંડવોએ ગુપ્ત વેશે વિતાવવું. તેમાં જે તેઓ પકડાઈ જશે તે પાછો જ 2 હું બાર વર્ષ રાજય ભેગવીશ. વડિલોના આદેશથી પાંડવોએ તે શરત પણ મંજૂર કરી. ૨. છે આખરે... પહેર્યા ક૫ડે. લોકેની આંખના આંસુ સરતા રહ્યા ત્યારે ૨.જભવનના આ
રહેનારા પાંચ પાંડવો પાંચાલી સાથે પગપાળા ઈન્દ્રપ્રસ્થના ભવનમાંથી ચાલી નીકળ્યા. આ ૬. હસ્તિનાપુર માતા-પિતાને મળીને વનવાસ માટે જવાનું નકિક કરીને પહેલા છે તે એ હસ્તિનાપુર તરફ ચાલ્યા.
' પાછળ – પાછળ આવી રહેલા લોકોને યુધિષ્ઠિરે કેમે કરીને પાછા વળ્યા. છે. એક અણચિંતવેલા દર્દનાક દુઃખ દેનારા આંખ સામે તરવરતા પ્રસંગને યાદ કરતા દુખી હૈયે લેકે પાછા ફર્યા.
ઈન્દ્રપ્રસ્થની દિવ્ય સભામાં હર્ષોલ્લાસ સાથે ગયેલા પાંડ આખરે ગમગીની સાથે પાછા ફર્યા.
ખબરે નહિ આ જગમેં પલકી. કૌન જાને કલકી.
શ્રી મહાવીર શાસન : જન શાસનના પ્રતિનિધિ – લલીતકુમાર જગજીવનદાસ બારભાયા :
સી-૨, ટી-૧૧૦, મહાવીર નગર, શંકર લેન, કાંદિવલી (વે), મુંબઈ-૪૦૦ ૦૬૭- ફેન : ૮૦૬ ૫૫૬૬
Page #583
--------------------------------------------------------------------------
________________
છે કે ખાટું ન લગાડતા હો ને ! ; ય
– ભદ્રષદ કથા - કાકા કા કા કા કા કા
સંઘના સેડે ભૂખ વધુ લાગે છે તમે જાણો છો ? જેનશાસનનો અંક હાથમાં આવતાની સાથે લેકે પાના ઇ છે ફેરવી ફેરવીને આ અંક તપાસી લે છે એ લેકે કેને શોધે છે તે જાણે છે ? છે મને અર્થાત્ પરમ પ્રાતઃસ્મરણીય એવા આ ભેળા ભાભા જેવા ભદ્રંભદ્રને. છે જે વખતે હું જૈનશાસનમાં છપાયે ન હાઉ ને તે વખતે મારા સહિત તમામ છે 2 ભદ્રંભદ્ર ચાહકોને મૂડ ઊડી જતો હોય છે. ના મારે એમ એમ નથી કહેવું કે – “મારૂં છે લખાણ કેટલું બધુ સુંદર છે. પણ હવે હવે લેખની કદર કરનાર સમજદ્વાર મહાનુ–
ભાવોની સંખ્યા વધી રહી છે. એમ કહેવું છે. આ માત્ર મારા લેખ માટે જ હમજ- ૨ જવાનું હોં . બીજાના લેખની મારે શી પંચાત.
મારા લેખ લગભગ બધાં જ વાંચે છે અને ખુશી – નાખુશીના અભિપ્રાયે એ બાંધ્યા જ કરે છે એમણે ખુશ જ થવું જોઈએ. નાખુશીનો કેઈ ભાવ રાખવો નહિ. છે સાગરમાં રહેવું ને મગરમચ્છ સાથે વેર રાખવું ઈ કેવું ? મારા લેખો વાંચવા ને !
મારી સામે નારાજ થવું ઈ જરા અતડું કેવાય. બાકી તમારી મરજી. પગ નીચે છે છે રેલો આવે છે માટે કેઈ નાખુશ થતું હોય તે તેમના માટે સારૂ ને. ઉપરથી તેમણે જ તે “સાચુ કહેનારા છે જ ક્યાં ? સારૂ થયું મને સાચુ કહેનાર મળ્યા” આવું જ ૨ ૬માનવું. આ તે જરા ધ્યાન દોર્યું હાં હૈ. હવેથી છેટું ન લગાડતા હો ને. - ૨ છે હવે તે મારી પ્રખ્યાતિ એવી થઈ ગઈ કે હું સાવ અમસ્તા જ કંઈક વાક્ય જ જ લખું ને તે પણ તે વાક્ય વાંચતા જ લોકોને ક્ષયે પશમ (બુદ્ધિ) વધવા માંડે છે. ૨
મગજ તાકિદે સંવેઢનશીલ બની જાય છે અને એ વાક્ય, વાચકને જેમના તરફ ફીટ છે ર કરવા જેવું લાગે ત્યાં ડીસમીસથી બરાબર ફીટ કરીને જ જંપે છે. એ રીતે તે તે છે
વાકયો કયાંય ફીટ થતા હોય અને કરાતા હોય તે મને ક્યાં કશો વાંધો છે. પણ આ વાક્યને ફીટ કરવા વાંચક દેડે છે અને મારા નામે ખતવે છે તે થોડું વિચારણા માંગી છે. ૬ લે તેવું છે ને કે હું પણ સાવ જ નિર્દોષ છું તેવું તો નથી, હું ચ અપલખણે તે ર ખરે. દૈષની માત્રાની મારા ઉપર ઘવારી થઈ લાગે છે,
ભારતમાં સેંઘામાં સોંઘુ હોય તે એક માત્ર મેઘવારી છે. અને મોંઘામાં મોંઘી ? ચીજ હોય તે માત્ર સોંઘવારી છે. એ જ રીતે જૈનશાસનના આ ભદ્રંભદ્ર માટે સેવા૨ માં સેંઘુ શું હશે ? અને મોંઘામાં મોંઘુ શું હશે ? આ બે પ્રશ્નો મારા વહાલા ?
વાચકે આગળ પ્રસ્તુત કરું છું. જેના સારા જવાબે હશે તેનું ? છે નામ પ્રગટ કરવામાં આવશે. અને જેના સાચા જવાબ હશે અને તેનાથી મારી ક્રેડીટને છે
Page #584
--------------------------------------------------------------------------
________________
૪૪ :
: શ્રી જૈન શાસન (અઠવાડીક)
ધક્કો લાગે તેવું હશે તે તેનુ નામ અગત્યની એક સભ્યની મિટિગ ખેલાવીને વિચારણા કર્યાં બાદ પ્રગટ કરવા વિચારશુ. પણ તેની પ્રગટ થવાની ગેર’ટી નથી આપતા. કેમ કે દુનિયાના અનાદિકાળને આ સીલસીલેા રહ્યો છે કે પેાતાના સ્વમાનને ઘાયલ કરે, પેાતાની ક્રેડીટની કતલ કરે તેવું સાચુ સાંખી લેવુ નહિ અને તેવુ ખેલનારને નજરમાં રાખવા. અને સારૂ સારૂ ખેલનારને નજરમાં વસાવવા.
હવે આપણે આગળ ચાલીએ.
હું મારા શાસ્ત્રોક્ત મિત્ર સાથે વિહાર કરતા જઇ રહયા હતા. મિત્ર મારી જેવા
જ ટીખળા ખરા. રસ્તામાં એક હાટલ ઉપર બેમાં લખેલું કે જમવા પધારો. શાક-પુરી, દાળ-ભાત, પાપડ, દહીં'
‘જમવાનું તૈયાર છે
જેમ આપણા ઘણા મહાનુભાવાને સંઘના રસાડે ભૂખ વધારે લા, છે તેમ માત્ર બે વાંચતા જ મિત્રને ક્ષુધા વેઢનીયના વિપાક તાત્કાલિક જાગૃત થયા. તેણે મને કીધું સાહેબ ! તમે આગળ જરા ઝાડ નીચે આરામ કરેા ને વિહારના થાક લાગ્યા હશે ને ? હુ' એક કામ પતાવીનેને આવું જરા.
હું તો તે મને ચાકખે ચાકખે નજર સામે જમતા દેખાય તે રીતે જ ઝાડ નીચે બેઠા. તેણે હોટલમાં જઈને બેઠક લીધી કે તરત વેઇટરા કહ્યાગરા સેવકોની જેમ ખ પૂછવા લાગ્યા સાહેબ ! શું લાવું ?
-
-
મિત્ર તતડાવતા કહે શું લાવું શું ? જમવા આવવાનું આમંત્રણ આપેા છે. ને શુ' લાવુ. પૂછે છે ? શરમાતા નથી. જાવ જમવાનું લાવે.”
આખી થાળીનું ભર્યું ભાણું કાંઢ ઉપર હાથ ફેરવવા પડે ત્યાં સુધી જમીને મિત્ર ઉભા થઇને રાજાની જેમ બહાર આવતા હતા ત્યાં જ એક પહેલવાને તેને સિત્તેર રૂપિયાનુ પહેલવાન ખીલ પડાવ્યું.
મિરો ખીલ છે તેમ ખરાખર ના જોયુ, તેને તા લાગ્યુ કે ૭૦ રૂપિયાની સામિક ભક્તિ થઇ. હમણાં આ લેાકા પાસે આ પાસ સિસ્ટમ રાખી લાગે છે. એમ વિચારીને કીધુ' કે
જશ.”
પહેલવાને કીધુ આવીને શું તારૂ' કપાળ લઈ જવાના છે ?
મિત્રે કીધું કે શેના માંગે છે ?
-
–
ભરપેટ જમ્યા પછી
પૈસા લાગતા નથી એટલે
‘હું પછી આવીને લઇ
–
બબુચક પૈસા આપીને જાનહિતર ટીપાઇ
જ ઇશ. પછી
ડાબા જેવા. આ બહાર બેડ માં પૈસા. તેા લખ્યા નથી તે
Page #585
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૧૧ અંક ૨૭–૨૮ તા. ૨–૩–૯ :
: ૬૪૫ પહેલવાને કીધું – અબે એય ! પૈસા આપવા છે કે નહિ ? મિત્રે કહ્યું – પૈસા આપવાને શાસ્ત્રપાઠ આપ. પહેલવાન કહે – તે જમવા કાયકુ આવ્યો હતો. મિત્રે કહ્યું – ડોબા. આ બેડ ઉપર લખેલા શાસ્ત્રપાઠના આધારે.
પહેલવાન તે મિત્રની વાતને સમજી શકતે ન હતું તેથી કહે કે તું શસ્ત્ર છે લાયેગા તે મેં લાકડી લાઉગા કહીને એણે તે કડીયાળી ડાંગ ઉગામી. આથી ફફડી ? 8 ગયેલો મારો મિત્ર આખો વરઘોડે લઈને મારી ને આવ્યો. -
મેં બને પક્ષેની વાતો સાભળી લીધી, પછી ચૂકાદો આપવા માટે પંદર દિવસની છે. છે મુઠત પાડી.
મિત્ર રત્નની વાત એવી છે કે – હટલના બેડ = શાસ્ત્રમાં પૈસા આપવાનું જ ૬ વિધાન નથી. મેં કીધુ – પૈસા આપવાને નિષેધ પણ નથી ને ? મિત્રે છેલ્લી લીલ૨ માં કહ્યું છે કે -- “જમવાનું આમંત્રિત વિધાન હતું માટે હું જમી આવ્યો. માટે છે મારૂ ભોજન શાસ્ત્રોક્ત છે પણ પૈસાનું વિધાન નથી મારે શાસ્ત્રોક્ત રીતે હું પૈસા જ આપી શકુ નહિ. અને ન આપવા તે જ શાસ્ત્રાચરણ છે અને તમને બહુ દયા આવતી જ હોય તે તમે કરી દેજે ૭૦ રૂપિયા
અને પિલા પહેલવાન હવે મારી બેચી પકડીને બેઠે છે. મને કેઈ ઉકેલ સૂઝ છે નથી. તો હે વહાલા વાચકે ! મિરો પૈસો આપવા કે નહિ ? શાસ્ત્રમાં જે વસ્તુનું છે તે વિધાન પણ ન હોય અને નિષેધ પણ ન હોય તેવા પ્રસંગે કઈ રીતે વર્તવું ? અને આ
આવું ક્યાં ક્યાં વર્તવું તે બધુ મને આ લેખ છપાયા પછી તરત જણાવજે. ' મેં મિત્રને કીધુ કે – શાસ્ત્રમાં જેનું વિધાન ન હોય અને નિષેધ ન હોય ત્યારે જ પૂર્વના મહાપુરૂષાના શિષ્ટાચાર મુજબ વર્તવુ જોઈએ. એટલે કે બધાંએ પૈસા આપ્યા છે હોવ તે તારે આપી દેવા જોઈએ. | આટલું સાંભળતા તે પેલો પહેલવાન કહે કે – “એય લલ્લું ! પૈસા આપને ન ૬ જદી નહિતર રજા લાકડીએ ને લાકડીએ ધોઈ નાંખીશ. બીજાએ આપ્યા છે કે નહિ ? છે એની તેરેકુ કયા પંચાત.
અને મિને કહ્યું કે – “જેટલા ડ્રાઈવરે અને કંડકટરે આવ્યા તેમણે કેઈએ પૈસા છે એ નથી આપ્યા વળી બસમાં બેસીને આવેલા ઉતારૂઓમાંથી આખુ ફેમિલી જગ્યુ તે ય જ પૈસા એક જ માણસે આપ્યા છે. બધાંએ નહિ. અને હું તે પગપાળા વિહાર કરીને કે
Page #586
--------------------------------------------------------------------------
________________
: શ્રી જૈન શાસન (અઠવાડિક) જ આ છું. પિલા લેકે તે બસમાં આવ્યા છે. આ બધા કારણોસર મારે પૈસા , આપવાના રહેતા નથી. કેમ કે મારે પૈસા આપવા શાસ્ત્ર વિરૂદ્ધ છે, શિષ્ટાચારથી ૬ =કંડકટર, ડ્રાયવરની પરંપરાથી) પણ વિરૂદ્ધ છે અને ફેમિલી ભેજનથી પણ વિરૂદ્ધ છે છે લોક વ્યવહારથી પણ (હું પગપાળા આવ્યો છું માટે) વિરૂદ્ધ છે.
હે વાંચકે ! હું ભદ્રંભદ્ર ખરેખર મુંઝાણો છું. તે તમે મને મારા મિત્રની જ વિ જેમ જ જે બિલાડીના ટેપની જેમ નવા-નવા પ્રોગ્રામ/પ્રસંગે પેસતા જાય છે તે છે બધામાં શાસ્ત્ર ક્યારે જોવાનું? શિષ્ટાચાર ક્યારે જોવા અને લોક વ્યવહાર ક્યારે જોવાનો ? આ ૪ આ બધુ તાકીદે જણાવશો. કેમ કે નવું ચાલુ કર્યા પછી કઈ વિરોધ કરે છે તે મારે છે છે તે મિત્ર વિરોધ કરનાર પાસે શાસ્ત્રપાઠ માંગે છે. હકિકતમાં તે નવું શરૂ કરનારે જ છે છે આપ જે ઈએ તે પણ તે માનતો નથી. મને આવા મેલા મિત્રો ના ગમે. કમસે કમ એ ૭૦ રૂપિયાની જવાબદારીમાંથી હું મુક્ત બનુ એવો જવાબ આપજો હોં ને. અને જે આ પહેલવાનના પંજામાંથી છૂટકારો પણ મેળવી શકુ. અને કઈ ભાગ્યશાળી ૭૦ રૂ. નો આ ૨ લાભ લેવા ઇચ્છતા હોય તે તે તાકીદે ફોન કરજે પછી શાસ્ત્રની ઝું ઝટમાં પડવાની છે જરૂર નથી. જ . ધુતર્કબાજીઓ તથા શાસ્ત્રના એલફેલ મનપસંદ અર્થે કરનારા મિત્રની બતક શું કરવા જતાં ૧૫ દિવસની હોટલની ગંધાતી, બફારાવાળી, હવા-ઉજાસ વગરની માટીની જ ર ગંધથી ગંધાતી, માંકડ-મરછરોવાળી રુમમાં (જેલમાં) નજરકેદ થઈ ગયેલા અને પંદર જ છ દિવસ સુધી બહારની ખુલી હવામાં લહેર માણી રહેલા મિત્ર જેવી દશા પામવા છે
ઇચ્છતા ભદ્રંભદ્રને કઈ ૭૦ રૂ. ના જામીન આપીને છોડાવી જવા ઈચ્છતા હોય તે આ ૨ જલદીથી કાઠીયાવાડની કેઈપણ સડક ઉપરની હોટલ ઉપર પૂછપરછ કરવાથી ભદ્રંભદ્રની છે હોટલ–જેલનું પાકું સરનામું મળી જશે. કેમ કે મારા પેલા મિત્રે જ મારી ખાના- ૨
ખરાબી કરવાનું શરૂ કરી દીધું છે.
- અત્યારે તે મારી કિંમત રૂા. ૭૦ છે. ૭૦ રૂ. માટે હું અત્યારે ગિરવે મૂકાઈ જ ઇ ગયો છું. હાય રામ ! હવે તો આ હોટલમાંથી છોડાવવા સાથે મને મારા મિત્રની છે
સેબતમાંથી પણ તાકીદે છોડાવવા માટે કૃપા દૃષ્ટિ કરજો.
હાસ્ય તરંગ રમેશ: “મારી પતનીની યાદશકિત ભયંકર ખરાબ છે. - મહેશ ; “કેમ એમને કશું યાઢ નથી રહેતું કે શુ ? રમેશ : ના યાર એને બધું જ યા રહે છે (ગુણ સારું યાદ રખાવે)
Page #587
--------------------------------------------------------------------------
________________
* પ્રભુ પંચ કલ્યાણક ઉપર એક અદ્ભૂત ચિંતન
પૂ. આ. શ્રીમદ્ધિજય પ્રભાકરસૂરીશ્વરજી મ.
@> **
અનત અનાપકારી, પરમ તારક તીર્થંકર પરમાત્માના પાંચે કલ્યાણકામાં અનેક ગર્ભિત ભાવા ભર્યાં છે. પરમાત્માનું. ચ્યવન કલ્યાણક થતાં યા આ કલ્યાણકના દિવસે હી શ્રી પરમેષ્ઠિને નમ:’ ની નવકારવાળી ગણવાની છે. નામ ક્રમ માં શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ તીર્થંકર નામ કમ છે. બધા કર્મમાં નામ ક્રમ દ્રશ્ય છે. ચાર અઘાતિ કર્મામાં તેમનુ નામ લેતાં તેમની આકૃતિ યાદ આવે છે. ભગવાન માતાના ગર્ભમાં આવે છે અને તીર્થકર નામ કમ ઉયમાં આવે છે. આગળની મિનિટે પેાતે દેવલાકમાં કે નરકમાં હેાપ છતાં ખીજા લેાકેા યા દેવે તેને મહિમાં કરતા નથી.
......
કોઈ દેવ છ મહિના પછી રચવવાના હેાય તેા દેવલેાકમાં એની માળા છ મહિના પહેલા કરમાય છે. પરંતું જગજ વિશરામ એવા પ્રભુ દેવલેાકમાં હાય તા. એમની માળા છ મહિના પહેલા કરમાતી નથી પરંતુ એમની માળા દિવસે દિવસે વધુ ઝગઝ
ગાયમાન થાય છે.
તીર્થંકરના આત્મા નરકમાં પણ હાય છેલ્લા મહિનામાં વધુને વધુ અવિરત ભાવનામાં રમતાં હાય છે. અરે ! નરકમાં સમકિતી હાય તા તેની માળા પણ કરમાતી - થી. નરકમાં સમિકની હાય તા તેની સદ્ગતિ થાય છે. આ વિશ્વવત્સલ ભગવાન તિથ‘કર નામ ક્રમમાં ગર્ભાવાસમાં આવતા ઇન્દ્રનું આસન કંપે છે. અરે ! પ્રભુનું શરીર બિન્દુના અસ`ખ્યાતમાં ભાગનું હાય છે તે પણ દેવેન્દ્ર રત્નની મેાચડીનું ત્યાગ કરીને પ્રભુસ્તવનારૂપ નમ્રુત્યુની સ્તુતિ કરે છે.
ભગવાનના ચ્યવન કલ્યાણકનું ગહાણું ગહાતાં આપણું નામ ક્રમ શુદ્ધ બને છે અને શરીર પણ આરાધનામાં સહાયક બને તેવુ બને છે. માટે આરાધનામાં સહાચક્ર ખને તેવુ શરીર મેળવવા માટે ચ્યવન કલ્યાણકની આરાધના કરવી જોઇએ.
કરુણાસાગર પ્રભુના જન્મ કલ્યાણકના દિવસે ‘શ્રી... અર્ષાંતે નમ: નું ગાણું ગણીએ છીએ. પ્રભુના જન્મ થતાંની સાથે અસંખ્યાતા ઇન્દ્રો, દેવે પ્રભુના મેરૂ શિખરે મહાજન્માશિષૅક મહાત્સવ કરે છે. પ્રભુનુ દેન જન્મથતાં થાય છે. અને ઘાતિક્રર્મોમાં દનાવરણીય કર્માંની શુદ્ધિ થાય છે.
જગતનાથ પ્રભુ દીક્ષા લે છે. અને એનું ગહાણું ‘શ્રી... નાથાય નમ:' ગણીએ છીએ. અને એના આરાધનથી મેાહનીય કર્મની શુદ્ધિ થાય છે,
Page #588
--------------------------------------------------------------------------
________________
છે.
: શ્રી જૈન શાસન (અઠવાડિક) કા જ્ઞાનાતિશયશાલી મહાપ્રભુનાં કેવલજ્ઞાન કલ્યાણકના દિવસે “શ્રી સર્વજ્ઞાય નમઃ” છે જ નું ગાણું ગણાવાનું છે. અને એના આરાધનાથી જ્ઞાનાવરણીય કર્મની શુદ્ધિ થાય છે.
ભવજલતારક પરમાત્માનાં નિર્વાણ (મેક્ષ) કલ્યાણકના પરમ પવિત્ર દિવસે “શ્રી... જ પારંગતાય નમઃ” ની નવકારવાળી ગણવાની છે. આ કલ્યાણકની આરાધના કરતા સઘળા છે આ અંતરાય કર્મ તુટી જાય છે.
- આમ ઘાતિકર્મનો નાચ મોટે ભાગે નામકર્મના રમકડાના મેહના કારણે ઘાતિકર્મ નાચી રહ્યા છે. આમ ઘાતિ અઘાતિ કર્મના નાશના ઈલમ તરકીબ સમાયેલી છે. આ અઘાતિકર્મના નાશને ઉપાય યવન કલ્યાણકની આરાધના અને બાકીન ચાર ઘાતિ- એ કર્મના નાશ માટે એક – એક કલ્યાણની આરાધના છે.
આવા ભવભયભંજન પ્રભુના જન્મ કલ્યાણકને જન્મ જયંતિ બાલવું તે પણ દૂર પરમાત્માની ઘેર આશાતના છે. સંસારીઓ પણ પોતાના માતાને “પિતાની બાયડી ન કહેતા “માતા” કહે છે. બન્નેનો અર્થ એક જ છે છતાં “પિતાની બાયડી બોલવી એ પિતાની આશાંતના છે. એવી રીતે પ્રભુના કલ્યાણકને જયંતિ કહેવું એ પણ આશાતના છે. એ દરેકે નોંધ લેવા જેવું છે. ભગવાનનાં પાંચે કલ્યાણકના વખતે ચૌટે રાજઆ લોકના જીવો, નારકી અને નિગઢના પણ સુખ પામે અને શાંતિ અનુભવે છે.
- અતિશય તેને કહેવાય જે આપણા કેઈના બુદ્ધિમાં મગજમાં ન બેસે. પરમાત્માછે ના જન્મથી ચાર અતિશય, દેવે કરેલા ૧૯ અને કર્મ ખપ્યાથી છે અતિ હતા. આ બધાનો ઉલ્લેખ સમવાયાંગસૂત્રમાં છે. અતિશયને સમજવા માટે બુદ્ધિ અને કુદરત ગુલાંટ મારે છે. “જયતિ” એ પરદેશી ભાડૂતી શબ્દ. કલ્યાણક શબ્દનું ઘણું મહત્વ છે.
કલ્યાણક એટલે જેના આરાધવાથી આરાધક આત્માના કર્મ રૂપી કલ્યાણ થાય છે છે એટલે કલ્યાણકારી એજ કલ્યાણક. અને એ તિર્થંકર પરમાત્માના જ હે ય છે. તે છે આવા કલ્યાણકારી કલ્યાણકેની સવિધી ઉપાસના આરાધના કરી શાશ્વતાનંદને પામે છે એજ શુભાભિલાષા છે
જ શાસન સમાચાર સુરત - રાંદેર રોડ – અત્રે પૂ. પં. શ્રી પુણ્યરત્ન વિજયજી મ. આઢિની જ નિશ્રામાં પાઠશાળા સંમેલન થયું પૂ. શ્રી વક્તવ્ય થયા શ્રી નરેન્દ્રભાઈ કામદ્યારે બાળકેછે ને મનનીય સમજણ આપી હતી શિક્ષણ મંત્રી જયકુમારભાઈના હસ્તે શિક્ષકોનું સન્માન ૨ થયેલ શિક્ષક બાલુભાઈએ સંચાલન કર્યું હતું.
સુરત :- અત્રે પૂ. આ. શ્રી ઓમકાર સૂ. આરાધના ભવનમાં મહોત્સવ સાથે : ૭ દીક્ષાઓ પૂ. આ. શ્રી વિજય, જયેષસૂ. મ. આદિની નિશ્રામાં થઈ છે.
Page #589
--------------------------------------------------------------------------
________________
૯ ચિંતનના ચંદરવો :
-પૂ. સા શ્રી અનંતગુણાશ્રીજી મ.
છે . જેના રવભાવમાં કમળતા હોય તેના જીવનમાં સૌમ્યતા સ્વાભાવિક હોય. કાચ આ
ઉગ્રતા લાવવી પડે તે ઉગ્ર દેખાય પણ હૈયામાં તે સૌમ્ય જ હોય. છે . ઉદાર અને વિશાલ હૃદયનો આત્મા જ સાચા ભાવે ક્ષમા આપી શકે. છે . જીવનમાં ઉગ્રતા તે અગ્નિ છે, સૌમ્યતા તે ચંદન છે. ૦ માથું દુઃખતું હોય તો બાહ્યોપચાર બામ લગાવાય અને અત્યંતર ઉપચાર તેનું
સાચું નિદ્રાન શેથી કરાય તેમ અનંતજ્ઞાનિઓએ આપણા આત્માની વિશુદ્ધિ
માટે બાહ્ય ઉપચારો સાથે અત્યંતર ઉપચારો પણ બતાવ્યા છે. ) ૦ શાસ્ત્રકારો નિસ્પૃહી-હિતવત્સલ હતા તેથી તેમના લખાણે આત્માને શીતલતા -
શાંતિ બક્ષે છે. જ્યારે આજના લેખકેનાં લખાણની પાછળ તૃષ્ણાની આર્ગ હોય
છે તેથી તેના વાચકના જીવનમાં અસંતોષના ભડકા પ્રગટે છે. ૦ વિવેકપૂર્ણ જીવન એટલે જ સાચું સ્વ–પર હિતકારી જીવન ! ૦ અભ્યતર ગુણ સમૃદ્ધિના શિખરો સર કરવા બાહ્ય પદ્યાર્થીના મેહને ત્યજવે જ છે
જોઈએ. ૦ જીવનની પ્રત્યેક ક્ષણને જરા ય દુરૂપયોગ ન થવા દે તેનું નામ અપ્રમાદી જીવન. * ૦ દુન્યવી સુખોની જ ભૂખ તેના જેવો ભિખારી બીજે એક નથી.
દુઃખના ડુંગરાઓ વચ્ચે પણ પ્રસન્નતાપૂર્વક ઊભે રહે તેનું નામ જ સાધુ ! જ તેને ત્યાગનો રંગ સારો. બાકી જરાક રાગ કે પ્રલોભનોના પાણી અડતા જેના ત્યાગનો રંગ ધોવાઇ જાય તે બધા નામધારી !
સંતેષનું સુવર્ણ જેના હૈયામાં છે તેના જે શ્રીમંત એક નથી. ૦ ક્રોધ - માન – માયા - લોભ – મોહ – રાગ-દ્વેષ અજ્ઞાન જીવનને કેરી
ખાનારી ભયંકર ઉધઈએ છે. જીવનમાં એક સદગુણ આવી જાય તે બીજા અનેક સાથે લેહચુંબકની જેમ
ખેંચાઈને આવવાના જ છે. 5૦ મનુષ્યના જીવનને ઘડવામાં માતા-પિતાદિની જેમ સારા પુસ્તક મિત્ર અને
વાતાવરણ પણ ભાગ ભજવે છે. . મનમાં નકામા વિચારોનો ઢગલો - કચરે પઢા કરનાર હલકું વાંચન છે. ખરાબ છે
વિચાર ને મનમાં પેસી ગયે તો તેને કાઢવે કપરો છે. માટીની હાંડલીમાં ય
Page #590
--------------------------------------------------------------------------
________________
૬૫૦ :
* શ્રી જૈન શાસન [અઠવાડિ] છે. માણસ નકામા પથરા નથી ભરતો તો મન શું હાંડલા કર. ય હલકું છે કે જે જ
આવે તે તેમાં ભરાય ? " ૦ બજારના હલકા–વાસી ખાન-પાન બિમારીને નેતરે છે તેમ હલકા વિચારો, છે
હલકું મને જનરૂપ વાંચન આત્માની ભયંકર બિમારીને આમંત્રણ આપી, સત્યાનાશ નેતરે છે. આજની જાહેરખબર પણ માનસિક તંદુરસ્તીને બરબાપ્ત કરનારી છે. જીવનનો ૨
વિનાશ કરનારી છે, ૦ જેમ પુપોને પમરાટ અનેકને આકર્ષિત કરે છે તેમ માનસિક પ્રસન્નતા જીવનને
સુમધુર - સંવાદિ બનાવી, મઘમઘાયમાન બનાવે છે. તે માટે જરૂર છે સાત્વિક વાંચનની – વિચારોની. - જેનું જીવન સંવાદી તે સંદેવને સુખી, જેનું જીવન વિસંવાઢી તે સંદવને દુ ખી. છે ૦ બહુ જ ગુસ્સો આવે ત્યારે કોઇપણ કાર્ય નહિ કરવું કે વિચાર પણ નહિ કરવો. ઊંઘી જવું કે તે સ્થાનનો ત્યાગ કરવો.
જીવનમાં સ્વસ્થતા કેળવવા મનને ખરાબ કચરો દૂર કરવો જોઈએ. ૨ ૦ પ્રેમ સાથે સમર્પણ અને સેવાની મીઠાશ જરૂરી છે. જેમ માતા પિતાના બાળકને
માત્ર દૂધ જ નથી પાતી પણ દૂધની સાથે પ્રેમ પણ પાય છે જ્યારે આયા માત્ર જ દૂધ જ પાય છે. બે વચ્ચે આવે શેર છે. તેથી જ જે બાળકને સાચો પ્રેમ નથી મળતે તેનું માનસ વિકૃત બને છે અને પછી તે વિકૃતિને આધીન બની જીવનને આ
બરબાઢ કરે છે. ૦ બાહ્ય દેખાડો કે ભભકો શુન્ય બનાવે છે. -
બાહ્ય મેકઅપથી માણસ જેટલો નથી શોભતે તેટલો અત્યંત ગુણોથી શોભે છે. આ બાહ્ય ટાપટીપમાં ન મૂંઝાય કે અંજાય પણ અત્યંતર સૌંદર્યને નિહાળે તે જ
સાચે કલા પારખુ ઝવેરી ! ૦ મમતા મારનારી છે સમતા તારનારી છે.
ઈર્ષાની આગ સ્વ પર અનેકને દઝાડનારી છે. જ્યારે સંતેષની યુવા સ્વ-પર ૨
સૌને શીતલ કરનારી છે. ૦ ભગવાન હૈયામાં વસે તે બીજી ચીજોને વાસ ક્યાંથી હોય? . ૦ રાગના તેફાને – નાચ ઘણા ર્યા હવે ક્યારેક વિરાગની પણ મતી અનુભવે.
પછી જેમાં સાચી શાંતિ અનુભવાય તે માર્ગે વળો !
Page #591
--------------------------------------------------------------------------
________________
* કપટીને મળ્યું મોત ૯
--- હરીશ મણીઆર
' એક ગામ ગામમાં એક ભલો ખેડૂત રહે. સંતોષી જીવ. થોડી ઘણી જમીન ૨ પિતા પાસે છતી તે ખેડીને ગુજરાન ચલાવે તેના હૃદયમાં પરોપકારની ભાવના છે સઢવ જીવંત રહેતી. ભૂખ્યાને અન્ન, તરસ્યાને પાણી માટે તે હંમેશા તત્પર, તૈયાર જ રહે ભલા માટે આજુ-બાજુ વાળાએ પણ તેને માનથી જોતા આઠર આપતા.
વૈશાખના દિવસો હતા સૂર્ય પૂરા ઝનૂનથી તપી રહ્યો હતે. ભયંકર ગરમી પડી રહી હતી. ખેડૂત પિતાના ખેતરમાં કામ કરી રહ્યો છે. દૂરથી કોઈના કણસવાને અવાજ આવે છે. ખેડુત દેડીને ત્યાં જાય છે. જોયું તે વૃદ્ધ ડોશીમાં પાણી. પાણી... તેમ કણસતા -કણસતા બોલી રહ્યા હતા. ખેડુત દેડીને પાણી ભરી લાવ્યો. ડોશીમાને કે પીવડાવ્યું. ડેશીમાએ આશીર્વા આપ્યા અને સાથે સાથે એક અંગુઠી આપી. બેલ્યા. આ , “બેટા, તે મારો આત્મા ઠાર્યો છે. હું તને આ અંગુઠી આપું છું. આ મામુલી જ છે અંગુઠી નથી આ અંગુડી પાસે તું જે માગીશ તે મળશે, હા, ખાસ યાઢ રાખજે. આ
આ અંગુઠીને ઉપયોગ તું ફક્ત એક જ વખત કરીશ. ભગવાન તારૂ ભલું કરે.” છે. ડેશીમાં અદ્રશ્ય થઈ ગયા.
ખેડુત તે સ્વપ્ન જોઈ રહ્યો હોય તેમ સ્તબ્ધ થઈ ગયે. “શીમાં ક્યાં ગયા ?? ? છે આ શું ચમ-કાર છે? ખેડુત અંગુઠી સામે જોઈ રહ્યો “આની પાસે શું માંગવું?' છે
“ચાલ, ઘેર જઈને પછી વાત.” આવું વિચારતે ઘરભણી ઉપડશે. છે ગામમાં દુનિચંદની સેના-ચાંદીની દુકાન છે. દુનિચંઢ પારકી વસ્તુ સાથે © બનાવટ કરવી. આ દુનિચંદ્ર દુકાનના થડે બેઠો છે. ગરમીને હીસાબે ઘરાકી હતી છે નહી. નવરે દુનિચંદ હાથ પંખાથી હવા ખાઈ રહ્યો છે. પેલે ખેડુત ત્યાંથી પસાર થઈ એ થયો. દુનિચંઠનું ધ્યાન પડયું. ખેડુતની દૃષ્ટિ મળી. ખેડુતે રામ-રામ ર્યા. દુનિચંદ્ર છે જ બનાવટી હસતાં બોલ્યો. “રામ-રામ” “ભલા માણસ, આવા ખરા તડકામાં ક્યાં આંટા ર મારે છે?” જવાબમાં ખેડુતે બધી વાત કરી. દુનિચંદની હૃદયની પાટીમાં કપટને છે એક ઘુટાવા લાગે ‘લાવ, બતાવ તે એ અંગુઠી ખેડુતે એ અંગુઠી દુનિચંદને છે જ આપી, દુનિચંદે અંગુઠી આમતેમ ફેરવીને જોઈ. “આ તો સાવ મામુલી અંગુઠી છે. આ
આવા અંગુઠીયા તો બજારમાં મામુલી ભાવે મળે છે અને એ ડોશી તને ઉલ્લુ બનાવી ગઈ. માટે જે આ અંગુઠી ભૂલી જા, તું ભલો માણસ છો. તારે જોઇતી હોય છે તો તું બીજી અંગુઠી આપું સંકટમાં એ ક્યારેક કામ આવશે.” પેલો ખેડુત તે જ
Page #592
--------------------------------------------------------------------------
________________
૨. ૬૫ર :
: શ્રી જૈન શાસન [અઠવાડિક) છે વિચારે ચડ. “આવડે માટે શેઠિયે વેપારી સાચુ જ કહેતે હશે ને?” “ભલે તો એ કહે તેમ ખેડુત છે. દુનિચંદે બીજી અંગુઠી કાઢીને ખેડુતને આપી. ખેડુત છે,
અંગુઠી લઈને ગયો. દુનિચંદના હોઠ પર ખંધુ સિમત ફરકી ગયું. “એ મૂરખાને કે છે હું બનાવ્યું, હવે હું ઘેર જઈને, રાત્રે મનગમતું માંગીશ. એય તે મારો તા બેડે પાર. છે આવા મુરખાએ ન જાણે કેટલા છે આ જગતમા.” પણ ત્યારે મને મન હરખાઈ રહેલા આ દુનિચંદાને ક્યાં ખબર હતી કે, વિધાતાએ શું નિર્માણ કર્યું છે.'
આથમવાની ઉતાવળા હોય તેમ સૂર્ય પાતાળમાં ડુબકી માર. પંખીઓ છે પિતાના માળામાં પાછા ફરવા જાણે ઉતાવળે ઉડીને આવી રહ્યા હતા. ખેતરેથી કામછે કાજ આપીને આવી રહેલા ખેડુતે, ગાડે જેડેલા બળદોને ગળે બાંધેલ ઘુઘરીઓનો આ અવાજ સાંજ પડી ગયાની ચાડી ખાતે હતે. દુનિચંદના હૈયે હરખ સમાતો ન શું હતું. જ્યારે રાત પડે ને ક્યારે પેલી અંગુઠી પાસે માગું. સમય સર્યો. અવનિ પર
અંધકાર ઉતરી આવ્યા. ગામ જંપી ગયું. દુનિચંદ જાગતું હતું. પિતાન. . એારડામાં આ બેઠે છે. પેલી જાદુઈ અંગુઠીને કહે છે. “હે અંગુઠી, તું ચમત્કારી છે. મનગમતી જ ઇચ્છા પૂરી કરી શકે છે તે સોનામહોરોનો વરસાદ વર સાવ. મારે આ ઓરડો છે હું ભરાઈ જાય.” અને ચમત્કાર થયે સોનામહોરો વરસવા લાગી. દુનિચંદ ખુદ તેમાં એક છે ઇટાવા લાગ્યો. દુનિચંદ્ર મુંઝાવા લાગ્યો. “આ શું ? સોનામહોરના ઢાલામાં હું જ ટાઇને મરી જઈશ.” પરંતુ હવે શું ? દુનિચંદને પિતાના કપટને બદલો મળી રહ્યો છે
હતે. સેનામહોર રૂપી મત ટપકયું હતું અને થયું પણ એવું જ. દુનિચંદ્ર માગ્યા છે પ્રમાણે આ ઓરડે ભરાઈ ગયે. પરંતુદુનિચંદ તે ઢગલા નીચે દબાઈને જ
મૃત્યુ પામ્યો. - સવારે દુનિચંદના ઘર પાસે લેક ભેગુ થયું. ઓરડામાં સોનામહોરના ઢગલે
જોઈ બધાની આંખમાં અચરજા ઉછળી રહ્યું હતું. પેલો ખેડુત પણ ત્યાં આવે છે. ગામના મુખીને બધી વાત કરે છે. મુખી કહે, સાંભળો ગ્રામજનો, આ ભલા માણસની વાત બેટી ન હોય શકે. સેનામહેનો સાચે માલીક આ ભલે માણસ છે. દુનિચંદની , અંતિમક્રિયા આપણે સૌ સાથે મળીને કરીશું' બધાએ મુખીની વાત વધાવી લીધી. પિલ ખેડુત છે “મુખી, આપની લાગણી બદલ આભાર. પરંતુ, મારી એક જ અરજ છે, આ સોનામહોરે પર મારે એકલાને નહી આપણે બધા હકક છે. હું આ સોના થકી આપણે ગામમાં તળાવ, નિશાળ, મંદીર, ચબુતરો, ધર્મશાળા બાંધીશ.'
“ધન્ય છે ભલા માણસ, ધન્ય છે તને... ભલા માણસની વાત સાંભળી સર્વ છે ગ્રામજનેની આંખેમાં હર્ષાશ્રુ ચમકી રહ્યા.
( ફૂલવાડી ) ,
Page #593
--------------------------------------------------------------------------
________________
૨ બોધકથાઃ ભાવિ “ભદ્રકર' બનાવવું છે કે “ભચંકર'!
--પૂ. સા. શ્રી અનંતગુણશ્રીજી મ. આ
શ્રી જૈનશાસન આત્માની નિર્મલ પરિણતિ ઉપર ઘણે જ ભાર મૂકે છે. તેવી જ 8 પરિણતિ સંસારની-સંસારના પઢાર્થોની આસકિત ઘટે તે જ પેદા થાય છે. તેમાં હિ ૬ શ્રીમંતાઈ કે દરિદ્રતા એ કારણ નથી. શ્રીમંત પણ વિચારોને-હૈયાને “રિદ્રી છે જે હોય તેમ પણ બને અને દરિદ્રી પણ હૈયાનો- વિચારોનો શ્રીમંત હોય તેમ બને. એક સુંદર માર્ગસ્થ વિચારોને ઈજારો માત્ર શ્રીમંતનો જ છે અને ગરીબને નથી તેવું ? શ્રી જેનશાસનમાં નથી. જે સમજુ બને તે સુંઢર વિચારોને સ્વામી બને.
આપણે ત્યાં સામ અને ભીમની વાત આવે છે. બન્ને ગાઢ મિત્રો છે, એક જ બીજાના વિયોગને સહન કરી શકતા નથી અને બીજાને ત્યાં નોકરી કરી પિતાની આજીવિકા ચલાવે છે. પણ સામ પિતે હૈયાથી સુમતિવાળો, ગંભીર પ્રકૃતિને, ને ભદ્રિક પરિણમી અને વિનીત ગુણને ધારણ કરનારે હતું. જ્યારે ભીમ તેનાથી ૨
વિપરીત સ્વભાવવાળા એટલે કે, સ્થલમતિથી જેનાર, અગંભીર, અભદ્રિક અને ઇ આ અવિનીત હતે, સંસારમાં આવું બધું બનવું સહજ છે, બાહ્ય રાતના સમાનતા ન હોવા છતાં પણ આંતરિક પરિણતિમાં ઘણી જ વિપરીતતા પણ દેખાય. માટે હિતષી
પરમર્ષિએ ભારપૂર્વક કહે છે કે, પાપરસિક્તા છોડ અને પાપભીરુ બનો. પાપ તે છે બંને આત્મા કરે છે પણ એક રાચી-માચીને, મજેથી કરવા જેવું માની કરે છે કે છે જ્યારે બીજો અત્મા નિરૂપાયે. ન છૂટકે, મને દુઃખી હૈયે કરે છે. જેથી કર્મબંધમાં છે
આભ-જમીનનું અંતર પડે છે, માટે જ આંતરિક પરિણતિ નિર્મલ બનાવવા મહેનત ૬ જ કરવી રેકે દરેકે ધર્માત્મા જીવોએ ખૂબ જ જરૂરી છે.
એકવાર તે બને મિત્ર કેઈ કામ પ્રસંગે નગરની બહાર જઈ રહ્યા છે. જે ત્યાં ઉદ્યાનમાં દેવવિમાન સમાન ઊ-તુંગ એવું સુંદર શ્રી જિનમંદિર જોયું. તે જોતાં જ જ ભાવિ જેનું ભદ્રંકર છે એવા સેમ-તે ઘણે જ આનંદ આવ્યો અને તે પોતાના મિત્રને કહે છે કે- “ભીમ ! આપણે ભૂતકાળમાં કાંઈ જ સુકૃત કર્યું નથી માટે જ હું છે. આટલી મુશીબતે આજીવિકા પામીએ છીએ. મનુષ્ય પણું સમાન હોવા છતાં એક રાજા છે રે થાય એક રંક થાય, એક શ્રીમંત બને એક ગરીબ, એક સુખી હોય, એક દુઃખી હોય
આ બધું જીવે પોતે જ કરેલાં સુકૃત અને દુષ્કૃતનું ફળ છે. કારણ કે, જગતમાં
Page #594
--------------------------------------------------------------------------
________________
૬૫૪ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) ૨ કારણ વિના કોઈપણ કાર્ય સંભવે નહિ. માટે આ શ્રી જિનમંદિરમાં રહેલા દેવના છે છે શન કરી આપણા દુઃખને જલાંજલિ આપીએ.” આવી અવસ્થામાં આવા વિચારે 8 જ ચાવવા તે આત્માની ખૂબ જ ગ્રતા અને સુંઢરતા સૂચવે છે.
જ તેના જવાબમાં ભીમ એકત્રમ ગુસ્સે થઈ કહે છે કે-“ભાઈ ! આ બધી પાંખડી૨ એના તરકટ છે. જગતમાં પૃથ્વી–પાણી -અગ્નિ–વાયુ અને આકાશ આ પાંચ ભૂત છે વિના કશું નથી. દેવ-ગુરૂ ધર્મની કલ્પના એ તો પાખંડીઓનો બકવાસ છે. આત્મા
જ નથી, પરલોક નથી પછી દેવાકિની વાત જ શી કરવી ? આવી વાતમાં તણાવા દિ જેવું નથી.” જેનું ભાવિ ભયંકર હોય તેને જ આવા નાસ્તિક જેવા ખરાબ જ વિચાર આવે.
આ પ્રસંગ પરથી આપણે આપણા આત્માનું નિરીક્ષણ કરવું છે કે, આપણા જ હૈયામાં “સમ' જેવા વિચારો ચાલુ છે કે ભીમ જેવા વિચારોનું વેર ચાલે છે? ૬ જગતમાં તે મોટેભાગને ભીમને જ વારસદ્વાર છે. મને માનનારા તે વિરલ’ જ જ મલશે પણ ભીમની વફાઢારી તે ધર્માચાર્યના પ8 ઉપર રહેલામાં પણ જોવા મળે છે. તે છે આના પરથી વાચકોને ભલામણ છે કે, તમારે “સોમના વારસઢાર બનવું છે છે કે “ભીમ” ના વફાદાર સેવક ! તે આત્મ નિરીક્ષણ કરી વિચારી લેજે. ભાવિ ભદ્રંકર જ હશે તે જ “સોમ” ગમશે. ભાવિ ભયંકર ભૂંડું હશે તે ભીમની વફાઢારી ગમશે ૨ ક્યા માર્ગે જવું તે સ્વયં વિચારો તેટલી જ ભાવના ! છે પછી તે સેમ, ભીમની વાતને આધીન ન થયે મંઢિરમાં જ) દેવાધિદેવના છે ન ઠન કરી એક રૂપિયાના પુષ્યથી ભકિત કરી તે બોધિ બીજ અને મનુષ્યભવનું ૨ આયુષ ઊપાર્યું ભગવાનની આજ્ઞા મુજબ ધર્મ કરવો હોય તો આવી અડગતા અને ૨
મક્કમતા કેળવીએ તે જ કલ્યાણ થાય. સૌ આવી ઇશા પામે તે જ ભાવના.
– ન મળેલ સહકાર – ૫૦૦] પ્રમેઢ નાનાલાલ વોરા મુંબઈ .
આજીવન સભ્ય રિપ૦૦૦ શ્રી ઉપધાન તપ સમિતિ શંખેશ્વર
ખુશી ભેટ ૬૧૦૦૦) શ્રી અંજન શલાકા પ્રતિષ્ઠા મહોત્સવ સમિતિ શંખેશ્વર ' ખુશી ભેટ ૧૦૦૦] મુંબઈ ઉપધાન તપ સમિતિ પૂ. મુનિ શ્રી મુક્તિધન વિ. મ. તથા પૂ. મુનિ પર
શ્રી પૂન્યધન વિ. મ ની નિશ્રામાં સં. ૨૦૫૫ માં થયેલ ઉપધાન તપ કરાવનાર ભાગ્યશાળીએ તરફથી ભેટ.
Page #595
--------------------------------------------------------------------------
________________
પણ
કુશ રાવશિશુ નું
યારા ભૂલકાઓ,
તમારી ફરિયાદ જેવી અનેકેની ફરિયા હોય છે.
“ઘણું મહાપુરુષે આવી ગયા. ઘણાએ મોક્ષેલક્ષી પ્રવચન કર્યા પણ અંતરને જ દીપક પ્રગટ તે નથી”
ભૂલકારી હતાશ ના થાશે. હતાશાને ખંખેરી નાખો.
મૂર્તિના પથ્થર પર ટાંકણું મારતે શીલ્પી એક ટાંકણે મૂર્તિ તૈયાર કરી દે છે. છે. નિશાન પર ઘણું તરે છેડનારે નિશાનબાજનું એક જ તીર નિશાનને વિધી દે છે. આ કે ખોટા પગલા માંડનાર બાળક એક વિસે સાચું પગલું માંડતો થઈ જાય છે. ક્રિકેટનો આ
બોલર ઘણા દડા નાખીને એક સારા દડે વિકેટ ઝડપી લે છે. અનેક સ્તવનો ગાતાં ગાતાં ર.
એક સ્તવનની એક કડી દ્વારા હૈયાના બીડાયેલા દ્વાર ખોલી નાખે તેવી બની શકે છે. આ છે અનેક સંતોની વાણમાંથી એક સંતની એક સમયની એક વાક્ય રચનામાંથી જીવન
પિતાનું જીવન સુધારી દે છે. અનેક પુસ્તકોના વાંચનમાંથી કઈ એક પુસ્તકની ટકોર હિયાના સાધનાને વેગવંતા બનાવી દે છે. સેંકડે દિપકને પ્રગટાવનારી એક જ ચીન– ૨ છે ગારી ખુદલા મેઢાનમાં અજવાળું પાથરી દે છે. તેમાં લેશમાત્ર પણ શંકાને સ્થાન નથી. | બસ ! આંખ ખોલી દે. સુખ સામે એક ચિનગારી મુકી અંતરને અજવાળી છે
દે. અંતરને દીપક પ્રગટાવો તેવી શુભ ભાવના સાથે.. છે મધુરમ
- રવિ શિશુ જ હાથમાં કામ (સ્વાધ્યાય) ન હોય તે હયામાં શેતાન વસે. C/o. જૈન શાસન - ર ૯ ની વાર્તા કે .
. વાણીને કેધ - S૦ ગુરૂને ૯ અંગે પૂજન થાય. ૦ દુર્યોધનની દુષ્ટ વાણીથી શ્રી કૃષ્ણને ૮ ૦ ૮ પઢની આરાધના થાય છે. ૦ દુર્મળની દુષ્ટ વાણીથી પ્રસન્નચંદ રાજર્ષિને છે છે . ૯ મી ટુંકમાં અદબઢજી દાદા છે. ૦ ભીમની દુષ્ટ વાણીથી દુર્યોધનને પર ૦ ૯ ગુણ ન બોલવામાં છે.
૦ ગોશાળાની દુષ્ટ વાણીથી વૈશ્યાયન હ - ૯ નિધાન ચક્રવતિ પાસે હોય છે. તાપમને ક્રોધ જાગે. ૨ ૦ ૯ પઢનું ધ્યાન ધરજો. – વિરલ
- વસુ
Page #596
--------------------------------------------------------------------------
________________
૦
જ ૬૫૬ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) અવ્યવહારથી કોઇ જ
કરતા થાઓ :ક ૦ ચુલની માતા પર બ્રાઇસ ચકીને કર કર કર. ધર્મ કરણીકર. ૪ ૦ ૪ત્તમુનિ પર શાસનદેવીને
ખા. ખા. ખા. ખામેથી ખા. ર - સંગમદેવ પર સૌધર્મને
ચાલ. ચાલ. ચાલ. ધર્મના માર્ગે ચાલ. ઈ - નમુચિ મંત્રી પર વિષ્ણકુમારને છોડ. છોડ. છેડ. મમતાને છોડ. ૧ ૦ ગભિલ પર કાલિકાચાર્યને ટેક. ટેક. ટેક. સત્યની રાખ ટેક. ૨ ૦ રાવણ પર જટાયુંને
ડર. ડર.. ડર.. પાપ કરતાં ડર. છે . યાદવકુમાર પર હૈપાયન રૂષિને થા. થા. થા.. સિદ્ધિ ગતિને મહેમાન થા. આ . કુલવાહક શિષ્ય પર ગુરૂને
પકડ... પકડ.. પકડ... અહિંસને માર્ગ પકડ. ૦ સનત ચક્રવર્તીના પુત્રો પર નાગદેવતાને ગા. ગા. ગા... સદ્દગુણ ગા.
૦
૦
-
૦
-
- મિકા
# બોધ કથા વિજયકૂચ કરતાં સિકંદરને એક સંત મહાત્માને ભેટે થઈ ગયો. સંત : ભારત પર વિજ્ય પ્રાપ્ત કરી આગળ શુ કરશે? સિકંદર : પછી ચીન પર વિજય મેળવીશ. સંત ? ત્યાર પછી શું ? સિકંદર : ત્યાર પછી ક્રમશ: પૃથ્વીને જીતીશ. સંત : પૃથ્વીના વિજય પછી શું કરશો ? સિકંદર : પછી તે હું આરામ કરીશ
સંત : (હસતાં) ભલા આઠમી ! આ સર્વ વિજય મેળવ્યા પછી જે તારે છે. જ આરામ કરવાનું હોય તે શું હમણાં શા માટે આરામ નથી કરતે ?
- વિમલ કે. મણીયાર છોટી સી બાત
- વેટર સિમેન - જ્યાં બધાં એકસરખું વિચારે છે ત્યાં કોઈ ખાસ કંઈ વિચારતું નથી. એક મિનિટ !
- છબિલદાસ ડી. વોરા. “તમારા ડ્રાઈવિંગ લાયસન્સ માટેના ટેસ્ટનું પરિણામ આવી ગયું ?' , “ખબર નથી. મારે ટ્રેઇનર હજુ હોસ્પિટલમાં જ છે”
Page #597
--------------------------------------------------------------------------
________________
છે પરમ આહલાદક ૧૩૫ ઈંચના પદ્માસનસ્થ ભવ્ય શ્રી સમેતશિખર ૬. આ પાર્શ્વનાથ) તથા ભવ્ય ૧૦૮ ઇ ચના કાઉસ્સગીયા શ્રી કલપક્રમ પાશ્વનાથજી રે સહસ્ત્રફણું પાશ્વનાથજી આદિ જીનબિંબોની અંજનશલાકા પ્રસંગે જ છેઅજનશલાકા મહેત્રાવ કાર્યક્રમ તથા નકરા તો છે
હક નહ કહ કર નહી કહર જ મંગલ નિશ્રા : પ. પૂ. શાસન પ્રભાવક આ. ભ. શ્રી વિ. જિનેન્દ્રસૂરીશ્વરજી મ. સા. એ
પ. પૂપ્રવચન પ્રભાવક આ. ભ. શ્રી વિ. ગુણશીલસૂરીશ્વરજી મ. સા. ૪ જણાવતા આનંદ થાય છે. ભારત વર્ષની ભવ્ય ભૂમિ પ્રાચીનતમ તીર્થો અને ૬ છે. મંદિરોથી વિભૂષિત છે તેમાં શત્રુંજય આદિ મહાતીર્થોની યાત્રા સુલભ છે. પરંતુ શ્રી છે સમેત શિખરની મહાતીર્થની યાત્રા દુર્લભ અને કઠીન છે. જેનો લાભ બહુ ઓછા છે ૨ ભાવિક લઈ શકે છે.
અને શ્રી સમેત શિખર મહાતીર્થની યાત્રા સાકાર બને તેવા તીર્થની સ્થાછે પના થાય તેવી ભાવના થઈ અને તે પણ અનેક હાઈ વે મળતા હોય તેવા બગોદરા જ મધ્યે કરવાનું નક્કી કર્યું, અને ત્યાં એક ભવ્ય પહાડ સાથે સંકુલ રચવાનું ભગીરથ છે ૬ કાર્ય હાથ ધર્યું.
આ વિષયમાં અમારી ભાવના મુજબ અમે પરમ ઉપકારી વ્યા. વા. પરમ શાસન છે પ્રભાવક પૂ. આચાર્ય દેવેશ શ્રીમદ વિજયરામચંદ્રજી મહારાજના પરિવારમાં પ. પૂ. જ સુદીર્ઘ સંયમી આ. શ્રી વિજયસુદર્શનસૂરીશ્વરજી મહારાજ, પ. પૂ. તપેનિધિ આ. ૬ શ્રી વિજયરાજતિલકસૂરીશ્વરજી મ. તથા પ. પૂ. ગચ્છાધિપતિ આ. શ્રી વિજય મહાયર સૂરીશ્વરજી મહારાજ પાસે અમે નિવેદન કરી માર્ગદર્શન માંગ્યું. તેઓશ્રી અમને આ આ કાર્યમાં મંગલ આશીર્વાઢ સાથે માર્ગદર્શન આપ્યું. - તેઓશ્રીના તથા પૂ. આ. શ્રી ૬ વિજ્યમિત્રાનંદસૂરીશ્વરજી મ., પૂ. આ. શ્રી વિજ્યવિચક્ષણસૂરીશ્વરજી મ., પૂ. આ. શ્રી ૨ વિજયજયકુંજબૂરીશ્વરજી મ., પૂ. આ. શ્રી વિજયપૂર્ણ ચંદ્રસૂરીશ્વરજી મ., પૂ. આ. શ્રી છે વિજય મહાબલસૂરીશ્વરજી મ., પૂ. આ. વિજયપુસ્પલસૂરીશ્વરજી મ., પૂ. આ. શ્રી આ વિજ્યમુક્તિ પ્રભસૂરીશ્વરજી મ., પૂ. આ. શ્રી વિજયહેમભુષણસૂરીશ્વરજી મ, પૂ. આ. ૬ શ્રી વિજયગુણરીતસૂરીશ્વરજી મ., પૂ. આ. શ્રી વિજયગુણયશસૂરીશ્વરજી મ., પૂ. આ. જ શ્રી વિજયકીર્તિયશસૂરીશ્વરજી મ., પૂ. આ. શ્રી વિજયશ્રેયાંસપ્રભસૂરીશ્વરજી મ. ના છે શુભ આશીર્વાદ અમોને મળ્યા છે.
' ઉપરાંત પૂ. શાસન પ્રભાવક આ. શ્રી વિજયમસૂરીશ્વરજી મ. (ડહેલાવાળા)
Page #598
--------------------------------------------------------------------------
________________
- ૬૫૮ :
: શ્રી જૈન શાસન [અઠવાડિ] છે છે અને પૂ. આ. શ્રી વિજ્યદેવસૂરીશ્વરજીના પૂ. આ. શ્રી વિજયહિમાંશુસૂરીશ્વરજી મ. છેપૂ. આ. શ્રી વિજયકલાપૂર્ણસૂરીશ્વરજી મ., પૂ. આ. શ્રી વિજયસૂર્યોદ્રયસૂરીશ્વરજી મ., જ
પૂ આ. શ્રી વિજયરાજેદ્રસૂરીશ્વરજી મ., પૂ. આ. શ્રી વિજયષસૂરીશ્વરજી મ., છે છે પૂ. પ્રવર્તક શ્રી જ બુવિજય મ. અનેક પૂન્ય આચાર્ય ભગવંતુ આદિન આશીર્વાદ્ર લઈને આ શ્રી સમેત શિખર સ્થાપના તીર્થનું નિર્માણ કરવાનું ભગીરથ કાર્ય કરવા અમારી સંસ્થા કટિબદ્ધ થઈ છે.
શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક તપગચ્છ શ્રી સંઘની આરાધનાના ઉદે થી 8 છે નિર્માણ પામતું આ તીર્થનું સંકુલ ભાવનગર–અમદાવાદ તથા રાજકેટ-અમઢાવા જ હાઈવેના કોસીંગ ઉપર બગોઠરાની હઠમાં ઉભું કરવામાં આવી રહ્યું છે. અહીથી ખેડા– છે વડેરા તરફ પણ હાઇવે આગળ નીકળે છે એટલે ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છના
પ્રવેશના બિન્દુ ઉપર આ ભવ્ય તીર્થ નિર્માણ પામી રહ્યું છે. છે આ મહાન તીર્થને અનુરૂપ ભવ્ય પ્રતિમાઓ તૈયાર કરવાની ભાવના હતી તે આ સફળ બની છે. માગસર વઢ–૧૦ તા. ૧૩-૧૨-૯૮ ના રોજ ૧૩૫ ઈચના પદ્માસન થે છે પ્રતિમાજી ૧૦૮ ઈચના શ્રી કલ્પદ્રુમ પાર્શ્વનાથજી તથા શ્રી સહસ્ત્રફણા પાર્શ્વનાથજી આદિ જિન બિંબ આવી ગયા છે.
આ ભવ્ય આહલાઢક પ્રતિમાજીઓની અંજનશલાકા કરાવવાની અમારી છે એ ભાવના થઈ અને પ. પૂ. પ્રશાંતમૂતિ ગચ્છાધિપતિ પૂ. આચાર્ય દેવશ્રી વિજ્યમહોય છે
સૂરીકવરજી મ.સા.ને અમોએ વિનંતિ કરી. તેઓશ્રી એ પ્રથમ આશીર્વાદ્ય પૂર્વક અંજનશલાકા છે. કરવાની અનુમતિ અને માર્ગન આપી અમારા ભાવોને ઉ૯લાસપૂર્ણ બનાવ્યા છે ૬. અમેએ અંજનશલાકા કરવા માટે પ. પૂ. તપોભૂતિ આ. શ્રી વિજયકપૂરસૂરીશ્વરજી મ.ના જ પટ્ટધર હાલાર દેશદ્વારેક પૂ. આ. શ્રી વિજ્ય અમૃતસૂરીશ્વરજી મ. ના પટ્ટધર સિદ્ધાંતનિષ્ઠ પૂ. આ. શ્રી વિજય જિનેનદ્રસૂરીશ્વરજી મહારાજ તથા પ. પૂ. ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રી વિજય મહાદયસૂરીશ્વરજી મ.ની આજ્ઞાથી તપસ્વીરત્ન પૂ. પંન્યાસજી શ્રી ર ભદ્રશીલ વિજ્યજી ગણિવરના શિષ્યરતના પ્રવચન પ્રભાવક પૂ. આચાર્યદેવ શ્રી વિજયગુણશીલસૂરીશ્વરજી મ. સા. ને વિનંતી કરતાં તેઓશ્રીએ અમારી વિનંતનો સ્વીકાર
કરી અમારા ઉ૯લાસમાં વૃદ્ધિ કરી છે તથા આ મહોત્સવનું ભવ્ય આયેાજન કરવા છે માટે તેને કાર્યક્રમ તથા તેના નકરા વિગેરેનું આયોજન કર્યું છે તે આપની સમક્ષ તે રજુ કરીએ છીએ
- આ મહાન કાર્યમાં આપ સાથ સહકાર આપશે તેવી અમારી વિનંતી છે
Page #599
--------------------------------------------------------------------------
________________
૨
વર્ષ–૧૫ અંક-૨૭/૨૮ તા. ૨-૩-૯૯
૨ આ નકર વિગેરે અને સં. ૨૦૫૫ ફાગણ વઢ ૦)) બુધવાર તા. ૧૭–૩–૯૯ ૨ સુધીમાં મળી જાય તો અમે અંજનશલાકા મહોત્સવની કંકેત્રીમાં તે નામે અંકિત દિ જ કરી શકીએ માટે આપશ્રી વહેલાસર અમારી વિનંતી ને લક્ષમાં લઇ આપને લાભ જ લેવાના ન તથા નામ તથા સંરક્ષણ સહાયક અને શુભેચ્છક સભ્ય પણ સારી છે રે સંખ્યામાં મેળવી મેકલવા કૃપા કરશો જેથી તે બધા નામો કંકેત્રમાં સંમિલિત કરી છે છે શકાય. આ મંગલ મહોત્સવમાં વિધિવિધાન માટે શુદ્ધ વિધિકારક શ્રી નવિનચન્દ્ર 8 # બાબુલાલ શાહ (જામનગર) પધારશે તેમજ પંચકલ્યાણક ઉજવણી ભાવના આઢિમાં જ છે સુમધુર સંગીતકાર મુકેશ નાયક (પાટણ) પધારશે. | # અંજન શલાકા મહોત્સવનો કાર્યક્રમ તથા નકરાએ જ
ચૈત્ર વઢ-૪, ગુરૂવાર, તા. ૧૫-૪-૯૯ : જલ જાત્રા વરઘેડ, કુંભસ્થાપન, ન દીપક સ્થાપન, ક્ષેત્રપાલ સ્થાપન, માણેકસ્તંભ પણ. R . ચૈત્ર વઢ–૦) , શુક્રવાર, તા. ૧૬-૪-૯૯ સવારે નંદાવર્ત પૂજન, દશકિપાલ શું પૂજન, ભૈરવ પૂજન, ૧૬ વિદ્યાદેવી પૂજન, નવગ્રહ પૂજન અષ્ટમંગલ પૂજન. ર - વૈશાખ સુદ-૨, શનિવાર, તા. ૧૭–૪=૯૯ : સવારે નવ પદ્ધ પૂજન, વિશસ્થાને છે છે નઠ પૂજન. જ દ:ખ સુઢ-૩, રવિવાર, તા. ૧૮-૪–૯ : સવારે વરસીતપ તથા વર્ધમાન છે આ તપ એળીનાં પારણું, ઇન્દ્ર ઈન્દ્રની સ્થાપના, માતાપિતાની સ્થાપના, ચ્યવન છે
કલ્યાણક વિધાન, બપોરે ૧૪ સ્વપ્ન ઢર્શન, ઇન્દ્રાસન કંપન, વરઘોડે. ૨ વૈશાખ સુદ-૪, સોમવાર, તા. ૧૯-૪-૯ : સવારે જન્મ કલ્યાણક વિધાન, છે છપન દિકકુમારી મહોત્સવ, મેરૂ પર્વત પર અભિષેક, વરઘોડો બપોરે અઢાર અભિષેક જ પુત્ર જન્મ વધામણી, પારણું ઝુલાવવું તથા નામે સ્થાપના. ૨ શાખ સુઠ-૫, મંગળવાર, તા. ૨૦-૪-૯૯ : સવારે નિશાળે ગરણું, મામેરૂ, જ લગ્ન મહો સવ બપોરે રાજ્યાભિષેક, નવલકાંતિકદેવોની વિનંતિ. કરે.
વૈશાખ સુઝ-૬, બુધવાર, તા. ૨૧–૪–૯૯ : ક્ષિા કલ્યાણકનો ભવ્ય વરઘેડા, આ બપોરે દીક્ષા કલ્યાણકની ઉજવણી રાત્રે શુભ મુહુર્ત અધિવાસના – અંજન.
વૈશાખ સુદ-૭, ગુરૂવાર, તા. ૨૨-૪-૯ : સવારે વહેલા અંજન થયેલ પ્રભુ છે છે જીના દ્રશેન ૯-૦૦ વાગે કેવળજ્ઞાન કલ્યાણક ઉજવણી, સમવસરણ દેશના ૧૦-૦૦ છ વાગે નિર્વાણ કલ્યાણક ઉજવણું, ૧૧-૦૦ વાગ્યે ૧૦૮ અભિષેક ૧૨-૦૦ વાગે કેવળજ્ઞાન
Page #600
--------------------------------------------------------------------------
________________
: શ્રી જૈન શાસન [અઠવાડિક) જ નિર્વાણ કલ્યાણકને વધેડો, વિજય મુહુતે શ્રી બૃહદ અષ્ટોત્તરી સ્નાત્રપૂજા, રાત્રે જ ૨ શાંતિ જળધારા. ,
કલ્યાણક ઉજવણી મંડપ રૂા. ૫૧૩ હજાર અંજન શલાકા મહોત્સવ સંરક્ષક દેરાસર પાસેના મંડપ રૂા. પ0 હજાર
સહાયક ડેકોરેશન રૂા. ૫૧ હજાર ભોજનશાળા ૧. ૧૧૩ હજાર સંરક્ષક ૨. ૫ હજાર સહાયક
, 2, 10 હજાર શુભેચ્છક ૨૧૦ હજાર ચા-દૂધ છે. મંડપ રૂા. પ0 હજાર અતિથિ મંડપ રૂા. ]
કેફી કેન્ટીન પ. ૧૧ ગરમ પાણીની પરબ આ ૨૫ હજાર.
૬. ૧૧ હજાર ઠંડા પાણીની પરબ નં.૧
૭. 15 હજાર ઠંડા પાણીની પરબ નં. ૨ છે – શ્રી સમેતશીખર સ્થાપના તીર્થ – અંજનશલાકા મહોત્સવ સાધર્મિક વાત્સલ્ય તથા પૂજનના નકરા
રૌત્ર વક-૧૪ તા. ૧૫-૪-૯૯ ગુરૂવાર સવારનો નાસ્તો રૂ. ૫ હજાર બપોરની જ ભકિત રૂ. ૧૫ હજાર સાંજની ભકિત રૂ. ૫ હજાર જલજાત્રાને વરઘોડો ૫ હજાર જ જ કુંભસ્થાપન રૂા. ૩) હજાર દીપક સ્થાપન રૂ. ૨૫૦૦) ક્ષેત્રપાલ સ્થાપન-માણેક સ્તંભ છે પણ રૂ. ૨૫૦૦].
રૌત્ર વ8-0))+૧ તા. ૧૬–૪–૯૯ સવારને નાસ્ત રૂ. ૭ હજાર બપોરની જ ભકિa હજાર સાંજની ભકિત રૂા. ૭ હજાર નંદાવર્ત પૂજન રૂ. ૨૫૦૭ શકિપાલ
પૂજન રૂા. પ હજાર ભૈરવ પૂજન-૧૬ વિદ્યાદેવી પૂજન રૂ. ૨૫૦૦] નવ ગ્રહ પૂજન ૬ રૂ ૨૫૦૦ અષ્ટમંગલ પૂજન રૂ. ૨૫૦
વૈશાખ સુદ-૨ તા. ૧૭-૪-૦૯ શનિવાર સવારને નાતે રૂા. ૧૦ હજાર બપોકે રની ભકિત રૂા. ર૭ હજાર સાંજની ભક્તિ ૧૦ હજાર નવ૫ત્ર પૂજન રૂા. 9 હજાર ક વીશસ્થાનક પૂજન રૂ. ૭૭ હજાર
વૈશાખ સુa-૩ તા. ૧૮-૪-૯૯ રવીવાર સવારની નવકારશી રૂા. ૧૦ હજાર આ બપરની ભક્તિ રૂા. ૨૫ હજાર સાંજની ભક્તિ રૂા. ૧૦ હજાર ચ્યવન કલ્યાણકને છે જ વરઘોડે રૂ. ૫ હજાર
- વૈશાખ સુદ-૪ તા. ૧૯-૪-૯૯ સોમવાર સવારની નવકારશી રૂા. ૧૦ હજાર ૬ બપોરની ભક્તિ ૫ હજાર સાંજની ભક્તિ રૂા. ૧૫ હજાર જન્મ કલ્યાણકને છે વરઘોડે રૂા. 99 હજાર.
(અનુ. ટાઈટલ ૩ પર)
Page #601
--------------------------------------------------------------------------
________________
: શ્રી જૈન શાસન (અઠવાડીક) | વૈશાખ સુઢ ૫ તા. ૨૦-૪-૯૯ મંગળવાર સવારની નવકારશી રૂા. ૧૫ હજાર જ બપોરની ભક્તિ ૩૦ હજાર સાંજની ભકિત ૧૫ હજાર. છે વૌશાખ સુદ-૬ તા. ૨૧-૪-૦૯ બુધવાર સવારની નવકારશી રૂા. ૧૫ હજાર બપોરની 8 ભકિત ૩૦ હજાર સાંજની ભકિત રૂા. ૧૫૭ હજાર દીક્ષા કલ્યાણકનો વરઘોડો ૨૦ હજાર
વૈશાખ સુદ્ધ–૭ તા. ૨૨-૪-૯ ગુરૂવાર સવારની નવકારશી રૂા. ૨૦ હજાર જ બપોરની ભકિત રૂા. ૩૦ હજાર સાંજની ભક્તિ ૫ હજાર કેવળજ્ઞાન-નિર્વાણ કલ્યાણ- ૨ કે વરઘોડે રૂ. ૫ હજાર શ્રી બૃહદઅષ્ટોત્તરી નાત્ર રૂા. ૨૧૭ હજાર
ચેક/, ફટ “શ્રી સમેતશીખર સ્થાપના તીથ” ના નામે મેકવા વિનંતી છે. આ
આ સર્વ લાભ લેનારના નામે વહેલાસર મોકલવા વિનંતી છે. જેથી અંજનછે શલાકા મહોત્સવની કંકેત્રીમાં નામો છાપી શકાશે.
લિ. સમેતશિખર સ્થાપના તીર્થ ટ્રસ્ટના ટ્રસ્ટીઓ
શાસન સમાચાર છે સકલેશ્વર (હાસન) કર્ણાટક અત્રે નૂતન જિનમંદિરમાં શ્રી કુંથુનાથ સ્વામી આદિ જે જિનબિંબની અંજન શલાકા પ્રતિષ્ઠા મહોત્સવ પૂ. આ. ભ. શ્રી વિજય અશોકનસૂરીછે શ્વરજી મ. તથા પૂ. આ. શ્રી વિજ્ય અમરસેનસૂરીશ્વરજી મ. ની નિશ્રામાં મહા સુદ છે ૬ ૧ થી મહા સુદ ૮ સુધી યોજાયો મહા સુદ-૬ અંજન અને મહા સુદ-૭ ની છે
પ્રતિષ્ઠા થઈ.
(અનુ. ટાઈટલ ૨ નું ચાલુ) પ્રથમ, જેઠ સુદ ૧૪ શનિવાર તા. ૨૯-૫-૯૯, રાસંગપુર મુકામ.
પ્રથમ જેઠ સુદ ૧૫ રવિવાર તા. ૩૦-પ-૯૯, મેડપર તીર્થમાં પ્રવેશ તથા છેસવારે ૧૦-૦૦ વાગ્યે તીર્થ માળારોપણ. ૬ નિમંત્રક : શાહ રાયચંદ મેરગ ગડા, નૂતનનગર એચ. બિલ્ડીંગ, ગુરૂનાનક રેડ,
વાંદરા વેસ્ટ મુંબઈ-૫૦ ફેન : ઘર ૬ ૮૩૫૧૧૦, એ. ૬૪૦ ૮૭ ૬૭ જ
યાત્રા સંઘમાં આવવા નામ લખાવવાના સ્થળો : (૧) રાયચંદ મેરગ ગડા આ વાંદરા ફોન : ૬૪૩૫૧૧૦ એ. ૬૪૦૮૭૬૭ (૨) દેવચંદ મેરગ ગડા, સુરત ફોન : ૨ ૨ ૬૦૭૦૦૨ () જામનગર-દિગ્વિજય પ્લેટ દેરાસરજી તથા એસવાળ કેલોની જૈન છે ૨ દેરાસરજી તથા કામઢાર કેલેની જૈન દેરાસરજી (૪) ભિવંડી-ધામણકરનાકા, અજન્ટા ક જ કમ્પાઉન્ડ જૈન દેરાસરજી (૫) શાહ રામજી લખમણ મારુ-થાનગઢ.
Page #602
--------------------------------------------------------------------------
________________
શ્રી જૈન શાસન (અઠવાડિક)
પૂજયશ્રી કહેતા હતા કે
તા.
R-3-6.
રજી. ત. જી./સેન./૮૪
-શ્રી ગુણદશી
S31 [IS
સ્વ. ૫ પૂ. આચાર્યદેવેશ શ્રીમદ્વિજયરામચંદ્રસૂરીજીમહારા
અન'તજ્ઞાનીએ સ'સારને દુ:ખ દુ:ખ રૂપ, દુ:ખલક, દુ:ખાનુખ'ધી કહે છે. તે સમજવાની ઇચ્છા જાગે નહિ તેા સમજવું કે ઇર્શીન અને ચારિત્ર મેહનીય ગાઢ છે, તેથી કષાય પણ ગાઢ છે અને રાગ-દ્વેષે તા મઝા મૂકી દીધી છે તેને લઈને અનુકૂળ વિષયા પર ભારેમાં ભારે રાગ છે અને પ્રતિકૂળ વિષયેા.ર્ ભારેમાં
ભારે દ્વેષ છે.
આજે સામાયિક પ્રતિક્રમણ, પૂજા-દાનાદિ કરનારને તે તે ધર્મ પ્રત્યે માઢર નથી. અનાદર એ જ માટુ' પાપ છે. દેવ-ગુરૂ પ્રત્યે અનાઢરવાળા આવે નહિ, આવે તે ટકે નહિ.
ધથી જ સુખ મળે તે વાત સાચી ાવા છતાં પણ સુખ માટે તેા ધર્મ થાય જે નહિ ધર્મ તા મેાક્ષ માટે જ કરાય, સુખ માટે ય ધર્મ કરાય આવું કહેવું તે મહામિથ્યાત્ત્વના ઉન્નય હેાય તે જ ખેલાવે.
તમે અમને હાથ જોડા તે ધમ . પણ તમે અમને નમસ્કાર કરેા એમ ઇચ્છીએ તે અધ. ઊંધી સમજવાળા ધર્મ કરીને ગાઢ પાપ બાંધીને સ`સાર વધારે છે. જેમ અધમ કરવાથી સ'સાર વધે છે તેમ આજ્ઞવિરૂદ્ધ વર્તવાથી પણ સ`સાર વધે છે.
આપણે જે ડાહ્યા થઇ જઇએ તેા આપણું ભાવી સારુ' છે. કાઇ ડહાપણ આપે છતાં તે ન જોઈએ તા સમજવું. કે ભાવી ભૂંડું છે. જ્ઞાનીઓને આમાં પાપ એમ કહેવાને શાખ ન હતા, તેમને તેમના જ્ઞાનનું અજીણુ થયું ન હતું. તેમના તેા એક જ હતુ હતા કે- જે કેાઇ સમજે અને જલ્દી આર’ભ-કુમાર ભથી છૂટી જાય અને એવું જીવન જીવે કે ઝટ મેક્ષે પહેાંચી જાય. શાસ્ત્રને અનુસારી જે જ્ઞાન તેનુ નામ ધ્યાન !
જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મન્દિર ટ્રસ્ટ (લાખાખાવળ) C/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દ્ઘિગ્વિજય પ્લેટ-જામનગર વતી તંત્રી, મુક પ્રકાશક સુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યું.
Page #603
--------------------------------------------------------------------------
________________
ज्ञानमः
ना केन्द्र
૨૦૦૨
જાણો વિસાર તિન્દi | શાસન અને સિદ્ધાન્તા 3મારૂં મહાવીર-પનવસાmi, olી રક્ષા તથા પ્રચા૨નું પત્ર- 9
તેને જ સંઘ કહેવાય નિમલનાણપહાણા, દંસણભુનો ચરિત્તગુણવતો ! તિસ્થયરાણાજુત્તો, વુચઈ એયારિસ સંઘો છે નિર્મલજ્ઞાન વડે પ્રધાન, સમ્યઝેશનથી ચુકત, સમ્યચ્ચારિત્રગુણવાળા, શ્રી તીર્થંકરપરમાત્માની તારક આજ્ઞાને માનનારા જ સંધ એ સંઘ કહેવાય છે.
–સમ્યક્ત્વ સપ્તતિકા
અઠવાડિક
ez
એક ૨૯૩૦
શ્રી જૈન શાસન કાર્યાલય
| મૃત જ્ઞાન ભવના
૪૫, દિગ્વિજય પ્લોટ, જામનગર (ભૌરાષ્ટ્ર) 1ND1A
PIN - 361005
Page #604
--------------------------------------------------------------------------
________________
છે# આજે પણ આવી ઉત્તમ શ્રાવિકાઓ છે કે જે
' –પૂ. આ. વિ. શ્રી પ્રભાકર સૂ. મ. આ કર કર કલાકાર
ઈતિહાસ તે ઉત્તમ શ્રાવિઓથી ભરેલો છે. પરંતુ વર્તમાનમાં પણ તેનો છે એ અંશ જોવા મળે છે. જે અહીં નામ-ઠામ-ગામ વગર આલેખ્યા છે. ઉત્તમ. આત્માએ ૫ પ્રેરણા મેળવી આનાથી પણ સવાયા કાર્યો કરી જીવન સફળ બનાવે.
એક બેન પાઠશાળા ચલાવે. ઘણું ઉચ્ચ તત્વજ્ઞાન પ્રાપ્ત કરેલું. સંયમ પામવાની અત્યંત ઈચ્છા છતાં ચારિત્ર ન લઈ શક્યા. જીવનભર અનેક આત્માઓને સમ્યજ્ઞાનનું દાન કર્યું. અપરિણિત રહ્યા. પોતાની વૃદ્ધ માતાની ખડે પગે સેવા કરી છે
અનેક યાત્રાએ કરાવી. ઘર આંગણે સાધુ-સાધ્વીજી ભગવંત સાધર્મિક ભકિત કરવાની ૨ તક કદી જતી નહિ કરવાની. ક્યારેક કેઈ કહે તમે ખુબ ભકિત કરો છો તે તુરત જ જ કહે હજી મેં જીવનમાં કરવા જેવું કાંઈ કર્યું નથી. વૃદ્ધ ગ્લાન તપસ્વી મહાત્માઓને છે જ્યારે પણ આવશ્યક્તા અનુપાનની હોય ત્યારે તક મળી તે વધાવી લીધી છે. ખબર છે જ પડે કે પૂ. સાધુ-સાધ્વીજી ભગવંતને કાંઈ તકલિફ છે તુરંત પહોંચી જાય. એક પછી જ
એક વસ્તુ બેલતા જાય સાહેબ આપને આ અનુકૂળ આવશે. ત્યાગી મહાત્માની કાંઈ ર છે પણ લેવાની ઈચ્છા ન હોય પરંતુ તેમના સાચા ભાવો લેવાની ઈચ્છા કરાવી દે કે છેઅનુપાન એવું બનાવી દે કે મહાત્મા આરાધનામાં દેડતા થઈ જાય. અનેક ત્યાગીતપસ્વી-જ્ઞાનીઓની કૃપા-આશિષ પ્રાપ્ત કર્યા છે. સવાર-બપોર-સાંજ વિનંતી કરવા જવાનું. વહોરાવતી વખતે પણ અપાર આનંદ આપણે થોડું વહોરીએ ના વહોરીએ જ તે આંખમાંથી આંસુ ચાલી જાય. ગંભિરતા ગુણ પણ જોરઢાર ઘણું જાણે પણ બેલ- છે જ વાનું નામ નહિ. આવી તેમની ભક્તિ જોઈ પુણ્યવાન ભકિત યોગ્ય વસ્તુ તેમને ત્યાં છે મુકી જાય તે વસ્તુ પિતાના ઉપયોગમાં ન આવી જાય તેની ખુબ કાળજી. પ્રવચન (ર છે પછી એવી ગફુલી બેલે કે પ્રવચનના બધા પઢાર્થો તેમાં વણાઈ જાય. બધું હોવા છે છતાં વિવેક-નમ્રતા અને પવિત્રતાની મૂતિ ઇલો. ગુણવૈભવ પ્રાપ્ત કરવા હોય તો તે ૨ મેળવી લેજો.
એકવાર પ્રવચન પૂર્ણ થયું. એક બેન આવ્યા. ગુરૂ ભગવંત, મારી પોતાની છે જ બચાવેલી આ રૂા. પ૦૦૦ની રકમ છે. આપને જ્યાં યોગ્ય લાગે ત્યાં સદવ્યય કરી જ દેવાનો છે. મારું નામ–ઠામ કશું જ આપવાનું નથી.
i (અનુ. ટાઈટલ ૩ ઉપર)
Page #605
--------------------------------------------------------------------------
________________
"
..જીવજયakસૂરીશ્વરજી મહારાજની - wall azorul OUHOY NO PABLON PRU NRU YUU!2014
.
:
7
6
પ્રેમચંદ મેઘજી ગુઢક
લઇ) મહેન્દ્રકુws સાસુજલા જ
(જજ ).
કીરચંદ હ. (વઢવ(જ).
( જa)
"""ાપ્ત વિદy , fara a ma a
છે. વર્ષ : ૧૧] ૨૦૫૫ ફાગણ વદ ૧૪ મંગળવાર તા. ૧૬-૩-૯[અંક: ૨૯-૩૦ વાર્ષિક રૂ. ૫૦ આજીવન રૂ. ૫૦૦ પરદેશ રૂા. ૩૦૦ આજીવન રૂા. ૬૦૦૦
જ પ્રકીર્ણક ધર્મોપદેશ )
–૫. પૂ આ. દેવ શ્રી વિ. રામચંદ્રસૂરીશ્વરજી મહારાજ છે ૨૦૪૩,શ્રાવણ સુદિ–૧૦/૧૧ મંગળવાર તા. ૫-૮-૮૭ શ્રીપાલનગર જૈન ઉપાશ્રય મુંબઈ–૬
(શ્રી જિનાજ્ઞા વિરૂદ્ધ કે પૂ. પ્રવચનકારશ્રીના આશય વિરૂદ્ધ કાંઈપણ લખાયું છે છે તો ત્રિવિધે સમાપના. ( પ્રવચન ૩૧ મું )
અવ૦ ) નાણ પયાસય સહિઓ તો સંજમો ય ગુત્તિધરો !
તëપિ સમાગે જિણસાસણે ભણિએ છે અને ઉપકારી શ્રી અરિહંત પરમાત્માના શાસનના પરમાર્થને પામેલા શાસ્ત્રકાર પરમષિ આચાર્ય ભગવાન શ્રી મુનિસુંદરસૂરીશ્વરજી મહારાજા અત્યાર સુધીમાં ૨ મોક્ષના સુખનું વર્ણન કરી આવ્યા કે જીવ જે સુખને ઇચ્છે છે તે આ સંસારમાં નથી , છે પણ મેક્ષમાં જ છે તે વાત સમજાવી આવ્યા પછી હવે મેક્ષના ઉપાયોને સમજાવી રહ્યા છે કેઆ સ્વપરને પ્રા શેઠ એવું જે જ્ઞાન, આત્માને શુદ્ધ કરનાર તપ અને આત્મામાં આવતાં ૬ નવાં કર્મોને અટકાવનાર સંયમ : એ ત્રણેનો સંપૂર્ણ પણે યોગ થાય તે આત્માનો જ મોક્ષ થાય.
જેને જેને મોક્ષ જોઈતું હોય તેને મોક્ષમાર્ગ છે, તેની આરાધને શી રીતે જ
Page #606
--------------------------------------------------------------------------
________________
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
થાય તે વાત સમજવી પડે તે માટે જ્ઞાન જરૂરી છે. સમજ્યા પછી ઈચ્છા નિરોધ ઇ રૂપ તપ કરવો પડે. આ ઉપવાસાદિ બાહ્યતા તો તેનું સાધન છે. ગમે તેટલે મોટે જ બાહ્યતપ કરે પણ જે મોહજન્ય ઈચ્છાએ જીવતી અને જાગતી રહે છે તે બધો તપ 6 ૬ નકામો થાય, આત્માનું કલ્યાણ કરનાર ન થાય, વખતે નુકશાન કરનારે. પણ થાય છે
અને આત્મામાં નવાં નવાં કર્મોને આવતાં રેહનારું સંયમ છે. જે નવાં કર્મો આવતાં તે આ રેકાય નહિ અને જુનાં કર્મો જાય નહિ તે મોક્ષ થાય? નવાં આવતાં કર્મો રેકાય છે
શી રીતે, જુનાં કર્મોનો નાશ થાય શી રીતે તેની સમજણ આવ્યા વિના કામ ચાલે? હું ર દુનિયામાં પણ તેમે બધા જે કામ સિદ્ધ કરવું હોય તે તેનું જ્ઞાન મેળવવું જરૂરી જ માને છે અને તેથી તેમાં આવતા અંતરાયો, મુશ્કેલીઓને દૂર કરવા પ્રયત્ન કરે છે જ તે સફળતા પણ પામે છે. તે જેને મોક્ષ જ જોઈતું હોય તે તેને સંસારનાં ૨ કારણે અને મોક્ષનાં કારણે સમજવાં પડે, સંસારનાં કારણે દૂર કરવા પડે, મેક્ષનાં ૨ કારણે આચરવાં પડે. આજ્ઞા મુજબ તપનું સેવન કરવું પડે જેથી આત્માને લાગેલાં જ
જુનાં કર્મો ઉખડી ઉખડીને જાય અને નવાં કર્મો ન આવે તે માટે સંયમનું પૂરેપૂરું છે :પાલન કરવું પડે. સંયમમાં મન-વચન અને કાયાના યોગને કાબૂમાં રાખવા પડે છે, છે અને ભગવાનની આજ્ઞા મુજબ પ્રવર્તાવવા પડે જેથી નવાં કર્મો એવાં ન બંધાય કે છે જે સંસારમાં ૨ખડાવે. કર્મ બંધાવાનું કામ તે ચાલુ છે પણ આત્માના પરિણામજ વિચાર સુધરે તે કર્મ રસ-કસ વગરનાં અને અપસ્થિતિવાળાં બંધાય.
આજે મોટાભાગને જ્ઞાનની જરૂર નથી તપે તે લગભગ ફાવત નથી. હજી ૬ ૬િ કદાચ બાહ્યતપ કરે પણ અત્યંતર તપની વાત તે ફાવે નહિ અને જીવન તો એવું છે ર સ્વચ્છંદી બની ગયું છે કે સંયમ તે આવે જ ક્યાંથી ? માત્ર આ એક મનુષ્યજન્મ છે
જ એ મઝે છે કે જીવ ધારે તે આ ત્રણેને મેળવી શકે. દેવજમમાં હજી સમ- ક
જણ મળી શકે પણ ત્યાં તપ પણ ન થાય અને સંયમ પણ ન પામી શકે. માટે જ 9 ૨ જેટલા સમ્યગ્દષ્ટિ દેવ હોય છે તેમને દેવલોક પણ જેલ' જેવો લાગે છે, લાંબુ ૨ આયુષ્ય પણ બંધનરૂપ લાગે છે અને ત્યાંનાં સુખ ભોગવવાં પડે તે ન છૂટકે કમને છે જ ભોગવે છે. તેવી રીતે નરકમાં રહેલા સમકિતી આત્માઓ પણ ત્યાંના દુઃખને મઝેથી છે કે વેઠે છે. પરમાધામી દેવે ગમે તેવી પીડા કરે તે પણ તેમના ઉપર જરાપણ રોષ છે ૨ નથી આવો. - કેઈ આપણને એક ન ગમે તેવી વાત કહે છે તેને ચાર ન ગમે એવી વાત ન જ
Page #607
--------------------------------------------------------------------------
________________
આ વર્ષ ૧૧ અંક ૨૯-૩૦ : તા. ૧૬–૩–૯૯ :
: ૬૬૭ છે સંભળાવીએ છે શાંતિ ન થાય તે દુર્ગુણ કહેવાય કે સદણ કહેવાય? આપણે
સ્વભાવ કેવો છે ? દુખ આવે તે એમને એમ આવે છે કે પાપ કર્યું માટે આવે છે? જ દુનિયાનું સુખ પણ પુણ્ય કર્યું માટે મળે છે પણ તે કેવું છે ?
આ બધું જ્ઞાન અહીં મળી શકે તેવું છે પણ તમને તે મેળવવાનું મન થાય છે છે? તપ કરવા હોય તે તે ય આ જન્મમાં કરી શકાય છે. બાર પ્રકારના તપનાં જ છે નામ તમને આવડે છે? છ બાહ્ય તપના નામ પણ તમને આવડે છે? નામ આવડતાં ,
હશે પણ પણ અમલ કરે છે ? ખાધા-પીધા વિના ચાલે તેમ હોય તો ખાવું-પીવું છે છે નહિ. તે પહે લો અનશન નામનો તપ છે. ખાધા વિના ચાલે નહિ તેમ હોય અને છે જ ખાવું પડે તે ગમે તેવી સારી ચીજ હોય તે પણ પેટ ઠાંસીને ભરાય નહિ, પેટે હાથ ર ફેરવો પડે તેવી સ્થિતિ ન થાય તે બીજે કણેરી નામને તપ છે. આ તપ કરનાર જ ફુર્તિવાળો હોય. ફાવતું ન હોય તો ભુખ્યો ઊઠે અને ફાવતું હોય તે સવાયું હિં ખાય તે તે તપસ્વી કહેવાય ? તપ ન કરી શકે તેને પણ ખાવા બેસે ત્યારે તપ છે યાદ આવવો જોઈએ. ખાતાં પહેલાં તપસ્વીને હાથ જોડયા પછી ખાવું જોઈએ. “ધન્ય રે છે છે તે મહાત્માઓને જેઓ ખાધા-પીધા વિના દિવસોના દિવસો મથી કાઢે છે, જ એ ધ્યાનમાં ઊભા રહે છે, સ્વાધ્યાયમાં લીન બને છે. પહેલા શ્રી તીર્થંકરદેવના શાસનમાં જ
બાર મહિના ઉપવાનને તપ થઈ શકે છે, છેલા શ્રી તીર્થકરદેવના શાસનમાં ૨ છ છ મહિનાના ઉપવાસનો તપ થઈ શકે છે અને બાકીના બાવીશ શ્રી તીર્થકર દેવના છે
માં આ 4 મહિનાના ઉપવાસના તપ કરવાની શકિત હોય છે. છ મહિનાના ૨ ઉપવાસનો તપ કરવાની શકિત આ કાળના જીમાં હોય છે તે આપણામાં કેટલી ૬. જ શકિત છે તેનું માપ કદી કાઢયું છે? અન્નપાણી ન મળી શકે તે કેટલા કિ કાઢી છે
શકે? બે ચાર દિ ન મળે તે તમારી શી હાલત થાય? જ્યારે એ વખત આવશે છે તેની ખબર નથી તે ગમે તેવી આપત્તિ મજેથી સહન કરવાની
શકિત મનુષ્ય ધારે તે મેળવી શકે છે. પણ મોટાભાગને તપની કિંમત જ સમજાઈ એ નથી. તપ ર ધર્મ છે કે તપ વગરને કેઈ આદમી હોઈ શકે નહિ. કઈ પણ # ધમી આત્મા તપ ન કરતો હોય તેમ બને ખરું? છે ખાવું-પીવું તે જ મોટામાં મોટે રોગ છે. ખાવા-પીવાદિની ખાતર જગતના ૨ જ છે શું શું કરી રહ્યા છે તેનું વર્ણન થાય તેમ નથી. ખાવા-પીવાદિની મોજમઝાથી છે આ શરીર અને ઇન્દ્રિય પુષ્ટ થાય છે. તે પુષ્ટ થયા પછી જે તોફાન ચાલે છે તે તે કહી શકાય તેમ નથી. તેના પરિણામે જીવને દુર્ગતિમાં જ ભટકવા જવું પડે છે. હું એ જેને ખાવું-પીવું ખરાબ લાગે, તેની મેજમઝા ખરાબ લાગે તેને જ ભગવાનનું શાસન સમજવાની અને તેના ઉપર શ્રદ્ધા કરવાની ઈચ્છા જન્મે.
બાઈ. આ સંસાર તે એટલે ભયંકર છે કે જીવને સાચી વાત પણ સમજવા રે
Page #608
--------------------------------------------------------------------------
________________
૬૯૮ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) તે ભૂડા છે આ શરીર
રૂચિ જ ન
ન દે, જીવને અનાદિકાળથી જે તે ખાવા-પીવાના જે શેાખ વળગ્યા આ વાત જેને સમાય તેને જ ભગવાનના શાસનને તપ ગમે બાકી અને મેહની દૂતી જેવી ઇન્દ્રિયા એવી છે કે તપના ઉપર સાચી રીતે થવા દે. કેમકે, ભગવાનના શાસનના તપ એટલે જાણી બૂઝીને મળેલી રાસારની સુખસામગ્રીની જરા પણ દરકાર નહિ કરતાં ખને આમત્રણ આપીને મઝેથી ભેાગવવુ. ખાવા–પીવાદિનું ઘણુ` હેાવા છતાં ય ખાવું-પીવું ન પડે તેવી ટેવ પાડવી અને ઢાચ ખાવું-પીવુ. પડે તે તેમાં રસિયા થવું નહિ. આવું સમજનારો જીવ સમજે છે કે ભગવાનને જે કાંઇ હ્યું છે તે જ સાચું અને શંકા વિનાનું છે અને જગતના સઘળા ય જીવા માટે એકા-તે હિત કરનારું જ છે. ભગવાનની કે।ઇપણુ આજ્ઞા કાઇનુ* ચ અહિત કરનારી નથી. ભગવાન એવી આજ્ઞા કરે જ નહિ જેથી કેાઇનું પણ અહિત થાય.
સંધ
પ્રકારના તપ હું તે જાતને
માટે જ શાસ્ત્ર કહ્યું કે- આવું સમજનારા ભગવાનના ચારે પ્રકારના તપસ્વી જ હાય, તે શક્તિ મુજબ તપ કર્યા જ કરે. મારે પ્રકારના તપ વગરના સાધુ તે સાધુ નથી પણ હાડકાના માળા છે, ક્લેવર જેવા છે. મારે એવા છે જે બધા જ આચરી શકે તેવા છે. તમે તે આચરો છે કે પૂછે. ખારમાંથી કેટલા પ્રકારના તપ આચરી શકે તેમ છે ? ઉપવાસ ન જ કરી શકેા તેમ છે ? ખાવા બેસે અને અનુકૂળ ચીજ આવે તા થાડા ઊણા ઉઠવુ. તે તપ બની શકે તેવા નથી ? તમે બધા પેટને પૂછીને ખાવ કે જીભને પૂછીને ખાવ ? રોજ ખાનારો પણ તપસ્વી હેાઇ શકે. ગમે તેવી સારી ચીજ આવે તે જીભને પૂછીને ખાય નહિ પણ પેટને પૂછીને જ ખાય. તે જમીને ઊઠે તા ય પેટ હલકું હાય, આળસ આવે, પેટે હાથ ફેરવવા પડે તેવી રીતે વપરાય નહિ. આ ણેાદરી નામના તપ પણ રાજ બની શકે તેવા છે. આ ત પણ ક્યારે આવે ? જીભ કાબૂમાં હેાય તે. આ ઉડ્ડાઇરી તપ જેનામાં આવી જાય તે બહુ સુખી જીવ બની જાય. તેને અનુકૂળ ચીજ ન હેાય તેા થાળી ન પછાડે.
તમારામાં આ જ્ઞાન નથી માટે તપ નથી કે જ્ઞાન હોવા છતાં ય તપની ઈચ્છા નથી માટે તપ નથી? બાર પ્રકારના તપનું જ્ઞાન હૈાય તે તે રાજના તપસ્વી બની શકે. સમજીને આ તપ કરે તે જીવ તે સૌને ગમે. કાને તેના પ્રત્યે દુર્ભાવ ન થાય. તે જુનાં કર્મોની નિર્જરા કરે અને ગુણુઠાણુ પ્રત્યયિક જે કર્મો બધાય તે સસ વગરનાં અને અપસ્થિતિવાળાં ખંધાય. ખાતાં–પીતાં, બેસતાં ઊઠતાં ચાલતાં નિર્જરા થઇ શકે છે માત્ર હું ચું ખૠણાવુ. જોઇએ.
(ક્રમશઃ)
Page #609
--------------------------------------------------------------------------
________________
ગુરૂ પૂજનનું દ્રવ્ય ગુરૂવૈયાવચ્ચ તરીકે ગણાય નહિ ને વપરાય પણ નહિ.
– લે. પ્રેમપ્રિય થઇ જ સમજ સમજ સાજ-2-
25 જૈન શાસનમાં અનેકાનેક ધર્મનુષ્ઠાને ભવ્ય જીવોના કલ્યાણ માટે તારક તીર્થ છે આ કર ભગવંતે એ બતાવ્યા છે. એ દરેક ધર્માનુષ્ઠાનો પરલોકને સાધી આપનારા છે એટલે જ છે કે સકલ કર્મના ક્ષય કરાવી મોક્ષની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી પરલોકમાં સ્વર્ગાદિને ૬ છે પ્રાપ્તિ કરાવનારા છે.
પરંતુ તે ધર્માનુષ્ઠાનો તીર્થકર ભગવતોએ પ્રરૂપેલા આગમાદિ શાસ્ત્રોમાં કહેલી છે છે. વિધિથી કરવામાં આવે તો નહિતર એ ધર્માનુષ્ઠાને પરલોકના હિતને સાધી આપનારા
ન બને. આગમાત્રિ શાસ્ત્રોમાં કહેલી વિધિઓની જાણીબુઝીને સરીયામ ઉપેક્ષા કરવાપૂર્વક છે અનુષ્ઠાન કરવામાં આવે તો એ અનુષ્ઠાનો ભવ ભ્રમણામાં કારણ બને છે.
આજ વાતની રજુઆત સૂરિપુરન્ટર આ. ભ. શ્રી હરિભદ્રસૂરિ મ. ગબિન્દુ ૪ ગ્રંથમાં કરે છે
પરલેકવિધી શાસ્ત્ર – પ્ર. નાન્યદપેક્ષત
આસ નભવ્ય મતિમાનું શ્રદ્ધા ધન સમન્વિતઃ
શ્રદ્ધા રૂપી ધનથી ચુકત – મતિમાન એવો આસન ભવ્ય જીવ પરલેક સાધક હું અનુષ્ઠાનમાં શાસ્ત્ર સીવાય બીજી કોઈ પણ લેક રૂઢી આદિની મોટા ભાગે અપેક્ષા રાખતે 8 છે નથી. આ પઠનું તાત્પર્ય આ પ્રમાણે છે –
શ્રદ્ધા ધનને ધારણ કરનાર (શ્રદ્ધાલુ) મતિમાન = માર્ગોનુસારી પ્રજ્ઞાવાળો એટલે ? છે કે સમ્યગદર્શન – જ્ઞાન – ચારિત્રરૂપ મોક્ષમાર્ગને જ પુષ્ટ કરનારી બુદ્ધિવાળે એ જ
આસન - ભવ્ય = નજીકના ભાવોમાં જ મેક્ષે જનારો જીવ સ્વર્ગ - મેક્ષને સાધી આપનારા ધનુષ્ઠાન કરવામાં મોટે ભાગે શાસ્ત્રની અપેક્ષા રાખતા હોય છે એટલે કે શાસ્ત્રને અનુરારીને જ કરતે હોય છે..
શાસ્ત્રને છડી પોતાની મતિ ક૯૫ના કે સ્વછંદ બુદ્ધિથી ક્યારેય ધર્માનુષ્ઠાન કરે ઇ નહી.
જે શાસ્ત્રની ઉપેક્ષા કરી પોતાની મતિ કલ્પના કે સ્વ૨ઈપણે ધર્માનુષ્ઠાન કરે તે તે તીર્થકર ભગવતે પ્રરૂપેલા શાસ્ત્ર પ્રત્યે શ્રદ્ધા વગરને છે સમ્યગ્દર્શનાદિ મોક્ષ આ માર્ગને નુકસાન કરનાર બને છે અને એ આસગ્નલ.વ્ય નથી પણ દુર્ગતિએના ઘણા ૨. જ ભવમાં ભટકનાર બને છે.
Page #610
--------------------------------------------------------------------------
________________
જ ૬૭૦ :
: શ્રી જૈન શાસન [અઠવાડિક) છે તેનું કારણ બતાવતા સૂરિપુરન્ડર આ. ભ. શ્રી હરિભદ્ર સૂ. છે. ગબિન્દુ આ ગ્રન્થના જ બીજા કલેક પાઠથી જણાવે છે.
- તત્કારી સ્યાત નિયમાનવી ચેતિ છે જઠ:
આગમાથે તમુહૂંઠ તત એવં પ્રવર્તતે છે જે જડ માણસ આગમમાં કહેલ ચૈત્યવંનાદિ ધર્માનુષ્ઠાનમાં આગમનું ઉલ્લંઘન કરીછે ને આગમથી જ પ્રવૃત્તિ કરે છે તે અનુષ્ઠાન કરનારો તે માણસ નિયમા આગમને દ્વેષી છે. એ જ
ટીકાના આધારે આ પાઠનું તાત્પર્ય આ પ્રમાણે છે. - શાસ્ત્રમાં કહેલા ચૈત્યવંદનાદિ ધર્માનુષ્ઠાનને જે જડ = મંદબુદ્ધિવાળો માણસ શાસ્ત્રમાં કહેલી વિધિઓનું જાણીબુઝીને ઉપેક્ષા કરી અવિધિથી કરે છે તે શાસ્ત્રમાં કહેલા
અનુષ્ઠાન કરવા છતા તે શાસ્ત્ર પ્રત્યે ભકિતવાળો નથી પણ શાસ્ત્રને કેવી છે અને જે શાસ્ત્રછે ને કેવી છે તે શાસ્ત્રની પ્રરૂપણાકરનારા અરિહંત પરમાત્માને પણ હેવી છે એ ન કહી શકાય.
જે શાસ્ત્ર અને શાસ્ત્રની પ્રરૂપણ કરનાર અરિહંત પરમાત્માને ઠેવી છે એ આ જ શાસ્ત્રમાં કહેલા ધર્માનુષ્ઠાન કરતા હોય પણ એઓ દુર્ગતિએના સંસારમાં ભટક૨ નારા જ થાય છે.
સંઘના ટ્રસ્ટીએ જે ધાર્મિક દ્રવ્યનો વહીવટ કરે છે તે પણ શાસ્ત્રમાં બતાવેલ એક ધર્માનુષ્ઠાન જ છે એ ધાર્મિક દ્રવ્યના વહીવટ કરવાનું ધર્માનુષ્ઠાન પણ ટ્રસ્ટીઓએ છેશાસ્ત્રમાં જણાવેલ વિધિના અનુસારે જ કરવું જોઈએ.
શાસ્ત્રમાં જે દ્રવ્ય જે ખાતામાં લેવાનું જણાવ્યું હોય તે ખાતામાં જ લેવું છે જોઈએ અને જેમાં વાપરવા જણાવ્યું હોય તેમાં જ વાપરવું જોઈએ.
- આ રીતે ધાર્મિક દ્રવ્યના વહીવટ કરવાનું ધર્માનુષ્ઠાન ટ્રસ્ટી વર્ગ કરે તે જ છે પુણ્યાનુબંધી પુણ્ય બંધના ભાગી બને અને યાવત્ તીર્થકર નામ કર્મને બાંધનારા પણ થાય. 8િ
પરંતુ શાસ્ત્રથી વિરૂદ્ધ પિતાની મતિ ક૯૫નાથી ધર્મ દ્રવ્યને વહીવટ કરે. જે છે દ્રવ્ય જે ખાતામાં ગણવાનું શાસ્ત્ર બતાવ્યું હોય તે ખાતામાં ન ગણે અને જે ખાતામાં
વાપરવાનું જણાવ્યું હોય તે ખાતામાં ન વાપરે પણ તેનાથી વિપરીત ખાતામાં ગણે અને ઈ વાપરે તે એ ટ્રસ્ટી વર્ગ ગાઢ ચીકણું પાપ કર્મ બાંધે કે જેના પરિણામે ભયંકર દુઃખમય એ નરકાઠિ દુર્ગતિએ માં અનંત કાલ સુધી ભટકનારા બને. આ ગુરૂ પૂજનનું દ્રવ્ય દેવદ્રવ્યમાં ગણવું જોઈએ એ માટે દ્રવ્ય સપ્તનિકા નામના . 2 ગ્રન્થમાં સ્પષ્ટ દીવા જે પાઠ હોવા છતાં ગુરુ પૂજનના દ્રવ્યને ગુરુ વૈયાવચ્ચ ખાતાનું જ ગણ ગુરુઓના વૈયાવચ્ચમાં ખર્ચે છે એ ટ્રસ્ટી વર્ગ ૨૦૪૪ ના સંમેલનમાં કરવાની છે આ માન્યતા ધરાવનારા સંમેલન પરસ્ત પોતાના ગુરુઓની માન્યતાના અનુસાર ગુરુ પૂજનનું જ
Page #611
--------------------------------------------------------------------------
________________
છે.
વર્ષ ૧૧ અંક ૨૯-૩૦ તા. ૧૬–૩–૯ :
: ૬૭૧
દ્રવ્ય ગુરુ વૈયાવચમાં લેવાનું અને ગુરુની દયાવચમાં ખર્ચવાના પાપ કરવામાં
બદ્ધાગ્રહી બની ગયો છે. ગુરૂ પૂજનનું દ્રવ્ય જિન મંદિરના જીર્ણોદ્ધારાઢિમાં વાપરવાનું છેશાસ્ત્ર પાઠમાં જણાવેલું હોવાના કારણે દેવદ્રવ્યમાં ગણાય એ વાતની રજુઆત શાસ્ત્રપાઠ
બતાવીને બાગ્રહી ટ્રસ્ટી વર્ગને કરવામાં આવે તે પણ એ શાસ્ત્રપાઠ સાંભળવાની હું સમજવાની કે સ્વીકારવાની જરા પણ તૈયારી હોતી નથી ઉપરથી ગુરૂપૂજનનું દ્રવ્ય દેવ છે
દ્રવ્ય ગણાય એના માટે શાસ્ત્રપાઠ બતાવીને સમજાવે તે એને પણ કહે કે શું તમે એ જ શાસ્ત્રના જાણકાર છે બીજા સાધુઓ શું શાસ્ત્ર ભણેલા નથી. આવા કઢાગ્રહી માણજ સેને કેણ સમજાવી શકે ? સાક્ષાત્ ભગવાન પણ આવીને સમજાવે તે સમજે કે ન
સમજે ? એ એક પ્રશ્ન ઉભે જ રહે ! છતાં ગુરુ પૂજન દ્રવ્ય વૈયાવચ્ચમાં વાપરવામાં ઠરાવ કરે-કરાવે તે દૃષ્ટતા ગણાય.
છતા પણ જે ટ્રસ્ટી વર્ગ ભયભીરૂ છે અને પાપભીરૂ છે તેને સમજાવવા – ૬ ઉન્માર્ગે જતા રોકી સન્માર્ગમાં લાવવા અને શાસ્ત્રના અનુસારે ધાર્મિક દ્રવ્યને વહીવટ છે
કરી પુન્યબદ ને કરનારા બને એ માટે ગુરુપૂજનના દ્રવ્યને દેવદ્રવ્ય તરીકે જણાવનાર
અને એ દ્રવ્ય જિનમંદિરનો જીર્ણોદ્ધાર આઢિમાં વાપરવાનું વિધાન કરનાર શાસપાઠ કે રજુ કરવામાં આવે છે જે ધ્યાનપૂર્વક વાંચી સમજી દરેક ટ્રસ્ટીઓએ ધર્મ દ્રવ્યના ગેર- ૨ ૬વહીવટ કરવાના પાપથી બચવું જોઈએ.
દ્રવ્ય સપ્તતિકા ગ્રન્થના કર્તા પૂ. મહોપાધ્યાય શ્રી લાવણ્ય વિજયજી ગણી છે. આ છે તેનું ભાષાન્તર કરનાર પંડીતવર્ય શ્રી પ્રભુદાસ બેચરઢાસ પારેખ છે અને એ ગ્રન્થનું ? સંપાન પૂ. પંન્યાસશ્રી અભયસાગરજી મ. કર્યું છે. .
એ ગ્રન્થમાં ! પ્રશ્ન – ૧ ગુરુપૂજાસત્ક સુવર્ણાદિ દ્રવ્ય ગુરુદ્રવ્યમુચ્યતે નવા ? પ્રશ્ન – ૨ કુલ ચૈતદુપયોગિ? ઇતિ
ગુરુ પૂજાનું સૂવર્ણાદિ દ્રવ્ય ગુરુ દ્રવ્ય કહેવાય કે ન કહેવાય આ પ્રથમ પ્રશ્નને ૨ પ્રત્યુત્તર આપતા દ્રવ્ય સપ્તતિકા ગ્રન્થકાર ફરમાવે છે કે,
ઉચ્યતે – ગુરુપૂજાસકં સુવર્ણાદિ રજોહરણઘુપકરણ - વત ગુરુદ્રવ્ય જ ન ભવતિ, સ્વ નિશ્ચાયામકૃત–ાત્
રહરણાદિ ઉપકરણ જેમ ગુરૂદ્રવ્ય છે તેમ ગુરુ પૂજનનું સેનું વગેરે દ્રવ્ય ૬ ૬ ગુરુદ્રવ્ય થતું નથી કેમ કે ગુરૂએ પિતાની નિશ્રાનું કરેલું હોતું નથી.
આને સ્પષ્ટ અર્થ આ પ્રમાણે છે.
Page #612
--------------------------------------------------------------------------
________________
( ૬૭૨ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) રહરણ વસ્ત્ર પાત્રાદિ ઉપકરણે ગુરુદ્રવ્ય છે તેમ ગુરુ પૂજનમાં આવેલ દ્રવ્ય આ પણ ગુરુદ્રવ્ય જ છે પરંતુ રજોહરણાદિ ઉપકરણે જેવું ગુરુ દ્રવ્ય છે તેવું ગુરૂ પૂજનમાં છે ૨ આવેલ સુવર્ણાત્રિ ગુરુદ્રવ્ય નથી રજોહરણ વસ્ત્ર પાત્ર વગેરે ઉપકરણે યમ પાલનમાં
ઉપયોગી હોવાના કારણે ધર્મો પકરણ તરીકે શાસ્ત્રોમાં ગણ્યા છે અને એ ઉપકરણ સાધુ રાખે અને એને નિશ્રાકૃત (માલિકીનું) કરે તે તેમાં પરિગ્રહ રાખવાનું પાપ સાધુને ૨ શું લાગતું નથી સુવર્ણ ચાંદી રૂપીયા વગેરે ગુરુ પૂજનમાં આવ્યું હોય અને તેને નિશ્રાકૃત છે છે (માલિકીનું) સાધુ કરે તો તેને પરિગ્રડનું પાપ લાગે.
રજોહરણાદિ ઉપકરણ રૂ૫ ગુરૂદ્રવ્ય ગુરૂની નિશ્રાકૃત હોય છે એટલે કે ગુરૂ છે છે. એના માલિક હોય છે. અર્થાત્ કઈ ગુરૂ (સાધુને, રજોહરણ વસ્ત્રા8િ ઉપકરણે કઈ છે ૨ ભાગ્યશાળી વહોરાવે ત્યારે સાધુ તેને ધર્મલાભ આપી પિતાની માલિકીનું બનાવે છે કે છે એથી એ રજોહરણાદિ ઉપકરણને પોતે અંગત ઉપયોગ કરી શકે છે ત્યારે ગુરૂ પૂજન
માં આવેલ સોનુ વગેરે દ્રવ્ય ગુરૂદ્રવ્ય હોવા છતા સાધુ એની માલિકી ન કરી શકે ? ૬ એથી રજોહરણાદ્ધિ ઉપકરણની માફક પોતાના અંગત ઉપયોગમાં ન વાપરી શકે.
તે માટે જ એને ઉપગ શામાં કર એ વાતની રજુઆત કુત્ર ચ એતદુપ..? છે ઇતિ આ પ્રમાણેના પ્રશ્નના પ્રત્યુત્તરમાં પ્રકાર જણાવે છે કે - મા તથા સ્વર્ણ દિકં તુ ગુરૂદ્રવ્યમ્ જીર્ણોદ્ધારે નબશ્ચય કરણુદો' ચ છે વ્યાપાર્કમાં છે આ પાઠને અર્થ - સોનુ ચાંદી રૂપીયા વગેરેનું ગુરુદ્રવ્ય (ગુરૂ પૂજનમાં આવેલ) જિનમંદિરનો જીર્ણોદ્ધાર તથા નવા મંદિર કરવા આઢિમાં વાપરવું જોઈએ.
અહિં આદિ પઢથી જિનમંદિરની સજાતીય દેવકુલિકાએ લેવાય. પરંતુ જિનજ મંદિરથી વિજાતીય ગણતી ગુરૂ વૈયાવચ્ચ ન લેવાય અને જે આઢિ પદથી વિજાતીય છે જ ગણાતી વૈયાવચ્ચ લેવાતી હોય તે સાધર્મિક ભક્તિ - અનુકશ્મા જીવઢયા પણ લેવી છે જ જોઈએ એથી જેમ જિનમંઢિરના જીર્ણોદ્ધાર - નૂતન નિર્માણ આદિમાં જેમ એ (ગુરૂ૬. પૂજનનુ ગુરુદ્રવ્ય વપરાવાનું વિધાન છે તેમ – આદિ પઢથી)
ગુરુ પૂજનનું ગુરુદ્રવ્ય વૈયાવચમાં વાપરવાનું વિધાન થાય તે સાધ મંક ભકિત = 1 અનુકપ્પા અને જીવદયામાં પણ વાપરવાનું આ પાઠથી વિધાન થઈ જાય પરંતુ એ શાસ્ત્રછે કારને માન્ય નથી એથી સાઘર્મિક ભકિત – અનુકપા જીવઢયાના કાર્યોમાં ગુરૂ પૂજનનું છે. . ગુરૂદ્રવ્ય ન વપરાય. તેમ ગુરુની વૈયાવચ્ચમાં પણ ન વપરાય. પણ જિનમંઢિરના જીર્ણો- ક છે દ્વાર – નવ નિર્માણાઢિમાં જ વપરાય. એમ ઉપરને પાઠ ભણાવે છે. ગુરૂ વૈયાવચ્ચમાં છે જ વાપરવાનું જણાવતો નથી ગુરૂ પૂજનનું દ્રવ્ય જે ગુરૂ વૈયાવચ્ચમાં વાપરી શકાતું ?
Page #613
--------------------------------------------------------------------------
________________
આ વર્ષ–૧૧ અંક-૨૯/૩૦ તા. ૧૬–૩–૯ :
- ૬૭૩ - - 6 છે હોત તો ગ્રન્થકાર સીધો જ “ગુરૂવૈયાવૃત્યે વ્યાપાયમૂ. એ પાઠ આપત. જિન- લય આ મંદિરના જીર્ણોદ્ધાર-નુતન નિર્માણાઢિમાં ગુરૂદ્રવ્ય વાપરવા માટે જે ઉપરોકત પાઠ અખે તે આપવાની જરૂર જ ન હતી.
ગુરૂપૂજનનું ગુરૂદ્રવ્ય જિનમંઝિરના જીર્ણોધાર-નૂતન નિર્માણ આઢિમાં જ છે જ વાપરવું જોઈએ, ગુરૂ વૈયાવચ્ચમાં ન વાપરવું જોઈએ એ વાતની પુષ્ટિ કરવા માટે જ બીજા પાઠ પણ ગ્રન્થકાર આપે છે.
ગુરૂ પૂજા ‘સિદ્ધિઃ એવમ્ - અનેરસમુચ્ચય–આચારપ્રદીપ વિ આચારદિનકર શ્રાદ્ધવિધ્યા...ધનુસારેણુ શ્રી જિનચેવ ગુરપિ અંગાડગ્રપૂજાછે સિધ્ધા
ગુરૂ પૂજન વિનિયોગ વ્યવસ્થા- તદ્દન ૨ ગૌરવાડહસ્થાને પૂજા- ઈ. સબ-દીન પ્રયક્તધમૂ ન તુ જિનાગ પૂજાયામૂ ઇતિ.
પ્રકાર સમુચ્ચય- આચાર પ્રદીપ- આચાર દિનકર શ્રાદ્ધ, વિધિ વગેરે જ ગ્રન્થને અનુસરે જિનેશ્વર ભગવાનની અંગ- અગપૂજાની પેઠે શ્રી ગુરૂ મહારાજની ર છે પણ અંગ- પૂજા સિધ્ધ થાય છે અને તે (ગુરૂ મહારાજની અંગ અને અગ્રપૂજા)ના છે જ દ્રવ્યનો ઉપયોગ પૂજા સંબન્ધ કરીને ગૌરવ યોગ્ય ઉંચા સ્થાનમાં કરવો. પરંતુ દિ જિનેશ્વર ભગવતની અંગ પૂજામાં ન કર. ૦ આ પાડનો ભાવાર્થ આ પ્રમાણે
પ્રગ્નેત્તર સમુચ્ચયાદિ અહિ કહેલ ગ્રન્થના આધારે જિનેશ્વર ભગવતની જ જેમ અંગ પૂજા અને અગ્રપૂજા કરાય છે. તેમ શ્રી ગુરૂ ભગવં તેની પણ અંગપૂજા છે અને અગ્રપૂજા કરવી જોઈએ એ વાત સિદ્ધ થઈ.
કેઇ એમ કહેવું હોય કે ગુરૂનું પૂજન કરવાનું કે શાસ્ત્રમાં વિધાન નથી થઈ છે તે એમ કહેનાર પ્રશ્નોત્તર સમુચ્ચયાદિ શાસ્ત્રને તથા બીજા પણ અનેકાનેક શાસ્ત્રને
અપલાપ કરનાર મહાઉસૂત્રભાષી છે. કેને ભ્રમણામાં નાખી ગુરૂભક્તિ કરવાથી એ જ વંચિત રાખવાનું મહાપાપ કરનાર છે.
ગુરૂપુજનમાં આવેલ સૂવર્ણાદ્રિ ગુરૂદ્રવ્યને પુજ્ય પુજાના સંબધથી ગુરૂ કરતા આ પણ વધુ ગૌરવ કરવા યોગ્ય અરિહંત ભગવન્તના સ્થાનમાં ઉપયોગ કરે અર્થાત્
ગુરૂ કરતા પણ વધારે ગૌરવ કરવા એગ્ય પુજા કરવા યોગ્ય અરિહંત ભગવંત છે જે જ તેથી ગુરૂના અંગ પુજામાં કે અચપુજામાં આવેલ સુવર્ણાદિ ગુરૂદ્રવ્યને ઉપગ પુજાના
Page #614
--------------------------------------------------------------------------
________________
૬૭૪ :
શ્રી જૈન શાસન (અઠવાડિક] છે સમ્બાથી અરિહંત ભગવન્તના મંદિરનો જીર્ણોદ્ધાર નુતન નિર્માણ બાદિના કાર્યમાં જ
કરવો જોઈએ. આ પાઠથી એ નિશ્ચિત થયુ કે ભોજ્ય-ભોજક સમ્બન્ધથી ગુરૂને પિતાના છે અંગત ઉપગ રૂપે ગુરૂવૈયાવચ્ચમાં ગુરૂપુજનના દ્રવ્યને ઉપગ ન કરી શકાય.
ગુરૂપુજનમાં આવેલ ગુરૂદ્રવ્ય જિનમંદિરના જીર્ણોદ્ધાર-નવ નિર્માદિના કાર્યમાં એ જ વાપરવાનું ઉપરોકત પાઠ જણાવતો હોવાથી એ દ્રવ્ય દેવદ્રવ્ય કહેવાય પણ ગુરૂ- આ : વૈયાવચ્ચનું દ્રવ્ય ન કહેવાય.
સાથે સાથે ગ્રન્થકાર એ પણ એક વિશેષ ખુલાસો કરી દે છે કે ગુરૂ શ્રી જ છે જિનેશ્વર દેવાધિદેવ કરતા નીચલી કક્ષામાં છે તેથી ગુરૂપુજનમાં આવેલ રાવર્ણાત્રિ ગુરૂ
દ્રવ્યનો ઉપગ ગુરૂ કરતા ઉચ્ચત્તમ કક્ષામાં રહેલા જિનેશ્વર ભગવંતની અંગપુજામાં 5 ન કરો પરંતુ જિનમંદિરનો જીર્ણોધ્ધાર આઢિમાં જ કરવો જોઈએ. ? * ૨૦૪૪ ના સમેલનના સમેલનવાળા ગુરૂપુજનના દ્રવ્યના ગુરૂવૈયાવચ્ચમાં
લઈ જવા જે પાઠ શ્રાદ્ધજિત નામના આગમશાસ્ત્રને આપે છે તે પાઠથી પણ બર- ૨ છે બર વિચાર કરતા ગુરૂપુજનનું દ્રવ્ય ગુરૂઠીયાવચ્ચેના દ્રવ્ય તરીકે ગણી શકાય છે કે તેમ નથી.
તેને પાઠ આ પ્રમાણે છેઅથ યતિદ્રવ્યપરિભેગે પ્રાયશ્ચિત માહમુહપત્તિ આસણાઇસુ ભિન્ન જલ-નાઇશું ગુરૂ લહુગાઈ જહ દવાને ઇવ પુણુ વસ્થાઈસુ દેવદä વ
વ્યાખ્યા- મુખવસ્ત્રિકાશsસનશયનાદિષ અર્થાત્ ગુરૂયતિસત્કર્ષ ભિનં : ૨ તથા “જલાડનાઇ સુનિ” યંતિસલ્ક જલે અને આદિ શબ્દાત્ વસ્ત્રાદી જ આ કનકાદ ચ ધર્મલાભ ઈતિ પ્રોકતે દુરદુષ્કૃિત પાણયે સૂરયે સિધસેનાય જ છે દંદો કટિ નરાધિપઃ ૧૫ ઇત્યાદિ પ્રકારેણુ કેનાપિ સાધુનિશ્ચય કૃતે લિડિંગ- ૯ છે સંકે વા પરિભૂકતે સતિ” ગુરૂલહુગાઇસિ ક્રમેણુ ગુરૂમાસ ચતુર્લંઘવઃ આદિ છે ક શબ્દાશ્ચતુગુ રવ: પઠલયવશ્ચ સ્યુઃ છે. અયમથ – ગુરૂસલ્ક જલે પરિભૂકતે દી અને દી વસ્ત્રાદો દી ૨
કનકદા ૬ પ્રાયશ્ચિતાન ભવતિ ગે યતિદ્રવ્ય “ઇયત્તિ”– એવ પ્રકાર છે : પ્રાયશ્ચિત વિધિ–૨વગતવ્ય: અધ્યાપિ પુનર્વસ્ત્રાદી દેવદ્રવ્યવ-વફ્ટમાણ છે
દેવદ્રવિષયપ્રકારવત્ સૈયમ અયમથ :- ય ગુરૂદ્રયં ભુકત ચાતુ, કે
Page #615
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૧૧ અક ૨૫-૩૦ તા. ૧૬-૩-૯૯ :
વા
તત્રાડન્યત્ર વા સાધુકાયે વૈદ્યાય તાવસ્મિત વસ્ત્રાદિપ્રદાન પૂર્વ મુક્ત પ્રાયશ્ચિત દેમિતિ ।
શ્રાદ્ધજિત ગ્રન્થ એ છેદ ગ્રન્થ છે એમાં પ્રાયશ્ચિતના અધિકાર આવે છે. આ ગ્રન્થની રચના પૂર્વાચાર્ય પૂ. આચાર્ય ભગવન્ત શ્રી ધર્માંધાષસૂરિજી મ. કરેલી છે અને એ ગ્રન્થ પર ટીકાની રચના એમના જ પ્રશિષ્ય કોઇ મહાત્માએ કરી છે. એમણે 'અહિ પેાતાના નાના ક્યાંએ નિર્દેશ કર્યો નથી. શ્રી શ્રાદ્ધજિત નામનો આગમ ગ્રન્થના ઉપરેત આ પાઠના અ ભાવાર્થ આ પ્રમાણે છે.
આ બન્થમાં કાઇ માણસે ગુરૂદ્રવ્યનું ભક્ષણ કર્યુ હાય તેનુ પ્રાયશ્ચિત બતાવવામાં આવ્યુ` છે.
-
આવે છે.
ગુરુના (સાધુના) મુહંપત્તિ આસન – સુથારા વગેરે તથા જલ-આહાર અને આદિ' પઢથી લીધેલ વસ્ત્રાદિ અને સુવર્ણાદિને શ્રી શ્રાદ્ધજિત ગ્રન્થકારે તથા ટીકાકારે ગુરૂદ્રવ્ય તરી ગણ્યા છે.
$
-
: ૬૭૫
અદ્દિગ્રહાદપ્રત્યપાયાપગમાદ્ય
ગુરૂના (સાધુના) મુહપત્તિ આસન વગેરેના પરિભાગ કર્યા હાય તા ભિન્નમાસ” પ્રાયશ્ચિત આવે. જલના પરિભાગમાં “માસગુરુ” અન્ન (આહાર) ના ભાગવટામાં “ચતુલ દુ” વસ્ત્રાદિના પરિભાગમાં ચતુર્ગુરૂ” અને સુવર્ણાષ્ઠિના પરિભાગમાં “ષ ્ લઘુ”
આ રીતે શુરૂ (સાધુ) ના દ્રવ્યના પરિભેગ
ભાગવટા કે ભક્ષણમાં પ્રાયશ્ચિત
-
થતા
અહિયાં વસ્ત્રાદિના વિષયમાં વિશેષ વિધિ (વિધાન) શાસ્ત્રકાર બતાવે છે. અહિ વસ્ત્રાદિના વિષયમાં તે દેવદ્રવ્યમાં કહેલા પ્રકાર પ્રમાણે પ્રાયશ્ચિત આપવુ. જેમ કેાઇએ દેવદ્રવ્યનું ભક્ષણ ર્ક્યુ હાય અને પછી પાપના પશ્ચાતાપ પ્રાયશ્ચિત લેવા આવે એણે જેટલુ દેવદ્રવ્યનુ ભક્ષણ કર્યુ. હાય તેટલુ દ્રવ્ય દેવદ્રવ્યમાં ભરપાઈ કરાવવાપૂર્વક તપનું પ્રાયશ્ચિત આપવામાં આવે છે એમ કેાઇ માણસે પુડ્ (સાધુ) ના વસ્ત્ર માંબલી વગેરેના પરભાગ ભાગવટા) કર્યા હાય અને એ પ્રાયશ્ચિત લેવા આવે ત્યારે તેની પાસે તે સાધુ (જેના વસ્ત્રાદિના ભેાગવટો કર્યા હેાય) ના કે બીજા કાઇ સાધુના કારનાં (વૈયાવચ્ચમાં) વૈદ્યાદિમાં કે સાધુને બન્દિગૃહમાં (જેલમાં) નાખેલ હાય તે આપત્તિ દૂર કરવા તેટલા પ્રમાણવાળા વસ્ત્ર કાંબલી વગેરે અથવા તેની કિંમત પ્રમાણેના રૂપીયા આદિ અપાવવા પૂર્વક તપનું પ્રાયશ્ચિત આપવું.
વસ્ત્રાતિ ગુરુને (સાધુને) વહેારાવેલ હોવાના કારણે ગુરૂદ્રવ્ય કહેવાય. પરંતુ સુવર્ણાદિ તે ગુરૂને (સાધુને) વહેારાવાય નહિ તે તે સુવર્ણાઢિ ગુરૂદ્રવ્ય કઇ રીતે કહેવાય ?
Page #616
--------------------------------------------------------------------------
________________
: શ્રી જૈન શાસન (અઠવાડિક) છે જ આ પ્રશ્ન કેઈને ઉપસ્થિત થતા પહેલા જ ટીકાકાર સમાધાન આપતા જણાવે છે કે- જ
' ધર્મલાભ ઇતિ પ્રોકતે દુરાદુરિસ્કૃતપાણયે સૂરયે સિદ્ધ એનાય દર્દી : જ કે િનરાધિપઃ ૧ ઇત્યાદિપ્રકારેણ કેનાપિ સાધુ નિશ્રયા તે લિકિંગ ૬ આ સë વા ઇત્યાદિ છે ઉંચા હાથ કરીને ધર્મલાભ આપનાર આ. શ્રી સિદ્ધસેનસૂરિ મ. છે ને વિક્રમ રાજાએ એક ક્રિડ દ્રવ્ય આપ્યું. ઇત્યાત્રિ પ્રકારથી અને “ઈત્યાદિ પ્રકારેણ” છે એ પત્રમાં આપેલા “આ”િ પઢથી ગુરૂનું પૂજન કરવાના પ્રકારથી તથા ગુરુ પૂજન : જ કર્યા વિના ગુરૂને સુવર્ણાત્રિ દ્રવ્ય અર્પણ કર્યું હોય તે તે પ્રકારથી તે સુવર્ણાદિ દ્રવ્ય ૨ જ કઈ માણસે સાધુની નિશ્રાવાળુ કર્યું હોય તે સુવર્ણાદિ દ્રવ્ય ગુરૂદ્રવ્ય કહેવાય.
તથા દ્રવ્યલીંગી (માત્ર વેષધારી સાધુ) ના દ્રવ્યને પણ ગુરૂદ્રવ્ય કહેવાય.
આને અર્થ એ થયો કે સુવર્ણાદિ દ્રવ્ય અનેક રીતે ગુરૂદ્રવ્ય બને છે કેઈએ છે ગુરૂની અંગ પૂજા અને અગ્ર પૂજામાં સુવર્ણગીની વગેરે દ્રવ્ય સમર્પણ કર્યું હોય, ગુરૂની રે ? વૈયાવચ્ચ માટે અર્પણ કર્યું હોય તથા પુજન વિના સાધુને ભેટ કર્યું હોય તેમજ માત્ર ૨. વેષધારી કઈ દ્રવ્ય લીડગી સાધુએ દેરા ધાગા મંત્ર તંત્ર અઢિ કરવા દ્વારા અનેક પ્રકારે આ સુવર્ણાદિ દ્રવ્ય ભેગુ કર્યું હોય આવા અનેક પ્રકારથી પ્રાપ્ત થતુ સુવર્ણાદિ ગુરુ દ્રવ્ય કહેવાય.
ગુરુ વૈયાવચ્ચમાં આવેલ ગુરુદ્રવ્ય ગુરૂ વૈયાવચ્ચ માં વાપરી શકાય છે. ૨. અંગ પુજા કે અગ્ર પુજા વિના ભેટ તરીકે આવેલ સુવર્ણાદિ ગુરૂદ્રવ્ય પૂ. ગુરૂદેવછે શ્રીની સૂચના મુજબ ગમે તે ખાતામાં લઈ શકાય છે. આ દ્રવ્યલી ગીનું દ્રવ્ય ગુરૂ દ્રવ્ય હોવા છતા એનું દ્રવ્ય અપવિત્ર હોવાના કારણે
જિનમંદિરના નિર્માણાઢિમાં વાપરવાનો નિષેધ કરીને અનુકંપામાં વાપરવાનું વિધાન છે ૨ દ્રવ્ય સપ્તતિકા ગ્રન્થના રચયિતા ઉપાધ્યાય શ્રી લાવણ્ય વિ. ગણીએ કર્યું છે.
ગુરૂ પુજનમાં આવેલ ગુરૂદ્રવ્યને જિનમંદિરનો જીર્ણોદ્ધારાઢિમાં વાપરવાનું એજ છે આ પ્રથકારે વિધાન કર્યું છે.
- સં. ૨૦૪૪ ના મીની સમેલન સૂત્રધાએ ગુરૂ પુજનમાં આવેલા સુવર્ણાદિના છે ગુરૂદ્રવ્યને વિવાદનું સ્થાન બનાવ્યું છે.
તેઓ સમેલનના અશાસ્ત્રીય ઠરાવ દ્વારા ગુરુ પુજનમાં આવેલા સુંવર્ણાદિ દ્રવ્યને કે છે ગુરૂની વૈયાવચ્ચમાં વાપરવાનું જણાવે છે.
- ત્યારે દ્રવ્ય સપ્તતિકા ગ્રન્થના આધારે ગુરૂપુજનમાં આવેલ સુવર્ણાત્રિ દ્રવ્ય જિનજે મંદિરનો જીર્ણોદ્ધારાદિમાં વપરાતુ હોવાના કારણે . ય ગણાય છે અને એથી ગુરૂની છે ૨ વૈયાવચ્ચમાં ન વાપરી શકાય.
Page #617
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૧૧ અંક ૨૯/૩૦ તા. ૧૬-૩-૯૯ :
: ૬૭૭
વપરાય. એ
ગુરૂ પૂજનમાં આવેલ સુવર્ણા દ્રવ્ય ગુરૂ વૈયાવચ્ચમાં ગણાય અને વાતને સિદ્ધ કરવા માટે શ્રી શ્રાદ્ધજિત નામના આગમ ગ્રન્થના પાઠ આપે છે. પરંતુ સ ંમેલનમાં શ્રાદ્ધજિત ગ્રન્થના એ પાઠ અને તેની ટીકાના પાઠનું અનુસધાન ન કરવાના કારણેા એ પાઠના યથાશ્રુત ઉપર છલેા અર્થ કરવા દ્વારા ગુરૂ પૂજનના દ્રવ્યને જીરૂ તૈયાવચ્ચમાં ગણવાની અને વાપરવાની ભ્રમણામાં પડી ગયા છે. સંમેનમાં શ્રી શ્રાધ્ધજિત ગ્રન્થના મૂલ પાઠમાં–
વસ્ત્રાદી દેવદવ્ય ધ્વ” એ પ્રમાણેના વાક્યથી તથા ટીકાના અત્રાપિ પુનઃવસ્ત્રાદી દેવદ્રવ્યયંત્-વઢ્ય માણુ-દેવદ્રવ્યવિષયપ્રકારવત્ જ્ઞેયમ, અયમ:” આ પ્રમાણેના વાક્ય વગરના અધુરા “યત્ર ગુરૂદ્રવ્ય ભૂક્ત સ્માત તત્રાયત્ર વા સાધુ કાર્ય વૈદ્યાં બન્દિ ગ્રહાદિ પ્રત્યપા યાગમાથ વા તાન્મિત વસ્ત્રાદિ પ્રદાન પૂર્વ મુકત' પ્રાયશ્ચિત' દેયમિતિ” આ પ્રમાણેના પાઠના આધારે વસ્ત્રાદી” એ પદમાં “આદિ” પદ્મથી સુવર્ણાદિ લે છે અને ટીકાનાં “યત્ર ગુરુદ્રવ્ય ભુકત સ્યા'' ઇત્યાદિ પાઠમાના ગુરુદ્રવ્ય'' પદ્મથી સુવર્ણા િદ્રવ્ય પણ લે છે અને એમ કરીને કાના એ અધુરા પાઠના અથ કરતા ગુરૂ પૂજનમાં આવેલ સુવર્ણાદિ દ્રવ્યને ગુરૂ તૈયાવચ્ચનું ગણે છે અને પુરૂની વૈયાવચ્ચમાં વાપરવાનું જણાવે છે.
પરન્તુ શ્રાધ્ધજિત ગ્રન્થના એ મૂલ પાઠ અને એ પાઠનુ સ્પષ્ટીકરણ કરતી ટીકાના પાઠનું પૂરેપૂરૂ અનુસધાન કરીને અ કરવામાં આવેલ સુવર્ણાદિ દ્રવ્યને ગુરૂ તૈયાવચ્ચનું ગણી જ ન શકાય...
-
શ્રાધ્ધજિત ગ્રન્થના મૂલ પાઠ તથા તેની ટીકા કરતા ટીકાકારે મુહપત્તિ આદિ તથા જલ અનાઢિના ભક્ષણ ભાગવટા કે પરિભાગ કરવાના વિષયમાં જે પ્રાયશ્ચિત ખતાવ્યું છે તેમાં પણ વિશેષ વિધાન કરનાર મૂલ પાઠની અંદર વસ્ત્રાદિ દેવદ્રવ્ય વ” એ પાકનું સ્પષ્ટીકરણ કરતા ટીકાકાર મહુષી જણાવે છે કે અગાપિ પુનવસ્ત્રાદી દેવદ્રવ્યતૂ – વયમાણુદેવદ્રવ્યવિષય પ્રકારવત્ જ્ઞેયમૂ ।
-
અયમથ :- યત્ર ગુરૂદ્રવ્ય ભુત સ્યાત્ તત્રાડન્યત્ર વા સાધુકાયે વૈદ્યાથ અદિચહાદિ પ્રત્યપાયાપગમાદ્ય વા તાભિત વસ્ત્રાદિ પ્રદાન પૂર્વ સુકેત' પ્રાય
શ્રિત' દૈયમિતિ ।
શ્રાદ્ધજિત ગ્રન્થકારે ગુરુના મુહપત્તિ જલ અન્નાદિના ભાગવટા કરનારને જે પ્રાયશ્ચિત બતાવ્યું છે તેમાં “વત્થાદસુ દેવદવ્ય વ' પાંઠ દ્વારા વજ્રાદિમાં જુદી રીતનું પ્રાયશ્ચિત આપવાનું બતાવ્યુ' છે અને ત્યાધરુ દેવવ્ય વ” એ પાઠમાં
-
Page #618
--------------------------------------------------------------------------
________________
૬૭૮ :
- : શ્રી જૈન શાસન [અઠવાડિક] જ વસ્થાસુ” એ શબ્દમાં આપેલ “આદિ' પઢથી સુવર્ણાદિ ન લઈ શકાય કેમ કે જ જ ટીકાકારે જલાનાઈસુ નિ યતિસાકે જલે અને આદિશબ્દાતુ વાદૌ કનકાદ ર
ચ જલાડ નાઇસુ એ પઢની વ્યાખ્યા કરતા “આદિ' પઢથી અહિ વસાઢિ અને કનકાદિ એમ જુઠા લેવાનું બતાવ્યું છે.
જે કનકાદિનું જુદુ ગ્રહણ ન કર્યું હોત તે “વત્રાદિ' શબ્દમાં આપેલ “આદિ - પઢથી અવઢ લઈ શકાત અને ટીકાકારના “અત્રાડપિ પુનર્વસ્ત્રાદી ઇત્યાદિ પ્રમાણે # ના પાઠથી સુવર્ણાદ્રિ વૈયાવચમાં વાપરી શકાત.. છે પરંતુ “જલાડ-નાઇસુ ના પાઠમાં “આદિ' પઢથી વસ્ત્રાદિ તેમજ તેનાથી
અતિરિક્ત કનકઠિન પણ જુદા તરીકે ગ્રહણ કર્યું છે એથી ‘વસ્ત્રાઢિ માં આપેલ “આદિ ૨. પઢથી સુવર્ણાઢિ લઈ શકાય જ નહીં. અને ગુરૂના પૂજનમાં આવેલ સુવર્ણાદિને ગુરૂ છે વૈયાવચ્ચનું ગણીને ગુરૂની વૈયાવચ્ચમાં વાપરી શકાય જ નહી.
વસ્ત્રાદિ પ૪માં આપેલ ‘આદિ' પઢથી કાંબલી પાત્રા વગેરે સાધુના ઉપકરણે ૨ આ જ લઈ શકાય. એ વસ્ત્ર કંબલ વગેરે સાધુના ઉપકરણોનો કેઈએ ભેગવટે કર્યો હોય છે
અને એ પ્રાયશ્ચિત લેવા આવે ત્યારે તેની પાસે તે સાધુ અથવા બીજા સાધુની વૈયાવચ્ચેના કાર્યમાં તેટલી કિંમતવાળા વસ્ત્ર કાંબલી વગેરે અપાવી અથવા તેની કિંમત છે પ્રમાણેના પૈસા અપાવીને તપનું પ્રાયશ્ચિત આપવું.
આનાથી એ નિશ્ચિત થયું કે લગ્ન કંબલ વગેરે સાધુના ઉપકરણો કે તેની. એ છે કિંમત પ્રમાણેના પૈસા જ જે સાધુના ઉપકરણોને ભોગવટે કરાય છે તે સાધુના કે છે બીજા કેઈ સાધુના વૈયાવચ્ચના કાર્યોમાં વાપરી શકાય.
- પરંતુ ગુરૂ પૂજનમાં આવેલ સુવર્ણાત્રિ દ્રવ્ય ગુરૂ વૈયાવચ્ચમાં વાપરી શકાય જ છે છે નહી તેમજ ગુરૂ વ યાવચ્ચના દ્રવ્ય તરીકે પણ ગણી શકાય નહી.
' તેમજ “અયમથે યત્ર ગુરૂદ્રવ્ય ભૂત યાત' ઇત્યાદિ પાઠમાં જે “ગુરૂ છે. ક દ્રવ્ય પદ્ય આપ્યું છે તેનાથી ગુરૂ પૂજનમાં આવેલ સુવર્ણાત્રિ દ્રવ્ય ન લઈ શકાય તેમ છે
કે “જલાનાઇસુ” એ મૂલ ગ્રન્થના પાઠમાં આપેલ “આદિ પઢથી ટીકાર મહર્ષિએ આ ઇ ટીકામાં વસ્ત્રાદિ અને તેનાથી કનકાદિનુ પણ ગ્રહણ કર્યું છે કેવલ વસ્રાંઠિનુ જ ગ્રહણ કર્યું નથી. કેવલ વસ્ત્રાદિનું ગ્રહણ કર્યું હોત તો “ગુરૂદ્રવ્ય એ પઢથી સુવર્ણાઢિ ણ વસ્ત્રાદિની ૨ માફક લઈ શકાત. અને એ ટીકાકારના પાઠના આધારે સુવર્ણાદ્ધિ દ્રવ્ય પણ ગુરુ વૈયાવચ્ચમાં છે
વાપરી શકાત. પરંતુ “જલાન્નાઇ સુ” એ પાટમાં આપેલ “આઢિ' પઢથી ટીકાકારે જ કેવલ વસ્ત્રાદિનુ જ ગ્રહણ કર્યું નથી પણ સુવર્ણાદિનુ પણ ગ્રહણ કર્યું છે. '
શ્રાદ્ધજિત ગ્રથના મૂલ પાઠમાં “વસ્થાઈસુ દેવદત્વ વ’ એ પ્રમાણે જે છે જ કઠન કરવામાં આવ્યું છે તે વસ્ત્રાદિના વિષયમાં પ્રાયશ્ચિતના
Page #619
--------------------------------------------------------------------------
________________
છે
વર્ષ ૧૧ : એક ૨૯-૩૦ તા. ૧૬-૩-૯૯ :
$ વિશેષ વિધાન રૂપ છે અર્થાત સાધુના મુહપત્તિ આનાદિ અને જલ-અન (આહા૨) ૦
નો પરિભેગ કેઈએ કર્યો હોય તેને જે પ્રાયશ્ચિત અત્રે બતાવવામાં આવ્યું છે તેના પર જ કરતા સાધુના વસ્ત્રાદિના કેઈએ કરેલ પરિભાગનું પ્રાયશ્ચિત જુદા પ્રકારનું કહેવા કે
માટેનું વિશે પ વિધાન ૨૫ છે અને ટીકાકાર મહર્ષિએ “જલાનાઈસ’ એ પ્રમાણેના છે રે મૂલપાઠમાં શાપેલ “આદિ' પઢથી વસ્ત્રાહિ અને કનકાઢિ જુદા જુદા લીધા છે એથી છે છે મૂલકારના “વસ્થાઇમુ દેવદä વં” એ પાઠનું અર્થઘટન વસ્ત્ર “આઢિપઢથી કાંબલી જ આ વગેરે સાધુન. ઉપકરણોને આશ્રયીને જ કરવું જોઈએ ન કે કનકાદિને લઇને એથી એ જ શું ૬ નિશ્ચિત થાય કે સાધુના વસ્ત્ર કાંબલી વગેરે કે એ ભોગવટે કર્યો હોય તે ઉપર છે જ બતાવેલા વૈયાવચ્ચેના કાર્યોમાં વસ્ત્રાદ્રિ અથવા વસ્ત્રાદિની કિંમત પ્રમાણેના પૈસા અપાવી છે જ શકાય. પણ પુરૂ પૂજનમાં આવેલ સુવર્ણાહિ ન અપાવી શકાય. એટલે કે ગુરૂ પૂજનનું આ
સુવર્ણાદ્ધિ દ્રવ્ય ગુરૂ વૈયાવચમાં ન વાપરી શકાય એ તે દ્રવ્ય સપ્તતિકા ગ્રન્થના પાઠના 8
આધારે જિનમંદિરનો જીર્ણોદ્ધાર કે નવ નિર્માણ આદિના કાર્યોમાં જ વાપરી શકાય છે છે અને એમ કરવાથી એ શુરૂ પૂજનનું દ્રવ્ય દેવદ્રવ્ય ગણાય. ગુરૂ વૈયાવચ્ચનુ ગણાય જ છે છે નહી અને દારૂ ઢીયાવચમાં વપરાય પણ નહીં જ.
શ્રી શ્રાદ્ધજિત નામના આગમ શાસ્ત્રના પાઠનો વિપરીત અર્થ કરવાના કારણે ૨ છે તથા દ્રવ્ય પદ્ધતિકા ગ્રન્થના પાઠની જાણકારી ન હોવાના કારણે ગુરુ પૂજનના દ્રવ્યને છે જ ગુરૂ દયાવર માં ગણીને વાપરે છે એમના દ્રષ્ટાંત લઈને બીજાઓએ પણ ગુરૂ પૂજનનું જ છે દ્રવ્ય વૈયાવચમાં ગણવું અને વાપરવું એ શાસ્ત્ર વિરુદ્ધ છે.
મારે દરેક ધાર્મિક દ્રવ્યના વહીવટ કરનારા પુણ્યશાળી ટ્રસ્ટી વગે દ્રવ્ય સપ્ત- ર એ તિકાના દડા જેવા સ્પષ્ટ પાઠને સમજીને ગુરુપૂજનનું દ્રવ્ય જિનમંદિરના જીર્ણોદ્ધારાદિ
માં (દેવદ્રવ્યમાં) જ વાપરવું જોઈએ ગુરુ વૈયાવચ્ચમાં ન વપરાય તેના માટે કટીબધ્ધ છે બનવું જોઈએ
નહિતર સાધુ-સાધ્વીઓને દેવદ્રવ્યના ભક્ષણના પાપમાં પાડવાનું થશે અને આ છે તમારે પણ દેવદ્રવ્યની હાનિ કરવાના પાપમાં પડવાનું થશે અને એથી દુર્ગતિએના જ
દુરન્ત સંસારનું ભ્રમણ વધી જશે. તે સમજીને સાચુ કરવાની ભાવનાવાળા બની અરિહંત પરમાત્માએ ફરમાવેલા ધર્માનુષ્ઠાને અને ધાર્મિક વહિવટના કાર્યો કરી આત્મશ્રેય સાધે એજ- એકની એક સઢાની શુભકામના...
Page #620
--------------------------------------------------------------------------
________________
બોધકથા – I ! ધર્માત્માની સુંદર મનોદશા હું
–પૂ સા. શ્રી અનંતગુણ શ્રીજી મ. કાકા કાકા જ છ ક જ જજ છે કે જે પુણ્યાત્મા સંસારમાં ન છૂટકે જ રહ્યો હોય છે, સંસારની પ્રવૃત્તિ ન છૂટકે છે ઇ જ કરે છે તેની મનેઢશા ઘણી જ નિર્મલ અને ઉમદા હોય છે.
તિલકપુરનગરમાં મણિરથ નામના રાજા છે અને તેમને એકને એક પુત્ર છે એ વિક્રમકુમર નામનો દેશાટન જોવાની ઈચ્છાથી માતા-પિતાને કહ્યા વિના એકલે નીકળી 8 જ પડે છે. પુણ્યશાલી અને ધર્માત્મા હોવાથી ઘણુ વર્ષે ચાર-ચાર સુ કર દેવાંગના
સમાન પત્નીને સ્વામી અને અનેક પ્રકારની રિદ્ધિ-સિદ્ધિ સાથે પોતાના પિતાને છે આવીને મળે છે અને માતા-પિતાના પગમાં પડી નમસ્કાર કરે છે.
, તે જ વખતે તે નગરના ઉદ્યાનમાં જ્ઞાની એવા પૂ. આ. ભ. શ્રી અકલંક સૂ. ૬ મ. સા સપરિવાર પધારે છે તે વધામણી ઉદ્યાન-પાલક આવીને રાજાને આપે છે. તે ૨ જ વખતે રાજા, હજી પુત્ર ઘણુ વર્ષે ભેગો થયો છે, તેની કુશલતા આદિ પણ જાણી ઇ ન જાણું અને પૂ. આચાર્ય ભગવંતને વંદન કરવા સપરિવાર સઘળી રાજરિદ્ધિ સાથે 3 જાય છે. તેમાં જ પોતાની સામગ્રીની સફળતા માને છે.
આ પ્રસંગ પરથી એ બધપાઠ મળે છે કે ધર્માત્મા જીવોની મનાશા કેટલી છે ૨ ઉમા હોય છે. ધર્માચાર્યને સુયોગ મળે અને ધર્મ શ્રવણની તક મળે તે બધા જ છે ઇ કામ પડતા મૂકી, પ્રાપ્ત તે ક્ષણેને સફળ કરવા જ સઘળે ય પુરૂષાર્થ કરે છે. ધર્માત્માની ? આવા પ્રસંગની મનોદશાને વિચાર કરવામાં આવે, ધર્મકથાના પાત્રોને આ રીતના જ વિચાર કરવામાં આવે તો પણ આત્માની યોગ્યતા ખીલ્યા વિના રડે નહિં. સંસારમાં આ સઘળા ય પ્રસંગો મળવા તે સહજ છે પણ સદગુરૂ મુખે શ્રી જિનવા શ્રવણને ૪ જ સુવેગ મળવે તે દુર્લભ છે. શ્રી જિનવાણી શ્રવણ જ મારા આત્માને પવિ, નિર્મળ છે આ બનાવનાર છે, હૈયાને સુધારનાર છે. આવા ભાવથી કરાય તો આત્માને નિસ્તાર થયા છે વિના રહે જ નહિ.
- એકને એક દીકરે પરદેશથી કમાઈને વર્ષો બાઢ આવે અને તે જ સમયે જેને જ આપણે આપણું ધર્માતા તારક ગુરૂ માનીએ તેમનું પણ આગમન થાય તે આપણે છે
ઢાળ કઈ તરફ વળે તેના પરથી હૈયાની ધર્મભાવનાનું માપ નીકળે. “સાધુ-ગુરૂ મ. ૨ કાંઈ ભાગી નથી જવાના, પહેલા દીકરાની ખબર-અંતર પૂછવી જોઇએ, આવી વિચારણા જ
( જુએ અનુ. ટાઈટલ ત્રણ ઉપર ) ૬
Page #621
--------------------------------------------------------------------------
________________
કક પ્રેરણામૃત સંચય - ૬
– શ્રી પ્રજ્ઞાંગ છે કે સ્ત્ર -
- - - તેને જ દેવ-ગુરૂ-ધનો ખપ ડે છે “મારે પસે મને જીવાડી શકે તેમ નથી, મારો પસે મને મરતે બચાવી ? છે શકે તેમ નથી, મારો પસ મને પાપ કરાવી દુર્ગતિમાં લઈ જનાર છે. આમ જે છે હું માને તે હજ પૈસાથી સારાં કામ કરી શકે. બાકી પૈસા માટે જ આજે દુનિયામાં જ છે તેફાન છે. આગળ આબરૂની કિંમત હતી, પૈસાની નહિ. આબરૂ ખાતર ઘણાએ હિરા ,
ચૂસ્યા. આજે તમને પૈસાની કિંમત છે આબરૂની નથી. આજે પૈસાવાળાને લેક ૨. ૨ લુચ્ચા, હરામખોર, ઉઠાવગીર, બદશાશ કહે છે તેની આબરૂ છે? એક કાળે પૈસા છે છે વાળાને લેક સારા માનતા હતા. જેને ઘેર પૈસે તે બધાને ખાત્રી કે તેની પાસે જ એ જરૂર વખતે જઈએ તે કદિ ખાલી હાથે પાછા આવવાના નથી. આજે જરૂરવાળે છે. કે તમારે ઘેર આવે તે ? ભગવાન કહે છે કે જનમ તે જ પાપ છે.” જીવ જમે તેની પર છેસાથે જ તેને પૈસાની અને પૈસાથી મળતાં સુખની જરૂર પડે છે. પૈસે ય ખરાબ છે અને પૈસાથી મળતું સુખ પણ ખરાબ. આ બેને ખરાબ માને તેનું જ જીવન સુધરી છે જ જાય. તેને જ ભગવાન સાધુ અને ધર્મને ખપ પડે. ખરાબ ચીજનો ખપ પડે તેના ૬ માટે બીજું ખરાબ કરાય?
આપણી મરજી ચાલે જ નહિ
આપણે ધર્મ કરવો છે પણ તે ભગવાનના કહ્યા મુજબ પણ આપણી મરજી છે મુજબ નહિ. ધર્મ ભગવાનની આજ્ઞા મુજબ જ કરાય તેમાં અમારી-તમારી મરજી છે
ચાલે જ ન.િ અમારે પણ ભગવાનની પાટ પર બેસીને અમારી મરજી મુજબ બોલવાનું નથી પણ શાસ્ત્ર મુજબ જ બેસવાનું છે. માટે બેરીસ્ટર કેર્ટમાં ગમે છે તેટલી દલીલો કરતો હોય પણ કલમ મુજબ જ ને ? જજ જજમેન્ટ પણ કલમ મુજબ જ જ આપે ને તેમ અમારે શાસ્ત્ર મુજબ જ બેસવાનું છે. અમારી મરજી મુજબ છે. બોલીએ માટે સાંભળે છે કે ભગેવાનના શાસ્ત્રમાં કહ્યું તે મુજબ બેલીએ માટે રે સાંભળો છો " તમે સાધુઓને ગુરૂ માને ને? સાધુએ ભગવાનની આજ્ઞા મુજબ છે જ ઘર-બારાદિ, પૈસા-ટકાકિ છોડયા, ચતુવિધ શ્રી સંઘ સમક્ષ પાંચ મહાવ્રત સ્વીકાર્યા જ તે વિચારવાનું, બોલવાનું, વર્તવાનું લાગણી નૈની રક્ષા મુજબ કબૂલ કર્યું માટે સાધુને ૨
ધન
માટે સાધુને .
0
:.
Page #622
--------------------------------------------------------------------------
________________
૬૮૨ :
: શ્રી જૈન શાસન "અઠવાડિક ' હાથ જોડો ને ? ગુરૂ એટલે ભગવાનને બંધાયેલા. ભગવાનની આજ્ઞા મુજબ બેલનારા છે ૨, ચાલનારા અને વર્તનારા ! અમારે અને તમારે ભગવાનની આજ્ઞાને જ. સંબંધને ? ઈ અમારે ભગવાનની આજ્ઞા મુજબ બોલવાનું, ચાલવાનું અને વર્તવાનું તો તમારે જ લિ પણ તેમજ કરવાનું ને? તો જ તમે શ્રાવક! આજ્ઞાને આધીન બને તે તરે. મરજી છે જ મુજબ વતે તે ડુબે ?
ભગવાનને કાયદે જ કલ્યાણકારી- આજે પણ આવા વિષમ કાળમાં તમારા રાજના માણસે એ ઘડેલા કાયઢા પર ઇ વિરૂદ્ધ ચાલે તો ચાલે? તે કાયઢા વિરૂદ્ધ જાહેરમાં તે ન જ ચલાય. તો ભગવાનના છે જ કાયા વિરૂદ્ધ ચલાય? આજે ઘણા શ્રીમંતની ઊંઘ ઊડી ગઈ છે. સા સાચવવા છે જ મરે છે. તેને કેટલી ચિંતા છે! રાજના કાયકાથી થોડું ય વિરૂદ્ધ કર્યું હોય તે ય ? ર ચેન પડતું નથી, તેવા મોટા મોટા માણસે દુઃખી છે, ઉપાધિમાં છે તો ભગવાનના જ
કાયઢાની બરાબર ન ચાલે તે ઉપાધિ નથી કે છે? ભગવાનની આજ્ઞા મુજબ ન ચાલે, આ જ છેટું કામ મજેથી કરે, સારૂં કામ આવે તે શકિત નથી તેમ કહે તો કર્મસત્તા જ તે છોડશે ? તમે મને તમારા અભિપ્રાય મુજબ કરે છે કે કે ભગવાનના અભિપ્રાય છે
મુજબ કરે છે? સંસારમાં ય સારા રહેવા ડહાપણુથી જીવવું પડે. ભગવાનની આજ્ઞા ? આ મુજબ જીવીએ તે જ સદ્દગતિ થાય.
પાપને હર, સદગતિની ચાવી
જ્ઞાની કહે છે કે, કરેલાં પાપ કેને છોડતાં નથી. માટે પાપનો ડર કેળવો. જે ભવિષ્ય સુધારવું હોય તે. પાપ કરશો તે કર્મસત્તા પકડીને દુર્ગતિમ લઈ જશે. જ આજે પણ કમ આપણને પછાડે છે ને? તમે કેટલા મોટા ચમરબંધીઓને પડકા કે જેયા. તમે આ દેશમાં ઘણા પલટા જોયા છતાં તમને ખબર નથી પડતી કે, આપણે છે ૨ જવું પડશે, બધું મૂકીને દુર્ગતિમાં જવું પડશે આ યા નથી આવતું ? ભય પણ છે નથી લાગતું ? જ તમે કરો ત્યારે ભગવાન યાઢ આવે છે ? બધા હાથ પછાડે કાંઈ ફાવો રે જ નહિ તે ભગવાન યાઢ આવે ને? આજે માંદો પડે તો ડોકટર પાસે જાય, કાયઢામાં જ ૨ ફસાય તે વકીલ પાસે જાય, વેપારમાં મૂંઝાય તે અનુભવી પાસે જાય અને બધેથી છે ક લપાડ ખાય પછી ભગવાન પાસે જાય. ભગવાન નવરા હશે કે “તમારે પાપ કરવાં છે, જ પાપ ચાલુ રાખવા છે અને તમને બચાવવા આવે?” તમે જે ખરેખર ભગવાનને હું માનતા હો અને દુખ આવે તે ભગવાનને કહેવું જોઈએ કે “હું આ દુઃખને જ આ
Page #623
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૧૧ અંક ૨૯/૩૦ તા. ૧૬-૩-૯૯ :
: ૬૮૩
લાયક છું કેમકે મેં બહુ પાપ કર્યા છે. હવે મને આ દુઃખ સહન કરવાનું મળ આપ.’ આમ માના ા ય સારુ થવાની સભાવના છે.
* સામગ્રી સારી ખામી આપણી ખરાબીની જ
તમને દેવ-ગુરૂ-ધર્મની સામગ્રી સારામાં સારી મળી છે. છતાં હજી તમને સ'સાર છેડવાનુ અને મેક્ષે જવાનું મન થતું નથી માટે લાગે છે કે તમે પુણ્ય મેલુ કરેલુ. . વખતે ધર્મ ખરાબ રીતે જ કરેલા. ધર્મ કરેલેા તેથી પુણ્ય ખંધાયું પણ એવું ખરાબ બંધાયું છે કે, ભગવાન, ભગવાનના મંદિર મળવા છતાં, સાધુના ચાંગ થવા છત્તા, તીર્થોમાં જવા છતાં હજી અમારે વહેલામાં વહેલુ માક્ષે જ જવુ’ છે તેમ મન વતું નથી. આવા સારો મનુષ્યજન્મ આપનારૂં તમારૂ પુણ્ય ખરાબ માટે તમે ખરાબ છે તેમ લાગે છે, પાપનુબ ધી પુણ્ય જ એવુ છે કે, ‘ભગવાનની, સાધુની સાચી ભક્તિ કરવા ન દે, ધર્મ ઊંધી રીતે જ કરાવે અને પાપ કરાવી દુતિમાં જ મોકલી આપે.’ આજે મદિરમાં જનારને પૂછીએ કે ઘર તારું લાગે છે કે મંદિર તારૂં લાગે છે ? પુણ્ય જ ખરાબ છે માટે મંદિરમાં ઉપાશ્રયમાં મંદિર, સાધુ કે ધર્મ ‘મારો' લાગતા જ નથી પણ ઘર-પેઢી, કુટુંબ-પરિવાર, સ્ત્રીછેકરા, પૈસા- ટાઢિ‘મારા' લાગે છે. હવે તે મા-બાપ પણ ભૂલાઈ ગયા છે. તેવા કાળમાં ફેરફાર થઇ ગયા છે. ભગવાન, સાધુ, ધમ ભૂલાઇ ગયા, મા—માપ ભૂલાઇ ગયા, કેવી દુર્દશા થઇ છે ! આ જનમ પાપ કરવા માટે જ મળ્યા હાય તેમ નક્કી થાય છે.
જવા છતાં
આ જન્મમાં આજે એવા એવા પાપ થાય છે કે જેથી એમ લાગે છે, કે અન’તકાળે ય આવા જનમ નહિ મળે. જે ભગવાનનું, સાધુનું કે ધનું ન માને તેને ભગવાન-સાધુ કે ધર્મ શું કરે? પુણ્ય જ ખરાબ ખ`ધાયુ છે માટે જ સારી બુધ્ધિ નથી આવતી. તેા સારી બુદ્ધિ મેળવવા મહેનત કરવી પડે. તમે કુટુ ખાદિની મમતા ખાતર જેટલાં પાપ કરશેા તે તમારે જ ભેગવવા પડશે, તમે તમારી જાતને તા બગાડા છે તેમ તમા! ઘરમાં જન્મેલાંને પણ બગાડા છે. તેના પાપના ય ભાગ તમને માટે હજી સમજે અને ચેતીને ચાલે, બાકી સુખમાં મહાલોા, ગમે તેમ કરીને સારી સામગ્રી પામી હારી જશેા તેમાં સામગ્રીના નથી પણ તમારી ખામીના
આવશે. બવા પાપ કરીને કયાં જશે ? સુધરવા પ્રયત્ન કરો તા માજી હાથમાં છે. પૈસા કમાશે। તે બાર વાગી જશે. આવી દોષ સામગ્રી પામી હારી જશેા તેમાં દોષ ખરાખીનેા છે
Page #624
--------------------------------------------------------------------------
________________
: શ્રી જૈન શાસન [અવાડિક]
# હું યુ સુધારા
આજે માટાભાગને પાપના ડર જ નથી. કેમકે તમે જે માપ કરો છે તે નિર્ભયપણે કરી છે. તમે ચારીને ધેા નથી કરતા પણ માત્ર વેપારમાં જ ચારી કરે છે. પણ તમને કંઠે એમ ન થાય કે મારૂ શું થશે? તેનેતા તમે ‘બીઝનેશ પેાલીશી’ માના છે.
૬૮૪ :
આજના સુખી ગણાતા વર્ગ ચાર-ડાકુ કરતાં વધારે ખરાબ છે.. તે ચાર-ડાકુ માને કે ‘અમારૂં' જીવન જોખમમાં છે. ક્યારે પકડાઇ જઈએ, માર્યા જઈએ તે કહેવાય, નહિ.’ તે માને કે, અમારા ધંધા ખાટા છે.' તમે માનેા-કહા કે, ‘અમારો ધ ધા ખાટા છે?' કાને સારા કહેવા ? તમને કે તેમને ? તમને જે પડવા આવે તેને યુ તમે પકડા. તેને ય કહે, કે, તું ય મારી ચારીમાં ભાગીકાર થા. સરકારના ધા નેાકરોને તમે જ ચાર બનાવ્યા,
આજે આ દેશના સારો ગણાતા વર્ગ માય દેશના પાયાના સિદ્ધાન્તા‘દુ:ખ પાપથી જ સુખ ધર્મથી જ. મેં કરેલા પાપના ફળ રૂપે આવેલ દુઃખ મારે વેઠવું જ જોઇએ. સુખ અને ભેાગની હજી મારે જરૂર પડે છે પણ તે માટે અનીતિ તે કરાય જ નહિ– ને સમજશે નહિ, માનશે નહિ તે જરાય વિશ્વાસપાત્ર બનશે નહિં. આજે તમે ખાટુ' કરો અને તેને ‘કળા’ માને છે, તે કળામાં કાંઇ પાપ નહિં તેમ માને છે. પાપની સજા દુ:ખમાં જ આવે તેમ માના છે? આવા લે!કે મરિ ઉપાશ્રયમાં આવે તેથી નુક્શાન જ થાય. અમે પણ જે સાવચેત ન રહીએ તે અમારી ચં સહી લે.
આજે સરકારના કાયઢા ખાટાં છે મારે અમારે ખાટુ કરવુ પડે છે. આ તમારી વાત માની અમારામાંના ય ખેલતા થયા કે, ‘કાયના ખાટાં છે માટે પાટુ કરો તે ખાટુ નથી.' તમે જ કહેા કે, કરચારી કરવી તે ખાટી કે સાચી ? દરેક વાતમાં હા એ હા કરવી તે બરાબર નથી. સરકારે કર વધારે નાંખ્યા તે ખાટુ યુ. પણ તમે કરચારી કરો તે સારૂત ગણાય? જે રાજ્યમાં રહેા તેના કાયદા પ્રમાણે ચાલવુ જોઇએ. તમે સમજી હા તે તમારે એવી રીતે જીવવુ. જોઇએ કે કરચારી કરવાને પ્રસંગ જ ન આવે. તમે લેાકેા ધમી' ગણાવ અને સામાન્ય સિધાન્તા ય ન માના તે ન ચાલે.
Page #625
--------------------------------------------------------------------------
________________
ૐ મહાભારતનાં પ્રસંગો
[ પ્રકરણ-૪૬ ]
—શ્રી રાજુભાઇ પંડિત
૪૬ પાંડવા લાક્ષાગૃહમાં
ઇ દ્રપ્રસ્થની વ્યિસભામાં સેગઠા હારી ગયા પછી હસ્તિનાપુરના રાજભવનમાં રડવાને અધિકાર ખાઇ બેસીને પાંચે પાંડવા શસ્રો લઇને વનવાસ ભણી ચાલી નીકળ્યું.. હસ્તિનાપુરના નરેશ હસ્તિનાપુરને છેડીને જઇ રહા હતા ન જાણે ફરી પાછા કારે ફરશે.
પડવાના વિયાગના વિરહાગ્નિથી દાઝી ઉઠેલા મન સાથે જ પાંડવાની પાછળ પાછા ભીષ્મ પિતામહ, દ્રોણચાર્ય, પાંડુરાજા, વિદુર, ધ્રુતરાષ્ટ્ર, સત્યવતી, અંબિકા, કુંતી, માદ્રી, પાંચાલી, સુભદ્રા, પાંચાલેા, અને નગરજના ગમગીન હૈયે ચાલતા જઈ રહ્યા છે.
પગપાળા ચાલવા નહિ ટેવાયેલા ખિન્ન થઈ ગયેલા યુધિષ્ઠિરે હસ્તિનાપુરના નગરના વળવા ઘણા વિનવ્યા પણ કાઈ પાછા ના ફર્યાં.
ડિલર્જને ના પાઢચાર વિહારને જોઇને છેડેથી સૌને નગર તરફ પાછા
સાખરે ચાલતા ચાલતા એક ઘટાદાર વૃક્ષ નીચે આવીને અર્જુનના કહેવાથી ધર્મપુત્રે વિસામેા લીધે.
બીજી તરફ એ વૃક્ષ સુધી પહોંચે તે પહેલાં જ અતિસુકુમાર દ્રૌપદી થાકી ગઇ અને એક વૃક્ષ નીચે થાક દુર કરવા બેઠી હતી ત્યાં જ એક ભયાનક રૌદ્ર બિહામણી માકૃતિવાળા કીમીર નામના રાક્ષસ દ્રોપદીને જોઈને તેનું ભક્ષણ કરી જવા આવ્યા ભય ના રાક્ષસને જોતાં ભયથી થર-થર ધ્રુજી ઉઠેલી દ્રૌપદીએ ચિહલાને બૂમ પાડી મચા। બચાવા અને ભીમનું ધ્યાન એ તરફ જતાં ભીમે કીમી૨ને લલકાર્યા. દુર્ગંધનના વધ કરી નાંખવાના જાગૃત થયેલા વ્યિસભાના ક્રોધ સાથે ગઢાના એક જ પ્રચંડ પ્રહારથી ભીમસેને કીમી રના વધ કરી નાખ્યા. આ વાતની જાણ્ યુધિષ્ઠિરાદિ ફાઇને જ પડી નહિ.
પાંડવાની સાથે આવેલા દરેક માટે અર્જુને વિધાના બળથી સુંદર રસાઇ તૈયાર કરાવીને દરેકને આન પૂર્વક જમાડયા.
એટલામાં મારતે ઘેાડે રીન્ય સહિત આવીને દ્રૌપઢીના ભાઇ ધૃષ્ટદ્યુમ્ને
Page #626
--------------------------------------------------------------------------
________________
: શ્રી જૈન શાસન (અઠવાડિક) ; છે દ્રૌપદીને કહયુ હું ધારૂ તે આ જગત આખાને દુર્યોધન વિનાનું કરી નાંખુ, પણ શું છે જ થાય અને તેમ કરતા ધર્મ પુત્ર યુધિષ્ઠિર અટકાવી રહયા છે. આથી કે દ્રૌપદી ! તારે છે પણ વનવાસ રહેવું પડશે પણ તું સુકુમાર આ જંગલને વાસને સહી નહિ શકે છે ૨ માટે મારી સાથે કાંપિલ્યનગર પિતાના ઘરે ચાલ.
ત્યારે દ્રૌપદીએ કહયુ દુર્યોધનનો વધ કરવા તે ભીમ-અજુન ક્યારના તડપે છે પણ ધમપુત્ર જ તેમાં વિન છે. હવે તે આર્યપુત્રના કઠમે જ મારો માર્ગ છે. સુખ માં સાથે-સાથે રહીને દુઃખમાં તેમને છોડીને મારાથી ત્યાં પિતૃઘરે શી રીતે
આવી શકાય? માટે હું તે ત્યાં નહિ આવું પરંતુ તારા આ પાંચેય પાંચાલ જ ભાણેજને તું ત્યાં લઈ જા અને કળાભ્યાસ શીખવજે.
પછી પાંડવોને નમીને ગમગીન ચહેરે પાંચાને લઈને ધૃષ્ટદ્યુન કાંપિત્યનગર ૨ તરફ પાછા ફર્યો. છે. બીજી તરફ પાંડવોને વનવાસ સાંભળીને દુખી હૈયે થી કૃષ્ણ પાંડ જ પાસે આવ્યા અને ક્રોધ સાથે બેલ્યા કે ઇન્દ્રપ્રસ્થની તે દિવ્યસભામાં શનિ તથા કર્ણ જ સહિત દુર્યોધનની ક્ષટક્રીડા, દ્રૌપદીનું કેશાકર્ષણ અને વસ્ત્રાકરણ આટલું જાણતા તે જ જ મને તે જ સમયે દુર્યોધનનો ખાત્મો બોલાવી દેવાનું મન થયુ છેહવે યુધિષ્ઠિર ! છે મારા આ વિચારમાં તું વચ્ચે આવતે નહિ. તારી સત્યનિર્વાહની જડતાએ મને
અકળાવી મૂકે છે.
- આટલું સાંભળતા જ ધ્રુજી ઉઠીને અંજલિપૂર્વક યુધિષ્ઠિરે કહ્યું છે કંસના ૬ સંહારક! આપના ક્રોધની આગળ તે શક્ર પણ સસલા જે છે તે આ દુર્યોધનાદિ તે કેણ માત્ર છે? પરંતુ હે શ્રી કૃષ્ણ મારા વનવાસના સત્યને અતિક્રમ (ઉ૯લંઘન) લોકેથી સાંભળીને ખુધ આપ જ શરમાઈ જશે. ભીમાજુનને તે આ જ્ઞા કરીને મેં જ
દુર્યોધનને વધ કરતાં અટકાવ્યા છે. પણ તે વાસુદેવ ! આપને વિનમ્રભાવે વિનંતિ છે હું કરૂ છુ કે, આપ આ આરંભથી પાછા વળે. જે અમારા ઉપર તમે પ્રસન્ન હોય તે.”
આ રીતે વિનમ્રતા પૂર્વક યુધિષ્ઠિરે શ્રી કૃષ્ણને શાંત પાડયા.
- હવે પાંચે ભાઈઓએ વિદુરની સૂચનાનુસાર ભીષ્મપિતામહ અત્રિ દરેકને ૨ આગ્રહપૂર્વક વનવાસથી પાછા વાળ્યા. તથા પિતા પાંડુરાજાને તટસ્થ રહેવા તથા માતા એ કુંતીને વનમાં સાથે રહેવા વિચારણા કરી. માતા માદ્રીને પાંડુરાજાની ચાકરી માટે
તથા કાકા વિદુરને પિતાની સાથે જ પાછા ફરવા જણાવ્યું. દરેક સ્વજને રડતી આંખે જ આ જ પાછા ફર્યા. પણ નગરજને પાછા નહિ ફરતાં યુધિષ્ઠિરે તેમને સાથે આવવા સંમતિ આપી. છે
Page #627
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૧૧ અંક ૨-૩૦ તા. ૧૬–૩–૯ :
- : ૬૮૭ દરેક વડીલોએ પિતાની ભૂમિકાને યોગ્ય પાંડવોને વનવાસમાં અપ્રમત રહેવા કે ૬ અંગે હિતશિક્ષા આપી. છે હદે શ્રીકૃષ્ણજીના કહેવાથી પાંડવોએ પાચાર–પગપાળા વનવાસને ત્યાગ ૨
કરી હાથી-ઘોડા–ર–વિમાનાદિ વાહનો દ્વારા નાસિક તરફ પ્રયાણ કર્યું. નાસિક પહોંચ્યા બાઢ માતા કુંતીએ બંધાવેલા શ્રી ચંદ્રપ્રભ સ્વામીના મંદિરે દર્શન-પૂજનાદિ છે છે કર્યા અને માતા કુંતીના મહેલે કેટલાંક દિવસો પસાર કર્યા.
- હદે દુર્યોધને મેકલેલ પુરોચન નામના દૂતે આવીને યુધિષ્ઠિરને કહયું કે- ૨ છે “હે વડિલ ભ્રાતા ! મારા અપરાધને માફ કરો. હું દુર્જન શિરોમણું છું. મે તમને જે
ખોટી રીતે જુગારમાં છેતરીને હેરાન કર્યા પણ મારા. આ અપરાધને ભૂલી જઈ મને આ હું માફ કરીને તમે પાછા હસ્તિનાપુર પધારી ત્યાંનું રાજ્ય સંભાળી લે. અથવા તે ૨
તમે તમારા સત્યવ્રતના નિર્વાહને લીધે પાછા ફરી ના શકે તે વારણાવતી નગરે જઈ છે છે. સુખેથી રહે.”
યુધિષ્ઠિરે તે વાતને સ્વીકાર કરી વારણાવતી નગરમાં ભવ્ય પ્રવેશ સાથે છે, વસવાટ શરૂ કર્યો દુર્યોધને યુધિષ્ઠિરને જે જે જરૂર પડે તે દરેક વસ્તુઓ મોકલવા માંડી. છે આથી સુખેથી રહેતા યુધિષ્ઠિરની રજા લઈને શ્રી કૃણ માતાને જોવાની ઉત્કંઠાવાળી બેન ,
સુભદ્રા તથા અભિમન્યુને સાથે લઈ દ્વારિકા પાછા ફર્યા. અહીં સુખેથી દિવસે વીતી રહ્યા છે. માતા કુંતી દીન–અનાથને ઇચ્છા મુજબ દાન આપ્યા કરે છે.
એક દિવસ કાકા વિદ્વરે મોકલેલ દૂતે આવીને ધર્મપુત્રને કહ્યું કે- “ધૂતરાષ્ટ્ર પાસે છે છે બેઠેલા મેં દુધનને ગુપ્ત જયંત્ર રચતા સાંભળ્યો છે. તેણે પુરેચનને કહ્યું કે-પાંડવો છે જ્યાં સુધી જીવતા હશે મારા માટે રાજ્ય એક મૃગજળ જેવું સ્વપ્ન હશે. માટે પુરદિ ચન! વારણારતમાં રાજમહેલને અગ્નિ અડતાં જ સળગી ઉઠે તેવા શણ, રાળ તથા ૨ લાખ આદિથી ભરપૂર બનાવી દે અને કાળી ચૌઢશ (વદ ચૌદશીના દિવસે તારા બનાજ વટી વિનયથી વિશ્વાસુ બની ગયેલા પાંડવોને માતા તથા શ્રી પઢી સાથે સળંગાવી નાંખજે. આ
આમાં મને (વિદૂરને) કઈ વઢ ચૌદશે લાક્ષાગૃહ સળગાવાશે તે જાણી શકાયું નથી માટે છે તે તમે દરેક વઢઢશે સાવધાન બની રહેજો.”
કાનમાં ઝેર રેડે તેવા આ કાવત્રાની વાણીથી રેષાયમાન થઈ ગયેલા પાંડવોએ કાકા વિદૂરની વાતથી સાવધાન બની મહેલની ચકાસણી કરી જોઈ અને જયંત્ર સાચુ 1 પડયું. રાજમહેલ આખો લાક્ષનો બનેલો હતો.
હવે યુધિષ્ઠિરે કરેક ભાઈઓના અભિપ્રાય પૂછયા પછી છેલ્લે પિતે કહ્યું કે– ૨
Page #628
--------------------------------------------------------------------------
________________
: શ્રી જૈન શાસન (અઠવાડિક) ૬ છે આપણે દુર્યોધનને માર પણ નથી કે અત્યારે અહીંથી ભાગીને જવું પણ નથી. પણ છે અહીં રહીને સુરંગ ખેઢાવી ૪ઈએ જેથી સલામત નીકળી જવાય.
કાકા વિરે મેકલેલા શુના નામના ખન–સુરંગ ખોદનાર પાસે ગુપ્ત રીતે હું ૬ સુરંગ ખોદાવી દીધી, ભીમે માતા-દ્રૌપદી-નકુલ–સહદેવને સુરંગમાંથી જતા આવતા
શીખવાડી દીધુ. - હવે એક કાળી ચૌહશે ત્યાં પાંચ પુત્ર, પત્ની સાથે એક વૃધા આવી. કુતીએ ૬ તેમને ખૂબ હર્ષ પૂર્વક જમાડયા. થાકના કારણે તે બધા લાક્ષા ગૃહમાં જ સૂઈ ગયા. આ
એ રાતે ખરાબ શુકનો થતાં ભીમે દરેકને સુરંગ દ્વારા નીચે ઉતારી દીઢા આ છે ભીમ પોતે દરવાજા આગળ શું થાય છે તે જોતા ઊભો રહ્યો.
ડીવારમાં પુરેચને આવીને લાક્ષાગૃહને આગ ચાંપી. આથી ધથી સળગી છે હઠેલા ભીમસેને પુરોચનને બચીમાંથી પકડીને મુષ્ઠિઓના પ્રચંડ પ્રકારો કરી-કરીને કે
અલાસ કરી નાંખીને સળગતા લાક્ષાગૃહમાં ફેંકી દીધે. પછી તરત જ પિતે સુરંગ દ્વારા શું હું જરી જઈ યુધિષ્ઠિરાદિ સાથે થઈ ગયે.
લાક્ષાગૃહ કે અત્યંત ઝડપથી સળગી ઉઠતાં નગરજનના કંદને પાર ના રહ્યો છે. બીજી તરફ પાંડવ કુંતી માતા તથા દ્રૌપદી હેમખેમ બહાર નીકળી ગયા હતા. આ
રાત અંધારી હતી. પણ આગના અજવાળે ચાલતા રહ્યા. પરંતુ વધુ વખત અહી જ જ નજીકમાં રહેવાય તેવું ન હતું આથી દરેકે ચાલવાનું ચાલુ જ રાહુ પણ અતિ છે ૨ સુકુમાર માતા કુંતી અને દ્રોપદીના કષ્ટને વિચાર આવતા દુખી થઈ ગયા હતા. તે જ જાણીને ભીમે માતા તથા પતનીને ડાબા-જમણા ખભે ઉચકી લીધા.
પાછળ આવતા અને નાના ભાઈ નકુલ-સહદેવ પણ સખત થાક્યા હતા છતાં જ મોટા ભાઈને દુઃખ ન લાગે માટે કશુ બોલતા ન હતા. ભીમે તે પણ જાણી લઈને તે
બન્નેને પીઠ ઉપર ઉંચકી લીધા. ' હવે યુધિષ્ઠિર તથા અર્જુન પણ થાક્યા. તેથી તે બન્નેને પણ ભીમે પોતાના જ
બન્ને હાથ ઉપર ઊંચક્યા. હાથ ઉપર બન્ને ભાઈને નથી ફાવતુ તેમ સમજાઈ જતાં જ તે બન્નેને પણ પાછળ પીઠ ઉપર વ્યવસ્થિત રીતે ગોઠવીને ભીમે અ ગળને આગળ છે. ૨ ચાલવાનું ચાલુ જ રાખ્યું. છે અંધારી રાત પસાર કરી આખરે સવાર થતાં જ ભીમે પિતાને પ્રવાસ અટ- છે કે કાવ્ય. અને એક વૃક્ષ નીચે વિસામો લીધો.
(ક્રમશઃ)
Page #629
--------------------------------------------------------------------------
________________
E'
*
f,
-
(
ક
,
I III
છે પ્યારા ભૂલકાએ,
માતા... મમતા... મમતા.. !!! આ વળી મમતા કેની સાથે કરવાની ? કેની ઉપર કરવાની ? કંચન કામની સાથે અને કુટુંબ પરિવાર પર ના.. તા.. તેની રેલી માયા અને મમતાને ફેંકી દેનારા તે ઘણાય મળશે ? એ
પતુ, કાયા પરના મમત્વને ફેંકી દેનારા તે આ દુનિયાના ખેાળે કેટલા ? તેને જ 4 ગોતવા દિવો લઈને નીકળવું પડશે. શોધવા છતાં મળે પણ ખરા કે ન પણ મળે.
સ્વાર્થ ભર્યા વર્તનથી ભય પામેલા જ બીજા બધા સ્વાર્થી છેડી દે છે પરંતુ ૨. આ બધાય સ્વાર્થ માં મોખરે રહેલા અને મુખ્ય સ્થાને બેઠેલા કાયાના સ્વાર્થને ખંખેરવો છે © એટલો બધો આસાન નથી...
કાયા પરની મમતા આ જીવને આજની છે. તેની વળગાટ વિરાટ ભૂતકાળના - પેલે પારથી જીવની સાથે છે. આ જીવને કાયાનું મમત્વ વળગ્યું છે.
મધ્ય બિદુમાં રહેલી કાયા અને તેની આસપાસ વીટળાયેલા અન્ય સ્વાધે.. . એટલે સ ય સાથી તરીકે રહેલી આ કાયા પર જીવનું મમત્વ બેહa છે.
સ્વાર્થ ભરેલી કાયાની માયાને કારણે જીવ અનાદિકાળથી રીબાય છે. કાયાની છે. અંદર જીવ રહેવાથી ટાય છે. અથડાય છે. પછડાય છે. શેકાય છે. ભૂ જાય છે. અનેક )
કષ્ટોથી ત્રાસે છે. ચાર ગતિના સઘળાય દુઃખની જડ હેય તે આ કાયા છે. કાયાને છે જીવનું જબરઇસ્ત બંધન છે.
ચાર ગતિની મુસાફરી દરમ્યાન જીવે આવા જાત જાતના બંધન મેળવ્યા છે. આવા અનેક શરીરની અદલબદલ પણ જીવે ઘણુ કરી છે. ૮ અ ! અદલા બદલાનો સરવાળો કરીએ તે સાગરેપમના સાગરોપમને સમય છે છે ખૂટી જાય. અસંખ્યાતા એજનમાં પથરાયેલા સમુદ્રના બિંદુએ પણ એાછા પડે. હું છે આટલા બધા અ...ધ..ધ..ધ. શરીરે જીવ મેળવ્યા શરીરની સાર – સંભાળે છે છે અને પળોજણ પાછળ જીવે એક જ અપેક્ષા રાખી... ર સુપની.... જ જીવને ચોકકસ ખાત્રી છે કે સુખ મળશે તે શરીરથી પણ, આજ દિન સુધી
Page #630
--------------------------------------------------------------------------
________________
: શ્રી જૈન શાસન (અઠવાડિક) છે છે આ કાયાએ જીવને જોઈએ તેવું સુખ બહયું નથી. અવસરે અવસરે દુઃખમાં નાખ્યું છે.
આથી, તારણ કાઢતાં અંતે જણાય છે કે ૬ શરીરમાં રહેલા જીવને સુખ મળવું તદ્દન અસંભવ છે જે જીવ અશરીરી અને છે તે જ સુખ પ્રાપ્ત કરી શકે. હવે, ઉદ્યમ કરે જઈએ અશરીરી બનવાને શરીર
બનવાથી સુખ ન મળ્યું તે હવે, અશરીરી બનવાથી અવશ્ય સુખ મળશે. ૨. મધુરમ
– રવિ-શિષ્ય છે કરનારને સજા ક્ષમા આપશે.
C/૦. જૈન શાસન
કથાનક છે કે અરય લીલીછમ વનસ્પતિઓથી શોભતું હતું. વચ્ચે વચ્ચે નાની-મોટી છે પર્વતની હારમાળાઓ હતી. આવા કઈ પર્વતની તળેટીમાં વસતા ગેળ, સુવાળો, છે કાંઇક ભૂમિમાં ઢબાયેલો અને ચકચકત. જેતા ગમી જાય તે, નાનકડે મગ આદિના છે ઘણા જેવો શ્યામ પથ્થર ખીલખીલાટ હસતે હતે. રમતે હતો. * આ શ્યામ પથ્થરને ચળકાટ, અને મુખડાની મુશ્કાન જોઈ અન્ય સાથીદારોએ પૂછયું ભાઈ આટલો બધો ખુશખુશાલ કેમ છે ?
* મગ જે શ્યામ પથ્થર ગર્વથી બોલ્યા “ગમે તેવો ધોધમાર જળ પ્રવાહ વર્ષે છે તે પણ હું ભીંજાઉ નહિ. મારી કાંકરી પણ કઈ બેવરી શકે નહિ, ભેદી શકે નહિ આ વિશ્વમાં એ કઈ મધ નથી કે જે મારું અસ્તિત્વ નાશ કરી ખકે.
" અભિમાન યુક્ત વાણી સાંભળી સવક નામનો મહા મેઘ વિચારવા લાગ્યો, અરે ! આ મગને જાણે આટલે બધે કુદે છે. હમણાં જ તેને રફેફે કરી ' , તેને ૨ કે ગર્વ ચપટીમાં ઉતારી દઉં. હજી એ મને ઓળખતા નથી. અને નિશ્ચય કરી તે વર્ષવા લાગ્યો. સાત-સાત દિવસ અને રાત પર્યત મુશળધાર પ્રમાણમાં વર્ષવા લાગ્યા. સતત 3 મહાવૃષ્ટિ ક્ય બાઢ સવર્તક મેઘે પિતાની મેઘ ગર્જને ધીમી પાડી બંધ કરી. આ 9
મગશેળીઓના કુરકુરચા ઉડી ગયા હશે. ટ્રેકહેડા થઈ ગયા હશે તેને હવે ક્યાં છે કે ગત તેનું અસ્તિત્વ નાશ થઈ ગયું હશે.
મહા મેઘની વૃષ્ટિ બંધ થઈ. સર્વા પાણી પિતાપિતાના સ્થાને જવા લાગ્યું. શ્યામ જ ચળકાટ કરેલે મગશેલીઓ ત્યાંને ત્યાં તે જ સ્થિતિમાં હસતે બેઠો હતે. વધુ પ્રકાશજ માન અને ઉજળો થયેલો મુગલ ગર્જના કરીને કહેવા લાગ્યું અરે મહા તાંડવ ૨ મચાવનાર પુષ્પરાવર્તક ! મને જોઈ લે. હું જેવો છું તે જ છું. નથી ભી જાયે કે નથી ભેંકાય. તું શા માટે વર્ષ તે બંધ થઈ ગયો. * જમાવ તારી શકિત અને મને ? પરાસ્ત કર. અરે ! તલના ફેરાના ત્રીજા ભાગ જેટલા પણ હું ભેઢા નથી કે આ છે
Page #631
--------------------------------------------------------------------------
________________
છે. વર્ષ-૧ અં–ર૯ | ૩૦ : તા. ૧૬-૩–૯૯
પણ થયો નથી આ સાંભળીને અને પરિસ્થિતિ પ્રત્યક્ષ અને સંવર્તક મેઘ વિલખો : સ પહી ચાલી નીકળ્યો.
વંયા ગાયના આંચળને ઘણીવાર સ્પેશીને પ્રયત્ન કરવા છતાં પણ જેમ દૂધ છે તે મળતું નથી અને અતિવૃષ્ટિથી જેમ શ્યામ પથ્થર ભિંજાતે નથી એની જેમ ઘણીવાર છે. સુત્રાર્થ ચારણ કરવાના વચન ચુકિતની પરંપરાથી પણ જેનું ચિત્ત આ થતું નથી કે જ, છે ભિંજાતું નથી એવા શિષ્યને સુવાથ આપતાં તે સુત્રાર્થ નષ્ટ થાય છે. - વીતરાગ છે
આદ બાળક છે ભકત બાળક :- નાગકેતુ, પ્રવ, પ્રહલાદ, શુકદેવ, મીરાં. ગુરૂભક્ત બાળક :- વજ, મુનિ, મનક મુનિ, અર્જુન, એકલવ્ય. મા-બાપના ભક્ત - ગણેશ, રામ ભીષ્મ, શ્રવણ, યશોવિજયજી, હેમચન્દ્રસૂરિજી. વિર બાળક - લવ-કુશ, અભિમન્યુ, પ્રતાપ, દુર્ગાઢાસ હનુમાન. સત્યવાદી બાળક - યુધિષ્ઠિર
- મીલન વાવરા તક એવું કરે છે * ૦ એવુ કામ કરે કે લાકે જેતા જ રહે. - એવું બોલે કે લેક દયાનથી સાંભળે.
એવું વિચારો કે ફરીથી વિચારવું ન પડે. છે એવું આપ કે કંઈક કામનું હાય. ૦ એવું લો જેથી દાતાનું દિલ ઉલસે. ૦ એવું લખે જે હંમેશા વંચાતું રહે. ૦ એવું ચાલો કે જેથી કોઈ જીવ ન મરે.
એવી રીતે રહો કે બધા રાખવા ઇછે. - એવા બનો કે લોક કહે “આ અમારા છે” -પીન્કી પટેલ
ર રત્નકણિકા : કંઠગત પ્રાણે પણ કેને વશ ન થવું? મૂખ, ખેઢ, ગર્વ અને કૃતજ્ઞને અમુલ્ય શું ? અવસરે જે અપાય તે મરણ પર્યંત ચાલે શું ? પાપ, અકાર્ય ઉદ્યમ શેમાં કરો ? વિદ્યાભ્યાસમાં અને દાન માગમાં ઉપેક્ષા કેની કરવી ? દુર્જન, પરસ્ત્રી અને પરધન ચિન્તવવા યોગ્ય શું ? સંસારની અસારતા –સેના રમ્યા
૦
૦
૦
૦
Page #632
--------------------------------------------------------------------------
________________
ક ચિંતનનો ચંદરવો જ
–પૂ. સા શ્રી અનંતગુણશ્રીજી મ. જાહ-૪ કલાક કામ કડક ૦ સદગુરૂ મુખે શ્રી જિનવાણીનું શ્રવણનું ફળ – વાત વાતમાં ગુસ્સ કરવાની કુટેવ છે
ટળી જાય, અક્કડતા :- મનમત્તતા નાશ પામે. કપટજાળમાં કઈને ફાવે નહિ, નાશવંતા પઢાર્થોના લોભમાં સારાસારના વિવેકને ભૂલે નહિ, રાગમ મુંઝાય નહિ, દુશ્મન ઉપર પણ છેષ ન કરે, કજીયા-કંકાસ ન કરે, ખોટા આઇ. ન મૂકે, કે પર નિંદાથી આ રહે, સ્વપ્રશંસાનો પડછાયો ન લે, સુખમાં છાકટ ન બને, દુઃખમાં દીનતા ન ધરે, માયાપૂર્વક મૃષાભાષણ ન બોલે. સંતેષ - રસદાચાર –
ન્યાય – નીતિ – પરોપકારને ધારણ કરે • દુનિયાના પદાર્થોમાંથી મારાપણાની બુદ્ધિ નાશ પામે તે સંસાર જીતી ગયા -
તરી ગયા સમજો ! બધા જ ઉપદ્ર મારાપણુની બુદ્ધિના જ છે. ૦ મનુષ્ય જન્મની સાચી સાર્થક્તા, જન્મરહિત થવામાં છે. જન્મરહિત થવાની
આ ઈચ્છો જન્મે તેને દરિદ્રતા “આશીર્વા, લાગે, શ્રીમંતાઈ “શ્રાપ લાગે. ક ૧ જન્મરહિત થવા પુરૂષાર્થ કરે તે જ સાચો ધર્મ ! _૦ જીવનમાં પ્રગતિની આગેકૂચ ચાલુ રાખવી છે તે ઉતાવળા થશો નહિ, આકરા છે
થશો મા, અધીરા બનશે નહિ, અકળામણ કરશો નહિ. કારણ ઉતાવળ, આકરા
પણું, અધીરાઈ, આવેશ, અકળામણ એ સફળતાને ઝુંટવી દેનાર દોષે છે. ૦ મહાધતા ટળે તે જ સાચી દષ્ટિ પ્રાપ્ત થાય. તે માટે વિવેક ખૂબ જ જરૂરી છે. - વિનય - વિવેક – લજજા અને મર્યાદા : એ જીવનનાવને તરવા માટે દીવાદાંડી
સમાન છે. જીવનનૈયાને સન્માર્ગગામી બનાવનાર છે. દેહ રૂપ દેવાલયને પવિત્ર રાખવા માટે દુર્વત્તિ, વિકાર, વાસનાઓ, પ્રમાઢ,
કામ-ક્રોધાદિ, ભ્રષ્ટ બુદ્ધિથી દૂર રહેવું ખૂબ જ જરૂરી છે. - મન, વચન અને કાયાનું સાચું ફળ હોય તે શ્રી જિનેશ્વર દેવનું સ્મર ગુ. સ્તવન
અને પૂજન કરવું. - ભગવાન પાસે માગણી કરવી તે એક જ કરવી કે આપની કૃપાથી આપને વિષેની ૨
મારી ભક્તિ સમુદ્રના પાણીની જેમ હંમેશને માટે અક્ષય હો ! ૦ દુનિયાના બધા પદાર્થો ચાલ્યા જાય, પિતાના પણ પારકા થઈ જાય, આપત્તિની જ
વણઝારો આવતી હોય, સુખનું તે સ્વપ્ન પણ જોવા ન મળે તેવા પ્રસંગે પણ મારા હૈયામાં સુદેવ - સુગુરૂ – સુધર્મનો જ વાસ હાજા !
Page #633
--------------------------------------------------------------------------
________________
ખાટું ન લગાડતા હે ને... છે
' –ભદ્રંભદ્ર દિ કાકાકાકી હજ
એકનાને મહમદ તઘલખી વિચાર, ત્રીજની સંવત્સરી છે તમને એક ખાનગી (ખાંડથીઃખાનગી) વાત કહુ. પણ તમારે મનમાં જ રાખવાની છે જ હોં ને? કે મને એવા ઉડતા ઉડતા સમાચાર મલ્યા છે કે–મેં જ્યારે અમારા પક્ષ સામે લેખે છે ૨ લખ્યા ને ત્યારે અમારા પક્ષના બે–ચાર સૂરતી લાલાઓ એક વિદ્વાન આચાર્ય ભગવંત છે પાસે જઈને ધૂંઆપૂંઆ થઈ ગયા હતા. પણ હવે સામા પક્ષ સામે લખું છું, ત્યારે જ જ તેમને મજા આવે છે, હું ગમું છું. અને આ લેખો ગમે છે છતાં એજ આચાર્ય ભગ- ૨ ૬ વંત પાસે જઈને તેએા વખાણ કરતા નથી પાછા, એમની આ સ્થિતપ્રજ્ઞતા બદલ મને છે માન ઉપજે છે.
સો વાતની એક વાત આ લોક સહિત તમામે તમામ મારા વાંચકેએ જ કેની સામે લખું છું તે જેવા કરતા શું અને કેવું લખું છું એજ જોવું જોઈએ. જ એ લોકેની એક વાત મને મંજુર જ નહિ કબૂલ-મંજુર છે કે-“મારે આપણા ૨ પક્ષનું જાહેરમાં ખંડન થાય તેવું લખવું ના જોઈએ. પણ સાથે સાથે મારી એક છે શરત પણ જણાવવી મને ઉચિત લાગે છે કે- હું લખું તેને સારું પાડવાનું કામ જ કોઈએ કરવું ના જોઈએ. હું જે લખું છું તેવું જ કામ તે લોક કરવા લાગે છે પણ આ ૬ એમ નહિ કરવું જોઈએ.” છે અરે ભદ્રંભદ્ર! આ કેવું? તમે લખે છે પછી પ્રસંગ બને છે કે પ્રસંગ બને છે છે છે પછી તમે લખો છો ? હકિકત શું છે?
મૂંગે રેને, ડેબ જેવા. ઈ લેકેને વિચારવાની તક તે રહેવા દે. ૨. તે આ તે એવું થયું કે લોકે પહેલા ખંડન કરવા જેવી પ્રવૃત્તિ કરે છે છે ત્યારે આપણું પક્ષનું ખરાબ દેખાય તેવું કઈ નથી વિચારતું અને પ્રસંગ વિતી જ
ગયા પછી તમે લખો તો જ તે આપણા પક્ષનું ખંડન કર્યું ગણાય છે. પહેલેથી એવા ? છે પ્રસંગો જ કરવા નહિ જોઈએ ને ? હકિકતમાં તે ભદ્રંભદ્ર એ લોકો જ ગણવા જોઈએ છે ર કેમકે તે જ લેકે આવા નિમિત્ત આપે છે.
પાછો તું બેલ. તને બોલ્યા વગર ચાલતું નથી કેમ?
પણ સાહેબ ! એમ સંઘ સેવકના નામની પત્રિકાઓ જ્યારે બહાર પડતી ૨ ૬ હતી. ત્યારે કેમ કેઈ કશી તપાસ કરાવતા નો'તા ?
I
!
Page #634
--------------------------------------------------------------------------
________________
૬૯૪ :
: શ્રી જૈન શાસન [અઠવાડિક) છે તારે હવે મૂંગા રહેવું છે કે પછી ધરી કઉં એક બે લ?
અરે ! પણ સાહેબ! લોકો શાસ્ત્ર વિરૂદ્ધ, પર્યાવરણની પ્રવૃત્તિઓ કરે, છપાવે છે ઇ તે ય તેની સામે કશું નથી કરાતું અને આપણને જ આ ભગતો કેમ પૂછતા આવે છે? - તું છે ને હવે માર ખાવાનો જ થયો લાગે છે. તારી જીભને જપવા ને મોઢામાં.
અરે ! પણ સાહેબ ! હું એક વખત મારા વડિલના પિતાના ફેટ આગળની રકમને જ સંસ્મરણાલયમાં વાપરવાની કહી દઉ અને પછી બીજી વખત તે જ રકમના બે ભાગ ૪
કરીને સ્મરણાલયમાં અને મંદિરમાં વાપરવાની કહું ત્યારે જાહેરાત કરનારા મને કઈ દિ. પૂછવાની પણ હિંમત નથી કરતા કે પહેલા સંસ્મરણાલયમાં લઈ જવાની વાત શેના ર આધારે કરેલી અને હવે બે ભાગમાં વહેંચવાની વાત શેના આધારે કરો છો ? એના જેવી આ વાત છે. ભદ્રંભદ્ર! તમે તે કંઈક સમજે - તું હવે અહીંથી ઉભો જ થઈ જા. મારે તારી સાથે વાત જ નથી કરવી ? છે ભદ્રંભદ્ર એવા મેં મારા તે શિષ્યને હાથ પકડીને ઉભો કર્યો, પણ તે પણ.... ૨ ને પણ સાહેબ કહેતો જ રહ્યો. મેં કીધું. પકડ અંગુઠા. અને અંગુઠા પકડાવ્યા એટલે છે જ ભઈ સાહેબને ભાન થયું. અંગુઠા પકડેલા છોડીને કહે કે–“અછો આપણે લેકે શું જ ર કરે છે તે નહિ જોવાનું એમ જ ને ? આપણે લોકેએ ખંડનવાળી પ્રવૃત્તિ કરી હોય છે છે એટલે ખંડન કર્યા કરવાનું એવું કોણે કીધું ? આપણને તેમાં લાભાલાભ જોયા પછી આ આ જ પ્રવર્તવાનું. બરાબર ને.” ૨. “તું હવે બરાબર હમ.”
પણ.. ભદ્રંભદ્ર ! (ભદ્રંભદ્ર પાછા હસી પડ્યા.) એક શંકા રહ્યા કરે છે કે તે કે પછી એકતિથિવાળા તેમની મંગળવારની સંવત્સરી કરવાના છે તેનું ખંડન કરવાની છે પણ હવે તે જરૂર નથી ને? તો પછી માટે ખંડન કરાય છે? કરશે એ ભરશે. ૨ ભગાના ભાઈ ભારે કરી તે તે. એકતિથિવાળા મંગળવારની સંવત્સર બેટી જ એ હોવા છતાં તેને સાચી છે તેમ મનાવીને કરે છે માટે ખોટા છે. માટે જ તે ખંડન , & કરવા યોગ્ય છે.
અને આપણે ત્યાં
તને છે ને હજી પૂછ-પૂછ કરવાની આદત દૂર ન થઈ. હવે જે તુ પૂછયા છે છ પૂછ કરીશ ને તે એક પ્રશ્નન દીઠ ૨૫ દંડ બેઠક કરાવીશ. ચલ જા કામ કર ત રૂ. ૨ 5. એ બબડતે બબડતે ગયે કે મારૂ કામ જ આ જ તે છે ને તમે પૂછવા દેતા ર નથી. કંઈ નહિ.
Page #635
--------------------------------------------------------------------------
________________
છ
વર્ષ-૧૧ અંક-૨૯/૩૦ તા. ૧૬–૩–૯ :
અને પાછો થોડી વારમાં કુતરાની પૂંછડી જે તે પાછો આવ્યો અને પૂછવા છે માંડ કે- “હે ભદ્રંભદ્ર ! માની લો કે એકતિથિ કે બે તિથિ બંને પક્ષવાળાને સોમવાર છે કે મંગળવાર છોડીને ૨૦૨૦ના પટ્ટક સિવાય શાસ્ત્રીય આરાધના કરવી હોય અને એક જ જ દિવસે કરવી હોય તે તમે શું રસ્તે બતાવે ? આ તે જાણવા જ પૂછું છું.
આપણે કંઈ કેઈને આચરણ કરાવવું નથી. આ તે જાણેલું કામ લાગે. તમારા જ્ઞાનને જ જેટલો લાભ લેવાય એટલે તે સારે ને ? છે અરે વાહ ! તારા ભેજામાં આવા તરંગો ક્યાંથી ઉઠે છે એજ નથી સમજાતું. છે એ કોઈ રસ્તે હોય જ નહિ છે પણ નહિ.
પણ મને મળે છે. તે બતાવ.
જુઓ, આપણે અત્યારે બધા ય પાંચમની સંવત્સરીને બદલે એથની ચાલી રહી છે શું છે તેના કરતા રીજની જ કરી નાંખીએ તે કેઈને કશો જ વાંધો ન આવે અને બધુ છે. કામ એક જ દિવસે બરાબર બંધ બેસતુ થઈ જાય. સેમવારે ય નહિ કે મંગળવારે ય એ નહિ બધાની સંવત્સરી ત્રીજને રવિવારની અને આ માર્ગ પાછો શાસ્ત્રીય પણ છે છે કેમકે “અંતરા વિ સે કમ્પઇ” અંદરની તિથિએ પણ સંવત્સરી કપે છે અર્થાત્ થના છે ર કપે છે તે તેમાથી અંદરની તિથિ ત્રીજ છે ત્યારે પણ સંવત્સરી કપે છે પાંચમની ? છે તે કઈ હિસાબે કપે જ નહિ અને પછી તે ત્રીજની સંવત્સરીના લીધે માસી અને જ છે પખી પણ ચીકશને બદલે તેરસની કરી નાંખવાની અને ચૌઢશને છેલો દિવસ ગણ- ર કે વાને. માંગલિક પ્રતિક્રમણ બારસના અને બીજના કરવાનું અને પછી ભલેને ગમે ત્યારે આ જ બે પાંચમ આવે કે બે ચેાથ આવે કોઈ જ ગરબડ ન થાય.” મારી આ વાત સાંભળતા છે ભદ્રંભદ્ર સહેજે મલકાતા હતા એટલે મને લાગ્યું કે મારી આવી ધારદ્વાર દલીલથી આ સકલ સંધમ હમણાં જ એક્તા આવીને ઉભી રહેશે. અને એ સંપૂર્ણ એકતાને યશ ૨. મુગટ મારા શિરે ચડશે. પણ... પણ....
ભદ્રમ કહે-મૂરખ !
આપને બે પાંચમ આવે, બે ચોથ આવે કે પછી બે ત્રીજ આવે અને ત્રીજો ક્ષય પણ આવે. ત્યારે તે કશો વાંધો નથી. મૂળ વાંધો એ છે કે ત્રીજની સંવત્સરી માન્યા પછી પણ જયારે ભા. સુદ ૩ બે આવે કે ત્રીજને થાય આવે ત્યારે તે લેકે પાછા પિતાની જાત ઉપર જઈને ભા સુઢ બે ત્રીજને બદલે બે બીજ કરવા માંડશે, ત્રીજના ક્ષયે બીજને ન કરતા એકમને ક્ષય કરવા માંડશે એ દરેક વખતે તે લેકે
Page #636
--------------------------------------------------------------------------
________________
: શ્રી જૈન શાસન (અઠવાડિક) ૬ શાસ્ત્ર વિરૂદ્ધ માન્યતાથી કરશે તેનું પાપ પણ આપણ લાગશે. છે તે તે ઝગડાનું મૂળ “ક્ષપૂર્વા. એને સાચે અર્થ તે લોકેએ નથી સ્વીકાર્યો છે જ તે જ છે કેમ ?
હું...હવે બરાબર પરફેકટ રીતે તું સમજ.
જે એ લેકે ત્રીજની સંવત્સરી કરવા તૈયાર થતા હોય તે પછી “પૂર્વ.” દિ ને સાચા અર્થ સ્વીકારતા એમને શું વાંધો આવે છે ? એ જ રવીકારાને ? છે
સોમવારે પણ સંવત્સરી કરનાર જે આ સંવત્સરી બેટી છે તેમ માની કરશે તે તેને ૨ માટે ખોટી જ આરાધના થવાની છે. અને મંગળવારે સંવત્સરી સાચી માનીને કરશે તેને બેટી જ આરાધના થવાની છે.
ચૌઢશના દિવસો અત્યારે એક જ આવતા હતા ત્યાં પણ તેમની માન્યતા તે ખોટી હોવાના કારણે તેઓ ખોટા જ હતા.
કઈ ઠાકર ઉતરીને નીચે આવે અને કઈ ગબડીને નીચે આવે તે નીચે બને આવ્યા છતાં પડયા કોને કહેવાય? ગબડેલાને હમજો કે ! અને એક વખત ત્રીજની છે * સંવત્સરી સ્વીકારી લીધા પછી એ લોકે ત્રીજની ફાય-વૃદ્ધિને માને જ નહિ તે જ ૬ પછી તે આપણે તેમને કશું કહી પણ ના શકીએ આવી મૂર્ખાઈ કરવાની આપણે તો છે છે જરૂર જ નથી.
ન રહી વાત એકતાની હમજ્યા એ તો હવે. તે લોકોને એકતાની ખરેખર આ બહુ જ પડી છે તે કેમ તે લોકે આપણાથી દૂર ભાગાભાગ કરે છે આપણી સાથે કેમ ૬. નથી બેસતા.
એટલે તારે છે કે આ એકતા અંગે કે સંવ-સરી અંગે કશી ભાંજગડમાં જ પડવાની જરૂર નથી. એક્તાની ભાવના કઢિ ના ભાવતે. એકત્વની ભાવના ભાવવી હોય તે ભાવજે એમાં આત્માનું કલ્યાણ છે આમેય એકલા આવ્યા છીએ એકલા
જવાના છીએ સાથે ઘરનું ય કંઈ નથી આવવાનું તે સંકલ સંઘને સાથે બેસાડીને છે એક્તા કરવાના વિચારે તને વળી ક્યારથી સૂજવા લાગ્યા ?
ભદ્રંભદ્ર! તમારા આ લેખથી આપણું લેકે... વાક્ય પુરૂ કરે તે પહેલા જ તે ભાગી ગયો. મારો માર પડવાની બીકથી. કંઇ નહિ હું તે ત્રીજની સંવત્સરીમાં સંમત નથી.
Page #637
--------------------------------------------------------------------------
________________
911416. 11H2112
- *. '
II II
શ ખેશ્વર મહાતી–શાહ ખીમજી વીરજી ગુઢકા મિઠાઇવાળા પરિવાર છે તરફથી થાનગઢથી પ્રયાણ કરી ડોળીયા તીર્થ થઈ શંખેશ્વર મહા તીર્થમાં ફા. સુ. જ ૧ ૨ ૩ તા. ૧૮ ના આ ફા. સુ. ૪ ના માળ થઈ ભવ્ય ઉછામણીએ સાથે તીર્થ આ માળાએ પહેરાઈ અને પ્રભાવિક ઉઢાર અને ઉત્સાહભર્યા સંઘની પૂર્ણાહુતિ થઈ.
થાનગઢમાં મિરલ સીરામિકમાં પૂ. આ. શ્રી વિજય જિનેન્દ્રસૂ. મ. પૂ. આ. શ્રી . ર વિજયદિલણ સૂ. મ. આઢિનો ફા. વ. ૪ ના પ્રવેશ થયો સંઘવી પ૪ની સ્થાપના થઇ જ થઈ પૂબ ભણવાઈ વઢ-૫ ના પ્રમાણ ઠાઠથી થયું. ફ. સુ. ૬ ઓળીયા તીર્થ પ્રવેશ
થયે હે ળીયા તીર્થમાં ભેજનશાળા માટે સંઘવી પરિવારે દાનને પ્રવાહ વહાવ્યો ? સાથે શ્રી લખમણ વીરપાર મારૂ શ્રી મનસુખલાલ જીવરાજ ભાડલાવાળા તથા છે ભાવિકેએ ભોજનશાળાની તિથિઓને ધોધ વરસાવ્યો છેઃલે નાઈરોબીથી આવી જતાં જ
સંઘપતિ શ્રી છગનલાલભાઈના વેવાઈએ તે પ્રવાહને પૂર્ણ કરી લક્ષ્ય ૨૦૦ તિથિનું જ છે પહોંચાડી દીધું.
ઠર ઠેર સ્વાગત, દાન પ્રવાહ, યાત્રિકોની ભકિત વિ થી યાત્રા સંઘ અત્યંત જ પ્રભાવિત બજે સંઘપતિ પરિવારના સભ્યો પરદેશથી સારા પ્રમાણમાં પધાર્યા હતા. વ્યવસ્થા એક આઢ બની હતી.
– બારેજા નગરે ભવ્યાતિભવ્ય ઉપધાન તપ –
સં. ૨૦૫૫ નાં માગસર વઢ-૧ થી ૫. પૂ. ગચ્છાધિપતિ આ. ભ. વિ. મહોદય- ૨ - સૂરીશ્વરજી મહારાજાની આજ્ઞાથી પૂ. મુનિરાજ શ્રી મુકિતધનવિ મ. પ. મુનિવર છે શ્રી પુનવિ. મ. આદિ પૂ. સા. મૃગનયનાશ્રીજી તથા પૂ. સા. શ્રી મનસેનાશ્રીજી જ ઠાણની પાવન નિશ્રામાં બારેજામાં બહુ ધામધુમથી ઉપધાન તપની શરૂઆત થઈ જ હતી તેમાં ૬૫ માળનાં તપસ્વીઓ હતાં બહુ જ ઉત્સાહ સાથે ક્રિયાએ તથા રેજનાં છે શાંત સુધારસ ગ્રંથ ઉપરથી ૧૬ ભાવનાઓ સાથેનાં પ્રવચને ચાલતાં.
ઉપધાન તપમાં શ્રી ચિંતામણી પાર્શ્વનાથ તથા શ્રી શાંતિનાથ પ્રભુની સાલ- ગિરિને મહોત્સવ ઉજવાયો અને છેલે ઉપધાન તપની પૂર્ણાહૂતિને મહોત્સવનું છે. દિ આયેાજન કરવામાં આવ્યું હતું અને માલાપણનો ભવ્ય મહોત્સવ માહ સુ. ૧ થી ૮
છે.
Page #638
--------------------------------------------------------------------------
________________
: શ્રી જૈન શાસન [અઠવાડિક) દિ ૬ માહ સુ. ૮ સુધી અષ્ટાદ્ધિક મહોત્સવ, ૬૭ છોડનું ઉજમણું ૧૧ રંગોળી બે જ્ઞાન- છે છે ઠર્શનચારિત્રનાં ઉપકરણની ગોઠવણ સાથે નકકી થયે જોત જોતામાં વિવસે નજદીક જ આવી ગયા. અને માહ સુ. ૧ નાં માલારોપણની ઉછામણી શરૂ થઈ હતી. અને ન ૬ ધારેલી ઉપજ દેવદ્રવ્યની થઈ હતી. તે જ કિવસથી મહાત્સવની શરૂઆત બારે ૨ ક. ૪ પંચકલ્યાણક પૂજા વસુમતીબેન શાંતિલાલ અંબાલાલ તરફથી રાત્રે ભાવના.
- માહ સુ. ૨ નાં નવપત્રની પૂજા સંઘવી રમેશચંદ્ર મણીલાલ શ્રોફ તરફથી માહ સુ. ૩ નાં ભવ્ય ૫૬ દિકુમારીકા સાથે સ્નાત્ર મહોત્સવ રમીલાબેન પ્રવીણચંદ્ર તરફની માહ સુ. ૪ નાં શ્રી સિદ્ધચક્ર મહાપૂજન હસમુખલાલ કેશવલાલ શા. તરફથી આ માહ સુ. ૫ નાં સવારે કુંભ સ્થાપન-દીપક સ્થાપન-જવારા પણ કમલબેન કરશન
ભાઈ તરફથી અને શ્રી સિદ્ધચક્ર મહાપૂજન શા. વિનુભાઈ રતિલાલ તરફથી તથા ર. જ રોજ રાત્રે ભાવના મહા સુ. ૬ નાં માલારે પણ ભવ્યાતિ ભવ્ય વરઘેડે જેમાં ભુગર૬ વાળા-ઈદ્રવજ–ઘેડા વિરમગામ શરણાઈવાળ ૨૨ ઉંટગાડીઓ શણગારેલ વિ.નગરનું જ 2 અજટા બેન્ડ રાજ સિંહાસનવાળી ગાડી રાસ મંડળી મુંબઇથી બુદ્ધિસાગર બેન્ડ ૨. છે. પાર્લા અને બે રથ સાથે સવારે ૮-૩૦ કલાકે ચઢયો હતો. બપોરે ૧ કલાકે ઉતર્યો છે જ હતે બપોરે સ્વામી વાત્સલ્ય પછી શ્રી અષ્ટોત્તરી શાંતિ સ્નાત્ર ભણાવાયેલ.
માહ સુ. ૧૦ નાં સવારે ૮-૩૦ કલાકે વાજતે-ગાજતે કુમારશાળામાં રામચંદ્ર કે ૨ વાટીકામાં ભવ્ય સમીયાણમાં માલારોપણને વરઘોડે નિકળ્યો હતો અને બરાબર 8. એ સવારે ૯ કલાકે માલાસે પણની વિધિ શરૂ થઈ હતી અને બપોરે ૨ કલાકે પૂર્ણાહૂતિના જ છે આરે આવીને ઉભી અને તે જ દિવસે ગુરૂ પૂજનનું ઘી પર હજારો રૂા. બેલને ૪ ૨ ભાગ્યશાળીએ લાભ લીધે હતે જ રાત્રે ભાવના માટે રેડીયો સ્ટાએ મુકેશ છે નાયક પોતાની મંડળી સાથે લોકોને ગાંડાધેલા કરી દીધા હતા.
વિધિ વિધાન માટે જામનગરથી નવીનભાઈએ બધાને તરબોળ કરી દીધા હતા જ પ્રભુજીને ભવ્ય અંગરચના થઈ હતી આખું ગામ તથા જિનમંદિર દેવ વિમાનની જેમ શણગારવામાં આવ્યા હતાં. રચનાએ હાલતી ચાલતી તો મહોત્સવનું આકર્ષણ છે બની ગયુ હતું. આ ઉપધાન તપ નિમિરો બારેજાનાં અઢારે કોમમાં બુદ્ધિની પ્રભા- છે. વનાનાં પેકેટ આપવામાં આવ્યા હતા, માળનાં વિસે મંડપ પણ નાનો પડયો હતો. આ છે આ મહોત્સવમાં બહારગામથી લોકોનો મેળો જામતો હતો બારેજાનાં ઇતિહાસમાં હું સૌ પ્રથમ વખત આ ઉપધાન તપનું આયોજન થયું હતું અને કાર્યકર્તાઓ ત્સાહ છે સાથે ભક્તિ કરી હતી. દર રવિવારે તપસ્વીઓને રાતા પુછવા પણ ૫૦૦ થી ૭૦૦
Page #639
--------------------------------------------------------------------------
________________
એ
વર્ષ ૧૧ અંક ૨૯-૩૦ તા. ૧૬-૩-૯૯ :
૨ ની ભીડ જામતી હતી. આ મહોત્સવ અને ઉપધાનનાં બારેજા ખાતે એક સંભારણ આ બની ગય ૪૭ દિવસ સુધી કઈને કઈ પણ જાતની તકલીફ વગર ઉપધાન તપની જ પૂર્ણાહુતિ થઈ છે.
* આ ઉપધાન તપમાં ૭ વર્ષ થી માંડીને ૭૦ વર્ષ સુધીનાં ભાગ્યશાળીઓ જોડાયા છે ઉપધાન ૮૫નાં આજકે મુંબઈ નિવાસી મણુંબેન મુલચંહજી સંઘવી, ઉમેઠમલજી જ કુટરમલજી કુઠનમલજી, કાંતિલાલ સાકળચંદજી ગોરધનદાસ છોટાલાલ, નરેશભાઈ * જમુભાઈ દલાલ, ચંચળબેન બાબુલાલજી ઉદાર ત્રિલે લાભ લીધો હતે.
શેઠ મોતીશા લાલબાગ-મુંબઈ–અત્રે પૂ. આ. શ્રી વિ. અમરગુપ્ત સૂ મ., ૬ પૂ આ. કશી વિ. ચંદ્રગુપ્ત સૂ. મ, પૂ. મુ. શ્રી સુભદ્ર વિ. મ., પૂ. સા. શ્રી પરમછે પ્રભાશ્રીજી મ., પૂ. સા. શ્રી સ્વયં પ્રભાશ્રીજી મ.. પૂ. સા. શ્રી સુરપ્રભાશ્રીજી મના
સંયમ જીવનના ૪૩ વર્ષ પૂર્ણ અને ૪૪ વર્ષમાં પ્રવેશ ફા. સુદ ૨+૩ ગુરૂવાર તા. ૨ ક ૧૮-૨-૧૯ના હોઈ તે પ્રસંગ મહા વ8 ૦)) થી ફો. સુઢ ૨+૩ સુધી ૪૫ આગમ પૂજા આ ત્રણ વિભાગમાં પૂજા તેમજ પ્રવચન આંગી વિ. ઉત્સવ યોજાયે હતો. - સુરત-અત્રે ત્રિકમનગર ખાતે પૂ. ગણિવર્ય શ્રી યશોરત્ન વિ. મ. ને પૂ આ શ્રી વિ. જગવ લભ સૂ. મ.ની નિશ્રામાં ફા. વ૮ ૩ ના પંન્યાસ પકવી થઈ.
- વડા ચૌટામાં પૂ. પં. શ્રી મુકિતદર્શન વિ. મ. ની નિશ્રામાં તા. ૨૧-૩-૯૯ ના છે ૨ બાલક બાલિકાની ચીત્યપરિપાટી જાઈ.
મુંબઈ–કાંદીવલી–શ્રી વાસુપૂજ્ય સ્વામી જિનાલયથી બોરીવલી શ્રી મહાવીર છે સ્વામી જિનાલય સુધી કાંદીવલીના આંગણે પ્રથમ જ વાર દશ-દશ મુમુક્ષો તેનોની
વષદાન યાત્રા તેમજ બહુમાન સમારંભ પોષ સુઢિ ૭ શુક્રવારના રોજ કાંઢીવલીથી ૬ મુમુક્ષુરને શેઠશ્રી સેવંતિભાઈ (ધાનેરાવાળા)ના સહપરિવાર તેમજ અન્ય મુમુક્ષારોની છે ર વષીદાનની યાત્રા રાજમાર્ગે થઈ ચંદ્રાવરકરલેન મથે પુરી થઈ. ત્યાર બાદ પ. પૂ. મુ. આ જ શ્રી જિનદર્શન વિ. મ. સા. મંગલાચરણ પ્રવચન ફરમાવેલ. ત્યાર બાદ દિક્ષાર્થીઓનું જ બહુમાન થયેલ. કક્ષાથી તરફથી ૧૧ હજાર રૂા. શુભ ખાતે આપેલ. ત્યારબાદ જુઠા છે જુઠા પુન્યશાલીઓ તરફથી ૧૦ રૂ.નું સંઘપૂજન થયેલ. બહારથી પધારેલ પુન્યામા- છે એની ભકિત થયેલ.
મુંબઈમાં પણ ૨૭ ડીસેમ્બર પિોષ સુઢ ૯ ના રવિવારના રોજ ભવ્યાતિભવ્ય કે સેવંતીભાઈ આદિને વષીદાનનો વરઘે વિશેષ પ્રકારે નીકળેલ. પોષ સુત્ર ૯ રવિવારના ર
Page #640
--------------------------------------------------------------------------
________________
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
રાજ પ. પૂ. આ. ભ. શ્રી ગુયશ સૂ. મ. સા., પ. પૂ. આ. ભ. કીર્તિયા સૂ. મ. સા. આદિની નિશ્રામાં શ્રીપાળનગરથી રાજમાર્ગો ફરી ચેાપાટી થઈ (પારસી જીમખાના) (રામનગરી) પાસે વિશાળ મંડપમાં વરઘેાડાની પૂર્ણાહુતિ થયેલ. હારા પુયાત્માઓને ગાદી ઉપર બેસાડીને સુંદર દ્રવ્યા વડે સાધર્મિક ભક્તિ કરેલ. ધૂપ-દીપક આપીને જઇ જા જાલશાક-વસ્તુપાલ-તેજપાળ જેવા મહાનુભાવાએ ભકિત કરી હેાય તે આછીપાતળી જેવુ દૃશ્ય જોવા મળ્યુ હોય તેવુ... લગતુ હતુ. દશે પૂજયશ્રી રૢ પ્રવચન ફરમાવેલ. ત્યારબાદ ગુરૂપૂજન તથા બહુમાનની સારી ઉછામણી થયેલ.
: ૦૧
ભવ્યાતિ ભવ્ય વર્ષીદાનના વરઘેાડા થયેલ. મહા સુ૪ ૧૩ ના અને મહા સુદ ૧૪ના રાજ ધાનેરા મુકામે પ્રવજ્યા ગ્રહણ કરેલ.
રા વરઘેાડા
૫. પૂ
કાકણેદેશે-મુંબાપુરીનગરે-મેરીવલી ચંદાવરકરલેન મધ્યે‘શ્રી મહાવીરસ્વામી ભગવાનના જિનાલયની દશમી (૧૦)મી શાગિરિ નિમિતે બૃહદ્ અષ્ટોતરી સ્નાત્ર સમેત પાઁચાહિનક જિનગીત મહાત્સવ ખૂબ જ સુંદર રીતે ઉજવાઇ ગયેા. ૫. પૃ. આ. ભ. શ્રી રામચંદ્ર સૂ. મ.ના શિષ્યરત્ના પ. પૂ. મુ. શ્રી જિનદર્શીન વિ. મ. સા. મુ. શ્રી મેાક્ષઇન વિ. મ. સા. આદિ ઠાણાની નિશ્રામાં પૂ. સા. શ્રી હેમપ્રભાશ્રીજી મ. આદિ ઠાણા તથા પ. પૂ. આ. ભ. રામચંદ્ર સૂ. મ. ના પટ્ટરરત્ન ગુરૂ આજ્ઞાને જીવનમાં બનાવી આજીવન ગુરૂચરણા પાસક. સુવિશાલ ગચ્છાધિપતિ પ. પૂ. આ. ભ. મહેાય સૂ મ.ના સૂરીપદ પર્યાયના ૨૫-૨૫ વર્ષીની મંગલ પૂર્ણાહુતિ ૨૬ માં વર્ષોંમાં મંગલ પ્રવેશ ઠા. વક્ર દ્વિ. ૧૪થી માગસર સુઢિ ૩ સુધી ભવ્ય મહે।ત્સવ ઉજવાઇ ગયા. માગ. સુષ્ઠિ ૨ ના રાજ મ`ગલમય દિને સવારે જિનમંદિરમાં શરણા વાઢ-પ્રભા તિયા, મહેનાના જિનાલયથી વાજતે ગાજતે સંધ, કાયમી આદેશ લેનાર તપસ્વી રત્ન શ્રી સંઘવી કાંતીલાલ ગીરધરલાલને ત્યાં પધારેલ ત્યાં સંઘપૂજન થયેલ. ત્યાંથી ધ્વજા સાથે સઘ વાજતે ગાજતે રાજમાર્ગે થઇ જિનાલયે પધારેલ. ત્યારખાઇ ખુભ મુહુતૅ ધ્વજા આદિના મગલ કાર્યક્રમ થયેલ. ત્યારબાદ પૂ.શ્રીએ મંગલાચરણ ફરમાવેલ ત્યાર બાદ નવકારશીની ભક્તિ થયેલ. દરેક પુન્યાત્માઓને ૫ રૂા.ની પ્રભાવના થયેલ. આ દિવસે પરમાત્માની ભવ્ય અંગરચના, જિનાલયના અપૂર્વ શણગાર–સેડા દિવાએની રેાશની સુંદર પેાથી જાણે જિનાલય તીથ સમુ લાગતુ હતુ..
માગસર વિક્રે ૮-૯-૧૦ પેાષ દશમીની સુંદર આરાધના થયેલ. અહત તેમજ સંઘમાં ૩ દિવસ એકાસણા પણ થયેલ. સારી સખ્યામાં આરાધકાએ લામ લીધેલ. દરેકને ૧૦૧ રૂા. ને શ્રીફળની પ્રભાવના થયેલ.
Page #641
--------------------------------------------------------------------------
________________
: શ્રી જૈન શાસન [અઠવાડિ] ૨ ( અનુ. ટાઈટલ ૨ નું ચાલુ ) એકવાર દારૂ ભગવંતે કહ્યું–આ સાધર્મિક છે. એને કહ્યું ચાલે, ઘરે લઈ ગયા. ૨ ? એવી સુંદર સાધર્મિક ભકિત કરી કે પેલા ભાઈ વિચારતા થઈ ગયા. પછી પૂછ્યું – છે
પૂજા કરી ? ના, મેં નથી કરી સાધમિ કે કહ્યું. બેને કહ્યું લો સેવાની જોડી-થાળી- ર કે પૂજાની સામગ્રીથી ભરપુર–પેલા ભાઈએ કહ્યું. મને પૂજા નથી આવડતી. બેને કહ્યું-બેટા,
પૂજન, ભાઇની સાથે જા, સરસ પુજા કરાવજે. પુજન સાથે ગયો. ભક્તિનો એવો રંગ $ લગાડી દીધું કે લે ભાઈ પુજા કરતે થઈ ગયે. મળેલી સંપત્તિ. સમય-ધન-બુદ્ધિનો છે 9 આવો સદુપયોગ થાય છે કે લાભ થાય.
જન્મતા ઉકાળેલું પાણી અને રાત્રિભેજન, કંદમૂળ, અભય પિતાનાં શરણે છે આવેલા આત્માઓના જીવનમાં પ્રવેશ ન પામે તેવી ચિવટ રાખનારા આજે પુણ્યવાનો છે.
( અનુ. પેજ નં. ૬૮૦ નું ચાલુ ) છે હૈયાની ધર્મ પરિતિની હીનતા સૂચવે છે. જ્યારે દીકરા સાથે તે પછી ય વાતચીત છે છે થશે પણ તારક રૂનો સમાગથે જ આણ કલ્યાણનો રસ્તો છે- તે ભાવના હૈયાની છે. છે. નિર્મલ પરિણતિ સૂચવે છે. માટે આપણે જે સાચું આત્મ કલ્યાણ કરવું હોય તે છે
હિયાની આવી પરિણતિ બનાવવા પ્રયત્નશીલ બનવું જોઈએ. સૌ ધર્માત્મા દેખાદેખીના જ છે પ્રવૃત્તિ ધર્મમાં ૫ ગલ બનવાને બઢલે પરિણતિ નિર્મલ કરવાના પ્રયત્નો આકરો : રે તે જ ભાવના સહ. વિરમું છું.
જેન શાસન” અઠવાડિક માલિકી અને તે અંગેની અન્ય માહિતી
-- ડેકલેરેશન -- ફર્મ નં. ૮ રૂલ નં. ૮ ૫ માલિકનું નામ : શ્રી મહાવીર ૧ મુદ્રક, પ્રકાશક, તંત્રી : સુરેશ કે. શેઠ
શાસન પ્રકા. ટ્રસ્ટ છે. ( ૬ સરનામું
: લાખાબાવળ 9 ૨ રાષ્ટ્રીયતા : ભારતીય
(જામનગર) ૩ પ્રકાશન સ્થળ : વઢવાણ શહેર
ઉપરોક્ત માહિતી સત્ય છે. (સૌરાષ્ટ્ર)
તા. ૧૨-૩-૯૯ સુરેશ કે. શેઠ 2 ૪ પ્રકાશનની સામયીક્તાઃ સાપ્તાહિક
પ્રકાશક
Page #642
--------------------------------------------------------------------------
________________
શ્રી જૈન શાસન (અઠવાડિક)
તા. ૧૬-૩-૯૯
રજી. નં. જી./સેન. ૮૪
છે. પૂજ્યશ્રી કહેતા હતા કે
-શ્રી ગુણદશી
પણી | SIJDI Lી
TIO6i6)
Oાટે સ્વ. ૫ . આચાયૅદેવેશ શ્રીમGિહelમચંદ્રસૂરીશ્વરજી મહારાજ હું
છે કે દરેક ધર્મકાર્યમાં અમારે ઉપદેશ જ કરવાનો છે આદેશ નહિ. ઉપદેશ પણ અમારી
જાતને આગળ લાવવા માટે નહિ. ભગવાનને માર્ગ દીપે અને નવા આવેલા ધર્મ પામે. અમારી જાતને આગળ કરીને ઉપદેશ કરીએ તો તે પ્રમાણે કરનારો તરી જાય
અને અમે ડુબી જઈએ. કે 3 સંસાર અટવી ભયંકર છે. અટવીમાં જો અનાદિકાળથી નાના-મોટાં, સુખી-દુઃખી
બધા જ અથડાય છે. જેને અથડાવવાથી બચવું હોય તેને અટવી ઓળખવી પડે. છે સીધે માગે મેક્ષે જવા નીકળેલ અટવી લંઘવા નીકળેલા મહાત્માને ભૂખ હોય તે
તે પેટની. વાંકા માગે થઈ સીધે માર્ગે થઈ મોક્ષે જવું છે તેવા જવાને પેટની જ 9 પીડા હોય. શ્રાવકને મનની ભૂખ લાગે તે તે તેને મારવાની મહેનત જ કરતે હોય. શ્રાવક મનની ભૂખ મારવાનો પ્રયત્ન કરે અને અવસરે પેટની ભૂખને કી
મારવાનો પણ પ્રયત્ન કરે. જ ધર્મ પામેલાને ધર્મ જ ગમે. અધમ કહિ ગમે જ નહિ. કદાચ કોઈવાર અર્ધ
ગમી જાય તે ભારોભાર દુઃખ થાય કે ન ગમવાનું ગમી જાય છે. '
અધર્મ ગમે તે ધર્મ પામેલો કહેવાય નહિ. આ સંસારની જેટલી સારી સામગ્રી તે બધી અધમ રૂપ છે, અધમ કરાવનારી છે. છે કે આપણે ધર્મ સામગ્રીથી જ પુણ્યશાળી છીએ તેમ લાગ્યું છે ? છે કે માન-પાનાહિ મળે તે પુર્યોદય છે, પણ જેને મળે અને ગમે તે પાઠય છે. છે કે હોશિયારીમાં ઘમંડ આવે તે તે પિતાનું અને જગતનું સત્યાનાશ કરે. આ કરાય છે. અને આ ન કરાય તેવો વિવેક ન કરાવે તે હોંશિયારી શા કામની? હું કે જે સાચાં-ખોટાને વિવેક ન કરાવે તે જ્ઞાન છે કે અજ્ઞાન છે ? કહેવાય જ્ઞાન પણ છે તે કામ કરે અજ્ઞાનનું.
જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) c/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લેટ-જામનગર વતી તંત્રી, મુદ્રક પ્રકાશક સુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ, કર્યું. .
Page #643
--------------------------------------------------------------------------
________________
Scread /w•છે .
जमा चाउविसाए तित्थ्यराणं । શાસન અને સિદ્ધાન્તા 3સમારૂં મહાવીર-પનવસાmi, છી રક્ષા તથા પ્રચારનું પત્ર- 9
KUL
તેઓ ભવસમુદ્ર
ત રી જા ય છે. પાપનિષ્કન્દન ધર્મસદન
છે કારયતિ ચે ! તારયતિ જવાળે સ્વતે જના:
કુલતેજનાઃ | જે પુણ્યાત્માએ સઘળાંય પાપાને નાશ કરવા સમર્થ એવું શ્રીજિનમંદિર અને ધર્મ પૌષધશાળા બનાવે છે તેઓ પોતાના કુળને અજવાળે છે અને આ ભવસ મુદ્ર સ્વય તરે છે અને બીજાને તરવા માટે આલંબન પુરું પાડે છે.
અઠવાડિક
એક ૩૧+૩૨
શ્રી જૈન શાસન કાર્યાલય :
યુત જ્ઞાન ભવના
૪૫, દિગ્વિજય પ્લોટ, જામનગર (રાષ્ટ્ર) 1ND1A
PIN• ૩ડા૦૦૬
(5
)
૦
Page #644
--------------------------------------------------------------------------
________________
ઇસ્લામ મત મેં જીવ યા કા પ્રચાર જીરૂ અલ્લાહ કે નામ સે જે ડા મેહરબાન ઔર બહુત રહેમ વાલા હૈ પશુએ કી શારીરિક સ્વતંત્રતા :
રસૂલુલ્લાહ સ. ને પશુએ કે ચીરને યા પહચાનને કે લિએ કિસી ગરમ વસ્તુ સે ઉન પર નિશાન લગાને સે સખ્તી સે મના કર દિયા ! એક બાર ગધેકા દેખા જિસકે ચેહરે પર નિશાની કે લિએ ઠાગા ( અગ્નિ ચિન્હ) ગયા થા તેા રસૂલુલ્લાહ બહુત ક્રેાધિત હુએ ઔર કહા : જિસને ભી યહ કિયા હૈ વહ ઈશ્વર કે આશીર્વાઢ સે વચિત રહેગા ।
:
-
પશુએ કી અલિ : કુરઆને હકીમ સૂરત અલહુજ ૩૨:૨૨ મે સ્પષ્ટ ક્રિયા ગયા હૈ કિ ના તા પશુએ ઠા માંસ ઔર ના હી ઉનકા રક્ત ઇશ્વર તક પહુ ચતા હૈ । ચતા હૈ । તે સિફ મનુષ્ય કા નિશ્ચય વ આજ્ઞાપાલન ।
વર તક પહુ
ઇસ્લામ ને પશુએ કે અધિકારાં કે બહુત મહત્વ દિયા હૈ ! ઔર આદેશ ક્રિયા હૈ કિ ઉનકે અધિકારે કી રક્ષા કરે !
મનુષ્ય કા
શ્રી અખુહુ રા જિયા ઠા કથન હૈ કિ એક ખાર રસૂલુલ્લાડુ ।। સ. ૫ સે સહાબા (ઉનકે સાથીગણુ) ૫ ને પ્રશ્ન ક્રિયા : ક્યા પશુએ પર સહાનુતિ કા પુણ્ય ભી મૃત્યુ કે પશ્ચાત મિલેગા ? હુંજૂર ૫ સ. ॥ ને ઉત્તર ક્રિયા : નિસ દેહ મિલેગા । હર જીવિત પ્રાણી પર સહાનુભૂતિ કા પુણ્ય મિલેગા ! હુર જિવિત પ્રાણી પર સહાનુભૂતિ કા પુણ્ય હાતા હૈ । ।। હદીસ-ભુખરી-શરીફ્ ॥
પશુ સે હમદર્દી વ ઉનકા સન્માન :
અબુ હુરરૈરા ।। રિજ કા થન હૈ કિ રસૂલ્લાહુ ।। સ. ॥ એક વેશ્યા વિષય મેં બતાયા હૈ કિ ભીષણ ગરમી કે દિન ઉસને એક કુત્તે કા દેખા ને પ્યાસ કે કારણુ અપની જીભ બાહર નિકાલે હુએ કુએ કે પાસ ચક્કર લગા ૨ડા થા । ઉસ ઔરત ને અપના મેાજા કુએ મેં ડાલકર ભિગાયા ઔર ઉસે નિચેાડકર કુત્તે કો પાની પિલા ક્રિયા । ઇસ પુણ્ય સે ઇશ્વરને ઉસકે સારે પાપ ક્ષમા કર દિયે :
શ્રી અખુહુર રા। રિજા કા થન હૈ કિ રસૂલુલ્લાહુ 1. સ. ।। એક ને બતાયા કિ એક સ્ત્રી પર ઇશ્વર કા ભયંકર પ્રકેાપ ઇસ લિએ હુઆ યેાંક ઉસને ખિલ્લી કા ખ'દી બનાકર ઉસે ભેાન વ પાની નહી ક્રિયા ઔર ના હી ઉસે સ્વતંત્ર છેડા જિસસે કિ વહુ અપના ભાજન સ્વય. ઢ સકે ! પૈગંબર મુહમ્મદ સાહબ પવિત્ર ગ્રંથ હદીસ મે' અપના ક્લામ ક્માતે હે
(અનુ. ટાઇટલ ૩ ઉપર)
-
Page #645
--------------------------------------------------------------------------
________________
જવા માટે હું જીવિજયસૂરીજેજી મહારાજની - બ ૧
wel zosu CUNNY W piedod PBU NOU YU120347
-તંત્રી.
riallar
૬ઠ્ઠાણી ,
પ્રેમચંદ મેઘજી ગુઢક
૮+લઈ) NO$EHR WOLEHYGLIG OM
(૪જ ) ન કરેe૪૪ કીરચંદ શેઠ
(જack૪)
•
K
NS • કવાર્ટઉફ "ઝાઝી વિઝા રા. શિna - Ana a
(૪૪)
વર્ષ : ૧૧] ૨૦૫૫ રૌત્ર સુદ ૧૪ મંગળવાર તા. ૩૦-૩–૯ [અંક: ૩૧-૩ર ૬ વાર્ષિક રૂ. ૫૦ આજીવન રૂા. પ૦૦ પરદેશ રૂા. ૩૦૦ આજીવન રૂા. ૬૦૦૦
1 પ્રકીર્ણક ધર્મોપદેશ :
-પ. પૂ આ. દેવ શ્રી વિ. રામચંદ્રસુરીશ્વરજી મહારાજા ૬ ૨૦૪૩,શ્રાવણ સુઠિ-૧૦/૧૧ મંગળવાર તા. ૫-૮-૮૭ શ્રીપાલનગર જૈન ઉપાશ્રય મુંબઈ
(શ્રી જિનાજ્ઞા વિરૂદ્ધ કે પૂ. પ્રવચનકારશ્રીના આશય વિરૂદ્ધ કાંઈ પણ લખાયું છે છે તો વિવિધ રામાપના. ( પ્રવચન ૩૧ મું ચાલુ)
અવ૦ ) ? જ આજે અનશન તપ તે મોટાભાગમાંથી નીકળી ગયો છે, જ્યારે જે મળે તે ૨ ૨ મેમાં નાખવા જોઈએ, મન થાય ત્યારે ય ખાય. આજે તે રોજ વ્યાખ્યાનમાં આવે છે છે તેવા માણસો પણ રાતે ખાનારા છે. જે વખતે જે મળે તે ખાનારા છે. ખાવું તે જ આ પાપ છે તેમ લાગ્યું છે? આપણે ત્યાં ખાવું તે ધર્મ નથી પણ પાપ છે પણ ૨. ખવરાવવું તે ધર્મ છે. મેક્ષસાધક ધર્મની આરાધના સારી રીતે થઈ શકે તે માટે છે
આ શરીર પાસેથી કામ લેવા માટે તેમાં થોડું નાખે તે તે અધર્મ નથી બનતું એ એ બાકી ખાવું તે અધર્મ જ છે. શ્રાવક સુપાત્રદાન આપ્યા વિના, સાધર્મિકને શકિત છે મુજબ જમાવ્યા વિના ખાય-પીએ નહિ. કેમકે, તેને ખાવા-પીવાનું છોડવું છે. ૨ ખવરાવવાનું શીખે તેનું ખાવાનું છૂટે. જ્યારે મન થાય ત્યારે ખા ખા છે જ કરે તે ખાવાનું છૂટે નહિ. આજે તમે સાજા–સારા રહો છો તે જ જ નવાઈ છે બાકી તે હોસ્પિટલમાં હો. મોટાભાગને ખાવાનો એ રોગ છે ૬ વળગે છે કે તપ કરવાની શક્તિ હોવા છતાં ય તપ કરવાનું મન થતું નથી ઘણું છે
Page #646
--------------------------------------------------------------------------
________________
૭૦૬ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
તા સારી રીતે ખાઇ-પી શકાય તે માટે ય તપ કરે છે. બહુ જુલમ થઇ ગયા છે! સભ્યજ્ઞાન-સમ્યકૃતપ અને આજ્ઞામુજબ સયમ એ ત્રણે ભેગા થાય અને પરિપૂર્ણ થાય તે મેાક્ષ મળે. આપણે મેાક્ષ જોઇએ છે? જેને મેાક્ષની ઇચ્છા પણ ન થાય તે શ્રાવક-શ્રાવિકા નહિ તેમ સાધુ થઈને બેઠેલાને પણ જો મેાક્ષની ઈચ્છા ન હાય તા તે સાધુ-સાધ્વી પણ નહિ, તેના તપ-જપ બધું નકામું જાય. ચારે પ્રકારના શ્રી સંઘ તે મેાક્ષમાના મુસાફર કહેવાય. આપણી મેક્ષે જવાની મુસારી ચાલુ છે ને? શ્રી જૈન શાસનને માનનારાને મેાક્ષ ન જોઇતા હાય તા તે જૈન પણુ બની શકે નહિ.
સભા
કે નહિ ?
: મેાક્ષની ઇચ્છા નહાયતા ચેાથું-પાંચમું –છ ું ગુહાણુ સ્પર્શે
ઉ : પહેલું ગુણુઠાણું પણ ન સ્પર્શે તે આગળના ગુડાણાની વાત શી કરવાની ? પહેલું ગુણુઠાણુ પણુ મેાક્ષની ઇચ્છાથી શરૂ થાય છે.
C
રાજી
આજે તે ગુણુઠ્ઠાણાનું ભિખારીપણુ' છે, ચેાથું જુઠાણુ પામેલા તે પેાતાની લાખ્ખાની રૂા.ની મૂડી ગમે નહિ. તેને થાય કે આના ઉપર રાગ થઇ ગયા, આમાં મઝા આવી ગઇ તેા આ મૂડી જ મને નરકમાં લઈ જશે. તમને પણ થાય કે– મારી પાસે આવિકા મઝેથી ચાલે તે પણ વાંધા આવે તેમ નથી તેા વધારે પૈસા સળગાવવા છે, માથે બેજો શુ કામ લઇને ફરૂ? પૈસા ભેગા કરેાને તેમ જ થાવ તેા પુણ્ય ખંધાય કે પાપ બંધાય ? કેટલે! પૈસે હૈાય તે તમને સાષ થાય ? તમને બધાને જ્ઞાન થયું છે કે નહિ તેમાં શંકા છે. તપની વાતમાં ૫૩ ફાંફા છે. આજે ઇ તિથિ છે? ક્યા ભગવાનનું કલ્યાણુક છે તે કેટલાને યાદ છે ? આ યાદ હાત તા માટે ભાગ તપસ્વી હેાત. ભગવાનના શાસનને સમજેલા જનાવરો પણ તપસ્વી થાય છે. આજે ઘણા દેશિવરતિધર તિય ચા છે, તેએ પણ સયબી હેાય છે. જૈનકુળમાં જન્મેલા જીવા પણ જો જૈનાચાર પાળે તેા યદુ તેમાં જાય નહિ, ખાવા-પીવાદિમાં સયમી હાય ઉપવાસને અનશન તપ કહ્યો છે એવું નથી, ઓછીવાર ખાય તે પણ અનશનમાં જાય. તમારે તેા ખધી ચીજ હોય પણ એક ચીજ એછી હેાય એટલે પત્તર ખાંડા, અનશન તા કરતા નથી જ્યારે . જે મળે તે ભાષાં વિના રહેા કે ન રહે!? ભાવતી અને અનુકૂળ ચીજ આવે તે! ટના પણ વિચાર કરો એટલે ઉણેાદરી પણ ગઈ. જે આવે તે ખપે તેથી વૃત્તિરક્ષેપ પણ ગયા અને તેથી રસત્યાગ પણ ગયા, જેમાં ખૂબ મઝા આવે તે ચીજના ત્યાગ કરવા
Page #647
--------------------------------------------------------------------------
________________
: gog
વર્ષ ૧૧ અંક ૩૧–૩૨ તા. ૩૦-૩-૯૯ :
કાયાને તેા રોજ લેશ કામમાં. ધમનાં
હાય તા કરે ? જો તમે આવુ કરો તે જેને ઘેર જમવા જાવ તે ય ધર્મ પામે. ભગવાના શાસનનેા બાહ્યતપ એવા છે કે જે ખાદ્યુતપ ખરાખર કરે તે ય ખીજાને ધમ રમાડી દે, તેના ઘરે આપેલો મહેમાન પણ જૈન થઇ જાય. મહેમાન માટે સારામાં સારી અનેક ચીજો બનાવે અને પે।તે માત્ર બે જ ચીજ ખાય તે પણ સામાન્ય. આપ્ણા તપની સાથે ત્યાગ વરેલા જ છે. પાંચમે બાહ્યતપ કાય ક્લેશ' નામના છે. આ આપવાના છે. તમે કાયાને લેશ કયા કામમાં આપે। ? સંસારનાં કામમાં કાયાને લેશ પડે એવુ કાંઇ કરો ખરા ? આપણી બધી ધર્મક્રિયા કાયાને કષ્ટ આપનારી છે. કાયાને કષ્ટ આપ્યા વિના એકપણ ધ ક્રિયા સારી ખરાબર થાય નહિ. જ્યારે યુ કષ્ટ આવે, મરતી વખતે ય ક્યુ કષ્ટ આવે તેની શી ખબર પડે ? જો કાયાને કષ્ટ આપવાની ટેવ પાડી હશે તેા ગમે ત્યારે ગમે તેવુ કષ્ટ આવે તે ય તે ગભરાય નહિ, ગમે તેવુ દુ:ખ આવે તેા ય તે અકળાય નહિ. મરતી વખતે જે જે કષ્ટ આવે ને તે જો ન વેઠાય અને દુર્ધ્યાન થાય તે ય દુર્ગતિમાં જવું પડે. શાસ્ત્ર કહ્યું છે કે- દેહે કષ્ટ મહાસુખ' શરીરને કષ્ટ આપવુ. તે આત્માના કલ્યાણુને માટે થાય છે. શ્રી ાથ કરપરમાત્માએ તે જ ભવમાં નક્કી માહ્ને જવાના હાવા છતાં ચ દીક્ષા લે ત્યાથી તેઓને કેવળજ્ઞાન ન થાય ત્યાં સુધી જમીન ઉપર પગ માંડીને બેસતા નથી. મેટેભાગે ધ્યાનમાં ઊભા હેાય છે, બેસવું પડે. તેા ઉત્કટ આસને જ બેસે છે. શ્રી ગણધર ભગવંતાઢિ મહામુનિએ પણ ઉત્કટાઢિ આસને બેસે છે પણ આરામભેર સુખાસને બેસતા નથી. તેવી રીતે મુનિને જરૂર પડે અને સૂવું પડે તે સૂવાની પણ વિધિ બતાવી છે, પાસું ફેરવે તે ય પૂજીને ફેરવે, ઊંઘમાં ય કાઇ જીવ ન મરે તેની કાળજી આજે માટેભાગે આ બધી વિધિએ નાશ
રાખે.
પામી ગઈ.
સભા છેવ ું સ યણ હેાય
એટલે ફેર પડે ને?
ઉ નથી કરવુ. તેનાં ખાટાં બહાનાં ન કાઢા. આજે પણ છેવડું સ યણ વાળા મનુષ્યા કેટલું કામ કરે છે ? કેવી કાળી મજૂરી કરે છે ? તમે પણ કેટલુ કામ કરો છે ? સ્વાથ હાય તા ખાધા-પીધા વિના લાકાના ક્લાર્કા ઊભા રહીને કામ કરો ને ? પ્રતિક્રમણમાં ઊભા થાવ ખરા ? નથી થતું તે ભૂલ ખૂલ કરો' પણ ખાટા ખચાવ કરશેા તેા વધારે પાપ લાગશે,
Page #648
--------------------------------------------------------------------------
________________
Got :
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
છઠ્ઠો બાહ્યતપસ લિનતા નામના છે એક જ સ્થિરાસને બેઠવાનું છે. અંગાપાંગને સ`કેાચીને રાખવાના છે. જેમ શરીરની સ`લીનતા કરવાની છે તેવી રીતે ઇન્દ્રિયાની અને ક્યાયેાની સ`લિનતા પણુ કરવાની છે. ઇન્દ્રિયા જ્યાં ત્યાં ભટકે છે ત્યાંથી પાછી વાળીને ભગવાનની આજ્ઞામુજબના શુભ યોગામાં પ્રવર્તાવવાની છે. આપણે જે કાંઇ થાડા ઘણા ધર્મ કરતા હાઇએ અને તે ઘણા લાગે તેમ જ સાષ હાય તેા આગળ વધી રહ્યા! આપણે જ્યાં બેઠા છીએ ત્યાં જે રહેવુ છે કે આગળને આગળ વધવાની ઇચ્છા છે? કષ્ટ વેઠવાની, સંહન કરવાની ટેવ પાડી હશે તેા ધાર્યું કામ કરી શકાશે, બાકી ટેવ નહિ પાડી હાય તા તેવા વખતે જીવને સમાધિ કાણુ આપશે ? સહન કરવાની ટેવ હશે તેા સમાધિ સારી રહી શક્શે.
મે એવા કેન્સરના દર્દી જોયા છે જેનાથી ખાઈ-પી શકાય નહિ છતાં યુ દુ:ખ સહન કરવાની ટેવ પાડી છે, કુટુંબને પણુ નહિ. આવી કેંશા હતી તે સમાધિપૂર્વક તે મર્યા. પાડી હાય અને રાઇ રોઇને જીવે અને મરે તે
મને કહે કે- હું બહુ મઝામાં છું. કહે છે કે મારી કાઇ ફીકર કરતા જો દુઃખ સહન કરવાની ટેવ નહિ ઇ ગતિમાં જાય ?
ખાદ્યુતપ
અભ્યતર તપ વધે નહિ તેના તપના પાષક ન હેાય તે તે કાયષ્ટ તપ પ્રાયશ્ચિત છે. તમે બધા પ્રાયશ્ચિત્ત. લ્યા છે ? પાપ લાગે છે ? આજે માટાભા પ્રાયશ્ચિત નમ્રતા જોઇએ નમ્રતા વિનય વિના આવે નહિ. વિનય આવે. શાસ્ત્ર હ્યું છે કે- આઠે પ્રકારનાં જેમ ગુણીજનેાની આગળ માથુ નમાવવાનું ત્યાં માથું ન નમાવવુ. તે પણ વિનય છે.
(ક્રમશ:)
છ પ્રકારના અભ્યંતર તપ છે. જેના માલ વગરના હાય. બાહ્યતપ ને અભ્યંતર માત્ર છે. અભ્યંતર તપમાં પહેલે પાપ લાગે તે પ્રાયશ્ચિત્ત લે. તમને લેતા જ નથી. પ્રાયશ્ચિત લેવા માટે ગુણીજના પ્રત્યે સાચુ બહુમાન હેાય તે કર્મીને દૂર કરે તેનું નામ વિનય છે. છે તેમ જે વિનયને ચેાગ્ય ન હાય
શ્રી મહાવીર શાસન : જૈન શાસનના પ્રતિનિધિ ~: ભૂપેન્દ્રભાઇ ગભરૂચ'દ કાઠારી :નાગતલાવડી જયશાલી એપાર્ટમેન્ટ નવસારી,
Page #649
--------------------------------------------------------------------------
________________
. મહાભારતનાં પ્રસંગો દ્વ
[ પ્રર્ડ રણ-૪૭ ]
~~શ્રી રાજુભાઇ પંડિત
(૪૭) હિડમ્બ રાક્ષસ સહાર
શસ્ત્ર વગરના શત્રુએ ઉપર કુરૂવ ́શીએ કઠેિ શસ્ત્રા ઉગામ્યા નથી, નિશાચર ! (હે રાક્ષસ !) સાબદો થા. હાથમાં શસ્રને લઇને આવ.’
લાક્ષાગૃહના દહન ખાઢ સુરગ વાટે હેમખેમ નીકળીને રાતભર ચાલતા રહીને જ ભીમસેને દરેક ભાઈ આદિને સલામત સ્થળે પહોંચાડી દીધા.
સૂર્યના પ્રચંડ તાપથી તરસે પીડાતા ભાઈએ માટે દૂર દૂરથી પણ ભીમે પાણી લઇ આવીને તૃષ્ણા શાંત કરી. અર્જુને જંગલમાંથી ફળાહાર લઇ આવીને મૂકતા દ્રૌપદીએ દરેકને જમાડયા પછી ફળાહાર કર્યા.
વિડેલ બંધુને પૂછીને ભીમસેન પાણી લેવા માટે ગયા. નજીકમાં પાણીના ખળ— ખળાટ થાં ત્યાં સરોવર સમજી તે તરફ જઇ સુંદર–મીઠું પાણી કુટુંબીજને માટે ભીમસેન લઇ આવ્યા ત્યારે દરેક સ્વજના ગાઢ નિદ્રામાં પેાઢી ગયા હતા.
કમળ પત્રના પુટમાં હાથમાં લાવેલા પાણી હાથમાં જ રહ્યા અને ભીમસેનની આંખમાંથી પાણી વહેવા લાગ્યા. એનુ મન દુ:ખી દુ:ખી થઇ ગયું.
હતા.
રેશમની સુંવાળી શય્યાના પેાઢનારા હસ્તિનાપુરના નરેશ આજે ખાડા–ટેકરાળી ભૂમિ ઉપર રાત્રિ પેાઢી રહ્યો હતા. જેની શય્યા આગળ કલરવ-મધુર સંગીત વાગતા રહેતા હતા તે નરેશની આગળ આજે શિયાલણાના ભેકાર અવાજે થયા કરતા જે શરીર ઉપર સ્તૂરી-ચંદન રસના વિલેપના થતા હતા આજે તેજ શરીર પગ નીચે કચડાતી ધૂળમાં આળેાટી રહ્યું હતું. સેવા કરવા આવેલા રાજાએ જેના ચરણ કમલને મહાષ્ટથી જેઇ શક્તા હતા તે જ ચરણેા આજે શિયાળા સૂધી રહ્યા છે.
ગૌરવપૂર્વક જે પહેલા વિમાનમાં ફર્યા કરતા હતા તે અર્જુન અહીં ગરીબની ઉંચ ઉંઘી રહ્યો હતા. રાહુ બનેલા જેના ખાહુએ શત્રુના યશચંદ્રને ગ્રસી જતા હતા તે પણ વિલ ખધુના આદેશથી આજે ક્લેશ સહન કરી રહ્યા હતા.
અમારી ગાઢમાં રમત કરનારા આ બન્ને નાના ભાઈએ આજે દરિદ્ર મુસાફર બનીને ધરતીની ગેાઢમાં પેાઢી રહ્યા છે.
. જેના ખેાળામાં સૂઈને – ૨મીને મેટા થયેલા એ માત્તા કુંતીને અમે ધરતી ઉપઃ સુવાડી દીધા. અરે રે !
અને શિષિરના ફુલ જેવી સુકુમાર આ દ્રુપદ રાજાની રાજપુત્રી ભૂમિ ઉપર કષ્ટની
Page #650
--------------------------------------------------------------------------
________________
૭૧૦ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) નિદ્રા લઇ રહી છે. આવી દુ.ખન્ન દશા છતાં વધુ દુ:ખ તે એ છે કે-એને જોઇ રહેલા
ભીમ જીવે છે.
આ રીતે પૂર્વના વભવી દિવસે સાથે હાલની દુ:ખદ ઇશાની વિચારણા કરતાં દુઃખી-દુ:ખી થઇ ગયેલા ભીમ વિલાપ કરી રહ્યો હતા.
એવામાં જ એક ભીષણ રૂપધારી રાક્ષસી ભીમ તરફ આવવા લાગી. ભીમના પડછઢ શરીર તથા કામદેવ જેવા રૂપથી મેહાઇ ગયેલી તે રાક્ષસી સુંદર યુવતીનું રૂપ ધારીને ભીમ પાસે આવી પહોંચી.
ભીમે પૂછ્યુ તુ' કાણુ છે ?
રાક્ષસીએ કહ્યું – હું જગતને વિડંબના કરનાર હિડ બ નામા રાક્ષસની કુંવારી હિડમ્બા નામની બહેન છું. મારા ભાઇને આ જગલમાં મનુષ્યની ગંધ આવતા તેણે મને શેાધ કરીને મનુષ્યને ઉપાડી લાવવા મેાકલી છે. (અહીં મનુષ્યેા વિચરી શક્તા નથી.) પણ તમારા રૂપમાં આસકત બનીને હું તે કામ ભૂલી જઇ તમારી સાથે લગ્ન કરવાની ઇચ્છાથી સુંદર ચુવતીનું રૂપ થયું છે. તે મેં તમને મારા પતિ તરીકે સ્વી– કાર્યા છે તેથી મને અવગણશેા નહિ. મારા સહચાર પામ્યા પછી હું ડબ રાક્ષસ તે શું ખીજા પણ કાઈ શું કરી નહિ શકે.
ભીમસેને હ્યું અમારે તેા આ એક દ્રૌપદી જ પત્ની રૂપે પર્યાપ્ત છે. માટે તારી મારે જરૂર નથી. વળી અમારી જેવા શક્તિધરાને તારી જેવીના સહાયની જરૂર પણ નથી.
હિડમ્બા ફરી એલી હું તા તમને મનથી વરી ચૂકી છું. હવે તમને જે ગમે તે કરા. પરંતુ હમણા મારી પાસે ચાક્ષુષી' (સર્વાંત્ર પ્રકાશ કરનારી) વિદ્યા છે તે
સ્વીકારા,
-
આમ કહેતા ભીમે તે વિદ્યા સ્વીકારી લીધી.
આ તરફ ભયાનક અટ્ટહાસ્ય કરતા હિડમ્બ રાક્ષસ આવી પહેાંચ્યા પેાતાની બહેનને કામાત જોઇને તેના ઉપર ગુસ્સે થઇને તે રાક્ષસ પહેલા તેને જ હણવા ઢાડયા આથી વચ્ચે જ તેને ભીમસેને લલકર્યાં કે - સ્રીએ સામે હાથ ઉગામતા શરમાતા નથી ? લાજ-શરમ વગરના, હું છું ત્યાં સુધી તને સ્રી ઉપર હાથ ઉગામવા નહિ *ઉ.’
આટલુ* સાંભળતા ધૂંઆ-પૂંઆ થયેલા રાક્ષસ ભીમસેન તરફ દોડચે. પણ ભીમે કહ્યું કે અમે કુરુવ’શીએ શસ્ર વિષેાણા શત્રુએ ઉપર પ્રહાર કરતા નર્થ. માટે હું નિશાચર ! શસ્ત્ર લઇને યુધ્ધ કરવા આવ.
Page #651
--------------------------------------------------------------------------
________________
છ વર્ષ-૧૧ અંક-૩૧ | ૩૨ : તા. ૩૦-૩-૯૯
: ૭૧૧ ) આથ. હિડમ્બે વૃક્ષને જડમૂળથી ઉખાડી નાંખીને ભીમ તરફ ફેંક્તા ભીમને ૨ જ છાતીમાં વારતા ભીમ મૂઈિત થઈ ઢળી પડયો ભીમે પણ હિડમ્બ ઉપર વૃક્ષને પ્રહાર ક કરતાં તે પાક મૂછિત થઈ ગયો હતો. પણ તેની મૂર્છા પહેલા દૂર થઈ જતા જ તેણે કે ૨ ભયાનક સિંહનાદ કરતા યુધિષ્ઠિરાઢિ જાગી ગયા.
કુંતીએ હિડમ્બાને પૂછયું – તું કેણ છે ?'
હિડર બાએ બધુ કહીને કહ્યું – ભીમને હમણાં હિડમ્બે મૂર્શિત કરી નાંખે છે કે જ જલ્દી જાવ.
અજુ નાદિએ ઉપચાર કરતાં ભીમ ભાનમાં આવતાં જ હિડમ્બ તરફ દોડતો રે ન હસે પણ રે ધિષ્ઠિરે તેને અટકાવતા કહ્યું કે – તે કામ અર્જુનને કરવા દે. પણ ભીમ જ કે પોતે જ હિડમ્બ સામે દેડયો. બન્નેનું ભયાનક દ્વધ યુધ્ધ જામ્યુ. બને એક બીજાને
પછાડતા હતા ત્યારે પ્રચંડ શક્તિશાળી હિડમ્બને જાણીને યુધિષ્ઠિરે અર્જુનને કહ્યું – દિ છે અને ઉતાવળ કર હિડમ્બને હણી નાંખ.
આ વાત થઈ રહી ત્યાંજ ભીમે હિડમ્બને બેય હાથેથી ગળું દબાવીને મારી જ નાંખ્યો. આથી હિડમ્બાને ભાઈના વધથી દુઃખ થયું પણ યુધિષ્ઠિરે તે દૂર કરી નાંખ્યું. કે
ત્યાંથી પ્રયાણ આગળ લંબાવ્યું. ભીમ યુધિષ્ઠિરને હાથ પકડીને ચાલે છે. અને ૨ એ ભાઈએ તેની પાછળ છે. તેની પાછળ અર્જુન અને પછી કુંતી અને દ્રૌપદી તથા ઇ હિડમ્બા આકાશ માગે એમ જઈ રહ્યા છે.
આગ ળ જતાં માતા કુંતી થાક – તરસથી પીડાયા. તરસ દૂર કરવા ભીમાજુન . છ પાણી માટે ગયા પણ પાણી વગર પાછા ફર્યા. છેવટે હિડમ્બા પાણી લઈ આવી. આ
એક વાર પ્રૌપદી વનખંડની રમણીયતા જોતી હતી ત્યાં જ એક વાઘ તેની તરફ છે જ દોડો. ભયભીત થયેલી દ્રૌપદી ઘણે દૂર સુધી ભાગી પરંતુ શરીરના અંગેના ભારથી ૩ વધુ ભાગી ન શક્તા. વાઘ તદ્દન નજીક આવી ગયો. હમણાં જ એક જ તરાપમાં દ્રૌપદી ૯ ઇ હતી ન હતો થઈ જાય તેમ હતું, પણ
પણ લીલી વેલથી જમીન ઉપર રખા દેરીને દ્રૌપદી બોલી કે – જે મેં મારા જ પ્રાણનાથ સાથે સત્યરેખા (સતીવ્રતને) ઉલંધુ ન હોય તે હે વાઘ તું પણ આ રેખા ૨ ઉ૯લંઘી નહિ શકે.” અને વાઘ સતીત્વના પ્રતાપે ત્યાંને ત્યાં જ રૂાઈ ગયે.
પણ હવે કુટુંબીજનોને રસ્તે ભૂલી ગયેલી દ્રૌપદી આમ તેમ ભમતી હતી ત્યાં જ જ ફટાટોપ સાથે ફૂંફાડા મારતે ફણિધર ડંખ દેવા સરકત આવે ત્યાં પણ દ્રૌપદીએ કે સતીત્વના ભાવથી સર્પના ડરથી મુકિત મેળવી.
Page #652
--------------------------------------------------------------------------
________________
૭૧૨ :
બીજી તરફ પાંડવા દ્રૌપદીને શેાધી-શેાધીને થાક્યા પણુ જવા તૈયાર થયેલા પાંડવાને જોઇને હિડમ્બા દ્રૌપઢીને શેાધી લાવી.
આથી કુંતીએ કહ્યું – વત્સે ! તારા ભયાનક જગલમાં પ્રત્યુપકાર તે. કરી શકીએ તેમ નથી છતાં તું કાંઇક માંગ.
હિડમ્બાએ કહ્યું-ભીમને મેં પતિ તરીકે સ્વીકાર્યા છે, તેની સાથે મારા લગ્ન કરી દો. કુંતીએ તથા દ્રૌપદીએ ઉત્સાહપૂર્વક અનિચ્છાવાળા ભીમને હિડમ્બા સાથે બળાત્કારે પરણાવ્યા. દૈવી શક્તિથી સુંદર રાજમહેલમાં રહેતા ઘણા સમય હિડમ્બા– ભીમે પસાર કર્યાં. એકવાર હિડમ્બા ગર્ભવતી મની.
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
ચાલતા ચાલતા એકચક્રા નગરી આવતા પાંડવાએ હિડમ્બાને ભાર હિડમ્બના આવાસે પાછા ફરવા અનુજ્ઞા કરતા હિડમ્બા પાછી ફરી. પાંડવા એ એકચ ાનગરીમાં પ્રવેશ કર્યાં.
-
ન મળતા મરી
* નવા મળેલા સહકાર
૫૦] પ્રવિણકુમાર શેઠ મુ`બઇ તરફથી પૂ. સા. શ્રી નિવેદરત્નાશ્રીજી મ, ના સમ જીવનનાં ૨૧માં વર્ષમાં મૉંગલ પ્રવેશ નિમિત્તે પૂ. સા. શ્રી રાજન િતાશ્રીજી મ. ની પ્રેરણાથી
૫૦′ રાજુભાઇ દિનેશભાઇ શેઢ
મુંબઈ તરફથી પૂ. સા. શ્રી ભક્તિ તિાશ્રીજી મ. ના સચમ જીવનનાં ૯માં વર્ષમાં મંગલ પ્રવેશ નિમિત્તે પૂ. રા. શ્રી રાજદર્શિતાશ્રીજી મ. ની પ્રેરણાથી ભેટ.
૫૦૧] શ્રી વિશા એશવાળ જૈન વે. મૂ. પૂ. સંધ, કાશીપુરા-રસદ આજીવન સભ્ય.
શાસન સમાચાર
સુરત :– અત્રે ગેપીપુરામાં પૂ. આ. ભ. શ્રી વિજયરામચ દ્રસૂરીશ્વરજી મહારાજાની ગુરૂમૂર્તિની પ્રતિષ્ઠા શ્રી રામચંદ્રસૂરીશ્વરજી આરાધના ભવનમાં પૂ. આ. શ્રી વિજય મડેાયસૂરીશ્વરજી મહારાજાની નિશ્રામાં મહા વ૪ ૫ ના ભવ્ય મહેાસવ સાથે થઇ હતી મહા સુદ ૪ થી મહા વ૪ ૬ સુધી અષ્ટોત્તરી સ્નાત્ર સહિત ઉત્સવ યેાજાયા હતા.
વિક્રોલી :- અત્રે હજારીબાગ ખાતે પૂ. આ. શ્રી વિજય કીતિ યશસૂરીશ્વરજી મ. ની નિશ્રામાં ભેારાલ નિવાસ સંધવી મગનલાલ કસ્તુરચંદૅ પરિવાર તરફથી કુ. હેતલમાકુરીની દીક્ષા મહા સુદ્દે ૧૪ ના ભવ્ય મહાત્સવ સાથે થઇ, વરસીઢાનના વરઘેડા સુદ ૧૩ ભવ્ય નીકળ્યેા હતેા.
Page #653
--------------------------------------------------------------------------
________________
છે ક પ્રેરણામત સંચય - ૬
– શ્રી પ્રજ્ઞાગ. છે કા કા કા કરકસર - ફરજ છે
૪ સાધુ સંસારનું અનુમોદન કરે જ નહિ - આજે પૈસાના લોભને લઈને તમે મા-બાપને, ભાઈ-ભાંડુને અને પરણીને જ જ લાવ્યા તેને વ ભૂલી ગયા. પૈસો જ તમારે પરમેશ્વર થવાથી, પૈસા માટે ગમે તેમ છે ર કરવામાં કાંઈ જ વાંધો નથી, તેમાં પાપ પાપ કરાય નહિ તેમ તમારા હૈયામાં ૬ લખાઈ ગયું છે.
આરંભ અને સમારંભ આ બે પાપને છોડી દે પણ જૂઠ, ચોરી, અનીતિ, અન્યાય, બેવચનીપણું, વિશ્વાસઘાત કરાય નહિ, જેવા માણસ તેવા ભાવ નહિ બધા જ ૬. સાથે સરખી રીત- આ બુધિ જે જળવાઈ રહી હતી તે તમારા હૈયાં કુણાં હોત છે પણ તેમ નથી. તેથી જ આજે મા-બાપ રોતા હોય અને છોકરા ને તેની વહુ છે જ લહેર કરતા હોય તેવો યુગ આવી ગયે.
સંસ ૨ ભૂંડ સમજાય તેમ નથી, આ પાપ ભૂંડું તે ય સમજાય તેમ નથી. છે અમારા માટે તમારો શું અભિપ્રાય ? સાધુ સમજે શું ? વ્યવહારૂ ચલાવવા તમે જ
જેટલાં પાપ કરે છે તેને સાધુ પુણ્ય કહે, સારા કહે તો તે સાધુ તમને સારા ૨ છે લાગે ! આ સાધુ પાસે સમજવા જવાને બદલે તક મળે તે તમે સાધુને સમજાવવા છે
જાવ છો. ઘણાં ગૃહસ્થોએ સાધુઓને સમજાવી દીધા માટે સાધુઓમાં ફૂટ પડી છે ! છે તમે જે સમજુ હોત તો વાંધો ન હોત. સાધુ સુખમય સંસારને ખરાબ જ ૬ છે કહે તેને અનુમોદન આપે જ નહિ. “અમે માંદા હોઈએ તે સાધુ વૈદ્ય ન બને. અમને ૨ છે આપત્તિ હોય તે સાધુ જેવી ન બને. સંસારના કામમાં મંત્ર-તંત્ર ન જ કરે.” આવી છે છે જે તમારી શ્રધ્ધા હોત તે લીલાલહેર હેત. સાધુ તે સુખીને સુખ છોડવાનું અને તે ૨ દુઃખીને દુઃખ ભેગવવાનું જ કહે
માટે તમે ડાહ્યા થાવ. સમજી જાવ કે આજે અમે ઘડા પણ સુખી છીએ તેa જ આડાહાથે પુણ્ય કર્યું છે માટે માટે તે પુણ્ય પૂરું થાય તેટલી જ વાર છે જ છે. રાજાઓના રાજ ગયા, પ્રધાને ૨ખડતા થયા, કરોડપતિ કંગાળ થયામાટે જ હજી સમજી જાવ કે પાપથી દુઃખ જ આવે માટે પાપ બને ત્યાં સુધી થાય જ નહિ. જ
જ
Page #654
--------------------------------------------------------------------------
________________
- ૧૪ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) પુણ્ય શોધી શોધીને કરાય પણ તે માટે સાધુ પાસે દુઃખ કઢાવવા અને સુખ છે કિ મેળવવા તે ને જ જવાય. આ વાત જ નહિ સમજે તે સંસારમાં ચાર ગતિમાં છે ૨ ચોર્યાશી લાખ નિમાં ભટકવા જવું પડશે!
તે ભાવિ ભદ્રંકર બને!
તમારાથી બીજુ કાચ ન થઈ શકે પણ આટલું દરરોજ યાઢ કરો કે–“હું . 4 અનાદિ છું. અનાદિકાળથી નરકાઠિમાં ભટકતે ભટકતો અહીં આવ્યો છું. મેહના છે
યેગે જનમવું પડયું છે. જ્ઞાનીએ જનમને પાપ કહે છે છતાં આ મનુષ્ય જન્મના ૨ વખાણ કરે છે, સારા કહે છે તે એટલા માટે કે, મને આદેશમાં, બાર્ય જાતિમાં, છે આર્યકુલમાં તેમાં ય જૈન જાતિમાં અને જેનકુળમાં જનમ મળ્યો છે. મને જનમતાંની આ સાથે જ શ્રી અરિહંત પરમાત્મા જેવા દેવ, તેમની આજ્ઞા મુજબ આ સંસારને છે ૨ ત્યાગ કરી ત્યાગ ધર્મને બતાવનારા. સુગુરૂ મળ્યા છે, ત્યાગમય ધર્મ સાંભળવા મળે ર છે. માટે આ જનમ સારે છે. તેમ જ યાઢ આવે છે? જો આ યાદ આવે છે ઝટ મેક્ષ છે જ યાદ આવે. પછી તેને થાય કે મારે દર્શન-પૂજન, વ્યાખ્યાન શ્રવણ વગેરે જે કાંઈ કે ધર્મ કરવાનું છે તે મેક્ષ માટે જ કરવાનું છે તેથી જ તેને સમજાય કે- ઘર–પેઢી૨ પૈસા ટકાટિ ભૂંડા છે. કુટુંબને સંગ પણ ભૂડે છે. તેમાં ફસાવું તે માર્યો જ જાઉં. છે તેને માટે કરેલાં પાપ મારે જ ભોગવવાના કેઈ સાથે આવે નહિ. મેં કરેલા કર્મ તે મુજબ જ મારે જવું પડે.” આ વિચારને અનુસાર જીવન જીવવા માંડો તે તમારા ર જીવનમાંથી ઘણું ઘણું પાપ ઘટી જાય અને ભવિષ્ય સુંદર બને.
આજ્ઞા ભૂલાવાથી નુકશાન આત્માને જ !
આજે મોટા ભાગને પા૫ યાદ આવતાં જ નથી. પાપથી પાછાં ફરવા માટે, જ છે બધા જ પાપ યાદ્ધ કરવા માટે અને ફરીથી નહિ કરવાનો નિર્ણય કરવા માટે જ
પ્રતિક્રમણ છે. તે સૌથી દુઃખદ વાત તે એ છે કે પ્રતિક્રમણ કરનાર જ થોડાં અને છે જ તેમાં ય મોટેભાગ માત્ર પાઠ જ બોલે પણ આત્મા સાથે વિચારે નહિ. અડી કેઈની ર ટીકા કરવાનો આશય નથી પણ સુધારવા માટે આ વાત છે. પાઠ તે પોપટ પણ ઇ બેલી જાય. અને આજે તે તમે ઘણા આગળ વધ્યા ! કે બધું રેકર્ડ” માં ઘાલ્યું. ૨ છે એટલે હૈયામાંથી અને મોઢામાંથી ય નીકળી ગયું. હવે તમારે કશું ભણવાની જરૂર ૨ નથી. બધું રેકર્ડ જ બેલશે. આવી રીતે શ્રી નવકારાદિ સૂત્રે રેકર્ડ વાં ઘાલવા જ છે તે શ્રી નવકારાદિનું અપમાન છે, તિરસ્કાર છે, તેના પરના સદભાવનો અભાવ છે.
Page #655
--------------------------------------------------------------------------
________________
વર્ષ-૧૧ અંક-૩૧/૩૨ : તા. ૩૦-૩-૯૯
: ૭૧૫
તે નવકાર સાંભળતા સાંભળતા મરે તો ય દુર્ગતિમાં જ જાવ. શ્રી નવકાર સાંભળતા તા બહુમાન થવુ જોઈએ, હાથ જોડાવા જોઇએ. જ્યારે રેકર્ડમાં ખેલે ત્યારે સીગરેટ પીતા પીતા, ચા—પાણી પીતા પીતા, ગપ્પા મારતા સાંભળે તેને નવકારનું જ કર્યુ” કહેવાય ને ?
અપમાન
* તમારા વર્ષે ઓછા પડે ;
ગણાય છે અને તે હરામખારીની જિૠગીના વ
આ
જૂએ
ગભરાઈ
અહીંથી આપણે બધાએ જવાનું છે. અહીંની કારવાઇને અનુસારે ગતિ થવાની છે. તમારી હેાશિયારી, હરામખારી જગત જોઇ શકતું નથી, સમજતું નથી. હરામાર પેાતાને હરામખાર નથી માનતા તેવા લેાકેાથી જ જગતમાં ઉપદ્રવ વા છે. છતા પણ તમારા આ ગાંડા જગતમાં હરામખારી તે ગુના જ યુનાની વર્તમાન કાયદામાં પણ સજા છે- જો એક માણસની દુનિયામાં ત માનેલા પાપેાની- સજા કરવા કાટ એસે તેા તેની ખૂટે. આજે કયાને જાણ કાયદાને અને પેાતાની જાતને વાંચે જાય ! વર્તામાનમાં આટલી સજા થાય તેવી હરામખારીથી પક્ડાયા નથી પણ તે હરામખારીની સજા થવાની છે આટલું માના તે ચ કામ થઇ જાય, તમે હજી પાપથી એન્નુમ ઢાચ ન છૂટી શકે પણ પાપને પાપ માનતા થાવ તા ચુ આવી જાય. તમે લેાકેા જાગે! માટે અમે રાડા પાડીએ છીએ. તમે નિદ્રાથી જાગે... માહથી મસ્ત બનેલા દુનિયાના જીવા જાગતા ભૂંડા, તે જેટલુક જાગે તેટલા વધારે અનથ કરે. પેાતાની જાત માટે યુ અનેપર માટે ય માટે જ ભગવાન કહી ગયા કે તમે સમજે. સમજ્યા વગર્ ઠેકાણું પડશે નહિ,
પલટા
માહ
સારા
તમારામાં જાગેગા...
ઊંઘતા
* ઘચીના ખેલ જેવા આપણે :
દુઃખ
શરીર અનાઢિથી મે વળગાડેલુ છે, જે જીવ જન્મે તે શરીરને મનાવે, જન્મ તે જ રાગ છે. જન્મે તેને સુખ અને સુખની સામગ્રીની જરૂર પડવાની પ્રમાણમા તેને મળવાની તેમાં તેને રસ આવવાના દુ:ખ આવે તે તે યારે જાય, ક્યારે ન્તય તેમ વિચાર કરવાના અને સુખ મેળવવા ફાંફા મારવાને રચ્ મેક્ષ તેને યાદ નહિ આવવાના, ધર્મ કદાચ યાદ આવે તે સુખ મેળવવા અને દુ;ખ કાઢવા માટે કરવાના સરવાળે ઘાંચીના ખેલની જેમ ત્યાંને ત્યાં ફરવાના. ઘાંચીના બેલને ફેરવવા આંધળા બનાવવા પડે તેમ તમે આમાં છે. સુખ છે...આમાં સુખ તેમ જૂએ તે મેળવવા પ્રયત્ન ય કરો. સુખ આવે એટલે નાચવા માંડા અને દુ:ખ
Page #656
--------------------------------------------------------------------------
________________
૭૧૬ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) ઇ આવે એટલે રોવા માંડે. અને આમ સુખમાં નાચીને અને દુઃખમાં રેઇને દુર્ગતિમાં ઇ જાવ. આમ ઘાંચીના બલની જેમ ફર્યા કરવાના...!
-દેવ-ગુરૂ-ધર્મને તે જ ઓળખે : છે દેવને ઓળખવાની તમારે જરૂર ખરી કે જે દેવ કહેવાતા હોય તે ચાલે? કે તમે કહે છે કે, માટીનું ભાજન લાવવું તે ય જોઈને લાવવું પડે, ખાવા માટે છે. ૨ શાક લાવે તે તે ય વાસી–તાજુ જોઈને લાવે અને અહીં બધા મોઘા ચાલે? આ
આજના લેકેને દેવ-ગુરૂધર્મને જ ઓળખવાની ચિંતા નથી બાકી બધામાં જ માથાફેડ કરે છે! દેવ પણ તેને માને છે “ચમત્કારીક હાય ! ગુરૂ પણ તે જ ગમે, કે જે બધી વાતમાં આશીવાદ આપે છે. સારાં કપડાં પહેરે તે બધા જ સારાં કહેવાય ? તમારે ત્યાં સારાં કપડાં પહેરીને આવે અને પાંચ-પચ્ચીશ હજાર માંગે તે એકદમ જ છે આપી દો ? ગૃહસ્થ તરીકે બોલાવો, ખવરાવ પણ સૂવાનું કહે તે શું કહે ? તે તે અજાણ્યાને હજી ખવરાવાય પણ સૂવરાવાય કે પૈસા ધીરાય નહિ તે સમજે છે. જ
તેમ અહીં જે દેવ-ગુરૂ-ધર્મને નહિ. એાળખ તે તમે જ રખડી મરવાના છે, આ
નુકશાન તમને જ થવાનું છે. દેવની પૂજા કરવાથી, સાધુની સેવા કરવાથી કે થેરે છે છે ઘણે ધર્મ કરવા માત્રથી કાંઈ કામ ન થાય. જે કાળમાં વેપારી લુચ્ચાં થયા હોય તે છે તે ગ્રાહકે સાવધ થવું પડે. આ દેશમાં આજે વેપારી લુચ્ચા થયા છે. આમ જ બેલવું તે અમને ગમતું નથી. પણ શું થાય? તેવી રીતે ધર્મની વાત કરનાર
લુ ન હોવું જોઈએ પણ આજે છે. શાસ્ત્ર જ પાંચ વંકનીક અને પાંચ અવંદનીક જ કહ્યો છે. પણ તમે આ બધું ભણતા જ નહિ, સમજતા જ નહિ, ધમમ મૂરખ જ જ રહેશે સંસારમાં ભટકવું હોય તેને આ વાત ગમે જ નહિ. જેને સંસારનો ભય ૯ છે લાગે, મેક્ષની ઈચ્છા થાય તેને જ ધમને ખપ પડે. તે જ સાચી રીતે દેવ-ગુરૂ- જ ધમને ઓળખી શકે. - સમજે તે કલ્યાણ થશે ?
એ યાદ રાખો કે જેટલાં છેટાં કામ, જેટલી બેટી વાતમાં જે રસ છે { આવ્યું, તેના પ્રણેતા આપણે થઈએ તે આપણા માટે સદગતિ નથી. ભગવાન કહે ૨ . અમે તે ધર્મ-અધર્મ બતાવીએ ધર્મમાં તે શકિત છે કે સુખમાં શાંતિ આપે, છે એ દુઃખમાં સમાધિ આપે અને સાથે રહે અને છેક મેક્ષમાં લઈ જાય.
કર્મસત્તાએ ધર્મ સત્તાને કહ્યું છે કે, “જે જીવ ભગવાનની આજ્ઞા મુજબ ધર્મ
Page #657
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૧૧ અંક ૩૧-૩૨ તા. ૩૦–૩–૯ :
: ૭૧૭
૬િ કરશે, ધર્મને અનુકુળ થઈ રહેશે તેને હું સારામાં સારી સહાય કરીશ. પણ જે જ છે જીવ ભગવાનને, સાધુને અને ધર્મને ઠગશે છતાં ધર્માત્મા ગણાશે તેનું પુણ્ય પૂરું થઇ જ થાય એટલી વાર છે. પછી હું તેને જોઈ લઈશ.”
આ દાત સમજવી હોય તે પહેલાં તમે સમજો કે સાધુ અર્થ-કામના જ ત્યાગી જ હોય. તેને અર્થ-કામ એવા શત્રુ લાગ્યા છે કે મારે જોઈએ જ નહિ. છે તે બેના પરની શત્રુતા જીવતી જાગતી રહે તે સાધુ જ ભગવાનને સાધુ છે. છે તમારે ય વ્યાપક બનવું હોય તે અર્થ-કામના વૈરી બનવું પડશે. તમારે બધાને
અર્થ—કામમાં બેસવું પડયું છે, તે બે રાખવા પડયા છે, તેની સાથે રહ્યા છે છે પણ તે બે ના પર હૈયાથી તે ભારોભાર ‘ષ જ છે કે તેમ માનું ને? સુખ અને છે સુખના સાધન પર છેષ જાગ્યા વિના વિરાગ આવતું જ નથી. તેટલા માટે જ જ અમે ઘર પેઢી, પૈસા-કુટુંબાદિનો સંગ ખરાબ તેમ જ બોલીએ છીએ. આ જ બોલવાથી કામ ન થાય પણ અમારા ય હૈયામાં 'બેઠવું જોઇએ. અમારે ય જે
સંસારી કુટું બી આવે અને કુટુંબી તરીકે તેના પર જે રાગ થાય તે અમારી જ સર્વવિરતિને ધકકો લાગે છે. અમે તે બધાને છોડીને કેમ આવ્યા ? તે ખરાબ કરનાર છે જ છે. આત્માનું અહિત કરનાર છે તેમ સમજને જ તે બધાને છોડયા ને? સાધુ © થયેલાને જે આખા કુટુંબને તારવાનું મન થાય તો તે સાચે સાધુ પણ કુટુંબને છે સુખી જોઈ આનંઢ ન થાય. આ બધી વાત સમજશે તે કલ્યાણ થશે. " - મોહના અંધાપાથી સાચું જોઈ શકતાં જ નથી ?
માહે તમને એવા પાગલ બનાવ્યા છે કે તમને પરલકનો ય ભય નથી. હું છે જ આત્મા છું' તેમ ખબર નથી. જેને હું આત્મા છું તેમ ખબર છે એમ કહે છે તેને ૨ આત્માની ચિંતા જ નથી. રોજ સવારના ઊઠે તે વિચાર આવે કે હું કોણ છું ? છે કય થી આ છું? મારા દેવ કેણ છે? મારા ગુરૂ કેણ છે? મારો ધર્મ કયો છે ? A કે મારે અહીંથી જવાનું છે તે ક્યાં જવું તેની ચિંતા કરે છે? આ ચિંતા કેણે છે
ભૂલાવી ? મહે. તમારે જીવવા માટે શું જોઈએ તે વિચાર કરવાની વાત જ બંધ છે
માટે આજે તમારું જીવન એવું છે કે, કોઈ ડાહ્યો માણસ પણ જૂએ તે તેને તમારા ૬ થી જીવન પર તિરસ્કાર જ આવે તમને કઈ પૂછે કે, આ ચીજે ક્યાંથી, કેવી રીતે જ લાવ્યા છે તે તેને સાચો જવાબ આપી શકે છે ? આ ચીજની જરૂર કેમ પડી છે છે તે શું જવાબ આપે? વ માર્ગાનુસારી જીવ જેને હજી ભગવાનનું શાસન સમજવા મળ્યું નથી. પણ હું
*
Page #658
--------------------------------------------------------------------------
________________
૭૧૮ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) છે સ્વાભાવિક રીતે આ સંસાર ખરાબ લાગે છે, આનાથી પ્રતિપક્ષી સ્થાને-એ-જવું છે છે છે તેમ સામાન્ય બુદ્ધિ છે : તે જીવ પણ વિચારે છે કે, મારે હઝવવા માટે છે છે શું શું જોઈએ? તમે તે તેને ય ટપી ગયા ! બહુ ઊંચી કક્ષાના જીવ બની છે 9 ગયા ! તમાયે જીવવા માટે શું શું જોઈએ ? વિભવની પૂંઠે પડી ગયેલા અન્યાય ને ૨ છે લાત માર્યા વિના રહેશે જ નહિ. છે આજે તમે સમજી જાવ તે મેંઘવારી કશી નથી. પણ તમે બગડ્યા છે. જે
આર્ય દેશને માનવ માનુસારી થઈ જાય અને માનવ સમાજ સુધરી જાય તો કે મેઘવારી છે જ નહિ. પણ આ બધુ કરાવનાર મોહ જ છે તે તમે સમજતા નથી ઈ તેનો વાંધો છે. આજે અન્યાયાદિ વધી ગયા હોય, સરકાર અને અધિકારીએ બધા ૨ ઇ બગડી ગયા તેમ બેલો છે પણ તમે કેવા થયા છે ? તે વિચારો છે ? કદિ મારી છે આ જાત ભૂંડી છે તે વિચાર ન આવે તે પાગલપણું નહિ તે બીજું શું છે ? આવું ૨ પાગલપણું મોહે જ શીખવ્યું છે. મેહે જનમ આપી પાપી બનાવ્યા અને બૂરી છે હાલતે જીવાડી નરકાદિ દુર્ગતિમાં લઈ જશે. આવા તે અનતા ચક્કર ક્યાં. મહિના જ અંધાપાથી એવા આંધળા થઈ ગયા છે કે સાચું જોઇ–વિચારી શક્તા જ નથી:
ક પાપને પાપ સમજે ? - સાધવા લાયક કોઈ ચીજ હોય તે મોક્ષ જ છે. ન્યાયથી મળેલ ધન અને ૪ જ તેનાથી મળતા ભોગ પણ ભૂંડા શ્રાવક લગ્ન કરે છે તે પણ ભૂંડું માનીને કરે. પરણવું છે તે પણ પાપ. જ્યારે તમારે તે પરણાવવું તે તમારે લહાવો ને ? હજી સુધી કેમ એ પરણાવ્યા નહિ” તેમ પૂછનારા નાદાને મળશે પણ “કેમ પરણુવ્યો' તેમ પૂછનાર છે છે છે ? તમે લેકે જગતના વ્યવહારને ન જુઓ. જગત તે સડી ગયું છે. જગતને ત્ર સડાવનારા પાડ્યા છે. આજનું શિક્ષણ, સ્કૂલ-કેલે પાપના કારખાના છે. સંતાનોને જ જ કેમ બગાડવા તેના કારખાનાં છે.
તમે નરકના કારણે જાણે છો ને ? મહારંભ-મહાપરિગ્રહ-પંચેન્દ્રિયાત અને ર. માંસાહાર આજે તમારા ઘરમાં માંસાહાર તો હોય જ નહિ ને કે હોય ? આટલી જ
હદ આવી છતાં હજી આ કાળના શિક્ષણની વિષમતા તમને નથી સમજાતી ? તમારી આ છે તે બુદ્ધિનું દેવાળું નીકળી ગયું લાગે છે. આમ હોવા છતાં હજી તમને વર્તમાનના 2.
શિક્ષણને મેહ છૂટતું નથી. આ કાળના શિક્ષણ વિના તે છવાય જ નહિ. તેના છે જ માટે તો જેને એ પણ, અગાધ પ્રયત્ન કરવા જોઈએ. જેને એ પણ વિશ્વ યુનિવર્સીટી” જ
Page #659
--------------------------------------------------------------------------
________________
: ૭૧૯
વર્ષ-૧૧ અ. ૩૧–૩૨ તા. ૩૦-૩-૯૯ :
ખાલવાની ! ! તેના વિના તેા ઉય જ નથી...!! અમે પણ જો સ્કૂલ-કાલેજો ખેાલી આપીએ તે! અમે પણ જૈન શાસનના ઉધ્ધારક !!
અક્કલ
મારા છેાકરેા ભીખ માંગીને ખાય પણ નાસ્તિક બને તેવું નથી ભણાવવું. અમારે કમનશીબે દુનિયાનુ ભણવું પડે, ભણાવવું પડે તા તમને એટલી ય નથી આવતી કે એક સારા શિક્ષક રાખીને તેને ભણાવી દેવાના. તમારા સતાનાને ભણાવવા તે અમારૂ કામ છે ? તમે તે ગજબ કર્યા છે. તમે લેાકાએ જ જૈનમ પર અને જૈન સાધુ પર જુલમ ગુજાર્યા છે. જો સારા શ્રદ્ધા-સ'પન્ન શ્રાવકા હેાત તા કહી દેત કે આ ધંધા સાધુઓના નથી. આપની—સાધુની પાસે તેા કેવળ ધર્મ સમજવા જ આવીએ સંસારના કોઇ કામ માટે મરી જઇએ પણ આવીએ નહિ.’ આજનું શિક્ષણ કેવુ' છે? આજે તા ચાપડીએ આપવી તે પણ ધમ ! તેમાં શું શું લખ્યું છે તે જાણા છે ? આજે તો માંસાહારીને માંસ પૂરૂ પાડવું તે ય ધર્મ મનાયેા છે. આ બધું ખેડુ· ચાલે છે. તમે તમારી સ્થિતિ સમજો. ઉદયે ઘણાં ઘણાં પાપ કરવા પડે પણ પાપને પાપ સમજો. લેાકહેરીમાં ન તણાવ તા હજી ભવિષ્ય સુધરશે.
માનવ
પાપના
* હે પ્રભુ દૂર કરી અધારી *
હું પ્રભુ ! મારા કંઠમાં મધુરવર નહિ મૂકે તે ચાલશે, પણ સચ્ચાઈના રણકા અચૂક મૂકજે મારા નયનમાં તેજસ્વિતા નહિ મૂકે તે ચાલશે, પણ નિવિકારિતા અચૂક મૂકજે .. મારા મનમાં કુશાગ્રબુધ્ધિ નહિ મૂકે તેા ચાલશે, પણ વિવેબુધ્ધિ અચૂક મૂકજે. અને, અન્યહૃદયની ધડકનને ઝીલી શકે એવુ હૃદય મને આપજે!
અને
હું ભુ! આજે હું અક્ષર નહી' ખેલી શકું...કારણ ? કારણ ખાનગી છે. ફક્ત ખાનગી તને જ કહુ છું... આજે વહેલી સવારે મારે વિશે વિચારતાં મારી જાહેર જિદગી વચ્ચેનુ' જમીન આસમાન જેટલુ અ ંતર જોઇને હું પાતે અવા થઇ ગયા .
હે પ્રભુ! અંતે ઢંગા દેનાર છે એવુ' જાણવા છતાંય દેહ ઉપર મૂર્છા ઘટતી નથી. ગમે યારે બેવફા બનનાર છે એવું જાણવા છતાંય ધન અને સ્વજન ઉપરથી મમતા હટતી નથી. કાયમ સાથ આપનાર છે એવુ' જાણવા છતાંય તારી ઉપર પ્રીત પ્રગટતી નથી કેમ ?
હે પ્રભુ! જ્યારે જ્યારે હુ તને નિહાળુ છુ ત્યારે મને જોષી મહારાજે મારી જન્મકુંડલીમાં લખેલું એક વાક્ય અચૂક યાદ આવે છે: તમે ખૂબ ભાગ્યશાળી છે!
Page #660
--------------------------------------------------------------------------
________________
5
પરમ તારક શ્રી જૈન શાસનનાં ધમ કથાનુયાગ પણ એવા સુદર અને મજેને છે. નાના પાત્રને યથાસ્થિત એળખવામાં આવે અને સાચા ન્યાય આપવામાં આવે તા કથાનુયેાગ અનેક જીવાના સન્માર્ગ સમુખ અને ઉમાગ વિમુખ બનાવે. મહાપુરૂષાના જીવનના આપણી દૃષ્ટિએ સામાન્ય ગણાતા પ્રસ`ગા પણ જીવ જ વિચારે તે આત્મજાગૃતિના અને આત્મ પ્રબેાધક બને છે આત્માની સાચી ચેતનાને ઢઢાળી, આત્માને હિતકર માગે પ્રેરે છે. આવા કેટલાક પ્રસ ગેાનુ' આલેખન કરવાના નમ્ર પ્રયાસ છે. તા તેના ભાવને સમજી સૌ સાચા આત્મ નિરીક્ષક અનેા તે જ હાર્દિક મ‘ગલ કામના છે. ચાલા આવા ઘેાડા પ્રસંગાનું અવલેઇન કરી આત્મ જાગૃતિના પ્રવાસ કરી આ જીવનને સાક સફળ બનાવીએ.
(૧)
શાસ્ત્રકાર ભગવતાએ સવિરતિધરાને ધર્મના કારણ વિના ગૃહસ્થ્યના પરિચય કરવાની સ્પષ્ટ મના કરી છે. કારણ કે પરિચયના કારણે રાગાદિની વૃદ્ધિ થાય અને અતિ પરિચય અવજ્ઞામાં પણ પરિણમે. આ મારા ભકતા તેવા મમત્ત્વજ્ઞાનું કારણ પણ બને.
–
આત્મ પ્રબેાધક પ્રસંગા
wit
ગાંભીર્યાદિ અનેક ઘુણગણ વદ્યનિધિ સ્વ. પ. પૂ. આ. શ્રી વિ. મેઘસૂરીશ્વરજી મહારાજા કે જેએ સ્વ. પૂ. શ્રી બાપજી મહારાજાના પટ્ટધર હતા. તે પુ. આ. ભગવતની ૧૯૫૮ માં દીક્ષા થઇ અને તેમનુ પૂ. મુ. શ્રી મેઘ વિજયજી મહારાજા નામાભિધાન કરવામાં આવ્યું. તેમનું તે પહેલુ ચાતુર્માસ રતલામ શહેરમાં (મ. પ્ર.) થયું. આ. પૂ. નૂતન મુનિશ્રી સ્વાધ્યાયમાં એવા એતપ્રોત થઇ ગયા કે રતલામના સુશ્રાવકને પણુ ખ્યાલ ન આવ્યા કે આપણે ત્યાં પૂ. શ્રી બાપજી મ. ની સાથે આવા એક શાસનના અનુપમ આરાધક આત્મા પણ વિદ્યમાન છે. ખરેખર ! ગુર્વાદિની સેવા-ભક્તિની સાથે સ્વાધ્યાયને જે અપૂર્વ પ્રેમ તેના કારણે ગૃહસ્થોના પરિચયથી દૂર રહ્યા. આ પ્રસંગ આજના દીક્ષિતા માટે લાલબત્તી ધરનારા છે; શાસ્ત્રારા કહે કે, દીક્ષા લીધી એટલે સાધના જીવનને પ્રાર‘ભ થયેા.’ જ્યારે આજના દીક્ષિતાની માન્યતા લગભગ એવી કે દીક્ષા લીધી એટલે હવે અમને ઉપદેશઢાનાઢિ બત્રા અધિકારશ મલી ગયા. જ્યાં ગળથૂથીમાંથી જ આવી વિપરીત માન્યતા મળે ત્યાં કેા પાઠ પાર્ક તે સૌ અનુભવી સમજી શકે છે.
ખરેખર આ પ્રસંગે જો આદરૂપ બની જાય તો ખરેખર આત્માનું હિત સુનિશ્ચિત છે. સૌ આવી ઉત્તમ દશાને પામેા તે જ ભાવના. (જુએ પેજ ૭૩૯)
—પૂ. સા. શ્રી અન’તગુણાશ્રીજી મ.
-
Page #661
--------------------------------------------------------------------------
________________
આ
સાલ જિનેશ્વર કે કલ્યાણકે ક મહત્વ જ
– વર્ધમાન તપોનિધિ પૂ. આ. શ્રી વિ. પ્રભાકર સ. મ.
રિ
આ સમૂચ વિશ્વ મેં શ્રી જૈન શાસન અડ, અનુપમ, અદ્વિતીય, સર્વ શ્રેષ્ઠ ઔર છે સંપૂર્ણ ધર્મ શ સન હે ! ઈસ શાસન કે પ્રાપ્ત કર ભૂતકાલ મેં અનંત આત્માઓને આ ચરમ, પરમ અંતિમ સંપૂર્ણ વ શાશ્વત મોક્ષ સુખ કો પ્રાપ્ત ક્યિા હૈ ઔર વર્તમાન જ ૬ મેં ભી કર રહે છે, મોક્ષ વેહી પ્રાપ્ત કર સકતા હે જે ઉસકે લિએ પુરુષાર્થ કરતા હે છે ?
જૈન શાસન ને વિશ્વ કે અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય ઔર સાધુજ સાદવીજી ભગવંત ઉત્તમ તપસ્વી પ્રવચનકાર, પ્રભાવક વ દાનવીર કી ભેટ ધરી છે, & ઈસ શાસન મેં સબ કુછ લોકોત્તર છે, સભી ધર્મો કી અપેક્ષી ઈસ ધર્મ મેં વિલક્ષણતા હે ઉસકે શબ્દ ભી ગહન અર્થ વાલે ઔર મહાન ભાવ કે ઉત્પન્ન છે કરનેવાલે હે !
શ્રી જૈન શાસન મેં ભી તીર્થકર ભગવંત કે પાંચ કલ્યાણક કહે ગએ હે 8 તીર્થકર ભગવંત દેવલોક મેં સે વ્યવકર મા કે ગર્ભ મેં આતે હૈ, ઉસે ચ્યવન ર ૨ કલ્યાણક કહતે હે !
પ્રભુ કા જન્મ હોતા હૈ, ઉસે જન્મ કલ્યાણ કહતે હે ! ક પ્રભુ દીક્ષા અંગીકાર કરતે હૈ, ઉસે દીક્ષા કલ્યાણક કહતે હે ૬. # પ્રભુ કા કેવલજ્ઞાન ઉત્પન હતા હૈ, ઉસે કેવલજ્ઞાન કલ્યાણક કહતે હે ! છે કે પ્રભુ કા મેક્ષ હોતા હૈ, ઉસે નિર્વાણ કલ્યાણક કહતે હે શિક બેલને યા લિખને મેં ખ્યાલ ન રખને સે પ્રભુ કી આશાતના કા પાપ લગતા & હે અપને છેલને લિખને સે કેઈ ગલત સમજે યા અજ્ઞાન ગ્રહણ કરે. ઈસસે જ્ઞાના૨ વરણીય કર્મ ક બંધ હોતા હે ઇસ કર્મ કે પ્રભાવ સે એસી જગહ પર જન્મ લેના છે છે પડતા હૈ, જિ કર્મ કે ઉદય એ બેલને કે લિએ જીભ નહી મિલતી હે ' છે. મનુષ્ય જન્મ મેં ભી બહુત કુછ મહેનત કરને પર ભી લિખ યા બેલ ન સકે ?
મુક, બધિર કા ભવ મિલતા હે ! કાફી શ્રમ કરને પર ભી સમઝ નહી પાતા હે ! છે કઈ લેગ “આજ ભગવાન મહાવીર જયંતી હે” – એસા બેલતે હે, લિખતે જ છે, પ્રચાર કરતે હૈ. યહ ઉનકી ભૂલ હૈ, ઉસકા સુધાર હોના ચાહિયે . અપની ભૂલ A બતાનેવાલે, .પને જીવન મેં ભૂલ કી વૃદ્ધિ નહીં કરતે હૈ, બલ્ટિ જીવન મેં સે ભૂલ ૨ 8 દર કરતે હે અતઃ ઉનકા ઉપકાર માનના ચાહિયે છે
ગૃહસ્થ વ્યકિત કી “જયંતિ' લિખી જાતી હૈ કિંતુ ભગવાન શ્રી જયંતિ નહી ? લિખ સકતે હે !
Page #662
--------------------------------------------------------------------------
________________
11 ૭૨૨ : * ઇ .
: શ્રી જૈન શાસન (અઠવાડિક) ૬ ભગવાન જિનેશ્વર કે જન્મ લેતા હે તબ તરક ૨ નિગઢ કે જીવ કા ભી શું ૨. ક્ષણ ભર આનંદ કા અનુભવ હતા છે કે સામાન્ય માનવી કા જન્મ હોતા હે; તબ
માતા રેતી છે, બાલક કા જન્મ હોતા ઔર મા કે ભી યમ કે દ્વાર દિખા દેતે છે છે હે ! અજ્ઞાનતા કે કારણ આત્મા ને અનેક જન્મે એ નહી કરને યોગ્ય કાર્ય કિએ હા જ
ન તીર્થકર કી આત્મા જબ સે સમ્યગ દર્શન પ્રાપ્ત કરતી હે, તબ સે વે પ્રાયઃ ૬ જ નિર્મલ બનતે જાતે હે ..
તીર્થકર કી આત્મા જિન-જિન ભવે મેં હોતી હે, વહાં પર. ભી ઉચ્ચ પઢો છે કે પ્રાપ્ત કરતી હે ! ભગવાન કા સમગ્ર જીવન વિશ્વ કે સર્વ છે કે સુખ કી રાહ કે દિખાને વાલા હોતા હે ! પરમાત્મા કી આરાધના – સાધના કાન - ત પ આ િસભી ૯.
પ્રેરણાથી ઓર સર્વોત્તમ આઠશે પ્રશ્નાન કરનેવાલા હતા તે સામાન્ય માનવી તે છે જન્મ સે લેકર બાહ્યવય મેં ક્તિની બાર મલ-મૂત્ર મેં આલેટતા હી પરંતુ અજ્ઞાન છે મેહ કે કારણ હમ સબ કુછ ભૂલ જાતે હે
. ભગવાન જિનેશ્વર પરમાત્મા કી તુલના અન્ય કિસી કે સાથ નહી હો સકતી છે જ હો ઇસ કરણ જયંતિ શબ્દ બેલા યા લિખા નહી જા સકતા હૈ, પરમાત્મા કે નામ છે કે સાથ કલ્યાણક હી બોલા વ.લિખા જાતા હે આ દુનિયા સમઝે યા, ન સમ સ્વીકાર
કરે ત્યા ન કરે, પરંતુ જૈન માત્ર કે તે યુહ પરિવર્તન કરના હી ચાહિયે સમાજકાર છે. વ્યકિત કો ઈશારા કાફી હોતા હે . યહ ઇશારા સભી કઈ સમઝ લે તે સ્વ વ સર્વ છે કા હિત હો સક્તા છે ;
આ અપને દ્વારા જગત મેં ઝુઠી બાત કા ભી પ્રચાર તે નહી હોના ચાહિયે જેના :: પત્ર - પત્રિકા જબ એસી ભૂલે કરતી હે ઓર વે પત્રિકાઓં જેનો કે ઘર મેં જાતી માં જ છે, તબ છોટે-બડે સભી પઢતે હે ! જીવન ભર ગલત બેલતે હેઇનકી ગલત પરં- છે છે પર કબ સે ચાલુ હો ગઈ, ઉસકા પતા નહી હે ! a , હમ સબ વ્યવહાર મેં તે બહુત હી સાવધાન રહતે હે ! ૨ ટ્રધ્વજ કે ?
સામાન્ય કપડા યા કાગજ કહને વાલા મુખે કહલાતા હે ! હસ્પીટલ મેં નસ ઔર )
લેડી ડેકટર દોને હોતે હે કિંતુ લેડી ડેકટર કેઈ નસ કહે તે વહ તુરત કહતી હે છે “ ડોક્ટર , , 1 “અપ્રીયતામ્' કે બઢલે “અંધીયતામ' લિખને સે કુણાણ કે આંખે બો દેવી પડી છે 6િ થી લિખને માત્ર કી ઈસ છોટી સી ભૂલ કા યહ પરિણામ આયા ! છે . એક છોટી સી ઘટના છે ! ના પુત્ર બાહર ખેલને કે લિએ ગયા હુઆ થા બાહર સે થકા માંઢા પુત્ર આકર છે.
-
-
-
Page #663
--------------------------------------------------------------------------
________________
૬ વર્ષ–૧૧ અંક-૩૧/૩૨ તા. ૩૦–૩–૯૯૯ :
: ૭૨૩ જ માં કે પાસ હૈોજન માંગતા હે . ઉસ સમય માતા ગુસે મેં આકર “તેરે હાથ કટ 9 ગએ થે બસ ઇતના હી બેલતી હૈ, ઈસ ભૂલ કે કારણ દૂસરે ભવ મેં માતા કે અપને છે હાથ કટાને પડે, આવેશ મેં પુત્ર ને કહા થા “તૂ કહાં ફાંસી પર ચઢને કે લિએ ગઈ થી ?? એ સા બોલને વાલે પુત્ર કે દૂસરે ભવ મેં ફાંસી ચઢના પડા થા |
અબ કલ્યાણક કે વિષય મેં વિશેષ વિચાર કરતે હે તીર્થંકર પરમાત્મા કા છે ચ્યવન અર્થાત તીર્થંકર પરમાત્મા કા યહ અંતિમ ભાવ હે નરક યા દેવગતિ કા જ જ આયુષ્ય પૂર્ણ હોને પર પરમાત્મા કા માતા કી કુક્ષી મેં આગમન હોતા હૈ, ઉસી ૨૪ કો ચ્યવન કહતે હૈ અબ ભગવાન કભી ભી મનુષ્ય, દેવ, તિર્યંચ યા નરક ગતિ મેં ૬ જાને વાલે નહી હે ચાર ગતિ કે ચ્યવન કે ચેપ કો હિસાબ પૂરો કર દિયાઅર્થાત અબ કભી ભી કિસી કે ગભ મે આને કા નહી હે !
જન્મ હુઆ અર્થાત ચાર ગતિ કે કે ચાપ કા હિસાબ પૂરા કર દિયા દીક્ષા લી અર્થાત ગૃહસ્થાવસ્થા કા હિસાબ સા કે લિએ બંદ કર દિયા
કેવલજ્ઞાન હોને પર ભગવાન ને ચાર ગતિ કી અજ્ઞાનતા કે ચપડે કા હિસાબ છે છે પૂરા કર દિયા – પૂર્ણ જ્ઞાન કે પ્રાપ્ત કરને કે લિએ પ્રભુ કિસી શિક્ષક કે પાસ પઢને ? છે કે લિએ - હી ગએ થે . કિસી યુનિવર્સિટી કી ડીઝિયે કી તરહ સર્ટિફિકેટ જ
પ્રાપ્ત નહી એ થે ! પ્રભુ તો પાંચ સમિતિ ઔર તીન ગુપ્તિ કી. આરાધના કરતે છે ૬ હે ઘર ઉપસર્ગ વ પરિષહ કે સમતાપૂર્વક સહન કરતે હૈ, ઈસ જ્ઞાન મેં આંખ કી છે જ ભી આવશ્યકતા નહી રહતી હૈ, યહ તે આને કે બા કભી જાય નહી, એસા , અપ્રતિપાતી જ્ઞાન છે !
ભગવાન મેક્ષ મેં ગએ તબ ચાર ગતિ કે કર્મ કા હિસાબ પૂરા કર દિયા. અબ છે ? પ્રભુ કી આમા કો કહી ભી જન્મ લેને કા નહી થા -----
જહાં જન્મ હો વહા પાપ, ભય, મરણ રોગ, શોક, ચિંતા, કલેશ, પરેશાની, જ ઇ ડર, મૌત આદિ સબ કુછ હોતા હે . મેક્ષ હો જાને પર અપની એર સે કિસી છે ૪ આત્મા કે પરેશાની નહી
: અપના મોક્ષ હો જાય તે અપની એર સે જગત કે સભી જી કો સદા કે જ આ લિએ અભચેકાન મિલ જાય છે. પ્રભુ જબ મા કે ગર્ભ મેં આ તબ સ્થિર બન ગએ જ થે મેરી માતા કો મુઝસે દુઃખ નહીં હોના ચાહિયેં – ઈસ પ્રફાર માતા કે પ્રતિ ભક્તિ દિ :કે દર્શન કરીએ !
જન્મ બાદ અપને અંગુઠે સે મેરૂ પર્વત કા સ્પર્શ કરી શક્તિ કે દર્શન કરાએ જ
Page #664
--------------------------------------------------------------------------
________________
• : શ્રી જૈન શાસન (અઠવાડિક) ભેાગાવલી . કર્મો કો સદેશ દેતે હૈ । પ્રભુ કે
૭૨૪ :
ભગવાન કો લગ્ન કરને કી ઇચ્છા નહી થી, ફિર ભી ખપાને લિએ લગ્ન કરતે હૈ ઔર જગત કો બ્રહ્મચર્ય કા મહા લગ્ન એ ભી વિરક્તિ કે દાન હેાતે હૈ !
રહી હૈ !
alt ઢિયાં થા । દીક્ષા પૂર્વ પ્રભુને ૩૮૮ કરોડ ૮૦ લાખ સુવર્ણ મુદ્રાએ કા દાન ધર્મ કા ડંકા ખજાયા થા દીક્ષા લેકર જગત જીવાં કો અભયદાન દિયા થા । કૈવલજ્ઞાન કે માદ પ્રભુ જગત કો જ્ઞાન ઠાન કિયા થા ! એસે દાન ધર્મ કી મહિમા પ્રભુ શાસન મે' ચલી આ ગૃહસ્થ ચા સાધુ કી જન્મ જયંતિ મનાને સે પાપ કા બંધ હોતા હૈ ! કયેાંકિ જન્મ કે ખાઇ પ્રત્યેક જીવ કો અજ્ઞાન વ અવિરતિ કા પાપ ચાલુ હેાતા હું। ઇસ કારણ ઉસે મનાને સે ઉન પાપેાં કી અનુમાઢના ફા પાપ લગતા હે કારષ્ણુ સભી કો જન્મ જ્યંતિ મનાને કા મંઢ કરના ચાહિયે ! અપના જન્મ પ્રશ'સનીય નહી ગર્ભ મેં રહેના પડતા હૈ ! માતા જો હૈ ઔર ઉસ રસ સે અપના શરીર હે, અતઃ જન્મ જયંતિ મનાના યહ
ઇસ
। જન્મ કે પૂર્વી ૭ મહિને તક ઉલ્ટે મસ્તક આહાર લેતી હૈ ઉસસે એક રસ તૈયાર હૈાતા બનતા હૈ ! જન્મ સમય હુમે' મહા પીડા હોતી તે મુર્ખતા હી હૈ ।
ટાયફાઇડ રાગ સે કોઇ મર જાય તા કોઇ ટાયફાઇડ કા કોઈ મહોત્સવ નહી કરતા હૈ । ઇસ પ્રકાર જન્મ સમય ઇસ જીવ ને અનંત વેદના કા અનુભવ કિયા હૈ, ઉસે મહોત્સવ રૂપ કૈસે માના જાય ? યહ બાત સભી બુદ્ધિમાનાં કે લિએ વિચારણીય હે પ્રત્યેક તીથ કર પરમાત્મા કે પાંચા કલ્યાણકો કી આરાધના કરને કા શાસ્ત્રીય વિધાન હૈ મદિર જો મૂલ નાયક હો ઉન મૂલ નાયક પ્રભુ કે પાંચ ય ણુકો. કે નામ બેડ પર લિખે હાતે હૈ !
કહેા જોઇએ
(૧) પીળા કાળા ચટ્ટુપટ્ટા અંગેવાંકા નહેાર, શેાધી કાઢે ઝટ એ જેની બુદ્ધિમાં છે જોર. (૨) વાંકી પૂંછ ના સીધી થાતી કરેા ઉપાય હજાર, એ પ્રાણીને શેાધી જલદી ખેડી બુદ્ધિ-તાર (૩) પરોઢ ઉઠી માંગ પુકારે એવું પંખી એક, શેાધી કાઢે ઝટ એને તે બુદ્ધિશાળી છેક (૪) ઢાળેા માટા જાડા છે એ લાંબુ લાંબુ નાક, શેાધી કાઢે જલદી તેની વાગે બુદ્ધિ હાક.
19 (2) 1$* (e) epk (e) alb (3)
: ab :
(લવાડી)
Page #665
--------------------------------------------------------------------------
________________
શ્રી શાંતિનાથ જિનેન્દ્રાય નમ: હાલારદેશદ્ધારક પૂ. આ. શ્રી વિજયામૃતસૂરિ નમઃ શ્રી લાખાબાવળ શાંતિપુરી મધ્યે ભૂગર્ભમાંથી નીકળેલ લગભગ ૮૦૦ વર્ષ
પ્રાચીન એવા ત્રણ પ્રતિમાજીની પ્રતિષ્ઠા નિમિત્તે પ્રતિષ્ઠા મહોત્સવ તથા તેના નકરા નકરામાં લાભ લેવા લાખાબાવળવાસીઓને
વિનંતિ પત્રક છે સુજ્ઞ ધમબંધુ,
પ્રણામ સાથે જણાવવાનું કે તમે સૌ જાણે છે કે લાખાબાવળથી ઉત્તર છે છે. પ્રદેશમાં જુને પાર છે તેની સંસ્કૃતિ “સિંધુ સંસ્કૃતિ” તથા “મેહન જેરે જેટલી ૨ જુની છે. ૪૫ વર્ષ પૂર્વે તેનું સંશોધન થયું છે. આપણા સંધના સૌભાગ્યે ત્યાંથી એ છે શાંતિનાથજી આદિનાથજી, મહાવીર સ્વામી એમ ત્રણ જિન પ્રતિમાજી પ્રગટ થયા છે. છે જે ૮૦૦ વર્ષ જેટલા પ્રાચીન છે અને અત્યંત મનોહર દર્શનીય અને આહ્લાદક છે. ૨ છે આ પ્રતિમાજીથી હાલારીએ હાલારમાં વસવાટ માટે આવ્યા તે પૂર્વ ૪૦૦ વર્ષ જેટલા જ છે સમયે પણ અત્રે જૈન ધર્મ જૈન મટિર અને પ્રતિમાને સદભાવ સૂચવે છે જેથી તે જી હાલારમાં આ હાલારી વિસ્તારમાંથી નીકળેલા પ્રતિમાથી સૌથી પ્રાચીન બને છે હાલાર ? હાલારીઓ સાથે લાખાબાવળની આ ભૂમિ પણ પ્રાચીન અને પવિત્ર તીર્થરૂપ બને છે. 2
- આ પ્રતિમા માટે બહારથી અનેક માંગણીઓ હોવા છતા આવી પ્રાચીન અને છે આહ્લાદ પ્રતિમાઓને લાખાબાવળમાં જ રંગમંડપમાં ભવ્ય ઝરૂખ બનાવીને મહોત્સવ ને પૂર્વક સ્થાપિત કરવા શ્રી સંઘમાં નકી થયું છે અને આ જિનબિંબની પ્રતિષ્ઠા હાલારદેશદ્વારક પૂ. ગુરૂદેવ આચાર્યદેવ શ્રી વિજય અમૃતસૂરીશ્વરજી મ. ના પટ્ટધર પૂ આચાર્યદેવ શ્રી વિજય જિનેન્દ્રસૂરીશ્વરજી મ. ના માર્ગઠન મુજબ તેઓશ્રીની નિશ્રામાં શ્રી સંઘના શ્રી શાંતિનાથ દેરાસરની વર્ષગાંઠને દિવસે પ્રતિષ્ઠા કરવાનું નક્કી કર્યું છે.
આ પ્રસંગે લાખાબાવળવાસી સીએ પધારવાનું છે તે માટે ભાવભર્યું આમંત્રણ આ ર છે. આ પ્રતિષ્ઠા મહોત્સવનો કાર્યક્રમ તથા નકરાની વિગત અને શુભેચ્છકની ઇ વિગત આપને જણાવી છે તેમાં આપને ભાવના મુજબ લાભ લેવા વિનંતિ જ છે. આપ જરી જણાવશો અને નકરા આવ્યા પછી પ્રતિષ્ઠાની કકેત્રી છપાશે. તેમાં દ લાભ લેનાર ભાગ્યશાળીઓના નામે છપાશે. વૈશાખ સુઢ ૩ રવિવાર તા. ૧૮-૪-૯૯ છે ર સુધીમાં નામે મોકલી આપવા વિનંતિ છે. .
Page #666
--------------------------------------------------------------------------
________________
૭૨૬ :
--
ૐ શ્રી જૈન શાસન [અઠવાડિક]
પ્રતિષ્ઠા મહેત્સવના કાર્યક્રમ તથા તેના નકરાએ
-
પ્રથમ જેઠ વદ-૧૨ શુક્રવાર તા. ૧૧-૬-૯૯
સવારે કુંભ સ્થાપન દીપક સ્થાપન જવારારાપણુ (નકરા ૫] હન્તર લખમાબેન કચરા ખેતા ગઢીયા, મુંબઈ
બપોરે : પંચકલ્યાણક પૂજા નકરો ૫ હજાર : રાત્રે ભાવના સાધર્મિક વાત્સલ્યના નફરા :
સવારે પુ] હજાર અપેારે ૧૦ હજાર સાંજના ૫ હજાર. પ્રથમ જેડ વદ ૧૩૧૪ શનિવાર તા. ૧૨-૬-૯૯
(પાછળ જુએ)
સવારે પ્રવચન ખપેારે પૂજા નકરા પ] હજાર. સામિક વાત્સલ્ય નકરા –
સવારના પુ] હજાર ખપેારના ૧] હજાર. આ અપેારના નકરા શ્રી ભરત પૂજા મેરગ ગુઢઠા, લ ́ડન સાંજના હાર
પ્રથમ જેઠ વદ ૦)) રવિવાર તા. ૧૩-૬-૯૯
સવારે નવગ્રહ પૂજન નકરા પ] હજાર આ નકરા શાહ કચરા મેરગ ગુઠા પરિવાર પાંહુરના મુંબઈ. ખાદ ઇશ ક્રિપાલ પૂજન નકરેા ૫ હજાર અષ્ટ મલ પૂજન નકરા ૨૫૦૦ આ કૂિપાલ તથા અષ્ટમંગલ પૂજન શહ હંસરાજ પદમશી ગેાસરાણી હ; પરીતાબેન હંસરાજ નાઇરાખી.
સાધર્મિક વાત્સલ્યના નકરા : સવારે છ હજાર બારે ૧૧ હજાર આ નકરે શ્રીમતી રતનબેન બુટાલાલ રાયશી હરિયા પડાણા માંબાસા તરફથી સ જે જી હજાર બીજા જેઠ સુદ ૧ સેામવાર તા. ૧૪-૬-૯૯ :
સવારે ૯ વાગ્યે જલ યાત્રાના ભવ્ય વરઘોડા નકરા ૧૫] હજાર
ખપેરે ૧૨-૪૦ ક્લાકે શ્રી સિદ્ધચક્ર મહાપૂજન નકરા ૧૦ હજાર તથા સાધમિક વાત્સલ્યના ના સવારે ૧૦] હજાર બપારે ૧૫ હજાર સાંજે ૧૦ હજાર પૂજન તથા ત્રણે સાધર્મિક વાત્સલ્યના નકરા શાહ પદ્મમશી વાઘજી મુદ્રકઃ હું: ભાઈ જય’તિલાલ પદમશી અમઢાવાદ તરફથી આવ્યા છે.
બીજા જેઠ સુદ ૨ મગળવાર તા. ૧૫-૬-૯૯ :
સવારે શુભ મુહુતે જિનબિંબ પ્રતિષ્ઠા તથા દેરાસરની વર્ષ ગાંઠ નિમિત્તે ધ્વજા રાપણ મારે બૃહદ અર્થાતરી સ્નાત્ર નકરા ૧૧ હજાર
શાહ વેજી પાનાચંદ મહીયા-ઘાટકાપર તરફ્થી છે.
Page #667
--------------------------------------------------------------------------
________________
કિ વર્ષ ૧૧ અંક ૩૧/૩૨ તા. ૩૦-૩-૯૯
. . : ૭ર૭ સાધર્મિક વાત્સલ્યનો ન કરે -
સવારે ૧૫ હજાર બપોરે ૨૦ હજાર આ બરને નકરો શ્રીમતી જીવીબેન થ, કાલીકાસ હંશરાજ પરિવાર બેંગલોર થાનગઢ. સાંજે ૧૦ હજાર છેબીજા જેઠ સુદ ૩ બુધવાર તા. ૧૬-૬-૯ : .
સવારે નુતન જિનબિંબના દર્શન માટે દ્વારેદ્દઘાટન : ૨. સવારે ૯ વાગ્યે સત્તરભેઢી પૂજા નજરે પJ, હજા૨ આ નફર શાહ ગેવજી
પૂજા ના મુંબઈ એ સાધર્મિક વાત્સલયના નકરા -
-
- - સવારે ૭ હજાર બપોરના ૧૦ હજાર સાંજમાં ૫ હજાર. આ સાંજને નકરે
મહે- કુમાર સેજપાર ગોસર, જામનગર ઈ મહાપુરૂની ૮ રચના કરાશે તેને એક નકરે રૂ. ૫ હજાર છે.
વહેલા તે પહેલાં એ રીતે નકરા સ્વીકારાશે
છે
મહોત્સવના સંરક્ષક રૂા. ૫૦ હજાર, સહાયક રૂા. ૨૫૦૦) અને શુભેચ્છક જ રૂા. ૧૭ હજાર આ લાભ લેનારના પણ નામ કંકેત્રીમાં છપાશે
નકરા માટે સંપર્ક સાધવાના નામે ; ક (૧) શાહ ૨ જી આણંદ મારૂ ૨-ઓસવાળ કેલેની, જામનગર ૨ (૨). શાહ શરાજ મેઘજી ચંદરીયા C/o. સર્વોદ્રય સેપીંગ સેન્ટર 8. ૨૧, ડો. આંબેડકર સડ, બાર મુંબઈ-૧૧ છે (૩) શાહ લાલજી પદમશી ગુઢકા cre. પરેશ પ્રવીઝન સ્ટેર,
૬પ, પાંચમે મેઈન રેડ, ગાંધીનગર બેંગલોર જ (૪) દેવચંદ પદમશી ગુઢકા c/o. . મૂ. જૈન સંઘ લાખાબાવળ
'
૬િ તા. ૧-૨-૯ ૨ લાખાબાવળ-શાંતિપુરી (સૌરાષ્ટ્ર)
શ્રી
.મૂ. જૈન સંઘના પ્રણામ
Page #668
--------------------------------------------------------------------------
________________
! ગ્રીકનો બાદશાહ સિકંદર ૬
ઈસ્વીસન પૂર્વે ૩૨૭ પહેલાં હિંદ પર ચડી આવ્યો. હિંને જતી તે બલુચી૬ સ્તાન પહોંચે. ત્યાં બાલિબન શહેરમાં તે મૃત શય્યા પર પોઢો. વિશ્વ વિજયી બનવા
નીકળેલા તેનાં સ્વપ્ન ભાંગીને ભૂકો થઈ ગયા. ખૂબ વેઢના થાય છે. બીજી બાજુ કરેલા છે. કર્મની દિલમાં વેદના થાય છે પસ્તાય છે. છેવટે તેની આંખો ઉઘડી – એટલે મરણની છે. પથારીમાં જ એણે મરણ શરણ થયા પહેલાં મુનિમને બોલાવ્યા તેણે ફરમાન કાઢ્યા છે જે સિકંદરના મૃત્યું ફરમાન તરીકે ઓળખાય છે. આ ફરમાનો ખૂબ વર બેધ અને ૪ સત્તા સંપત્તિની અશરણુતા દર્શાવનારા છે. યૌવન અને એ જીવનની કે અમુક નિશ્ચય
અવસ્થા નથી - મને બાહુબળ હતું – રાજબળ હતું - ઠળ બળ એટલે કે મીટ્રીને ૨ બળ હતું – વળી મને હતું કે હું તે મરવાને નથી. શરીર જોરઢાર – બળવાન – છે જ તીનું – આરામ કે વાસનાની ભૂખમાં બસ હું વૃદ્ધ નહિ બનું - પણ, જ્યારે સાંધા ૨ નબળા પડે – મનોબળ નબળો પડે ત્યારે માનવ વૃદ્ધ બને છે પછી ચામડી કરચલીવાળી છે બને છે ચિંતા-આશંકા-અંધશ્રદ્ધા-ભય-દુ:ખથી માણસ ઘરડો બને છે. અને સામે કરેલા છે દુષ્કૃત્યોના પડછાયા પડે છે અને ત્યારે એનું મસ્તક ઝુકી જાય છે. ઉછળતા ઉ૯લાસને તે
ધૂળમાં મેળવી દે છે. સિકંદરે કઈ સાથે આવશે નહિ કંઈ સાથે લઈ જવાશે નહિ કે ૨ બેધ આપે.
– શ્રી રતિલાલ દેવચંદ ગુઢકા (લંડન). આપને ભક્તિનો લાભ લે છે?
પૂ. સાધુ-સાધ્વીજી-ભગવંતેને ચાતુર્માસમાં અથવા શેષ કાળમાં અને વિહારમાં ઉપયોગી થઈ શકે તેવી ખાસ બનાવેલી અને તુરત ટિંગાડી શકાય તેવી સાવ પાતળી અને વજનમાં હલકી, વજન ૨૫/૩૦ ગ્રામ, સંકેલીને ઝીણી ઘડી થઈ શકે તેવી મચ્છરદાણીની ઉંચાઈ ૧૩૦ ઇંચ ઘેરા ૨૯૪ ઇંચ, કિંમત નંગ-૧ના રૂપીયા ૨૨૫– પિસ્ટ પાર્સલને ખર્ચ અમારા તરફથી.
શાહ મછરદાની
પેશિયલ શાહ મચ્છ૨દાણી પ્રાપ્તિસ્થાન :અમે બનાવીએ છીયે.
જયંતીભાઇ શાહ ૩ શ્રાવકને પિષધમાં પણ ઉપયોગી શાહ ટ્રેડીંગ કુ. ૧૦૨, ટિલક ચોક, છે છે થઇ શકે.
માલેગામ-૪૨૩૨૦૩ જિ. નાશિક * છે (વેપારી પુછપરછ આવકારશું ન ક ઘર (૦૨૫૫) ૩૧૯૬૫
Page #669
--------------------------------------------------------------------------
________________
આ બોધકથા :– હા ! ભકિત તો ફળતી નથી જે ભાવ શૂન્યાચારમાં!
-પુ. સા. શ્રી અનંતગુણશ્રીજી મ. આ
. શ્રી જૈનશાસન ભાવપ્રધાન છે. ભાવ વિનાની સઘળી ય ક્રિયા નિષ્ફળપ્રાયઃ ૨ જ છે અને સઘળા ય ધર્મો નકામા છે. “શ્રીપાલ ચરિત્ર” માં શાસનના શણગાર, સ્વય જ દ્વાઢશાંગીના પ્રણેતા અનેલબ્ધિના ભંડાર પ્રથમ ગણધરદેવ શ્રી ગૌતમસ્વામિ દિ મહારાજા ફરમાવે છે કે, “શ્રી જિનેશ્વર દેવેએ દ્વાન, શીલ, તપ અને ભાવ એમ ૬
ચાર પ્રકારને ધ ને કહેલ છે. તેમાં લક્ષમીની મૂછ ઉતારવાના ભાવ વિનાનું દાન
નકામું છે, સઘળા ય ભેગોથી ભાગી છૂટવાની ઈચ્છા વિનાને શીલ ધર્મ પણ છે નકામે છે અને અણાહારીપદને મેળવવાની ઈચ્છા માત્રનો નિષેધ કરવાની ભાવના વિનાને તપ પણ સંસારને વધારનારો છે. આવી સ્પષ્ટ હકીક્ત હોવા છતાં ય ૨ આજે ભાવધર્મની બાબતમાં જે ઉપેક્ષા અને બેઢરકારી સેવાય છે તે ખૂબ જ શાચ- છે નીય વાત છે.
ભાવપૂર્વ; કરેલું અપઠાન પણ આત્માની મુકિતનું કારણ બને છે અને ભાવ જ વિનાનું ઘણું બધું દાન તે સંસારનું કારણ બને છે. જે વાત મારે કરવી છે તે 8 દષ્ટાંત સુપ્રસિદ્ધ છે. પ્રસંગ પામીને શ્રી વાગભટ્ટ મંત્રી શ્રી સિદ્ધાચલજીના ઉદ્ધાર છે છે માટે પાલીતાણુ આવ્યા છે. કર્ણોપકર્ણ આ વાત સાંભળી અનેક શાસનના અનુરાગી છે જ આત્માઓ, શ્રી સંઘે પણ ત્યાં આવ્યા છે અને બધા ભેગા થયા છે. બધા જ છે, ૨ મંત્રીશ્વરને વિનંતિ કરે છે કે, “આપ એકલા જ આ તીર્થનો ઉદ્ધાર કરવા સમર્થ રિ ઇ છે પણ અંગને પણ કાંઈક લાભ આપે તે અમારાં ધનનો પણ સદુપયોગ થાય છે
અને અમારે પણ નિસ્તાર થાય”- આ વાત આજના દરેકે દરેક શ્રી સંઘોએ ખૂબ જ ૪ શાંતિથી વિચારવાની જરૂર છે. પારકે પૈસે ધર્મ કરવાની વૃત્તિ જ્યારે કુલીફાલી ઇ. એ નીકળી છે ત્યારે ખરેખર ધર્મ પામેલા ધર્માત્માની મનોદશા કેટલી સુંદર હોય છે કે ર. એ જેએ પારકે પૈસે તાગડધિન્ના કરવાને બઢલે સ્વદ્રવ્યનો ઉપયોગ કરવા પડાપડી કરે છે જ છે. ધર્મોપદેશકે પણ આ પ્રસંગ પરથી જે શ્રોતાઓને સન્માર્ગનું દિગ્દર્શન કરાવે છે છે તે જરૂર શાસ્ત્રીય માર્ગ– આરાધના શરૂ થઈ જાય, પણ માન-પાન-નામના મેહ , છે જ તે કરવો પડે !!!
ધર્માત્માની યથાર્થ વાત-હકીકત સાચો ધર્માત્માની યથાર્થ વાત હકીક્ત સાચે છે જ ધર્માત્મા સ્વીકાર્યા વિના રહે નહિ. સૌની આવી તીર્થ ભકિત આજ્ઞા મુજબ ધર્મ કરવાની છે
Page #670
--------------------------------------------------------------------------
________________
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
વૃત્તિ અને નિસ્તારની ભાવના જોઇ મુઢ મ`ત્રીશ્વર ગઢગઢ થઇ ગયા. બધાની વાત સ્વીકારી મેટા મંડપમાં શ્રી સંઘ ભેગા થયા છે અને સૌ પેાતપેાતાની શક્તિ અનુસારે લાભ લઇ રહ્યા છે.
૭૩૦ :
તે અવસરે એક દરિદ્રીમાં દરિદ્રી ભીમે નાનના શ્રાવક ઘીને ફેરી કરીને પેાતાની આજીવિકા માંડ માંડ ચલાવી રહ્યો છે. પત્ની પણ શા ઝઘડાળુ મલી છે. છતાં ય ધર્માત્મા, તે અવસ્થાને ય સમભાવે સહી, શક્ય ધર્મની આરાદના કરી રહ્યો છે. ઘણા દિવસે પેાતે એક રૂપિયા અને છ દ્રમ બચાવેલા અને શ્રી સિદ્ધગિરિજીની યાત્રાના મનારથ થતાં ઉપર યાત્રા કરવા ગયા છે. ત્યાં એક રૂપિયાના પુષ્પાથી ભગવાનની ભક્તિ કરી નીચે આવ્યા છે. અને તીના ઉદ્ધાર માટે શ્રી સંઘ અત્રે
ભેગા થયા છે તે વાત સાંભળતા તે પણ શ્રી સંઘના દર્શાનાર્થે આવ્યે છે. ખરેખર જે શ્રી સઘ ભગવાનની આજ્ઞા પ્રમાણે જીવે તે જ પચ્ચીશમા તીર્થંકર છે. આવા શ્રી સઘના કેંન પણ મહાપુણ્યાયે થાય તે। આવી અવસ્થામાં પણ શ્રી સ’ધન! ઈનનું મન થવું' જીવની સુંદર ભવિતવ્યતા સૂચવે છે.
ત્યાં આવે છે પણ મેલાં ઘેલાં કપડા હૈાવાથી દ્વારપાલ તેને અન્નુર જવા નિષેધ કરે છે. દરેક કાળમાં આવી અવસ્થા રહેવાની સાચા ધર્માત્માને એળખનારા વિરલ આત્માએ જ હાવાના ! આના પુણ્યાય મહાન જેથી મત્રીશ્વરની નજરે આ પ્રસ`ગ ચર્ચો છે અને તે પેાતાના સેવકને માકલી તે દરિદ્રી શ્રાવકને અન્નુર એલાવે છે. આને જગ્યા પણ કોણ આપે ? તેથી ખુદ મંત્રી પેાતાની પાસે જ બેસાડે છે. ખરેખર શાસનને પામેલા ધર્માત્માને મન સાધર્મિક પ્રત્યે કેવા અહેા ભાવ બહુમાન હેાય તે વાત ૫. આ પ્રસગ પરથી સારી રીતના સમજાય છે. શ્રીમતના આદર કરે અને ગરીબને જાકારા દે તે વાસ્તવમાં ધર્માત્મા જ નથી પછી તેને સાર્મિક ઉપર સાચી પ્રીતિ જન્મી તે અસ`ભવિત છે. ‘સાધર્મિક તણું સગપણ કોઇ નહિ' તે આવા જીવા માટે વર્તમાનમાં તા બધુ માં ઢથી ખેલાય છે પણ વતનથી વિચારીએ તે
તીર્થ ભક્તિમાં બધા પેાતાના ફાળા નેાંધાવી રહ્યા છે તે જોઇ આ ભીમાને પણ આપવાનું મન થાય છે. ખરેખર સજ્જનાના સ`ગ, સાધિકાને સહવાસ શું અસર કરે છે તે આના પરથી સારી રીતના સમજાય છે. સંગ તેવા રંગ’સાખત જેવી અસર' વાત અમથી નથી કહી, શિષ્ટપુરૂષોના સહવાસ કેવા ગુ યલ હિતકર અને છે ? જૈનશાસન સમજે તેનું હું ચું પલટાયા વિના રહે નહિ. માથુ ય ડાલી ઉઠે અને હૈયું ય હાલી જાય. જ્યાં સૌનેયાની વર્ષા થતી હૈાય ત્યાં અ.ની પાસે જે છે તેની કિ ંમત કાણુ ગણે ? તેથી તે સ`કાચ પામે છે અને આપવું કે ન આપવું
Page #671
--------------------------------------------------------------------------
________________
છે. વર્ષ ૧૧ અંક ૩૧/૩૨ તા. ૩૦-૩-૯૯ :
: ૭૩૧ ૬ છે તેની દ્વિઘામાં પડે છે. ચકોર મંત્રીની નજર આ વાત સમજી જાય છે. તેથી જ છે તેને ઉત્સાહપ્રેરક વચનો કહે છે કે- “ભાગ્યશાલી ! આમાં તમારે પણ જે આપવું છે. છેતે વિના સંકોચે આપો. ભકિતમાં ભાવની પ્રધાનતા છે, દ્રવ્ય તે ગૌણ છે.” તેથી જ
તેને પણ ઉત્સાહ દ્વિગુણિત બને છે. અને મુઠી વાળીને પેાતાનું જે સર્વસ્વ છે તે છે તે છે કે દ્રમ મંત્રીના હાથમાં આપી દે છે. મંત્રી સમજી જાય છે. કે, અને એનું આ સર્વસ્વ માપી દીધું છે. આ છ દ્રમ જોતાં બીજા શ્રીમંતના. મેંઢા પડી જાય છે. આ જ બધાને એમ જ થાય છે કે જ્યાં સૌનેયાઓની વર્ષા થઇ રહી છે ત્યાં મંત્રી એ આમાં કે વળી હાઇ કયાં ઘાલ્યો ?
ધમ સુમ બુદ્ધિથી ન સમજે ન વિચારે તેમની હાલત આવી જ હોય. મંત્રી ર બધાના વાંઢા જોઈ તેમની ગ્લાનિનું કારણ સમજી જાય છે. બધાને શિક્ષા પાઠ આપવા જિ. છે પિતાના સેવકોને કહે છે કે, જેને જેને જે જે દ્રવ્ય આપ્યું હોય તેની સેંધને જ પ્રારંભ ક. તેમાં સૌથી પહેલું આ સાધર્મિક શેઠનું નામ લખે, બીજુ મારૂં લખે છે
અને પછી યથાક્રમે લખે.” આ સાંભળતા બધાને તાજુબ થાય છે કે- મંત્રીશ્વર આ છે શું કહી રહ્યા છે ! સૌના આશ્ચર્યને શમાવતા મંત્રી કહે છે કે-“ભાગ્યશાલિએ ! ૨
મેં અને તમે તો આપણી મૂડીનો અમુક ભાગ જ આપ્યો છે. જ્યારે. આ ભાગ્યશાલિએ છે કે આવી અવસ્થામાં પિતાની સઘળી ય મૂડી તીર્થ ભકિતમાં આપી દીધી છે.” ત્યારે તે બધા સમજે છે અને ભૂલની માફી માગે છે.
કરેદ્રી અવસ્થાનું અપદ્યાન પણ મહાફલવાળું બને છે. મંત્રીની જેમ આવી છે જીતના સાધમિકને ઓળખવામાં આવે, તેના ભાવને સમજવામાં આવે તો તે કામ છે દ થઈ જાય. આપણે બધા સંસારમાં આજ સુધી કેમ ભટક્યા તેને આના પરથી
જવાબ મળે છે. ભકિત તે ઘણી કરી હશે ઘણે ભાવ વિનાની કરી હશે. ભગવાનની છે રતવનાં કરતાં પણ મહાપુરૂષોની રચના બેલીએ છીએ કે
સુશ્યા હશે પૂજ્યા હશે. નિરખ્યા હશે પણ કે ક્ષણે, હે જગતબંધુ! ચિત્તમાં ધાર્યો નહિ ભકિતપણે. જ પ્રભુ તે કારણે દુઃખપાત્ર હું સંસારમાં
હ ! ભક્તિ તે ફળતી નથી જે ભાવશૂન્યાચારમાં.” . મોટેથી કોકિલકંઠીની જેમ ગાવા–ગવરાવવાને બદલે, લોકોને રાજી કરવાને છે ૨ બટલે જે તેને ભાવ સમજી હૈયાને–આત્માને રાજી કરવા બેલાય તે સાચે ભાવ
પેઢા થયા વિના રહેશે નહિ અને મુક્તિ પણ થયા વિના રહેશે નહિ, સૌ છે કે પુણ્યાત્મા ! સાચા ભાવધર્મના સ્વામી બની, આ સંસારથી–ભવથી વહેલામાં જ હું વહેલા પાર પામે તે જ મંગલ કામના.
Page #672
--------------------------------------------------------------------------
________________
– વિવિધ વાંચનમાંથી –
-પૂ. સા. સ્વ. શ્રી હર્ષપૂર્ણાશ્રીજી મ.
પુણ્યાનુબંધી પુણ્યબંધના ૯ કારણે ૧. અન પુણ્ય કે સુપાત્રમાં સુવિશુદ્ધ અશનાદિ વહોરાવવાથી. ૨. પન પુણ્ય : સુપાત્રમાં સુવિશુદ્ધ પાણી વહોરાવવાથી, ૩. સ્થાન પુણ્ય : સુપાત્રને સુવિશુધ મકાન વગેરે રહેવાના સ્થાન આપવાથી. આ ૪. શયન પુણ્ય કે સુપાત્રને સુવિશુદ્ધ પાટ-પાટલાઢિ ઉપકરણ વહોરાવવાથી. પ. વસ્ત્ર પુણ્ય : સુપાત્રને સુવિશુદ્ધ વસ્ત્ર આસન-કાંબળી વગેરે વહોરાવવાથી. ૬. મન પુણ્ય : સુપાત્રના વિષયમાં માનસિક શુભ વિચારે કરવાથી. ૭. વચન પુણ્ય : સુપાત્રના ગુણગાન કરવાથી. ૮. કાય પુણ્ય : સુપાત્રની કાયાથી વૈયાવચ્ચેથી સેવા આદિ કરવાથી. , ૯નમસ્કાર પુણ્ય સુપાત્રાને યથાયોગ્ય વન-નમસ્કાર કરવાથી.
- પાપબંધના ૧૮ કારણે —૧ પ્રમાથી પ્રાણધારક જીવોનાં પ્રાણેનો વિયાગ કરે. ૨. પ્રમાદથી અસત્ય વચન બોલવું. ૩. માલિકની રજા વિના કેઈ પઢાર્થ ગ્રહણ કરવા. ૪. કુશીલનું સેવન કરવું અનાચાર સેવ. ૫. મમત્વપૂર્વક ધન ધાન્યાદિનો સંગ્રહ કરવો. ૬. ગુસ્સ-ક્રોધ કરવો. ૭. માન-અભિમાન ધારણ કરવું, ૮, બીજાને ઠગવાની ભાવના-માયા કપટ કરવું. ૯. જડ ચેતન પઢાર્થ ઉપર મૂચ્છ કરવી ૧૦ સુંદર પદાર્થો જોઈ ર ગ ધરે ૧૧. ખરાબ પઢાર્થો ઉપર ઠેષ કરવો ૧૨. કલહ-કંકાસ-કજીયા કરવા. ૧૩. અભ્યાખ્યાન–બીજા પર દોરે પણ કરવું. * ૧૪. ચાડી-ચુગલી કરી બીજાને દુઃખી કરવા. ૧૫. બીજની પાછળ અવર્ણવાદ બે લવાં. ૧૬. પાપના કામમાં આનંઢ આવ. આ ૧૭. પાપના કામમાં ઉઢાસીનતા લાવવી. ૧૮. પરમાત્માના વચને પર અશ્રધ્ધા કરવી.
?? ૨
-
Page #673
--------------------------------------------------------------------------
________________
1216
2112
સંસ્કૃતિ પ્રકાશન જે જગતના જાણીતા/માનીતા “કલ્યાણ માસિકના માધ્યમે જેઓશ્રીની સિદ્ધ ૨ હસ્ત કલમ દ્વારા કથા-વાર્તા ચિંતનનું નિયમિત થઈ રહેલું સાહિત્ય-શ્રદ્ધાન જગજાહેર છે જ છે, એ પૂ. આચાર્ય દેવ શ્રીમદ્ વિજય પૂર્ણચન્દ્ર સૂરીશ્વરજી મહારાજના સાહિત્યના છે
પ્રકાશનને મુદ્રાલેખ ધરાવતી સંસ્થા “સંસ્કૃતિ પ્રકાશન” નો ઉદ્દભવ થયે હજી આઠેક છે જ વર્ષે જ થયા છે, પણ આટલા ટૂંકા ગાળામાં સાહિત્ય ક્ષેત્રે જે નામના/કામના મેળવી છે ર છે, એ અંગે વધુ કંઈ કહેવું – લખવું જરૂરી જણાતું નથી. કેમ કે એનું સાહિત્ય છે જ એને સુપેરે પરિચય કરાવી જાય છે. એમાં ય ૧૩ મી ડિસેમ્બરે વિખ્યાત તીર્થ
જીરાવાલાના આંગણે એકી સાથે ૨૧ પુસ્તકનું પ્રકાશન કરીને સંસ્કૃતિ-પ્રકાશને જે સિદ્ધિ છે 8 મેળવી છે, એ સાહિત્ય જગતની દ્રષ્ટિએ પણ ખૂબ ખૂબ મહત્વ ધરાવનારી છે. કલાછે ત્મક સુંદર ટાઈટલ ચિત્રોથી સુશોભિત આ પુસ્તકે ઉડીને આંખે વળગે એવા બન્યા છે, છે છે જેમાં ૧૩ પુસ્તકે કથા વાર્તાને લગતા છે સંસ્કૃતિ કાજે સફરોશી વહોરી લેવાને S સંદેશ સુણ વતા ઐતિહાસિક પ્રસંગે અને જેન ધાર્મિક કથાઓથી સમૃદ્ધ આ પુસ્તકો ૨ કથા–રસથી જકડી રાખવાપૂર્વક વાંચકેના રૂવાડા ખડા થઈ જાય એવા વીર રસથી છે બરપૂર છે. છ પુસ્તકે ચિંતનથી ભરપૂર છે તથા માનવને મહત્વનું માર્ગદર્શન પૂરું જ પાડી જાય એવા છે અને બે પુસ્તક તે એવા એવા સચોટ સુવિચારોથી સમૃદ્ધ છે, છે જે સુવિચારો વાચકેના દિલમાં પ્રેરણાને પડઘે જગાવતા જ રહે. આ પૂર્વે પ્રકાશિત ૨ ૪૬ પુસ્તક દ્વારા થયેલું ઐતિહાસિક વાર્તાઓ, આગમિક કથાઓ, સાંસ્કૃતિક પ્રસંગે છે અને બાળવાર્તા ઉપરાંત ચિંતનથી ભર્યું ભર્યું સાહિત્ય સમાજે એકી અવાજે આવકાર્યું છે છે, લગભગ મોટા ભાગનું સાહિત્ય અપ્રાપ્ય છે અને જે પ્રાપ્ય છે, એની પણ થોડીક ૬ જ નકલો સ્ટોકમાં છે. આ રીતે ૪૬+૨૧ કુલ ૬૭ પુસ્તકો પ્રકાશિત કરવા દ્વારા ઘર જ
ઘરમાં એક નાનકડી લાયબ્રેરી ઊભી કરવામાં સફળ બનેલી સંસ્થા તરીકે સંસ્કૃતિ પ્રકાશ જ શન (C/o. રમેશ આર. સંઘવી ૪૦૧, સમેત શિખર એપાર્ટમેન્ટ, કાજીનું મેદાન, રે
ગોપીપુરા, સુરત. ફોન : ૪૩૩૩૨૨) ખરેખર સાહિત્ય પ્રદાનના ક્ષેત્રે જે રીતે મુઠ્ઠી છે ત્ર ઉંચેરું સ્થાન - માન પામી ચૂકી છે, અને હરણફાળે સાહિત્ય સફર ખેડી રહી છે. આ છે સંરકૃતિ પ્રકાશન, ૪૦૧, સમેત શિખર એપાર્ટમેન્ટ, કાજીનું મેદાન, ગેપી- ૨
પુરા, સુરત-૩૯૫ ૦૦૨.
Page #674
--------------------------------------------------------------------------
________________
૭૩૪ :
: શ્રી જૈન શાસન [અઠવાડિક]
મુંબઇ નગર ઘેલુ' બન્યુ
જૈન શાસનના મહાન પ્રભાવક વ્યાખ્યાન વાચસ્પતિ સુવિશાળ ગ છાધિપતિ પૂજ્યપાદ આચાર્ય દેવ શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના શિષ્ય-શિષ્યરત્ન વમાન તપેાનિધિ પૂજ્ય આચાર્ય દેવ શ્રીમદ્ વિજય ગુણુયશસૂરીશ્વરજી મહારાજ તથા જોશીલા પ્રવચનકાર, અધ્યાત્મ વેત્તા પૂજ્ય આચાર્ય દેવ શ્રીમદ્ વિજય કીતિ યશસૂરીશ્વરજી મહારાજ વાલકેશ્વર શ્રીપાળનગરનુ` યશસ્વી ચાતુર્માસ પૂર્ણ કરી બૃહદ સુબઇનાં વિવિધ પરાંએમાં સઘન વિચરણ કરી રહ્યા છે.
દાદર, ખાંદ્રા, શાંતાક્રુઝ, ખાર, અંધેરી, મલાડ, કાંદીવલી, ઘાટકૈાપર, વિક્રોલી, સાંઘાણી, દહી'સર, ભાયંદર, મીરા રાડ, મંડપેશ્વર-એરીવલી, દાલતનગર-öારીવલી, • મલાડ વેસ્ટ, અંધેરી પૂજાનગર, જગડુશાનગર મુલુંડ, ઝવેરાડ વગે૨ે પરાનાં સધાની વિનતિથી ઉગ્ર વિહાર કરી અપૂર્વ જાગૃતિ લાવવામાં સફળ બન્યા ઠેકઠેકાણે પ્રવચનમાં હકડેઠઠ માનવ મહેરામણ ઉમટી રહ્યું છે. અસ્ખલિત સુસ્પષ્ટ જુબાનમાં એકથી લઈ ત્રણ-ચાર કલાક સુધીના પ્રવચને આકષ ણુના વિષય બન્યા છે.જિનવચનના મર્માને અત્યંત સરળ સુગ્રાહય શૈલીમાં પીરસાઈ રહ્યા છે. જે જાણવા માણવાના પણ એક અનેરા લહાવા છે. અનેક સ્થળે શ્રોતા વની આગ્રહી વિનંતીને સ્વીકારી રાત્રે પણ પ્રવચના કરવા પડયા છે તેા વળી કેટલેક સ્થળે વહેલી સવારની વાચનાએ પણ હાઉસફુલ થવા પામી છે. દરેક સ્થળે નાના—મેાટા સંઘામાં શેષકાળ હાવા છતાં પ— સણુ પવ જેવું વાતાવરણ સારૂંવા પામ્યું છે.
વિગત એ વર્ષાથી પૂજ્યશ્રી મુંબઇમાં છે અને તેએશ્રીના સદુપદેશને ઝીલી વૈરાગી અનેલા દસેક પુણ્યાત્માએની તેએાશ્રીની નિશ્રામાં પ્રભાવક દીક્ષાએ થઇ છે. સાથેાસાથ શ્રાવક જીવનના એક મહત્વપૂર્ણ વ્ય-ગ્રહમ`દિરની સ્થાપના અંગેના તેઓશ્રીનાં ઉપદેશને ઝીલી આ ટુંકા ગાળામાં જ પંદરેક પરિવારાએ પેાતાના ગૃહાંગણે સુંદર જિનમદિરા નિર્માણ કરી તેઓશ્રીના વરદ હસ્તે પ્રતિષ્ઠા કરાવી છે. દરેક પ્રવચન.તે સઘન પૂજના-પ્રભાવના એવી તેા અઢળક થવા પામે છે કે જેની છૂટી નાંધ કરવી પણ શક્ય બનતી નથી. પૂજ્યશ્રીના પ્રવચનના રસાસ્વાદ પીરસવા માટે સમા` પ્રકાશને સન્મા’ ના માધ્યમથી દર પંદર દિવસે ૧૫૦૦૦ વાચકા સુધી સ`પર્ક ના 'સેતુ'માં યા છે. મુક્તિનું ધ્યેય, જિનાજ્ઞાના આદર, આશયની શુદ્ધિ, વિધિ પાલન, સમ્યગ્દર્શનની અનિવાર્યતા અને જયણાની પ્રધાનતા આ વાતા ઉપર અપાતા પૂજ્યશ્રીના કાષ્ઠ અનેક લેાકેાના જીવન પરિવત નનું કારણ બન્યું' છે. આ પછી પણ પૂજ્યશ્રી વાલકેશ્વર, ભાયખલા,
Page #675
--------------------------------------------------------------------------
________________
૨. વર્ષ ૧૧ અંક ૩૧-૩૨ : તા. ૩૦–૩–૯ :
: ૭૩૫ પરેલ, ગોરગામ, કાંદીવલી, બોરીવલી–જામલી ગલી, મંડપેશ્વર, દોલતનગર તેમજ ઘાટશું કોપર જેવા અનેક પરાઓમાં સંઘની વિનંતીથી વિચરણ કરશે જેમાસાના પ્રવેશ પૂર્વે ૬ આ સાતેક જિનાલયની પ્રતિષ્ઠા પણ આચાર્યશ્રીની નિશ્રામાં થનાર છે.
અ ચાર્યશ્રી નવપદની ઓળી સાંતાકૂબ વેસ્ટ કુંથુનાથ સ્વામી જૈન દેરાસરની છે વિનંતિથી ત્યાં પધારશે ત્યાર બાદ લોનાવાલા વાકસાઈ મુકામે ગ્રીન હેવન સોસાયટી , મધ્યે થયેલા નૂતન મંદિરની પ્રતિષ્ઠા પ્રસંગે પધારશે. "
નેર મધ્યે શાસન પ્રભાવના : પ્ર 2 પ્રભાવી, ચમત્કારી, ૫૦૦ વરસ પ્રાચીન નેતિથેશ્વર શ્રી મનવાંછિત જ 8 પાર્શ્વનાથ મહા પ્રભુના દિવ્ય છત્રછાયામાં પ. પૂ. પાઢ જિનશાસનના મહાન જ્યોતિ જ જ ધર જૈનાચાર્ય દેવેશ શ્રીમદ્વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મ. ના દિ૫કૃપાથી પ. પૂ. પાઠ 9 છે સુવિશાલ વિહિત મુનિગણગણાધિપતિ જૈનાચાર્ય દેવેશ શ્રીમદ્વિજય મહોમસૂરીશ્વરજી છે
મ. ના શુભાશિષથી પ. પૂ. પાઠ વર્ધમાન તપોનિધી, મહારાષ્ટ્ર સંઘપકારી જૈનાચાર્ય : છે દેવ શ્રીમદિ જય પ્રભાકરસૂરીશ્વરજી મ. આદિ ઠાણની પાવનકારી નિશ્રામાં પોષ દશમી જ પાર્શ્વ પ્રભુના જન્મકલ્યાણકના માગસર વ. ૧૦ ના શુભ દિવસે નેર નગરના ઇતિહાસ
પ્રથમવાર ઉપધાન તપ શરૂ થઈ. ઉપધાન તપમાં ૧૦–૧૦ વરસને બાલુડાએાએ પણ હોંશે-હોંશે પૂ. શ્રી ના નિશ્રમાં ઉપધાન તપ આરંભળ્યું હતું. ઉપધાન શરૂ થઈ ત્યારથી પાર્થ પ્રભુની રોજે નયનરમ્ય આંગીઓ, વ્યાખ્યાન પછી રોજ પ્રભાવનાઓ થતી ૬ હતી. નાનકડા ગામમાં એક મીની ચાતુર્માસ જેવી આરાધના થઈ રહી હતી. સાંકલી છે આયંબિલ પણ ચાલતા હતા. આમ આરાધકે આરાધના કરતાં કરતાં મોક્ષમાળારોપણ નિમિતે દેવાન્તિનકા મહોત્સવના મંડાણ થયા હતા. આ મહોત્સવમાં જાણે પર્વ પર્યુંપણ આવ્યા હોય એમ લાગતું હતું. સિદ્ધચક્ર મહાપૂજન, લઘુશાંતિ સ્નાત્ર આદિ મહા- 2
પૂજનેમાં સંગીતકાર શ્રી દેવેન્દ્રભાઈ એન્ડ પાર્ટી અને સ્થાનિક શ્રી પાર્શ્વ યુવક મંડળ જ ર ભાવના અઢિમાં પ્રભુભક્તિમાં ધૂમ મચાવતા હતા.
- દનિકા મહોત્સવને શુભ પ્રારંભ સોનામાં સુગંધ ભળે જે પ્રસંગથી ૯ કે થઈ. નિશ્રાઢાતા પ. પૂ. સુદીર્ઘ સંયમી જૈનાચાર્ય દેવ શ્રીમદ્વિજ્ય પ્રભાકરસૂરીશ્વરજી મ. છે ૨ ૪૫ વરસના સુનિર્મળ પર્યાય પાળી ૪૬ વરસમાં પ્રવેશ નિમિત્તે તેઓશ્રીના ગુણનુવાદ છે છે પૂ. મુ. શ્રી રત્નસેન વિ. મ., પૂ. ગણિ શ્રી ધર્મદાસ વિ. મ. આદિએ કરેલ પૂજન જ પ્રભાવના - આંગી આદિ પણ થયેલ છે. અતિ હર્ષની વાત એ કે મહોત્સવમાં પૂ. ૨ જ પર્યાયસ્થવિર મુ. શ્રી વિનોદ વિ. મ. પણ પધારેલ. ઉપધાન તપ દરમ્યાન પૂ. શ્રી ના છે નિશ્રામાં પહેલી વખત પ. પૂ. નિડર વક્તા આ. દેવ શ્રી મુકિતચન્દ્રસૂરિ મ. ના સ્વર્ગ-૧
Page #676
--------------------------------------------------------------------------
________________
૭૩૬ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
:
તિથી ૫ પૂ. સકલારામરહસ્યવેદી આ. દેવ શ્રી દાનસૂરિજી મ. ના સ્વર્ગતિથી નિમિત્તે જ
પ. પૂ. સિદ્ધાંત મહોદધિ આ. દેવ શ્રી પ્રેમસૂરિજી મ. ના વડી દીક્ષા નિમિત્તે, પ. પૂ. આ ૨ સિદ્ધાંત સંક્ષક આ. દેવ શ્રી રામચન્દ્રસૂરિજી મ. ના દીક્ષા તિથિ નિમિત્તે વ્યાયાનમાં છે ગુરૂ ગુણના ગુણાનુવાદના નિર્મળ ગંગામાં રવાસીને પૂ. શ્રી આદિએ હરાવ્યો જ હતું. અને આ મહાપુરૂષોના ગુણેને સ્પષ્ટ કર્યા હતા.
| નેર નગરમાં મહા સુ. ૧૩ ના સોનાના દિવસ ઉગ્યો અને ગામોગામથી પધારેલ જ ભાવિકેએ બપોરના બરાબર ૩ વાગે તપસ્વીઓનો વરઘોડે ચઢયા પછી મહેસુસ કર્યું છે જો કે નેરમાં “ઉગે ઉગ્યે રે દિવસ આજ સોનાને બે હજાર જેટલી માનવ મેદની વર- જ જ ઘડામાં જોડાઈ હતી. તપસ્વીઓના માળાની ઉછામણી પણ સારી થયેલ. મહા પુ. ૧૪ ૨ ના તપસ્વીઓ આતુરતાથી રાહ જોતા હતા કે પળ પણ આવી ગઈ અને સવારે ૪ ૨
કલાકે પૂ. શ્રી આદિ મંડપમાં પધારી ક્રિયા પ્રારંભ કરી. ૧૦-૧૦ વરસ બાલુડાઓને છે
સંઘનું ગૌરવ માનતા બાલુડાએ આદિ ૪૩ ભાવિકે એ માળા પરિધાન કરી હતી. જ ૬ મહોત્સવનાં છેલ્લા ત્રણ દિવસે ત્રણે ટાઈમ મહેમાનોની ભકિત હતી. સંઘ તરફ થી શેઠ 6 છે શ્રી ધનરાજજી વછાછી ભંડારી ગોલ (રાજ.) ઉમેઢાબાદવાલાનું બહુમાન કરાયું છે જ હતું. એમના તરફથી ઉપધાન તપસ્વીઓને સોનાની વિટી આદિ અપાયું હતું. સંઘ છે આ તરફથી તપસ્વીઓને એક રગ, પૂજાની પેટી, આદિ પ્રભાવનાએ થયેલ. નેરમાં થયેલ છે ૨ નેરમાં થયેલ આ ઉપધાન તપની આરાધના એક અવિસ્મરણીય સંભારણું આપી છે ઇ ગયું છે.
| નેરના ઈતિહાસમાં શ્રી ધનરાજજી ભંડારી ઉમેઢાબાઢવાળા આજિ નેર જ જ તિર્થથી પ્રગટ પ્રભાવી શ્રી વિમલનાથ પ્રભુ મંડીત શ્રી બલસાણા તિથિને છર. પાલક જ
સંઘ પૂ. શ્રી આદિ ઠાણ ૫ ના નિશ્રામાં મહા વ. ૫ ત્રિદિવસીય નિકળેલ જેમાં સૌથી જ વધારે નેરવાસીઓએ ભાગ લીધેલ. જેમાં યુવાનની સંખ્યા સારી એવી હતી. તેમજ છે
આ સંઘમાં ૭-૮ વરસના બાલુડાએ પણ યાત્રિક તરીકે જોડાયા હતા. કુલ ૮૨ યાત્રિકો ૬ હતા. સંઘમાં સ્નાત્ર–ભાવનામાં શ્રી દેવેન્દ્રભાઈ એન્ડ શ્રી પાર્શ્વ યુવક મંડળ નેર રમઝટ મચાવતા હતા. શ્રી પાર્શ્વ મંડળ ગામેગામ વરઘોડામાં પણ બેંડના સૂરોથી જિત કરતું હતું સંઘના આયના, લોણખેડે એમ ત્રણ મુકામ હતા. જૈનેતરે ઘણું જ પ્રભાવિત થયા હતા. મહા વ. ૫ ને સંઘ ઉત્સાહભેર બલસાણામાં પહોંચ્યો સંઘમાળ પછી બધા યાત્રિકને ૫૧ રૂા. (એકાવન રૂા.), અર્ક ગ્લાસ, એક થાળી સ્ટીલની ખાદિની પ્રભાવના થયેલ. બલસાણામાં સંઘપતિ તરફથી પાર્શ્વ પાંચ ક. પૂજા ભણવેલ. આંગી પ્રભાવના આદિ થયેલ.
Page #677
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૧૧ અંક ૩૧-૩૨ તા. ૩૦-૩-૯૯ :
: ૭૩૭
હ
નેરમાં ઉપધાન દરમ્યાન મહોત્સવ સાધારણની, પાઠશાળાની, જીવઢયાની ટીપ છે સારી એવી થઈ. ઉપધાનમાં શ્રાવિકોને તાલીમ આપનાર આરાધના કરાવનાર પૂ. ગચ્છાધિપતિશ્રી ના આજ્ઞાનુવતિ પૂ. સા શ્રી સુચનાશ્રીજી મ., પૂ. સા. શ્રી ગુણ- ૨ માલાશ્રીજી મ. આદિ ઠાણા ૫ હતા. તેઓ સંઘમાં પધાર્યા હતા. સંઘ પ્રયાણ પહેલા , સંઘવી પરિવારે નેરમાં જેનેના ઘર દીઠ ૧ કિલો જેટલી ફરસાણ મિષ્ટાનની લ્હાણી
કરી હતી. સંઘવી પરિવારે બલસાણ તીર્થમાં પાંચ હજાર રૂા. જેટલું સાદું સામાન એ આપેલ અને સાધારણ દેવદ્રવ્યમાં પણ સારી રકમ નોંધાવેલ દરેક સ્ટાફને ગ્લાસ વિ. આપેલ છે.
મત્સવ દરમ્યાન પૂ. આ. શ્રી અસ્વસ્થ થતા મહા સુ. ૮ ના તેઓશ્રીના છે સ્વાસ્થ નિમિતે ૧૨ જેટલા આયંબિલ નેર ઇતિહાસમાં પ્રથમ થયેલ. રેકને ૧૬ રૂા. છે (સેળ રૂા.) પ્રભાવના થયેલ.
પૂ. શ્રી બલસાણા તીર્થથી ફરી નેર પધારી નેરમાં સ્થિરતા કરશે.
દિહી : સકલ ખરતરગચ્છના પ્રમુખ તથા સમેત શિખર રક્ષા કમિટિના સંચાલક ૨ તા. ૨૧–-૯૯ ના સ્વર્ગવાસ પામ્યા છે.
વાસણ (મહેસાણા) અત્રે દેરાસરની વર્ષગાંઠ નિમિત્તે મહા સુ. ૭ થી ૮ કે ત્રણ દિવસ પાર્શ્વનાથ પૂજન આત્રિ મહોત્સવ પૂ. આ. શ્રી વિજય કમલરત્નસૂ. મ. આદી જ ૨ પૂ. મુ. શ્રી મોક્ષરતિ વિજય મ. આઢિની નિશ્રામાં ઉત્સાહથી ઉજવાયે. છે સુરત : પુ. મુ. શ્રી જ્યચંદ્ર વિ. મ. આદિની નિશ્રામાં વરાછા રોડ સંધમાં છે છે નેધણવ ને કુ. નીતિબેન બાબુલાલ તથા સાવરકુંડલાના રેખાબેન છબીલઢાસ દેશીની આ દીક્ષા તા. ૨૬-૧-૯૯ ના ઉત્સાહથી થઇ.
ખાનદેશમાં શાસન પ્રભાવના ધુલીયા શહેરમાં પરોપકાર પ્રેમી પ. પૂ. ગણિવર શ્રી ધર્મદ્રાસ વિજ્યજી તથા ૨ છે મધુર વકતા પ. પૂ. મુનિ શ્રી રત્નસેન વિજયજી મ. ની પાવન નિશ્રા શરૂ થયેલ મહા ઇ આ મંગલકારી શ્રી ઉપધાન તપમાં છેલ્લે છેલ્લે પ. પૂ. મહારાષ્ટ્ર સંઘે પકારી, વર્ધમાન , ૨ તનિધિ જૈનાચાર્ય દેવ શ્રીમદ્વિજ્ય પ્રભાકરસૂરીશ્વરજી મ. આદિ ઠાણ પધાર્યા અને ૨ આ સંઘમાં અનંતાનંદ છવાયે. પૂ. શ્રી ની નિશ્રામાં પ્રભાવક તપસ્વીઓને વરઘડે નિક- ૨ કે ન્યો હતો માળા રેપણની ઉછામણીએ રેકોર્ડ તેડ બેલાઈ. માળારોપણની વિધિ પણ છે
હજારોની મેદની ઉલાસપૂર્વક થઈ હતી લોકજિભે એના ગુણ ગવાયા હતા. આ જ ૨ મહેસૂવમ પૂ. આ. શ્રી ના નિશ્રાથી સેનામાં સુગંધ જેવી હતી.
Page #678
--------------------------------------------------------------------------
________________
૪. ૭૩૮ :
: શ્રી જૈન શાસન [અઠવાડિક] ધુલીયાથી શ્રી નેર તીર્થને બે દિવસનો પ્રભુજીનો રથ બેન્ડ સાથે સંઘ નિકળે ૨ હતે. નેરમાં પ્રવેશ ભવ્ય રીતે થયે હતે. પ. પૂ. શાસન પ્રભાકરસૂરિજી મ. ની નિશ્રામાં છે ને તીર્થમાં પ્રથમવાર શ્રી ઉપધાન તપની મહામંગલકારી પાવનારાધનાને માગસર વ જ શમના શરૂ થયેલ છે. લગભગ ૬૦ જેટલા નાના ભાવિક શાતાપૂર્વક આરાધના કરી છે
રહ્યા છે. આ મંગલમયી આરાધના પ્રસંગે પ. પૂ. વૈયાવચ્ચસિદ્ધ ગણિ શ્રી ધર્મદાસછે વિજ્યજી મ. અને પ. પૂ. પ્રખર વકતા મુનિશ્રી રત્નસેનવિજ્યજી મ. પધારતા આનંદ
છવાઈ ગયે માગસર વ. કશમના પ. પૂ. અજોડ શાસન પ્રભાવક જૈનાચાર્ય દેવેશ શ્રીમદ્વિજય રામચન્દ્ર – મુક્તિચન્દ્રસૂરીશ્વરજી આરાધના હાલના તક્તિનું ઉદ્દઘાટન માલે છે ગાંવ નિવાસી શ્રેષ્ઠિ શ્રી જગદીશચંદ્રભાઈ મહેતા હાથે ખૂબ ધામધુમથી થયેલ. તેમજ ૨ પ. પુ. આ. શ્રી ના ગુરૂદેવ “સૂરિરામ” પટ્ટધર સિંહ ગર્જનના સ્વામી, નિડર વક્તા છે જૈનાચાર્ય દેવેશ શ્રીમદ્વિજય મુક્તિચંદ્રસૂરીશ્વરજી મ. ના સ્વર્ગારોહણ નિથિના દિવસે
ગુણાનુવાઢ પુ. આ. શ્રીએ મુ. શ્રી રત્નસેનવિજયજી મ. આદિએ રેચક શૈલીમાં ર્યા , ર કર્યા હતા. સંઘપુજન, પ્રભાવના, આંગી આદિ સુંદર થયેલ દરરોજ પ્રભુજીની બગી, છે એ સંધપુજન, આયંબિલ આદિ તપસ્યાઓ સંઘમાં ચાલુ છે. માગસર વ. ઇશમના પુ. છે ગચ્છાધિપતિશ્રીની અનુજ્ઞાથી પુ. મુ. શ્રી રત્નસેન વિ. ના ભગવતી સૂત્રના જે પણ શરૂ થઈ થયેલ છે.
નેર તીર્થના દેરાસરના ગભારામાંથી લાઈટ નાખવાનું અને પછી દેરાસરમાંથી છે પણ ઇલેકટ્રીક લાઈટ કાઢી નાખવા માટે સંધ પ્રયત્નશીલ છે. પુ. આ. શ્રી ના પદુપદેશ
થી હળીમળી ખૂબ ઉ૯લાસ લાભ રહેલ છે. નેર જેવા નાના ગામડામાં અને ફક્ત ૨૫ % ૬ જેને ગરમાં આવા ઉપધાન તપ એ ખૂબ અનુમોદનીય છે.
શ્રી ધનરાજજી વછાત્રી ભંડારી ઉમેઢાબાવાલા (રાજ.) એ પુ. શ્રી ની નિશ્રામાં ૨. સજોડે ચોથું વ્રત લીધેલ છે અને દરેક ઉપધાનના તસ્વીઓને તેમના તરફથી સોનાની આ વિટીની પ્રભાવના અને દરેકનીવીમાં ડ્રાયફુટની ભક્તિ આદિ લાભ લીધેલ છે.
પુ. શ્રી ના પાવન પગલે ખાનદેશમાં શાસન પ્રભાવના થઈ રહેલ. આગામી ૬ દિવસેમાં પણ પુ. શ્રી ની નિશ્રામાં બે સંઘ, પ્રતિષ્ઠાધિ નક્કી થયેલ છે. પૂ. શ્રીનું આગામી છે છે ચોમાસુ મહારાષ્ટ્રમાં અંમળનેર થવાની સંભાવના છે.
- શ્રી મનવાંછિત પાર્શ્વ પ્રભુના દિવ્ય નિશ્રામાં અને પુ. તપસ્વીરત્ન આ શ્રી ના & નિશ્રામાં શ્રી શ ખેશ્વર પાર્વ પ્રભુ અઠ્ઠમ પોષ દશમી નિમિત્તે થયા હતા. જે લાભ ૬ શ્રી ધનરાજજી ભંડારીએ લીધું હતું. દરેક તપસ્વીઓને ૭૫ રૂા. ની પ્રભાવના થઈ હતી. હું
Page #679
--------------------------------------------------------------------------
________________
૧ વર્ષ ૧૧ અંક ૩૧/૩૨ તા. ૩૦-૩-૯૯ : " (પેજ ૭૨૦ નુ ચાલુ) (૨) અનુકરણીય આદર્શ
આ પ્રસંગ પણ ઉપર્યુકત મહાપુરૂષ ના જીવનનો છે. આ પુણ્યપુરૂષ સ્વાધ્યાયના અજોડ જ પ્રેમી હતા, આગમના તલસ્પર્શી અભ્યાસી હતા. આગમ ગ્રન્ગની કઠીનમાં કઠીન અને ગહનમાં છે જ ગહન વાતે પણ હૃદયંગમ સોંસરી ઉતરી જાય તે રીતના અત્યંત સરલ કરીને શ્રોતાઓને
સમજાવતા આવા જ્ઞાની–ધ્યાની પુણ્ય પુરૂષને પણ ભૂતકાળના અશુભ કર્મોનો ઉદય એ ૨ તીક હતું કે તેઓ સ્વયં કહેતા કે – માથું દુખ્યા વગરની સ્થિતિ કેવી હોય તેને હું જ મને અનુભવ નથી. માથાનો દુઃખાવો કાયમ રહ્યા કરે. ૬ તા.ની પણ અશકિત ઘણી હતી. ઉપવાસાદિ તે તેમને માટે અસંભવિત જેવી
વાત હતી છતાં પણ શાસ્ત્રમમાં ધનાકાંકઠી અણગારનું વર્ણન વાંચ્યું કે – ઘનાકારીએ A ઠીક્ષા લીધી ત્યારે અભિગ્રહ કર્યો કે છઠ્ઠના પારણે છઠ્ઠ કરવા અને પારણામાં માખી ન * બેસે તે આયંબિલનો આહાર કરે. નવ મહિના આવા તપની સાથે અગિયાર છે અંગના પાઠી બન્યા શરીર તે એવું સૂકવી નાખ્યું જેનું વર્ણન વાંચતા ય કમકમાં ર આવે. આ પ્રસંગથી આ મહાપુરૂષે પ્રેરણા લઈ આવી અશાતામાં અને અસ્વસ્થ શરીરછે માં વર્ષીતપ કર્યો ! ખરેખર મહાપુરૂષોનું જે યથાર્થ મૂલ્યાંકન કરવામાં આવે, સાચી છે આ રીતના ઓળખવામાં આવે, તેમના હૈયાના ભાવને સમજવામાં આવે અને પછી આઠ
ઓંનું અનુકરણ કરવામાં આવે તે આત્મિક શકિત ખીલી ઊઠયા વિના રહે નહિ. છે. આપણે સૌ આવી રીતના આદર્શોને અનુસરીએ અને આત્માની શકિત ખીલવીએ છે છે તે જ ભાવના.
(૩) સાચે ત્યાગ શ્ર સનતકુમાર ચક્રવતીને જ્યારે ખબર પડી કે મારી કાયા રેગોથી ઘેરાઈ છે. છે ત્યારે શરીરની ચિકિત્સા કરાવવા સમર્થ હોવા છતાં, અનેક રાજવે ઘો હાજર હોવા છે છતાં ય શરીરની ચિકિત્સાને બટલે આત્માની સાચી ચિકિત્સા કરવા માટે સઘળીય છે છે. ચક્રવતિપણાની રાજ-ઋધિ આદિને ત્યાગ કરી સાધુપણાનો સ્વીકાર કર્યો.
વિ વેકી આત્મા વિચારે તે આ પ્રસંગ ઉપરથી સારી રીતના સમજી શકાય છે કે, શરીરની ચિંતા કરવા જેવી જ નથી પણ આત્માની જ ચિંતા કરવાની જરુર છે. ૨ શરીર તે રોગોનું ઘર છે. ગમે તેટલું લાલન-પાલન કરાય, નવરાવી-ધવરાવી, ટાપ- ૬ ૨ ટીપ કરી શણગારાય તે પણ અંતે પિતાની જાત પર ગયા વિના રહેતું નથી.
ભાવથી સાધુપણાના પરિણામ પેદા થયા હોવાથી, છ-છ મહિના સુધી આખો જ પરિવાર, અંત:પુર આદિ પાછળ પાછળ ફરે છે અને પાછા પધારવા વિનતિ કરે છે. ? છે તે ય સાપ જેમ કાંચળીને ત્યાગ કરે પાછું વાળીને જૂએ નહિ તેમ જે જુગુપ્સાલાયક ઇ ચીજ જોતાં જેમ મેટું બગડે અને તે સન્મુખ દષ્ટિ સરખી પણ ન જાય, તેની જેમ છે
Page #680
--------------------------------------------------------------------------
________________
૭૪૦ :
: શ્રી જૈન શાસન [અઠવાડિક) છે. દસ ચકી ઠીક્ષીત થયા પછી આવા અનુળ પ્રેમાળ, આજ્ઞાંક્તિ, વિનીત પરિવારને સન્મુખ છે ત્ર પણ જોતાં નથી.
આ પ્રસંગ સૌ સાધુ-સાધવી માટે ખૂબ જ ઉદ્દબોધક – પ્રેરક - આત્મ જાગૃતિને છે લાવનારે છે કે, જેને ત્યાગ કર્યો તેની સન્મુખ પણ ન જોવાય. સભુખ ન લેવાય તે ૬ યાક તે ક્યાંથી કરાય ? સંસારી માતા - પિતા- ભાઈ - બેન આદિ કુટુંબી - નેહી
જન વંદનાદિ માટે આવે અને હૈયામાં “મારી માતા “મારા પિતા આદિને ઉમ- અ ળકે આવે તે સમજી લેવું કે મમતાને તેડવા હજી ઘણે ઘણે અભ્યાસ કરવાનો છે. ૨ - મમતાના બંધન તૂટવાં કઠીન ભલે હેય પણ અસંભવિત અને અશક્ય તે નથી. સાચા છે ૨ ભાવે મમત્વનો ત્યાગ કરવાની બુદ્ધિ થાય તે પૂરતી જ આ વાત છે.
(૪) સાચે પૂજક કોણ ? શ્રી જિનેશ્વરદેવોના શાસનમાં પૂજ્યની પૂજા પૂજ્ય બનવા માટે જ કરવાની છે. પૂજય બનવાને ભાવ ન હોય અને પૂજે જે સુખ-સાહ્યબી, રિદ્ધિ-સિદ્ધિને માગ કર્યો, છે છે તે જ ચીજ-વસ્તુ મેળવવાનું મન હોય તે સાચો પુજક બની શકે નહિ દુન્યવી સુખ- ૧ જ સામગ્રીને ત્યાગ કરવાનું મન હોય, ત્યાગ ન થઈ શકે તે ય ત્યાગ કરવાની ભાવના . આ જીવતી રહે તે જ સાચો પૂજક બની શકે.
મહાપુરૂષોએ આત્માને પ્રબોધવા માટે બધી જ વાત સ્પષ્ટ કરી છે. પણ વર્તમાનમાં અજ્ઞાન, કદાગ્રહ, પકડ અને બેટી લાલચને કારણે તે તરફ નજર પણ જતી જ જ નથી તે ખૂબ જ શોચનીય વાત છે.
મંદિરમાં ગભારામાં પ્રવેશ કરતી વખતે ગભારાના સ્થાન પાસે સિંહ મુખાકૃતિ છે સમાન આકૃતિ હોય છે. તે શા માટે મંદિરમાં રખાય તે વાત પણ ઉપકારીઓએ સ્પષ્ટ જ કરી છે. દુન્યવી પઢાર્થોના રાગને કેસરી-સિહની અને શ્રેષને હાથીની આદિ ઉપમા આપ- ૨
વામાં આવી છે. રાગ અને દ્વેષરૂપી તે સિંહ કે હાથી ઉપર પગ મૂકી પછી ભારામાં છે ૬ પ્રવેશ કરી, ભગવાનને અડવાનું છે. જે આ વાત આત્મા શાંતિથી વિચારે તે તેને આ
સમજાય કે, રાગ અને દ્વેષ ઉપર પગ મૂક્યા વિના, તેને ઢબાવ્યા વિના–તેની ખાધીનતા છે જ છેડયા વિના પણ ગભારામાં પ્રવેશ કરાય નહિ, જિનબિંબને અડાય નહિ.
આ ભાવના પરથી જ સ્પષ્ટ થાય છે કે, સંસારી પઢાર્થોના રાગથી કે તે પડ્યા છે ૨ મેળવવાની ઈચ્છાથી ભગવાનની પૂજા પણ ન થાય તે પછી ધર્મ તે ક્યાંથી થાય? તેથી જ
સાચો પૂજક સમજે છે કે રાગાદિને તેડવા માટે, આધીનતાથી મુક્ત થવા પૂઢિ ધર્મ કરવાને છે પણ તેને પોષવા માટે ધર્મ કરવાનો નથી. આ વાત બરાબર સમજાઈ જાય છે તો તે બેડો પાર થઈ જાય. આવી ઇશાને સો પામે તે જ મંગલ કામના.
Page #681
--------------------------------------------------------------------------
________________
8
વર્ષ ૧૧ : અંક ૩૧-૩૨ તા. ૩૦–૩–૯ :
(અનુ. ટાઈટલ ૨ નું ચાલુ) છે સભી પ્રાણિ પર દયા કરે ?
ઇરહમૂ મનાફિલ અદે યહમ નુકુમરહમાન –
અથત દુનિયા વાલ પર તુમ હમ કરે કકિ ખુદા ને તુમ પર બડી છે મેહરબાની કી હે !
કુર અન શરીફ મેં સૂરે બકર મેં હજ કે વર્ણન મેં લિખા હે - જાનવરે કો મારના અન્દ કરે.
વ ઈજા તવલા સંઆ ફિલ અરદે લયુફ સેઢા ફીહા વ ગૃહ લિકલ હરસા ૨ બનસલ વલાહુ લા ચુહિબુલ ફસાઇ !
અર્થાત-જાનવર કો મારના ઔર ખેતાં કે તબાહ કરના-જમીન મેં ખરાબી છે ફલાને હે ઔર અલાહ ખરાબી કે પસંદ નહીં કરતા ! ૧ આઠમો કા જાનવરે કે સાથ સલૂક, પ્યાર, રહમ મોહબત ઔર ઈજજત કા હોના જ
ચાહિએ ! ૨ ૨ પાક રસૂલ ને તે જંગલી જાનવરે કી ખાલ તક ઉપગ કા નિષેધ ક્રિયા ૩ રસૂલુ ફલાહ ને પશુઓ કે ચીરને યા પહિચાન કે લિએ કિસી ગરમ વસ્તુ લે છે
નિશાન લગાને સે સખ્ત મના કિયા હે ૪ જબ પાક નબી ૬૨૨ ઈસ્વી મેં મક્કા મદીના ગયે તબ ઉન્હોને દેખા વહાં પર લેગ ઊંટ કુષ્ઠ ઔર ભેડાં કી પૂછે કાટ દેતે થે પાક રસૂલ ને ઈસ જંગલી
હરક્ત કે ન કેવલ બન્ચ કરવાયા અપિતુ એસે કૃત્ય કે હરામ કરાર દિયા ! છે ૫ ઇસ્લામ મેં રક્ત કે ઉપયોગ પર સખ્ત મના હે અતઃ જે ખૂન સે બચના ચાહે
ચાહે માંસાહારી સે હો સકતા હે ! | (સંકલન – માંસાહાર માનવતા પર કલંક એવં જાનવર કે બારે મેં ઈસ્લામી ર નજરિયા )
શ્રી મહાવીર શાસન : જેન શાસનના પ્રતિનિધિ
– શ્રી ચંદુલાલ ગભરૂભાઇ – હરિનગર, લોક નં. ૨, ઉધના. (સુરત)
Page #682
--------------------------------------------------------------------------
________________
શ્રી જૈન શાસન (અઠવાડિક)
. તા. ૩૦-૩-૯૯
રજી. નં. જી./એન.૮૪
જ પૂજ્યશ્રી કહેતા હતા કે
-શ્રી ગુણદશી
ULINZJILI
સ્વ. ૫૫ આચાર્યદેવેશ શ્રીમવિઝયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજા
ના પાપના ઉદયથી આવતાં દુઃખ મથી વેઠવા એટલે દુઃખના મૂળને કાપવું. સંસારનું છે.
સુખ તે જ દુઃખનું મૂળ છે. કેમકે, સંસારના સુખની ઇચ્છા પાપના ઉપથી થાય છે
છે, તે ઇચ્છા મુઢ પાપ છે અને તેનાથી પાપને જ બંધ થાય છે. કે ભૌતિક સુખને ભૂંડું માને તે સુખી, સુખને સારું માને તે બધા દુઃખી.. ક શ્રી નવકાર મહામંત્ર મળે અને જેને સંસારનાં સુખ જ ગમે તે નાલાયક છે. આ # સંસારના સુખ માટે શ્રી નવકારમંત્ર ગણ તે શ્રી નવકારમંત્રની મહા આશાતના છે.
ધર્મ એટલે આત્માને પરિણામ મોક્ષની ઈચ્છા ધર્મના પરિણામને લાવનારી ચીજ છે. જ ઘરબાર, કુટુંબ-પરિવાર, પૈસે-ટકે આત્માના ધર્મ પ્રાણને લુંટનારી ચીજ છે. છે કે ધર્મ કરતાં પણ પૈસે જેને વધારે વહાલો લાગે તેને ધમની કિંમત હોય જ નહિ. છે કે અનિત્યાદિ ભાવનાથી ભાવિત આત્મા પોતાની જાતને સંસારમાં ફસાયેલી માને. છે જે શરીર પર પણ પ્રેમ જાય તે ખરેખર ધર્મ આવ્યો કહેવાય. છે કે સંસાર સારે છે જ નહિ, સંસારને જેને રસ લાગે તે ખરાબ થયે સમજે. એક અવિરતિ એવું ભયંકર પાપ છે કે જે આ દુનિયાના સુખ ઉપર જરાય અપ્રીતિ ન થવા દે અને પોતે કરેલા જે પાપ તેનાથી આવતું જે દુઃખ તેના ઉપર કહિ ?
| ન દે. અમે પણ મહાત્માઓના ભગત કે પ્રેમી નહિ બનીએ, ગૃહસ્થોના પ્રેમી બનીએ, તમારા આદર-સત્કાર વખાણ કરીએ, તમારા કહ્યા મુજબ ચાલીએ તે અમે પણ
મહાપુરુષોની આશાતના કરનારા છીએ. છે સ્યાદ્વાઢના નામે અસત્ય સ્વીકારાય નહિ અને સત્ય છોડાય નહિ-છેડાવાય નહિ.
બીજાને સમજાવવાની કોશિશ કરાય, ન સમજે તે ત્યાગ પણ કરાય પણ વિદ્ધાન્તની આ જ વાતમાં ઘાલમેલ તે કરાય જ નહિ.
જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) . c/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લેટ-જામનગર વતી તંત્રી, મુદ્ર પ્રકાશક સુરેશ કે. શેઠે સુરેશ પ્રિટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિવ કર્યું.
Page #683
--------------------------------------------------------------------------
________________
नमो चउविसाए तित्थ्यराणं 'શાસન અને સિદ્ધાન્તા 3સમાડે. મહાવીર-પનવસાણvi, ૧ઝી રક્ષા તથા પ્રચા૨નું પત્ર- (M
SINUTE
CTRO
- મણ કા આયરઇ જઇ અકજજ અનો કિ તસ્સ તજજ ચિતાએ અપામેવ ધિતમ્ અજજવિ વસમું ભવદુહાણું ! ( આત્મન ! બીજે આઠમી અકાર્ય કરે તો તેની ચિંતા તારે શું ? તારી ચિંતાથી તે અકાયથી ઓછો અટકવાને છે ? માટે તું તારી પિતાની જ ચિંતા કર કે, હજી સુધી આ ભવદુઃખમાં વસી રહ્યો છું તો તારે તેનાથી જ્યારે મુક્ત થવું ?
અઠવાડુંક
અંક
૩૩૪૩૪
''''
શ્રી ઇન શાસન ફાર્યાલય
શ્રુત જ્ઞાન ભવના
૫, દિગ્વિજય પ્લોટ, જામનગ૨ (ભૌરાષ્ટ્ર) 1ND1A
PIN - 361005
Ge),
Page #684
--------------------------------------------------------------------------
________________
જ હિંદીમાં પ્રગટ થઈ ચૂકી છે
શ્વેતાંબર જૈન તીર્થ દર્શન
ભાગ પહેલે (હિન્દી) aઝલક - - - -
S
-
-
-
ઘણાં વખતથી જેની રાહ જોવાતી હતી તે હવેતાંબર જૈન તીર્થ દર્શનનો હિંદીમાં પ્રથમ ભાગ પ્રગટ થઈ ચૂકેલ છે. ગુજરાતીમાં બંને ભાગ ૬ પલબ્ધ છે કે
અંગ્રેજીમાં પણ પ્રથમ ભાગ નજીકમાં પ્રગટ થશે તથા હિંદી તથા અંગ્રેજીમાં છે બીજો ભાગ પણ ઝડપથી તૈયાર થાય તેવા પ્રયત્ન ચાલુ છે. હિંદી પ્રથમ ભાગ
રૂા. ૬૫૦ હિંદી દ્વિતીય ભાગ
રૂા. ૬૫૦ પ્રથમ ભાગ તૈયાર છે રૂા. એક હજાર મકલી બંને ભાગ નકી કરી લો.
મહાન ગ્રંથે મેળવે ઉપમિતિ પ્રપંચા કથા ભાગ ૧-૨-૩
પેજ ૧૪૦૦ મૂલ્ય રૂા૩૦) જેન રામાયણ (પૂ. રામચંદ્ર સૂ. અ.)
પેજ એક હજાર મૂલ્ય રૂા. ૩૦) પંચ પ્રતિક્રમણ વિવરણ (પ્રભુદાસભાઈ)
પેજ ૧૦૦૦ મૂલ્ય ૩૦]
* શ્રી હર્ષપુષ્યામૃત જૈન ગ્રંથમાલા છે c/o. શ્રુતજ્ઞાન ભવન, ૪૫ દિગ્વિજય પ્લોટ, જામનગર
Page #685
--------------------------------------------------------------------------
________________
Y
Aven
...o 8.6681 Salvatore per og MOIPIOS ON M U26W group eurvor era blond PBU NEW YU120747
– તંત્રી
KAUN
પ્રેમચંદ મેઘજી ગુઢક
" jલઈ). હેમેન્દ્રકુમાર જયુબલાલ હ.
(જજ ) છે જજ કર૬ સેe
વઢવ૮૪).
શ
• •
S • અઠવાડિક • W**ઝાઝારાકૂ વિજ્ઞct a શિવ મઘ થવા
| /૮૬ ૪જd yઢા
( Ek (8)
છેવર્ષ : ૧૧] ૦૫૫ ટીશાખ સુદ ૫ મંગળવાર તા. ૨૦-૪-૯૯ [અંક ૩૩-૩૪ આ વાર્ષિક રૂા ૫૦ આજીવન રૂ. ૫૦૦ પરદેશ રૂા. ૩૦૦ આજીવન રૂા. ૬૦૦૦
1 પ્રકીર્ણક ધર્મોપદેશ કે.
-પ. પૂ આ. દેવ શ્રી વિ. રામચંદ્રસુરીશ્વરજી મહારાજા ૨૦૪૩, શ્રાવણ સુઠિ-૧૨ ગુરૂવાર તા. ૬-૮-૮૭ શ્રીપાલનગર જૈન ઉપાશ્રય મુંબઈ–૬
(શ્રી જિનાજ્ઞા વિરૂદ્ધ પૂ. પ્રવકારશ્રીજી આશય વિરૂદ્ધ કાંઈપણ લખાયુ હોય છે તે ત્રિવિધ ક્ષમાપના. ( પ્રવચન ૩૨ મું )
અવ૦ ) નાણું પયાસયં સહઓ તો સંજમો ય ગુધિર તિહપિ સમાગે મેક જિલુસાસણે ભણિએ છે
અનંત ઉપકારી શ્રી અરિહંત પરમાત્માના શાસનના પરમાર્થને પામેલા શાસકાર જ ૨ પરમષિ આરાય ભગવન્ત શ્રી મુનિસુન્દરસૂરીશ્વરજી મહારાજા મોક્ષસુખનું વર્ણન છે છે કરી આવ્યા પછી હવે મોક્ષના ઉપાયોનું વર્ણન કરી રહ્યા છે. સ્વપરને પ્રકાશક એવું છે જે જ્ઞાન, આ માને વિશુદ્ધ કરનાર તપ અને આત્મામાંથી જુનાં કર્મોનો નાશ કરનાર છે એવું સંયમ આ ત્રણેને સંપૂર્ણ સમાયોગ થાય તે આત્માન મેક્ષ થાય, એવું શ્રી છે ૨ જૈનશાસનમાં કહ્યું છે.
આપણને બધાને શ્રી જૈનશાસનની પ્રાપ્તિ થઈ છે તે જૈનશાસનને પામેલા જેટલા છે છે જે હોય તે બધા મોક્ષની ઈચ્છાવાળા જ હોય ને ? જેને જેને મોક્ષની અત્યંત કે તાલાવેલી હોય તેવા જ આ વાત સમજી શકે છે. જેને સંસારમાં જ લહેર
Page #686
--------------------------------------------------------------------------
________________
૭૪૬ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક છે જ કરવી છે. ખાવા-પીવાદિ મોજમઝા કરવી છે અને મારે મેક્ષ જોઈએ છે એમ કહે તે છે
મક્ષ મળે ખરો? સંસાર, સંસારનું સુખ જ મોક્ષની આડે આવનાર છે. આ છે સંસાર જ તેનું નામ જે મોક્ષની ઈચ્છા થવા દે નહિ, ધર્મ જ કરવા દે નહિ, તમારા જેટલા સંબંધી છે તે તમને બધાને ધર્મ કરવામાં સહાય કરે ખરા ? તમે પણ તમારા સંબંધીઓને ધર્મ કરવામાં સહાય કરે ખરા ? તમને કોઈ પૂછનાર છે છે છે કે– ક્યાં સુધી આ સંસારમાં રહેવું છે ? આજે તમે બધા જેનકુળમાં જગ્યા છે પણ છે
મોટાભાગમાં જૈન સંસ્કાર વિદ્યમાન નથી તેનું આ પરિણામ છે. મોક્ષે જ જવું હોય છે છે તે ધર્મ કર્યા વિના ચાલે? ૬ આજે તે પૈસાવાળા ય વેપાર કરે છે તે તેને ય ઘરમાં કહેનાર કેઈ છે કે- છે છે આપણે ત્યાં ખાધું ખૂટે નહિ એટલું બધું છે તે ય શા માટે વેપાર કરે છે? તમને A તમારા ઘરમાં મા-બાપ, ભાઈ-ભાડું', આ છે તે કેઈએ પણ સલાહ અપિી કે- જ.
આપણે આજીવિકાનું સાધન પૂરતું છે તે હવે વધારે શું જોઈએ છે ? શા માટે છે છે આ પા૫ કરો છો ? કઈ ગતિમાં જવું છે? જેનકુળમાં જન્મેલા આપણે આ સંસાર છે છોડી દેવાનું છે અને મોક્ષ મેળવવા માટે જ મહેનત કરવાની છે તે માટે સાધુ છે જ થવાનું છે.” આવી વાત આજે મેટાભાગના ઘરમાંથી નષ્ટ થઈ ગઈ છે.
મોક્ષને મેળવવા માટે જ ધર્મ કરવાનું છે. આ મનુષ્યજન્મ મળવા માત્રથી 2 જ મેક્ષ ન મળે. મોક્ષ મળવાને આ મનુષ્ય જનમથી જ, જે શ્રી જિનેશ્વરદેવને ભક્ત જ હોય, શ્રી જિનેશ્વરદેવની આજ્ઞાને માનનારું હોય તે જૈનકુળ કહેવાય. તેવા છે
જૈનકુળમાં જન્મેલાને જે જૈન સંસ્કાર મળ્યા હોય તે તે બાલ્યવયથી જ આ સંસારને ૨
છોડવાની અને મોક્ષે જવાની જ ઈચ્છાવાળા હોય. તેથી સમ્યગ્દર્શનને, મ્યજ્ઞાનને છે છે અને સમ્યક્ષ્યારિત્રને પામવાની અને સમ્યક્તપને કરવાની ઈચ્છાવાળા હોય. “સ્વ-પરને
પ્રકાશક એવું જે જ્ઞાન, જુનાં કર્મોનો નાશ કરનારા તપ અને આવતાં કર્મોને દિ રોકનારૂં સંયમ : આ ત્રણેનો યોગ થાય તે મેક્ષ થાય એમ કહ્યું છે. આ ત્રણેને રે બરાબર આરાધે તે જીવ મોક્ષને મેળવી શકે. શ્રી જૈનશાસનને પામેલ જવ સમજી જ જાય કે- આત્મામાં કર્મ કેવી રીતે આવે અને આત્મામાંથી કમ કેવી રીતે છૂટે ! આ સમ્યગ્દષ્ટિ જીવને જ આનું સાચું જ્ઞાન થાય. બાકી સમ્યગ્દર્શન ન હોય કે તે સમ્યગ્દર્શન પામવાની ઈચ્છા પણ ન હોય તે નવપૂર્વ ભણે તે ય અને શાસ્ત્ર છે અજ્ઞાની કહ્યા છે. નવપૂવી સાધુ જ હોય પણ તેને મોક્ષની ઈચ્છા ન થાય. જેને શક્તિ છતાં ય તપ કરવાની સંયમ પાળવાની ઈચ્છા ન થાય તેને શાસ્ત્ર અજ્ઞાની કહ્યો છે
Page #687
--------------------------------------------------------------------------
________________
વર્ષ -૧૧ અંક-૩૩/૩૪ તા. ૨૦-૪-૯૯ :
છે. ગમે તેટલુ ભણ્યા હાય તેા ય અજ્ઞાની છે.
તે! આ સંસાર
મન
આજના ઘણા ભણેલાઓને પાપના ભય લાગે છે? પાપ, પાપ પણ લાગે છે ? સંસારમાં તા રાજ પાપ કરવુ' પડે, રાજ ષટ્કાયની હિ`સા કરવી પડી છેડવાનુ મન થાય છે ખરુ ? તમને ય આ ઘર-ખારાદિ છેાડવાનુ ખરું ? તમે આજ સુધી ઘર છેાડી શક્યા નહિ તે ઘર છેડવાનું મન માટે કે છેડવાનું મન હેાવા છતાં ય ન છેડી શક્યા કે છેાડવાની કરી નથી ?
થાય છે હતું નહિ મહેનત જ
: ૭૪૭
જેને 'માક્ષ મેળવવા હાય તેને શું કરવુ પડે ? સભ્યજ્ઞાન મેળવવું પડે. શા માટે? આ બાખા સ'સાર બહુ ખરામ છે માટે રહેવા જેવા નથી' તે સમજાઇ જાય અને તાકાત હાય તા તેનેા ત્યાગ કરવાની શક્તિ આવે તે માટે ભણવાનું છે. તમે તમારાં મતાનાને હજારો રૂા. ખચી ને દુનિયાનું જ્ઞાન ભણાવા છે પણ ધર્મનું કશું ભણાવતાં નથી તે આજના જૈના માટે મેટામાં માટુ' લ છે ને ? આ કલ`કથી અહી આવનરામાંથી પણ મુક્ત કાણુ હશે ? તમે તમારાં સંતાનાને દુનિયાનુ જ્ઞાન જ કેમ ભણાવા છે! એમ કેઇ પૂછે તે શું જવાબ આપે ?
ઉ :
સભા : પૈસા કમાય અને મેાજમાદિ કરે માટે. તેના જેવા મહામિથ્યાષ્ટિ બીજા કાણુ ! સભા ; જરૂરિયાત હાય તે કરે તેમાં મિથ્યા કેમ લાગે ? ઉ૦ : `િને જરૂરિયાત મેાક્ષની હેાય કે સસારની હાય? ઘણા મહાત્માએ થયા. ઘણા રાજપુત્રો, ચક્રવત્તિ એ સાધુ કેમ થયા ? શ્રી અરિહ‘તપરમાત્માએ પણ સાધુ જ કેમ થાય છે ? તમે બધા કેના ભકત છે ? હજી પણ મા શરીરના જ પક્ષપાત કેમ કરેા છે ? આ શરીર તા અહી જ ઉત્પન્ન થયુ છે અને અહીં જ તેને સળગાવી દેવાનું છે કાં કાઢી દેવાનુ છે પણ તે તમારી સાથે ખરું ? તમારે પણ અહી થી જવાનું છે, અહી કાયમ રહેવાનું નથી તેા તમે તમારા આત્માની તે ચિંતા જ કરતાં નથી. આજે તમે સ`તાનાને જેમ જેમ ભણાવા છે તેમ તેમ માટે ભાગ પાપી જ બનતા જાય છે. તે ભગવાનના નથી અન્યા પણ માબાપના ય નથી રહ્યા અને જેને પરણીને લાવે તેના પણ નથી રહેતા. આજના તમારા સ`સર કેટલે બગડી ગયા છે તેનું વર્ણન થાય તેમ નથી! આજે તા
આવે
તે।
Page #688
--------------------------------------------------------------------------
________________
૭૪૮ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) છે સુખી છોકરાં છતાં ય મા-બાપ રૂવે છે. “છોકરાં ભણશે નહિ તે ખાશે , આપણનેય સાચવશે” આ ભાવનાથી ભણાવ્યા તેનાં પરિણામ તમે ભેગવી રહ્યા છે.
તમે બધાં એમ કહી શકે ખરા કે. અમે સંતાનોને એટલા માટે ભણાવીએ છે છીએ કે- “ભણે તે સાચું-ખોટું સમજી શકે અને તે સમય પછી મરી જાય છે પણ ખોટું કરે નહિ અને સાચું શક્તિ મુજબ કર્યા વિના રહે નહિ! ” જે તમે
સંતાનને આ હેતુથી ભણાવ્યા હોત તે આજનો બધો પાક જૂદ પાઠત એટલું જ
નહિ પણ તમારાં ઘર પણ સારાં થઈ ગયા હોત. આજે તમે જે ફરિયાઇ કરે છે કે- “છોકરાંઓ બગડી ગયા છે અમારું કશું જ માનતા નથી તે ફરિયાદ્ધ પણ ન કરત.
પણ આજે તે તમે જ એવું ભણાવ્યું છે કે આજનો ભણેલો કેળવી કેળવીને જૂઠ બોલે છે, સાચાને જુઠ અને જુઠને સાચું કરાવે છે, નાશવંતી જે મેળવવા
મહેનત કરે છે પણ આમાના ગુણ મેળવવા મહેનત કરતા નથી. ભણેલો અને ૨ ગોઠવીને મઝથી છેટું કરે છે તે ભણેલો કહેવાય ખરો ? આજે તે ભાલા જે રીતે છે જીવે છે તે જોઈને ભણેલા કરતા અભણને વખાણવા પડે તેમ છે, જે પાપ તે
એાછું કરે છે ! તમારા છોકરા તમારા જેવા જ દુર્ગતિમાં જશે એવું મારે કહેવું ૬ પડે તે ઓછી દુઃખની વાત છે ! ધમ મા-બાપના છોકરા આવા હેય તે ધર્મને ર માટે પણ કલંક છે.
અમે તમે સંતાનોને એવું ભણાવ્યું છે કે તમે તેને કઢાચ શિખામણ આપવા જ માંડે કે-આવાં પાપ ન કરાય, નહિ તે દુર્ગતિમાં જવું પડશે કે તે તમને ય
અંધશ્રધ્ધાળુ કહે છે, “મા-બાપ મૂરખ છે, કશું સમજતા જ નથી, સાધુ પાછળ ગાંડા થયા છે, સાધુએ તે નવરા છે, સાધુને આગળ ઉલાળ નહિ પાછળ ધરાર નહિ માટે આમાં પાપ...આમાં પાપ. એમ કહ્યા કરે, બધામાં પાપ માનીએ તે
શું મરીએ? એવુ કહીને મા-બાપને ય વગોવે છે, દેવ-ગુરુ-ધર્મને ય વગોવે છે. ૬. સગા મા-બાપની ય વાત ન માને તે છોકરાને છેકર કહેવાય ? આમ, છોકરાઓ 0 કરતાં પણ તમારે વાંક વધારે છે કેમકે, તમે તેને બચપણથી સાચું સમજાવ્યું નહિ. જ નહિ તે જે માનું દૂધ પી ને મેટ થયે, જે બાપના પૈસે પોષાય તે જ કરે ક થેરે માટે થયા પછી મા ને મા કહેતાં અને બાપને બાપ કહેતાં પણ શરમાય ! તેવા છે છોકરા તમને વહાલા પણ લાગે છે ને?
(ક્રમશ:)
Page #689
--------------------------------------------------------------------------
________________
કે મામાદાનાં પ્રસંગો છે ?
[ પ્રકરણ-૪૮ ].
–શ્રી રાજુભાઇ પંડિત કે હા હા હા હા હા હા હા હા હા
બકાસુર – સંહાર એક ચક્ર નગરીમાં બ્રાહ્મણ વેશધારી પાંડવો દેવશર્મા નામના બ્રાહાણુના અતિ આગ્રહથી તેમને ત્યાં જ રહેવા લાગ્યા. દિવસો સુખેથી વીતી રહ્યા હતા.
એક દિવસ દેવશર્માના ઘરમાં રાકળ મચી જતાં કુંતીએ રૂઠનનું કારણ છે પૂછતાં દેવશમાએ બકાસુરની વાત કહેવા માંડી.
ઘણાં સમય પહેલા આ આખી નગરી ઉપર ભયંકર કાળી શિલા હતીતેથી નગરીમાં ઘોર અંધકાર હતો. ભયંકર પવનના સૂસવાટાથી વૃક્ષો પડવા લાગતા હતા. સર્વે નગરજને એ પિતા પોતાના કુળદેવીની બાધા-માનતા માની. છેવટે ખુલા ? ચોગાનમાં ધુપ ધરીને આકાશ તરફ જોઈ રહેતા, એક ભયંકર કાળી શ્યામ ભીષણ ય અકૃતિવાળા ૨.ક્ષસ દેખાયું. તેણે કહ્યું- “હું રત્નશીલ નામના પર્વતની નજીકમાં દુઃસાધ્ય એવી રાક્ષસી વિદ્યાને સાધીને તેનો પ્રયોગ કરવા અહીં આવ્યો છું મારૂ છે
નામ બકાસુર છે. તમારે સુખેથી જીવવું હોય તે ભૈરવ નામના રમણીય ઉદ્યાનમાં રે આ મારો મહેલ બનાવે તથા માંસ-માનવ ભક્ષી મને એક-એક પુરૂષ તથા ગાડું ભરીને છે રાંધેલા ચોખા ખાવા મોકલજો.
ત્યારથી રાજાની આજ્ઞાથી કુમાર કાના હાથે ચિઠ્ઠીમાં જેનું નામ નીકળે તેને બકાસુર પાસે જવાનું હોય છે. આજે મારો આવ્યો છે. તેથી મારી પત્ની, પુત્રી 8 છે તથા પુત્ર મને ત્યાં નહિ જવા દેતાં પોતે જ જવાની ઈચ્છા ધરાવે છે” એવામાં
નાના પાંચ વર્ષના પુત્રે આવીને વેલ હાથમાં ઘુમાવતા કહ્યું કે- હું આ વેલથી 5 છે બકાસુરનો વધ કરી નાંખીશ.”
કુંતીએ આ વાત સાંભળી બાળકના મુખેથી બકાસુરના વધના વચનને શુકન ! ગણી કહ્યું કે હવે તે અસુર હણાયે જ સમજે તમે તમારા આ વધના વેષને ઉતારી છે ૬ નાંખો. મારા વિચંડ પરાક્રમી પાંચ પુત્રોમાંથી ગમે તે એક જઈને તેનો વધ : ર કરી નાંખશે. એ દેવશર્માએ કહ્યું- માતા ! બકાસુર જેવા અત્યંત ચંડ પરાક્રમી આગળ આ પાંચેયનું ગજુ નથી, અને આ એક સામાન્યજન એવા મારી રક્ષા માટે તમારા આવા છે
Page #690
--------------------------------------------------------------------------
________________
0 ૭૫૦ :
: શ્રી જૈન શાસન [અઠવાડિક] છે પરાક્રમી પુત્ર રત્નને શા માટે રાક્ષસના મુખમાં ધકેલો છે. હું કુળદેવીને છેલ્લી જ પ્રાર્થના કરીને જઈશ. એમ કહી દેવશર્મા આખા કુટુંબ સાથે કુળદેવી પાસેના પર દિ પહોંચી ગયે.
આ તરફ માતા કુંતીએ ભીમસેનને કહ્યું-“વત્સ ! જા તે નરભક્ષી રાક્ષસને જ છે હણી નાંખ અને નિરપરાધી નર–સંહારને સર્વથા અટકાવી દે. શું આપણે આ ઈ દેવશર્માને અભયકાન દઈ ના શકીએ ? જા, વત્સ!”.
માતાના આશીર્વાદ્ધ મેળવીને દેવશર્મા પિતાના ઘરે આવે તે પહેલાં જ ભીમ- આ સેન ગાડા સાથે ભૈરવ વનમાં જવા નીકળી ગયે.
ત્ય રહેલા એક મનુષ્યને પૂછયું – તું કેણ છે? અહીં કેવી રીતે જીવતે રહી છે રિ શકે? તે માણસે કહ્યું- નગરજનેએ નક્કિ કરેલ અહી નો પૂજારી છું બકાસુર ૨ છે તથા બીજા રાક્ષસોને રેજે આવતી શેષ વડે ભોજન કરાવુ છું. છે તેવામાં ભયંકર અટ્ટહાસ કરતે બકાસુર આવી ચડે. આથી ભીમ વધશિલા છે છે ઉપર સૂઈ ગયા. વિશાળ શિલા ઉપર પણ ભીમનું વિશાળ શરીર સમાતું ન હતું તે છે તેથી પ્રસન્ન થયેલા બકાસુરે વિચાર્યું કે- આજે તે પેટ ભરીને માંસ ભક્ષણ કરીશ છે અને આ રાક્ષસોને પણ તે આપી શકીશ.
નજીક આવીને બકાસુરે પોતાના તીક્ષણ દાંતે વડે ભીમના વજાકાય શરીરને ૨ છે ભેટવા માંડ્યું. પણ તેના ઢાંત કશા જ કામમાં ના આવ્યા. તેથી નખના તીક્ષણ આ ઝેરી નહોરથી ભીમની છાતીને ખાવા માંડી તે નહોરે જ તૂટી જવા માંડયા. છે આથી બકાસુરે બીજા રાક્ષસને કહ્યું કે-“આને ઉંચકીને આપણા પર્વત ઉપર જ ૨ લઈ જઈ તલવારથી કરવતથી કાતરી કાતરીને ખાવા માંડે.
આમ કહીને ભીમસેનને ઊંચકીને રાક્ષસે લઈ જવા લાગ્યા. તે વખતે ભીમના જ વાકાયના ભારથી દબાઈ ગયેલા રાક્ષસે પડી જવા લાગ્યા. આથી ખુઢ બકાસુરે ઇ ભીમને ઊંચકવામાં સહાય કરવી પડી.
આ તરફ કુળદેવીને નમીને પાછા ફરતા દેવશર્માએ પિતાના બલિ માટેના છે છે ચોખાનું ગાડું ન દેતાં તરત ભૈરવ વનમાં દોડશે. અને ભીમને ઉપાડી ગયા ? જ વૃતાંત જાણીને દેવશમાં દુઃખી દુઃખી થઈ ગયે તેણે તરત જ માણસ દ્વારા કુંતી
Page #691
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૧૧ અંક ૩૩ ૩૪ તા. ૨૦-૪-૯૯ :
: ૭૫૧
આઢિને લાવ્યા. અને ઉપાલ ભપૂર્વક કહેવા માંડયું કે- શા માટે મારી જેવા સામાન્ય માણસની ખાતર તમારા પુત્રરત્નને રાક્ષસના મુખમાં ધકેલી દીધા..
યુધિષ્ઠિરે દેવશર્માને આશ્વાસન દેતા કહ્યું કે ગભરાવાની જરૂર નથી ભાઈ ! ભીમ આગળ બકાસુર કાંઇ જ નથી.
આગળ
અને .કાએક ભીમનું ધડથી જુદું પડી ગયેલુ મસ્તક તે માંની પડયુ. ભીમનું જ આ મસ્તક છે તેમ એળખીને કુંતી-યુધિષ્ઠિર વગેરે કરૂણ કલ્પાંત કરવા લાગ્યા. દ્રૌપદી તા ચિતા રચાવીને બળી મરવા તૈયાર થઈ ગઈ.
પેલી માજી ભીમને ઉપાડી ગયેલા બકાસુરે નાના-રાક્ષસોને હંફાવી મૂકનારા ભીમસેન સામે સૂર્ય હાસ ખડ્ગ ઉગામીને દોડવા માંડયુ. આથી શિલા ઉપરથી ઉભા થઇ ગયેલા ભીમસેને બકાસુરને કહ્યું કે
“હેલ જશરમ વગરના ! નફટ ! દુરાચારી ! રાક્ષસ ! નિરપરાધી જતુએના સહારા પાપના ભારથી લેવાયેલા પાપી ! હવે તારે કથા શેષ= (કથામાં જ કહેવાય તેવા મરેલા, જીવતા નહિ) થવામાં બહુ વાર નથી. છતાં પહેલે। પ્રહાર તું જ કર. અમે કદિ પહેલા પ્રહાર કરવાનું શીખ્યા નથી.
આ સાંમળીને રાષાયમાન બનેલા મકાસુરે ધારદાર તલવાર ભીમસેન ઉપર ફેંકી. પણ વાકાય ભીમની છાતી સાથે ટકરાઇને તલવાર ટુકડે ટુક્ડા થઇ ગઇ. હવે કકચાવીને મુઠ્ઠી ઉગામીને ભીમસેને બકાસુરને જોરઢાર પ્રહાર કરતાં બકાસુર ધરતી ઉપર મૂર્છા ખાઇને ઢળી પડયા. અને સાથે રાક્ષસે અહીં તહી’ વિખરાવા લાગ્યા. મૂર્છા દૂર થતાં જ ઉઠેલા બકાસુરે બાહુપાશથી ભીમની ડાકને મરડી નાંખીને બકાસુરે ભીમને જમીન ઉપર પછાડી દઇને તેના છાતી ઉપર ચડી બેઠા.
તે જ વખતે સુમાય નામના રાક્ષક્ષ છળ કપટથી ભીમનું માથુ કુંતી વિગેરે આગળ પાડ્યુ..
પેાતાન પરાક્રમથી ખુશ થયેલા બકાસુર ત્રણ લેાકને તૃણ સમાન ગણતા હતા ત્યારે જ માયાથી મૃત્યુ પામ્યાના દેખાવ કરનારો ભીમ એક્ટમ ખાસુરની છાતી ઉપર ચડી બેઠા. મુટ્ઠી ઉગામીને ભીમે ખકાસુરને કહ્યું- હજી પણ તારા નર ભક્ષણના દુષ્કર્મ થી અટકી જા, કહુ છુ.. તે। તને અભયદાન આપીશ. શુ
હજી
Page #692
--------------------------------------------------------------------------
________________
૭૫૨ :
: શ્રી જૈન શાસન ((અઠવાડિક ૬. થ બગડયું નથી. લંકેશ રાવણે અમારિ ફેલાવિ હતી તે તેને કુળમાં પાકેલે તું જ જ હિંસાના કામે કેમ કરે છે ? પગમાં કાંટે વાગતા દુ ખી થનાર તું બીજાના પ્રાણ ૨ ૨ પીંખી નાંખતા શરમાતું નથી ?
આથી ક્રોધથી ધમધમી ઉઠેલો બકાસુર ભીમથી ઘેરાયેલું હોવા છતાં બેલ્યો છે કે-“વાયડા, બકબક શું કરે છે ? હમણાં જ તને તે સવારના ભેજનને ભક્ષ્ય બનાવીને તારા સવાલનો જવાબ આપુ છું તું જે.”
આમ કહીને બકાસુર છાતીએ વળગેલા ભીમ સાથે જ ઉડયે અને પછડાયે. - હવે બાજીનો અંત લાવવા ભીમસેને કહ્યું કે, હવે છેલ્લી ઘડી છે બકાસુર ! 1 તારા દેવતાને યાદ કરી લે. માંસ ભક્ષકોને ક્યાંય પણ કલ્યાણ નથી.. (મારી વાત દિ નથી જ માનવી તે હવે તેને અંજામ ચાખી લે) એમ કહીને ભીમે એક જ પ્રચ ડ ર મુષ્ઠિના પ્રહારથી બકાસુરના માથાને ફેડી નાંખ્યું. છે બકાસુરનો સંહારના સમાચાર મળતા જ ભીમથી ફફડી ગયેલા માયાવી સુમાય ભીમનું મસ્તક સંહરી લઈને કુંતીદેવી આગળથી ભાગી છૂટ.
હવે ભયાનક અટ્ટહાસ્યના અવાજે થવા લાગતા યુધિષ્ઠિરે અ ને કહ્યું – 8 અજુન ! ભીમને મારી નાંખીને રાક્ષસ અહીં આવી રહ્યો છે તે તે રાક્ષસને બાણથી વિધિ નાંખ.
આથી અને અવાજની દિશામાં ધનુષ ઉપર બાણ ચડાવ્યું. બાણ છૂટે છે એટલી જ વાર હતી અને ત્યાં તે ભીમસેન પ્રગટ થયાં.
લોકેની ખુશીનો પાર ન રહ્યો.
નરસંહાર અટકી ગયે. બકાસુરના પુત્રને ભીમને હણી નાંખવાના પિતૃવૈર છે જ વસૂલાતના વિચારોથી મંત્રીએ પાછો વાળતા અને કેઈપણ જીવને વધ ન કરવાની ખાત્રી આપતાં જ તેના પુત્રને બકાસુરના સ્થાને સ્થાપિત કર્યો.
એક ચકા નગરીના લોકો બેસ્યા કે- આખરે કેવલીનું વચન સાચુ પડયુ. જ લાક્ષાગૃહમાં પાંડવે બળી ગયાના સમાચારથી બકાસુરના ઉપદ્રવની શાંતિ થશે કે કેમ? તેવી શંકા પડી હતી છતાં કેવલી ભગવંતે કહેલું જ કે જુગ માં હારેલા . પાંડવે આવીને બકાસુરના ઉપદ્રવને શાંત કરશે હવે પાંડવો એળખાઈ ગયા હતા.
:
Page #693
--------------------------------------------------------------------------
________________
* રામાયણના ભાવો
– શ્રી રતિલાલ દેવચંદ ગુઢકા (લંડન) છે ૬ - - - - - - - - - છે આય દેવ વૃત શુભ સમાચાર લઈને આવેલ હતો. જનક રાજા પાસે ભેટમાં છે છે નવસરે હાર આપે છે. સેવક કહે છે અમારી કિરીનું ઘર છે મારાથી લેવાય નહિ ,
હાથ લગાવીને પાછું સુપ્રત કરે છે. જનક રાજા કહે છે કે હું કાસ છું સેવક છું છે તમારી બરાબરી મારાથી ન થાય. દશરથ કહે છે સાચી વાત હું ભિક્ષુક છું હું જ
તમારી દિકરીનું દાન માગું છું. રામ લક્ષમણના પિતા આવ્યા છે ત્યારે રામ કહે છે જ છેચાલો પિતાજીના ઢશન કરવા ત્યારે રામ કહે છે ગુરૂની આજ્ઞા મળે ત્યારે જ જાશું. ૨ દિ પછી રામ પિતાના ચરણમાં સેવા કરે છે પિતા પુત્રના ગુણ ગાય છે અને દશરથ રાજા એ ખુશ થાય દે રામ કહે છે બધા પિતા પુત્રના વખાણ કરે છે. પરશુરામ પણ રામ એ ધનુષ તોડી નાખે છે ત્યારે માર માર કરે તે આવે છે એકદમ ગુસ્સે થાય છે ધમપછાડા 9 છે. લક્ષમણથી સહન નથી થાતું અને લક્ષમણ લલકારે છે અને ઉગ્ર થઈ બાણ લેવા જાય છે ય છે ત્યાં રામ વચ્ચે પડી કહે છે શાંત પરશુરામને એવા મીઠા શબ્દથી જીતી લીએ છે ? છે એવી ભાવના કરે છે. કેવાને તાત્પર્ય ઉત્તમ આત્માઓ કદી ગુસ્સે ન થાય અને થાય છે. છે તે બીજાનું અહિત થાતું હોય નિર્દોષ સંહાર થતો હોય તે જ કરે રામનો વિનય છે છે એટલે જ વખણાય છે.
રામન યુવરાજપદ્ધ માટે એના પિતા દશરથ બોલાવે છે ત્યારે રામને ઉત્તર કે છે કે છે ફરે એના ઉત્તરમાં દશરથને પ્રશ્ન કે છે પિતા પુત્ર મિત્ર સમાન છે કર્તવ્ય જ ભાવના મોટ, ધર્મ અર્થ કામ મેક્ષ પિતાને ભાવ દીક્ષા લેવાનો છે. રામને અભિષેક છે રામ કહે છે અમે ૪ ભાઈએ છીએ ચારેના લગ્ન સાથે થયા મોટા ભેગા થયા ને મારો જ એકને રાજ્યાભિષેક કેમ રામને રાજ્ય ગમતું થથી હવે મંથરા તે દાસી છે કૈકયીને ચડાવે છે કે હું ચડાવે છે કે કઈની ઈચ્છા ન હતી પણ મન મક્કમ મન ઢીલુ મન
માંકડું મઢાર વાંઢરાને નચાવે તેમ મંથરાએ કૈકઈના મનને નચાવ્યું દશરથ રામને છે છે શિખામણ આપે છે કેવી શિખામણ.
મંથરા કહે છે કે શ્રી ચરિત્ર ભજવ પણ મંથરાને કેવાથી આખું કુટુબ દુઃખી છે. ૬ થઈ જાશે અને વિચાર કર્યો બીજાના સુખમાં પથ્થર મારવો એને ક્યાંય સુખ ચેન છે હે શાન્તી નથી મળતી. કૈકઈ ઇન્દ્ર ચુદ્ધમાં મદદ કરી હતી ત્યારે કહે છે મેં રક્ષા કરી હતી થ તમારે જીવ મેં બચાવ્યો હતો, નહિતર તમારું શું થાત બીજું મંથરાએ કેવું ચડા- ' જ વ્યું છે દશ થી કઈના પગમાં પડે છે કહે છે કુળનો નાશ થઈ જાશે. દશરથ મૂરછમાં ૨ ૨ પડી ગયા તે ય કૈકઈને કાંઈ થાતુ નથી. રામને કૌશલ્યા મળે છે ત્યારે કહે છે કે તુ છે
Page #694
--------------------------------------------------------------------------
________________
૭૫૪ :
: શ્રી જૈન શાસન [અઠવાડિક) , હું મારી આજ્ઞા વગર ક્યાંય નહી જઈ શકે રામ માતા રડે છે ત્યારે શું સમજાવે છે ર મારા પિતા ધર્માત્મા છે. ૧૪ વર્ષ કૌશલ્યાનું રૂદન લક્ષમણ ગુસ્સે થઇને આવ્યા ત્યારે રામ કેવી રીતના સમજાવ્યું પિતાનું વચન છે.
- રામ કહે છે તમારે પ્રાયશ્ચિત કરવું પડશે. રામ કહે છે પિતા ભગવાન સમાન ત્ર છે. કંકઈ માતાના જરા પણ અવગુણને નથી જોતા બીજાને દેષ ન દેવે કર્મને દોષ
દે. રામ વનવાસ જાવા માટે પહેલાં માતાને નમે પછી ગુરૂને. એકના આનંદ ખાતર ૧ કરોડેને દુઃખ થાય છે એવું કરનાર અત્યારે કે કઈ છે. અત્યારે એનુ દિલ રાજી થાય જ છે. આર્ય સુમન્ત પણ કઈને શબ્દ સંભળાવી છીએ. ગુરૂ ગુરૂમાતા દશરથ રામ રામ
કરે છે, પણ છેવટે પ્રજા સાથે જાય છે નિશાત રાજ મળે છે રામને મિત્ર. નિશાત કહે છે જ નિશાત રાજને પાછો મોકલાવેલ છે મંત્રી પિતાના મિત્ર છે સીતાને આર્ય સુમંત સમ
જાવી પાછો મેકલે છે. સીતાજી કહે છે સુખ દુખ કર્મથી જ મળે છે. રામ કહે છે ૨ કમને કઈ રોકી ના શકે સ્વયં વિતરાગી પણ ન રોકી શકે. કાંટા કાંકરા સહન કરવાનું છે નાનપણથી શીખી લીધું છે.
નિશાધરાજ પાછો આવ્યો ત્યારે આર્ય સુમન્ત બેઠો હતો ૨૦ વિવસ લગી ૬. નિશાળ સેગંધ આપે છે. રામના આર્ય સુમન્તને રોતા રોતા તમે અાદ યા પાછા જાવ નહિંતર રામ દુ: ખી વધ રે થાશે. દશરથ નાના હતા જંગલમાં શિકાર કરવા જાય છે બાણથી શ્રવણનું મૃત્યુ થાય છે. શ્રવણના માતા પિતા શ્રાપ આપે છે અને દશરથ પણ રામ રામ કરતા વિયોગ પામે છે. ભરત, શત્રુદન આવે છે. પહેલાં પિતાને પૂછે છે ? ભરતને પિતાની વાત સાંભળી મૂછ આવે છે.
ભરત શત્રુદન રામને મળવા જાય છે ત્યાં નિશાત રાજાને ખબર પડે છે શંકા ર થાય છે ત્યાં બીજે વડીલ વૃદ્ધ કહે છે. પહેલાં વિચાર જાણ જરૂરી છે. હજુ તે રૂબરૂ જે મળે છે ત્યાં તે ભરત દૂરથી ભેટી પડે ત્યાંજ ચાર ધારા અને પસ્તા જ લક્ષમણ૨ ને શંસય છેઢાઈ ગયો રામ ભરતનું મિલન જંગલ થયું ત્યાર બાદ માતાએ દિકરાજ એ રેયા ભરતને એક જ વાત છે રામ રાજ્ય સંભાળે પછી સભા ભરા છે જ્યાં રામ તે કહે છે ગુરૂનું વચન મને મંજુર છે પણ ધર્મ નિતિજ્ઞાન વડીલોની આજ્ઞ. રાખીને તે
ભંગ ન થતો હોય વાત શરુ થાય છે અને વિશિષ્ટ મુનિ કહે છે કે ભારતનું વાત્સલ્ય છે ભ્રાતૃભાવ એટલો છે કે જ્યાં લગી રામ રાજ્ય નહિ સંભાળે ત્યાં લગી આંસું બંધ છે જ નહિ કરે અને છેવટે ત્યાં લગી કે ભરતે નકકી કર્યું નિયમ કર્યો જ્યા લગી આને સાચે છે
અંત ન આવે ત્યાં લગી અંત ન આવે ત્યાં લગી મોટા ભાઈ રામના ચરણમાં રેવું જ ત્ર ભારતના અન્નપાણી ત્યાગ અભિગ્રહ.
Page #695
--------------------------------------------------------------------------
________________
છ વર્ષ ૧૧ અંક ૩૩/૩૪ તા. ૨૦-૪-૯ :
.: ૭૫૫ ત્યારે રામ કહે છે અને આવા સંકટમાં ન નાખે ત્યારે કે કઈ કહે છે રામ વચન મેં માંગ્યું મેં લીધું હતું અને હું પાછું ખેચું છું ત્યારે રામ કહે છે માતા છે. ૨ એ સમય વયે ગયો હક ખોઈ બેઠા તમે અને એ હક પિતાને હતો મને કે તમને નથી એ છે વળી ધર્મને વેચી ન નખાય મરજી પડે ત્યારે વચન લીધું મરજી પડે ત્યારે વ્રત લીધુ એ આ મરજી પડે ત્યારે તેડી નાખ્યું આ બાળકના ખેલ રમકડાના ખેલ નથી. રામ ધર્મ છે છે કર્મ વિનય ખજાનો છે ભારતને ભ્રાતૃપ્રેમ ભરત મિલાપ મિલન અજોડ છે ભરત . ૨ કૌશલ્યા માતાને કહે છે માતા તમે રામને કહો કે મારા પૂકાર સુણે કૌશલ્યા કહે છે જે છે કે હું એને નિયમ ટેક કર્તવ્ય તોડાવી નાખું ત્યારે ભારત પ્રેમ ભાવના આવેશમાં આ 3. અવી કહે :) તમોને રામની વાત ગમે છે.
. ભરત કહે છે કે કેમ આજ્ઞા નથી દેતા ત્યારે કૌશલ્યા કહે છે મા સ્વાર્થ નથી છે જ હતી પ્રેમ ખાવ સ્વાર્થમાં ન હોય પુત્રકઈ જાય છે કે કઈ કહે છે તું મને ક્ષમા નથી છે જ કરતો દંડ 1 ણ નથી દેતે રામ એમ કહે છે દંડ કેમ કઈ શકું મને હક નથી દંડ છે દેવાનો હું તમને દોષિત નથી માનતો ભવોભવ દુ ખ ભોગવવું પડશે. ન તો મારે મેક્ષ ૬ ૨ થશે ન તે તમારે ન પિતાનો ને એક કલંક શ્રાપ રૂપે પ્રચલીત થઈ જાશે તે બેલે છે માતા તમને આવું ગમે છે તમારો પુત્ર નઈગામી થાય એ ઉચિત, કે મોક્ષગામી. ત્યારે જ માતા કહે છે કદી મારી ઢિકરે અધોગતિ ન પામે હવે રામના સસરા જનક આવ્યા છે, કે ૨ ભરત એના સસરા (જનક) ને કહે છે શ્રી રામ ભાઈના રાજ્યાભિષેકનો સામાન સાથે લઈ હું આવ્યો ભુ. જનક કહે છે કે જેવું ઉચીત લાગે એવું દે મને પ્રેરણા કરે. જનકે કીધું ભરતજ ની છે પરંતુ યાઢ રાખજે પ્રેમ નિ સ્વાર્થ હોય છે રામ માટે શુ જઈ શકો છો તે જ આ ભરત કહે છે હું પ્રાણ દેવા તૈયાર છું જનક કહે છે પ્રાણ દેવા સેલાં છે પણ સામા છે. માણસનું શું જરૂરીઆત છે ભાઈ ભરત કહે છે મેરા લીયા આજ્ઞા આપો મારે શું કર- ર વાનું છે રામ કહે છે તારા પ્રેમ કહાલમાં હું હારી ગયો છું ૧૪ વર્ષ લગી રાજ્ય તું ભાળ મારા ભાઈ ભરત કહે છે કાંઇ માંગુ તે આપશો જરૂર માંગે તે આપીશ ભરત કહે છે તમારી ચરણ પાદુકા આપો ત્યારે રામ ચરણ પાદુકા આપે છે. વશિષ્ઠમુનિ કહે છે ધન્ય છે ભરત તારે ભ્રાતૃભાવ તારા પ્રેમને ઝરણું જુગ જુગ અમર રહેશે અને ભરત રામ તા મેક્ષમાં ગયા છે.
આવે જેને ૧૧ લાખ ૮૭ હજાર વર્ષ ઉપર થઈ ગયા આજે તે ફક્ત આ એક હું પાત્ર ભજવે છે. આ પાત્ર ભાવ ભજવેલ બધાને દ્રશ્ય જોઈ આંખમાં આંસુ શું ભકિત ૨ છે શું ભાવ શુ વિનય શું પ્રેમ જ્યારે ખુa એ આત્માઓ હશે ત્યારે પ્રજા કેટલી સુખી થઈ છે હશે અને આ દ્રશ્ય બન્યું ત્યારે કેટલી દુઃખી થઈ હશે.
Page #696
--------------------------------------------------------------------------
________________
૭૫૬ :
: શ્રી જૈન શાસન [.ઠવાડિક] રામની ચરણ પાદુકા લઈ જાય છે માથા ઉપર રાખીને કેવાના ઉદ્દેશ રામ ? ર રાજ્ય જ ચારે ભાઈઓને પ્રેમ એમાં ભરતને પ્રેમ અથાગ રામ ભરત તે. મેક્ષગામી જ છે. શત્રુદન દેવલેકમાં જાય છે. ગુરૂને સસરાને આય સુમતને ઋષીઓને પ્રજાને કહે છે કે આ રાજ્ય ઉપર હક રામને જ રહેશે હું તે સેવક અને પ્રજાનું રક્ષણ કરવા માટે જ ૬ સેવક તરીકે રહીશ. *
હવે પૂર્ણકુટિકામાં જાવા રજા માંગે છે. વિધિના લેખ શું લખેલા છે ના મંથરા- 4 કેવાથી કઈએ બે વચન માંગ્યા એ નિમિત્તે દશરથનું મૃત્યુ અને રાજ્યમાં સુનસુનાટક આ સુનું બધું વેર વિખેર થઈ ગયું આનંદમાં અમંગળ થઈ ગયું કઈ પણ કૂટિકામાં ૨ આવે છે ભારત પાસે પ્રાયશ્ચિત કરે છે જ્યારે વેવાણ કૌશલ્યાના ગુણ ગાય છે કૌશલ્યા છે વેવાણના ગુણ ગાય છે સંતે કીધું કે રામ જીવનમાં પહેલાં જ્ઞાન પછી ધ ક્રિયા માળા છે મળશે મુક્ત થવાને માટે રસ્તે ત્યાગ ઓર ભાવના વૈરાગની જરૂર છે જીવનમાં લક્ષમણ- 3 ને ભરત પ્રત્યે ગુસ્સો આવ્યો હતો એનું રામ પાસે નિવેદન કરે છે કે મે ભરત માટે અવરુ ચિંતવ્યું શું થશે મારું એટલે પ્રાયશ્ચિત જેવી વસ્તુ નથી જગતમ.
જે વખતે મૃગ દેખાણે તે વખતે સીતાને મૃગ ગમે છે સીતા પકડવા માટે કહે છે આ છે ત્યારે રામ કહે છે લક્ષમણ તારી ભાભીની ઈચ્છા પૂરી કરી દે ત્યારે લક્ષમણ કહે છે જ
ભાઈ મને તે અશુભ દેખાય છે ત્યારે સીતા હટ લીએ છે રામ જાવા તે પાર થાય છે છે ત્યારે પણ લક્ષમણ ના પાડે છે છતાં રામ જાય છે હરણ પાછળ પાછળ દેડે છે ચૂકળી
બાણ મારે છે ત્યાં મારીચ લક્ષમણું નામ લઈ રાડ પાડે છે ત્યાં સીતા લહાણને કહે છે જાવ જલદી તમારો ભાઈ ભયમાં છે ત્યારે લક્ષમણ કહે છે ભાભી આ બધી માયા છે છતાં ભાભી ત્યારે લક્ષમણને ન કેવાના શબ્દો કહે છે. શબ્દોની ખાતર એક બાજુ રામની આજ્ઞા બીજી બાજુ ભાભીની આજ્ઞા ભાભી ત્યાં લગી કહે છે તમે નહિ જાઓ તે જ
મારી લાશ જેશે લક્ષમણ અણ આપી લક્ષમણ રેખા બંધન અને નિયમ ઉલંઘન ન જ ૬. કરજે જયાં લગી અમે બંનેમાંથી એક ન આવીએ ત્યાં લગી આ રેખા ઉ૯લંદ,ન ન કરશો. ૨
પાછળથી રાવણ બાવા જેગીનું રૂપ લઈ આવ્યો અને ભિક્ષા દેહી મિયા અને છે છે સીતા બહાર ન આવી રાડ પાડી દરવાજા લગી આવ્યું પણ ત્યાં તે લક્ષમણ રેખા છે
આજ્ઞા એક કિલો છે એક ગરમ ખાઈ સમાન આજ્ઞા રાવણ માટે હતી એનાથી આગળ છે. જઈ ન શકે એને ખ્યાલ આવી ગયો જેથી રામના આસન ઉપર બેસી ગયો અને સીતા- ૨ ને તરછોડવા હલકી પાડવા લાગ્યો ત્યાં સીતા પતિ અને દિકરા સમાન ભ ઈ કીઅરની જ બંનેની આજ્ઞા પતિનું દીરનું શું થશે એ ભૂલી તરછોડી બહાર આવી ત્યાં તે આમ બન્યું. જ
(અનુ. ટાઈટલ ૩ ઉપ૨)
Page #697
--------------------------------------------------------------------------
________________
હરિ ને મા શા હ ઉહ
-પૂ. આ. શ્રી વિ. કનકચદ્ર સ. મ. છે - - - - -હકક હતા નહી એમાફ.હિનું જવન પણ જગડુશાહના જીવન જેવું જ પ્રેરણાઢાયક છે.
ખેમા શાહના સમયમાં ચાંપાનેર પર મહમદ બેગડાની આણ પ્રવર્તી રહી હતી. છે. એકવાર ત્યાં બહુ માટે દુકાળ પડયો. મહમદ બેગડાના મનમાં પોતાની પ્રજા માટે છે
ઉડી ૪૪ ભર ચિંતા જન્મી, અનાજ, પાણી અને ઘાસને પૂરવઠો કઈ રીતે પાડ, છે તેના વિચારમાં તેમનું મન વ્યગ્ર રહેવા માંડ્યું.
સાચા અને ભલો રાજા એ છે, જે પ્રજાના સુખમાં સુખી અને પ્રજાના દુઃખમાં ૨ છે દુઃખી થાય. આજે તો આપણને આવું ક્યાંય જોવા મળતું નથી. પ્રજાના દુ ખ પરત્વે, થે કે દર્દી પર શાસક અધિકારીઓના દિલમાં કેઈપણ પ્રકારની વ્યથાના વર્તુળો રચાતા ; ૮ નથી. એ લોકો તો પિતાના આરામમાં મસ્ત છે.
બ્રિટન જેવા સમૃદ્ધ દેશોમાં પણ પ્રધાનને પગાર સામાન્ય જનતાની સરેરાશ ૨ છે. આવક કરતાં માત્ર ૧૫ ગણે વધારે છે. પણ ગરીબ ભારત દેશમાં આ પ્રમાણ ઘણું જ મોટું છે. આ પણ પ્રધાનને સામાન્ય જનતાની સરેરાશ આવક કરતાં ૫૩ ગણે વધુ ( પગાર મળે છે. આ વાત તમને દુઃખ ઉપજાવનારી નથી લાગતી ?
આપા ગરીબ દેશના મંત્રીઓ, પ્રધાન અને અન્ય અધિકારીઓનું જીવન છે ધોરણ આટલું બધું ઉચું ન હોવું ઘટે. તેમનું જીવન ધોરણ સંયમી, સાત્વિક અને છે અને સાદું લેવું જોઈએ.
ભારત માં આવી વ્યવસ્થા શક્ય બનતી નથી, એ ખૂબ શોચનીય છે. ભારતમાં જ છે જ્યારે સામાન્ય માણસને બે ટંક પેટ પૂરતું ખાવાનું મળતું નથી, ત્યારે પ્રધાન અને
ઉચ્ચ કક્ષાના અધિકારીએ પોતાના મોજશખ અને વપરાશ માટે કરો રૂપિયાની ) કે બિનજરૂરી અને ફાલતુ વસ્તુઓની આયાત કરે, એ પરિસ્થિતિ કેટલી બધી ટીકાપાત્ર ? અને કેટલી થાજનક છે ! અધિકારીઓએ આ વસ્તુ ખાસ ધ્યાનમાં રાખવી ઘટે કે, છે ગરીબ પ્રજાના પૈસાના તેઓ “ટ્રસ્ટી છે. આ પૈસાને તે લોકો દુરૂપયોગ ના કરે. એ છે તેઓ પોતાનું જીવન સાદું બનાવશે, તે બીજા લોકે તેના પરથી ધડે લઈને સાદું ૬ જીવન જીવવાની પ્રેરણા મેળવશે. . મહમક બેગડાને પિતાની જનતાની ખૂબ ચિંતા હતી. તેઓ દુષ્કાળ નિવારણ ર માટે કેઈ ઉપાય શોધવાની ગડમથલમાં હતા. આ સમયે તેમના દરબારમાં એક ભાટ જ (ચારણ)ની પધરામણી થઈ. કેઈક વાત નીકળી અને ચારણે શાહોના ગુણગાન ગાવાની છે
Page #698
--------------------------------------------------------------------------
________________
૭૫૮ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) થી એ શરૂઆત કરી. તેમણે કહ્યું : પપેલું સ્થાન શાહનું છે, ત્યારબાઢનું સ્થ ન બ શાહનું છે 3 આવે છે.
ગુજરાતી ભાષામાં બાદશાહના સમાનાર્થી શબ્દ તરીકે પાટ શાહ શબ્દનો છે ઉપગ કરવામાં આવે છે. પાદશાહ એટલે શાહને ચે ભાગ. તેને આ પ્રમાણે પણ ઈ સમીકરણ તરીકે મૂકી શકાય : પાદશાહ = ૧ ૪ શાહ.
શાહ એટલે વણિક એ પૂર્ણ શાહ છે. જ્યારે પાઠશાહ તે એક ચતુર્થીશ શાહ છે.
મહંમદ બેગડાને આથી ખોટું લાગ્યું, પણ તેઓ જેવી તક ઈચ્છતા હતા, તેવી ૬ તક મળી ગઈ, તેમણે આ તક ઝડપી લેતા કહ્યું : આ શાહ લો કે જે ગુજરાતના જ દુકાળનું નિવારણ કરે, તો હું તેમને સાચા શાહ માનું.”
ચારણ માટે આ વાત એક આહાન, એક “ચેલેન્જ' જેવી હતી. ચારણ સ્વાભિમાની હતો. આ ઉપરાંત શાહોની ઉદારતા માટે તેમના મનમાં પૂર વિશ્વાસ જ હતું આથી બાદશાહના પડકારને તેમણે ઝીલી લીધો
ચારણે દરબારમાંથી બહાર આવી મહાજનો (શાહો) પાસે આવ.ને બાદશાહે જ કરેલા પડકાર અને પોતે કરેલા સ્વીકારની વાત અથથી ઇતિ સુધી કહી સંભળાવી, એ તે સમયના શાહી ઘણા સ્વભિમાની હતા. પોતાની પ્રતિષ્ઠા સાચવવા માટે પિતાના પ્રાણની આહુતિ આપવામાં પાછી પાની ન કરે, તેવા એ લોકે હતા. કૃપણુતાનું
તેમનામાં નામ નિશાન ન હતું. તેમણે ચારણને આશ્વાસન આપતા કહ્યું : તમે જે જ કાંઈ હ્યું છે, તે બરોબર જ કર્યું છે બાઢશાહને જઈને અમારો સંદેશ કહો કે, આ છે ? દુકાળમાંથી પાર ઉતારવા માટે જોઇતી ગોઠવણ કરવાની જવાબદારી મહાજને પોતાનાં જ ૬. ઉપર લે છે.
આ તે બાર મહિના ચાલે એટલું અનાજ અને ઘાસ ભેગું કરી આપીને અમે ગુજરાત
પર આવેલા દુષ્કાળ રૂપી વિપત્તિના વાદળને હડસેલી મૂકીશું અને શાહનું નામ :: સાર્થક કરીશું, મહાજનોએ એકત્રિત કરેલું સઘળું ધન વિપત્તિના સંગે ગરીબ
માણસો અને પશુઓના કામમાં નહિ આવે, તે એ ધનનો ખપ ભલા ? 8. સમુદ્ર પિતાનામાં આવેલું બધું જળ સંઘરી રાખે છે, એટલે તે ખાર બની ?
જાય છે. જયારે આકાશમાં એકલી ઘુમતી વાળી પિતાનું બધું પાણી ઠાલવી દે છે. તે મીઠું પાણી હોય છે.
વાળી પહેલાં કાળી હોય છે, પોતાના જલનું દાન કર્યા બાદ તે સફેદ્ર બની
Page #699
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૧૧ અંક ૩૩-૩૪ : તા. ૨૦-૪-૯૯ :
.: ૭૫૯ ઇ જાય છે. આ જ રીતે પોતાની સંપત્તિનું દાન કરનાર લોકોને નિર્મળ યશ-ઈતિહાસમાં છે ઝગમગી ઉઠે છે.
ચાંપાનેરના મહાજનેએ પોતાની દાનવીરતાનો પરિચય આપીને, આઠ માસ છે 9 સુધી ચાલે તેટલું અનાજ ભેગું કરી લીધું. બાકીના ચાર માસ માટેની જોગવાઈ કરવા છે માટે, તેમનું એક પ્રતિનિધિ મંડળ અમદાવાદ, પાટણ તરફ રવાના થયું. પ્રત્યેક સ્થળે છે જ શાહોને ખૂબ સારો સત્કાર થશે. ચાલતા ચાલતા તે મંડળ હુડાળા ગામે આવી છે છે. પહેાંચ્યું. એમાશાહ ત્યાં વસવાટ કરતા હતાં.
ખેમાશાહે સાધમિકેનું ભક્તિપૂર્ણ, શાનદાર સ્વાગત કર્યું. બધા સારી રીતે છે આ જમીને, નિર તે બેઠા એટલે એમાશા પ્રતિનિધિ મંડળની આ દેડધામ માટેનું છે આ પ્રોજન જાપવા માગ્યું.
ત્યાંસુધી પણ પ્રતિનિધિ મંડળ વિમાસણમાં હતું –. ખેમાશાહને સાચું કારણ હું કહેવું કેમ? તે લોકોને એમ કે, ખેમાશાહ બાપડા! સાધારણ સ્થિતિના લાગે છે. છે તેમને કહીને શા માટે શરમાવવા ?
એમાહ જેમનું નામ ! તે એમ કાંઈ છેડે ? તેમણે ખૂબ આગ્રહ કર્યો, એટલે આ પ્રતિનિધિ મ ડળે આખી વાત સમજાવી. આ પ્રસંગે ખેમાશાહના વૃદ્ધ પિતા દેદરાણી ? પણ આ સાંભળતા હતા. તરત જ તેમણે ખેમાશાહને કહ્યું કે બેટા ! સંપત્તિને છે સદુપયોગ કરવાની સોનેરી તક સાંપડી છે. ગુજરાતની જનતાની સેવા કરવાનો,
શાહોની પ્રતિષ્ઠાની રક્ષા કરવાનો અને દાન ધર્મ આચરવાની આ તક હાથમાંથી ૬ જવા ન દેતે !
ખેમા એ કહ્યું: “પિતાશ્રી આપની આજ્ઞા મારા આંખ માથા ઉપર છે.”
ખેમા હે પ્રતિનિધિ મંડળ પાસે દાતાઓની ટીપ જોવા માંગી. પ્રતિનિધિ છે મંડળના પડીએ એ ટીપ તેમના હાથમાં આપી કે, તરત તેમણે કહ્યું : બાર-બાર
માસ સુધી ગુજરાતની જનતાને અનાજ પૂરું પાડવા માટે તથા પશુઓને પૂરતે ચારે હું મળી રહે, એ માટે જોઈએ તેટલું હું એકલો જ આપીશ. બધા આગળ શા માટે ? છ હાથ લંબાવવા? આ કામ માટે તમારે હવે આગળ જવાની બિલકુલ જરૂર નથી. જ
આપ નિશ્ચિત બનો અને આરામ કરે ! છે આ શબ્દો સાંભળીને પ્રતિનિધિ તે નવાઈને સાગરમાં ગરકાવ થઈ ગયું. આ ૨ ખેમાશાહનો પોષાક, રહેવાની પદ્ધતિ એટલી બધી સાદી હતી કે, તેમની પાસે અઢળક ? છે સમૃદ્ધિ હોય, તે સ્વપ્નમાંય સંભવિત લાગે તેમ ન હતું. તેમના મોં પર આશ્ચર્યના
Page #700
--------------------------------------------------------------------------
________________
૭૬૦ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
:
જ સ્પષ્ટ ભાવ હતા. ખેમાશાહ આખાય પ્રતિનિધિ મંડળને પોતાના ધન ભંડાર પાસે
લઈ ગયા. તેમના ઘન ભંડારમાં મબલખ પ્રમાણમાં સોનું અને અગણિત સુવર્ણ મહોર જ હતી. પ્રતિનિધિ મંડળ તે આણું બનીને એને તું જ રહ્યું, તું જ રહ્યું !
બધા શાહોએ એમાશાહ અને તેમના પિતાશ્રીની દાનવીરવૃત્તિ માટે ખૂબ ખૂબ છે ર આભારની લાગણી પ્રઢશિત કરતા કહ્યું: “ખેમાશાહ તમને ધન્ય હો ! તો તે ખરેખર જ
શાહની આબરૂ બચાવી લીધી. તમે તે શાડાનું નામ ઉજ્જવળ કરી દીધું. યુગે છે જ સુધી ઇતિહાસ તમારી આ ઉઢારતાને વંદન કરતું રહેશે.
એકલા ખેમાશાહની સંપત્તિ અને કાનના પુણ્ય પ્રતાપે ગુજરાત આખું મહા- ૨ આ ભીષણ દુષ્કાળના એાળામાંથી ઉગરી ગયું. મહમઢ બેગડાએ બધા શાહ નું જાહેરમાં જ * સન્માન કરવા એક સમારંભ યેજો અને કહ્યું ઃ શહેનશાહોના શહેનશાહ પણ શાહ જ છે. બાદશાહ તેમની આગળ કશી વિશાતમાં નથી. તેમની નિઃસ્વાર્થ દાન વૃત્તિને હું છું છે મારા સાચા હૃદયની સલામી આપું છું. તેમની ભવ્યતાને મુબારકબાટી બાપું છું. .
આપણા દેશમાં અત્યારે અનની ભયંકર કટેકટી છે. સરકાર વેપારીઓમાં છે કે અવિશ્વાસની હરખાસ્ત મૂકીને. “ટેટ ટ્રેડીંગ કોર્પોરેશનની સ્થાપના કરી છે. આ કેરેશન અનાજને વેપાર કરે છે પણ આથી પ્રશ્ન હલ થવાને બદલે ગૂંચવાતે ૨.
જાય છે. માનવી ચારિત્ર્યમાં, અધિ અધિકારીઓના ચારિત્ર્યમાં આમૂલ ચૂલ ક્રાંતિ ઇ લાવવાની જરૂર છે.
રાજ્ય અધિકારીએ પોતાનું કર્તવ્ય વિસારે પાડી રહ્યા છે. વેપાર એ પિતાની જ ફરજે બરાબર બજાવતા નથી, આથી આપણી ગરીબ પ્રજા અનના અભાવથી ભયંકર મહાભયંકર રીતે ભીંસાઈ રહી છે.
આવા કપરા સમયમાં આપણને જરુર છે–ખેમાશાહો, જગડુશાહો અને ભામાશાહની ! જેમાં આપણે પ્રજાના ઉત્કર્ષ માટે પિતાનું સર્વસ્વ છાવર કરી છે.
ભારતીય સંસ્કૃતિની ઉજજવળ ગૌરવ ગાથાની પરંપરા આપણે સૌએ આગળ વધારવાની છે. એ આગળ ચાલતી અટકી ન જાય, એ જોવાની જવાબદારી આપણું છે સૌની છે. આ સહિયારી જવાબદારી છે. આપણા પૂર્વજો જે રીતે અવસર આવ્યે ખૂબ જ મેટા દાન કરી શક્તા, તેવું આપણી વર્તમાનની પૂજા કરે, તે આપણાં દેશમાં કેદ જ પણ વસ્તુની ઉણપ ન વર્તાય.
(સિદ્ધીના સોપાન)
Page #701
--------------------------------------------------------------------------
________________
1 શ્રેષ્ઠ પથ્ય શું ? ઘમ
* – શ્રી પ્રિયદર્શન છે
શિષ્ય પૂછે છે : “ગુરૂદેવ શ્રેષ્ઠ પશ્ય શું છે ? . ગુરુ કડે છે : શ્રેષ્ઠ પશ્ય ધર્મ છે ? છે. વૈદ્ય રલાહ આપે છે કે શરીર નીરોગી રાખવું હોય તે કુપથ્યનું સેવન ના ? જ કરશે. પથ્યનું સેવન કરો. જો તમારી વાયુપ્રકૃતિ છે તે વાલ–વટાણા વગેરે કુપ છે. ૬
જે તમારી િત્તપ્રકૃતિ છે તે મરચું વગેરે તીખા પઢાર્થો કુપથ્ય કહેવાય અને જે છે છે તમારી કફપ્રકૃતિ છે તે ઘી-તેલ વગેરે કુપથ્ય કહેવાય. છે જેમ શરીર માટે પશ્ય-કુપથ્યનો વિચાર ષિ-મુનિઓએ કરેલો છે તેમ આત્મા છે ૬ માટે પણ પ-કુપથ્યનું ચિંતન કરેલું છે. હિંસા, અસત્ય, ચોરી, દુરાચાર, પરિગ્રહ છે છે વગેરે પાપ પથ્ય છે. એ કુપશ્યના સેવનથી આત્માની પવિત્રતા નાશ પામે છે. માટે છે
પાપોનો ત્યાગ કરવાનો ઉપદેશ આપવામાં આવ્યો છે. ' જેવી રીતે કુપથ્ય બતાવ્યા છે તેવી રીતે પથ્ય પણ બતાવવામાં આવ્યાં છે ૨ છે. પશ્યના ખેવનથી આરોગ્યની અને તંદુરસ્તીની પ્રાપ્તિ થાય છે. આત્માના આરોગ્ય છે છે માટે શ્રેષ્ઠ પય બતાવવામાં આવ્યું છે ધમ ! ધર્મ શ્રેષ્ઠ પથ્ય છે. પાપ બધાં જ છે * કુપથ્ય છે માં એનો ત્યાગ કરવો જોઈએ અને ધર્મ પથ્ય છે, માટે તેનું સેવન કરવું છે જ જોઈએ. અર્થાત મનુષ્ય પોતાના જીવનમાં ધર્મ જીવ જોઈએ. મનુષ્યના મનમાં, વાણીમાં અને ? વ્યવહારમાં દમ સર્વોપરી સ્થાન હોવું જોઈએ. ’
- જેને જ્ઞાની–અજ્ઞાની લોક “સુખ કહે છે, તે બધી જ જાતનાં સુખો ધર્મથી જ છે જ પ્રાપ્ત થાય છે.
કે તમારે ધન-સંપત્તિનું સુખ જોઈએ છે ? ધર્મ આપે છે. "
તમારે ઇન્દ્રિયોના પ્રિય વિષયનું સુખ જોઈએ છે ? ધર્મ આપે છે. જે # તારે સવર્ગનાં સુખો જોઈએ છે ? ધર્મ આપે છે. "
તયારે મેક્ષનું પરમ સુખ જોઈએ છે ? ધર્મ આપે છે. - તમે ધર્મ? પર વિશ્વાસ રાખે, શ્રદ્ધા રાખે. ધર્મને “તમે પરમ મિત્ર માને છે “ધર્મેણુ લબતે સમ ? ધર્મ થી બધું જ મળે છે. પાપથી સુખ તે નહીં જ મળે.
ધર્મ જુદાં જુદાં સ્વરૂપ અને પ્રકારે ધર્મગ્રંથોમાં બતાવવામાં આવ્યાં છે. આ પરંતુ મારે તમને આજે ચાર પ્રકારનો ધર્મ બતાવવો છે. તે ચાર પ્રકારે છે. ૧. દાન, જ આ ૨. શીલ, ૩. તપ અને ૪. ભાવ.'
દાન ચ શીલ ચ તપશ્ચ ભાવો, ધર્મશ્ચતુર્ધા જિનબાંધવેન રે, નિરૂપિતે યો જમતાં હિતાય, સ માનસે મે રમતામજસ્રમ છે
- શાન્ત સુધારસ છે
Page #702
--------------------------------------------------------------------------
________________
૭૬૨ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
‘જગતના હિત માટે, ક્લ્યાણ માટે જિનેશ્વર ભગવંતાએ દાન-શીલ-તપ અને ભાવ, ચાર ધર્મ બતાવ્યા છે. એ ધર્માનું મારા મનમાં નિરંતર સ્થાન રહેા.’ પહેલા ધર્મ છે દાનધર્મ : દાનની પરિભાષા છે સ્વસ્થ ઉત્સર્ગો દાનમૂ !” જે પેાતાનું છે તેના ત્યાગ કરવા એ દાનધમ છે. જે મનુષ્યાને ભૌતિક પદાર્થોની આસક્તિ એછી થાય અને જેમનામાં અનુકંપા, દયા, કરુણા આદિ ગુણે પ્રગટ થયા હાય તે પુણ્યશાળી મનુષ્યા દાનધર્મની આરાધના કરી શકે છે. આમ જેને કરી શકે, જૈનેતરા પણ કરી શકે !
દાન ધર્માંના મહિમા જ્ઞાની પુરૂષાએ ખૂબ ખૂબ ગાયા છે !
દાન સુખ–સૌભાગ્યકારી છે. કાન પરમ આરાગ્યકારી છે. દાન પુણ્યનિધાન છે. અને દાન અનેક ગુણેાનુ સ્થાન છે.
દાનથી કીર્તિ વધે છે. દાનથી નિર્મળ શરીર ક્રાંતિ વધે છે અને ટ્ઠાનથી વશ થયેલા શત્રુ પણ દાતાની સેવા કરે છે !
ધન્ના સાવાહના ભવમાં સાધુપુરુષોને જે ઘીનુ' જ્ઞાન દીધું હતું. એ જ પુણ્ય પ્રભાવે એ ધન્ના સાથે વાહ ત્રણ લેાકના નાથ ભગવાન ઋષભદેવ બન્યા.
ખીજો ધર્મ છે શીલધર્મ : શીલધર્મના અદ્દભુત મહિમા ગાતાં ઋષએ ગાયું છે– ‘શીલ જ જીવેાનું ઉત્તમ ધન છે. શીલ જ પરમ મંગલ છે, શીલ જ દુઃખ-રિદ્રતા દૂર કરે છે અને શીલ જ સર્વ સુખાનું ધામ છે. !'
શીલ જ ધર્મનું નિધાન છે. શીલ જ પાપાના નાશ કરે છે મનુષ્યના શ્રેષ્ઠ શૃંગાર છે !
અને શીલ જ
નરકનાં દ્વાર બંધ કરવા માટે શીલ જ મજબુત કમાડ છે અને તે દેવલાકના ઉજ્જવલ વિમાન પર આરુઢ થવા માટે શ્રેષ્ઠ સીડી છે. એક કવિએ ગાયું છે :
શીયલ સમુ· વ્રત કા નહીં, શ્રી જિનવર એમ ભાખે રે, સુખ આપે જે શાશ્વતાં, દુર્ગતિ પડતાં રાખે છે...
ત્રીજો ધર્મ છે તપધર્મ : આ તપના મહિમા અપર પાર છે ! તપને ૯૫– વૃક્ષ કહેવામાં આવ્યું છે ! આ કલ્પવૃક્ષનુ મૂળ છે સ તાષ. એની વિસ્તૃત ઘટા છે શાન્તિ, એની શાખાએ છે ઇન્દ્રિયનિરાધ, એનાં સુંદર પાન છે અભયદાન. એનાં પલ્લવ છે શીલસ પત્તિ. તેના પુષ્પા છે શ્રદ્ધારૂષ જળસિંચનથી પ્રફુલ્લિત વિસ્તણુકુળ, ખળ, ઐશ્વય અને સૌય થી ભરપૂર સ્વર્ગ ! આવું પવૃક્ષ છેવટે મેાક્ષસુખ, શ્રેષ્ઠ ફળ
આપે છે. !
Page #703
--------------------------------------------------------------------------
________________
3 વર્ષ ૧૧ અંક ૩૩-૩૪ તા. ૨૦-૪-૯૯ :
: ૭૬૩ ચેાથો ધર્મ છે ભાવધર્મ : ચાર પ્રકારના ધર્મોમાં ભાવધર્મ શ્રેષ્ઠ ધર્મ બતાવ૨. વામાં આવ્યું છે.
ભાવરિચય પરમ ભાવો ધમ્મસ્ય સાહગે ભણિઓ !” ભાવ જ સાચે પરમાર્થ છે અને ભાવ જ દરેક ધર્મ સાધનામાં સહાયક છે. “સુફખ સુહબીયમૂઓ જીવાણુ સુહાવહે ભા' ! ભાવ જ મોક્ષસુખનું બીજ છે અને ભાવધર્મ જ જાને માટે સુખદાયી છે.” આ બાવધર્મની આરાધનામાં મુખ્ય રૂપે ચાર ભાવનાઓ રહેલી છે. ૧. ત્રિી, ૨. પ્રમોદ, ૩. કરૂણુ અને ૪. મધ્યસ્થ.
કહેવા માં આવ્યું છે : “યાદભાવ સંયુક્ત તદધમ ઇતિ કીત્યતે !* ર મનુષ્યના હૃદયમાં આ ચાર ભાવ જોઈએ જ. આ ચાર ભાવ ન હોય. અને માણસ જ દેખીતી રીતે ગમે તેટલી ધર્મક્રિયાઓ કરે, છતાં તે ધર્મતત્વને પામતો નથી. ૨
મૈત્રી ભાવના : “હે આત્મન્ તું સર્વ જીવો પ્રત્યે ત્રિી રાખ. આ વિશ્વમાં છે 8 તારે કઈ જ શત્રુ નથી. બધા જ તારા મિત્ર છે. સંસારમાં પરિભ્રમણ કરતાં તે બધાં જ
જ ઝ સ થે બધા જ પ્રકારના સંબંધ બાંધ્યા છે. માતા-પિતા, ભાઈ–બહેન, પતિ- ૬ પત્ની આદિ તમામ સંબંધથી તું બંધાય છે. હવે તે બધા સાથે તું શા માટે છે શત્રુતા કરે છે ? એ શત્રુતા પણ શું કાયમ ટકવાની છે ? નહી જ ટકે. બધા જ આ સંબંધે પરિવર્તનશીલ છે. તે પછી શા માટે તું તારા હૈયામાં શત્રુતાને સંધરે છે ? સમગ્ર જીવરાષ્ટિ તારું કુટુંબ છે એમ માન.
કરુણાભાવના : તમારા ગુણેનું ઉદ્દભવસ્થાન છે કમળ હૃદય. હૃદયની કમળ- છે તામાંથી જ ગુણને આવિર્ભાવ થાય છે. બધા જ ગુણમાં કરુણ સર્વશ્રેષ્ઠ ગુણ છે. આ બીજા જીવનાં દુઃખ જાણીને કે જોઈને એ દુઃખને દૂર કરવાની પ્રબળ ઈચ્છા થવી તે જ જ કરુણા છે.
પ્રમભાવના : “ગુણીષ પ્રમોદઃ ” ગુણીજનો પ્રત્યે પ્રભાવ રાખવો જોઈએ. છે પ્રમેહ એટલે પ્રેમ ! ગુણીજનો પ્રત્યે પ્રેમ ! ગુણો પ્રત્યે પ્રેમ હોય એટલે ગુણીજનોને જ પ્રેમ કરી શકે. “ગુણપ્રેમ કે સુલભ તત્વ નથી. દુર્લભ તત્વ છે. દુનિયામાં જે જીવે છે જ છે તે બધા ગુણ-અવગુણથી ભરેલા છે. છતાં એક વાત નક્કી છે કે આ સંસારમાં છે જ એક પણ વાત્મા એ નથી કે જે માત્ર દેથી જ ભરેલ હોય અને એનામાં એક જ છે પણ ગુણ ન જ હોય ! દરેક જીવાત્મામાં કેઈ ને કઈ ગુણ હોય જ. તમારી પાસે એ જ ગુણ જોવાની દ્રષ્ટિ જોઈએ. ગુણ દ્રષ્ટિવાળો માણસ જ બીજાના ગુણોનું દર્શન કરી શકે છે, જે છે અને એ પુણે સાથે પ્રેમ કરી શકે છે. દષદ્રષ્ટિવાળાને તે કેહનામાંય ગુણ નહી દેખાય.
Page #704
--------------------------------------------------------------------------
________________
- * ૭૬૪
- : શ્રી જૈન શાસન (અઠવાડિક) છે જ તેઓ ક્યારેય ગુણ સાથે પ્રેમ નહી કરી શકે. તેમના જીવનમાં પ્રમોદભાવના નહીં હોય.
મધ્યસ્થ ભાવના : ન રાગની પ્રબળતા હોય, ન હૈષની પ્રબળતા હોય. રાગ છે છે અને દેશની પ્રબળતામાં મન અશાંત બને છે. પરંતુ બંને પ્રકારની શાંતિમાં મોટું છે
અંતર છે. રાગજન્ય અશાંતિને તત્કાલ અનુભવ નથી થતો. શ્રેષજન્ય અસાતિને પ્રત્યક્ષ ક અનુભવ થાય છે. રાગની પ્રબળતામાં માણસ સુખને અનુભવ કરે છે. કાગના સુખના છે F, અનુભવની ભીતર અશાન્તિની આગ સળગતી હોય છે જે આનંદનું અંતિમ ચરણ માં છે અશાતિ હોય, કલેશ હોય અને કંકાસ હોય તેને આનંઢ કેમ કહી શકાય ?
આ માટે મધ્યસ્થ બનવાનું છે. માધ્યસ્થ ભાવના, ઉપેક્ષા ભાવના માણસને મધ્યસ્થ- ર તટસ્થ બનાવે છે. આ ભાવધર્મ વિના ચિત્તમાં શાંતિને સુધારસ ક્યારે કરશે નહીં. છે
આ ચાર પ્રકારને ધર્મ – દાન, શીલ, તપ અને ભાવ, આત્માના પરમ આરે. 0 ગ્ય માટે શ્રેષ્ઠ પશ્ય છે. એ પથ્યનું પ્રતિબળ સેવન કરી શકાય છે. પરિમે સુખ-શાંતિ ૨ અને આનંદ અનુભવી શકાય છે.
(સંવાદ) છે શાસન સમાચાર છે સુરત : અત્રે ત્રિકમનગરમાં પૂ. આ. શ્રી વિજય જગવલભસૂરીશ્વરજી મ. આઢિની નિશ્રામાં અત્રે અંજન શલાકાનો ભવ્ય મહોત્સવ ઉજવાયે ગણિ શ્રી થશેજ રત્નવિજ્યજી મ. ને પ. પઢ અર્પણ કરવામાં આવ્યું હતુ. દિ : પાલીતાણું : હિંમતવિહારમાં પૂ. આ. વરિષેણ સૂ. મ. પૂ. આ. શ્રી પ્રદ્યુમ્નવિમલજી મ. ની નિશ્રામાં ૫-૩-૯૯ થી નવાડીકા શંખેશ્વરનાકડા પાર્શ્વનાથજી આદિ જિનબિંબ પ્રતિષ્ઠા મહોત્સવ સારી રીતે ઉજવાયે. છે પૂ. આ. ભ. શ્રી વરિષેણ સૂ. મ. નું ચાતુર્માસ વેરાવળ નકકી કર્યું છે.
ભી લડીયાજી તીર્થ : અત્રે પૂ. આ. શ્રી વિજય ગુણરત્ન સૂ. રા. ની નિશ્રામાં છે વાવના નિવાસી સેવંતીલાલ લહમીચંદભાઈની સુપુત્રી સીમાકુમારી તથા સારીકાકુમારીની
દીક્ષા તા. ૧૧ ના ઉજવાઈ હતી ગણિવર્ય શ્રી રવિરત્ન વિ. મ. શ્રી શિવરતન વિ. મ. દ ને પન્યાસ પદવી અર્પણ થઈ હતી. ૧૧૦] રૂા. નું સંઘપૂજન થયું હતું.
અમદાવાદ : અત્રે શાહપુરમાં શ્રી શાંતિ ચન્દ્ર સૂરિ જ્ઞાનમંદિર શાહપુર રવાજા ક બહાર સઢય નગરમાં શ્રી આદિનાથ પ્રભુજીના પ્રવેશ નિમિરો પૂઅ. શ્રી વિજય આ સમસુંદરસૂરીશ્વરજી મ. ની નિશ્રામાં ૩ દિવસનો મહેસવ ચોજાયો હતો. ફાગણ વ ૦ ૧૧ ના પ્રભુ પ્રવેશ ખાનપુરથી ઉત્સાહથી થયે હતે આ પ્રવેશ પ્રસં. પૂ. આ. શ્રી જ
વિજય જિનેન્દ્ર સૂ. મ. પૂ. આ. શ્રી વિજય રુગુણશીલ સૂ. મ. પૂ. આ. શ્રી વિજય- ૨ જ નરવાહન સૂ. મ. આદિ પધાર્યા હતા. બપોરે શાંતિ સ્ત્રાવ ઠાઠથી ઉજવાયું હતું. આ
Page #705
--------------------------------------------------------------------------
________________
પ્રેરણામૃત સંચય
શ્રી પ્રજ્ઞાંગ .
*****
આપણે ભગવાનના દર્શીન-પૂજન કરીએ છતાં ભગવાનને એળખીએ ખરા ? ભગવાન મહાવીરના શાસનમાં જન્મેલાને પૂછ્યું છે કે- ભગવાન મહાવીર શું ? શાસન શું? આપણા માટે શું શું કરવાનું કહ્યું અને શું શું ન કરવાનું કહ્યું ? તે વાતમાં તમે કાને હાથ દે! તે ચાલે ? તમે કહે! કે, સાધુ જાણું તેા પછી ધર્મની બાબતમાં સધુ હે તેમ ચાલે! કે તમારી મરજી મુજબ ચાલેા ? તમને લાગે કે આપણે બહુ સારી જગ્યાએ આવી અને ખરાબ જગ્યાએ જવાની પેરવી કરી રહ્યા છીએ ?
આપણે પરલેાક નહિ માનીએ તેથી પરલેાક ભાગી નહિ જાય. નરક પણ છે. ભૂલ કરશો તેા જવું પડશે, ભગવાન શ્રી મહાવીર પરમાત્માને આત્મા ભૂલ્યે તે તેમન પણ નરકે જવું પડયું, અણુસમજુ, અજ્ઞાની, સ`સારના રસિયા જીવા માટે નરક છે. તે તેની શક્તિ હાય તેથી અધિક પાપ કરે અને ઉપરથી ધર્મની મશ્કરી કરે, ધર્મની ઠંડી કરે.
મારા
। આપણે અહી જન્મ્યા છીએ. અહીંથી અવશ્ય મરવાનુ છે. જ્યારે મરવાનુ તે નક્કી નથી. માણસ બેઠા બેઠા ય મરી જાય, હાલતાં-ચાલતાં ય મરી જાય. હમણાં આયુષ્ય પૂરૂ થાય તેા તમને વિશ્વાસ છે ને કે ચિંતા કરવા જેવું નથી. મે જીવનમાં ધર્મથી વિરૂદ્ધ કર્યું નથી. સયેાગ મળ્યા તે સારૂ જ કર્યુ. છે. તેથી મારુ ભૂ’ડુ થવાને સંભવ જ નથી,
ભગવાનના ધર્મ નહિ સમજેલ બધા જીવેા દયાપાત્ર છે. પછી તે માટે દેવ હાય કે દેવેન્દ્ર હોય તેા ય દયાપાત્ર છે. દુ:ખી દયાપાત્ર જરૂર છે. કેટલાં દુ:ખી એવા છે જેની દયા પણુ ન ખવાય. સગા બાપ દુ:ખી હાય, કેન્સર હાય તા તમે શું કરો ? જગત કેટલુ' લાચાર છે! જે વિજ્ઞાન યુગમાં ભયંકર રોગના પણ ઉપાય નથી તે વિજ્ઞાનને હજુ તમે સારૂ માના છે...! જગત તેા દુઃખી રહેવાનુ છે. જ્યારે રાગ અસાધ્ય ખૂન, ડોકટરા પણ હાથ ખગેરે ત્યારે શું કહે છે ? શાંતિ રાખે, તમારા ઇષ્ટને યાદ કરે !' તેા પછી તમે પહેલેથી કેમ યાદ નથી કરતા ? બધી માજી હાથમાંથી જાય તે વખતે તેને ભગવાન શી રીતે યાદ આવે ?
દુખીને સુખી કરવાના કાઇ ઉપાય નથી. તેનુ પુણ્ય ન હેાય તે જે કાંઇ
Page #706
--------------------------------------------------------------------------
________________
* શ્રી જૈન શાસન [ અઠવાડિક_ _ ક સારું કરવા જઈએ તે ય નુકશાન થય. આપણે કેઈને દુખ ન આપવું તે આપણા જ ૬ હાથની વાત છે. આજ તમે ઘરમાં એવી છે ઘાલી છે કે વર્ણન થાય નહિ. ઉઘાડા જ ૨ પાપ ઘરમાં થઈ રહ્યા છે, આજે કઈ ઘર શુદ્ધ નહિ મલે. ઘરમાં કે સારી વાત છે જ કરનાર પણ ન મલે. હવે પરદેશીએ બૂમ પાડવા લાગ્યા કે, આજની બધી
સામગ્રીએ માનવ જીવનને નાશ કર્યો, માનવ જીવનને પાયમાલ કર્યું છતાં પણ હજી શું તમારે મેહ ઉતરતે નથી.
ધમી તરીકે કેવા બનવું પડે તે જાણે છો ? આ સંસાર ભલે લાગે પછી જે ભગવાનના દર્શનની લાયકાત આવે, સંસાર ભૂંડે એટલે સંસારનું સુખ ભૂંડું. આ સંસારનું સુખ જ મેં હામણી ચીજ છે. તેના જેવી ભુંડી ચીજ એકે ય નથી તેના ૬ જેવું એક પાપ જગતમાં નથી આ સુખે અનેક પાપ કરાવ્યા છે. આ પુખ જગતમાં ન ઇ હોય તે એક પાપ ન હોય. તમારે વેપારમાં જુઠું બોલવાનું કારણ શું ? સુખની ૪ લાલસા જાગી તેમાંથી પૈસાની ભુખ જાગી અને આ બધા પાપ આવ્યા છે. આજે ભણતર વધ્યું; જ્ઞાન વધ્યું. બધા કહે આ બુદ્ધિ યુગ છે. મને તો આ છે ૨ ટુબુદ્ધિ યુગ લાગે છે. બુધ્ધિ લોકોને લુંટવા માટે મલી છે. આટલી બધી કેટે ૨ છ વકીલો, બેરીસ્ટર, જમાઢાર કેના માટે! આ બધી કેટે જનાવરો માટે છે કે આ તે માણસ માટે ? માણસમાં ય અમારે માટે કે તમારે માટે ? શ્રાવક હોય તેના માટે કે તે ૬ શ્રાવક ન હોય તેના માટે ? ધર્મ જ કજિયા કરાવે અને અમે બધા કજિયા કરનાર છે
અને તમે શાંતિના સાગર..! ધર્મ માટે કજિયે કરનાર છે કે ? બધા મરી ગયા ! જે ધર્મની પડી છે જ કેને ? ધર્મ થી કજિયા વધી ગયા એવો પ્રચાર કરી લોકોને
પાગલ બનાવ્યા. ધર્મ કજિયો કરાવે કે અધમીએાને લઇને કજિયો કરવો પડે છે ? ૦ તમે ઘરમાં કજ્યિા વગર જીવો છે ? મામૂલી ચીજ માટે લડનારા દમ માં કજિયે ૨ છે બેલે ? એ માટે સમજો કે, આ સંસારમાં સારી ચીજ હોય તે દેવ-ગુરૂ અને ધર્મ જ છે, જ છે. દેવ તે શ્રી અરિહંત પરમાત્મા છે. ગુરૂ પણ તે જ જેને ભગવાનની આજ્ઞા છે
મુજબ ઘર-બારાદિ છોડવા અને આજ્ઞા મુજબ જ જીવે છે અને ધર્મ પણ ભગવાનને એ કહ્યો છે જ. બીજી બધી બનાવટ છે, અધૂરું છે. આ ત્રણ જ શલણભુત છે, બાકી છે
કેઈ શરણ નથી. ભગવાનને ધર્મ સાથે હશે તે સદ્ગતિ આપણા બાપની છે. બાકી ૨ સંસારના સ્વાર્થ માટે મંદિરમાં જશો. અમારી પાસે આવશો તે ય ક યાણ નહિ થાય તમારામાં અમે મૂંઝાઈએ તે અમે ય માર્યા જઈએ. સંસારના રસીયા, ભીયા જીવથી અમે બહુ સાવધ રહીએ છીએ.
Page #707
--------------------------------------------------------------------------
________________
છે
વર્ષ–૧ અંક ૩૩-૩૪ તા. ૨૦-૪-૯૯ :
ભુખે મરીએ તે હા પણ સાધુ પાસે ઘન કદિ ન માંગીએ, તે આપતા હોય છે? છે તે ય લઈએ નહિ તે તે અમને સંસારમાંથી બહાર કાઢી, લક્ષમીની મૂરછ ઘટાડી, જિ છે ભગની લાલચ ઘટાડી ત્યાગ બતાવી મોક્ષે પહોંચાડનાર છે. જે આવા તમે બની છે ૬ જાવ તે કાલાથી અહીં પણ સુધારે થઈ જાય.
તમારૂ ભલું સુખ-સંપત્તિમાં, ખાઈ પી શકે તેમ નથી. પણ તમે કોઈ જ
ન કરે અને સારું કરે તેમાં તમારું ભલું છે. જે જીવ સારી રીતે જીવે તેને જ કે સરકાર ગમે તેટલા કાયઢા કરે તે પણ એક કાયદો નડે શેનો ? તમને કાયદા જે નડે છે ત્ર છે તે શાથી નડે છે ? તમે ખોટું શું કામ કરે છો ? જે એમ કહે કે દાળ-રોટી ઇ છે નથી મળતી માટે ખોટું કરું છું તેમ બોલે તે હજી ચૂપ રહેવું પડે. તેને ય બચાવ :
કરવા જેવું નથી. પણ તમારા જેવા સારા માણસે એ ખોટું કરવાની જરુર ક્યાં ઉભી ૨ થઈ ? આ શરીર શું માંગે ? જ્ઞાની કહે-પેટ માંગે તેટલું આપવામાં આવે તો તેને છે કેઇન્ટિ રેગ થાય નહિ. છેટું કેમ કરવું પડે છે તેને વિચાર કરે છે. પછી તેને જ લાગે કે હું ભુલી રહ્યો છું, ઊંધે માર્ગે જઈ રહ્યો છું. આ વાત જેને ન સમજાય કે તે તે જ્ઞાનીની ય મશ્કરી કરે. આજે દુનિયામાં જે બમશ-તેફાની હતા, તેમને
ચેતવવામાં આવતા હતા છતાં નહતા માનતા, તે બધા આજે ગભરાવવા લાગ્યા છે. છે ઘણું મૂઝવણ માં છે, ઓળખાણ પણ કામ લાગતી નથી.
તમે ડાહ્યા હો, ડહાપણથી જીવતા હો તે ચિંતા કરવા જેવું નથી. આપણે દિ જ એવી રીતે જીવવું છે કે મરતાં વાંધો ન આવે, મરવાનો ડર ન રહે. નહિ મરવા ૨ ત્રિ માટે ઘરે ઘ કવાખાના ખોલ્યા છે. આજે દવાખાના-હોટેલ-સીનેમાએ જરૂરી મનાયા છે ઈ છે. સુખના સાધન તમારે મન તે. ગમે તેટલી હોસ્પિટલો બોલે તે બધા જીવી જ શ જવાના...! મોટા મોટા મરી ગયા. કેઈ ડેાકટ૨ મરવાનું બચાવી શક્યો નથી પણ ૬ મરવાના ઉપાય કરે છે. તમે જે રીતે જીવશો તે દુર્ગતિનાં જ જવું પડશે. હજી છે છે તમે નહિ રામજે તે અવે સારે જનમ સામગ્રીવાળો મર્યો છે તે નકામે જશે. જ જીવન બરબાદ થશે, પાયમાલ થશો. જેમ તેમ કરી મરવું પડશે. મેં ભુલ કરી તેમ જ ક યા પણ આવશે નહિ, માટે સમજે અને સારી રીતે જીવે તે ય હજી બાજુ ૨ હાથમાં છે.
ભગવાનના નામે ધર્મ સ્થાન થાય. દુનિયાના સ્થાન ન થાય. કાગળ ઉડી ન જ 8 જાય તેના માટે જે પેપરવેઈટ વપરાય તેમાં ય ભગવાન ઘાલવાના છે. તેની સામે જ જ ચા-પાણી, બીડી-સિગારેટ પીશે....શું બેશરમ લકે ભેગા થયા છે..! ભગવાનની ૬
Page #708
--------------------------------------------------------------------------
________________
જ છે ;
જૈન શાસન [ અઠવાડી) ઇ ઠેકડી કરવા માંડ્યા છે. હાથે કરીને દુર્ગતિમાં જવાનું પાપ બાંધે છે. ભગવાનનો જ પ્રચાર કર્યો છે કે અવહેલના કરી છે ? પિન પર ભગવાન.કેણ સમજાવે ? જ ડાહ્યા માટે ધર્મ છે, ગાંડા માટે નહિ. દેઢ ડાહ્યા માટે ય નહિ આજે અભણ ૨. ગાંડા છે, ભણેલા દેઢ ડાહ્યા છે. વકીલ કાયઢાની કલમ વગર બેલે ? જજ જજમેન્ટ
પણ કાયઢાની કલમ વગર આપે ? ધર્મની બાબતમાં આજના લબાડ લોકે મરજી 3 આવે તેમ બેલે છે તે ચાલે ? આ (ધર્મની) જગ્યા નકામી છે ? ધણી વગરની છે ?
આધાર વગર બોલે તેને ચલાવી દે તે સંઘે કહેવાય ? સંઘ ડાહ્યો હોય તે જેમ તેમ જ બોલનાર–લખનારને જ પૂછે કે ભગવાનના ધર્મની વાત કરવી છે તો ભગવાને ધર્મ : જે રીતે કહ્યો તે મુજબ બોલ. તારી મરજી મુજબ બોલવાનું નથી. બેરી-૨૨ કાયદાની છે. બહારથી બેલે. તો બેસાડી દે તેન જેના શાસનમાં કાયદો જ નથી ? ભગવાનને કેાઈ પર છે કાયદે રાખ્યો નથી ? નાગાઓને નાચવાનું આ સ્થાન છે ?
ભગવાનના સંઘમાં જેને રહેવું હોય તેને ભગવાની આજ્ઞા મુજબ ચાલવું પડે, આજ્ઞા વગર-જેની નિશ્રામાં હો તેને પૂછયા વિના એક કામ ન થાય. રાજે તે તમે ધમને એ બનાવ્યું જાણે મરજી મુજબ રમવાનું સાધન ? અમે પણ જે ભગવાને કહ્યા મુજબ કહેતા ન હોઈએ તે અમારા જેવા બઢમાશ દુનિયામાં બીજા એક નથી. તમારી બઢમાણી કરતાં અમારી બદમાશી વધી જાય. અમારી કિંમત ભગવાનને લઈને
છે. ભગવાનની ખાતર ઘર-બાર પૈસા-ટકાદિ છેડયા અને ભગવાનનું કહેલ કરનારા - અમે બીજુ કહીએ તે અમારી બઢમાશી વધી ગઈ ને ?
ભગવાનને સંધ ડાહ્યો હોય તે પચીશમો તીર્થકર છે શાર્થ. ? વીશની ૬ 9 આજ્ઞા માથે છે માટે. આજ્ઞા મુજબ જ બલવાને–વવાને-વિચારવાનો નિર્ણય છે. .. ટે, આવે જે નિર્ણય ન હોય તે તે સંઘમાંથી આપોઆપ બહાર છે.
Page #709
--------------------------------------------------------------------------
________________
પ્યારા ભૂલકાઓ,
વટવા તુ
श्री रविशिशु
ૐ'ના,, ઝંખના.. 'ખનાIII
ચાલુા.. ચાહણા.. ચાહણા.. દુ:ખાની કડવાશ દૂર કરવાનીચાહણા, સુખે ના કંસાર મેળવવાની ઝંખના, ત્યાં તુ કેાની પાસે ચાહે છે, અરે ! તું કૈાની પાસે ઝંખે છે આ સસાર,
ડવાસથી ભરેલા આ સસાર પાસે તું ચાહે ઝંખે છે. ક્યારેય મળશે ખરા ?
ઉ ૯ મ
તારી ચાહણા "ખના કયાય સફ્ળ પૂરી થશે ખરી ? સુન્નુનના કઢવાવખ ફૂલડામાં અમૃત રસની ઝ'ના, અસાવ મીઠાની ખારાશમાં સાકરની મીઠાશ અસ ભય—
ઘઉના લેટમાં ફ્રસારની મઝા અસંભવ—
આગમાં ઝંપલાવીને શીતલતાના અનુભવ અસંભવ— આ જેમ અસ'ભવ છે તેમ
સંખાર પાસે સુખના કંસારની ચાહણા સદાય નિર ક.
સંમાર પાસે દુઃખની ડવાશ દૂર કરવાની ઝ...ખના સદાય નિરથ ક.
સાર પાસે સુખચેનના જાતું તું જ શું ?
સંમાર પાસે દુ:ખ જ હાય તેમાં પૂછવાનુ` શુ` ?
પણ આત્મન્ ! તું વિચાર કર. સુખ મેળવવા તું ક્યાં ક્યાં ભટકી આ ંચે તાલ ભૂતકાળ તે જો સંસારના સુખા મેળવવા માટે આજ દિન સુધી કેટકેટલી મુસાફરી કરી ? ચો રાજલેની એક એક જગ્યાએ ખુ ંદી વળ્યા. એના એક એક પ્રદેશને પીંખી નાખ્યા. તનુશાર જગ્યાએ પણ માપી લીધી. કેટલીવાર ?
એ નહિ, બે નહિ પણ અનંતી-મન તીવાર પણ સુખ ક્યાંય ન મળ્યુ. અરે, સુખને લેા પણ અનુભવાયા નહિ. ક્યારેક સુખના અનુભવ થયા ન થયા. ત્યાં તે
Page #710
--------------------------------------------------------------------------
________________
: શ્રી જૈન શાસન (મઠવાડિક)
દુ:ખ માથે આવીને ઝી...કાયું. ઉપર ઉપરથી સુખ જણાયું પણ જ્યાં અંદર ડેાકીચુ કર્યુ. ત્યાં દુ:ખ જ દુ: ખ.
સુખ માટે ફરી ફરી ફરીને થાકયા પણ સુખ ન મળ્યુ, તે મળશે પણ નહિ,
૭૭૦ :
ન જ મળ્યું અને
બનશે નહિ જ..
સ'સાર પાસે સુખના કસાર મેળવવાની આશા ક્યારેય સફળ એના સ્વભાવ જ વિચિત્ર છે. સુખ માંગવાથી નહિ પણ... ત્યા વાથી. બસ ! એની ઉપેક્ષા કર ક્ષણભરમાં સુખ મળશે. એની પાસે ગરીબડા નહિ... બળીયા બની તેના માથે પગ મૂકીશ તેા સુખની શેર ફૂટી નીકળશે.
સાચુ સુખ મેાક્ષમાં જ છે.
રવિ – શિશુ
C/o. જૈન શાસન
હું હિસાબી ફાયડા
અજય અને અમર બે મિત્રો હતા. બન્ને બગીચામાં ફરવા ચાલ્યા, અજયે ૧ કિલા ૪૦૦ ગ્રામ, અને અમરે ૧ કિલેા નાસ્તા લીધેા. બગીચામાં એમને એક મિત્ર અરૂણ મળ્યા. ત્રણે મિત્રોએ સાથે બેસી બગીચામાં નાસ્તા કર્યાં. છૂટા રડતી વખતે અરૂણે હિસાબ કરી એના ભાગના ૧૬ રૂપિયા આપ્યા. બાળમિત્રા ! આ ૧૬ રૂપિયા અજય અને અમરને એમના ભાગે આવતા વહેચી દે. આ મુશ્કેલ લાગ્દતે હિસાબી કોયડા મગજમાં ઊતરે તા સરળ છે. બુદ્ધિ કસે. બાળમિત્રા ! બુદ્ધિ આત્મ જ્ઞાન માટે ( સાધના ૨૧, માર્ચ)
મગજ કસા.
જાણવા જેવું
આજે એલ્યુમિનિયમ ધાતુની કોઇ કિ'મત પૂછતું નથી, પર ંતુ એક સમય એવા હતા કે એક કિલેા એલ્યુમિનિયમના ભાવ રૂા. ૧૩,૫૭૦ હતા અને ફક્ત ધનિક લોકો જ એલ્યુમિનિયમના વાસણાની ખરીદી કરતાં. આ સમયે ફ્રાન્સના સમ્રા. ત્રીજો નેપેલિયન શાહી ભેાજનમાં એલ્યુમિનિયમના ચમચાના ઉપયાગ કરતા. તેના પુત્ર ખૂબ જ નસીબદાર હતા. કેમ કે તેની પાસે એલ્યુમિનિયમના ઘુઘરા હતા. (સંદેશ)
હાસ્ય હાજ શ્ર
કડિયા
એક મૂર્ખ : ‘અરે આ ટાવર કેટલા બધા ઉચા છે. તેને માંધનાર કૈટલા ઉંચા હશે ?” ખીને મૂર્ખ : ‘અરે પાગલ કડિયા ઉંચા ના હાય. આ તે એણે પહેલા આડા ટાવર બાંધ્યા હશે અને પછી તેને ઉભા કરી દીધા હશે.'
(ફૂલવાડી)
Page #711
--------------------------------------------------------------------------
________________
-
મૂરખ રામ
.
– ચતુર સોલંકી
મૂરખપુર નામનું નગર.
.
કઇ ન હતો ! ત્યાં રહે એક મૂરખરામ. બુદ્ધિ અને તેને બાર ગાઉનું છેટું એક દિવસની વાત તે પાસેના ગામે ગયો. રસ્તામાં તેને ભૂખ લાગી.
મૂ૨ રામે મૂરખાઈ કરી : રૂપિયાની સાત પૂરીઓ લીધી. લો મૂડાયાને ભાઈ ! આ પૂરી એ લઈને મૂરખરામ વિચારમાં પડ્યા : પરગામ છે. કોઈ ઓળખીતે નથી. કેઈ છે ચોર-લૂંટારે આવે અને લૂંટી લે. અરે. મને હું તે કંઈ વાંધો નહિ, પણ મારી થિ આ રૂપિયાની સાત પૂરીઓને ઝુંટવી લેતે...! - પૂરી એ હાથમાં જ રાખું. મૂરખરામ વિચારે ચડે છે.
અરે. ના.. ના. હાથમાંથી પૂરી પડી ગઈ તે. ધ્યાન ન રહ્યું તે..! ખેસે છે બાંધુ તે કરાંક છેડેથી છૂટી પડે. ખિસ્સામાં રાખું તે ખિસું ફાટી જાય અને પૂરીએ જ પડી જાય. છે ત્યારે હવે કરવું શું પ્રભુ ? મૂરખરામ આમ વિચારમાં ગોથા ખાય છે ત્યાં ? ૬મૂરખરામનાં મગજમાં ઝબકાર થાય છે. રામ , , ,
મૂરખરામ મનોમન બબડે છે : માળુ આપણે પણ અકકલના ઓથમીર જ છે છીએને! આવી યુકિત પહેલાં કેમ ન સૂઝી ?... મારે કેટલી કસરત કરવી પડી. કે હાશ .. કેવી સરસ યુકિત મે શેાધી. કેઈ જોઈ શકે નહિ કે મે પૂરીએ જ્યાં મૂકી છે ?
ચર તે શું ચેરને બાપ પણ ના શોધી શકે, આમ પોતાની જાતનાં વખાણ કરતાં જ છે મૂરખરામે દોડાં કાઢયા. તેમાં પૂરીએ મૂકી દીધી અને જોડીને હાથમાં પકડીને ચાલવા છે લાગ્યા.
ચાલતાં ચાલતાં તેનાં પગે છાલા પડયા. વાગ્યા પણ તેણે જેડા પહેર્યો નહિ. તે દિ તે ચાલતે રહ્યો. છે. મૂરપરામને દૂર દૂર ગામ દેખાયું અને ભૂખ લાગી. તેણે એક ઝાડનાં છાયડે જ બેસીને જોડાનાંથી પૂરીએ કાઢી. જ એક પૂરી ખાધી. બે ખાધી. ચાર ખાધી છ ખાધી પણ ભાઈની ભૂખ ન ભાંગી. છે. અને છેલ્લે સાતમી પૂરી ખાધી એટલે ભાઈ ધરાઈ ગયા. સંતેષને એડકાર લેવાનાં છે બદલે મૂરખરામ તે પિોક મૂકીને રડવા લાગ્યા. કેઈ ભાઈ ત્યાંથી નીકળ્યા. તેમણે ઈ પૂછયું : “શું થયું છે ભાઈ ? શા માટે રડે છે ?”
Page #712
--------------------------------------------------------------------------
________________
. ૭૭૨ : રાજ
: શ્રી જૈન શાસન અઠવાડિક) $ - મૂરખરેમ કહે : “હું મારી મૂર્ખામી પર રહું છું. મારી પાસે એક રૂપિયાની છે. જય લીધેલી સાત પૂરીઆ હતી. મેં છ પૂરીઓ ખાધી ત્યાં સુધી હું ભૂખ્યા રહ્યો. પણ છે
ઈ સાતમી પૂરી ખાધી અને હું ધરાઈ ગયા. મેં મૂવાએ કેવી ભૂલ કરી નાખી... જો છે પર સાતમી પૂરી પહેલાં ખાધી હતી તે હું ઘરાઈ પણ જાત અને મારી બાકીની છ પૂરીએ જ જ બચી પણ જાત.? . છે પેલા ભાઈ સમજ્યાં કે આ કેઈ અકલને ઓથમીરે જ છે. બુદ્ધિનો બારદાન ઈ છે. મૂરખાને સરકાર છે. એટલે તેની વાત પૂરી થયા બાઢ તે ભાર મૂરખરામની - મૂરખાઈ પર હસી પડયા.... - આવા હોય છે મૂરખરામો...
(ફૂલવાડી) જ જરા હસે છે છગન : મગન, તારા કાન દુઃખે છે કે શું? મગન : ના એવું નથી છગન : તે પછી કાનમાં રૂનું પૂથડું શા માટે નાખ્યું છે ?
મગન : એ તો મને સાહેબ કહેતાં હતાં કે તું એક કાનથી સાંભળી બીજા નથી કાઢી નાખે છે.
છે
કે શાસન સમાચાર , - વડોદરા ઃ અત્રે પૂ. આ. શ્રી નરદેવ સાગરસૂરીશ્વરજી મ. ની નિશ્રામાં કહેતા ક પાર્ક સોસા. શાંતિનગર કંપાઉડ હરણી કિશનવાડા રોડ શ્રી રજનીકાંત બકલાલ તથા છે લીલાબેન રજનીકાંતના પારણા ૨૧૫ તપસ્વીએાના સામુહિક પારણા સાથે થયા. સુઢ ૨ ની વર અને સુદ ૩ ના ઉત્સાહથી પારણા થયા હતા. ઈ' હસ્તગિરિ મહાતીર્થ (ભાવનગર) ઃ અત્રે તીર્થ પ્રતિષ્ઠાની દશમી સાલગીરી છે - તથા વરસીતપના પારણાને મહત્સવ પૂ. આ. શ્રી વિ. રવિપ્રભ સૂ. મ., પૂ. આ. શ્રી વિજય છે જ અજિતસેન સૂ. મા.ની નિશ્રામાં રૌત્ર વ8 ૦)) થી પૈ સુ. ૬ સુધી ઉજવ .. સુઢ ૩ ના
પૂ. સા. શ્રી પરમાનંદાશ્રીજી મ. ના વરસીતપનું પારણું થથું સુદ પ દીક્ષા કલ્યાણક મંદિરની હું જ સાલગીર તથા પૂ. આ. શ્રી માનતુંગ સૂરીશ્વરજી મ. ના પગલાની દેરીએ ધજા પણ છે અને સુઇ ૬ જન્મ કલ્યાણક મંદિર તથા સિદ્ધિયતન (ચ) ના મંઠિરની સાલગીરીની આ છે ધજા ચડાવી હતી.
Page #713
--------------------------------------------------------------------------
________________
૬
વર્ષ-૧૧ અંક-૩૩/૩૪ તા. ૨૦-૪–૯૯ :
(અનુ. પેજ ૭૫૬ નું ચાલુ) .
સમજાવવાનું છે કે જે લીધેલા વ્રતનું ઉલ્લંઘન કરે એને મહા કષ્ટ દુ:ખ પ્રાપ્ત છે શ થાય છે. અહીં સમજવાનું છે.
સીતા માટે શોધ સબરીની ભક્તિ એક અણમોલ છે સબરીએ ચિત્રકૂટ સુગ્રીવ- ર આ જામ્બવન હનુમાનને મળવાનું – હનુમાન પહેલાં પરીક્ષા કરવા આવે છે હનુમાનની છે
ભકિત રામનું અનુપમ વિનય દૌર્યતા હનુમાન પાસે આકાશ કામિની વિદ્યા હતી તે
પોતાના બંભા ઉપર બેસાડી લઈ જાય છે. રામાયણ સાંભળનાર કે આ કાળમાં એને છે એ દ્રશ્ય પાત્રો જોઈને અવશ્ય અર્થ વિચારવાનું છેરામાયણના પાત્રો એમાં કેની ભક્તિ કે કેનું વિનય કોને ગર્વ કોનો હઠવાઢ ભરતનું ભ્રાતૃપ્રેમ કૌશલ્યાની કમળતા સુમિત્રાની સાંતવન કેઈન કીપ સીતાનું શીયળ – ઉર્મિલાને ઉમંગ અને દશરથની ભરી છે વિનંતી. લક્ષ્મણનું યેય રક્ષણ કરવાને ભયાન ભાવ સીતા માતા તરીકે માને છે લક્ષમણને પૂછવામાં આવે છે હાથમાં શું પહેર્યું હતું ગળામાં હાર કેવો હતે કંકણ છે કેવા હતા ત્યારે લક્ષમણ કહે છે મેં માતા તુલ્ય સીતાને વંદન કરતાં ભાભીના પગના છે ઝાંઝર રિવાય મને ખબર નથી ટુંકમાં રામાયણ કે મહાભારત કે મધર ઈડીઆ જેવાનું તાત્પર્ય નું ભરેલું છે. જેમ કુંભકર્ણના પ્રમાઢમાં માંગણનું ઈન્દ્રાસનને બદલે નિંદ્રા
સન બોલાઈ ગયું શબ્દ આગલે ! અક્ષર ફકત ફેર છે પણ ઘણીવાર આપણે બોલીએ જ છે એ તે ચાલે અગર તે બધું સરખું જ છે તે આ ઉપરથી સમજવાનું છે શું ફેર છે. વળી આ તે ઉભું કરેલું કાપીત છે. જેને રામાયણમાં કેવલીઓના ઉપદેશ છે જેના જ ધર્મશાસ્ત્રમાં માંગણાને નિયાણું કહે છે આખા રામાયણને સાર ભાવાર્થ સમજવાનું છે.
મોતીના દાણા કદરવીર : મહાન નેપોલિયન એક વાર સડક પરથી પસાર થઈ રહ્યા હતા. બાજુમાં તેમની જ સાથે એક ઉમરાવ ઝી પણ ચાલતી હતી. તેવામાં સામેથી માલ-સામાનને થેલો ખભે ૬ ઉપાડીને એક મજૂર આવી ચડ. પેલી સ્ત્રીનાં ચહેરા પર અણગમાનાં ચિન્હ પથરાઈ ગયા. તે મજૂરને કહ્યું : “રસ્તામાંથી એક બાજુ પર હઠી જા.”
મહાન ને પૌલિયન દિલને પણ મહાન હતું. તેણે આડે હાથ કરતાં કહ્યું : જ “બાનુ.! એને બદલે આપણે જ એક બાજુએ હટી જઈએ તે ! એ શ્રમજીવી છે એને ? ૨ ખભે ભાર છે. આપણે માથે કંઈ ભાર છે ?' અને બંને જણે બાજુએ ખસી જઈને જ
મજૂરને રસ્તો કરી આપ્યો : જ મને મહિમા આવે છે. જે સમજુ માણસ છે તે શ્રમની કઢર કરે છે. આમ છે નેપોલિયન શ્રમજીવીની કદર કરી હતી. ધન્ય છે કઇરવીર નેપોલિયનને ! (ફૂલવાડી) ૨.
Page #714
--------------------------------------------------------------------------
________________
૭૭૪ :
.. , , , , , : : શ્રી જૈન શાસન (અઠવાડિક) ઇ કમીની કાંતિલ સજામાંથી કેઈને ય ટકારો મળતા નથી મરીચિ કેઈ સામાન્ય માણસ છે. { નથી. ભરત ચક્રવર્તીના પુત્ર છે, ભગવાન શ્રી આદીશ્વરઢાઢાના પૌત્ર છે, શ્રી મરૂદેવા છે છેમાતાના પ્રપૌત્ર છે શ્રી બાહુબલીના ભત્રીજા છે ૧૧ – ૧૧ અંગેના જ્ઞાતા છે છતાં
કર્મસત્તાને આમાંથી કેઈ વાત સાથે લાગવગશાહી કે રૂશ્વતશાહી નથી. માત્ર થોડા જ શબ્દોએ કર્મ સત્તાને ખળભળાવી મૂકી અને મરીચિના લલાટમાં એક કેડા કેડી સાગરો છે જ પમ સંસારને લેખ લખી નાખ્યો. છે નયસારના પ્રથમ ભવ પછી સૌધર્મ દેવલોકમાં ૧ પોપમનું આયુષ્ય પૂર્ણ કરી કરીને નયસારનો જીવ ત્રીજા ભવે શ્રી ભરત ચક્રવતી મહારાજાના પુત્ર તરીકે અવતર્યા
એકવાર શ્રી ઋષભદેવ સ્વામીના સૌ પહેલા સમવરણમાં તે મરીયે પિતા-ભાઈ છે છે વિગેરે સાથે ધર્મદેશના સાંભળવા જાય છે અને ત્યાં જ દેવે વડે કરાતો ભગવાનને ૨ મહિમા જોઇને તેમજ ધર્મ સાંભળીને સમતિ પામેલા તેણે વ્રતને = દસા સ્વીકારી. ૬
સારી રીતે જાણ્યો છે યતિધર્મ જેણે, પિતાના શરીરમાં પણ વિકસ્પૃહ, ત્રણ દિ છે. ગુણિ અને પાંચ સમિતિને ધરનાર, કષાય વિનાના, મહાવ્રત ધારી, પથવિરો પાસે છે * અગિયારે ય અંગોને ભણતા એવા મરીચિ લાંબા કાળ સુધી શ્રી ઋષભામિની સાથે જ ૨ વિચર્યા. ૨ : એક ઠિવસની વાત છે. છે . ગ્રીષ્મ ઋતુનો સૂરજ ત્યારે ખેરના અંગારાની ભયંકર આગના કિરણને ફેંકી જ રહ્યો હતો. દરેક રસ્તે માટી તે પગના નખને શેકી નાંખે એટલી સ ત તપી ચૂકી જ હતી સપ, ગરબી, દેડકા જેવા જીવે તે જરાક ચાલે તે પિતાના પ્રાણ છોડી દે તેટલી જ છે આગ ઝરતી કાળઝાળ તે ગરમી હતી. છે . મરીચિના શરીર ઉપર મેલના થર જામ્યા છે. આવી ભયંકર ૨મીના કારણે આ છે તેના આખા શરીરે પરસેવે થઈ ગયેલ છેઆ પરસેવાથી ભીના થયેલા આખા શરી- જે ૨ના મેલથી તેના બને વેત વસ્ત્રો લેપાઈ ગયા છે. અને તરસ પણ એટલી જ સખત આ
લગી છે. અધૂરામાં પૂરૂ તેના ચારિત્રાવરણીય કર્મને ઉ૪ય ત્યારે જ થાય છે અને ૨ જ વિચારે છે કે –
, “મેરૂ સમાન ભાર જેવા, દુખેથી વહન થઈ શકે તેવા શ્રમણપણાના આ = ગુણાને (= આ પંચ મહાવ્રત રૂપ દીક્ષાને) સંસારની ઈચ્છાવાળે, નિઃ ‘ણી એ હું આ છે હવે પછી વહન કરવા માટે સમર્થ નથી” છે . “તે શું હું ભગવાન પાસે સ્વીકારેલા વ્રતને તજી ઠઉ ? જે વ્રત. તજી ઠઉ તે જ
Page #715
--------------------------------------------------------------------------
________________
૬ વર્ષ-૧૧ અં–૩૩ ૩૪ : તા. ૨૦-૪-૯
: ૭૭૫ થી લોકમાં લજજા પમાશે, અથવા મારા વડે એવો ઉપાય મેળવાય છે કે જેનાથી ખેઢ = ૬ કલેશ ન થાય.” છે ચારિત્ર લેવા માટે, લીધા પછી પાળવા માટે, પૂરેપૂરો પ્રયત્ન કરવા છતાં જો લઈ જ ન શકાય કે પાળી ન શકાય તે તેના માટે ચારિત્ર મોહનીયન ઉદય કહી શકાય. પણ - જે લેવા કે પાળવા પ્રયત્ન કરે નહિ અને કહે કે અમારા ચારિત્ર મહનીય કર્મને તે ઉદય છે તે તેના જેવો દંભી જૂઠો કઈ નથી.
- સંય એ સિંહોને માર્ગ છે. સસલાએ અહીંથી ગુજરી શકતા નથી. જે આ દિવસે સિંહના આ માર્ગે ગુજરવાને સસલાને વિચાર પણ આવશે, વક્તને (સમય) છે જબાન ખેલાને કહેવું પડશે – “ઈતિહાસવીર અને મહાવીરેનો દાસ છે.
આ સંયમમાં પ્રત્યેક ક્ષણે સુરંગે દાટેલી સડકે ઉપરથી ગુજરવાનું છે. સિંહના ? જ સત્ત્વથી અહા કર્મો સામે એકલે હાથે ઝઝુમવાનુ છે.
ક્ષાત્રવટના સત્ત્વને છાજે તે રીતે મરીચિએ પ્રવજ્યા સ્વીકારી હતી. સારી રીતે જ ૨ પાળી પણ હતી, પણ... શુદ્ધ ચારિત્ર પાળવામાં કમજોર કરી નાંખનારા નીચે ચારિત્ર, છે મેહનીય કાનો ઉદય થયો. એક તરસનું નિમિત્ત લઈને આ કમેં મરીચિને ચારિત્રના છે આ માર્ગેથી બ્રેક કર્યો.
કહેવાય છે કે – “શત કંધને વેઠે છતાં સિંહ ખડ ખાતા નથી.” સિંહ ભૂખ્યો ર મરે પણ ઘાસ ન જ ખાય. ક્ષત્રિય સપૂત મંતને ભેટે યા વિજયને વરે, પણ પીછેહઠ 2 છેતે કરે જ નહિ. આમ છતાં આજ સિંહ જેવા સત્ત્વશાળી, ક્ષાત્રવટને શાન શણગાર )
જેવા મરીધિ “ચારિત્ર મોહનીય કર્મના ઉદયના કારણે અત્યંત મજબૂર – લાચાર બની ચૂક્યા હતા. ચારિત્રના માર્ગેથી પીછેહઠ કરતાં કરતાં તે તેમનું અંતર અત્યંત વલ-જિ.
વાઈ ગયુ હતુ. વેદનાથી પીડિત હૈયે તે ચારિત્રના માર્ગેથી પાછા હઠે છે અને ત્રિદંડીના છે છે આચરણને સ્વીકાર કરે છે.
મરીચિ જે રીતે પોતે જ કપેલા પરિવ્રાજકનાં વેશને સ્વીકાર કરે છે તે જોતા કે છે લાગે છે કે – મરીચિને ચારિત્ર માર્ગથી ભ્રષ્ટ થવું ન હતું. પણ કમેં તેમને ભ્રષ્ટ છે ઇ કરવા જ ન કક્કી કરેલું હતુ.
વેઢનાથી પીડાથી પીડાયેલા શબ્દો બોલતા મરીચિ કહે છે કે – - “અ શ્રમણ – ભગવંતે સઢા ત્રિઢંડથી (મનવચન-કાયાથી આત્માને ઠંડવારૂપ છે છે ત્રિદંડથી) વિરામ પામેલા છે. ત્રણેય દંડથી દંડાઈ ચૂકેલા મારે વિઠંa ( ) નું લાંછન હો’ રે
મતકના વાળને હાથેથી ખેંચી નાંખીને લેચ કરનારા આ મહામુનિવરો છે. જે કે હું અસ્ત્રાર્થ. મુંડન કરનાર અને મસ્તકે શિખા (ચોટલી) રાખનારો બનું આ મુનિવરે
Page #716
--------------------------------------------------------------------------
________________
૭૭૬ :
? શ્રી જૈન શાસન (અઠવાડિક) ) મેરૂના ભાર જેવા પાંચ પાંચ મહાવ્રતોને ધારણ કરનારા છે. હું અણુવ્રતને ધરનાર બનું.” હું
પરિગ્રહ વિનાના આ મુનિવરો છે. મારે તે વીંટી વિગેરે છે. આ મુનિ ભગવંતે મોહ વિનાના છે મેહથી રગેરગમાં ઢંકાયેલા મારે છત્ર હો.”
‘પગરખા વગરના આ મહર્ષિએ સંચરે છે. પગની રક્ષા માટે મારે પગરમાં પણ હો.”
“આ મુનિવરો શીખથી સુગંધિત છે. વળી શીખથી હું ગંધાઈ ઉઠેલો છું. છે 3 સુગંધિના માટે મારે ચંદનના તિલકાઠિ છે.”
આ શુકલ અને જીણું વસ્ત્રોવાળા કષાય વગરના મહર્ષિએ છે કષા થી ભરેલા છે વે મારે કાષાય વર્ણના = રક્ત વર્ણના વસ્ત્રો હો.” - “ઘણાં જીવોને નાશ નોંતરે તેવા જળના આરંભને આ મુનિવરે તજનારા છે. મારે પરિમિત પાણી વડે સ્નાન અને પાન હો.”
આમ પોતાની બુદ્ધિથી કપીને લિંગન નિર્વાહ કરવા માટે શ્રમણ પણાના 5 કષ્ટથી ગભરાઈ ગયેલા મરીચિએ પરિવ્રાજકપણાને સ્વીકારી લીધું.
ત્રિરંડ, શિખા, વિંટી, છત્ર, પગરખા ચંદનના તિલક રક્ત વસ્ત્રો, અનાન અને એ પાન ચામાંથી દરેક વસ્તુ મરીચિને હર પળે નજરે ચડે છે અને ગમગીન બની જાય છે ર છે એક એક ચીજ પિતાને પોતાની કારમી હલકટ વૃત્તિ તરફ સતત સજાગ રાખે છે. હું જે અંતરથી તે મરીચિ લેવાઈ ગયેલા જ છે પણ બહારથી પણ એટલા જ વલોવાઈ છે કે ગયા છે ત્રિદંડીને આ વેશ અને તે વેશધારી એવા તેને જુએ કે તરત લોકે તેને ? પૂછે છે કે સાચો ધર્મ કે છે ? અને હુઢયમાં ઝળહળતી સમ્યગ્દર્શનની શ્રધ્ધાની છે એ તના પ્રકાશના સહારે આ મરીચિ સાચા સાધુ ધર્મ તરફ આંગળી ચિંધિને કહે છે ૨
કે – ભગવાન શ્રી વીતરાગ દેવે કહેલો સાધુ ધર્મ જ સાચો સાધુ ધર્મ છે લેકોની જ જ વાત આટલે જ અટકી નથી જતી - લકે ફરી પૂછે છે કે તે પછી તમે પોતે જ કે કેમ તે ધર્મને આચરતા નથી ? વાસ્તવમાં મરીચિના મર્મ સ્થાન ઉપર થયેલા આ 8 છે. કુઠારાઘાતે છે તેનાથી વલોવાઈ ગયેલા ત્યારે મરીચિના વચનો નીકળે છે કે – મેરુના છે જ ભાર જેવા તે સાધુ ઘર્મને વહન કરવા હું સમર્થ નથી. ૬. , સાચુ શ્રમણપણું પાળવાની પૂરેપૂરી તમન્ના હોવા છતાં જ્યારે નિવા પ્રયત્ન છે કરવેર છતાં પાળવાની પોતાની શકિત નથી એવું લાગે છે ત્યારે શાસ્ત્રકારને પણ કહે- ૨ આ વાન ફરજ પડે છે કે - મરીચિને તેના કર્મો પાડયો છે. પોતે પડવા માંગતો ન હતે છે છે. આથી જે તેને ચારિત્રથી પતિત થયેલા ગણ્યા પણ માર્ગથી ભ્રષ્ટ થયેલા નર્થ. ગયા જ ૨ હજી શ્રાવકપણામાં પણ છે અને સમ્યગ્દર્શનની ત અનસ્ત (અસ્ત ન થઈ તે રીતે જ છેઝળહળી રહી છે.
- [ક્રમશ ૨
Page #717
--------------------------------------------------------------------------
________________
રે પરિગ્રહ ! તારા પાપે ! જ
-પૂ. સા. શ્રી અનંતગુણાશ્રીજી મ. - enહર કા હર હજાર હા હા
શારત્રકાર પરમષિઓએ શાનદૃષ્ટિથી સંસારી જીવનું જે સચોટ અને સુસ્પષ્ટ છે નિદ્રાન કર્યું છે તેને પામવા માટે વર્તમાનના વૈજ્ઞાનિકે તે હજી વામણા જ છે, છે બુદ્ધિશાળી એની બુદ્ધિ પણ બહેર પામેલી છે. ડેકટરે પણ ડીગ્રીમાં જ અટવાઈ ન પડયા છે. માહાર-ભય-મથુન અને પરિગ્રહ એ ચાર પ્રકારની સંજ્ઞાઓને સંસારી જીવ ૬. આછા-વધા પ્રમાણમાં આધીન હોય છે. ચારે સંજ્ઞા ભૂડી છે, તેનાથી બચવા જેવું 0 છે, તેને અધીન થવા જેવું નથી. પરંતુ જેને પરિગ્રહ સંજ્ઞા વળગી હોય છે તે જ એત્માઓને સઘળા ય પાપોનો બાપ લોભ એ તે અતિ વહાલો લાગે છે. તેના વિના બિલ કે એક પણ કોણ ગમતું નથી તેને વિગ સહી શકતા નથી.
પરિગ્રહ નામનો ગ્રહ જેને વળગે તેની હાલત શું થાય છે તે અનુભવમાં જ છે નવે 2 કરતાં પણ આ શમે પ્રહ એવો ખરાબ છે કે, તેની નાગચૂડ પકડમાંથી છે
મુક્ત થવું તે અઘરું કામ છે, ભલભલાના છકકા તૂટી જાય તેવી વાત છે. ૬ પર તુ જે સમજુ અને વિવેકી હોય છે તે જ આત્મા આનાથી બચી શકે છે. હું શાસ્ત્રકાર પરિગ્રહ સંજ્ઞાથી મુકત થવા માટે દાન ધર્મ બતાવ્યો છે. પરંતુ ખેદની આ વાત છે કે જે દાન ધર્મની આરાધના પરિગ્રહ સંજ્ઞાથી મુક્ત થવા કરવાની હતી કે છે તેને બઢલે પરિગ્રહ સંજ્ઞાને પુષ્ટ કરવા કરાઈ રહી છે. “ઈશું તો મળશે” આ ભાવના E પરિગ્રહ સ જ્ઞાને પુષ્ટ કરનારી છે. જેમના માથે આ વાત સમજાવવાની જવાબદારી છે છે તે ઉપદેશકે પણ આજે સમજ્યા વિના જાણે-અજાણે જ વાત સમજાવી રહ્યા છે કે છે અને પરિ હ સંજ્ઞાની પકકડ મજબૂત કરી રહ્યા છે. જેને પરિગ્રહ ખરાબ લાગે છે ? છે તેનાથી બચવા પ્રયત્ન કરે, આજીવિકાનું સાધન હોય તે પછી તે પરિગ્રહનું પાપ છે. દિ વધારે નહિ, વાસ્તવમાં પાપથી નિવૃત્તિને ધમ છે તે વાત ભૂલાઈ ગઈ છે. પાપથી છે નિવૃત્તિને બઢલે થોડી ઘણી દાનાદિ ક્રિયા કરી પાપની પ્રવૃત્તિમાં જ પ્રોત્સાહન અપાઈ છે જ રહ્યું છે તે દુઃખદ વાત છે. ૬િ જૈન શાસનને પાયાને સિદ્ધાન્ત છે કે “
પુ ગે જે કાંઇ સામગ્રી મલી તેને સદુપયોગ કરવાનો છે પણ મારે સદુપયોગ કરવા માટે સામગ્રી મેળવવા પ્રયત્ન કરૂં છે છે તેમ શ્રી જૈન શાસન કહેતું નથી'-આ વાત ભૂલી જવાથી–ભૂલાઈ જવાથી ઘણું જ . દિ નુકશાન થઈ રહ્યું છે.
આ પણી મૂળ વાત તે પરિગ્રહ સંજ્ઞા બધાને–પછી તે ગરિબ હોય કે તવંગર છે હાય-કેવી ીિડિત કરે છે. તે ઉપર શાસ્ત્ર પ્રસિધ્ધ વાતને જ વિચાર કરવો છે, એક
Page #718
--------------------------------------------------------------------------
________________
૭૭૮ ;
: શ્રી જૈન શાસન (અઠવાડિક) શ્રીમંત પુત્ર રત્નોની પરીક્ષાને અભ્યાસ કરવામાં બાર-બાર વર્ષો પસાર કર્યા અને રતનપરીક્ષક તરીકે કુશલતા-આજની ભાષામાં માસ્ટરી–પ્રાપ્ત કરી. તેને થયું કે ચિંતામણિ છે. 8 રત્ન એ જ શ્રેષ્ઠ છે બીજા રત્નો તેની આગળ પત્થર જેવા છે. ચિંતામણિ રત્નને જે છે પ્રાપ્ત કરવા ઘણે ઠેકાણે ભમે છે. જેવું તેને ચિંતામણી ૨નનું અથી ૫ ગુ જાગ્યું છે
તેવું જ મોક્ષનું અને સદ્દધર્મનું અથીપણું જાગે તે મુકિત તે આ રહી ! પણ દિન છે કહાં.... આ રીતે ફરતે ફેરતો તે એક જંગલમાંથી પસાર થઈ રહ્યો છે. ઘેટા-બકરા છે
ચરાવનારા એક ભરવાડના હાથમાં ચિંતામણું રત્ન જોયું. - ' તેની પાસેથી લઈ બરાબર નિરીક્ષણનાં કરતાં લાગ્યું કે આ ચિંતામણિ રત્ન જ છે
છે તેથી પેલા ભરવાડને કહે કે, આ પથરો મને આપીશ તે મારા ઘરમાં છોકરાઓને એ છે રમવા કામ આવશે. એક માત્ર પરિગ્રહને પ્રેમ આત્માને કે જૂડો બનાવે છે. કેવી છે
અધમ કક્ષાએ લઈ જાય છે. એક જૂઠાણું સે જુઠાણાને બોલાવે તે સૌના અનુભવમાં છે. પરિગ્રહ સંજ્ઞાને આધીન થયેલામાં સારો દાન ગુણ કે સાચી ઉઢારતા પણ આવવી ? તે આકાશપુષ્પની જેમ અસંભવિત વાત છે. તેથી જેને મને તે પથર ની સાચી છે ઓળખ પણ નથી કે કશી કિંમત નથી તે રબારી પણ પરિચયુ સંજ્ઞાને દશ પડી તે જ શ્રેષ્ઠીપુત્રને કહે કે, “આવા પથરા તે અહીં ઘણા બધા પડ્યા છે તે તું કેમ તે જ નથી ? તેના જવાબમાં તે વણિક પુત્ર કહે કે “મારે ઘરે જવાની ઘણી જ ઉતાવળ છે છે મારે તે સમયને અભાવ છે. જોતું આપીશ તો તું બીજે પણ લt શકીશ.” છે એક જૂઠાણું બીજા જૂઠને ખેંચી લાવે. પરિગ્રહને વશ પટેલે તે રબારી તેને તે આ ચિંતામણિ રત્ન આપે તે નથી. ૨. આપણે આટલો જ પ્રાસંગિક વિચાર કરવો છે કે પરિગ્રહને વશ પડેલાની છે શું હાલત કેવી કયામણ બને ને, કેવી કેવી હીનતાને ધારણ કરે છે, કોની કોની ગુલામી કરે છે. આત્મગુણ સમધ્ધિથી શહેનશાહને પણ શહેનશાહ એવો આત્મા, આત્મ ૬ સ્વરૂપને ભૂલી, દુનિયાની સામગ્રીમાં જ ઇતિશ્રી માનનાર તે સામગ્રી માટે કેવું છે ગુલામીખત લખી આપે છે તે દરેકના અનુભવમાં છે.
પરિગ્રહ સંજ્ઞા ભૂંડી લાગે તે જ આત્માનું કલ્યાણ થાય બાકી બધા પાપોની જ જનેતા આ સંજ્ઞા છે. તેના કારણે જ જગતમાં કે ઉકાપાત મા છે, કે વો અનર્થ ૨ ફેલાઈ રહ્યો છે તેનું વર્ણન થાય તેમ નથી. છેક ધર્માચાર્યના પદ ઉપર પ્રતિષ્ઠિત જ પણ આમાંથી બાકાત નથી રહી શક્યા તે દુઃખ છે.
જેને આત્મ કલ્યાણ સાધવું હશે તે જ આ પાપથી બચી શકશે. સૌ વાચકે ૨ શાંતિથી આ વાત વિચારી, આત્મા સાથે અડાડી પરિગ્રહ સંજ્ઞાને તેડવા પ્રયત્નશીલ
બને તે જ શુભયાચના સહ વિરમું છું.
Page #719
--------------------------------------------------------------------------
________________
છે
'નો
એ ત્મ પ્રબોધક પ્રસંગે 1 કોના વારસ બનવું છે ? :
પૂ. સા. શ્રી અનંતગુણાશ્રીજી મ.
આ એ
પુણ્યના ફલ તરીકે શું પ્રાપ્ત થાય? આ પ્રશ્નના જવાબમાં સુરસુંદરી અને જ ૨ મયણાસુંઠરીખે જે જવાબ આપ્યા તે આપણા બધાને ખબર છે. સુરસુંદરીએ પુણ્યના ક ફળ તરીકે જે વાત કહી કે, ધન, યૌવન, હોંશિયારી, નિરોગી શરીર અને મનગમ છે. મેળાપ-તે વાત ખોટી નથી પરતું તેના પરથી માણસના મનમાં શું હોય છે તે છે હું સમજી શકાય છે. અર્થ-કામના જ રાગી બનેલા અને આ વાત ગમે. સાચે સમજુ ;
ધર્માત્મા ધર્મના ફળ તરીકે આવી નાશક અને મોક્ષ માર્ગમાં અંતરાયભૂત ચીજોને જ ઇ માંગે પણ નહિ અને તેમાં રાજી પણ થાય નહિ. ' . .
, સાચે ધર્માત્મા તે તોવિક દષ્ટિએ, શ્રીમતી મયણાસુંદરીએ પુણ્યના ફળ તરીકે છે દિ વિનય, વિવેક, ચિત્તની પ્રસન્નતા, શીલસંપન્ન શરીર અને મોક્ષમાર્ગને મેળાપ–તે જ ૨ ચીજો માં જ રાજી થાય. તે ચીજને જ ઈચ્છ. ૨ વર્ષોથી વર્ષમાં બે વાર આ વાત સાંભળનારા વાંચનારા આપણા હૈયાને ઢાળ , ક કઈ તરફ છે તે વિચાર કર્યો છે ખરો ? આપણને મોક્ષમાર્ગમાં બાધક જ સામગ્રી ગમે છે જ છે કે, મોક્ષમાર્ગમાં સાધક-સહાયક સામગ્રી ગમે છે ? આ વિચાર આત્મા સાથે ન જ ૨ કરીએ તે આપણને શું લાભ થાય ? આપણે સુરસુંદરીના વારસ થવું છે કે મંયાણા 85
સુંદર ના વારસ થવું છે ? જ્યાં સુધી ધનાદિ તરફનો ઢાળ હશે તે સમજી લેવું કે ? આપ સંસારનો રસ હજી તેવો જ છે, તેમાં કાપ પડયે નથી, આ વિચાર જ્યાં છે સુધી આત્મસાત્ નહિ કરીએ તો આપણને જે આત્મિક લાભ થવો જોઈએ તેનાથી
વંચિત રહીશું. ધર્મકથાએ માત્ર વાંચવા કે સાંભળવા નથી પણ હયાને અડાડવા જ છે અને સુધારવા માટે છે. આવી જશા કેળવવા આ વિચારણા છે.
શ્રી મહાવીર શાસન – શ્રી જૈન શાસનના પ્રતિનિધિ
માધવજી તારાચંદ મહેતા દીપક સ્ટેસ ૪૬ મિઈન રેડ, નાસિક-૪રર૦૦૨
Page #720
--------------------------------------------------------------------------
________________
# શાસન સમાચાર « થ - - ર સ - સ - કાજ અમર
પૂજાનું આગામી ચાતુર્માસ માટુંગાના આંગણે તપાગચ્છાધિરાજ પૂજ્યપાદ આચાર્ય દેવ શ્રીમદ્દ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહા9 રાજાના શિષ્ય-પ્રશિષ્ય વર્ધમાન તપેનિધિ પૂજય આચાર્યદેવ શ્રીમદ્ વિજય ગુણ્યશ 0 સૂરીશ્વરજી મહારાજ તથા પ્રવચન પ્રભાવક પૂજય આચાર્યદેવ શ્રીમદ્ વિજય કી તૈયશસૂ. ૨ જી મહારાજ આદિ ઠાણાનું આગામી ચાતુર્માસ પોતાના સંઘના આંગણે કરાવવા માટે જે એ જે અનેક સંઘની વિનંતિએ આવેલ હતી તેમાં મદ્રાસ (ચૈજ) શ્રી ચંદ્રપ્રભાસ્વ મી જેને 2 સંઘ, મુંબઈ ભૂલેશ્વર મોતિશા લાલબાગ જૈન સંઘ પ્રમુખ હતા. દરેક સંઘેરી ગરછાઇ ધિપતિ પૂજ્ય પાઠ આચાર્ય દેવ શ્રીમદ્ વિજય મહોદયસૂ. મહારાજા પાસે પિ પિતાની છે આ વિનંતિ કરી હતી. એમાં બૃહદ મુંબઈના તમામ પરાંઓના આરાધકો એક ૪ મધ્ય- ૪ - વતી સ્થળે સામૂહિક ચાતુર્માસિક આરાધનાનો લાભ લઈ શકે એ ઉદેશથી જૈન શાસનમ ર' રીલીજીયસ ટ્રસ્ટ સંચાલિત શ્રી બૃહદ મુંબઈ જિનાજ્ઞા આરાધક મંડળના ઉપક્ર, માટું- ૨ (ા ગામમાં રહેતા શ્રમણોપાસકેએ આગામી ચાતુર્માસ માટુંગાના જ આંગણે થાય છે માટે જ પુરૂષાર્થભરી વિનંતિ કરી હતી. એ માટે સુયોગ્ય મહાત્માઓ પ્રશ્નાન કરવા પૂજ્ય છે ગચ્છાધિપતિશ્રીજીને વિનવ્યા હતા. પૂજ્યપાદશ્રીજીએ એના પર વિચાર કરી બને આચાર્યશ્રીના માટુંગા ચાતુર્માસ માટે આજ્ઞા પ્રદાન કરી હતી. જેને અનુસરી ફ ગણ વઢ ૫ રવિવાર તા. ૭-૩-૯ ના સવારે ૭ વાગે શ્રીપાળનગરમાં પ્રવચન બાઢ સંબઈ શહેરના વિવિધ પરાંના સંઘે અને આરાધકેએ એ અંગેની વિનંતિ કરી હતી જેને ૪ સ્વીકાર કરતાં જયનાઢ તેમજ શંખનાઢ અને ઢોલત્રાંસાના નાદપૂર્વક સૌના હૈયે છે
આનંદ છવાયો હતો. આ પ્રસંગને અનુલક્ષીને એક મઝાના સોનેરી ફોલ્ડર ઉપર થી દિ “માટુંગામાં ચાતુર્માસ શા માટે ?” અને “ચાતુર્માસાર્થે પધારતાં પૂજાનો પરિચય છે ઈ કરાવતું લખાણ લખી સાથ ૫ ગ્રામની ‘ત્રિપદી પંડિત' રજતમુદ્રા સૌને અર્પણ કરાઈ છે
થઇ હતી.
છે
આ પ્રસંગે સંઘને વિર્ય પૂ. મુનિશ્રી અક્ષયવિજયજી મ. સા. તથા પર્યાયવૃદ્ધ પૂ. મુ. શ્રી દિવ્યભૂષણવિજયજી મ. સા. નું સાનિધ્ય પણ સાંપડ્યું હતું.
દેવાંગ ગ્રુપે પણ આ અવસરને વધાવવા સૌને શ્રીફળ સમપ્યું હતું.
પૂજયેના માટુંગા ચાતુર્માસ નિર્ણયના સમાચારે સમગ્ર મુંબઈમાં એક નવી જ આ આધ્યામિક ચેતનાને શુભ સંચાર થવા પામ્યો છે.
Page #721
--------------------------------------------------------------------------
________________
જ પંકિત કી આવાજ એક
– શ્રી ચંદ્રરાજ ૬. જ હર હા હાક હરક નહa (હક રાહ નહ#ાક લઈ
વીતરાગના વચન સામે બગાવત
કવિલા ઇચૅપિ ઇહયંપિ” “માગે જેનેડપિ ધર્તિ મમ માર્ગsપિ વિઘતે !”
“, કપિલ ! જેના માર્ગમાં પણ ધર્મ છે. અને મારા માર્ગમાં પણ ધર્મ છે.” છે છે આટલા જ શબ્દોની કિંમત મરીચિને બહુ ભારે ચૂકવવી પડી. એક કેડા કેડી સાગઆ રેપમ સંસારની રખડપટ્ટી આટલા જ શબ્દોએ વધારી મૂકી. 6 “મિત્ત થયેલા ગાંડા હાથીના પગ નીચે કચડાઈને મરી જવું સારું પણ ૨ છે તેનાથી જીવ બચાવવા માટે તે જિન મંઠિરના પગથિયાને આશરે તે ન જ લે ઈ છે. આવું કa ચ પુરહિત અવસ્થામાં હરિભદ્રાચાર્ય બોલે તે તેમને માટે તે શક્ય છે કેમ કે છે કે હજી મન ધર્મને જ તેમને બેધ નથી
ર્વિસ એવો હું વિદ્યમાન હોવા છતાં પણ અન્ય કે સર્વજ્ઞ હોય તે વાતને છે છે હું સાંખે શકુ તેમ નથી. એક મ્યાનમાં બે તલવાર ક્યારેય ન હોય આવું જ છે સર્વાનું હળહળતું અપમાન શાપઢ ઇન્દ્રભૂતિ કરે તે તેના માટે તે શક્ય છે કેમ કે ૬. હજી તેમને બિચારાને જૈન ધર્મની ખબર જ નથી.
પણ..
જૈન ધર્મને જાણીને, જૈન ધર્મના સાધુપણાને પામીને, અઢળક કેને જૈનધર્મ ? છે પમાડીને, ભગવાન શ્રી ઋષભસ્વામી પાસે જ મેકવનાર, અરિહંતના એક પણ અક્ષરની છે. ની ય શ્રદ્ધા કરનાર દર્દનાક દુર્ગતિભર્યા સંસારમાં ભટકી ભટકીને ટીચાઈ જાય તેવું જાણતા ?
હોવા છતાં મરીચિ જેવા મરીચિ જિંદગીને ઘણે મોટે ભાગ શુદ્ધ સાધનામાં વિતાવ્યા છે # પછી છેલ્લે છેલે માત્ર થોડા સમય માટે એમ બોલી જાય કે – “કપિલા ! ઇન્થ : $ પિ ઇહય પિ !” “હે કપિલ ! જૈનના માર્ગમાં પણ ધર્મ છે અને મારા માર્ગમાં પણ છે જ ધર્મ છે ત્યારે કહેવું પડે કે –
“ીતરાગના વચન સામેની આ એક બગાવત હતી.” ભાવિ તીર્થકર જ કે આત્મા તીર્થંકરના માર્ગ સામે જેહા જગાવ હોય તેવું થયું. આમ છતાં તેમાં
આશ્ચર્ય પામવા જેવું કંઈ નથી કેમ કે આ જૈન શાસન છે. વિચિત્રતાઓના સર્જન છે અહી સ્વીરાય છેઆમ છતાં જેન શાસનનો એક અટલ - અફર ઈન્સાફ છે કે – જ કે “તીર્થ કરતા તારક માર્ગની સામે, અરિહંતની આજ્ઞાની સામે માથુ ઉચકનાર, જેહાદ
જગવનાર ચાહે તીર્થકરને જ આત્મા હોય કે રસ્તે રખડતો ભિખારી હય, પિતાના
Page #722
--------------------------------------------------------------------------
________________
શ્રી જૈન શાસન (અઠવાડિક)
તા. ૨૦-૪-૯૯
૨જી. નં. જી./સેન.[૮૪
જ પૂજ્ય શ્રી કહેતા હતા કે
-શ્રી ગુણુદશી જ
Tી (IED).J )
Pસ્વ. પપૂ આચાર્યદેવેશ શ્રીમવિજયરામચંદ્રસૂરીશ્વરજીમહારાજ છે
તે આપણે જે ડાહ્યા થઈ જઈએ તે આપણું ભાવી સારું છે. કેઈ ડહાપણ આપે છે.
છતાં તે ન જોઈએ તે સમજવું કે ભાવી ભૂંડું છે. જ્ઞાનીઓને આમાં પાપ એમ જ કહેવાને શોખ ન હતું, તેમને તેમના જ્ઞાનનું અજીર્ણ થયું ન હતું. તેમનો છે. તે એક જ હેતું હતું કે જે કેઈ સમજે અને જદી આરંભ-સમારંભથી છૂટી ૨
જાય અને એવું જીવન જીવે કે ઝટ મેક્ષે પહોંચી જાય. R અમે તમને સારા કહીએ તે એટલા માટે કે તમે દેવ-ગુરુ-ધર્મને માને છે, છે
અવસરે અવસરે દાન-શીલ–તપ પણ કરે છે માટે પણ તમારી કામના છે. રિ કીર્તિ છે, તમે શ્રીમંત છે માટે તમે સારા છે એમ જો અમે માનીએ તે છે
અમારો ય દા'ડે ઊઠી જાય. ૨ શાસ્ત્રને અનુસાર જે જ્ઞાન તેનું નામ ધ્યાન ! છે કે સંસાર તે હિંસાથી ભરેલો છે. તેમાં કોઈ કાર્યની સાધના કરવી હોય તે જ હિંસાને આમંત્રણ આપવું પડે. હિંસાની પ્રવૃત્તિમાં પડેલે અસત્ય, ચોરી, જ
બઢમાશીથી વિરલ હોય તે જ બચી જાય. 9 8 વય જીવને માન્યા પછી પણ સંસારમાં જ રહેવું પસંદ પડે તેનું જ આ નામ મિથ્યાદષ્ટિ ! P = સારી રીતિએ જીવહિ પઢાર્થો જેનાથી સમજાય તેનું નામ આગમ! છે : આગમ એ આચાર્યોની મૂડી છે. જગતની નહિ. અમારે તે જગતની મૂડી છે તે બનાવવી ય નથી, તે જે જગતની મૂડી થઈ તો તેનાથી જ જગતનો નાશ થવાને. છે. . આજે જેને ભાષા જ્ઞાન થઈ ગયું અને પુસ્તક હાથે વાંચ્યા તે બધા પાગલ થઈ જ
ગયા. અને તે પાગલ પાછા પંડિત ગણાય છે. તેનું સાહિત્ય હોંશભેર જ વંચાય છે. તેના સાહિત્યમાં ધર્મને નામે અધર્મ જ ચીતરાય છે એજ સાહિત્ય : એટલે મહાપુરુષના સાહિત્યને કલંકિત કરનાર સાહિત્ય તેને મન ભગવાન . મહાવીર કે પૂર્વના આચાર્યોનું માન નહિ હેમચંદ્ર કે “હરિભદ્ર લખે. જેને આ મહાપુરૂષે પ્રત્યે ભક્તિને ભાવ નથી, સમાનને છાંટે નથી, પૂજ્યત હૈયામાં નથી તેવાનું સાહિત્ય વાંચીને ય શું લાભ થાય?
જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ} . c/૦. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લેટ-જામનગર વતી તંત્રી, મુદ્રક પ્રકાશક સુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ, કર્યું.
Page #723
--------------------------------------------------------------------------
________________
નમો પૅવિસાર તિત્વયાં ૩સમાર્ં મહાવીર પનવસાળનં.
રાસ સત
અઠવાડિક
વર્ષ ૧૧
એક ૩૫+૩૬
83
|| શ્રી જૈન શાસન કાર્યાલય
શ્રુત જ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લોટ,
જામનગર (સૌરાષ્ટ્ર) INDIA
PIN-361005
શાસન અને સિધ્યાન્ત રક્ષા તથા પ્રચારનું પત્ર
દયા વિના બધું નકામુ છે
દદાતુ દાન' વિધાતુ મૌન' વેદાદિક' ચાપિ વિદાંકરાતુ । દેવાદિક ધ્યાયતુ સતતવાન ચેહ્દયા નિલમેવ સર્વમ્ ॥
ગઈ છ
દાન આપેા, મૌન ધારણ કરો, વેઢાકિ અથવા તેા બીજા ગમે તે શાસ્ત્રોને જાણેા અને નિર'તર દેવાક્રિનુ ધ્યાન કરેા. પરન્તુ જો એક ઢયા નથી તે। તે મધુ નિષ્ફળ છે.
5
*j[»g | t
૯
&
Page #724
--------------------------------------------------------------------------
________________
બદ્ધધનની પરબ
–સાંકળચંદ પટેલ , સહકલાકાર-અલ-કાજલ-કાકી, છે. બાર વર્ષને બુધિધન રસ્તામાં પરબ લઈને બેઠા હતા અને આ વતાં-જતાં આ તરસ્યાને પાણી પાતે હતે.
કુદરતે એને બેડ આપી હતી. પગથી તે અપંગ હતું. તેના માબાપ જ છે સામાન્ય ખેડુત હતાં. ખેતરમાં એરડી બનાવીને તેને ત્યાં જ રહેતા. ગામથી રેલવે છે
સ્ટેશન પાંચ કિલોમીટર દૂર હતું. વચ્ચે બુદ્ધિધનનું ખેતર આવતું હતું. આ ખેતર પર છે. આગળ થઈને જ ગામને રસ્તો પસાર થતો હતો.
ઉનાળાના વિસોમાં આટલો લાંબે રસ્તે એકી સાથે પસાર કરવો મુશ્કેલ ર હતો. તેથી મુસાફરો બુધ્ધિધનની પરબ આગળ શેડો વિસામો કરી, પાણીથી પિતાની છે જ પ્યાસ બુઝાવી, પછી આગળ જતાં હતાં.
બુદ્ધિધન લાકડીના ટેકા વગર ચાલી શકતો ન હતે. ટેકાથી પણ તે નજીકમાં જ છે ૨ ફરી શકતો હતો, એટલે તેનાથી નેકરી-ધંધાની દેડાદોડી થઈ શકે તેમ ન કર ર હતી. એ બધું જોઈને તેનાં માબાપે કહ્યુંઃ “બુદ્ધિધન, આપણી પાસે છેડી ખેતીવાડી છે છે એમાંથી આપણા ત્રણેનું ગુજરાન ચાલી શકે છે. તારે કોઈ નોકરી-ધંધે કરવાની ? જ જરૂર નથી. તું સેવાનું કામ કર ! - બુદ્ધિધન માબાપની વાત સાંભળી રહ્યો હતો. માબાપે કહ્યું: “આ પણ ઘર આગળથી સ્ટેશનને લાંબા રસ્તે પસાર થાય છે. ઉનાળામાં આવતાં-જતાં મુસાફરે પાણી વગર વલખાં મારે છે. તું આપણા ઘર આગળ જ પાણીની પરબ ચાલુ કર કે પાસ જ કૂવે છે. એમાંથી પાણી લાવીને તરસ્યાંની સેવા કર. કુદરતે તેને લોકોની છે ૨ સેવા કરવા માટે જ અપંગ બનાયે હશે તોયે કેને ખબર ?”
- બુદ્ધિધનને માબાપની વાત સાચી લાગી. છે બીજે જ દિવસે એક ઝુંપડી બનાવીને તેણે પરબ શરૂ કરી દીધી. આવતાકે જતા લોકેની સાથે વાત કરવામાં અને તરસ્યાને પાણી પીવામાં બુદ્ધિધનનો સમય છે જ ક્યાં પસાર થઈ જતો હતો તેની પણ તેને ખબર પડતી ન હતી. બુદ્ધિઘન પતે છે ૨ અપંગ છે એ વાત પણ ધીરે ધીરે તે ભૂલવા લાગ્યું હતું.
(અનુ. ટાઈટલ પેજ ૩ પર )
Page #725
--------------------------------------------------------------------------
________________
હાલારદેશાધ્ધારક .આ વિજ્જતીનજી મહારાજની પ્રેરણા મુજબ ભાજ અથૅ સિદ્ધાન્ત ઓ તથા પ્રથારનું ન
www
પઠન કરાની
www
અઠવાડિક માારાા વિશા હૈં, શિવાય ચ માય થ
·
-તંત્રી ફ્રેમચંદ મેઘજી ગુઢ
(મુંબઇ) (રાજકેટ) હેમેન્દ્રકુમાર મનસુખલાલ શ
સુરેશચંદ્ર કીરચંદ શેઠ
(3G)
નાચે નશી ગુઢકા ( ( ગઢ)
વર્ષ : ૧૧]૨૦૫૫ વૈશાખ વદ ૧૦ મ`ગળવાર તા. ૧૧-૫-૯૯[અ’ક: ૩૫-૩૬ વાર્ષિક ૩, ૫૦ આજીવન રૃા. ૫૦૦ પરદેશ રૂા. ૩૦૦ આજીવન રૂા. ૬૦૦૦ જિનવચન અન્યથા દાખવે, આજતા વાજતે ઢાલ રે —પૂ. મુનિરાજ શ્રી પ્રશાન્તદર્શનવિજયજી મ. કલહકારી કઢાગ્રહ ભર્યા, થાપતા આપણા ખેલ રે; જિનવચન અન્યથા દાખવે, આજ તા વાજતે ઢાલ રે.”
( સવાસા ગાથાનું સ્તવન, ઢાળ
પડેલી ગા. ૮)
મહામહે।પાધ્યાય લઘુ હરિભદ્ર' બિરૂôધારી પૂજ્યપાદ શ્રી યાવિજયજી મ.ની આ આ વાણી આજે અક્ષરશઃ સત્ય દેખાઇ રહી છે. સદ્દગુરૂની નિશ્રામાં રહીને તેમના ચરણાની ઉપાસના સેવા-ભક્તિ કરે તેને માનું યથા જ્ઞાન પ્રાપ્ત થાય એટલુ જ નહિ પણ જે જ્ઞાન પ્રાપ્ત થાય તે પરિણત પણ બને, દર્શન માહનીયના ક્ષયે।પશમ વિનાના જ્ઞાનાવરણીય કર્માંના ક્ષયાપશમ સ્વ-પરને હાનિ કરનારા બને છે, અધૂરા ઘડા છલકાય ઘúા' એ ન્યાયે કાંઇક વાંચતા-લખતાં-ખેલતા આવડચુ' એટલે અમે જ્ઞાની થઇ ગયા અને કૂપમંડુકની જેમ કુદાકુદ કરે. શાસ્ત્રકાર ભગવ એ જીવની ચેાગ્યતા પ્રમાણે જ્ઞાનપ્રદાન કરવાનું હેલ છે. પણ માત્ર ભાષાજ્ઞાનથી પડિત થઈ ગયેલા કેવા ‘છબરડા’ વાળે છે તેં શેાધવા પડે તેમ નથી. તેથી જ જીવના પરિણત, અપરિણત અને અતિપરિણત એવા ભેદ પડયા છે, નાના બાળકને કે માંઠાને જેની હાજરી માઁ છે તેને સુપાચ્ય વસ્તુ આપવાથી ગુણકારી બને. દૂધપાક આપવાથી ગુણને બદલે દોષ જ પેદા થાય.
ભગવાનના ધમ સૂક્ષ્મબુદ્ધિથી સમજવાના છે અને તે પરિણત જીવા જ સમજી
Page #726
--------------------------------------------------------------------------
________________
૭૮૬ :
શ્રી જૈન શાસન [ અઠવાડિ] છે જ શકે. અપરિણત જીવો તો અધર્મ પામે અને અતિપરિણત છે તો દુર્વિધુ દૂધમાંથી
પિરા કાઢે તેમાંની જાતના હોય છે. આવા છ પાણીના શાંત વમળમાં કાંકરા નાંખી છે ડહોળવાનું કામ કરે છે. કાઢવ ઉડાવવા વિના બીજું કાંઈ આવડતું નથી. પોતાની છે ૨ જાતને પાછા મહા બુધિનિધાન (!) વિદ્વાન (!) અને સિદ્ધહસ્ત લેખ (1) માને. ૨ છે જાતે જ પીઠ થાબડી પોતાનાં વખાણ કરે “આ બંદાને જવાબ આપનાર હજી કઈ છે
પેઢા થયો નથી.” છે. આત્માનું હિત ન હણાય તેની શાસ્ત્રકારોએ ઘણી ચિંતા કરી છે તેથી ગૃહસ્થને
એક ચરિત્ર ગ્રન્થ કે તેનું ભાષાંતર પણ જાતે વાંચવાને નિષેધ કર્યો છે. ગીતાર્થ છે સદગુરૂની પાસે જ વાંચવાનું વિધાન કર્યું છે. જેથી ફાવતી વાતને ગ્રહણ કરી મનઆ ઘડિત કલ્પિત સિદ્ધાન્તની પુષ્ટિ ન કરે પણ નવનીત સમાન સારી વસ્તુને ગ્રહણ કરી છે ૬ આત્મહિતકર માર્ગે આગળ વધે.
- જે આત્માએ જાતે જ ધર્મના પુસ્તક વાંચે છે અને “મારું તે જ રાચું” આવી છે
માન્યતાના ધણી બને છે તેઓ સ્વ–પરતા હિતનાશક સાથે ક્યારે ઉન્માર્ગ પોષક કે જ તેના સહાયક બની જાય છે તેની તેમને ખબર પડતી નથી. પછી તો એવા કઠાગ્રહી ક બની જાય છે કે પોતાની માન્યતાની પુષ્ટિ માટે કુયુકિતઓ શોધે છે, અને સત્ય માર્ગ છે ૨ અને પરમાર્થથી સેંકડો ચેંજન દૂર ચાલ્યા જાય છે.
હમણાં જ વિનિયોગ પરિવાર તરફથી પ્રગટ થયેલ અને શ્રી અરવિ પારેખના છે એ નામથી લખાયેલ સાહિત્ય જોવામાં આવ્યું. (ઘણુ બધા આચાર્યોને અભિપ્રાયાર્થે ' મેકલવાનું પણ જાણ્યું છે.) તેમાં “શ્રી ક૯પસૂત્ર” તથા “શ્રી શ્રાદ્ધવિધિ જેવા ગ્રંથના છે
સાક્ષી પાઠ આપી ભેળા ભદ્રિક જીને સન્માર્ગથી દૂર કરી ઉન્માર્ગે જોડવાને યોજનાછે બધ્ધ પ્રયત્ન કરાય છે. આજે આવા મોટાં શાસ્ત્રોના નામે લેકેને ઠગવાની એક કળા” ચોમેર વ્યાપક બની છે !
પરમતારક શ્રી જિનેશ્વર દેવોએ જેમ મોક્ષમાર્ગ અને મોક્ષમાર્ગના ઉપાયોનું હું સાંગે પાંગ વર્ણન કર્યું છે તેમ આખા સંસારમાર્ગનું પણ વર્ણન તેમને જ કર્યું છે છે તો તેને અર્થ એવો કરાય કે-“ભગવાને પણ સંસારમાર્ગ બતાવ્યો છે માટે સંસારમાં જ રહેવામાં વાંધો નથી ? અને આવો અર્થ જે કરે તેને શાસ્ત્રકાર પરમર્ષિઓ માને જ જ્ઞાતા કહે કે માર્ગને અજાણ કહે? શ્રી તીર્થંકર પરમાત્માએ તે જે વસ્તુ જેવી હોય છે છે તેનું સ્વરૂપ યથાર્થ સમજાવે પણ સાથે સાથે વિવેક બુધિ પણ આપે. જેમ કે, ઇ
નવતત્વમાં ક્યા તો હેય છે, ક્યાં તો ઉપાદેય છે અને જ્યા તો ય છે તેનું
Page #727
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૧૧ અંક ૩૫-૩૬ તા. ૧૧-૫-૯૯ :
: ૭૮૭
ખ. વર્ણન કરાયુ છે. જ્ઞેય એટલે જાણવા યેાગ્ય પઢાર્થી તેમાં હેય એટલે ત્યાગ કરવા ચેાગ્ય વસ્તુએ-પદાર્થો અને ઉપાદેય એટલે આદરવા ચે ન્ય વસ્તુઓના સમાવેશ થઇ જાય પણ ગીતા એવા સદ્ગુરૂની પાસે સમજનારા આત્મા મારા માટે શુ ત્યાગ કરવા યેાગ્ય છે અને શુ... આદરવા ચેાગ્ય છે તેને સમજીને પછી હિતની પ્રાપ્તિ માટે ઉપાદેયમાં પ્રવૃત્તિ અને અહિતથી બચવા માટે હેયથી નિવૃત્તિ કરે છે, પણ આજના ઘણા ઉપદેશક અને વકતામાં રોગ ફેલાયેા છે કે-દૃષ્ટાંતાના ઉપયાગ વિધાનાના ઘાત– નાશ કરવા કરે છે પણ વિધાનાને પુષ્ટ કરવા કરતાં નથી.
આ પ્રગટ થયેલ સાહિત્યમાં પણ આવી જ રીત અજમાવાઇ છે. અને ઠાગ્રહથી મુક્ત થવાને બદલે પેત્તાની માન્યતાની પુષ્ટિ માટે એવા ખાટા ખેાટા પ્રશ્નોના મારે ચલાવ્યા છે કે જાણે જૈનશાસનના પરમાને જાણનારા આચાય ભગવ‘તેા એટલે ખુલ્લુ ! બારાખડીના ચૌદમા અક્ષર જેવા! અને પોતે જ ‘ચિત' ! આવા શ્રધ્ધાહીન, કાગ્રહી લેાકેાને જવાબ આપવાના હાય પણ નહિ. પણુ ખીજાં જીવા ખાટા માર્ગે ન જાય તેના માટેના આ પ્રયત્ન છે.
એકલા
પેાતાને સન્માનું જ્ઞાન નથી અને ખીજાને સુફીયાણી વણમાગી સલાહ દેવા નીકળ્યા છે. સ', ૨૦૧૫ માં ચૈત્ર વિષે ખીજની વૃદ્ધિ છે અર્થાત રૌત્ર વઢિ–બીજ એ છે. ગામને સલાહ આપનારા અને શ્રી પસૂત્ર જેવા પવિત્ર આગમના સંદર્ભ ટાંકનારા, (જેમાં નવમા વ્યાખ્યાનમાં તિશિ અંગેનુ` સ્પષ્ટ માર્ગદર્શન મલે છે.) રૌત્ર વિદ ખીજની વૃધ્ધિ હૈાવા છતાં પ્રામ કે દ્વિતીય નહિ લખતાં માત્ર રૌત્ર ક્રિ-મીજ લખે છે—તે તેમનુ માર્ગનું અજ્ઞાન અને કઠાગ્રહ સૂચિત કરે છે.
વાસ્તવમાં આજથી બે વર્ષ પૂર્વે એક અનામી પત્રિકા માતમ॰'ના હેડી‘ગથી પ્રગટ થયેલ. તેમાંની જ વાત આ સાહિત્યમાં પિષ્ટપેન કરેલ છે. તે વખતે આ તે કેવી સંસ્કૃતિ' પુસ્તિકા ન્યાયવિચક્ષણુ સિધાન્તનિષ્ઠ પૂ. પાઠ આચાર્ય ભગવંત શ્રી ચન્દ્રગુપ્ત સૂ. મ. સા. પેાતાના નામથી પ્રગટ કરી બધી વાતાના ખાતે અને સ્પષ્ટ ખૂલાસા આપેલ પણ સાચું' સમજાવીએ તેા ગાંડા ડાહ્યા બને, પણ દાઢ ડાહ્યા ડાહ્યા ન બને-“એવુ' દેખાય છે.
આગમ એ કાચા પારા હેલ છે, આગમ પણ બધાજ સાધુને ભણાવવાના છે તેવુ' નથી. ચેગ્યતા કેળવે તેમને જ આગમનું પ્રદાન કરવાનુ છે. યાકિની મહત્તરા સૂનુ પૂજ્યપાદ આચાર્ય દેવશ્રી હરિભદ્ર સૂરીશ્વરજી મહારાજા વિરચિત અને મહામહેાપાધ્યાય શ્રી યશેાવિજયજી ગણિવચ્ચે જેના પર વૃત્તિ—ટીકા રચી છે તે ‘ચાવિ‘શિકા
Page #728
--------------------------------------------------------------------------
________________
૨ ૭૮૮ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) આ ગ્રન્થમાં પણ અયોગ્યને “સૂત્ર પ્રશ્નાન કરવામાં મહાદેષ કહ્યો છે તેમ જણાવ્યું છે. ૨ છેદસૂત્રો તે મારવા માટે નથી પણ જીવાડવા માટે છે, પડતાને પાટુ મારવા માટે નથી છે પણ બચાવવા માટે છે. આંગમમાં કહેલી અર્થગંભીર વાતોને પરિણત આવા જ સમજી 3 શકે અને પચાવી શકે. અપરિણત અને અતિ પરિણત આત્માઓ તે “વિવ હની વરસ
કરે. અગ્યને–અપાત્રને–આપેલું જ્ઞાન, જ્ઞાનને અને જ્ઞાનના આધાર–ભાજનરૂપ આત્માને વિનાશ કરનારૂં બને છે. જેમ કાચા ઘડામાં પાણી ભરાય તો તે ઘડાનો અને પાણીનો એ વિનાશ કરે છે તેમ પિતાના સાવદા કાર્યોની પુષ્ટિ માટે શાસ્ત્ર પાઠોને દુરૂ પગ કરનાજ રાને કેઈપણ સુવિહિત—ગીતાર્થ ગુરૂએ શાસ્ત્રપાઠ આપે નહિ. વાનરની જાત હોય, ૬. દારૂ પીધે હોય અને વિંછી ચટકા ભરે તે તેની જે હાલત થાય તેવી અયોગ્ય છ આત્માની ન થાય માટે સાચી ભાવઢયાના સ્વામી ગીતાર્થો તેને બચાવવા પ્રયત્ન કરે છે
ન સમજાવે તેમાં પણ લાભ છે. પણ દોઢ ડાહ્યાઓને આ વાત પણ સમજાવાની નથી. જ - આજે આવા બધા લોકે એમ જ માનતા હોય છે કે પૂ. ગચ્છાધિપતિશ્રીજીએ રે ૬ અમને શુભાભિલાષા પણ અહી છે અને તેમના આશીર્વાદ પણ મળ્યા છે. પણ સૂરજ છે છે સામે ધૂળ ઉડારનારા એ વાત ભૂલી જાય છે કે ધૂળ પાછી કેના તરફ ફરે છે.
મહાપુરુષે કોઈનાય સન્માર્ગમૂલક સારાં કામમાં હૃદયની ઉઢારતા અને વિશાલતાથી હમેશ આશીર્વાઢ કે શુભાભિલાષા આપતા હોય છે. પણ આ કલિકાલના જીવો ૬ પિતાની ખોટી માન્યતાની પુષ્ટિ માટે તેમના વચનેને દુરુપયોગ કરી-કરાવી પોતાની આ જાત બતાવ્યા વિના રહેતા નથી. એટલું જ નહિ જાત માહીતી પણ છે કે આવી બધી જ એ ઉન્માર્ગ મૂલક-પષક એવી પર્યાવરણ પ્રેમીઓની પ્રવૃત્તિ તરફ તે સ્વર્ગસ્થ મહાપુરુષે જ છે પિતાની અરૂચિ પણ બતાવી છે અને અવસર આવે કહેવા જેવું બધું કહેલ પણ છે. પણ
“રીઢા ગુનેગાર જેવા જીવો હોય ત્યાં પછી ઉપેક્ષાવૃત્તિ સેવવી પડે કે કદાચ લાયકાત 'ઇ પેઢા થઈ જાય ! જેને પિતાનું ધાર્યું જ કરવું છે અને દેખાડો એ કર વે છે કે આ જ જાણે અમે બધાને પૂછીને બધાના અભિપ્રાય મંગાવીને પછી પ્રવૃત્તિ કરીએ છીએ. { આવા બેજવાબદાર અપ્રામાણિક લોકોની વાતમાં આવવા જેવું નથી. તેનાથી આપણી છે છે જાતને બચાવવવી છે.
શાસન હંમેશા બધાં સાવઘ કાર્યોથી આત્માને બચાવી, નિરવઘ છે આ કાર્યોમાં પ્રવૃત્તિ કરાવનાર હોય જ્યારે કહેવાતી સંસ્કૃતિ સાવ કાર્યોની ૨ પેષક હોય આવી પણ સાદી સમજ જેમને સમજાતી નથી તેવા આંગળ, વાત પણ છે કરવા જેવી નથી.
Page #729
--------------------------------------------------------------------------
________________
આ
વર્ષ ૧૧ અંક ૩૫/૩૬ તા. ૧૧-૫-૯ :
: ૭૮૯
આ વાતનું સુસ્પષ્ટ નિરૂપણ પૂ.પાટ પર તારક ગુરૂદેવે વર્ષો પૂર્વે કર્યું હતું જે છે જ પ્રવચન “શ્રી જિનવાણી’ પાક્ષિક વર્ષ-૨૩ અંક ૧૫+૧૬ માં શ્રી આચારાંગ ધૂતાધ્યયન છે જિક (૧૭૨) હેડીંગ નીચે પ્રગટ થયેલ છે તે પણ વાચકેની જાણ માટે અત્રે રજૂ કરાય છે. જ
શ્રી આચારાંગધૂતાધ્યયન : (૧૭૨) ૨ (વિ. સં. ૧૯૮૬ ના અષાડ વદ ૭ ને શુક્રવાર, તા. ૧૮-૭-૧૯૩૦ ના રેજ ૨ છ મુંબઈ–લાલબાગ મળે ઉપરોકત વિષયને અવલંબીને સ્વ. પૂ.પાઠશ્રીજીએ ફરમાવેલું છે ૪ ૧૭૨ મું અપ્રગટ પ્રવચન : આ પ્રવચનમાં પૂ.શ્રીજીએ-આશ્રવની પ્રવૃત્તિ વધે એવાં જ િવચન શ્રી જિનેશ્વરદેવ ન કહે, જ્ઞાની તે મા બર્તાવીને ખસે, સાધુ તે દુન્યવી દિ આ વ્યવસ્થા ન જ બતાવે, પાટે બેઠેલા ઉપદેશકની ફરજ શી ?, સાચાને કાંઈ મૂકવાપણું છે જ નથી, સત્યને અથી નથી તે ધર્મ માટે નાલાયક છે, શુરૂને વશ થયા વિના વિદ્યા ન જ
આવે, રાજ્ય અને પરમાર્થ–એ વાત જ ખોટ, સાધુથી એવચની ન થવાય, મુનિ તે જ
આગ નું જ બેલે.” વગેરે વાતની માર્મિક છણાવટ કરી છે. -સંપાઢ૦) ૨ છે ધમકથાને પાપકથા બનાવવી સહેલી :
અનંત ઉપકારી સૂત્રકાર મહર્ષિ શ્રી સુધર્માસ્વામીજી મહારાજ શ્રી આચારાંગ છે આ સૂત્રમાં જેનશાસનમાં મહામુનિ થવાના કમને કહેતાં ફરમાવે છે કે મનુષ્ય જન્મ, જ છે આ દેશ-જાતિ-કુળ ચોગ્ય વય વગેરે બધું મળે તે પણ ધર્મકથાનું નિમિત્ત ન મળે છે છે તો એ ભવ નકામો, ઘમકથા અને યોગ્ય ધર્મકથક ન મળે તે આ જીંદગી રહ્યું છે. ૨ છે અયોગ્ય ધર્મકથક તે ધર્મકથાને પણ પાપ કથા બનાવે, એમાં વાર ન કરે. પાપકથાને છે જ ધર્મકથા બનાવવી મુશ્કેલ પણ ધમથાને પાપકથા બનાવવી સહેલી. સમ્યગ્દષ્ટિ પાપ૬ કથા પણ ધર્મકથા બનાવી શકે છે પણ એમાં એને જેટલી મુસીબત, એટલી મુસીબત છે પાપીને ધર્મકથાને પાપકથા બનાવતાં નથી. આ પાપકથામાં ધમ કથા ન હોય ચાલે?
ધર્મકથામાં બધી વાત આવે, બધી વાતની જરૂર છે, જ્યારે પાપકથામાં દેવ, ગુરૂ જ ધર્મ, પૂજા, સામાયિક, પ્રતિક્રમણની વાતે ન હોય તે ચાલે. ઘણી પાવકથા એવી છે કે છે કે જેમાં ધમને એક અક્ષર પણ ન હોય. ધર્મકથામાં પૈસા ટકા, ગામ, રાજ વગેરે છે
બધા ની વાત આવે પણ પાપકથામાં એક પણ ધર્મની વાત કે ધર્મની કાર્યવાહીની વાત જ ન હોય તે ચાલે, અરે, ધર્મનું સ્મરણ પણ ન હોય તે ચાલે. ધર્મકથા એક પણ
Page #730
--------------------------------------------------------------------------
________________
A : : શ્રી જૈન શાસન [ અઠવાડિક] ૬િ કે એવી નથી કે જેમાં પાપની વાતે ન હોય અને પાપકથા એવી ઘણી છે કે જેમાં જ ૨ ધર્મનું નામ પણ ન હોય. છે ધમકથામાં પાપકથા લાવવી જ પડે ? ઇ ધર્મકથામાં પાપકથા લાવવી જ પડે, કેમકે તેમાં જે પાત્ર લે તે કાંઈ પહેલેથી છે છે તે ધર્મ હોય જ નહિ. ધર્મકથામાં તે બધી સામગ્રી તૈયાર. એકલો ધર્મ તે મુનિ
પણામાં જ હોય; અને જન્મતાં જ કોઈ મુનિ હોય? નહિ જ. પહેલાં તે પાપની છે. જ સામગ્રીમાં જ દરેક હોય. વૈરાગ્ય તે પછી જ આવે ને ? પહેલાં તે એ ગૃહસ્થ જ ૨ હોય એટલે ધર્મકથામાં બધી વસ્તુનું નિરૂપણ હોય. ધર્મકથાને પાપકથા બનાવવી છે
સહેલી છે; તે ન બનાવાય માટે ધર્મકથક શું બોલે, પ્રશ્નોના ઉત્તર . રીતે આપે, તે ૨ એ બધું નક્કી કરવા ભગવાનના અઠ્ઠાણું પુત્રોની વાત આપણે લીધી છે. ધર્મકથાના
નિમિત્તને પુષ્ટ કરવા જ આપણે એ વાત લીધી છે. છે અઠ્ઠાણું પુત્રનું દષ્ટાંત શું સમજાવે છે?
સંસારના રસિયાને સંસાર રુચ, અર્થકામના પ્રેમીને અર્થકામની વાત ગમે, આ ૬ એટલે એની પાસે સહેજે એવી જ વાતચીતે હોય અને એવાઓ પૂછે પણ એવું જ
એ બને, પણ ધર્મકથક ઉત્તર શું આપે, ઉપદેશ કયો આપે તે આ દૃષ્ટાંત આપણને જ બરાબર સમજાવે છે. આજે તે કહે છે કે “અમે ગમે તે પૂછીએ, તમારે તે બસ! છે કે “હા” કે “નામાં જવાબ આપવાને; અને જે એમ જવાબ આપવાની તૈયારી ન હોય ? ૨ તે કહી દો કે “નથી આવડતું.” બાકી, કેઈ લાંબી પંચાત અમારે ન જોઈએ. એક ઇ. છે પ્રશ્ન પૂછીએ એના જવાબમાં અર્ધો પોણો કલાક લે તે ન ચાલે, એટલી કુરસ છે જ કેઈને ન હોય.” શાસ્ત્રકાર કહે છે કે પ્રશ્નકારને ગમતા હોય તેવા ઉત્તર આપવાને બી , ૬િ ધર્મોપદેશકે બંધાયા નથી. જેમ એ મરજી મુજબના પ્રશ્નો પૂછે તેમ ઉપદેશક પણ રે પોતાની મરજી મુજબના ઉત્તરો આપે. બેયની ઈચ્છામાં ભેદ છે. એ ભેદને જાળવી એ રાખવા જ્ઞાની અમને ફરમાવે છે. મહાપુરૂષ એવે પ્રસંગે કે રસ્તો લેવો તે બતાવે છે જ છે. આ દૃષ્ટાંત એ જાણવા માટે લીધું છે. છેભગવાને પંચાત ને કરી ? ૨ અઠ્ઠાણું પુત્ર પ્રભુને પુછવા આવ્યા પણ ભગવાને એમને જુદી દિશામાં ફેરવી છે જ નાખ્યા. એ આપણે જોઈ ગયા. સંસારની અસારતા તથા ધર્મની ઉત્તમા બનાવીને
ભગવાને અઠ્ઠાણુને મૂંડી નાખ્યા. ભગવાને બીજી પંચાત ન કરી. પૂછવા આવતારા દ પણ પોતાના દીકરા હતા અને જેની સાથે તેમને ઝઘડે હતો તે પણ પિતાનો જ છે
Page #731
--------------------------------------------------------------------------
________________
આ વર્ષ ૧૧ અંક ૩૫/૩૬ તા. ૧૧--૯૯ :
: ૭૯૧ છે દીકરો હતે. બધાના જન્મઢતા, ઊછેરનાર અને બધાને રાજ્ય વહેચી આપનાર પોતે એ જ હતા એટલે એમને માટે પંચાત કરવી મુશ્કેલ ન હતી. એ ભરતને પણ બેલાવીને * કહી શાતા હતા પણ એમણે એ પંચાત કરી જ નહિ. હું ભગવાને અઠ્ઠાણુને ભરતને નમવાનું કેમ ન કહ્યું?
મોટાભાઈને નમવાનું કહેવામાં તે વિનય છે ને? ભગવાને એમ પણ કેમ ન છે. કહ્યું? તમે વારંવાર કહો છે ને કે “વડીલની આજ્ઞા માનવી, ન માને તે છે : છે ધમને માટે પણ લાયક નથી, એમ શાસ્ત્રમાં કહ્યું છે, પણ ભગવાને આવનારને ભારતની છે 4 આજ્ઞા માનવાનું કેમ ન કહ્યું? ભરતને કાંઈ રાજ્યને લેભ ન હતો, ભાઈઓના રાજ્ય છે. છે પડાવી લેવાની એની ભાવના પણ ન હતી, માત્ર અઠાણને આજ્ઞા મનાવવી હતી, તે . કર ભગવાને અઠાણુંને મોટા ભાઈને નમી જવાનું કેમ ન કહ્યું? જ્ઞાનમાં ન માનવાનું જોયું છે. # હોત, તો પછી બોલાવીને કહેત તો તે માનત ને? એમની આજ્ઞા પણ ન માને છે. છે એવું તે કઈ હતું જ નહિ ? છે ભગવાન જે વાતમાં ન પડે એવી વાતમાં અમારાથી પડાય ?
આજે તે કહે છે કે “પૂછીએ બધું પણ આજ્ઞા તો ફાવે તે માનીએ, જ બંધાયેલા નહિ.” ભગવાને આજ્ઞા માનવાનું કે ન માનવાનું કાંઈ પણ ન કહ્યું એને ? ૬ હેતુ તે શેધ પડશે ને ? ભગવાન જેવા સંસારની વાતમાં ન પડે તે એમની છે છે આજ્ઞામાં ચાલનારાં સાધુ ક્યી રીતે પડે? ભગવાન તે વીતરાગ હતા, શક્તિસંપન જ હતા, એ પણ જે સંસારની વાતમાં ન પડે, આવી નહિ જેવી બાબતમાં પણ વચ્ચે જ ન આવે તે અમે તો રાગી અછે બંધનમાં પડેલાથી, જે કલ્યાણને ખપ હોય તો છે એવી વાતમાં પડાય ? નહિ જ. એવા બહાદુર પણ જ્યારે અલિપ્ત રહે તે અમે છે. છે તે એમની અપેક્ષાએ સાવ બાયલા ! તે અમારાથી એવી વાતમાં ન જ પડાય.
આજે કહે છે કે દુનિયાના ભલા માટે સાધુ કેમ આગળ ન આવે?” પણ હિ $ એ ન જ આવે. ભગવાન જેવા ઠરે તે અમે બાયલા તે વધુ ડરીએ ને? . છે અમે રાગી છતાં ઇચ્છા તે વીતરાગ થવાની ને !
1 સભા, “એ તો-વીતરાગ હતા એટલે એમાં ન પડે પણ તમે તે રાગી ?' # ' અમે રાગી એ વાત કબૂલ પણ ઈચ્છા તે વીતરાગ થવાની ને ? જે રાગી જ છે જ રહેવું હોત તે અહી (સાધુપણામાં) આવત શાના ? ઘરબાર મૂકીને અહીં આવ્યા ૨. છે તે વીતરાગ થવા કે રાગી જ રહેવા ?? એમણે મેળવેલી ચીજ મેળવવા તે આવ્યા છે, એ છીએ. છીએ રાગી પણ રાગી રહેવું નથી, તે શું કરવું એ સલાહ આપ, હો!
Page #732
--------------------------------------------------------------------------
________________
૭૯૨ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) છે હવે તમે જ અમારા સલાહકાર બને. જેના જેવા થવું તેની વાત માનવી પડે કે આ નહિ? અમે એ માનીએ છીએ, તમારે એ માટે અહીં આવવું હોય તો આવે, નહિ ? તે બેસી રહો. આશ્રવની પ્રવૃત્તિ વધે એવાં વચન ન બોલાય ? આ સભાઠ : “ભગવાન તે જ્ઞાનથી જાણતા હતા કે એ આવા બોધથી છે ૬ પામશે માટે એ બોધ આપ્યો.
એ નથી પામવાના એવું જ્ઞાનમાં જોયું હતું તે આજ્ઞા માનવાની કે યુદ્ધ ? કરવાની કે એવી કઈ સલાહ આપત એમ ? કુવામાં નક્કી પડનાર છે એમ જાણનાર છે છે પણ કુવામાં પડનારને પડવાનું કહે ? નહિ જ. પ્રયત્ન તે રોકવાના જ થાય. એને આ ૬ પડવાનું કહેવાને કેાઈને અધિકાર નથી. જે એમ કહ્યાનું પુરવાર થાય તે પાડવાનો છે.
આરોપ એના ઉપર આવે. જે વચનથી આશ્રવની પ્રવૃત્તિ વધે એવાં વચન શ્રી છે આ જિનેશ્વરદેવ ન જ કહે. ગુણે સેવતાં આવડે છે મુક્તિ આપે, નહિ તે નાશ કરે ?
વડીલને વિનય કરવાનું, વડીલની આજ્ઞા માનવાનું એાઘ રીતે કહેવાય; પણ છે જે વ્યકિતગત વાત આવે ત્યાં એકદમ કહી દેવામાં ભયંકર જોખમ છે. “વડીલની આજ્ઞા છે
માનવી_કેવળ એટલી જ વાત પકડનાર મિથ્યાષ્ટિ છે. વિધિ એ છે કે વડીલ વડીલ હોય તો એની આજ્ઞા જરૂર માનવી પણ વડીલ જે વડીલપણું મૂકી દે તે બાળકે પણ જ
બાળકપણું મૂકી દેવું જોઈએ. વિનય, વિવેક, નમ્રતા, મર્યાદા એ ગુણે જે સેવતાં હું છા આવડે તો મુક્તિ આપે અને ન આવડે તે એજ પોતાના આત્માને નાશ છે જ કરે. ગુણે અને ગુણાભાસને વિવેક કરે તે સમ્યગ્દષ્ટિ અને ગુણભાસને ગુણ માને છે છે તે મિથ્યાષ્ટિ ઝીણે ધર્મ તે આનું નામ. છે જ્ઞાની તે વસ્તુ બતાવીને ખસે : . આપણે જોઈ ગયા કે અઠાણુ જણ પાસે ભરતના દૂતે આવ્યા હતા. તેમણે ૨ ભારતનો હુકમ સંભળાવ્યો કે “કાં તે આજ્ઞા માને, કાં તે રાજ્ય છોડે અને એ છે ઈ બેમાંથી એકેય ન કરવું હોય તે યુદ્ધમાં ઊતરો.” શું કરવું તે પૂછવા ભગવાન પાસે દિ ન આવ્યા. હવે ભગવાન જે આજ્ઞા ન માનવાનું કહે તે યુદ્ધ થવામાં તે ૫ ૫ છે જ; છે છે અને આજ્ઞા માનવાનું કહે તે એમાં રાજ્યની રક્ષાનો હેતુ હોવાથી સંસારની પુષ્ટિ ઈ છે. ભગવાન “હા” કે “ના” કહે શી રીતે?
સભા“આ તો વ્યવહાર ઊઠે તે વ્યવહાર રાખે છે કે ને ? તમારે વ્યવહારમાં રહેવું હોય તે તમે છે
Page #733
--------------------------------------------------------------------------
________________
૨. વર્ષ ૧૧ અંક ૩૫-૩૬ : તા. ૧૧-૫–૯ :
: ૭૯૩ કે જાણે પણ સાધુ એમાં સહાનુભૂતિ ન બતાવે. શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા ત્યાં છે ૨ નહિ. સાની તો વસ્તુ તાવીને ખસે.
સભા, “ધમ વ્યવહારની વાત કરો છો?”
હોય ? ધર્મ વ્યવહાર તે સ્વીકાર્ય છે. તમારા વ્યવહાર છે તે પાપરૂપ છે. છે છે એમાં શુભાશુભ હોય, જેમ કે નિતિથી પૈસા કમાઓ તે શુભ વ્યવહાર અને અનીતિથી ? દિ પિસો કમાએ તે અશુભ વ્યવહાર.
ભા. “સંયમમાં સહાયક વ્યવહાર હોય ?
તે બધા કરવાની છૂટ. સંયમનું દયેય રાખી સંયમમાં સહાયક વ્યવહાર સેવાય. ઇ. સાધુ કુન્યવી વ્યવસ્થા ન જ બતાવે :
સભા લડે તે ઠીક નહિ, માટે શાંતિ જળવાય એવી વ્યવસ્થા ન થાય?’ છે
પણ ત્રીજી જ વ્યવસ્થા ખોટી શી છે? એક કરવાનું (લડવાનું) કહેવામાં ક્રોધ છે કષાયનું પોષણ છે, જ્યારે બીજું કરવાનું કહેવામાં માન કષાયનું પિષણ છે, શ્રી જિનેશ્વરદેવ ક્યાનું પિષણ કરે ?
સભા લડવું નહિ, એટલું કહ્યું હોત તો ?' તે રાજ્ય રહે એમાં સંમતિ તે આવીને ? નવું જ કહ્યું તે છે? સભા, ત્યારે તમે દુન્યવી વ્યવસ્થા ન જ બતાઓ નહિ ખચિત જ નહિ. એ સભા “ઉપદેશ આપતાં સામા ન સમજે તે ?'
તે કહી દે કે- કષાય ભયંકર છે, માટે ચેતે નહિ ચેતે, તે મરી જશે. ક્રોધ રિ ઈ પણ ભયંકર છે, અસંખ્યનો સંહાર કરનાર છે અને માન પણ ભયંકર છે; રાજવૈભવા- છે આ કિના ભોગવટામાં પાપ છે, માટે ચેતો !” આટલું કહે, સામે ન સમજે તે એનું ? જ ભાગ્ય ! “સે નથી આવડતી, એમ તમે મને કહો તે હું રસોઈ કેમ થાય એ બતાવું? ૨ ગૃહસ્થાપણની વાત જુદી છે ?
સભાઆદિનાથ ભગવાને રસોઈ કરવાની રીત તથા બીજી અનેક જ કલાએ તથા શિપ બતાવ્યા હતા ને ?'
એ ગૃહસ્થાપણામાં. અહીં અત્યારે સાધુપણાની વાત ચાલે છે. પાઘડીવાળાની ? છે. વાત કરીશું ત્યારે એ જોઈશું. પહેલા જિનેશ્વરદેવની એવી બધી વાતને ક૯૫ કહીને છે
શાસ્ત્રકારે ઊડાડી દીધી. એ વખતની સ્થિતિ જુદી હતી, સાવ અજ્ઞાન હતું, બધા જ કે મૂંઝાયેલા હતા. અગ્નિને પણ રત્ન માની હાથમાં લેવા ગયા અને કાઝયા એટલે ભૂત જ
માનવા લાગ્યા. આવું અજ્ઞાન વ્યાપી રહ્યું હોય ત્યારે ગૃહસ્થપણામાં હોય તેવા ડાહ્યાની રે
Page #734
--------------------------------------------------------------------------
________________
૭૯૪ :
: શ્રી જૈન શાસન [અઠવાડિક) , ૨ ફરજ એ બધું કરવાની રહે છે. એ જમાને જ જુ.
સભા, “આ જમાનામાં કલ્પ માનીને એ બધું કરે તો?”
તે થઈ જાએ બધા યુગલીઆ, થઈ જાઓ અજ્ઞાન, ઝાડ પાસે જદ ખાવાનું છે. આ માગતા થઈ જાએ, તમે બધા અણસમજુ છે એવું લખી આપ, બુદ્ધિવાને ઘસી ૬ નાખે, પછી એવું કરાવવાની વાત કરજે. “અમે બુદ્ધિમાન, અમે ડાહ્યા, અમે અમારું ફેડી લઈએ તેવાં.” એવું માનનારા અને ઉપરથી અહીં પણ સલાહ આપવા આવનારાને શ્રી જિનેશ્વરદેવ જેવા ઉપકારી ન મળે. પિતાની સ્થિતિ ટકાવવા આજે ધર્મના નાશની પેરવી ચાલે છે, તે નિભાવાય? આ પાટે બેઠેલાની ફરજ શી?
મોટાભાઈની આજ્ઞા માનવાનું કહેવામાં ભગવાનને શી તકલીફ, એ કહો ! ત્યાં જ આશ્રવ, સંવર એ બધું વિચારવાનું કે નહિ? વિવેકીને બધી તકલીફ. જેને આશ્રવ ૨ સંવરનું ભાન નથી એને કાંઈ તકલીફ નહિ, એ બધું બેલે; પણ જેને એ બધું જ સમજાય તે તે સાવધ રહે ને? ઉત્તર ન આપે. મૌન એજ આ એને ઉત્તર,
સભા કેઈ પૂછે કે અફીણ ખાઉં કે સેમલ તે ત્યાં શું કહેવું? " ત્યાં શું કહેવું એ તમે જ બેલ ને? પ્રભુ તે સાવધ જ છે. નિકાનાને પણ છે “હા” કે “ના” ન કહેતાં ત્રીજુ જે કહ્યું. આજ્ઞા ન માનવાનું પણ કહેવાય તેમ ન હતું * અને વિનય કરવાનું પણ કહેવાય તેમ ન હતું. એ જે ઈરાદે આવ્યા હતા તેમાં ભાગ - ૨ ૬ વાન એમને સ્થિર કરે ? અનંતજ્ઞાની સામાને રાગમાં બેસાડે કે રાગમાંથી ઊઠાડે? આ જ આ પાટે બેઠેલાની પણ ફરજ શી? છે જે પિતાનું મૂકે એ સામાને શું આપે ?
સભા“આ તો વિષયાંતર થાય છે ને ? . ૬ પાપના વિષયને પુણ્યમાં પલટાવ, એ વિષયાંતર કરવાનું તો ડાઘાનું કામ છે ઇ છે. પોલીસીથી એવા વિષયને પલટી નાખો એ તે વક્તાની ખૂબી છે.
આ સભા “જગત જે માગે વહેતું હોય તેમાં સાથે ભળીને એને ધર્મમાં . ન જોડાય ?' છે જે પિતાનું મૂકે એ સામાને શું આપે? પથરા આપે ! જે ઘરની મિલ્કત ફેંકી જ છે કે એની પાસે આપવાનું શું રહ્યું ? તમે હજારે કમાવા માટે તમારી મૂડી ફેંકી દેતા છે ? નથી, લાકડામાં, લોઢામાં કે બીજી વસ્તુઓમાં રોકે છે ને ? મૂડી વધે તેમાં રોકે છે [, છે કે ઘટે તેમાં ?
Page #735
--------------------------------------------------------------------------
________________
વર્ષ૧૧ અંક ૩૫-૩૬ તા. ૧૧–૧–૯ :
: ૭૯૫ ૪ સભા, હજારો જે ધર્મમાં જોડાતા હોય તો જરા ન કહેવાનું છે કહેવામાં વાંધો છે??
એ કે “આવું પણ કહી શકાય છે એવું હજારોને થાય, પછી એનું છે છે પરિણામ શું ?' છે અમે ઢીલા થયા પછી સામે સુધરે ?
મને લાગે છે કે તમે શાહુકારને પણ એવી સલાહ આપે ખરા કે-લાંબુ ? છે ખેંચાય તેવું ન હોય તો વધુ કાળ જીવવા માટે બે પાંચ લાખ અલગ મૂકી દેવાનું છે. ર કાઢવું.” માનો કે એક માન્યતામાં અમે ઢીલા થયા, જે કે થવાય જ નહિ પણ તમને છે
સમજાવવા કહું છું કે માને કે ઢીલા થયા, એટલે પછી સામા સુધરે? કઠી નહિ. છે
પછી તે અમને એ બધે દોરવા આવેએ આવીને અમને શું કહેવાના? કે કે સભા એ કહી દે કે અત્યારે આટલું કરી લો, પછી આપવાનું છે ૨ હોય તે આપજે ને?” છે હવે એક વાર મેં એનું લીધું પછી એ મારું લેવાનું કે મને આપવાનો છે આ પછી તે એ કહેવાનું કે “માથું હલાવ્યું તે હવે જીભ હલાવે ને? કેમ ન હતા ? આ લેખણ પણ કેમ ન ચલાવે?” એમ ગાડી આગળ ચાલે તે ક્યાં જઈને ભટકાય? ૬ સાચાને કાંઈ મૂક્વાપણું નથી : ૨ ચેરને સાથી શાહુકાર થયે કે મૂએ. પહેલાં તે સામાન્ય વાત હોય પણ છે છે જેમ જેમ પરિચય વધે તેમ ચેર કહે કે-સલાહ કેમ ન આપે? માલ કેમ ન રાખે છે છે સહાય કેમ ન કરે? માર્ગ બતાવવા કેમ ન આવે? શાહુકાર ચેર પાસે બેઠે તે જ
ચાર ચાર નહિ મટે પણ શાહુકાર ચોર થવાને. ચેર પાસે ચેરી બેટી કબુલ કરાવાય છે છે તે હજી એના ભલા માટે સેબત કરાય, પણ પહેલા એની પાસે ચેરી બેટી કબુલ છે થી કરાવવી જોઈએ. ચોરીને સારી કહેનારને પાસે બેસાડે તે દી” ફર્યો. પાપને સારું જ કહેનાર પાપીને સારે કહીને પાસે બેસાડવો એ તે સમુદ્રની એક છોળથી આખી છે ગંગાને ખારી કરવાની ક્રિયા છે. અગ્યતા કબૂલનાર અગ્યને પણ સહકાર આપીએ છે પણ એ કબુલ્યા વિના પાસે બેસાડવાની બેવકુફી ન થાય.
સભા, “આટલી મક્કમતા ? '
લાખ ફેરી; ખોટું છોડાય પણ કાંઈ સાચું છોડાય ? તમે કપડાં ઉતારવાની ખાત્રી છે આપે પછી જ એ આપીએ. સાચાને મૂકવાપણું નથી.
Page #736
--------------------------------------------------------------------------
________________
જ ૭૯૬ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) છે છે કે સત્યને અથી નથી તે ધર્મ માટે નાલાયક છે ? છે આપણે અયોગ્ય માણસને સહકાર નથી ઈચ્છતા એવું ન માનતા. નાલાયકને
આ જ રાખવો એવો આપણે મુદ્દો નથી. એ કહી દે કે-“અમારી સ્થિતિ આ છે, જે ૬ અમારે કરવું પડે છે પણ હૈયામાં હું માનીએ છીએ,” તે ભલે આવે. માટે તે ત્રણ ? છે ગુણસ્થાનક રાખ્યાં. સંપૂર્ણ ત્યાગ એ છડું ગુણસ્થાનક, એ ત્યાગ એ પાંચમું ગુણ છે
સ્થાનક અને “ત્યાગ કરવા યોગ્ય એ માન્યતા એ ચોથું ગુણસ્થાનક. અરે ! સત્યના કે અથીને પણ રાખ્યો. પહેલા ગુણસ્થાનકને પણ પ્રભુએ અપનાવ્યું. સત્યનો અથ નથી છે એવો તે ધર્મ માટે નાલાયક છે. •
સભા“એનું શું થાય?'
એ રખડે. અનંતા નિગઢીયા નિગઢમાં પડ્યા છે તેમ એ પણ સારની ચારે જ ગતિઓમાં ૨પડે. જેને સુધરવું જ ન હોય ત્યાં શ્રી જિનેશ્વરદેવ પણ શું કરે? ભગવાને છે એવા માટે પ્રયત્ન કરવાની ના પાડી. છે જે આજ્ઞા ન માને તેને ન ભણાવાય ? જ ઠેઠ નિશાળીયાને ન ભણાવનાર શિક્ષક આળસુ ન કહેવાય. એના પ્રત્યે પણ છે ૬ શિક્ષક મહેનત કરે, પણ ક્યારે? એ શિક્ષકની આજ્ઞા માને તો ! બેસ કહેતાં બેસે, ઊઠ ૨ કહેતાં ઊભું થાય, અંગુઠા પકડાવે તે પણ પકડે, તે એના માટે મહેનત કરે; પણ જ છે “તમે મને કહેનાર કોણ?” એમ કહીને સામો થાય તે ? મૂર્ખને પણ ભણાવવાની છે. જ શિક્ષકની ફરજ ખરી પણ એ આજ્ઞા માને તે ! હોંશિયારને જે વાત એક બે વાર જ ૬ સમજાવે છે અને વધારે વાર સમજાવે, કદાચ એ એકાદ વર્ષ નાપાસ થ ય તે પણ આ ર શિક્ષક એને પ્રેમથી ભણાવે પણ ક્યારે ? “માસ્તર આવ્યા, ટાઈમ થયો !” એવી કાળજી છે. છે તે જોઈએ ને ? શિક્ષકની રજા વિના બહાર જવાય જ નહિ એમ તો એ માને કે નહિ? આ તો માસ્તરને પિતાના પગારદ્વાર નોકર માને, પિતાને એને શેઠ માને, આ એની પણ અવસરે હુરરે. બેલાવે ત્યારે માસ્તર પણ વિચારે કે–એ ભણે કે ન જ ભણે તેમાં મારે શું ? જ વર્તમાનના વિદ્યાર્થી-શિક્ષકનો સંબંધ : R' આ જમાનામાં વિદ્યાર્થી-શિક્ષકને જરાયે સંબંધ નથી. અવર લેવા પૂરતા દિ સંબંધ. કોઈ શિક્ષક જરા હોંશિયાર અને કડક હોય તે ઠીક, નહિ તે શિક્ષક આવે છે છે અને બોલી જાય, વિદ્યાર્થીમાં જેને ગરજ હોય તે સાંભળે, બાકીના રમે છે ઊઘે; આ છે આ સ્થિતિ છે, આમાં છે કાંઈ સંબંધ? આજે તે વિદ્યા છે ક્યાં? મૂર્ખતા જ છે; નહિ જ
Page #737
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૧૧ અંક ૩૫-૩૬ તા. ૧૧-૫-૯૯ :
: ૭૯૭
તા વળ વિદ્યાથી કદી ઊંચી છાતીયે ચાલે ? વિદ્યા હાય એને શું ભાન ન હોય ? એનામા નમ્રતા, વિનય, લઘુતા ન આવે ? શિક્ષકા પણ માટે ભાગે નાકરી ભરવા આવે છે. એ પણ જો વાંચતાં અચકાય તે પેલા નંગા તરત શિક્ષકની પણ ઠંડી ઉડાડે; એટલે શિક્ષક પણ ઘેરથી ચાર વાર પુસ્તક વાચીને આવે; અને એ તૈયાર કરેલુ. પાપટીયુ જ્ઞાન તડાકા બંધ બેસી જાય. કલાક સવા કલાક દિશાસૂચક લેક્ચર કરી રવાના થઇ જાય. વિદ્યાથી પણ એવા કે ફાવે તે ભણે નહિ તે હુરરે...કરતાં વાર નહિ. શિક્ષકને પણ થાય કે આવા વાંઢરાઓને ક્યી રીતે ભણાવવા? એને પણ ખરાખર ઇશ્કે ટાટ નીને જ આવવું પડે.
ભણેલા કેવા હોય ?
પહેલાનાં શિક્ષકા તેા વિદ્યાથી શું ભણ્યા એની કાળજી રાખતા હતા. પચાસ પ્રશ્નો પૂછતા, એ ધેાલ પણ મારતા અને ક્લાકને બઠ્ઠલે એ ક્લાક બેસીને પણ પાકું ભણાવત. પેાતાના વિદ્યાથી મૂર્ખા ન રહે એની એમને ચિંતા હતી; પણ એ ભણુનારાયે વિદ્યાના અથી હતા. આજે તેા એવા વિદ્યાર્થી હાય તે ભણાવે ને ? ભણતર વધે તે આ પ્રવૃત્તિ ચાલે ? ભણેલા જ્યાં ત્યાં જે તે ખાય ? ભણેલા રસ્તામાં થુંકે ? કાઇને ગાળ દે? જેમ તેમ લવરી કરે ? આજના વિદ્યાથી તેા પૂછે કે ‘શું અમારે માસ્તરની સેવા કરવાની ? હું કહું છું કે જરૂર કરવાની. પગચપી પણ કરવી પડે. પૂર્વ ૨ જપુત્રો પણ કરતા હતા. પાઠક પેાતાનું ચિત્ત પ્રસન્ન હોય ત્યારે ભણાવે, રાજપુત્રો ઉપાધ્યાયને ત્યાં જ રહેતા અને એની સેવા ભક્તિ કરતા હતા. વિનય વિવેકમાં જરાય ખામી નહિ અને ભાષા એવી મજાની ખેલે જાણે મુખમાંથી માતી ખરે. તે વખતે વિદ્યા ફળતી હતી. આજ તે વિદ્યા કુદે છે, ગુરૂને વશ થયા વિના વિદ્યા ન આવે :
સભા વિદ્યાથીને આટલી પરવશતા ?’
વિદ્યાથી એટલે જ વિદ્યાગુરૂને પરવશ. વિદ્યા લેવી છે કે ૨મત કરવી છે ? ગુરૂને દશ થયા વિના વિદ્યા ન આવે. જીવવા માટે તમે શરીરને કેટલા પરવશ છે ? રાજ ખાવું, રાજ નહાવુ, રાજ મહેનત મજુરી કરવી, શા માટે ? શરીરની આટલી બધી સેવા જીવવા માટે જ ને ? તે વિદ્યા માટે વિદ્યાગુરૂની સેવામાં પાપ શું લાગે છે ? જે ચીજ જેની પાસેથી મેળવવી છે એની સેવા એ પરવશતા નથી. માથુ' મુંડન કરનારા હજામ પણુ અરધા ક્લાક બેસાડી રાખે છે અને કહે તેમ માથુ' ઊંચુ' નીચું કરવુ પડે છે.
Page #738
--------------------------------------------------------------------------
________________
૭૯૮ :
: શ્રી જૈન શાસન ((અઠવાડિક
સભા॰ એથી તેા હાથે હજામત કરવા માંડી,’
પણ ત્યાંય કાઈ દાઢી છેાલી નાખતું નથી. ધીમે ધીમે જેમ થતુ. હાપ તેમ જ થાય ને ? ત્યાં પણ એ કામ શીખવુ. તેા પડે ને ?
સ'સારમાં સ્વતંત્રતા છે જ નહિ ;
સસારમાં સ્વતંત્રતા છે જ નહિ, તમે બધે જ પરતત્ર છે. નાશક ચીજો માટે પરતંત્ર રહેનારા કલ્યાણકારી વસ્તુની સાધના માટે પરતંત્રતા ન જોઇએ એમ કહે એ કેવી વાત ? અચેાગ્યને પુધારાય, પણ ક્યારે? લાકમાં ગંગા જેમ પતિતપાવની કહેવાય છે તેમ આ શાસન રૂપી ગંગા પણ પતિતને પાવન કરે છે પણ પાવન થવાની ઇચ્છા હાય તેને પાવન કરે ને ? કે ઇચ્છા જ ન હેાય એને ? ગંગામાં પાવન થવાની ઇચ્છાવાળા પતિતને તે એ પાવન કરે પણ પહેલાં જ રા એમાં નાખે તેા શુ થાય ? ગગાને જ પવિત્ર કરવા આવવાના ફાંકા રાખનારને ગગા પવિત્ર કરે ગી રીતે ? એવાને કેવા કહેવા
સભા ‘કુપાત્ર.’
એ રીતે તમે પણ તમને ફાવતી વાત અમારી પાસે કબુલ કરાવવા માગે તે તમે પણ એવા જ કુપાત્ર,
ગંગા પણ એવાને હાથ જોડે :
ઊજળા
તારા જેવાને
ઘટાડ.
ચીકણા શરીરે કાજળ ચાપડીને પછી ગંગામાં ડુબકી મારે અને તરત બનાવવાનુ કહે એને ગંગા પણ હાથ જોડે અને કહે કે-ઓ ગમાર ! ઉજળા કરવાની મારી તાકાત નથી. નાહકના તારા પાપે મારા મહિમા બહાર જ રહે. ઉજળા થવું હાય તેા ભૂલથી કે ગમે તે કારણે ચાપડેલ કાળને દૂર કર, શરીરે માટી સાબુ ઘસ, પછી ડુબકી માર,' તમે પણ પાપરૂપી કાજળથી લેપાચેલા, આશ્રવની સેાખતમાં જ ઘરડા થયેલા, એ બન્નેને બહાર મૂકીને આવા તા પામેા, બાકી સાથે લઇને આવા અને ‘ભલુ કરે' કહ્યા કરેા તા એ રીતે ભલું કરવાની કેાઇની તાકાત નથી. ભલુ કરવાની ભાવના તેા છે પણ ભલુ થાય નહિ જ.
થવાય :
ન
કોઇના ભલા માટે આપણે સ્થાનભ્રષ્ટ ન સામાના ભલા માટે પેાતાનાથી દી સ્થાનભ્રષ્ટ
ન થવાય. સ્થાને રહીને જ
સામાનુ ભલુ' પણ થાય. ગાંડાને ડાહ્યા મનાવવા ગાંડા જેવા દેખાવ ભલે થાય પણ ગાંડા બનાય નહિ. તમને ‘આવા' કડીએ મે ગાંડા જેવા દેખાવ ગણાય પણ તમે હેા
Page #739
--------------------------------------------------------------------------
________________
: વર્ષ ૧૧ : રાક ઉ૫-૩૬ તા. ૧૧-૫કે તે કબુલ કરીએ તો તે અમે પણ ગાંડા બન્યા એવા ગાંડા બનવાને અમારે મેખ દિ નથી. કુમારપાળ રાજાનું દૃષ્ટાંત કહી ગયા છીએ. એ વખતે દેવીને પાડા તથા બેકડાનું ર બલિઝ ન દેવાતું હતું. પહેલે દિવસે સો સે પાડા બોકડા, બીજે દિવસે બસ બસ, છે એમ નવમે દિવસે નવસો નવસે પાડા બાકડાને ભોગ અપાતા હતા. કુમારપાળ મહા- જ છે રાજાએ જૈનધર્મ પામ્યા પછી એ બંધ કર્યા. એથી કંટકેશ્વરી દેવી કે પાયમાન થઈ. ૯ કુમારપાળ પાસે પ્રત્યક્ષ થઈને ભેગની માગણી કરી, ત્યારે રાજાએ કહ્યું કે- હું ભગવાન 9 શ્રી જિનેશ્વરદેવને ધર્મ પામ્ય છું માટે મારાથી ભેગ આપવાનું નહિ બને. તું મારી જ કુળદેવી છે તે મારી ભાવનાનું રક્ષણ કરવાની તારી ફરજ છે. દેવીએ કે પાયમાન ૬ થઈને રાજાને ત્રિશુલ માર્યું જેથી ભયંકર વેઢના સાથે રાજાના શરીરમાં કેઢ રેગ - પેઢા થઈ ગયો. : જ શરીર અશાશ્વત છે ધમ શાશ્વત છે :
સવારમાં પિતાને કેઢી જઈને લોકે જેનધર્મની નિંદા કરશે એમ જાણીને દિ ધર્મની નિંદા ન થાય માટે રાત્રે જ ચિતામાં બળી મરવાનો નિશ્ચય કર્યો. તે જ છે. છે વખતે ઉદાયન મંત્રીને બોલાવી ચિતા પડકાવવાની આજ્ઞા કરી અને કહ્યું કે “તારા છે
હાથે જ ચિતા સળગાવી મને બાળી મૂક” ઉઢાયને ત્યાં કહ્યું કે “મહારાજ! સામાન્ય કે તિયોને બચાવવા આટલે ભેગ? આપ જીવતા હશે તે પછી ઘણી જીવઢયા પળાવી ૨ શકશો મર્યા પછી કાંઈ નહિ થાય.” કુમારપાળ ઉદાયન મંત્રીને કહે છે કે-અંતે તું છ વાણીએ ને ! મારી જાત માટે અહિંસાનો ભોગ આપું તે દુનિયામાં અહિંસા ક્યાંથી છ
ફેલાવવાનો ? જાત બચાવવા માટે એક વખત આટલા પણ હિંસાના પારણામ આવ્યા ૨ પછી અહિંસાની ભાવના રહેતી જ નથી, છતાં માને કે કઈ પુછ્યાયે એ ભાવના છે રહી પણ લેક તે વખતે મને કહી શકે કે “આપે તે વખતે શું કર્યું હતું ? માટે છે આ જાત માટે સૌ તેમ કરી શકે. વળી શરીર તો ફરી ફરીને પણ મળશે પણ ધર્મ નહિ છે
મળવાનો. અશાશ્વતી વસ્તુ માટે શાશ્વતી વસ્તુનો નાશ ન કરાય. શરીર અશાશ્વત છે કે
ધર્મ શાશ્વત છે. હિંસક કહી ધમની પુષ્ટિ કરી શકતું નથી. કુમારપાળ મહારાજાની ૬ છે આ વાત સાંભળી ઉદાયન મંત્રી તાજુબ થઈ ગયા. જ હિંસક કદી ધર્મની પુષ્ટિ કરી શકતો નથી :
હિંસક કઠી ધર્મની પુષ્ટિ કરી શકતું નથી. “અહિંસા પરમો ધર્મ એ ઉપદેશ દેવાનો અધિકાર અને રહેતું નથી. હિંસા કરવી પડી હોય તે પણ પોતાને પાપી ? છે જણાવે એની વાત જુદી પણ થઈ શકે, એમાં શું ?” એમ કહેનારની એ લાયકાત :
નાશ પામે છે.
Page #740
--------------------------------------------------------------------------
________________
૮૦૦ :.
: શ્રી જૈન શાસન [અઠવાડિ] છે સભા“ઉપકારી પાપીના શરીર પરનું કાજળ ધોવા માટી ન ઘસે?” છે તે પણ કરીએ પણ માટી ચોપડવા દે તે ને? ઉલટ કવચ ચોપડે તે ?
સમાને પાવન થવાને ઈરાદે તે જોઈએ ને? એ વિના કેઈન કહી ઉપકાર થયે ૬ નથી, તે નથી અને થશે પણ નહિ; પણ તેથી ઉપકારીને દયાભાવ ઓછો ન મનાય. આ જ એમ કરવામાં ધમદેશકતા નથી.. દિ ધર્મગુરુની ભાવના તે બધાને શાસન માનતા કરવાની પણ સ્થાને રહીને. આ દુનિયા માને કે ન માને. આહાર મળો કે ઉપવાસ થાઓ, વસતિ મળે કે
ન મળો પણ ધર્મકથકથી – ધર્મગુરૂથી પ્રભુ આજ્ઞાથી વિરુદ્ધ એક પણ ૨ 1 અક્ષર ન બેલાય. વગર ભણેલા કે શિથિલને આ શાસને નભાવ્યા પણ છે ૬ વિરૂધ બેલનાર તે અહીં ક્ષણવાર નભી શકતા નથી, કેમકે એ તે જ ૨ ચોગ્યને પામવાને માર્ગ પણ બંધ કરે છે. અગ્યની કાર્યવાહી એવ. હોય છે. ?
કે જેથી પણ ધર્મ ન પામી શકે. માને કે ઉપકાર ખાતર અમુક વાતમાં અયોગ્ય હા ૬ પાડી એટલે યોગ્ય પણ મુંઝાય અને ધર્મથી પતન પામે, તે એમ કરવા માં ધર્મદેશકતા છે?. ઉપદેશક ગમે તેમ ન બોલે ?
આપણે આ અઠ્ઠાણુંના પ્રશ્નોની અને ભગવાને આપેલા ઉત્તરની વાત કાઢી તે કે આ અવસરસરની છે. “ભગવાને અઠ્ઠાણુને આજ્ઞા માનવાનું કેમ ન કર્યું ?' અથવા ભરતને બેલાવીને કેમ ન સમજાવ્યો ?' ઉપદેશક એમ ગમે તેમ કહે ખરા " * *
સભા “ભગવાને જે એમ કર્યું હોત તો આજે જનશાસન ન હોત.” છે શ્રી જિનેશ્વરદેવ એવું ન જ કરે. એમને તો નથી રાગ કે નથી છેષ, રાગ, દ્વેષ, છે અને મોહ એ પણ ખોટું બોલવાના કારણે છે. ભગવાનમાં એ ત્રણમાં એકેય નથી. છે કેઈ માટે પણ અને કશા કારણે પણ શ્રી જિનેશ્વરદેવ અસત્ય ન જ કહે. વીતરાગ એ જ તે એમની ઓળખાણ છે.
સભા માટે એ લોકેત્તર માર્ગ?”
હા. પ્રિયમાં પ્રિય શિષ્યોને એ નિહવ કહેતા ન અચકાયા. વહાલામાં વહાલા દીકરાને પણ કહેવામાં એમને કમીના નથી રાખી. ભગવાને દીકરાની પણ ખોટી દયા ન કરી છે
Page #741
--------------------------------------------------------------------------
________________
૬. વર્ષ-૧૧ અંક-૩૫/૩૬ તા. ૧૧-૫–૯ :
: ૮૦૧ ૬ અઠ્ઠાણુએ દીક્ષા લીધી ત્યાર પછી જ્યારે ભગવાન બધા મુનિઓ સાથે પહેલવહેલાં ભારતની નગરીમાં આવે છે ત્યારે ભેળ ભરત મુનિઓની ભક્તિ માટે તમામ ૨ પારણની સામગ્રીનાં ગાડાં ભરાવીને સામે લાવે છે અને ભગવાનને લાભ આપવાની છે વિનંતિ કરે છે પણ ભગવાને તરત ના પાડી, અમારે આ કપે નહિ” એમ કહી દીધું. પિતાનો દીકરો છે, ચક્રવતી છે. ભક્ત છે, તોયે ના પાડી ને? પિતાના મોટા દીકરાને પણ અજ્ઞાની કહી દીધું. ભરત તે મૂંઝાયો કે હવે કરવું શું? ભગવાને તે છે સાફ સંભળાવી દીધું કે- તું સામે લાવ્યો માટે અમને ન ક૯પે. અમારા માટે છે બનેલી પીજ, માટે અમને ન કહપે અને તું રાજા, માટે રાજપિણ્ડ અમને ન કહપે. ' ભરત કહે છે કે તે હું બધી રીતે નાલાયક ભરતજીની આંખમાં આંસુ ૨ આવી જાય છે પણ ભગવાન લઈ લેવાની દયા નથી કરતા. ભરતજીને ઈન્દ્ર' સમજાવે છે છે છે કે, “એમને ન જ કરે.” પછી એમને સાંત્વન થાય તેવો માર્ગ બતાવવા માટે જ # ઈન્દ્ર એ વખતે એમના દેખતાં ભગવાનને કહે છે કે–“હે ભગવન! મારી માલિકીના ૬ છે આ દક્ષિણ ભરતાદ્ધમાં આપ સુખે વિચર.” અને એ રીતે વસતિને લાભ મેળવે છે, છે ત્યારે ભરતજી પૂછે છે કે–“આ રીતે પણ લાભ મળે, એટલે ભરતજી પણ પ્રભુને આ વિનંતિ કરે છે કે “મારી માલિકીના આ છ ખંડ પૃથ્વી પર આપ સુખે વિચરે !” 5
ભરત એ છે માટે ભલે એકાદ મુનિ વહોરી લે એવી કયા ભગવાને ન કરી. અઠ્ઠાણુંનું પૂછવાનું શ્રેય જુદુ છે :
શ્રી જિનેશ્વરદેવ ખોટું ન જ બોલે, ધર્મોપદેશક બીજુ ન જ બેલે એ પુરવાર જ કરવા ઢગલાબંધ દષ્ટાંતે શાસ્ત્રમાં છે. આ અઠ્ઠાણું જે પૂછે છે એમાં દયેય જુદુ છે.
સામાન્ય વિધાન બધા થઈ શકે મા-બાપની આજ્ઞા માનવાનું સામાય રીતે કહેવાય છે પણ કઈ કહે કે-“મારા મા-બાપ આમ કહે છે તે શું કરું ?” ત્યાં પ્રભુના શબ્દોમાં કહેવું છે કે “સમજે !” મા-બાપની પણ જે તે આજ્ઞા માનવાનું કહેવાય? નહિ જ, ભરતની આજ્ઞા માનવાનું ભગવાન કહે તેમાં રાજ્યાદિનો ભગવટો છે અને ન
માનવાનું કહે ત્યાં યુદ્ધ છે; તેમાં સમાધાન થાય તેમ નહોતું. ભરતને બોલાવત'? છે તો પણ કહેત કે- “મારે બધી વાત કબૂલ છે પણ ચક્ર આયુધશાળામાં ઘાલી આપ.” છે છે પંચાતીયાની દશા :
કેઈને છેક ગાંડો થાય અને તિજોરીમાંથી રૂપિયા ઊઠાવતે હોય, બાપ છે જ એને કાઢી મૂકે, એ મારી પાસે આવીને રેવે તે મારે એની પંચાત કરવી? એના છે બાપને બોલાવું તે કહે કે- “હું શું કરું? તિજોરીમાંથી રૂપિયા ઊઠાવે જાય છે, હું
Page #742
--------------------------------------------------------------------------
________________
વજન
- ૮૦૨ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક). છે મારે ભીખ માગવી ? દેવાળું કાઢવું ?” પછી છોકરાને પૂછું તે કહે કે-“બામડી રે જ છે
માગે છે એટલે મારે એમ કરવું પડે છે.” પછી મારે એની બાયડીને બોલાવવી ? એને ? 8 પણ બેલાવું તે એ કહે કે-“પણ મારે ભાઈ રોજ મંગાવે છે માટે એને મોકલવા પ આ માટે મારે આમ કરવું પડે છે.” માનો કે એના ભાઈને પણ બોલાવીએ તે કહે કે- બં આ “પણ કરવું શું? ખાવા નથી. તે પછી એને પેઢી મંડાવી આપવી ? આવું કરવા , જ બેસીએ તે ઊભા ક્યાં રહેવું ?
સભા“પછી ધમ ઊંચે મુકવો પડે.” છેરાજ્ય અને પરમાર્થ એ વાત જ બેટી : થ સભા“સ્વાર્થ માટે રાજ્ય કરવામાં પાપ પણ પરમાર્થ માટે કરવામાંયે જ પાપ ??
. " રાજય અને પરમાર્થ એ બે વાતને મેળ મળે જ નહિ. ચક્રવર્તી રાજ ને ? 9 બોટું માનીને રાજય કરનારા, હૃદયથી ત્યાગને પગે લાગવાવાળા, છતાં પણ ભગવાને આ
એમના રાજ્યને નરકઢાયક કહ્યું. રાજ્ય અને પરમાર્થ એ વાત જ બેટી. ત્યાગ માટે જ દીક પેઢા કરવાનું હોય ? દીકરા હોય તે શાસનને અપાય પણ એટલા માટે પાણીદ: ગ્રહણ કરાય ? પાણગ્રહણ એ પાપસ્થાનઠ કે પુણ્યસ્થાનક ? રાજયમાં, ઘરમાં, લક્ષમીમાં છે પરમાર્થની વાતે ફેગટ છે. લક્ષમી મળે અને પરમાર્થ કરે એ વાત જુદી છે. પુણ્યવાન એ લાખ સન્માગે વાપરી શકે છે પણ ખરચવા માટે પેદા કરવાની મના. પેદા થયા પછી છે. ખરચે કે કેમ એ પણ શંકા છે. પરમાર્થ માટે કમાવાની મના. દીકરા હોય છે ? ૬ શાસનને આપે, ન હોય તે ઊભા થઈને પચ્ચકખાણ કરી લે. છે મુનિની ઇચ્છા શી હોય ? જ આ સભા “વસ્તુ જોઈએ છતાં એનું ખંડન ?'
હા, રોટલી જોઈએ પણ રેટલી કેમ કરાય તે ન કહું. એ માથાફેડમાં અમે ન આ કે પડીએ, એ કળા અમે ન શીખવીએ, અને તે જ મુક્તિ માર્ગ સધાય. સંસારની એક જ ૨ પણ પાપ ક્રિયામાં મુનિની સલાહ દોરવણી કે સહાનુભૂતિ ન જ હોય. થ છે મુનિ ન કરે, ન કરાવે, ન અનુદે. સંસાર પાપમય છતાં, સંસારમાં પાપ ક
ચાલું છતાં અને વસ્તુમાત્રનો મુનિ ભેગવટો કરે છતાં ન કરવા-ન કરાવવા જ જ ન અનુમેદવાથી મુનિ એ પાપથી લેપાયા વગર સુખે સુખે મુકિતમાર્ગ છે
સાધી શકે છે. આહાર, પાણી, વસતિ, પાત્ર વગેરે લઈ એ ધઠ્ઠા પણ તમારાથી છે આઘા રહીને મુક્તિ સાધીએ અને એ આધાર રહેવાની દ્રષ્ટિએ જ એનું ખંડન કરીએ.
Page #743
--------------------------------------------------------------------------
________________
આ વર્ષ–૧૧ અંક-૩૫-૪૬ તા. ૧૧-૫-૯૯ : છે તમને એ બધું વધારે મળે એ દષ્ટિએ અમે એ લેતા નથી. જેની નિશ્રા લઈએ એ કે બધા સયમવર ક્યારે બને એજ અમારી ઇચ્છા. એ બધા બંગલાવાળા બને, એમને છે. ત્યાં બે રસેયા વધારે હોય અને રોજ રસપૂરીના જમણ જમે એવી ઇચ્છા અમારી ન હોય. આ સુખ જ નથી, ત્યાં જોવાની શી વાત?
સભાએટલે તમે અમારું સુખ ન જોઈ શકે ?
સુખ જ નથી ત્યાં જવાની શી વાત ? તમે જેમાં સુખ માન્યું છે ત્યાં સુખ જ છે જ નથી. ડાહ્યો વૈદ્ય દદીને કુપગ્ય ખાતે જોઈ રાજી ન થાય, પણ ગુસ્સે થાય, કહીં . ૬ ખાતાં ખાતાં દહી તે મલકાય પણ વૈદ્ય હાજર હોય તે એની પાસેથી વાડકો ઝુંટવી જ છે
લે. બચું મેંમાં માટી નાખે તે સગી મા જઈ ન રહે પણ માંમાં આંગળા ઘાલીને જ બહાર કાઢે. છોકરે રમે તેમાં મા-બાપ ખુશી થાય કે નહિ? છતા રમવાનું છોડાવી કાનપટું. પકડી નિશાળે કેમ મુકાય છે ? છોકરાનું સુખ જોઈ શકતા નથી માટે ? બાપ ૬ ધોલ મારીને ન ભણાવે તો છોકરાં ભવિષ્યમાં દુઃખી થાય. છોકરાને રમતાં જોઈને છે બાપ રાજી ન થાય પણ રમત મુકાવીને, રેવડાવીને પણ નિશાળે મેલે. છે તમારા ખોટી વાત ન માનીએ તે દુરાગ્રહ નથી :
સંસારી રમતિયાળ છે. ઘર, બંગલા, બાયડી, છોકરાં એ તમારાં રમકડાં ૬. જ છે. છે કરાંઓ રેતીમાં ઘર બનાવે છે, તમે બંગલા બંધાવે છે; છોકરાંએ ઢીંગલીથી ૨. ૬ રમે છે, તમે બાયડી લાવો છો, છોકરાં “ખાઉ ખાઉ”ની વાત કરે, તમે મિષ્ટાન્ન અને છે માલ પાણી ઊડાવે છે. તમને એ બધી રમતોમાંથી ખસેડનારા સાધુ તમારા મા-બાપ છે. આ
સભા“સંઘમાં તડ હોય તો કાંઈ કરો નહિ ?”
ક્યી જાતની તડ તે જોવું જોઈએ. એમાં તે સેંકડો વાતે હોય. આજ તે ઘેર * ઘેર તડ છે, સંસાર જ તડ છે. ભીંતમાં તડ હોય જ, એમાં નવું શું છે ? જમ્યા છે રિ તે મરવાના જ, સંધાયા તે ફાટવાના જ મુકિતની સાધનામાં જે ઉપયોગી હોય તે જ ઇ લેવું, બાકીનું ફેંકી દેવું. તમે મનાવવા માગે છે તે નહિ માનીએ. એ ન માનીએ છે જ તે કાંઇ દુરાગ્રહ નથી. તમારી વાત સાચી હોય તે તમે પુરવાર કરે. હું જેમ મારી ૯ ૬. વાતનું સમર્થન કરું છું તેમ તમે કરે, તમને પણ છૂટ છે. બે કલાકમાં એક કલાક છે છે તમારો, થાકે ત્યારે બેસો, પછી કાંઈ છે ? છે આગણ જોઈએ, તમારા મોઢા ન જોઈએ :
તમે અમને આગમ જવાનું કહો તે હરઘડી જોઈએ. રખે ભૂલતા હોઈએ તે દિ.
Page #744
--------------------------------------------------------------------------
________________
થિ ૮૦૪ : "
L: શ્રી જૈન શાસન [અઠવાડિક) છે છે તેથી ભૂલ ન થાય માટે આગમ હરઘડી જોઇએ, પણ તમારા મોઢા હરગીજ ન જ જ જોઈએ. તમારા મોઢાં જોઈએ પણ આમાંનું આપવા માટે, તમે માગે તે રે જ આપવા માટે નહિ. ચિતારે રંગના કુંડા સામે કદી ન જુએ. એ તે ચિત્ર સામે જ છે
જુએ. અનુભવી ચિતારાની પીંછી વગર યે પણ જે રંગના કુંડામાં પડવી જોઈએ જ એમાં જ પડે. ટીકીટ માસ્તર પાસે જે ગામની ટીકીટ માગો તે ગામના ખાના પાસે જ જ એનો હાથ જાય અને ફટાફટ ટીકીટ આપતો જાય, કેમ ? અભ્યાસ પડી ગો માટે. ૨ ૨ દરેક વખતે જેવા રહે તો ગાડીને ટાઈમ સાચવી શકે ? નહિ જ. ટીકીટનાં ખાનાં છે છે કાંઈ થોડાં નથી હોતા. એજ રીતે રંગના કુંડા પણ ઘણાં હોય પણ અભ્યાસ , એ
થઈ જાય કે પછી ત્યાં જ પડે. કુંડામાંથી રંગ ચિત્રમાં પૂરવાની એની વૃત્તિ છેય પણ ર. ચિત્રને કુંડાનાં બળવાની વૃત્તિ ન જ હોય.
સભાદેશકાળ જોવા ના કહ્યા છે ને ! તે શા માટે ?' | દેશકાળ જોવાના તે તમને કયી રીતે અપાય તે માટે પણ તમારૂં . જ આમાં ઘાલવા માટે નહિ. તમારું આમાં પેઠું તે તે કુઆગમ થયું. ઈ.
વારંવાર કુડા સામે જોનારે સારું ન ચિતરી શકે. છે સાધુથી બેચની ન થવાય ?
| તમને સુધારવા માટે તમારા મોઢાં સામે જોઈએ પણ તમને સુધારવા માટે આ છે તમારી ગાંડી વાતમાં હા ન પડાય. અયોગ્યની વાતમાં પણ હા અને યોગ્યની વાતમાં ૨ છે. પણ હા પાડે એ માણસ તે બેવચની થયો. ર ગ્યને “પૂજા કરવી પડે એમ કહે અને અયોગ્યને કહે કે ન કરે છે છે તે પણ ચાલે એમ ચાલે ? તે તે યોગ્ય પણ કહી દે કે “એને ચાલે અને આ * મને નહિ, તે યોગ્યતા એ ગુનો છે? ” સાધુ તે બેયને કહે કે-“પૂજા કરવી જ ૨ ૬ જઈએ. જ્યારે સામે કહે કે-“વાત ખરી પણ મારાથી બનતી નથી. તે સાધુ કહે છે છે કે, “તે ક્યારે બને, એ ભાવના રાખવી; પણ “ન કરે તે ચાલે એમ કહેવાય ? આ કે જે તરે તેજ તારી શકે ? આ સભા, “તમે અમારી વાતમાં ન ભળે તેમાં અમારૂં હિત છે?
તમને તમારા હિતની ચિંતા ન હોય તે મારે મારું હિત તે જેવું ને? પહેલી જ ૨ વાત તો એ, કે જે કાંઈ આ બધું હું કરું છું તે મારા હિત માટે જ. જે એમાં જ જ મારૂં હિત ન હોત તે ફકત તમારા હિત માટે આ બધી પ્રવૃત્તિ ન કરત મારૂં જ જ હિત છે માટે આ પ્રવૃત્તિ છે, એમાં તમારું પણ સધાય એ ખરું. -
Page #745
--------------------------------------------------------------------------
________________
: ૮૦૫
-
આ વર્ષ ૧૧ અંક ૩૫-૩૬ તા. ૧૧-૫-૯
ર.ભા. “સાચી વાત છે, જે તરે તેજ તારી શકે, જ એક વાતમાં હા પાડયા પછી એનાથી જુદું નિરૂપણ ન થાય ?
અધમની શેહમાં આવીને તેની પાસે એક વાતની હા પાડયા પછી બીજે ? દિવસે પાટે બેસીને એ વાતમાં મારાથી કદી જુદું નિરૂપણ ન થાય, કેમ કે પેલે છે આવ્યો હશે તે !” એ શંકા થયા જ કરે. એકને મેં ખાનગીમાં કહ્યું હોય કે
આચારાંગ શાસ્ત્ર છે પણ એમાંયે ઘાલમેલ તે ખરી; પછી બીજા દિવસે કેઈ પૂછે ? ૨ કે, “આપ્યારાંગ કેવું ?” તો મારે લેચા લાપશી વાળવાં પડે; કહેવું પડે કે “આવું જ છે પૂછાય? તું એમાં શું સમજે ? એ બધી ઝીણું વાતે એવા ઝગડા કરી રાગદ્વેષમાં જ
ન પડાય” આવા લોચા ન વાળે અને સીધું જ “સારું કહી દે તે પેલો ગઈ ૬ કાલવાળો જમ જેવો એવીને બેઠો હોય તે તરત ગઈકાલને જવાબ યાદ દેવરાવે. ૨ ૨ મુનિને તે શાસ્ત્ર નિઃસંગ કહ્યા છે ? છે પભાઇ કેઈ કહે છે કે આ ધર્મ સમજવા તે કેટલાયે અવતાર લેવા જ જ પડશે.”
એને કહો કે તે ધર્મગુરુ કેમ થયા ? શાસ્ત્ર કહે છે કે સાધુમાં તે એક ૨ વાક્યતા જ હોય. કહ્યું છે કે ચિત્ત, વાણી અને ક્રિયા જેના એકરૂપ હોય તે સાધુ છે
અને બાકીના કુસાધુ. કેઈ કહે કે “લેક, જમાને, સમય એ બધું જુઓ તે જ જ અમે એ કાંઈ ન જોઈએ, કેમ ? “મરજી અમારી, અમારે લેકમાં રહેવું નથી.” મુનિને જ છે તે શા નિઃસંગ કહ્યા છે. તો મુનિ આગમનું જ બોલે છે છે જેનશાસનને જ્ઞાતા મુનિ આગમનું જ બોલે. એને એ અભ્યાસ જ પડી ગયો છે જ હોય. ગાંધીને ત્યાં ઢગલાબંધ ગંધીયાણ હેય પણ અભ્યાસ એ કે જે ચીજ લેવા ? છે જ્યાં હાથ નાખે કે વગર જેયે એ ચીજ હાઢમાં આવે. સારા ચિત્રકારને કુંડા તરફ
જેવું જ ન પડે. કુંડામાં પીંછી બન્યા પછી હથેલીમાં પણ બીજુ મેળવવાનું હોય પણ છે એને એ પણ જેવું ન પડે. એ તે મેળવાયે જ જાય. બધું રીતસર થયે જ જાય. એ જ એ કળા છે. અહીં પણ એ કળા જોઈએ. તમારા હૃદયની પરિણતિ ક્ષણે ક્ષણે પરિવર્તન :
પામે એજ અમારે જોવાનું. મુનિ સંસારને બેટે જ કહે, ભૂલથી પણ સારે કહે તોયે ? છે એને ડેબે જાણ. તરવની ઝીણી વાત જવા દઈએ પણ સામાન્ય વાત જેવી કે જ જ “સંસાર વગેરે તે એને મેઢ હોય જ. બ્રહ્મચર્ય સારું કે અબ્રા, એવી જ * મુનિને શંકા હોય ?,
Page #746
--------------------------------------------------------------------------
________________
:
૬
૮૦૬ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) ૬. છે અસંભવિત ચિંતા કરનાર મૂખ ગણાય છે ,
“રોજ બ્રહ્મચર્યને ઉપદેશ આપવાથી વસતિ ઘટી જાય તે ?? એવી ચિંતા મુનિને ૨ હોય? સમ્યગ્દષ્ટિને પણ આ ચિંતા હોય? “આ બધા દુન્યવી શિક્ષણ ન લે તે છે
એમનું શું થાય? એની ચિંતા સાધુને હોય? આ લોકને ઉપયોગી તમામ બસ છે. જ્ઞાનને મિથ્યા માન્યા પછી એ ચિંતા સાધુ કરી શકે? જેનાથી પાપભાવના છે. જ પાપપ્રવૃત્તિ વધે એ તમામ મિથ્યાજ્ઞાન.” “બધા જ સંસાર તજી દીક્ષા લઇ છે
લે તે શું થાય ?” એ ચિંતા જૈન સાધુ કરે? અખંડ ત્યાગમૂતિ શ્રી જિનેશ્વર દેવના ઉપદેશથી જે આખી દુનિયા સાધુ ન થઈ તે બીજાના ઉપદેશથી બધા સાધુ થઈ જ એ જાય એ અસંભવિત ચિંતા છે. અસંભવિત ચિંતા કરનાર મૂર્ખ ગણાય. છે શાસન પામેલાને એકડો ઘૂંટવા ન પડે ?
રાગની વાતમાં તો લોક એક્કા છે. સ્ત્રીની વાતમાં એ પક્કા છે. પા૨ રઘથી દિ ર કેમ ચલાવવું સ્ત્રીઓને સમજાવવું પડે? નહિ જ ઓછા ઘીથી ચાર મહેમાન છે છે. જમાડી દેવાના હોય તે હોંશિયાર બાઈ જમાડી દે અને કેડને જાણવા પણ ન દે. છે છે તે ભલે લુખ્ખું ખાય પણ બીજાને ખબર ન પડવા દે. ઘી પીરસવાને દેખાવ એ બરાબર કરે પણ પડી ન જાય એની કાળજી પણ બરાબર રાખે. આ બધી આવડતમાં . ? કઈ કમીના છે ? એક બાઈ સૂતી હોય અને ચેર આવે તો ઘરમાં ભલે ઇ જ જણા જ
હોય પણ બાર નામ બોલે. “મણીયા હરીયા, છગનીયા, મગનીયા વગેરે નામે બોલી :
એવી બુમ પાડે કે ચાર મૂઠી વાળીને ભાગે. આ બુદ્ધિ અને તેણે આપી? કહો કે છે ક બીજાને જોઈ જોઈને શીખી ગઈ. એજ રીતે શ્રી જિનેશ્વરદેવનું શાસન પામેલાને એકડા ?
ઘુંટવા ન પડે. * ઉપદેશક દેશકાળને પિતાના બનાવે ?
આ સભા કહે છે કે બધા ભેગા થાય ત્યારે શાસનના પ્રશ્ન અંગે બધી આ વાત વિચારાય” આ પેઢી કે કંપની સળગે ત્યારે બધા ભાગીદાર ભેગા થયા પછી બુઝવવાના પ્રયત્ન
કરવો, એમ? કેઈ બેવકુફ હોય, બહેરે હોય, ઊંઘણશી કે ડરપોક હોય તે ન જાગે, ૨ કે ન બોલે, એ બને પણ દેખતે સાંભળતે, જાગૃત, હોંશિયાર તે બોલ્યા વગર રહે છે ' અરે, રાડ તે પાડે ને? કેટલાક માલિક એવા મૂખ પણ હોય છે કે જે બધાના ભેગા થા
થવાની રાહ જુએ.
Page #747
--------------------------------------------------------------------------
________________
વર્ષ-૧૧ અંક ૩૫-૩૬ તા. ૧૧-૫-૯૯ :
- ; ૮૭ ૦ સભા એ તે કહે છે કે રાડ પણ હિસ્સા પ્રમાણે ભાગે પડતી પાઠવી.” - કાકાના તેત્રીસ અક્ષરો પણ વહેંચી લેવા, એમ? વસ્તુના અજ્ઞાનનું આ ? પરિણામ છે. સાચા ઉપદેશકની સ્થિતિ જુદી છે. ઉપદેશક દેશકાળને પિતાના બનાવે છે છે ગમે તેવાને શાસેનને અનુસરતા બનાવે એ ઉપદેશકની કળા. કોશા રથકારને બુઝવે છે ?
રામાને ગમે એવું સંભળાવીને તે બચ્ચે પણ એને રાજી કરે. વેશ્યા છે પણ એ રીતે આખી સભાને રાજી કરે. નાચ જોવા આવેલાને નાચીને
ખુશી કરવા એમાં અકકલ શી ચલાવવાની? કેશા વેશ્યાને, પેલા રથકારને * કહેવું પડયું કે – “અરે મૂર્ખ ! બાણને એક બીજા સાથે જોડીને અહીં જ ૨ બેઠે આંબાની લુંબ લાવવી તે સહેલું છે, તેમજ સરસવના ઢગલા ઉપર રાખેલી સેય છે છે ઉપરના પુષ્પ ઉપર નાચવું સહેલું છે. જેમ તે મને રાજી કરવા આ કળા કેળવી તેમ જ જ મેં ઘણા ભામટાને રાજી કરવા તે કળા મેળવી પણ કળા તે તે, દુષ્કર તે તે, કે જે આ દિ શ્રી સ્યુલિભદ્રજીએ કર્યું, જે અહીં આવીને પણ વિરાગી રહી શક્યા, કાજળની કેટડી- તે છે માંથી પણ જે જરા પણ ડાઘ વગર બહાર નીકળ્યા. ત્યાં રથકાર પૂછે છે કે એ છે છે “શુલિભદ્રજી કોણ?' ત્યારે શ્રાવિકા બનેલી કેશા વેશ્યા એમની વાત કહે છે કે તરત જ { એ રથક ૨ પણ એ પરમ યોગી સ્યુલિભદ્રજીના શરણે જાય છે. ૬ દર્જનને સુધારવા સજજનથી સજજનતા ન છોડાય ?
" ભા માગે તેવી કામગીરીથી તે ભાંડવૈયા પણ લેકને ખુશ કરે છે. નાટકીયાઓ શેઠીયાઓને રાતના ઉજાગરા નથી કરાવતા? જગતને જે ન ઇછે ત્યાં પ્રીતિ કરાવવી એ પરમ શ્રેષ્ઠ કાર્ય છે; એમાં જેટલી એાછાશ એટલી કળાની ખામી. કળાની ખામી ન હોય છતાં અગ્ય ખુશ ન થાય એ બને. પાખંડીએ ભગવાનની વાણીથી રાજી ન થયા માટે એ ખામી ભગવાનની વાણીની ? નહિ જ. દુર્જનને સુધારવા પણ આ સજ્જનથી સજજનતા ન છોડાય, એણે તે સજ્જનતામાં મકકમ થવું જોઈએ. ૨ પચાસ પેલા કરતા બે નક્કર થાંભલા સારા :
પેલા થાંભલાવાળા મહેલમાં કેઈને ન બેસાડતા. સાધુ પણ શાસનના સ્તંભ ન અને શ્રાવક પણ શાસનના સ્તંભ. એક મકાનને ભલે હલકા પણ પચાસ થાંભલા હોય જ તો એ નભે પણ પિલા હોય તે ને નભે. પચાસ પિલા કરતા બે નકકર જાડા સારા. છે પચાસે પોતાને કાઢી નખાય અને એની જગ્યાએ બે મજબુત, જાડા, નકકર પાયાને જ ગોઠવીને નિભાવાય. ભગવાનને માર્ગ સાધુ, સાધવી, શ્રાવક, શ્રાવિકાથી ચાલે છે પણ છે એ કાળ આવે તે સાધુ સાધ્વી બેથી પણ માગ નિભાવાય.
Page #748
--------------------------------------------------------------------------
________________
૮૦૮ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) છે. - સભા, “એવું બને?” - પાંચમા આરાના છેડા સુધી ભગવાનનું શાસન રહેવાનું છે માટે સર્વત્ર તે છે છે એવું ન જ બને પણ કદી કે સ્થળે એવું બની જાય તે બેથી માર્ગ નિભાવાય. ઘણા જ સ્થળે એમ પણ બને કે પક્ષમાં કેઈ ન હોય પણ તેથી ભળી જવાય? નહિ જ. છેશ્રાવક તે મજબુત જોઈએ:
સભાતે સલામ ભરી લેવી.” એ ન બને. સભા પણ સામે સલામ ભરે તે ?'
તોયે એનામાં ન ખેંચાવાય; એને ખેંચવાને પ્રયત્ન કરાય, પડન રને ન ખેંચવાની ભાવનાવાળો શ્રાવક નથી પણ પ્રભુના શાસનની બહાર છે. શ્રાવક તે મજબુત જોઈએ. અશુભેઢયે અમે ખરાબ બોલીએ તે અમને ચેતવવાની તમારી ફરજ છે. ચેતવતાં છતાં ન માનીએ તો ફેંકી દેવાની તમને સત્તા છે.
સભા “એને આ૫ અવિવેક નહિ કહ’ છે ' કહું તે હું મહાપાપી. આ શાસનમાં એવી લાંચ ન ચાલે. સાપુને બેલતા આ પહેલાં શ્રી સંઘનો ભય હોય જ. છે ઘર ઘરની અપેક્ષા ભગવાનના ભાગમાં ન ચાલે, જ ઘર ઘરની અપેક્ષા ભગવાનના માર્ગમાં ન ચાલે, તો તો સૌ પોતાને ફાવતું કે ૨ બોલે, પછી થાય શું? પેઢીના અગિયાર ભાગીયા હોય પણ સેઢામાં બે મત હોય ? ૨ જ નહિ જ લેણદેણમાં કે ચેપડામાં બે મત કદી નહીં. કંપનીના સો ભાર્ગયા હોય તે જ
એકજ ચેપડા રાખે કે સૌના અલગ રાખે? નોકર પણ સૌ દરેકના જુઠા રાખે એમ? જ છે એમ? ભાવ પણ માલને એક કે સે ? જો એમ કરે તે ભીખ માંગે. લીમીટેડ કંપની- ૬ ૨ ના એકજ ભાવ અને તે એકજ એજન્ટ કહે તે ભાવ. તે પછી આ શારાનમાં મગન,
છગન બધાનું જુદું ? પાટ એક આચાર એઠ, એ એક પછી અપેક્ષા જુદી શાની? જ કોઈ દીક્ષાને વારંવાર કહે, માન ને કે હું જરા જોરથી કહું, તમારે હિસાબે એ જ કુટેવ લાગતી હોય તે તેમાં પણ બીજે ધીમે ધીમે પણ કહે શું ? દીક્ષાની જ છે.
વાત ને ? પણ સંસારને સારો કહે ? જ શાસન કેનાથી ચાલે? જ શાલિભદ્રની વાતમાંથી તેમની દીક્ષાતી વાત હું કહું પણ તેમને ત્યાં નવાણું , કે પેટીએ રાજ ઊતરતી હતી, તમારે ત્યાં કેમ નથી ઊતરતી, એમ કહું? આજે તે છે
Page #749
--------------------------------------------------------------------------
________________
છ
વર્ષ ૧૧ અંક ૩૫-૩૬ તા. ૧૧-૫-૧૯ :
એવું કહેવાય છે. કહે છે કે “કુમારપાળ મહારાજાના સમયમાં પાટણમાં અઢારસો ર કેટયાધિપતિ હતા; એ બધા શ્રી હેમચંદ્રસૂરિજીના સામૈયા માં આવ્યા હતા. આજે તમારામાં કઈ છે?” હું એમ ન કહું, મારે કેટયાધિપતિ ન જોઈએ. મારે તે
આનંદ – કામદેવ જોઈએ બારવ્રતધારી જોઈએ. અહીં કંગાળ નભે પણ વ્રતહીના કે રે સમ્યક વહીના ન નભે. કેવળ કેટયાધિપતિથી શાસન ન ચાલે, કંગાળ પણ છે િવતધારીથી ચાલે. કેટયાધિપતિની કાળજી સાધુ ન રાખે:
ભગવાને પણ અભયકુમારને કહી દીધું કે અંતિમ રાજષિ ઉદાયન છે; પછી ૨. ૨ રાજા તે ઘણાએ થયા પણ કામના શા ? કેટયાધિપતિ પણ સમ્યફવમાં મીંડાવાળા છે છે તે નકામા. કેટયાધિપતિની કાળજી સાધુ રાખે? એને ખોટું ન લાગે એ સાધુ જુએ ? આ જ ઘણું કહે છે કે “આવું ન બેલો, સામે ધારાશાસ્ત્રી છે. કાયદે ચલાવશે.” હું કહું ? 9 છું કે ભલે ચલાવે. ભીખ માગવા તે નીકળ્યા છીએ, પછી ભય શે ૨
રાખવાને ? સત્ય બોલવામાં એ ભય હોય ? એ કે કપડાં પડાવી લેશે તો નવાં છે જ મળશે. બેટી શાંતિ ન નભે. તમને સમજાવવું બહુ મુશ્કેલ છે :
સભા“આવી વાતો સાંભળીને એ એમની જોડે મોટરમાં ૨ નહિ બેસાડે.'
આ ચિંતા તે મેટરમાં બેસનારને કે નહિ બેસનારને? મેટરમાં બેસનારા- ૨ એને એમની ગુલામી કરવી પડે. મેટરના સાધને તે કેઇને ભીખ માગતા કર્યા, એ મોટા મોટાને પણ મૂંઝવ્યા. એ શેઠીયાએથી લક્ષ્મીને ચેપ કેઈને લાગ્યો. ઝુંપડી છે બાંધીને રહેનાર અર્થ કામથી લપટાયા વગર રહેતા નથી. તમે એવા છે કે જૂની 8. વાતે તમને યા જ ન આવે. ગઈ કાલનું ખાયેલું પણ આજે તમને યા ન હોય. ઇ
આ શાસ્ત્રમાં કહેલી વાત તે તમને યા જ ન હોય. તમને સમજાવવું બહુ મુશ્કેલ છે? છે. આ તેિ આગળ વધાય શી રીતે ?
વાંચે, સાંભળે એ યા જ ન રાખો તે વિચારવાની તે વાત જ શી ? ફરી . ૨ ફરીને જે વાત લઉં તેમાં આગળ પાછળથી બધું સમજાવવું પડે, એટલે કલાક તે છે છે એમ જ જાય. પાછળથી આવે તે પણ ઊંધું ન વાટે માટે ફરી ફરીને કહું છું. આ છે. અહીં તે કેઈ આઠે આવે, કઈ સવા આઠે આવે, કેઈ ન આવે એ બધાને
Page #750
--------------------------------------------------------------------------
________________
૮૧૦ :
: શ્રી જૈન શાસન [ અઠવાડિક] ' જેઈને ફરી ફરીને કહેવું પડે, એ આગળ વધાય શી રીતે ? ગાંડા કે વિરોધી ઊંધું લઈ જાય છે જ એની પરવા નહિ, પણ અહીં આવનાર અરધું સાંભળી ઊંધું કે તે મારી પાડે. છે આ શાસનની ખૂબી ન્યારી છે :
માત્ર સૂત્ર સીધેસીધું વાંચી જવાને જમાને હવે નથી રહ્યો. જે. એમ વંચાય છે છે તે તે બધા ઉંધે. સામાન્ય સાધુ હોય તે બધા ઊઠી ઊઠીને ચાલવા માંડે. રસ : જ પડે ત્યાં જ બેસવાની ભાવના છે. જે બાલ્યકાળમાં દીક્ષા ન અપાય તે ડેકરા છે. ૨ ઉકાળશે શું ?
બાળકને દીક્ષા અપાય છે તે તમારા ભલા માટે એમને પણ જુદી રીતે વ્યાખ્યાન છે થી આપવાનું કહીએ છીએ એમને સમજાવીએ છીએ કે “આવનારા કાનપટ્ટી પકડવા જેવા છે. જ છે, એમાં વાઘ જેવા પણ હોય. એમના ખમાસમણાંમાં મૂંઝાવાનું નહિ.” દાત પણ છે
ખરી કે દુશ્મન ત્રણને બદલે પાંચ ખમાસમણ દે, ઇરછકાર બેલતાં મેં વિલું કરે અને ૨ છે. મિચ્છામિ દુકાં બોલતાં તો આંખમાં પાણી લાવે. એ બધું જ કરે. અહીં આવીને જ
જાણે ખૂબ લાગણું થઈ હોય એમ પૂછે કે-“મહારાજ ! શરીર તે ઘણું સૂકાઈ ગયું હોય છે એમ લાગે છે.” ત્યારે હું પણ કહ્યું કે-“એ તે તું ઘણુ વખતે આ માટે એમ લાગે ? છે. ઉપરથી ખુબ ખુબ લાગણી બતાવે પણ મનમાં છે. ફટ ફટ સ્વાહા” ક્યારે થાય છે એવું ઇરછતા હોય એવા પણ નંગોને અમે જાણીએ. આ બધી વાતે બનેલી છે અને આ બની રહી છે અને બહુ ધ્યાનમાં રાખવા જેવી છે. એવાને ઘેર જાએ તે પણ ભકિતનો છે ૬ દેખાવ ખુબ કરે અને પાછા દાવ શોધી રહ્યો હોય, પણ આ શાસનની ખૂબી ન્યારી છે. આ અહીં જરાયે પિલ નથી:
અહીં તે શાસ્ત્રની વિધિ કે ભિક્ષા લેવા જનાર બધું યાદ રાખે. કેમ કોને છે ત્યાં ગયે, ક્યાં ક્યાંથી શું શું મળ્યું એ બધું યા રાખે અને આવીને ગુરુને બધું કહે. જો ?? પછી ગુરૂને ભિક્ષા સેપે અને ત્યારબાદ ગુરૂ યોગ્ય લાગે તેમ વતે જોઈએ તે આપે છે. હું અને જોઈએ તે ફેંકી દે. અહીં જરાયે પિત નથી. દુનિયાભરના કાયઢાને ચાપી ખાય છે છે એવા અહીં કાયા છે. અહીં કશું અધૂરૂ નથી.
સભા કી દે?”
હા, ભૂમિમાં ભંડારે. સંયમને ઘાત થાય એવી એક ચીજ અહી રાખી નથી. * જ બધી વાત તેમને ન કહેવાય. અહી આવે તે બધું જણાય. સગો બાપ પણ બધી ૬ જ વાત દીકરાને નથી કહેતો. કેટલીક વાતે હૈયામાં સાથે લઈને જાય પણ સગા દીકરાને ૨
Page #751
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૧૧ અ′ ૩૫-૩૬ તા. ૧૧-૫-૯૯ :
: ૮૧૧
ન કહે. આચાય પણ જાણે બધું પણ બધુ' કહી ન દે, કેટલુંક છૂપાવે પણ ખરા બીજાના ભલા માટે, માની રક્ષા માટે અપવાદ સેવે ખરા પણુ કહે નહિ. અઠ્ઠાણુની વિચારણામાં વૈરાગ્યની છૂપી જ છે ઃ
આપણે જોઈ ગયા કે પેલા અઠ્ઠાણુ એ એમ વિચાર્યું કે ભરતની આજ્ઞા માનવામાં અધિક ૯.ાભ શા ? કાળ, વૃદ્ધાવસ્થા, રોગ અને દિનપ્રતિદિન વધતી જતી તૃષ્ણાને એ રાશે ? એ કયા દેવ છે કે એને સેવીએ ? જેના એ દીકરા છે તેના જ અમે પણ દીકરા છાએ, તેા એને શા માટે સેવીએ ? આ વિચારામાં છૂપી વૈરાગ્યની જડ છે. આવાને નિમિત્ત મળે કે ઝટ વૈરાગ્ય થાય.
આ ચારથી કાણુ ન ડરે ?
મા, બાપ, કુટુંબ બધાના દેખતાં ઢાળ આવે. તે દિવસે, રાત્રે ગમે ત્યારે આવે. વૃદ્ધાવસ્થા અને રાગને શકાય ? હીરા માણેક ધરવાથી એ અટકી જાય ? તૃષ્ણા તા ચાવીસ ક્લાક ચાલુ છે. આ ચારથી કાણુ ન ડરે ? તૃષ્ણા ઉપર અંકુશ મૂકીને, એને તજીને ? બહાર નીકળ્યા હાય, જેણે જી'દગી આખી સુસ યમમાં ગાળી હાય તે ન ડરે, જો બધા જ એનાથી ન ડરે અને મહાદુર થાય તે દુનિયા જીવે ? પરિણામે પાંચમા આરાની હયાતિમાં જ છઠ્ઠો આરો આવે. એવા માટે તે ચેાથેા આરા પણુ છઠ્ઠો છે. ઇચ્છા મુજબ વનારા માટે ચાથેા આરા પણ જયારે છઠ્ઠો છે તે આ પાંચમા આરા માટે તે પૂછવું જ શું? એ તેા છઠ્ઠો હાય .
* આ દૃષ્ટાંત ઉપરથી શા વિચારા લેવા તથા આપણુ કત્તવ્ય શું, તે સમજીને ભગવાનની આજ્ઞા મસ્તકે ચઢાવીએ એમાં મારુ અને તમારૂ એમનું કલ્યાણ છે, નડિ તે બેયનું અકલ્યાણ છે.
વિશેષ હવે પછી...
બહુ જ શાંતચિત્તે આ બધુ' વાંચી-વિચારી સન્માના જ સાચા પ્રેમી-ખપી મની સો સાચા આરાધક મની વહેલામાં વહેલાં આત્માણને પામે તે જ હાર્દિ મંગલ કામનાં.
卐
Page #752
--------------------------------------------------------------------------
________________
છે આ સમર્પણભાવ કેળવી, સાચા આરાધક બનીએ. દિ બોધકથા:
–પૂ. સા. શ્રી અનંતગુણાશ્રીજી મ. ર - - - - - - - - - - છે એક રાજાની પાસે રાજસભામાં એક ગરીબ ખેડુત એક રન લઇને આવ્યું છે
રાજાને નમસ્કારાદિ કરી કહે છે કે, “હે રાજન! આજે માર્ગમાંથી જતાં મને આ જ રનની પ્રાપ્તિ થઈ છે. આ રત્ન તે રાજભંડારમાં શોભે, મારા જેવા ગરીબ ખેડુતને જ છે ત્યાં ન શોભે. માટે આપ આને સ્વીકાર કરીને મને આમંત્રિત કરો.” રાજાએ તેના .
હાથમાંથી તે રન લીધું અને બરાબર જોતાં સમજી ગયા કે આ તે ચકમક ગોળ- છે
મટેળ લીસે પત્થર છે. તેથી મોઢા ઉપર જરા હાસ્ય આવી ગયું પણ તે ભલે ભોળો ૬ ખેડુત કાંઈ સમજી શકયો નથી. તુરત જ રાજાએ તે ખેડુતની નિર્દોષતા, પ્રામાણિક્તા ૬િ
અને ભેળપણને વિચાર કરી, રાજભંડારીને લાવી આજ્ઞા કરી કે આ ગરીબ ખેડુતને છે એક હજાર સોનામહરે ઇનામમાં આપો.” આખી સભા દિંગ થઈ ગઈ કે, રાજા આ શું કરે છે ? બધા જ તેને જોતાં સમજી ગયેલા કે આ તે માત્ર ચકમકને પત્થર છે કે પણ રત્ન નથી છતાં ય રાજા અને આવું ઈનામ આપે છે. મંત્રીશ્વર જ્યાં રાજાને ૨ કાંઈક સૂચના કરવા ગયા તે રાજાએ ભરસભામાં કહ્યું કે તમે કાંઈ ન સમજે વચમાં છે જ બોલે નહિ. આ જોઈને બીજા તે કોણ હિંમત કરે ! તે ખેડુત તે ઈનામ પ્રાપ્તિથી છે જ ખુશ થઈ, રાજાને નમસ્કાર કરી પિતાના સ્થાને ગયો, તે પછી તેના પતિથી ન રહેવાયું તે રાજાને કહે કે, આ ખેડુતે આપને ઠગી લીધા છે. છે છે. રન નથી આ પથરે છે. તેની આટલી બધી કિમત ન અપાય. બહુ બહુ તે છે. જ ૮-૧૦ સોના મહોર આપી હતી તે ય સારું થાત.
ત્યારે રાજાએ બહુ જ પ્રસન્નભાવે શાંતચિ રહસ્યઘાટન કરતાં કહ્યું કે- તે “મને ખબર છે કે, આ રત્ન નથી પણ માત્ર ચકમકનો પત્થર જ છે. આની તે કાંઈ જ છે કિંમત નથી. પરંતુ મેં જે ઈનામ તે ભલા ભેળા ખેડુતને આપ્યું છે તે તેને શ્રદ્ધા છે
ઇમાનઠારી અને વિશ્વાસથી આપેલ છે, આ ખેડુતને પિતાના રાજા ઉપર પૂરી શ્રદ્ધા જ છે અને વિશ્વાસ છે કે, આવું રતન તે રાજભંડારમાં શોભે. જે આ તે પત્થર છે પણ છે હું ખરેખર કરડેની કિંમતનું સાચુ રત્ન હેત તે પણ મને જ આપ્યું હોત. તેને રાજા ૨ જ પ્રત્યે જે પૂર્ણ સમર્પણભાવ જોયો તેના ઈનામમાં મેં તેને હજાર સોનામહોર આપી છે સ છે. ત્યારે રાજાની વિચક્ષણતા બધાને વિસ્મયકારી અને હર્ષ પ્રઢ બની.
આ કથાને બેધ એ લે છે કે આપણે પણ આપણા પરોપકારી પરમતારક ૯ સુદેવ-સુગુરૂ અને સુધર્મ ઉપર આવે જ સમર્પણભાવ કેળવીશું તે જ સાચા છે
Page #753
--------------------------------------------------------------------------
________________
છે. વર્ષ ૧૧ : અંક ૩૫-૩૬ તા. ૧૧–૫–૯ :
: ૮૧૩ ૨. છે આરાધક બનીશું. સાચી આરાધના કરી, વહેલામાં વહેલું આત્મકલ્યાણ સાધીશું.
આના પરથી બીજે આપણે સ્વાર્થને (વાસ્તવમાં જે પરમાર્થરુપ છે) પણ ૨ વિચાર કર્યો છે કે આપણા સૌના ભધિત્રાતા, અને તે પકારી સુગીત પુણ્યનામધેય.
તપાગચ્છી વિછિન્ન સામાચારી સરંક્ષક પૂજ્યપાત્ર . આ. શ્રી વિજય રામચન્દ્ર ર સૂરીશ્વરજી મહારાજાએ તિથિવિષયક લવાઢી ચર્ચામાં પણ “વિજય પ્રાપ્ત કરેલ છે છે અને પર્વતિથિની પણ ક્ષય-વૃદ્ધિ શાસ્ત્રીય છે તે પૂરવાર કરેલું છે. તે તેમના આપણે આ સાચા ઉપાસય હોઈએ તે ચાલુ વર્ષે શ્રી સંવત્સરી મહાપર્વની આરાધના ભાદરવા૬ સુક-૪ ને સોમવારના કરી સાચો સમર્પણભાવ કેળવી આપણી આરાધના શુદ્ધ કરીએછે કરાવીએ તે જ અભ્યર્થના. .
આચાર્યાદિકની પૂજાની વિધિ - જે કે ભગવાન તીર્થકર મહારાજની હયાતિકાળમાં અથવા તે પછી પણ યથાવત શાસનની પ્રવૃત્તિ ચાલે ત્યાં સુધી આચાર્ય મહારાજ જ આતશાસનનું આધિપત્યપણું છે ધરાવે છે. ગુરુતત્વ તરીકે ગણાતા પરમેષ્ઠીએામાં મુખ્ય પર અચાર્ય ભગવં તેનું જ છે. ૨ પણ આચાર્ય ભગવંતોની પૂજા માટે આચારાંગનિયુક્તિ અને વૃત્તિ વિગેરેમાં માત્ર છે સુગંધ, ચૂર્ણાદિકથી જ આચાર્ય ભગવંતેનું પૂજન જણાવે છે, કેઈપણ પ્રાચીન અને પ્રામાણિક ગ્રંથમાં આચાર્ય ભગવંતનું સ્વતંત્રપણે સ્નાદિક, મુકુટાદિક કે પ્રાતિહાર્યોએ પૂજન કરવાનું વિધાન કે પ્રવૃત્તિ જણાવનારા કેઈપણ અક્ષરે હોય એમ જાહેર થયું નથી.
- સાધુસાધ્વી રૂપ સંઘની પૂજા વિધિ :- તેટલા માટે શ્રાદ્વાધિકાર આચાર્ય રત્ન 8 શેખર સૂરિજી શ્રીસંઘની પૂજાના વિધાનને ઠર્શાવતા સાધુ અને સાધ્વીરૂપી બે ક્ષેત્રને જ
માટે નિર્દોષ આહાર એટલે અશન, પાન, ખાઢિમાં સ્વામિ, વસ્ત્ર, પાત્ર, કંબલ, પાઠ- 8. પોંછન, રજોહરણ વિગેરે વહોરાવવા દ્વારા ઔષધ, ભેષજ વિગેરેથી વેયાવચ્ચ કરવા છે જ દ્વારાએ તથા પુસ્તકાદિ દેવાદ્વારાએ પૂજા જણાવે છે પણ ચતુર્વિધ સંઘની પૂજાના ? છે અધિકારમાં સાધુ-સાધ્વી જેવા પુણ્ય ક્ષેત્રોની અપેક્ષાએ પણ ઉપર જણાવેલા આહારદિક હું આ સિવાયની પૂજાજણાવી નથી. તે પછી સંઘની પૂરને નામે કે બહાને બીજી, જે કઈ છે. છે. શાસ્ત્રમાં નહિ કહેલી પ્રવૃત્તિ થાય તે આરાધક પુરૂષને તે યોગ્ય ગણાય નહિ,
( સિદ્ધચક ૧૮-૫-૩૫ )
Page #754
--------------------------------------------------------------------------
________________
BREITsja
=
=1
૧
-
૧ ૨વિશિ. ફી
પ્યારા ભૂલકાઓ,
એક ભૂલકાએ પ્રશ્ન પૂછાવ્યું છે.' શ્રી જૈન દર્શન એટલે શું?
શ્રી જૈન દર્શન એટલે આત્માને જડ કર્મોની સાથે જે અનાદિકાળથી ઇ સંબંધ છે તે સંબંધને સર્વ પ્રકારે અને સર્વ કાળને માટે છોડી દેવાના માર્ગને કર્શાવનારૂં દર્શન.
જડ કર્મો એટલે આ સંસાર, આ સંસારચક્રથી છોડાવનારૂં કશન તે શ્રી જેન જ દશન. જડ કર્મોની જાળને મજબુત બનાવે તે સાચો ધર્મ નહિ, સાચે ધર્મ તે જ છે છે કે જે જડ કર્મોના સંબંધને નામશેષ કરાવે. આવું કામ શ્રી જૈન દર્શન કરે છે.
શ્રી જૈન દર્શનને સમજાવનારા સુગુરુએ સંસાર છોડવાને, સંસારના વિ ( સંબંધોનો તેડવાને જ ઉપદેશ આપે. કર્મોની જડને વધારનારો અને સંબંધને જ મજબુત બનાવવાને જે ઉપદેશ આપે છે તેએ ગુરુને બદલે વેષધારી સાધુઓ છે. '
આ વાત અનંત જ્ઞાનીએાએ કહી છે.
ગુરુનું કામ સંસારથી ઉખેડવાનું અને વેષધારી સાધુઓનું કામ સંસારમાં ? જડવાનું આવા ઉપદેશકે ભગવાનના શાસનને પામીને પિતાનું પેટ ભરનારા ' હોય છે ૬ છે. અને શ્રી જૈન શાસન રૂપી નાવમાં બેસીને તરવાના બદલે ડુબવાને અને શરણે જ આવેલાને પણ ડુબાવનારા થાય છે. ઇ શ્રી જૈન દર્શનના સાધુએ જે ઉપદેશ આપે તે સંસારના સંબંધને તેડવાને ૨
જ ઉપદેશ કારણ કે પાપ કરવું નહિ કરાવવું નહિ અને કરતાની અનુમોદના કરવી છે નહિ અર્થાત્ સારા માનવા નહિ તેવું તેઓ સમજેલા છે અને આવા ઉપદેશ જ ર વિના કોઈનું વાસ્તવિક કલ્યાણ થયું નથી, થતું નહિ અને ભવિષ્યમાં થનાર પણ નથી.
શું અનંત ઉપકારી શ્રી જિનેશ્વરદેવને ઈર્ષ્યા હતી ? તેઓને આપણે સૌ જ ક સાહ્યબી ભોગવીએ એ ગમતી નતી ?
Page #755
--------------------------------------------------------------------------
________________
: ૮૧૫
:
ક
૨ વર્ષ-૧૧ અંક-૩૫ | ૩૬ : તા. ૧૧-૪-૯
ને એ તારકે તે પરમ વીતરાગ હતા. અનંત જ્ઞાનના ધણી હતા. તેઓ જાણતા હતા કે સંસારની સાહાબીમાં મુંઝાયેલ આત્મા, તેના પરિણામે આવનારા ૨ છે અનંતા દુઃખથી પીડાશે. સુખનું તે નામ છે. પણ પરિણામે તે દુઃખને પાર છે. ) છે. આવું જાણનારા વીતરાગ દેવે એ આપણને સંસાર તેડવાને માર્ગ બતાવ્યું છે. જે છે એ માર્ગે આપણે સૌ ચાલીએ અને આપણું સૌનું કલ્યાણ કરીએ એજ શ્રી જૈન : છે દર્શન સમજવાની સફળતા.
રવિશિશુ c/૦. જૈન શાસન છે. – આજનું સુવાકય – # ભૂવાની વાત કોણ જાણે, જમ્યા હોય જે ભાવતે ભાણે. -અમી
-- રત્નકણિકા -- અનર્થકારી શું? અસ્તવ્યસ્ત મન. સુખ શાંતિકારી શું ? હિત ચિતવનરૂપ મૌત્રી સર્વ દુઃખ નાશક શું ? આત્મ નિગ્રહ . અંધ કેણ ? અકાર્ય માં રકત બધિર કેણ ? હિત વચન ન સાંભળે તે તત્ત્વા યોગ્ય શું ? ને કરવાના કાર્ય. મેક્ષને ઉપાય શું? સમ્યગ જ્ઞાન અને સદવર્તન પંડિત કેણ? વિવેકવાન વિષ કયું? ગુરૂનું અપમાન વાહલી શું ? કરૂણા, ટાક્ષિણ્યતા અને મંત્રી પૂજ્ય કેણ ? સદાચરણ
કમનશીબ કેણ ? ચારિત્ર-આચાર ભ્રષ્ટ જગતને કેણ જીતી શકે? સત્ય અને ક્ષમાવત પુરૂષ શેનાથી વિરક્ત રહેવું? , સંસાર અટવીથી વશ કેણ કરી શકે? સત્ય અને પ્રિયભાષી
-સેના રમ્યા મિથ્યાભાવ કે આગ્રહરહિત, નિર્દોષ દષ્ટિ કે સમજ, સર્વ રક્તપિત તવરૂપ જગતના રહસ્યની અકર્તા, અભક્તારૂપ શ્રધ્ધા અને સતદેવ-ગુરૂ-ધર્મ રૂપ અવલંબનમાં જ ભકિત તે સમ્યગૂઢર્શનનું હાર્દ છે. આઠ મઠ અને સાત ભયરહિત સદ્દવિવેકયુક્ત છે શીલવાન જીવનની ચર્ચા સહિત સમક્તિ હોય છે.
Page #756
--------------------------------------------------------------------------
________________
૮૧૬ :
: શ્રી જૈન શાસન અઠવાડિક છે છે. વિશ્વમ, મોહ કે સંશયરહિત જ્ઞાન, સ્વમાં પર બુદ્ધિરહિત, પરમાં પિતાપણાના જ મમવરહિત અને સર્વજ્ઞકથિત ઉપદેશમાં શંકારહિત શુધ્ધ અધ્યવસાયરૂપ સાચા બોધ છે 2 સહિતનું અનુભવરૂપ સમ્યગજ્ઞાન છે દર્શન અને જ્ઞાન સહચારી ગુણ છે જેડિયાં છે
ત
છે.
- રાગ-દ્વેષરહિત ચિત્તની વીતરાગઢશારૂપ પરિણામ, ક્રોધાદિ કષાયરહિત સમતારૂપ ૬
આચરણ અહિંસાદિ પાંચ વ્રતનું કડક પાલન એ સમ્યફ ચારિત્રને મર્મ છે પૂર્ણ છે છે ચારિત્રઢશા તે પૂર્ણજ્ઞાનને પ્રગટ કરે છે.
- જમન-મન (બેંગલોર, જ – હાસ્ય હજ – ', સિંહ પોતાની અદાથી બેઠા હતા રમતું રમતું એક સસલું આવ્યું સસાભાઈ – આ જંગલને રાજા કેરું? સસલાએ કહ્યું – આપ જ હોવ ને ! દેડતું હરણ આવ્યું – એય ! આ જંગલનો રાજા કેરું? હાફતું હરણ બહ્યું – તેમ જ છે ને! તેફાની હાથી આવ્યો - અલ્યા! આ જંગલનો રાજા કેણુ? .
ગુસ્સે ચઢેલા હાથીએ સિંહને સુંઢથી પકડ ગોળ ગોળ ફેરવી ઉચે આકાશમાં ફેંકી દીધે.
સિંહ બે – ના કહેવું હોય તે ના કહો પણ મારે છો શું કરવા ? ?
એક વખત એક કીડી અને એક હાથી થપે રમતાં હતાં. રમતાં રમતાં , હાથીને દાવ આવ્યો. હાથી કીડીને શેધવા લાગ્યો.
મહા મહેનતે કીડીને શેતે હાથી બ, કીડી બહેનને થપે. ત્યારે કીડી કહે – તને કેવી રીતે ખબર પડી ? હાથી કહે – તમારા સેન્ડલ બહાર પડ્યા હતાં.
આચાર્ય – શીરવ, કાલે સ્કૂલમાં કેમ ન આવ્યું. શીરવ – સર, વરસાદના કારણે આચાર્ય - અચ્છા, આજે કેમ આવ્યો ? શીરવ - તેની રાહ જોવામાં.
-વિક્રમ-દપિલ
Page #757
--------------------------------------------------------------------------
________________
9046 HH2112
AGE :
II :
ક
ર
-
-
-
-
- -
કરવલા-(પુના) અત્રે પૂ. આ. શ્રી વિ. જ્યકુંજર સૂ. મ, પૂ. આ. શ્રી વિ. છે મુક્તિ પ્રભ સૂ. મ., પૂ. ગણિવર ધર્મદાસ વિ., પૂ. મુ. શ્રી રત્નસેન વિ. મ.ની નિશ્રામાં આ અધ્યા મ યોગી પૂ. પં. શ્રી ભદ્રંકર વિ. મ.ની ૧લ્મી વાર્ષિક પુણ્યતિથિ નિમિતે હૈ. ક ૧૨-૩-૧૪ ત્રણ દિવસ ઉત્સવ યોજાયે. વૈ. સુઢ ૧૩ના સિદ્ધચક્ર મહાપૂજન વૈ. સુદ્ર દ ૨ ૧૪ના ગુણાનુવાઢ વિ. કાર્યક્રમ હતો.
અહિછત્રા-(રામનગર: બરેલી–ઉ. પ્ર.) અત્રે શ્રી પાર્શ્વનાથ ભગવાનના લુપ્ત છે આ ક્ષેત્રમાં મંઢિર નિર્માણ થઈ રહ્યું છે તે અંગે પૂ. પં. શ્રી પદ્ધવિ. મ.ની નિશ્રામાં આયોઆ જન થયું છે. શિલા સ્થાપન પ્રસંગે તેઓશ્રી ઉપરાંત વિદ્વાન પૂ. મુ. શ્રી જંબુ વિ. મ. ૨ આદિ તથા પૂ. સા. શ્રી જિનેન્દ્રપ્રભાશ્રીજી મ. આઢિ પધારેલ. વૈ. સુઢ ૧૦ ના ખનન છે છે મુહુત વૈ. સુક૭ ના શિલાન્યાસ થયું હતું. શિલાન્યાસને લાભ લેનાર (૧) શ્રીમતી કે
ચંદ્રાવતી બાલુભાઈ ખીમચંદ ટ્રસ્ટ-મુંબઈ. (૨) શાહ મેહનલાલ ભીમચંદ સાદડી. ઇ. (૩) શ્રીમતી શાંતાબેન કુલચંદ સાદડી (૪) નેમિચંદ અભયકુમાર મદ્રાસ (૫) ગુપ્ત છે છે (૬) પુર્ણાનંઠ સૂ. હોંકાર સૂત્ર મંડળ હકારધામ (૭) મી વિજયરાજ પુના (૮) છે સુલેખનાબેન જૈન બડૌઢા (૯) કુસુમબેન જોન મેરઠ.
ચીચેવડ–(પુના) અત્રે પૂ. પં. શ્રી ભદ્રંકર વિ ગણિપઢના શિષ્ય પૂ. મુ. શ્રી ? છે રત્નમન વિ.મ.ના ગણિપદ પ્રદાન હૈ. વદ-૬ના પૂ. આ. શ્રી વિ. જયકુંજર સૂ. ૨
આદિની નિશ્રામાં યોજાયે તે પ્રસંગે ૫૧ છોડના ઉજમણુ સાથે અઠ્ઠાઈ મહોત્સવ છે ઠાઠથે યોજાય હતે.
ભાભર-અત્રે મુમુક્ષુ અભયકુમાર તથા રક્ષાકુમારીની દીક્ષા નિમિતે પૂ. આ. શ્રી કિ ૬ વિ. સેમસુંદર સૂ. મ., પૂ. આ. શ્રી વિ. જિનચંદ્ર સ્ મ., પૂ. આ. શ્રી વિ. પૂર્ણ ચંદ્ર છે જ સૂ. મ.ની નિશ્રામાં શેઠ જમનાડાસ જીવતલાલ પરિવાર તરફથી છે. સુદ ૫ વર આ સુઢ ૬, રથયાત્રા-વૈ. સુદ ૭ દીક્ષા વિ. ભવ્ય ઉત્સવ જાયો.
યેવલા-અત્રે પૂ. આ. શ્રી વિ. મહોત્રય સૂ. મ. આદિની નિશ્રામાં કુ. ભાવના ૬ વિને ઢકુમાર પટણીની દીક્ષા તથા વરસીતપના પારણા પ્રસંગે ચૈત્ર વઢ ૧૩ થી ડી. સુદ ૯ ૮ ૭ સુધી ભવ્ય મહોત્સવ ઉજવાયે.
Page #758
--------------------------------------------------------------------------
________________
૨
૮૧૮ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
દાંતા–અત્રે પૂ. આ. શ્રી વિ. કમલરત્ન સૂ મ. આદિની નિશ્રામાં વિમલાબેન ર નથમલજીના વરસીતપ નિમિતે ૧૦૮ પાર્શ્વનાથ પૂજન સહિત પંચાહિક મહોત્સવ . જ રી. વઢ ૮ થી ઉજવા. પૂ. આ. મ.ની ૯૦મી ઓળી નિમિતે પ્રવચન ગુરુપૂજન અને ક ૧૨ રૂ.નું સંઘપૂજન થયું હતું.
દેલવાડામાં–તેઓશ્રી તથા પૂ. સા. શ્રી હર્ષિતપ્રભાશ્રીજી મ.ની નિશ્રામાં મુંડારા દિ વાળા તારાચંદજી તથા તેમના ધર્મપત્ની લીકીબેનના વરસીતપ નિમિતે શાંતિસ્નાત્ર ૨ આદિ પચાહિકા મહોત્સવ ઠાઠથી ઉજવાયો. પ્રવચન ગુરૂપૂજન, કામળીએ વહેરાવવી સંઘપૂજન વિ. થયા. ૪૦ રૂ.થી સંધપૂજન થયું હતું. '
ભાભર-અત્રે પૂ. આ. શ્રી વિ. સોમસુંદર સૂ. મ. તથા પૂ. અ. શ્રી વિ. કે જિનચંદ્ર સૂ. મ. આદિની નિશ્રામાં પૂ. ગણિ શ્રી સંયમરતિ વિ. મ. તથા પૂ. ગણિ છે ૮ શ્રી યોગતિલક વિ. મ.ને વૈશાખ સુદ ૭ ના પંન્યાસ પત્ર અર્પણ થયું તે પ્રસંગે ચિત્ર છે વઢ ૧૩ થી વૈશાખ સુઢ ૧૩ સુધી અષ્ટોત્તરી સ્નાત્ર આદિ નવાહિક ભવ્ય મહોત્સવ યોજાયો હતો.
સોલાપુર–અત્રે પૂ. સા. શ્રી વિનેશ્રીજી મ. આદિની નિશ્રામાં પૂ. સા. શ્રી જ ૬ ૯૫લતાશ્રીજી મ.ના વરસીતપની પુર્ણાહુતિ પ્રસંગે અઠાઈ મહોત્સવ યોજાયે હતે. ૨ ચાંદરાઈ–પૂ. આ.દેવ શ્રીમદ વિ. નરત્ન સૂ. મ. આદિની નિશ્રામાં ઉમેઢાબા જ છે (રાજસ્થાન)માં ઐતિહાસિક એલીમાં નિશ્રા આપી ગામેગામ શાસન પ્રભાવના કરતાં
ચાંકરાઈ પધારેલ, ત્યાં બાલ દીક્ષાથી હીનાકુમારી પ્રકાશચંદ્રજીની દીક્ષાને ભવ વરઘેડે છે ૬ (૨થયાત્રા) વૈશાખ સુદ ૫ કિ. ૨૦-૪-૯૯ મંગલવાર ને સવારે નિકલેલ તેમાં પ. પૂ. ૬
પંન્યાસ પ્રવર શ્રી રસિમરતનવિ. ગણિવર્ય પણ પધારેલ. રથયાત્રા પછી બહુમાન સમારોહ ૨ છે યોજાયેલ તેમાં આચાર્યદેવશ્રીનું મંગલાચરણ પછી પ્રવચન થયેલ. બોલી બોલાવેલ,
બહુમાન પત્ર તથા વિદ્યાય તિલક આદિ પછી દીક્ષાર્થીએ પોતાના ઉદગાર કહેલ. તે જ જોઈ લોકેની આંખો ભીની થઈ ગયેલ. છે. સુરત-શ્રી કારસૂરિ આરાધના ભવન ખાતે પૂ. આ. શ્રી વિ. જશેષ સૂ. ૬
મ.ની આજ્ઞાથી પૂ. આ. શ્રી વિ. કલા પુર્ણ સૂ. મ. હસ્તે પૂ. ૫. શ્રી અભયશેખર વિ. ) છ મ.ના શિષ્ય પૂ. મુનિરાજ શ્રી અજિતશેખર વિ. મ. ને રૌત્ર વઢ ૧૧ના ગપિંન્યાસ - ૫૪ પ્રદાન કરવામાં આવ્યા. તેઓ અોના વતની છે. ૨૧ વર્ષ પહેલા બંને ભાઈઓ 2 માતુશ્રી બેન ચાર ફઇબા બે કાકા દાદીમા એમ ૧૧ જણે દીક્ષા લીધી છે.
Page #759
--------------------------------------------------------------------------
________________
૨ વર્ષ–.૧ અંક-૩૫-૪૬ તા. ૧૧-૫-૯૯ :
: ૮૧૯ છે બગવાડા (વાપી) મુકામે પૂ.આ.શ્રી વિજય અમરગુપ્તસૂરીશ્વરજી મ. તથા પૂ. શ્રી ચા. શ્રી વિજયચંદ્રગુપ્ત સૂરીશ્વરજી મહારાજની નિશ્રામાં પૂમુનિરાજશ્રી યેશન વિજ્યજી મ. કે જેમના મહાવીર શાસન, જૈન શાસનમાં સિદ્ધાંતિક લેખ આવે છે તે
પૂ. મુનિરાજશ્રી જયનવિજ્યજી મ.ની ગણી પઢવી ર૦૫૫ વૈશાખ સુa ૭ને ગણિપઢ છે. - પ્રદ્યાન છે તે
- પૂજ્ય મુનિશ્રીને પરિમિત પરિચય
પૂજય મુનિશ્રીને જન્મ અર્જુનગઢની તળેટીએ શોભતા ભવ્ય શ્રી જિનાલયથી છે આ રળિયામણું, દક્ષિણ ગુજરાતના બગવાડા ગામે વિ.સં. ૨૦૧૯, પિષ સુદ ના શુભદિને જ
થયો હતો. પિતા અમૃતલાલ અને માતા વીરમતીબેનના ચાર સંતાનમાં ત્રીજા નંબરના જ સંતા એવા તેઓશ્રીનું નામ જયેશકુમાર હતું. નિત્ય શ્રી જિનપૂજા–નવકારશી અને ૨
અવસરે સામાયિક-પ્રતિકમણ આદિ ધર્મક્રિયાઓ કરાવવા દ્વારા માતા વીરમતીબેન છે છે ચારેય સંતાનનું ધર્મસંસ્કરણ કરતા હતા. શિયાળાની ઠંડા દિવસોમાં સમી સાંજે આ
સગડીના તાપણે બેઠેલા બાળકને માતા વીરમતીબેન વાસ્વામી, જંબૂસ્વામી અને છે અઈમુ તામુનિ વગેરેની વાર્તા કરતા. મુનિશ્રામાં બાલમુનિ બનવાના બીજ અહી રે પાયા છે માતા વીરમતીબેને મેઢ સૂત્રોનાં પદે ગોખવીને બે પ્રતિક્રમણનાં સૂત્રો કંઠસ્થ કરાવેલાં. છે
વ્યવસાયાર્થે વાપીમાં નિવાસ થતાં, અનેક પૂ. ગુરુભગવંતોના પરિચયથી જયેશ કુમારની ધર્મભાવના વધતી રહી. તેમાં પૂ.આ. શ્રી વિ.રવિચનદ્રસૂ. મ. સા ના
સાન્નિધ્યમાં ઉપધાન તપ કરતાં, સાધુ જેવું એ જીવન ગમી ગયું. માતા-પિતાની સહર્ષ આ સંમતિ સાથે મહોત્સવ પૂર્વક બગવાડા ગામે વિ. સં. ૨૦૩૨ ના મહાસુદ ૫ના શુભદિને ૨ ૬ દીક્ષા અંગીકાર કરી જયેશકુમાર, પૂ. ગુરૂદેવ શ્રી રવિચન્દ્ર સૂ. મ. સા.ના શિષ્યરત્ન પૂ. મુ. શ્રી જયદર્શન વિ.મ. બન્યા. તેઓશ્રીની સાથે મોટાં બેન જ્યશ્રીબેને પણ સંયમ સ્વીકાર્યું અને પૂ. સાધવી શ્રી જયશ્રીજી મ. બન્યા. નાનાબેન ભકિતબાળા ત્રણ વર્ષ ૨ બાદ દીક્ષા લઈ પૂ. સાધવી શ્રી ભવ્યધર્માશ્રીજી મ. બન્યાં. પિતા અમૃતલાલ પણ વિ. ૨ સં. ૨૦૪૪માં પૂ.આ. શ્રી રામચંદ્ર સૂમ.સા.ના શિષ્યરન પૂ. મુ.શ્રી રત્નદર્શન વિ. મ. બન્યા. બગવાડા ગામના આ ત્રણે પૂજે સંયમ જીવનની અનુપમ આરાધના કરી રહ્યા છે કે
ગુરૂકુલવાસમાં રહી પૂજ્ય ગુરૂદેવના સંસ્કરણથી પૂજ્ય મુનિશ્રીએ સમ્યગ્ર-જ્ઞાન- ૪ દર્શન-ચારિત્ર-વિનય-વૈયાવચ્ચ-તપ-શાસ્ત્ર સમર્પિતભાવ–શાસનરાગ વગેરે ગુણોને પ્રાપ્ત જ કર્યા. પૂ. ગુરૂદેવ શ્રી વિ. રવિચન્દ્ર સૂ. બાના તારક આશીર્વાદ અને માર્ગદર્શન મુજબ છે
Page #760
--------------------------------------------------------------------------
________________
૮૨૦ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) છે વેધકૌલી સાથે વિ.સં. ૨૦૩૯ થી લેખનક્ષેત્રમાં સફળ પ્રવેશ કર્યો, સરળશૈલીમાં પણ મા જ ઊંડાણથી શાસ્ત્રાધ કરાવવાથી માંડીને સિદ્ધાંતરક્ષા અઢિ અવસરે તલસ્પર્શી નિરૂપણ હું છેપૂર્વ ધારા૨ કલમ ચલાવવા સુધીની લેખનકળા હસ્તગત કરી. એજ રીતે વિ. સં. ૨ ૨ ૨૦૪૩ની સાલથી પૂજ્યપાદ વ્યાખ્યાન વાચસ્પતિ આચાર્યદેવ શ્રીમદ્ વિજય મચન્દ્ર છે સૂરીશ્વરજી મહારાજાના વરઢ આશીર્વા અને તારક આજ્ઞાથી અલગ ચાતુર્માસ કરવાની જ શુભ શરૂઆત કરી. પૂના આશીર્વાદથી ગુરુવર્યોની પરંપરાના ઉજજવલ વારસામાં જ પ્રાપ્ત થયેલ શુદ્ધપ્રરુપણાના ગુણ દ્વારા પ્રવચનના માધ્યમથી ભગવાનના શાસનને ૨ તે સમજાવવાનું કામ તેઓશ્રી ખુબ જ સારી રીતે કરી રહ્યા છે. આવા બગવાડા ગામના છે એ ગૌરવવંતા ગુરૂદેવની ગણી પઢવીના પાવન પ્રસંગે અમે એવી શુભભાવના વ્યક્ત કરીએ જ છીએ કે, તેઓશ્રીના પુણ્ય પરિચયમાં આવી-રહીને તેઓશ્રીની શક્તિને લાભ લેવા છે જ દ્વારા આપણા આત્મહિતને સાધવામાં ઉજમાળ બનીએ.
પૂ. આ. શ્રી વિજય જિનેન્દ્ર સૂરીશ્વરજી મ.નો વિહારક્રમ જ તા. ૧૮-૧-૨૦-પ-૯ જામનગર
: તા. ૨૬ સેળસલા , ત્યાં ૨૮–૨૯-૩૦ મોડપર સંઘ કે તા. ૫-૬-૯૯ થી ૧૦-૬-૯૯ જામનગર શાંતિભવન પૂ.મુ. શ્રી દિવ્યાનંદ વિજ્યજી ૨.
મ.ના ૧૦૦+૧૦૦ ક. વર્ધમાન તપની ઓળીનું પારણું તા. ૧૧-૬ થી ૧૬-૬-૯૯ લાખાબાવળ પ્રાચીન પ્રગટ થયેલા જિનબૅિબની છે
પ્રતિષ્ઠા છે પછી જામનગર ૨ ૪ તા. ૨–૭–૧૯ જામનગર શાંતિભવનમાં પૂપાઠ આ.ભ. શ્રી વિજયરામચંદ્ર સૂરીશ્વરજી છે મહારાજાની મૂર્તિની પ્રતિષ્ઠા
જ તા. ૧૮-૭–૯૯ થાનગઢ (સુરેન્દ્રનગર) ચાતુર્માસ પ્રવેશ છે. છે જેના ઉપાશ્રય તરણેતર રોડ થાનગઢ (જી. સુરેન્દ્રનગર) ૪ પત્રનું સરનામું :- c/o. શ્રુત જ્ઞાન ભવન, ૪૫ કિગ્વિજય પ્લોટ, જામનગર,
Page #761
--------------------------------------------------------------------------
________________
"
(અનુ. પેજ ૨ નું ચાલુ)
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
એક ઘોડાગાડીવાળા આ રસ્તા પરથી મુસાફરોને લાવવા-લઈ જવાનું કામ છે શું કરતો હતો. તેનું નામ હતું ઠગીલાલ આ ઠગીલાલ મુસાફરોની ગરજને લાભ ત્રિ છે ઉઠાવતે હતે. વૃદ્ધ, અશકત, બીમાર અને અજાણ્યા મુસાફરો પાસેથી તે બે-ત્રણ છે ગણું ભાડું પડાવતો હતે.
એક વાર ધોમ ધખતે હતે. સખત ગરમી પડતી હતી. મુસાફરો આવી જ આ ગરમીમાં ચાલવંને બઢવે ઠગીલાલની ઘોડાગાડીમાં આવજા કરતા હતા. ઠગીલાલને 9 તડાકો પડી ગયો હતો, તેથી તે ઘોડાને ડાબે જતો હતે. દસ-બાર ફેરા થયા 8. જ હતા. પાડે થાકી ગયા હતા અને સખત તરસ્યો પણ થયો હતો, છતાં ઠગીલાલ છે જ લોભમ તેને દોડાવી રહ્યો હતો. આખરે ઘેડે ચક્કર ખાઈને પડી ગયો.
ઠગીલાલ બુદ્ધિધનની પળે પાણી લેવા માટે ગયો. બુદ્ધિધને તેને તેલ ભરીને છે પાણી આપ્યું. ઠગીલાલે પાણીના પૈસા આપવા માંડયા એટલે બુદ્ધિધને કહ્યું: ‘દિલ ૨ પાણીના પૈસા લેતો નથી. તરસ્યાને પાણી પાવા માટે મેં પરબ શરૂ કરી છે. તરસ્યાં છે જ માણસે, તરસ્યાં પંખીઓ અને તરસ્યાં પશુઓની સેવા માટે મેં આ પરબ કરી છે
છે. તરસ્યાંની સેવા કરવાથી મને આનં મળે છે. હું કોઈની પાસેથી પાણીના છે છે પૈસા બત નથી. લઈ લે, તમારા આ પૈસા ઈચ્છા થાય તે ગરીબોની સેવા કરજે.” ૨ છે બુદ્ધિધનની વાત ઠગીલાલના હૃદયમાં ઊતરી ગઈ છેરો અપંગ હોવા છતાં કેવા છે જ આનંદથી જીવઢયાનું કામ કરતે હો? અને પોતે કેવો સ્વાથી હવે ? લેકેની જ ગરજો તે કેવો લાભ ઉઠાવતે હતો. ભાડાના એક રૂપિયાને બઢલે તે બે રૂપિયા જ હું અને પણ રૂપિયા પડાવતું હતું. કે સ્વાર્થી હતે પોતે ?
બુધિધનની સેવાભાવના તેની આંખ આગળ રમવા લાગી પછી ઘેડાને આ છે પાણી પાતાં-પાતાં તેણે નિશ્ચય કર્યોઃ “હવેથી હું પણ એક રૂપિયે જ ભાડું લઈશ છે છે કેઈન, લાચારીનો લાભ નહિ લઉ જરૂરિયાતવાળા ગરીબોને મફત લઈ જઈને તેમની @ સેવા કરીશ.” એ દિવસથી ઠગીલાલ પ્રામાણિકતાથી અને સેવાભાવનાથી કામ ? કરવા લાગ્યો.
| (સંદેશ) શ્રી મહાવીર શાસન : જૈન શાસનના પ્રતિનિધિ – લલીતકુમાર જગજીવનદાસ બારભાયા :
સી-૨, ટી-૧૧૦, મહાવીર નગર, શંકર લેન, જ ૨. ફોન : ૮૦૬ ૫૫૬૯
કાંદિવલી (વે), મુંબઈ–૪૦૦, ૦૬૭. ૨
Page #762
--------------------------------------------------------------------------
________________
શ્રી જૈન શાસન (અઠવાડિક)
તા. ૧૧-ક-૯
રજી. નં. જી./સેન.૮૪
પૂજ્યશ્રી કહેતા હતા કે
-શ્રી ગુણદશી આ
સ્વ. ૫૫ આચાર્યદેવેશ શ્રીમદવિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ
સંસારનું સુખ એવું છે કે જે જ્ઞાની સાવચેત ન રહે તે તેને પણ ગમી જાય જ
અને દુર્ગતિમાં લઈ જાય છે જે સુખ મળે તે પુણ્ય છે પણ ગમે તે પાપ છે. છે જગતમાં પુણ્યશાલીએ માટે જ સુખની સામગ્રી છે. તે સુખથી સામગ્રીની મજા જ છે
સંસારને જીવંત રાખનારી છે. છે કે સંસારનું સુખ જેને ગમે તેને સંસાર શાશ્વત ! આ છે સંસારમાં જીવ, જે પોતે સારું માન્યુ હોય તે મેળવવા શું શું નથી ? આ સંસારના સુખ માટે દુઃખ વેઠવા કર્મ સહાયક છે. તે કર્મ જ લાવે કે દુઃખ છે દિ વિના સુખ નહિ, મહેનત-મજુરી વિના પૈસા નહી.”
કે મોહનીય એક એવું પાપ કર્મ છે જે પાપ જ કરાવે. તે મેહનીયને એક ભેદ એવો છે છે જે પાપને પાપ માનવા દે જ નહિ. પાપ વિના તે ચાલતુ હશે તેમ કહેવરાવે. છે કે આજે અવિધિનું સામ્રાજ્ય છે. મુખઓનું આધિપત્ય છે. વિધિ જાણવાની મહેનત
નથી. વિધિ જાણ્યા પછી કરવાની ઇચ્છા નથી. છે. જે ધર્મ કરવા સમજ જોઈએ. તેમાં કમ સહાય ન કરે. છે કે ધર્મના સંસ્કારવાળું જે પુય તેનું નામ પુણ્યાનુબંધી પુણ્ય. ધર્મના સંસ્કાર જે જ
પુય સાથે જીવતા ન હોય તે પુણ્ય પુણ્યાનુબંધી નહિ. છે ? કમ ગ્રથિને પોષનાર છે, સહાયક છે, ભેદનારા નથી. તેને જોવા માટે ભારેમાં ૨ જ ભારે પુરૂષાર્થ જોઈએ, સારા અધ્યવસાય જોઈએ અને આજ સુધી કદિ ન આવ્યો છે છે તેવો અપૂર્વકરણ નામને પરિણામ એટલે કે આત્માને અધ્યવસાય વિશેષ આવે છે છે તે જ ભેઢાય.
જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) c/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લોટ-જામનગર વતી તંત્રી, મુદ્રક પ્રકાશક સુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ, કર્યું.
Page #763
--------------------------------------------------------------------------
________________
નો જે વિસાઇ
તિi | શાસન અને સિદ્ધાન્તા ૩સમારૂં. મહાવીર-પનવસાઓmi, ol રક્ષા તથા પ્રચારનું પત્ર-
ધિપૂર
Jીનગર.
શ્રીની ૨૧૨TT"[૨૨ Fર જ્ઞાનમરિ श्रीमहावीर जैन आराधना केन्द्र। પોવા(ગાથીનાTM } . ૩૮૨ang સંસારમાં કશું
નિશ્ચિત નથી કિ નાસ્તિક મરણ તસ્પિશરણું
- વાસ્તુિ કિંચના કિ નાનિત્યાશ્ચ સગા નિશ્ચિત
સ્થીયતે કથમ ? .
આ સંસારમાં મૃત્યુ કેને નથી, તથા શરણે જવા લાયક કોણ છે અને સ્ત્રી – પુત્ર – પરિવાર-ધનાઢિ સંગે અનિત્ય છે તે નિશ્ચિતપણે કેમ રહેવાય ?
અઠવાડક.
( વર્ષ
એક ૩૭+૩૮
શ્રી જૈન શાસને કાર્યાલય
શ્રત જ્ઞાન ભવન
૪૫, દિગ્વિજય પ્લોટ, . જામનગ૨ (ભૌરાષ્ટ્ર) INDIA
PIN - 361005.
Page #764
--------------------------------------------------------------------------
________________
ફૂગી જીવદયા મંડળ, રાપર-૬૭ છે શ્રી જીવદયા મંડળ, રાપરને મદદ માટે નમ્ર અપીલ છે કક હકક રકમ જ છે સુજ્ઞશ્રી, છે ઉપરોકત સંસ્થા શ્રી જીવયા મંડળ રાપર દ્વારા અમે રાપર મથે છેલ્લા ૨૭ છે. જ વર્ષથી “પાંજરાપોળ ચલાવીએ છીએ-આ સંસ્થાને ઉદેશ અબાલ, નિરાધાર, ૨ નિઃસહાય જીવોને આશ્રય આપી નિભાવવા તેમ કસાઈવાડે જતા જીવોને બચાવવાનો છે.
હાલ આ સંસ્થામાં ૪૬૦૦ આસપાસ અબોલ જીવ ગાય, બળd, ઢોંસ, પાડા, નીલ ગાય, હરણ, ઊંટ, ઘેટા-બકરાં, વગેરે જેવો આશ્રય લઈ રહેલ છે. તેની પાછળ છેસંસ્થાને રેજનું ખર્ચ રૂા. ૩૦,૦૦૦-૦૦ ત્રીસ હજાર આસપાસ લાગે છે.
છેલ્લા ત્રણ વર્ષથી આ સંસ્થામાં ઢોરની સંખ્યા કાયમી પણે ૦િ૦૦ પાંચ ૦ હજારની આસપાસ રહેવા પામેલ છે. તેમ છેલા ત્રણ વર્ષને નિભાવ ખર્ચ ત્રણ કરોડ કે તેથી વધારે લાગે છે.
આમ આટલી મોટી સંખ્યાના ઢોરોનો નિભાવ કરવો એ કંઈ નાનું સુનું કામ જ નથી-સી કેઇના સહકાર વિના આ વિરાટ કાર્ય ભાગ્યે જ શક્ય બને.
ઢોરની ખૂબ મોટી સંખ્યા સામે થતા નિભાવ ખર્ચને લઈ સંસમાં ખૂબ જ છે. આર્થિક સંકડામણ અનુભવી રહેલ છે. સંસ્થા પાસે ખાસ કંઈ ભંડેળ નથી તે સૌ
જીવઢયા પ્રેમી ભાઈઓ શ્રી સંઘ તથા સેવાભાવી સંસ્થાઓને આ સંસ્થાને મદઢ કરવા છે ખાસ નમ્ર વિનંતી.
જો મળશે આપનું દાન તો બચશે પશુઓના પ્રાણ.” જીવઢયાના આ વિરાટ યજ્ઞમાં સૌ શક્ય વધુ આહુતિ આપી પુણ્યનું ભાથુ કમાશે એવી નમ્ર વિન તી.
મદદ મોકલવાનું સ્થળ તથા આ પત્ર વ્યવહારનું સરનામું :
ટ્રસ્ટી મંડળ તથા કાર્યવાહક કમીટી જ શ્રી જીવદયા મંડળ રાપર
શ્રી જીવદયા મહી-રાપર આ મુ. રાપર વાગડ-કચ્છ
રાપર-વાગડ કચ્છ ત્રિ પિ. બ. ન. ૨૩ પીન-૩૭૦૧૬૫ ૬ તા. ક. ? શક્ય બને તે સંસ્થાની રૂબરૂ મુલાકાત લેવા નમ્ર વિનંતી...
Page #765
--------------------------------------------------------------------------
________________
જ. મલાર જે જ0 વિજયસૂરીશ્કેજી મહારાજના - - -
SICH Zorar euro exã BBL P31 MEI 20120147
ન કુસ્સાહસી
ન
છે છે
- તંત્રી. -પ્રેમદ ઐઘજી ગુઢકા
(મુંબઈ) ', હેમેન્દ્રકુમાર જયુબલાલ જk ,
(૪જ સુરેજચંદ્ર ફીરચંદ શ્રેષ્ઠ
(૧૩ ) 1 રાજારે જ તેજ
(જજ)
હવાડિક : નવાણ જિલ્લા શિનવ મળળ ૧
કે
-
વર્ષ : ૧૧]૨૦૫૫ પ્ર.જેઠ સુદ ૩/૪ મંગળવાર તા. ૧૮-૫-૯૯ [અંક ૩૭–૩૮વાર્ષિક રૂા. ૫૦ આજીવન રૂા. ૫૦૦ પરદેશ રૂા. ૩૦૦ આજીવન રૂા. ૬૦૦૦
પ્રકીર્ણક ધર્મોપદેશ |
-પ. પૂ આ.દેવ શ્રી વિ. રામચંદ્રસૂરીશ્વરજી મહારાજા ૨૦૪૩, શ્રાવણ સુદિ–૧૨ ગુરૂવાર તા. ૬-૮-૮૭ શ્રીપાલનગર જૈન ઉપાશ્રય મુંબઈ– ૬
(શ્રી જિનાજ્ઞા વિરૂદ્ધ પૂ. પ્રવકારશ્રીજી આશય વિરૂદ્ધ કાંઈપણ લખાયુ હોય તે વિવિધ ક્ષમાપના. ( પ્રવચન ૩૨ મું ચાલુ)
અવ. ) છે ૬. સભા, હવે શું કરવું?
ઉ૦ જે છોકરા મોટા થઈ ગયા, તમારું માનતા નથી તેની તરફ તમારે જ છે હૈયાને પ્રેમ કાઢી નાખે તે તે જે લાયક હશે હશે તે સુધરી જશે. તમારી જ નારાજગી જોઈ તમારા પગમાં પડીને પૂછશે કે મારી શું ભૂલ થઈ ?
અને જે છોકરાં નાના હોય તેને પહેલેથી ભગવાનનાં શાસનનું તત્ત્વજ્ઞાન ૨ ભણાવે. જેથી તેને આ મનુષ્યભવની કિંમત સમજાઈ જાય. આ મનુષ્યજન્મથી મોક્ષની એ છે જ સાધના કરવા જેવી છે તે માટે સાધુ જ થવા જેવું છે તે વાત સમજાઈ જાય. ૬.
તાકાત હોય તે સાધુ થાય અને તે ન થવાય તે સારામાં સારે શ્રાવક થાય. આ 6 આજે તે આ જે મનુષ્ય જન્મથી મોક્ષ મળે તે જન્મથી નરકની મહેનત છે ન થાય છે. તમારા છોકરા મહારંભી અને મહાપરિગ્રહી બનવાની મહેનત કરે છે પણ છે તેને ધમ કરવાનું મન થતું નથી, ભગવાનના દર્શન પૂજન તથી કરતા, સાધુ દ. આ પાસે ય જતા નથી અને ધર્મ સમજવાની વાત તે હૈયામાં છે નહિ. અને ઉપરથી જ છે કહે કે- “ધર્મમાં કજીયા બહુ છે શું ધર્મ કરીએ ?” તે હૈયા કુટયાઓને થતું નથી જ
Page #766
--------------------------------------------------------------------------
________________
૪ ૮૨૬ :
: શ્રી જૈન શાસન [અઠવાડિક) છે છે કે- ચાલે સાચું શું છે તે સમજીએ તે ખરા. હકીકતમાં તે તેમને ધર્મ જ આ ૬ ગમતું નથી માટે આવાં બહાનાં કાઢે છે. દુનિયામાં ન સમજાય તે સમજવા પ્રયત્ન ? ૨ કરે છે, અનુભવીની સલાહ લે છે અને અહીં જ તેને આવું બધું બેસવાનું મન છે છે થાય છે. આ બધા પ્રતાપ આજના ભણતરને છે. તમારા છોકરા નરકાદિ દુર્ગતિમાં છે જવાના ધંધા કરે છે તે તમને ગમે છે? ન ગમતું હોય તે તેમને કહી દે કે- ૪ જ આપણાં ઘરમાં ઘણું છે માટે વેપાર-ધંધાદિની જરૂર નથી તે તે બંધ કરી દે. હું ૨તમારે બધાને મેક્ષે જ જવું છે ? ભગવાનનાં શાસનને મેક્ષ ક્યારે મળે ? છે આ મનુષ્યજન્મની કિંમત સમજાઈ છે? આ મનુષ્યજ-મમાં મોક્ષ મેળવવાની અને ૪ જે સંસાર છૂટે તેવી જ મહેનત કરવી જોઈએ પણ સંસાર વધે તેવી મહેનત ન જ ૨ કરાય તેવું પણ મનમાં છે. ખરું? આ મનુષ્યજન્મમાં સંસારની જ મહેનત કરવી તે હું છે આ જન્મને દુરૂપયેાગ છે તેમ લાગે છે ?
- “સમ્યગ્દષ્ટિ જીવડે, કરે કુટુંબ પ્રતિપાળ , તે અંતર્ગતન્યારા રહે, જેમ ઘાવ ખેલાવે બાળ.”
ગુજરાતી ભાષામાં લખેલી આ કડીની વાત કેટલી વાર સાંભળી છે ? છતાં ય ? હું તેને અર્થ હજી સમજ્યા નથી ! ધાવમાતા પોતાના માલીકના બચ્ચાને રોવા ન દે તે ૨ પણ પિતાનાં બચ્ચાંને રેવા દે; છતાં પણ તેનો પ્રેમ ક્યાં હોય તેવી રીતે તમે છે જ બધા જૈનકુળમાં જન્મ્યા છો તે તમારા પ્રેમ મોક્ષમાર્ગ ઉપર છે કે સંસારની સાધના કરી ન ઉપર છે ? સંસારની સાધના દુર્ગતિમાં જ લઈ જનાર છે તે વાત એ છે? જ ૬ જૈનકુળમાં જન્મવા છતાં ય સંસાર જ ખેલે તો તેને દુર્ગતિમાં જ જવું પડે તે છે ને ? તમે બધા સંસારનાં કામ જે રીતે સાચવી સાચવીને, સમજી સમજીને જ જ કરે છે તે રીતે ધર્મનાં કામ કરે છે? સામાયિક, પડિકામણું છું તે ! કે સમજે છે? ભગવાનની પૂજા-ભક્તિ પણ શા માટે કરવાની છે તે ય ૬. ૨ સમજે છે ભગવાનની પૂજા-ભકિત સાધુપણુ લેવા માટે કરવાની છે તે ખબર છે છે છે ? જેને સાધુ થવાની ભાવના ન હોય તેની પૂજા એ સાચી પૂજા નથી તેમ :: ભગવાન કહી ગયા છે તે ખબર છે? સાધુ પણ શા માટે થવાનું છે ? વહેલામાં ૬ વહેલા મોક્ષે જવાય માટે. દુનિયાનાં આ લેકનાં કે પરલોકનાં સુખની ઇચ્છાથી છે સાધુ થાય તે તે ય નકામો છે, તેને ય શાએ વેવિડંબક કહ્યો છે. છે તમારે મેક્ષે જવું છે ? વહેલા જવું છે કે મેડા જવું છે? આ ભવમાંથી
સીધા મેક્ષે જવાય તેમ નથી તે અહીંથી ક્યાં જવું છે ? જ્યાં ભગવાનને ધર્મ
Page #767
--------------------------------------------------------------------------
________________
ઝ છે. વર્ષ-૧૧ અંક-૩૭ ૩૮ : તા: ૧૮-૫–૯
,
: ૮૨૭
છે.
૨ મળે ત્યાં જવું છે, બીજે જવું નથી એવું પણ તમારા મનમાં છે ખરું ? પણ છે. છે તમારાં લક્ષણ જોતાં સારી ગતિ મળશે કે કેમ એમ લાગે છે ? તમે જે રીતે જીવે છે જ છે તેથી સારામાં સારી ગતિ મળવાની સંભાવના નહિવત્ છે. પ્રેમથી રહે સંસારમાં
કે નથી સંસાર જીવે તેને સારી ગતિ મળે નહિ. જેને મોક્ષ જ જોઈતો હોય તેનું વલણ છે કેવું હોય ? તેને ખપ શેને હોય ? પૈસાટકાદિને ખપ ન હોય પણ જ્ઞાનને ૨ જ ખપ હેય; ખાવા-પીવાદિ મોજમઝાને ખપ ન હોય પણ તપને ખપ હોય અને એ છે તે બેને સફળ કરવા સંયમને ખપ હોય.
શ્રી જૈનશાસન સમજે હોય તેને ખાવા-પીવાઢિમાં મઝા ન આવે પણ છે તપમાં મઝા આવે. તેને સાધુપણું જ ગમે. નવાં આવતાં કર્મ અટકે અને બધાં જુનાં છે કર્મોને નાશ થાય તે જ મુકિત મળે. ચૌમું ગુણઠાણું પામ્યા વિના મુક્તિ ન છે થાય, ત્યાં એકપણ કર્મ પ્રકૃતિને બંધ નહિ, સંયન પણ યથાખ્યાત હોય, જ્ઞાન છે
પણ કેવળજ્ઞાન હોય. અહીંથી સીધા મે જવાય તેવું નથી પણ સાતમા ગુણઠાણાને છે છે પામી શકાય છે, તમારે ક્યા ગુણઠાણે જવું છે? અત્યારે તમે કયે ગુણઠાણે છે?
મેક્ષની જેને ઇરછા પણ ન થાય તે કઈ જ ગુણઠાણે નથી પણ ગુણહિન ગુણઠાણે છે ' છે. ગુણસંપન્ન ગુણઠાણું વગરના છે તે સંસારમાં રખડવા જ સર્જાયેલા છે. તમે ? ૨ કઈપણ ગુણસંપન્ન ગુણઠાણું પામ્યા વિના મરી જશે તે તમને દુઃખ થશે ખરું ? . છે તમે વેપાર-ધંધાદિ કરતા થયા, તે માટે શું કરવું તે સમજ્યા પણ ગુણઠાણું છું, ર 8 કેવી રીતે પમાય તે સમજ્યા છો ? તમારા સંતાનને પણ ગુણઠાણુ શું તે જ જ સમજાવ્યું છે ? જેના મા-બાપ છો ને? સુશ્રાવક છે ને ? આ સભાવાણીયા છીએ!
ઉ૦ તમને મંજુર છે?
તમારે મેક્ષે જવાની ઉતાવળ નથી, તમારા છોકરા મેક્ષે જાય તેવી ઇચ્છા છે જ નથી, તે બધા સાધુ થાય, સાધુ ન થવાય તે સારા શ્રાવક થાય તેવી પણ ઈચ્છા છે જ નથી, માટે તમને આ બધી વાત હજી રૂચતી પણ નથી. તમારા દિકરા સારા : ૨ શ્રાવક થાય તે તેને વેપાર-ધંધાદિ કરવા ગમે નહિ પણ તપ-ત્યાગ-આદિ ધર્મ છે
કરવો ગમે તે તમને પાલવે ખરું ? માટે જ કહેવું પડે કે આજના જૈનકુળમાં રે જ જનમવું તે પણ આજે મહાપાપને ઉદય હોય તે જ જમે. શાસે કહ્યું છે કે જેન- એ ૨ કુળમાં જન્મે તે મહાપુણ્યશાલી કહેવાય કેમકે, જે કુળમાં જન્મેલા મેટેભાગે ધમની ?
Page #768
--------------------------------------------------------------------------
________________
- ૮૨૮ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) ૨. ૧ આરાધના કરીને આવે છે. તમારા ઘરમાં જેનપણાના સંસ્કાર જીવતા હોત તે ? કે મોટેભાગે આ પાક્ત નહિ. પણે તમારા ઘરનું વાતાવરણ જ એવું હોય કે તેના પર છે સારા સંસ્કાર પણ ધોવાઈ જાય. તમારા ઘરમાં ધર્મની વાત ક્યારે ક્યારે થાય ? એ આ એક કથા આવે છે કે- એક ક્ષત્રિયાણીને ગર્ભ રહેલે તેને પતિ બહારથી આવીને કે
તેણીને કાંઈ અટકચાળું કરે છે તે તે ક્ષત્રિયાણી પિતાના પતિને કહે કે-“શરમ નથી
આવતી! હવે આપણે બે નથી રહ્યા, ત્રીજે જીવ આવ્યો છે. હવે ખરાબ ચેષ્ટા ખરાબ છે જ વાત કરાય નહિ, તેના સંસ્કાર ગર્ભમાં આવેલા જીવને પણ પડે. હું તેને બાયેલો બનાવવા નથી માગતી.”
તમારા છોકરાને કાને રેજ સારી વાત પડવી જોઈએ કે- “સંસાર બેટે છે, , મેક્ષ જ મેળવવા જેવો છે, તે માટે સાધુ જ થયા જેવું છે.” આ વાત તમારા છે છે ઘરમાં સાંભળવા પણ મળે ? વર્ષોથી તમે આ વાત સાંભળે છે છતાં પણ આ જ સંસ્કાર તમારા ઘરમાં કેમ નથી ? તમે તે ખરાબ થયા છે પણ તમારા બકરાઓને છે.
તમારા કરતાં સવાયા ખરાબ કર્યા છે. તમારામાં થોડી ઘણીય મર્યાા હતી, તમારા રે છે સંતાનમાં તે ય રહી નથી.
સભા આ નિષ્ઠાન તે સાચું છે. પણ આપને જે ઉપાય હોય છે તે બહુ 8 જલા હોય છે એટલે બધા કરી શકતા નથી. : ૪ ઉ. તમારે તે એવો ઉપાય જોઈએ છે કે સંસારમાં મઝાય ચાલુ છે અને ધમ પણ કહેવરાવીએ. આવી વૃત્તિવાળા જી. કદી ધર્મ પામે નહિ.
સભા લડુ ભી ખાના એર મેક્ષ મેં ભી ગાના.
ઉ. પૂજામાં પણ કહ્યું છે કે-“ખાવત પીવત મેક્ષ જે માને તે સરદાર બહુ જ જ જટમાં.” તેવા જીવને તો મૂરખને સરકાર કહ્યો છે.
- તમારા ઘરમાં પણ ખાવા-પીવાહિની મઝા તે એવી ચાલુ છે જેનું વર્ણન ક જ પણ ન થાય. જેનકુળમાં જન્મેલો મોટે ભાગ રાતે ય મથી ખાય છે. રાત્રે ખાવામાં ર. છે હું બેટું કરું છું તેવું દુઃખ પણ તેને થતું નથી. કઢીચ મા-બાપ પોતે રાતે નહિ છે એ જમતાં હોય કે અભક્ષ્ય આદિ નહિ ખાતાં હોય. તે સભાઆમાં પણ અમારા બધાથી હા પડાય તેવી નથી. ૬ ઉતે પછી આજનાં કહેવાતાં જૈનકુળમાં જનમવું તે મહાપાપને ઉઢય હોય છે છે તે જ જમે તે વાત સાચી છે ને?
Page #769
--------------------------------------------------------------------------
________________
વર્ષ-૧૧ અંક-૩૭/૩૮ તા. ૧૮-૫-૯૯ :
: ૮૨૯
તપ.
સ્વ-પરને પ્રકાશક એવુ' જે જ્ઞાન, આત્માને વિશુદ્ધ કરનાર એવા જે અને બ્રુનાં કર્મના નાંશ કરનારૂ એવુ` જે સયમ તેની વાત સમજાવવી છે પણ કાને સમન્તવુ પણ તમને તે વાત ગમશે ખરી ? પાલવશે ખરી ? જેને આ ત્રણના ખપ ન હાય તે જૈન પણ શી રીતે બને ? મેાટાભાગને આજે સમ્યગ્નાનના ખપ નથી કેમકે તેનામાં સમ્યગ્દર્શન છે જ નહિ. જેનામાં સમ્યગ્દર્શન હેાય નહિ અને તે સમ્યગ્દર્શનને પામવાની ઇચ્છા પણ હાય નહિ તેનામાં સમ્યજ્ઞાન હાય નહિ, તેને સમ્યચારિત્રના ખપ હાય નહિ અને સભ્યતૢ તપ તા તેને ફાવે પણ નહિ. આજે ઘણા કહે કે- બે દિવસ જાયને તિથિ આવી ! આજે તે મેટાભાગને તિથિ પણ યાદ નથી હાતી. આજના જૈનાને તારીખ યાદ હશે પણ તિથિ યાદ નહિ હેાય. એક કાળ એવા હતા કે નાના નાના છે.કરાઓને પણ સ`વત્સરીએ ઉપવાસ કરાવતા હતા અને આજે−! તમે બધાં સતાનાને સંસારનું બધું જ ભણાવા છે પણ ધર્મ નું શુ ભણાતાં નથી. તમે માટેભાગે સતાનાને સમ્યજ્ઞાન આપવાનું બંધ ક્યું છે અને સભ્યશ્ચારિત્રની ઇચ્છા પણ ન થાય તેની સતત ચાકી રાખી છે અને સમ્યગ્દર્શન શુ તે જાણતા પણ નથી. આજે ધર્મ કરનારા મા-બાપ પણ એવાં અજ્ઞાન છે કે જેનું વણુપ્ત ન થાય. જે મામાપ પેાતાનાં જ સંતાના ધર્મ કરતી ન થાય તેની ચિ'તા ન હૈાય તે અજ્ઞાન કહેવાય કે જ્ઞાની કહેવાય ? ધમી મામાપ પણ સતાનાને ધર્મ-અધર્મ, પુણ્ય-પાપ આદિ ન સમાવે તે ચાલે ? શાસ્ત્રોમાં જૈનકુલાક્રિનુ મહત્વ એટલા માટે ગાયુ` છે કે- જનમતાંની સાથે તેને સમ્યજ્ઞાન મળે, એટલું જ નહિ પણ ગર્ભ માં રહે રહે પણ તે ધર્મ પામી જાય એવા સસ્કાર તેને મળે. તેથી જૈનના ઘરમાં આવેલા છેાકરેા ગર્ભમાં ય મરી જાય તે યુ. સતિમાં જાય. જ્યારે આજે તેા તમે તમારાં સતાનાને તૈયાર કરીને દુર્ગાંતિમાં મેાલી રહ્યા છે. વર્ષોથી સાંભળવા છતાં ય તમે બધા મઝેથી સંસારમાં બેઠા છે, સતાનાને તમે બધા મઝેથી પરણાવા છે. તમારા છેકરા ગમે તેમ કરીને પૈસા કમાઇને આવે તે છતાં ચૂ આન માં છે ને કે આવી રીતે ગમે તેમ માઇને આવે તે મારે છે.કરો દુર્ગામાં જશે તેવી પણ ચિ ંતા તમને થાય છે ખરી ? સભા॰ આવા વિચાર જ નથી આવતા.
ઉ તા પછી હવે તમને ઉપદેશ શું આપવા ?
મારી તેા ઇચ્છા છે કે તમે બધા ચ સમ્યગ્નાની બને, તમારાં સભ્યજ્ઞાની બનાવા, તપ-ત્યાગ કરવા તૈયાર થાય તેા રાજી થાવ અને લેવા તૈયાર થાય તેા એક્દમ ખુશી થાવ. તમારા ઘરમાં જન્મે તે
બધા
સતાનાને ય
તે સયમ
અજ્ઞાન જ
Page #770
--------------------------------------------------------------------------
________________
૮૩૦ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
પાકવાના કે જ્ઞાની પણ બનવાના ? તમે હેા કે– હવે અમારે દ્રુતિમાં જવું નથી અને અમારા પરિવારમાંથી પણ કાઇ દુર્ગતિમાં ન જાય તેની ચિંતા છે. સદ્દગતિમાં અને દુર્ગતિમાં શાથી જવાય તેના અભ્યાસ કરવા માંડયા છે. દુર્ગાંતિમાં જવાય તેવાં કામ હવે કરતા નથી અને કદાચ રવાં પડે તે દુઃખી હૈયે કરીએ છીમે. અને સતિમાં જવા ખૂબ મહેનત કરીએ છીએ.
ખરૂ ?
તમે
તમને હવે અધિકને અધિક ધર્મ કરવાનું મન થાય છે કે પાપ કરવાનું પણુ મન છે ? અધિક' ધર્મ કેમ નથી કરતા ? કરવા નથી માટે કે થઇ શકતા નથી માટે ? જેટલા જૈન હાય તે બધાને સાધુ થવાનું જ મન હાય; તમને આજ સુધી સાધુ નથી થઇ શકયા તેનુ દુઃખ છે? શ્રાવક પણ નથી થઈ શક્યા તેનુ ય દુઃખ છે? સમક્તિ પામવાની પણ મહેનત નથી કરી તેનું પણુ વેપારની જરૂર ન હેાવા છતાં ય હજી વેપાર કરેા છે તે તેનું ય દુઃખ છે ? વેપાર રાજીથી કરી છે તેનું પણુ દુ:ખ છે? આજીવિકાનું, ખાવા--પીવાનું સાધન હાવા છતાં ય વેપારાદિ કરવા તે પાપ છે એમ પણ હું યામાં છે?
દુઃખ છે ?
તમે કહેા કે મારે વહેલામાં વહેલા મેક્ષે જવુ છે તે માટે મારી મેક્ષની સાધના અવિરતપણે ચાલુ તે રહે માટે ભગવાનના ધમ મળે તેવી ગતિમાં જવાય તેવી રીતે જીવીએ છીએ, હવે અમને ઘર–ખાર, કુટુંબ-પરિવાર, પૈસા-ટકાતિને માહ નથી. બહુ સાવધ થઇ ગયા છીએ. તેથી લાગે છે કે મરતી વખતે માનદમાં હાઈશું, કેમકે સમજ્યા પછી ખેઢુ કામ કર્યું નથી, નાચ કરવુ પડયું હશે તે દુઃખી હું ચે યુદ છે અને સારાં કામ શક્તિમુજબ કર્યાં છે” આવા જીવની દુર્ગંતિ ન થાય. તે ગુણુઠાણુ પણ પામે અને ક્રમસર આગળ વધતા વધતા ચૌઠમુ પણ પામે. તે ચૌક ગુણુઠાણું પામવા માટેની જ આ બધી મહેનત છે. તે અંગે વધુ
વાત હવે પછી—
卐
Page #771
--------------------------------------------------------------------------
________________
છે છે મહાભારતનાં પ્રસંગો :
૯ [ પ્રકરણ-૪૯ ]
–શ્રી રાજુભાઈ પંડિત છે હા હા હા હા હા હા હા હા હા હા
દ્રૌપદીના કોચ્ચાર “હે કુંતી દેવી ! મારી નજરમાં તે તું વાંઝણી જેવી જ છે. (શુરવીરોને આ જ જણનારી માતા તો ઘણી જોઈ) તું તે હીઝડા જેવા પુત્રોને જણનારી બની. શરમની આ વાત છે. એક પતિ પણ પોતાની પત્નીનું રક્ષણ કરે છે. મારે તે પાંચ-પાંચ પતિ ક હોવા છતાં તેમની જ નજર સામે તેમની પત્ની હું શત્રુના હાથે વાળથી ખેંચાતી ર ભરસભામાં ઢસડાતી રહી.”
ઉઠ–ઉઠ ધરતીના ઘણી ! મ્યાન થઈ પચેલા શો ઉપર નજર કર. જ શાંતિથી બેસી રહેવાને સમય હવે નથી. શત્રુને સંહાર કરવા જે તમારી સહેજ ૨
પણ ઇચ્છા ન હોય તે આ ભીમ અને અર્જુનને આદેશ કરી દો કે અહી આવનારા છે શત્રુને સંહાર સઈ દે જે.”
એક ચક્રા નગરીમાં પાંડવ તરીકે ઓળખાઈ ગયા પછી હવે વધુ સમય અહીં છે. રહેવામાં દુર્યોધન તરફથી થનારી હેરાનગતિને નજર અંદાજ કરી યુધિષ્ઠિરાત્રિ એક ર. દિવસે મધરાતે એક ચક્રનગરી છોડીયે વૈતવન ભણી ચાલી નીકળ્યા. ૨ - સુંદર તાપસાશ્રમે તથા સુલભ ફળાહારેવાળા આ વનમાં કેટલે એ સમય છે છે વીતાવી દેવાનો નિશ્ચય કરી લીધો. અહીંના સુરમ્ય વાતાવરણમાં સારી રીતે દિવસે છે વીતી રહ્યા છે.
એવામાં એક વખત ધનુષ બાણ સાથે સજજ થઈ રક્ષણ કરી રહેલા 8. 8 અર્જુનની નજર દૂરથી આવતા એક ઘોડેસ્વાર ઉપર પડી. અર્જુને દરેકનું છે એ ધ્યાન દેવું. જ યુધિષ્ઠિરે કહ્યું- આ તે પ્રિયંવઢ જ લાગે છે. કે દ્રૌપદી હસીને બેલી- તમારી નજરમાં બધે પ્રિયંવ જ છે. અહીં તે કયાંથી ૬. આવી શકે ? આપણે તેને ખબર પણ કયાં છે ?
આ વાત પૂરી થાય ત્યાં તે દરેકે ખરેખર પ્રિયંવદને જ જે. વીતેલા દિવસે માં લાક્ષાગૃહમાં શું બન્યું ? હસ્તિનાપુરમાં શું ચાલે છે ?
Page #772
--------------------------------------------------------------------------
________________
જ ૮૩ર :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) ૨ અહીં અત્યારે શા માટે આવ્યા ? આ બધા પ્રશ્નના ઉત્તરમાં કાકા વિદ્દરે ધોકલેલા આ પ્રિયંવઢ દૂતે કહ્યું કે- “હે ધરતી નાથધમપુત્ર ! લાક્ષાગૃહમાં લાગેલી ભીષણ આગમાં પાંડવો ૨ માતા તથા પત્ની સાથે સળગીને સાફ થઈ ગયેલા જોઇને વારણાવતના નારાજ છે કરણ વિલાપ કરતા રહ્યા. પણ હું હકિકત સમજતું હતું તેથી મને દુઃખ ના થયું. આ
પરંતુ લાક્ષાગૃહમાંથી જે સાત મડદા નીકળ્યા તે પાંડના જં હોવા જોઇએ. આવી જ જ ભયાનક-ભીષણ જટિલ આગની જવાળામાં અંધારી સુરંગ દ્વારા એ શી રીતે આ નિકળી શકે ? આમ સમજીને હું પણ ચોધાર રડી ઉઠશે. પિતા તથા કાકા વિદૂરને છે તથા ભીષ્મ પિતામહને મારા સંદેશાથી અસહ્ય આઘાત લાગ્યા. સત્યવતી આ વૃદ્ધ છે
માતાએ તમારા લાક્ષાગૃહ-દાહના મૃત્યુને સહી ના શકતા તે સાંભળતા જ મૃત્યુ દિ ૬ પામ્યા. હસ્તિનાપુરમાં કેણ ખુશ હતુ, રાજન્ ! કઈ જ નહિ. સિવાય એક ધન. 9
તમારા લાક્ષાગૃહ હિના મોતમાં દુર્યોધન એજ માણતું હતું અને તમારું , મૃત્યુ જાણ્યા પછી દુર્યોધને વિનય અને શાનથી ભીષ્મ પિતામહ આદિના દિલને ૪ અત્યંત વશ કરી લીધું છે. આખી નગરી ઉપર સુંદર વાત્સલ્યભાવથી પ્રજપાલન રિ દ્વારા નગરજનોના દિલ પણ જીતી લીધા છે. આમ દુર્યોધનને સુખનો સમય વીતી જ રહ્યો હતો. ભીષ્માદિ તે પ્રાણાપણ કરીને પણ દુર્યોધનનું હિત રક્ષવા સુધીનું છે એ વાત્સલ્ય ધરાવતા થઈ ગયા છે. છે એવામાં અચાનક જ એક ચક્ર નગરમાં થતાં બકાસુરના ઉપદ્રવને સર્વથા રે ૬િ નાશ કરવા દ્વારા બકાસુરનો સંહાર થયાના સમાચાર જાણીને ભીષ્મ પિતામહાઢિથી છે છે માંડીને સમગ્ર નગરીજનોને બકાસુરનો સંહાર પાંડ વિના શક્ય જ નથી. તેવી જ છે ખાત્રી થતાં તમારા જીવિત દશાના સમાચારથી એક દુર્યોધન સિવાય દરેકને ખુશી છે. દિ ખુશી થઈ ગઈ છે. દુર્યોધનની ના ખુશીને પાર નથી. તેને રાતા ચેન નથી. ) છે સ્વપ્નમાં પણ ભીમ–અર્જુનને જોઈને થરથર ધ્રુજતે જ રહે છે.
| મામા શકુનિએ દુર્યોધનની આવી દશા જોઇને એક મંત્રણા કણ સાથે જ ન રાખીને કરી છે કે- ગોકુળો જેવાના બહાને પાંડવોને આપણી લક્ષમી બતાવી અને ૨ દિ આથી પાંડવે આપણી સમૃદ્ધિની ઈર્ષ્યાથી સળગી ઉઠશે. એ જ તે તેમનું જીવતું રે
મત છે. કાચ યુધિષ્ઠિર તેની વનવાસની પ્રતિજ્ઞામાં દઢ રહીને કરી પ્રતિભાવ નહિ
આપે પણ જો ભીમ કે અર્જુન આ અંગે કંઈ પણ કરશે તે દુર્યોધન ! સમજી રાખ ૬ છે કે ત્યારથી પછી આ જગત ભીમ કે અર્જુન જ નહિ પણ પાંડ વગરનું થઈ જશે. જે
Page #773
--------------------------------------------------------------------------
________________
કે વર્ષ ૧૧ અંક ૩૭/૩૮ તા. ૧૮-પ-૯ :
t ૮૩૩ છે આ ષડયંત્રની જાણ થતાં કાકા વિદરે મને તરત જ તમારી પાસે સાવધ છે જ કરવા મોકલ્યો છે.”
- આટલું સાંભળીને યુધિષ્ઠિરે વનના ફળ-પર્ણથી દૂતને સત્કાર કરી દૂતને જ છે વિસર્જન કર્યો. છે. કાનમાં ઝેર રેડે તેવા પયંત્રના આ સમાચારથી હવે દ્રૌપદી શાંત રહી ના ? જ શકી. પિતાની મર્યાત્રાનું પણ ઉલંઘન કરીને રાષથી રક્ત બની ગઈ અને ક્રોધના છે * ધમધમાટ સાથેના તરફે ઉચ્ચારવા લાગી કે
છળકપટથી પૃથ્વિ જીતી લઈને, મારા કેશનું કર્ષણ કરીને, અને વનવાસમાં જ છે ભટતા કરી મૂકીને પણ સ્વામીન ! હજી તે શત્રુ સંતેષ નથી પામ્યો. વનેચર જ થઈને અહીં તહીં ભટકી રહેલા આપણને તે દુશ્મન હવે જીવતા જોઈ શક્તો નથી. ૨.
અહીં પણ આવીને તે નિર્લજજ આપણી લાશ પાડવા ઈરછે છે ઇર્ષ્યાથી સળગતા છે ૨ રહેલા એવાઓના દુષ્કૃત્યોની કેઈ જ મર્યાા નથી.
' છે કે કુંતી દેવી ! હું તે તને વયા જેવી જ માનું છું. લાજશરમ ઉપજાવે છે છે તેવા આ પાંચેય ફાતડાઓને જ તે તે જગ્યા છે. જ એ પાંડે તે એટલી બધી પ્રચંડ તાકાતવાળા છે કે- જેની નજર સામે જ છે
ભરી સભામાં તેમની પત્નીને વાળથી પકડીને શત્રુ ખેંચીને ઢસડતું હતું છતાં તે જ ૨ પાંચ-પ.ચ પતિદેવોથી ના રક્ષાઈ અને ઢસડાતી જ રહી, એ નરાધમેના હાથે. છે
છે ધર્મ પુત્ર ! તમે ખરા અર્થમાં તપપુત્ર જ છે. શત્રુ ભલેને ગમે તેટલું જ તેજોવધ કરી નાંખે પણ તમે તપના ભૂષણ રૂપ ક્ષમાને સારી રીતે ધારણ કરે છે. જ ક ( ધન્ય છે તમને. ) ૨ કુરુવંશને સમ્રાટ પણ જે આવા અસહ્ય પરાભવને વેઠી લેતા હોય તે છે હિકુરુવંશનું નામ નામનિશાન વિહોણું થઈ જશે. તેની મનસ્વિતા સમંદરમાં છે ડૂબી મરશે. જ કુરૂ સમ્રાટ ! વન-જંગલની રખડપટ્ટીને કલેશ કદાચ તમારા મનને ડંખતે ૨ જ ન હોય તે કંઈ નહિ પણ તમે તમારા ભાઈઓને આપેલી આ આપત્તિ પણ તમારા છે તે ચિત્તને ખટતી નથી? સૂક્ષમ–રેશમના વસ્ત્રોના ધરનારા આ ભાઈઓના વૃક્ષની છાલના વસ્ત્રો તમને ન
: 0
Page #774
--------------------------------------------------------------------------
________________
૨ ૮૩૪ : ,
- શ્રી જૈન શાસન [ અઠવાડિક] છે ૨ શમાવતા નથી શું ? હાથીની અંબાડીએ ચડનારા આ ખાડા-ટેકરા અને કાંટા- છે છે કાંકરાને પઢચારથી વેઠનારા તમને પીડતા નથી ?
નેહ મેહથી તમારા હિત માટે જંગલમાં રા–રાન ભટકતી આ કુંતીદેવીની જ દુર્દશા તમારા ક્રોધને પ્રજ્વલિત કેમ નથી કરતી ? િતની ષડયંત્રની વાત સાંભળ્યા પછી પણ નાથ ! નિશ્ચિત થઈને બેસી શું હું ૨ રહ્યા છો ? ઉઠે. સ્વામિ ! મ્યાન થઈ ગયેલા શસ્ત્રો સામે નજર કરો. હવે બેસી છે જ રહેવાને સમય નથી. આ શત્રુ હમણાં આ જ સમજે.
છે, વનવાસ વેઠવાની જડ જેવી સત્ય પ્રતિજ્ઞા ભાંગી જવાના ભયથી જે તમારી છે ખુમારી મરી પરવારી હોય તે આવી રહેલા તે નરાધમ શત્રુને સંહાર કરી નાંખવા ?
આ ભીમ તથા અર્જુનને આદેશ કરો.” છે . દ્રૌપદીની આગજરતી વાણીથી રેષાયમાન બની ઉઠેલા ભીમે પણ કહ્યું કે-“હે ?
વડિલબંધુ ! તમારી આજ્ઞાને લીધે જ પહેલા પણ શત્રુને સંહાર મારા હાથે તે જ છે. તે રહી ગયું છે. પણ હવે તે તે હત્યારાના પ્રાણ તેના શરીરમાંથી ખેંચી એ કાઢીને જ જંપીશ. મારી આટલી ચેતવણી છતાં જે નાથ ! તે નરાધમ ઉપર તમે છે સહેજ પણ પ્રસન્ન થશે તે તમે મારા માટે વડીલ તરીકે મટી ગયા હશે. આ
અર્જુને પણ દુર્યોધનાદિ તરફ સળગતે ક્રોધ એ.
હવે યુધિષ્ઠિરે- તમારા વચને ક્ષાત્રવંશનાં ક્ષાત્ર તેજને પ્રગટ કરે છે. પરંતુ આ છે મારા આગ્રહથી કેટલાંક વર્ષો પસાર કરી દે. એકવાર વનવાસની અવધિ પૂર્ણ છે જ થઈ જવા દે. પછી તે શત્રુને સહારે અનેક રીતે કરી શકાશે. પછી તે છે–રોકટોક શત્રુને સંહારી નાંખવામાં તમને કોઈ શું કરી શકવાનું છે ?
અને યુદ્ધ થશે ત્યારે આ ભીમ સંગ્રામમાં દુઃશાસન સહિત દુર્યોધનના કૃષ્ણના 4 કેશાકર્ષની વૈરની વસૂલાત કર્યા વગર રહેવાનો જ નથી. :
. આથી હમણાં આપણે આ સ્થાનથી દૂર દૂર સ્વર્ગની સુખ શાંતિ દેનારા કે - ગંધમાન પર્વતની ધરતી ચાલ્યા જઈએ. કે જેથી સમૃદ્ધિના અહંકારી ૮ શત્રુને ૨
આપણે જોઈ ના શકીએ કે વનવાસથી કૃશ થઈ ગયેલા આપણે તેની નજરે ચડી છે ના જઈએ. - વડિલ બંધુની આ હિતકારી વાતને ભીમ આદિએ સ્વીકાર કર્યો. અને ૬. પાંડવો ત્યાંથી આગળ ચાલતા ચાલતા ગંધમાદન પર્વતના હરિયાળા-રમણીય-સૌદર્યપૂર્ણ મનને આહલા દેનાર પર્વતાળ પ્રદેશમાં આવી પહોંચ્યા.
Page #775
--------------------------------------------------------------------------
________________
૬ સુવિહિત ગચ્છિિરયાનો ઘેરિ, શ્રી હરિભાદ્ધ કહાય છે
– પૂમુનિરાજ પ્રશાતદર્શન વિજયજી મ.
દિ
કે,
'
',
પ્રથમ સાધુ બીજો વર શ્રાવક, ત્રીજે સંવેગ પાખીજી; " એ ત્રણે શિવમારગ કહીયે, જિહાં છે પ્રવચન સા ખીજી, શેષ ત્રણ ભવ મારગ કહીયે; કુમત કઢાગ્રહ ભરિયા, ગૃહિ યતિ લિંગ કુલિંગે લખીયે, સકલ દેષના દરિયાછે.
(સવાસે ગાથાનું સ્તવન, ઢાળ સાતમી ગા. ૮૧) વ્યાખ્યા : પ્રથમ કે, પહેલે સાધુ, બીજે વર કેપ્રધાન શ્રાવક, અને ત્રીજો સંવેગ પક્ષી, એ ત્રણ શિવમાર્ગ કે મોક્ષમા કહીએ. જ્યાં પ્રવચન ઉપદેશમાતાહિક હિ સાખી છે. શેષ કે. થાકતા રહ્યા જે ત્રણ તે ભવ કે સંસારમાર્ગ કહીએ. જે મુમતે અનેક કઠાગ્રહ ભરેલા છે. ગૃહસ્થને લિંગે બ્રાહ્મણજિક, યતિલિગે નિન્હવાકિ, કુલિંગે તાપસી ક લખીએ કે એણીએ. તે કેવા? તો કે સકલ દોષના કરિયા. ગાથા “સાવજજ જેગ પરિવજજાણા સવોત્તમે એ જ ઈ ધર્મો
બીઓ સાવધા , તઈએ સંવિષ્ણપક ય ni૧ સેસા મિચ્છાઢિટ્ટી, ગિહિલિંગકુલિંગઢવલિંગેહિ ! ' જહ તિણિ થ મેકઅપહા, સંસારપહો તહા તિણિ પ્રારા
* ઇતિ ઉપદેશમાલાયાં ૮૧ શ્રી જિનેશ્વરદેવના શાસનમાં સાધુપણું, શ્રાવકપણું અને સંવિગ્ન પાક્ષિકપણું છે એ ત્રણને મેક્ષમાર્ગ કહ્યા છે. તેમાં સંવિગ્નપાક્ષિકપણું શું છે તે જ વાત ગ્રંન્ધકાર મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજ સવાસો ગાથાના સ્તવનની સાતમી ઢાળમાં સમજાવી રહ્યા છે તે જોઈએ.
જે મુનિવેષ શકે નવિ છંડી, ચરણ કરણ ગુણહીણાજી, તે પણ મારગ માંહે કાખ્યા મુનિગુણ પક્ષે લીણાજી. મૃષાવાદ ભવકારણ જાણી, મારગ શુદ્ધ પ્રરૂપે છે, વંદે નવિ વંશાવે મુનિને. આપ થઈ નિજ રૂપે.
(સવાસે ગાથાનું સ્તવન ઢાળ-૭; ગા.૭૯ ) વ્યાખ્યા : જે ચરણપુણે હણ થઈ લજજાદિકે મુનિવેષ નથી છાંડી શકતા. યત. “જઈ તરસિ ધારેલું મૂલગુણભર સઉતરગુણં ચ " મુત્તે તિભમી, સુસાવગત્ત વરતરાગ ૧” ઇત્યાદિક ઉપદેશમલાયાં.
Page #776
--------------------------------------------------------------------------
________________
: શ્રી જૈન શાસન [અઠવાડિક) છે ક .. થેપદેશના કમને સાચવે તે પણ મારી માંહે દેખાડ્યા છે, પણ જે મુનિગુણ .પ લીણા હોય, શુદ્ધ આચાર ભાખે. મૃષાવા તે ભવ કે, સંસારનું કારણ જાણીને ૨ શુદ્ધ મારગ પ્રરૂપે. મુનિને પોતેભાવે વંદે, પણ આપ નિજ રુપ થઈને વાંઢવા ન દે. અત્ર ગાથા – .
“સંવેગપકિખયા લકખણમે યં સમાસએ ભણિયા એસનચરણકરણાવિ જેણ કમૅ વિસહિતી ૧ ' શુદ્ધ સુસાહધર્મો, કોઈ નિંદેહ નિયયમાચાર
સુતવસિઆણુ પુરઓ, હવઈ અ સમરાયણિએ પારા વંઈ ન વાવ) કિકસ્સે કુણઈ કરાવે નેય અત્તદ્દી નવિ કિખ દેઈ સુસાહૂણ બેહેલ કા આસનના અન્નદિ પરમપૂાણું ચ હણઈ ખિતે તે છુહઈ દુગઈએ, અહિયરં બુહુઈ સયં ચ એકા
( ઉપદેશમલાયામિતિ શેાધી ) “જઈ વિષ્ણુ સક્કઈ કાઉં, સમ્મ જિશુભાશિય અઠ્ઠાણું ! તે સમ્મ ભાસિા , જહ ભણિયું ખીણરાગેહિ ૧ એસને વિ વિહારે, કમ્મ સેહઈ સુલહહી અા ' ચરણે કરણવિશુધ્ધ, અવહિ તે પરુ તે રાાં શુદધું સુસાહધર્મો, કમાણે ઠવાઈ સંયતઈપણે (તઈ ય પકMમિ) : અપ્પણું ઇઅરે પણ ગિહO ધમ્માલ ચુદ્ધતિ ”
ઈતિ ગચ્છાચારે. એક મુનિગુણ રાગે પૂરા શરા, જે જે જ્યનું પાલેજ, તે તેહથી શુભ ભાવ લહીને, કર્મ આપણાં ટાજી. આપ હીનતા જે મુનિ ભાષે, માન સાંકડે લોકેજી
એ દુર્ધાર વ્રત એહનું કાખ્યું, જે નવિ ફૂલે ફેકેજી. ૫૮૦
વ્યાખ્યા : તે સંવેગ પક્ષી મુનિ ગુણરાગે પૂરા છતાં માર્ગે પ્રાસુક જલ હણાદિ આ કે ૨૫ જે જે પણ પાલે, તે તેહથી શુભભાવ ઇચ્છા ગરૂપ કહીને પોતાના કર્મ જ
લ ટાળે છે.
Page #777
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૧૧ : અ૪ ૩૭-૩૮ તા. ૧૮-૫-૯૯ :
રમ્યકૃપાવત્તિસ્થાનવચ્ચારિત્રોત્પત્તિસ્થાનસ્યાપિ ગુણુશ્રેણ્યંતરકાટિકરણા સભવાાિંતિ ભાવ” તે સવે ગપક્ષી મહાપુરૂષ માન સાંડે લેાક છતે જે મુખે આપહીનતા ભાષે, એ એહનું દુČરત્રત છે. ફાકે ફૂલતા નથી. ઉકત· ચ—
“આયરતરસ માણું, સુદુર માણસ કરે લેાએ
- વિગ્ગપકિખઅત્ત, આસનેણું કુડ કાઉ" uu”
ઇતિ ઉપદેશમાલાયાં ૫૮૦ના
: ૮૩૭
| ન્યાયાચાય —યાર્યાવશારઃ-મહામહે।પાધ્યાયજી શ્રીમદ્ યશેાવિજયજી વિરચિત ૧૨૫-૧૫૦-૩૫૦ ગાથાનાં સ્તવના
સંશાધક મહામહેાપાધ્યાયજી શ્રીમદ્ વીરવિજયજીના શિષ્યરત્ન પન્યાસજી મહારાજશ્રીમદ્ દાનવિજયજી ગણી
વિ. સ', ૧૯૭૫ શ્રી વી. સં. ૨૪૪૫ આવૃત્તિ પહેલી ] પર્યુક્ત વાતા. પરથી સવિગ્નપાક્ષિક કાને કહેવાય તે સારી રીતના સમજી
ચકાય છે
સુવિહિત શિરામણ શાસ્રકારપરમ પૂજ્યપાદ આચાર્ય ભગવ ંત શ્રી હરિભદ્ર સૂરીશ્વરજી મહારાજાના નામથી કેઇપણ અજાણ નથી, શ્રી જૈન શાસનમાં ૧૪૪૪ ગ્રન્થાનુ સર્જન કરી તેએશ્રીજીએ વર્તમાનકાલીન જીવા ઉપર જે ઉપકાર પ્રદાન કર્યુ છે. તેને શ્રી જૈનસઘ કયારેય ભૂલી શકે તેમ નથી.
ધાતાના જીવનમાં જે પ્રસ`ગ બની ગયા અને બેહો સાથેના વાઢમાં તેઓશ્રીજી એ જે દુર્ધર પ્રતિજ્ઞા કરી અને તેમના પરમ તારક ગુરૂદેવેશશ્રીજીએ શુસેન–અગ્નિશર્મા'ના ભવને જણાવનારી અને કષાયના કાતીલ પરિણામેાને જણાવનારી ત્રણ ગાથાએ મેાકલી, તેથી તેઓ ઉપશાની મની પ્રતિબુદ્ધ થયા અને ગ્રન્થરત્નના સર્જનમાં સમુદ્યુત
મન્યા.
આવા મહાપુરૂષ પેાતાની જાતની લઘુતા જણુાવવા કેાતાને ‘સ‘વિગ્ન પાક્ષિક' મનાવે તેવી સભાવના શક્ય લાગે છે. સવિગ્ન એટલે માક્ષાભિલાષી અને તેના પક્ષ ધરાવનાર એટલે શ્રદ્ધાથી અનુસરનાર આ વ્યુત્પત્તિ અર્થે અત્રે સુસ‘ગત લાગે છે. મેાક્ષના અભિલાષીને અનુસરનાર તેનુ નામ સવિગ્સ પાક્ષિક પરંતુ શાસ્ત્રકાર ભગવાએ
Page #778
--------------------------------------------------------------------------
________________
તા : ૮૩૮
: શ્રી જૈન શાસન (અઠવાડિક) ૨. “સંવિગ્ન પાક્ષિક' જેને ત્રીજે મેક્ષ માગ કહ્યો છે જેનું વર્ણન ઉપર્યુક્ત જઈ આવ્યા ર તે પારિભાષિક, અર્થ અત્રે સુસંગત લાગતું નથી.
આ વાતની પુષ્ટિનું પ્રમાણ સાડા ત્રણ ગાથાના સ્તવનની ૧૫મી કેળની ૧૧મી ૧ ગાથાથી જણાય છે.
“સુવિહિત ગચ્છ કિરિયા ધારી, શ્રી હરિભદ્ર કહાય. એહ ભાવ ધરતે તે કારણ, મુજ, મન તેહ સુહાય. ધન્ય ૧૧ છે
અર્થ–સુવિહિત કે. ભલા આચારવંત ગચ્છ છે જેહનો વળી ક્રિય વંતમાં ધારી ૨ કિ સમાન એવા શ્રી હરિભદ્ર સૂરિ ૧૪૪૪ ગ્રંથના કર્તા શાસકારે કહ્યા છે તે એહ ભાવ છે ૨ કે. એ સંવેગ પક્ષીના ભાવને ધરનાર હતા તે કારણે મારા ચિત્તમાં પણ તે સુહાય છે છે ગમે છે એટલે તે સંવેગ પક્ષી-શુદ્ધપ્રરૂપક યથાશકિતયે ક્રિયાવત હતા માટે મારા મનમાં કે તે ઘણું ગમે છે. ૧૧ છે આ બધી વાતે પરથી સુજ્ઞાત થાય છે કે પૂજ્યપાદ આચાર્ય ભગવત શ્રી હરિતે ભદ્ર સૂરીશ્વરજી મહારાજા સુવિહિત હતા, પરંતુ તેઓ શિથિલાચારી હતા તેવું છે પણ કહેવાનું દુઃસાહસ તે અજ્ઞાન શેખરે જ કરે પણ સમ્યફ તત્વષ્ટાએ જ્યારે સ્વપ્ન ય છે છે તેવો વિચાર સરખો પણ ન જ કરે. ' છે આ બધી વિચારણા કરવી એટલા માટે જરૂરી છે કે વર્તમાનમાં એવા છે એવા જ વિદ્વાને પાક્યા છે જેમની વિદ્વત્તા (!) શંકનીય બને છે. જ્ઞાનાવરણીય કર્મને ક્ષયોપશમ છે. સારો હોય પણ દર્શન મેહનીય કર્મને ક્ષયોપશમ ન થયો હોય તેવી વિદ્વત્તા છે સ્વ-પરને હાનિકારક જ બને છે એટલું નહિ ભવ-ભ્રમણનું કારણ પણ બને છે. ૬
મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજી મ.એ “કાત્રિશત્ દ્વાત્રિશિકા નામનો ગ્રંથ છે છે. બનાવ્યો છે. તેના પર શ્રી અભયશેખર વિ.એ વિવેચન કર્યું છે.
- તેમાં પહેલી “દાન બત્રીશીના ૧લ્મ લેકના વિવેચનમાં પૃ. ૧૮-૧૯ ઉપર જ તેઓશ્રી જણાવે છે કે – - “(અષ્ટકજીના વિવરણકારની અને ઉપા. મહારાજની આવી પ્રરૂપણા પરથી એવું , ફલિત થઈ શકે છે શ્રી હરિભદ્રસૂરિ મ.ની ઉક્ત પ્રરૂપણા સત્યથી વેગળી નથી. એટલે છે સાધુએ કારણિક અનુકંપાદાન દેવું એમાં શાસ્ત્રાર્થને બાધ નથી. માટે (૧) અન્ય છે અને બધિપ્રાપ્તિ વગેરે લાભ જોઈને શ્રી હરિભદ્રસૂરિ મહારાજે જે એ રોજનું દાન કર
અપાવ્યું હોય તો એ આગમ વિરૂદ્ધ નહોતું, તેથી એને બચાવ કરવાને કે પ્રશ્ન છે જ નહોતે. અથવા–
Page #779
--------------------------------------------------------------------------
________________
વ ૧૧ અંક ૩૭–૩૮ તા. ૧૮-૫–૯ :
૪૮૩૬ (૨) શ્રી હરિભદ્રસૂરિ મ.નો “સંવિગ્ન પાક્ષિક તરીકે ઉલ્લેખ કર્યો છે “સંવિગ્ન” છે છે તરીકે નહિ, એટલે તેમાં સાધુઓને જિનાનુજ્ઞાત ન હોય એવું આચરણ પણ છે આ સંભવે છે. એવું આચરણ હોવા છતાં, એનો બચાવ ન હોય અને પ્રરૂપણ તે છે દિ જિનારાનુસાર જ હોય તે જ સંવિગ્ન પાક્ષિકપણું ટકી શકે છે. પ્રસ્તુતમાં શ્રી હરિ. ૨ ૨ ભદ્રસૂરિ મ.નું શંખવાનપૂર્વક યાચકોને ભેજનદાન એ પણ એવા જ પ્રકારનું એક છે જિનાજ્ઞા અનનુજ્ઞાત આચરણ હોવું સંભવી શકે. પણ તેઓશ્રીએ આને બચાવ કર્યો છે નથી, કે એના બચાવ માટે પ્રસ્તુત પ્રકરણ બનાવ્યું નથી. એને તે જિનાનનુજ્ઞાત
તરીકે જ સ્વીકાર તેઓએ કર્યો છે, અને એ રીતે સ્વકીય સંવિગ્ન પાક્ષિકત્વ જાળવી છે રાખ્યું છે. (આ બેમાંથી બીજી કલ્પનાની સંભાવના વધુ જાણવી.) માટે તેઓ આ છે શ્રીમદે આપવાડિક અનુકંપાઠાનની કરેલી આ પ્રરૂપણમાં આગમવિરૂદ્ધત્વની છે કે આ
શંકા કરવાની જરૂર નથી. ૧૯ ૨. આ રીતના વિવરણકાર શ્રી અભયશેખર વિજ્યજી જણાવે છે.
મહામહોપાધ્યાય શ્રી યશોવિજ્યજી ગણ સાડા ત્રણ ગાથાનાં સ્તવનની ૧૫મી છે ઢાળમાં જેઓને “સુવિહિત છ કિરિયાને ધોરી જણાવે છે અને વિવરણકારશ્રી કે. કે “એટલે તેમાં સાધુઓને જિનાનુજ્ઞાત ન હોય એવું આચરણ પણ સંભવે છે..” એમ ૨ જણાવે છે. કેનું વચન પ્રમાણ ગણાય તે મુશવાચકે સમજી શકે છે..
વળી આ જ પ્રસંગ ઉપર “શ્રી પ્રભાચન્દ્રસૂરિ કૃત શ્રી પ્રભાવક ચરિત્રમાં છે છે જેનું ભાષાંતર શ્રી જેન આત્માનંદ સભા–ભાવનગર, વીર સંવત ૨૪૫૭ વિ. સં. જ
૧૯૮૭, આત્મ સંવત-૩૭, શ્રી જેન આત્માનંદ ગ્રંથમાલા નં. ૬૩માં મુનિશ્રી કલ્યાણ વિ. ૬ વિજયજી કરેલી “પ્રબંધ પર્યાલોચન” લેખમાં ૯ શ્રી હરિભદ્રસૂરિ હેડીંગ નીચે . આ છે ૫૩માં જણાવ્યું છે કે –
હરિભદ્રના સંબંધમાં અષ્ટક ટીકામાં જણાવ્યા પ્રમાણે એક એવી કિવન્તી છે છે કે તેમાં ભેજન કરતી વેળા શંખવાટ્સન પૂર્વક જાચકને એકઠા કરી લેજો અપાવતા છે અને પછી પોતે ભજન કરતા, અને આથી કેટલાક વિદ્વાને હરિભદ્રને ચૈત્યવાસી છે ૨ હેવાનું પણ અનુમાન કરી બેસે છે પણ વસ્તુતઃ આમ નથી.
- ભદ્રેશ્વરની કથાવલીમાંથી આ પ્રદેશને ખુલાસો મળી રહે છે, અને તે આ કે હરિભદ્ર પિતે એ કાર્ય નહતા કરતા, પણું તેમને ભકત લલિગ શ્રાવક શંખવાદન પૂર્વક યાચકને બોલાવી ભજન કરાવતે હતે” .
આ ખુલાસે પણ પૂજ્યપાઠ શ્રી હરિભદ્રસૂરિજી મહારાજાને “સુવિહિત ક્રિયાનો જ
Page #780
--------------------------------------------------------------------------
________________
: શ્રી જૈન શાસન (અવાડિક)
૮૪૦ :
ધારી' જણાવવાનુ` સમાઁન કરે છે તે સમજી શકાય તેમ છે.
પ્રભાવક
Y. 241.
વાસ્તવમાં શ્રી અભયશેખર વિજ્યજીને સમજાવવાના કાઇ જ અથ નથી. ભલા—ભેાળા લેાક ઊંધુ ન સમજે માટેના આ પ્રયત્ન છે. શાસનના સમર્થ આચાર્ય ભગવતા પરના તેમના તેજોદ્વેષ બધા જાણે છે; આજ સુધી પરમગુરૂદેવેશ શ્રી વિ. રામચન્દ્ર સૂ. મ. ને વાતવાતમાં હડફેટે લેતા હતા, હવે તેમના હાથમાં સમથ શાસ્ત્રકાર પરમષિ` · સ`સન્માન્ય પૂજનીય જેમના વચને ખજેય અને ટશાળી ગણાય છે તેવા પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રી હરિભદ્રસૂરિજી મહારાજા આવી ગયા આ કાલની અજાયમી છે. કાલે હવે શ્રી ભુવનભાનુસૂરિજીન પણુ ખખર લેશે કે તમે ‘પરમતેજ’ના વિવેચનમાં ધમ મેાક્ષ માટે જ કરાય' તેવું પ્રતિપાદન કર્યું” તે તમારી ભૂલ હતી! આ દિવસેા કદાચ દૂર નહી હાય.
આ મુનિશ્રીના મેાક્ષ ઉપર એટલા બધા અભાવ છે કે મેાક્ષની જ્યાં જ્યાં વાત આવે તે પરમતારક ગુરૂદેવેશશ્રીજીની માન્યતાની સિધ્ધિ અને તેમના વિચારાનુ ચેન કેન પ્રકારેણુ ખંડન જ કરવુ તે તેમના મુદ્રાલેખ ! પછી ભલે તેમાં શાસનના રધરા આચાર્ય હડફેટમાં આવી જાય તેની ચિંતા નહિ. તેમાં જ પાતની લેખિની લાજે તેની ય પરવા નહિ પણ પેાતાના વિદ્વત્તાની સફલતા માને,
જ્ઞાનના આઠ આચારા પ્રસિધ્ધ છે. તે આઠ આચારમાં ‘આનિહવ’ નામના એક આચાર આવે છે, જેની પાસેથી સૂત્ર કે અર્થાંના એક અક્ષરનું પણ ગ્રહણ કર... હાય તેને ક્યારેય છુપાવવા નહિ-તેના ઉપકારને ભૂલવે નહિ તેનુ નામ ‘અનિન્દ્વવ' નામના આચાર છે. ભગવાન શ્રી મહાવીર પરમાત્માના સ્વહસ્તે દીક્ષિત પૂ. શ્રી વ`દાસગણિ વિરચિત ‘ઉપદેશમાલા' (ઢાઘટ્ટી)માં તે ત્યાં સુધી ફરમાવ્યુ` છે કે-‘સૂત્રમાં હેલ એક અક્ષરને પણ ન માને તેા તેના જેવા મિાદ્રષ્ટિ બીજો એક નથી.’
આ ગણિશ્રીને પૂછવુ જોઇએ કે ગૃહસ્થપણામાં તમે ઉપધાન કાની નિશ્રામાં કરેલા ? પ્રથમ ઉપધાનમાં શ્રી નવકાર મહામત્રાદિ સૂત્રોના મૂલ પાઠ અને અથ કાની પાસે ગ્રહણ કરેલેા ? જેની પાસે સૂત્ર અને અતુ ગ્રહણ કર્યુ હાય તેમની નિ ઠ્ઠા કરવી, વાતવાતમાં તેમની સાચી સિદ્ધાન્તનિષ્ઠ માન્યતાનું ખંડન કરવું. તેમાં કઈ ઉપકારક બુધ્ધિ છે ? આવા અશાસ્ત્રીય બેજવાબદાર વિધાના કરનારાથી દૂર રહેવું અને આપણા આત્માને બચાવવા તથા પરિચયમાં આવે તેમને સમજાવી બચાવવા પ્રયત્ન કરવા તેમાં જ સાચી બુદ્ધિમત્તા છે. સૌ વાચકે ક્ષીર નીર ન્યાયે ખાવૃત્તિના ત્યાગ કરી સાચી ડુ‘સવૃત્તિ કેળવી સત્યને જાણી સમજી સન્માર્ગની આરાધના કરી આત્મકલ્યાણને કરનારા બનેા તે જ ભાવના સાથે વિરમું છું.
Page #781
--------------------------------------------------------------------------
________________
* ૨ત્ન ચૂડ વ્યવહારી
છે –. સા. શ્રી સુરેન્દ્રપ્રભાશ્રીજી મ. છે છે જે હર હર હર હર હર
રાનડ છેલછબીલા જુવાનીયો હતે. એક તો ઘાટીલી કાયા, એમાં જુવાનીએ છે આ કળા કરવા માંડી. પછી પૂછવું શું? મૂછોને વળ જુઓ તે એને? વાળના કાનસીએ 6 (8) જુએ તે એના ? માથાની રંગબેરંગી પાઘડી જુઓ તે એની? અંગરખું જુએ છે છે તે રેશમનું " ધેતિયું જુઓ તે હીરકારનું? મોજડી જુઓ તે કસબ ભરેલી છે.
માથાના ઝુલફામાંથી તેલ ચૂએ, કાનમાં અત્તરના પૂમડા મહેકે, આંખમાં કાજળ જ ઊભરાય. એમાં આઠે પહોર પાનનો રંગ હોય? હોઠ પર એકાઢ બે કવિતાની બતક શું હોય ?
રત્નડ લખપતિ બાપનો દીકરો હતે. સાત ખોટનો હતે પછી કે કેમ ન છે. છ રાખે ભલા ? પૈસો, જુવાની, શેઠાઈ ને ઉપરથી મસ્તી–ચારેચાર એકઠાં મળ્યા હતાં, છે છે એ ભરી બજરે મૂછ આમળ જાય, પાનની પિચકારી મારતે જાય ને ખોંખારા, જ ખાતે જાય. આવા શેઠના દીકરાને ટેકે પણ કેણ? દિ એકવાર બનવા જોગ છે. ગામના નગર શેઠની દીકરી છે. નામે સૌભાગ્ય સુંદરી ? ર છે. વિધાતાએ રૂપને ગુણ બંને આપ્યા છે. એ સામેથી પાણી ભરીને આવે છે. છે છે રત્નચુડ સામે રસ્તેથી આવે છે, એની આંખ ચારે તરફ ચકળ વકળ ફરે છે. એનું !
ધ્યાન બીજે છે. ભૂલભૂલમાં સૌભાગ્ય સુંદરી સાથે અથડાઈ પડે છે? બેડું પડતું ! ૬ પડતું રહી જાય છે.
સૌભાગ્યસુંદરી ચીડ બળે છે ને કહે છે. “જુવાનીયાં આંખો એડે ગઈ લાગે શું છે : ખાવી બાપ કમાઈ ને કરવા તાગડધિના ! એક તે સાંઢને વળી ચોમાસુ ચર્યો !” આ જ આ શબ્દો નહોતા, ચાબુકના ઘા હતા. રત્નચુડ તે છોભીલો જ પડી ગયે. આ છે એ કંઈક જવાબ આવે ત્યા તે સૌભાગ્યસુંદરી દૂર દૂર નીકળી ગઈ. રત્નચુડે આજુ- ક બાજુ એના વિષે પૂછ્યું, મિરા-દેતેંમાં એના વિષે વાતચીત કરી અને નક્કી કર્યું છે
કે ત્રણ ટક ની છોકરીનું ગુમાન ઊતારવું. રતનચુડ માનતો હતો કે સ્ત્રીને વશ કરવી છે છે એટલે માત્ર પાશેર અડધા શેર સોનાને સવાલ? તે માગું મુકે કે બેટીનો છે એ બાપ માથું પણ હલાવે ? * ઘેર જઇને એણે મા પાસે હઠ લીધી. પરણું તે સૌભાગ્ય સુંદરીને? મા કહે : હ પણ પારકી દીકરી એમ કઈ રીતે ઉપાડી લવાય? આપણે શાહુકાર છીએ. ક્ષત્રિય નથી, છે
Page #782
--------------------------------------------------------------------------
________________
. ૮૪૨ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) છે તે હરણ થાય. એના મા-બાપને પૂછવું જોઈએ ને ?' રચૂડ કહે : મા? પરણું છે ર તે સૌભાગ્યસુંદરીને?' માએ પોતાના પતિને કહ્યું–પતિએ સૌભાગ્યસુંદરીના બાપ પાસે જ માગું મૂકયું. બાપ કહે : “ભલા, તમારા જેવો વેવાઈ દી કરીએ શોધવા જતાં ક્યાં છે જ મળવાનું છે? મારી દીકરી પણ શાણી છે, ને રતનચૂડમાં પણ શું કવાપણું છે? જ ઘડી ઘડી રંગ બદલતા કાચીંડા જેવા જુવાનને સૌભાગ્યસુંદરી બરાબર પિછાણે છે તે
રત્નચૂડ અને એ મળે મળીને નકકી કરે. પછી આપણે કંકુમાં પાણી ભેળવીએ ?' છે રત્ન ચૂડ તે મળવા માટે તૈયાર હતે. એની તે મનની મનમાં રહી ગઈ હતી. એ મનમાં એમ હતું કે બીજું તે ઠીક, પણ રૂબરૂ મળશું તે એ ગુમાની છોકરીને બે
ચાર ચેપડાવશું તે ખરાને ? બીજે દિવસે બંને રૂબરૂ મળ્યા. મળતાની સાથે સૌભા૨ ગ્યસુંદરી કહે : “હે રૂપાળા જુવાન? મને તું બધી વાતે ગમે છે, પણ એક વાત આ ગમતું નથી. આ રત્નચૂડ કહે : કઈ વાતે હું નથી ગમતો? સૌભાગ્યસુંદરી કહે : તું ટાઢી ને ? - વાસી રઈને જમનારે છે. રતનચૂડ કહે : “અરે ના રે ના? હું તે જ ગરમા- ક
ગરમ રસેઇ ખાઉં છું. હું કહેતે હેઉ તે પૂછી જે મારી બાને? સં. ભાગ્યસુંદરી છે એને અડધેથી બેલતે અટકાવીને કહેવા લાગી. “બરાબર છે. તમે રસેઈ ગરમાગરમ છે
ખાતા હશે પણ તે ચૂલાની ગરમ કરેલી તમારી ગરમીથી ગરમ કરેલી નહિ. તમારા જ
બાપઢાઢાની પેદા કરેલી. જે જુવાન બાપની મિલક્ત ખાય છે એ ટઢી ને વાસી ૨ રઈ ખાય છે ? જે આપકમાઈ વાપરે છે, એને સૂકો રોટલે પણ બત્રીસ ભોજન છે છે જે છે ? જ રચૂડ આ સુંદરી પણ મુગ્ધ થઈ ગયો. એણે કહ્યું: “તે એ મા મારે ? આ કરવું જોઈએ?” સૌભાગ્યસુંદરી કહે : “દેશ દેશાવરને પ્રવાસ ખેડે? પરાક્રમને ૨ ૨ ચતુરાઈથી પૈસે કમાઈ લાવે. સાચી સ્ત્રી પૈસાને પૂજતી નથી. પરાક્રમી પુરુષ છે છે ઈચ્છે છે?”
રત્નસૂડને સૌભાગ્ય સુંદરીની વાત મનમાં ઠસી ગઈ. એણે તે ઘેર આવી * પિતાને કહ્યું: “હવે હું વેપાર માટે દેશ દેશાવર ખેડવા માગું છું. મારા પરાક્રમથી
લક્ષમી પેઢા કરીશ અને પછી પરણીશ. કમાણી કર્યા વગર પરણવું પાપ છે.
- પિતા ડાહ્યો હતે દુનિયાકારી જોઈ હતી, એણે કહ્યું- બેટા તું અમારે છે છે એકને એક છે, અમારી આંખ આગળ રહે, એ અમને જરૂર ગમે, પણ કહેવતમાં જ
Page #783
--------------------------------------------------------------------------
________________
છ વર્ષ ૧૧ અંક ૩૭–૩૮ તા. ૧૮-૫-૯ :
ઃ ૮૪૩ ૨ કહ્યું છે કે ડાહ્યો દીકરો દેશાવર ભલે પુત્ર ? દેશદેશાવર ફરવાથી માણસની રતી : છે પરખાઈ જાય છે. પહેલી વિદ્યા, પછી વસુ, પછી ઘરને પછી ગૃહિણી.
- થો; દહાડે રત્નચૂડ કરિયાવાટે દેશાવર જવા નીકળી પડશે. એણે વેપાર માટે ર દિ કીંમતી કદિયાણ સાથે લીધાં હતાં. રત્નચૂડના પિતાએ છેલે શિખામણ આપી છે 2 “બેટા! બધે જજે પણ પશ્ચિમ તરફ જઈશમાં કઢાચ ત્યાં જાય તે એના બંકરે છે
ઊતરીશમા !” બાપની શિખામણ માની રત્નચૂડ સાગરની સફરે રવાના થયો.
રચૂડ તે બંદરે બંદરે ઘૂમે છે. પિતાને માલ વેચે છે, ને ન છે ખરીદે છે. વળી એ બીજા બંદરે જાય છે. ત્યાં માલ વેચે છે, ને ન લે છે. આમ જ છે ખૂબ પૈસા કમાય છે, હવે એ ઘેર પાછા જવાના મનસૂબા કરે છે ! એને શાણી ને છે. સુંદર સૌભાગ્યસુંદરી સપનામાં આવે છે.
કેળના દિવસ એક સરખા જતા નથી, રાત પછી દિવસ હોય છે, ઈ ને દિવસ પછી અવશ્ય રાત હોય છે. એમ સુખ દુઃખનું છે. દુઃખ પછી સુખ જરૂર આવે છે, ને સુખનું અનુસંગી દુઃખ છે, દુઃખ આવવાનું હોય ત્યારે ડાહ્યા ? એક માણસની બુદ્ધિ પણ એને અનુકુલ થઈ જાય છે.
એક દહાડે રતનચૂડને વિચાર આવ્યો કે પૂર્વ, કક્ષિણને ઉત્તર તે દેખ્યાં, હવે ? છે પશ્ચિમમાં હાંકવાનો હુકમ કર્યો. વહાણ ચાલ્યાં, એક દહાડે દરિયામાં તેફાન જાગ્યું
પશ્ચિમ શા માટે ન જેવાં? ઘરડા તે વહેમી હોય છે. બસ એણે વહાણેને ૨ ૬ વાવડે ઊપડયો. પહાડ જેવા મેજા ઊછળવા લાગ્યા. વહાણ હાલમડેલ થવા લાગ્યું. 4 ડુબ્યા ને ડબશું એમ સહુને લાગ્યું.
- વકરેલ સાંઢ ખીલે તેડીને નાસવા લાગે, એમ વહાણ સઢને સુકાન ફગાવીને જ ભરદરિયે ચાલ્યાં. ચક્કર ભમર ! ચકકર ભમર ! બે દહાડા એમ ચાહ્યું: સહુને લાગ્યું છે છે કે જાણે ફરી માના પેટમાં ગર્ભાવાસે રહ્યાં. બે દિવસે એક બેટ પાસે વહાણ આવી જ ભરાશે તોફાન શમ્યું- જમીન દેખાઈ સહુને લાગ્યુ કે નો જન્મ થયો.
બેટ પર એક સુંદર શહેર આવેલું હતું. દેખાવે રળિયામણું હતું. જે આ ભપકામાં કંઈ પાર નહેતે લેકે ઉજળિયાત હતા. બેલા-ચલાવે મીઠા હતા. છરી છે ૨ કરતાં જીભ વધુ સજાવેલી હતી.
૨નચૂડ પિતાનાં વહાણને જોઈ તપાસી બેટ પર આવ્યો. રસ્તે ભૂલ્યા હતા, જ છે પણ માલને જીવ બધું સલામત રહ્યું હતું. રચૂડને પિતાના શબ્દો યા આવ્યા કે છે
Page #784
--------------------------------------------------------------------------
________________
: શ્રી જૈન શાસન (અઠવાડિક) , ૨ પશ્ચિમમાં જાતે મા, જા તો એના કોઈ બંદરે ભીસ મા? પણ દિવસોને થાક હતો. છે ૬ વળી શહેર રળિયામણું હતું. રત્નચૂડે વહાણ નાંગય. બની ઠનીને એ રાજા પાસે ૨ ર જવા નીકળ્યો સાથે નજરાણું લીધું. શહેરમાં બધે ખબર પડી ગઈ હતી કે કઈ છે
વ્યવહારીઆનાં વહાણ ઘસડાઈ આવ્યા છે. લાખોને માલ ભર્યો છે ? મધપૂડે જો ઈજ આ વાઘરી દેડે, એમ લોકો દેડયા.
રત્નચૂડ ઊભી બજારે આગળ વ શું સુંદર શહેરને શું એની રળિયામણું ર બજારો ! વિશ્રામ સ્થાને પાર નહોતો વિલાસબુવનને તોટે નહોતા. આ જોતા એ જતા એ આગળ વધો ત્યાં તો ચાર વાણિયા સામા મળ્યા. રતનચૂડને જોતાં જ આ છે એક જણ આગળ આવ્યો. ને ઉતાવળે બેલવા લાગ્યો. અરે ભાઈએ ! જે ધર્મવીર, ૬ ૨ કર્મવીર નરવીર શેઠની આપણે શોધ કરતા હતા, તે પોતે જ આ રહ્યા ! પધારે શ્રીમાન ! પધારો ધીમાન ! અમે તે તમારી રાહ જોઈ જોઈને થાકયા ?'
વાણિયાના મોંમાંથી સાકર જેવા શબ્દો સાંભળી રચૂડ આશ્ચર્યમાં પડી ગયે. કે આ હેતુ મિત્ર ક્યાંથી ? ત્યાં તે બીજે વાણિયે આવીને વળગે.
અરે શેઠ! પધારો ! પધારે! અમારે તે આજ સોનાને સુરજ ઉગ્યો. દિ ૨ આપની કીતિને આપની નામના અમે ખૂબ સાંભળી હતી. આજ નજરે દર્શન કરી છે ધન્ય થયા! ભાઈએ ! ઉભા છે શું ? મારૂ મેં શું તાકી રહ્યા છે? લક્ષ્મી ચાંલ્લો જ કરવા આવે ને મેં જોવા જેવું ન કરશે ! જો જો, આપણા શહેરની આબરૂ ન કે ૬ જાય ? આ શેઠજી, એટલે શું?”
વળી ત્રીજે વાણિયો હાથ પકડીને રત્નચૂડને પિતાના ઘર તરફ ઘસડતો બોલ્યોઃ જ અરે ? અમારા બાપના. બાપાના બાપાના દાઢાને તમારા દાદાના દાદાના, ઢાકાના
બાપાને ઘર જે સંબંધ હતે. ફક્ત ખોળિયાં જુદા બાકી જીવ એક ભાઈઓ? શેઠ
મારે ત્યાં જમશે. મારા જીવતાં એમનો ઉતારે બીજે હોય નહિ? અરે ? એમની ? છે ચરણરજ પણ મારે આંગણે ક્યાંથી?
ચોથો વાણિયે કંઈક કરગરતે હોય એમ બે શેઠજી સાહેબ ? આ ત્રણે છે જ જણ મોટા વેપારી છે, હજારો વહાણેનો માલ-લેવેચ કરે છે, પણ મને ગરીબને સાથે જ જ રાખે છે. આપ પણ સોદો કરે તેમાં મને ભેગો ચેથા ગણી લેશો?
રત્નચૂડને મને-કમને હા કહેવી પડી? એણે કહ્યું કે તમે મારા વહાણમાંથી મનગમતે માલ લઈ લો વાજબી ઢામ લઈ લઈશ.
Page #785
--------------------------------------------------------------------------
________________
૬
વર્ષ ૧૧ અંક ૩૭–૩૮ : તા. ૧૮-પ-૯ :
: ૮૪૫
* ત્યારે વાણિયાઓએ કહ્યું : બઢલામાં અમે મો માગ્યો માલ ભરી દઈશું. પણ ૬ શેઠજી! આખા ગામમાં તમારા નામને ઢોલ પીટાવવો છે. તમારું માન પણ કરવું છે. આ સભા ભરવી છે માનપત્ર આપવું છે લોક શું જાણે કે આપ વધાર્યા છે?
“અરે ! મને જાણ્યા પિછાણ્યા વગર માનપત્ર? નચૂડે કહ્યું “શેઠજી? એ તે એમ જ હોણ! મોરનાં ઈંડાને કંઈ ચીતરવાના ન હોય ? છે “વારૂ, વારૂ? મારે રાજા રબારમાં જવું છે, વળતાં તમને મળીશ?” એમ કહી છે ૬ રચૂડ પિતાનો પહેલો છોડાવી આગળ વધ્યો, કે એક મોચી રત્નજડિત મોજડી લઈને છે આ. રત્નચૂડને જોતાં જ ચરણમાં જુકી પડયો ને બોલ્યો :
બસ. સાહેબ? મારી વાત સાચી પડી. સવારથી મનમાં હતું કે આ મેજડીના પહેરનાર કદરદાન શેઠ મળવા જ જોઈએ આજ સપનામાં પણ આપ જ આવ્યા હતા. છે જે જુદું કહેતો હોઉ તો તમારા સમ ! બરાબર તમે જ સપનામાં ! ધન્યભાગ! ધન્ય છ ઘડી ! કોઠં? આ આપને માટે બનાવી છે! ભવભલા ભૂપને પણ એ માટે ઘસીને ના જ પાડી છે.
રચૂડે પૂછ્યું : શું કિંમત છે?
મચી બોલે એ શું બોલ્યા? તમારી પાસે તે કીમતની વાત હોય? ગરીબ છે માણસ છું. તમારો દાસ છું. આશાભર્યો આવ્યો છું કીમતમાં તમારા પગની ધૂળ છે આપજે? ટુંકમાં મને રાજી કરજે !'
ત્નચુડ કહે ? “વારૂ! કાલે બંદર પર મળજે? તને જરૂર રાજ કરીશ?”
આટલું કહી રત્નસુડ આગળ વધ્યો ત્યાં સામેથી એક કાણિયે આવ્યા. ઝુકી ઝુકીને સલામો ભરવા લાગ્યો. પિતાની પાસેથી એક હજારની થેલી કાઢી રત્નચુડના છે હાથમાં મૂકીને કહ્યું “સાહેબ? તે દિવસે, તે મિતિએ, તે વારે આપની પાસેથી ઉધાર ? જ લઈ ગયો હતો. ભારે દયાળુ છે, શેઠ ! આ મહોર રાખે. મારી ગીરવે મૂકેલી ચીજ છે જ કાલે આવીને પાછી લઈ જઈશ.”
રત્નચુડ કહે : અરે પણ. મારે ત્યાં કેઈનું કંઈ ગીરવી નથી.
શેઠજી! તમે મોટા માણસ છો. તમને શું ખબર હોય. મારા જેવા તો હજાર છે જીવ તમારે ચોપડે હોય. કાલે મળીશ. તમે તે રૂપિયા રાખે? પહોંચ પાવતીની જરૂર જ નથી, એ તે માણસને જોવાય ને? આપ કેણ! આપ કેણ! આપ કેણ ! ને એમ જ ૨ બોલતા કાણીએ ચાલ્યો ગયો. •
(વધુ આવતા અંકૅ) છે
Page #786
--------------------------------------------------------------------------
________________
છે
–
પવિત્ર શું ? શુદ્ધ મન
I
– – શ્રી પ્રિયદર્શન
શિષ્ય પૂછે છે : “ગુરુદેવ, પવિત્ર શું જોઈએ ?” ગુરુ કહે છે : “શુધ, મન,
માત્ર બે અક્ષર : મન. તમે જ્ઞાની છે કે અજ્ઞાની છે, મનને પાર કોણ ? જ પામી શકે છે ? મનની સાથે જ રાગ-દ્વેષ અને માહ સંકળાયેલા છે ! અભય, છે છે અષ અને અખેઠ પણ મન સાથે જ જોડાયેલાં તત્ત્વો છે.
શ્રીમંત તે હોય પણ મનને મેલો હોય તે એ શ્રીમંત હોવા છતાંય ભિખારી : જ છે. ભિખારી હેય પણ મનને ઊજળો હોય, મનથી મસ્ત હોય, એલિરે ને અલગારી છું હોય તે એના જેવો કે શ્રીમંત નથી ! પણ મનનાં કાંઈ ધારાધોરણ હોતાં નથી. જ ક્યારેક પ્રસન્નતાભર્યા વાતાવરણમાં એ ઉદાસ થઈ જાય છે, અને ક્યારેક ઉદાસીના આ બળબળતા રણમાં આનંદને કેઈ લય લહેરાય છે. જેમ કે પથ્થરમાં ઝરણું ફૂટે છે ' એવી જ રીતે મનનું કે પાકું ગણિત નથી. જેને એ ચિક્કાર ચાહે છે કે
અને ચિકાર ધિક્કારે છે ! તે ક્યારેક ધિક્કારની વચ્ચે પણ વહાલની સારવાણી ફૂટે છે. શું છે ! આપણું મન આપણને વશ ક્યાં છે? કયારેક એ ભૂતકાળની સ્મૃતિમાં રમતું જ જ હોય છે, તે કયારેક ભવિષ્યના સ્વપ્નમાં રાચતું હોય છે ! ક્યારેક પવિત્ર સ્થાનમાં આ 3 અપવિત્ર વિચાર કરે છે, તે ક્યારે ક ઉકરડાની વચ્ચે પવિત્ર વિચાર કરે છે. જ્યારે કશું આ પ્રવૃત્તિમાં ધમધમતું હોય છે ત્યારે નિવૃત્તિ ઝંખે છે અને નિરાંતની પળોમાં પ્રવૃત્તિ છે ૨. ચાહે છે!
આવા મનને કેમકેવી રીતે સ્થિર કરવું. અર્થાત્ કેવી રીતે શુદ્ધ કરવું તે જ છે ગંભીરતાથી વિચારવું જોઈએ. મનને પવિત્ર કરવાના ઉપાય શોધી કાવા જોઈએ. જ છે ઉપાયે ઉપાય જાણીને અમલમાં મૂકવા પડે.
- વિષયાસક્ત મન અશુદ્ધ હોય છે, વિષયવિરકત મન શુધ્ધ હોય છે; એટલે ? જ કહેવામાં આવ્યું છે : “બધાય વિષયાસક્ત, મુક્ત નિર્વિષય સ્મૃતમ્ !” તીર્થોમાં છે 8 શ્રેષ્ઠ તીર્થ મન છે, હુાય છે, પવિત્ર વસ્તુઓમાં અતિપવિત્ર વિશુદ્ધ મન છે!
તીર્થીનાં હૃદય તીર્થ, શુચીન હૃદય શુચિ: !” મનને તીર્થ બનાવવાનું છે ! મન જ 23 ત્યારે તારક તીર્થ બને કે જ્યારે એ શુદ્ધ બને. પવિત્ર બને.
Page #787
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૧ અંક ૩૭–૩૮ તા. ૧૮-૫–૯ :
: ૮૪૭ એ મહર્ષિએ લખ્યું છે : “તમંગલ યત્ર મન પ્રસન્નમ ” તમારું મન પ્રસન્ન ૨ હોય ત્યારે એ મંગલરૂપ બને છે. પ્રસન્નતાની પળોમાં તમે જે સારું કામ કરો તે ૨ જ કામ સફળ થાય. એટલે જ્યોતિષી પણ કહે છે કે “મનને ઉલ્લાસ–ઉત્સાહ એ શ્રેષ્ઠ છે
છે. મુહૂર્ત છે ! '
મહાકવિ ભારવિએ કહ્યું છે : “દુરિવતે મનસિ સર્વસામૂ” જે તમારું જ ? મન દુઃખી છે તે તમને બધું જ અસહ્ય લાગશે. માટે મનને દુઃખના દરિયામાં ૨ ડુબવા ન દેવું ! તરતું રહે તે વાંધો ન આવે. કેઈ શુભ વિચારની નાવ મળી જાય.
- ભલે તમે વિદ્વાન હો, શાસ્ત્રજ્ઞ હો, પરંતુ જો તમે અનિત્યાદિ ભાવનાઓમાં જ રમમાણ નહીં હો, ભાવનાઓથી મનને ભાવિત નહીં બને તે તમારું મન પ્રસન્ન ૬. નહી, રહે શુધ નહીં રહે, તમે શાતિ કે સમતાને આસ્વાદ્ય નહી કરી શકે. કારણ ? છે કે આ દુનિયા મોહવિષાઢથી ભરીભરી છે. છે બુધ હોય કે અબુધ હોય, ધનવાન હોય કે નિર્ધન હોય, પ્રાણ હોય કે અજ્ઞ જ હોય, ભીતરની શાનિત તેને જ મળે છે કે જે પ્રતિદિન શુભ ભાવનાઓનું ચિંતન- જ મનન કરતા રહે છે. હર પ્રસંગ, હર પળ હરેક ઘટના પર ભાવનાઓની દૃષ્ટિથી ૬ છે જે માણસે. જુએ છે, વિચારે છે તેઓ કદી અશાન્ત–ઉદ્વિગ્ન બનતા નથી. આ જ છે દુનિયા માહવિષાદના ઝેરથી વ્યાપ્ત છે. દુનિયામાં સર્વત્ર મોહવિષાઢનું ઝેર - વ્યાપેલું અને જીવનાં પિતપતાનાં પાપકર્મો પણ હોય છે. કર્મોના ઉઢય મુજબ સુખ છે ર -દુઃખના પ્રસંગે ઉપસ્થિત થતા રહે છે. આવા પ્રસંગમાં સામાન્ય મનુષ્ય સ્વસ્થ રહી જ શકતું નથી. તીવ્ર રાગદ્વેષ અને તીવ્ર હર્ષ-શોકમાં ગુંચવાઈ જાય છે. આ
માનસિક અને આધ્યાત્મિક બધા જ રોગોનો ઉદ્દભવ મેહથી થાય છે. જે ઇ મોહને અર્થ છે અજ્ઞાન. અજ્ઞાન એટલે અંધકાર. આ સંસાર મેહાન્ધકાર વ્યાપ્ત છું છે છે. મહધિષથી વ્યાપ્ત છે. છે તમને લાગે છે કે તમારા મન ઉપર મોહવિષની અસર છે? એને નિર્ણય છે જ કેવી રીતે કરશે ? નિર્ણય તે કરે તે જ પડશે. તે માટે તમે તમારી છે જ જાતને પૂછે : “મારા મનમાં કેઈપણ પ્રકારનું ઝેર છે ખરું ? ક્રેઈ પ્રકારને ખેદ છે. રે ઉગ છે? કોઈ પ્રકારને ભય છે ખરે?” જે હોય તે નિશ્ચિત રૂપે મેહવિષની રે છે અસર છે તમારા મન પર. મન અશુદ્ધ છે. અને જે મન પર હવિષની અસર હોય છે છે એ મનમાં સુખને એક છાંય ન હોય. તમે ગમે તેટલા ઉપાય કરે, પરંતુ , હું તમને સુખ નહીં મળે. “સુખ' નામનું તત્વ તમે નહીં જ પામી શકો.
Page #788
--------------------------------------------------------------------------
________________
-
: શ્રી જૈન શાસન [ઠવાડિક] મેહવિષાદથી ઉત્પન્ન થતા ઝેરીલા પ્રભાવ તમે જાણેા છે ? ટલીક તીવ્ર વાસના મનમાં ઊપજે છે.
:
* ધનસ'પત્તિની વાસના. * યશ-કીર્તિની વાસના.
આ વાસનાએ મનને સુખશાન્તિના અનુભવ કરવા દેતી નથી. માટે આ વાસનાઓને નિમૂ ળ કરવી જ પડશે. તે માટે બાર ભાવનાઓ, ખાર અનુપ્રેક્ષાઓના સહારા લેવા પડશે. એ ભાવનાઓનાં નામ જાણી લેા.
* પત્ની-પુત્રાદિની વાસના, * શરીર-આરાગ્યની વાસના,
૧. અનિત્ય, ૨. અશરણુ, ૩. સ`સાર, ૪. એકત્વ, ૫. અન્યત્વ, ૬. અશુચિ, ૭. આસવ, ૮. સાઁવર, ૯. કનિર્જરા, ૧૦. ધસુકૃત, ૧૧. લેાસ્વરૂપ અને ૧૨. મેાધિદુલ ભ ભાવન.
ભ
રાગ દ્વેષ અને માહના કારણે જીવાત્મા અનિત્યને નિત્ય માને છે. શરીર, આયુષ્ય, રિદ્ધિસિદ્ધિ-સંપત્તિ, પાંચ ઇન્દ્રિયાનાં વિષયસુખ, મિત્રા, સ્રી, સ્વ જન-સ`ગમ. વગેરે ક્ષણિક હોવા છતાં નિત્ય માનીને ચાલે છે! કર્મોનાં કુટિલ બંધનાથી બંધાયેલા જીવાત્મા ગ્િભ્રાન્ત ખનીને ભટકી રહ્યો છે. છતાં પણ તે પેાતાની જાતને સ્વાધીન અને સ્વતંત્ર સમજે છે. તે વિચારી શકતા નથી કે તે અનાદિ ભવસાગરમાં અનતકાળથી ભ્રમણ કરી રહ્યો છે. માહવશ-અજ્ઞાનવશ તે સાંસારિક સ`બધાનાં પરિવત નાને સમજી શકતા નથી.
ખાર ભાવનાઓના ચિંતન-મનનથી મન શુધ્ધ અને છે, મનને શાન્તિ મળે છે. ભાવનાઓથી જ શાન્તિ મળે છે. માટે આ ભાવનાએ આત્મસાત્ કરવાની છે. શાન્ત સુધારસ' નામના ગ્રંથ વાંચવાની ભલામણ કરૂ છું. એ ગ્રંથમાં અનિત્ય વગેરે ખાર ભાવનાઓ અને મૈત્રી આદિ ચાર ભાવનાએનુ' સ્વરૂપ બતાવાયેલુ છે. ગેના પ્રભાવે બતાવવામાં આવેલા છે. એકવાર જરૂર આ ગ્રંથ વાંચી જવા જેવા છે. ( સ વાદ )
શાસન સમાચાર
યેવલા (નાસિક) અત્રે પૂ. આ. શ્રી વિજય મહોદયસૂરીારજી મ.ની નિશ્રામાં કુ. ભાવના વિનાકુમાર પટણીની દીક્ષાવૈ. સુ. છ ના થઇ અત્રે પૂ. શ્રી નિશ્રામાં વરસીતપના પારણાનું આયેાજન થયું હતું . વ. ૧૩ થી થૈ. સુ. ૭ સુધી ૧૦૮ પાર્શ્વનાથ પૂજન, અદ્ અભિષેક સિધ્ધચક્ર મહાપૂજન નવાણુ અભિષેક પૂજા, વીશસ્થાનક પૂજન તથા શાંતિ સ્નાત્ર સહિત અઠ્ઠાઈ મહેાત્સવ ચાજાયા હતો. પૂ.શ્રીએ વિહાર કર્યો છે. નાસિક પધારશે.
-
-
Page #789
--------------------------------------------------------------------------
________________
બોધકથા :
શ્રી કૃ ત જ્ઞ તા ! .
– પૂ. સા. શ્રી અનંતગુણ શ્રીજી મ.
૨
કેઈએ પણ કરેલા ઉપકારને જ્યારે ભૂલે નહિ અને પોતે કરેલા ઉપકારને જ ભૂલી જ તેનું નામ કૃતજ્ઞતા છે. આજે તે હાલત સાવ વિપરીત દેખાય છે કે, ર. છે પિતે કરેલા ઉપકારને બધે ગા ગા કરે અને પિતા ઉપર કેઈએ ઉપકાર કર્યો તે છે છે તેમાં વળી શું નવાઈ કરી કે ધાડ મારી-તેમ માને તે બધા કૃતજ્ઞ નથી પણ જ કૃતદન છે ! અપકારને યાદ પણ ન કરવો અને ઉપકારને ભૂલો નહિ તે કશા જ પામવી કઠીન છે.
આ પણે ત્યાં સુજાતની વાત આવે છે. પ્રસંગ પૂરતું જ વિચાર કરે છે. આ ઇ સુજાત ધમાત્મા છે સાથે રૂપવાન પણ છે. અશુભેયના કારણે રાજા વિપરીત બની છે જ પોતાના સામંત ચંદ્રવજ રાજાને તેના ઉપર ખોટું કલંક ચઢાવી મારી છે ૬ નાખવાની આજ્ઞા કરી ત્યાં મોકલે છે. ચંદ્રધ્વજ રાજાને તે નિર્દોષ લાગે છે તેથી ર
રાજાજ્ઞાને અમલ કરતું નથી અને રાજાને આદેશ તેને જણાવે છે. ત્યારે નીભિક રીતે ઇ એ રાજાજ્ઞાનું પાલન કરવા વિનંતિ કરે છે. ખરેખર સાચી મિક્ષરસિકતા પિઢા થયા વિના જ છે આવી ધીરને આવા પ્રસંગે આવવી સહેલી નથી. પિતા પર ખોટું કલંક મૂકાય છે હું અને મારવાની આજ્ઞા હોય તે પણ વિચલિત ન થવું તે સાચી ધર્મ પરિહિતિ વિના છે જ શક્ય જ નથી.
તે પછી તે ચંદ્રધ્વજ રાજા પિતાના શરીરના કે દેષથી દૂષિત એવી ચંદ્રયશા જ નામની બેન તે સુજાતને આપે છે- તેની સાથે પરણાવે છે. ધર્માત્માના સંસર્ગના ? પરિણામે તે ચંદ્રયશા પણ શ્રાવક ધર્મની આરાધનામાં રક્ત બને છે અને સંવેગ છે રસમાં મગ્ન બને છે. પહેલા જે રોગથી પીડિત અસમાધિને કરી કર્મ બંધ કરતી હતી ?
તે જ હવે પિતાના રોગને મજેથી સહન કરી કર્મનિર્ભર કરે છે. ખરેખર ધર્માત્માને જ કે સંગ શું અદ્દભૂત કામ કરે છે– તે આ પરથી સમજાય છે, અંતે તે અનશન કરે છે ? હું ત્યારે સુજાત તેણીને નિર્માણ કરાવે છે.
| ખ ખર “નિર્ધામણા' જ એ શ્રી જૈન શાસનની અનુપમ વિધિ છે, મૃત્યુને જ જ મહોત્સવ બનાવવાની અદ્દભૂત ચાવી છે. મૃત્યુની કારમી પીડામાં પણ આત્મજાગૃતિને છે 5 અપૂર્વ સંશ છે. મૃત્યુને ભુલી આત્મહિતની ચિંતા કરનારે અપૂર્વ મંત્ર છે. જેમાં ૨ ૨ જીવનના દુષ્કતની નિંદા, સુકૃતની અનુમોદના અને શ્રી જિનેશ્વરદેવાદિ ચારનું છે છે શરણ સ્વીકારવાનું છે. આ અદ્દભુત સમાધિયોગ પામવા છતાં ય પામર જીવોને !
Page #790
--------------------------------------------------------------------------
________________
થી ૮૫૦ ?
શ્રી જૈન શાસન [અઠવાડિક છે બિચાર, આવું યાદ પણ આવતું નથી અને જીવનને હારી જાય છે. સમાધિની છે
છે.
તે ચંદ્રયાને નિર્ધામણા કરાવવાથી, સમાધિ પત્યુને વરી તે પુણ્યાત્મા પહેલા
. . ખરેખ ન કેઇ, હાથ પણ ન પઇયે તેને હાથ ઝાલવો, તે સંવેગ છે રસમાં મુક્ત બનાવવા અને સમાધિ મૃત્યુમાં સહાધષ્ઠ બનવું તે આત્માની ઉત્તમતાની
અદ્ધિ નથી, તે, પણ એલી અવસ્થામાં કે પિતા ઉમર ખોટું કલંક છે, મારવાની રાજાની આજ્ઞા છે ત્યારે ! પણ સાચા ઘર્માત્મા માટે આ બધું સહજ છે. છે તે દેવ પાસ ઉદ્ધાર એવા સુજાતની પાસે આવી, પિતાની ઓળખાણ આપી ?
કહ્યું છે, તમારું પ્રિય કરું? અહી જ ધર્મામાની સાચી ધર્મભાવના પૂર્ણિમાને છે ૨ ચંદ્રની જેમ એળે કળાએ ઝળકી ઉઠે છે. જે સ્વયં દેવને બોલાવવા ગયે નથી, પણ » દેવો. બેલાવવા, આરાધના-સાધના કરી નથી જે અવસ્થામાં દેવ સહાય કરવા તૈયાર છે.
છે તે અવસ્થામાં ધર્મીત આમા તે વેરઝેરના બદલાની ભાવનામાં જ રહે. અને છેસામાનું ન જાવ, ધનપતિ નીકળે તેવી જ ભાવના વ્યક્ત કરે: જ્યારે આ જ ર સુજીત, સાચે ધર્માત્મા છે, સમ્યગ્દષ્ટિ આત્મા છે, “અપરાધી શું પાગુ ન વિતવીએ , એ ચિત્ત થકી પ્રતિકૂળ” ભાવનામાં અનારે છે. તેથી રાજા કે મંત્રી કેળનું પણ અપ્રિય છે.
કે અહિત નહિ ચીંતવતા એ જ ભાવના વ્યક્ત કરે છે કે, “નિષ્કલંક રીતે માતાપિતા મને જેનારા બને તે હું દીક્ષા અંગીકાર કરૂં” ખરેખર લઘુકમ ભવાત્માની . ઈ મન્તકશાની આ ઉમઢા પરાકાષ્ઠા છે. પછી દેવ તેની ભાવના પૂર્ણ કરે છે, રાત આવિ છે નિષ્કલંક જાણી બહુમાન કરે છે. અને તે ચારિત્ર લઈ સઘળા ય કર્મો ખપાવી એક્ષ- ૨.
પઢને પામે છે. આપણે તે ધર્માત્માની આવા પ્રસંગમાં જે સુંદર મઢશા છેતેને છે. છે જ વિચાર કરી તેવી મનશાને પામવા પ્રયત્ન કરીએ તે આ કથા આપણને લાભ આ
કરે. શ્રી જૈનશાસનને કથાનુગ, એ, કાનને ગમાડવા સાંભળવાનું નથી પણ હૃદયને ૨ કે અડાવવાનો છે, હૃદય પલટે કરવા માટે છે. આ ભાવના આવે તે જ આ છે ૨ શક્ય બને.
S
:
*
*
*
Page #791
--------------------------------------------------------------------------
________________
*
જ પંકિત કી આવાજ છે. (ગતાંકથી ચાલુ)
S
–શ્રી ચન્દ્રરાજ
*
છે કામણ પાસુ પાળી નહિ શકવાથી, દિલમાં ઠંખભસ્ય દર્દનાક દુઃખથી જ મરીચિ ૨ છેત્રિફંડી-પરિવ્રાજકમણાને વહન કરે છે. કર્મની મજબુરીથી થઈ ગયેલી ભૂલથી પિતાને છે આ ભયંકર, અનેગાર ગણતે એક માણસ સજજના એક મોટા વૃદમાં ચાલે ત્યારે તેની ૬કરૂણા ઉપજાવે તેવી મને સ્થિતિ હોય તેવી જ સ્થિતિ મરીચિની થવા પામી હશે. આ છે પરિવ્રાજકના વેશમાં તે મરીચિ ભણ્યાન શ્રી ઋષભસ્વામી સાથે વિચારે છે. અને છે છેતેની પાસે આવેલા ભવ્ય જીવો પ્રતિબંધ પામે છે. તે દરેકને તે પિતાના ઉ-માર્ગમાં છે જ ન રાખતા સત્ય માર્ગ તરફ જવા ભગવાન પાસે મોકલે છે. સન્માર્ગની સાચી પ્રીતિની ૨ આનાથી વધુ શી પિછાન હોઈ શકે? ૨. એકવાર ખુદ્ધ: શ્રી ભરત ચક્રવતી પોતે જાતે જ મરીચિ પાસે ગયા. શ્રી ભરત ૬ ૨ ચક્રવતી એટલે ભ. ઋષભદ્ઘના પુત્ર અને મરીચિના પિતા મરીચિ પાસે પહોંચી ગયા. આ કે મરીચિને ત્રાણ પ્રક્રિષ્ણા કરી વંજન કર્યું. અને પછી શ્રી ભરત ચક્રવતીએ મરીચિને જ જ સાફ સાફ શબ્દોમાં કહ્યું કે ભગવાને કહ્યું છે કે-આ ભરતક્ષેત્રમાં તુ છેલે તીર્થકર'
બનીશ, પતિના નામની નગરીનો સ્વામી ત્રિપૃષ્ઠ નામને પ્રથમ વાસુદેવ થઈશ. અને ૨ વિદેહની મૂઠા નામની નગરીમાં પ્રિય મિત્ર નામથી તું ચક્રવતી થઈશ.” પણ દાન છે જ રાખજે કે તારું આ પરિવ્રાજક વનીય નથી. તું ભવિષ્યમાં અરિહંત બનીશ માટે ? હું તેને ઉપચાર કરીને અત્યારે મારા વડે તું વંકાય છે. આટલું કહીને શ્રી ભરત મહારાજા તે ત્યાંથી ચાલ્યા ગયા.
૫. પેલી વાત સાંભળીને મરીચિએ ત્રિપદીને ત્રણવાર આનંદના અતિરેકથી જમીન સાથે પછાડીને હર્ષના અને ઘમંડન આવેગમાં મોટેથી બોલવા લાગ્યું કે- “હું પ્રથમ વાસુદેવ બનીશ, મૂઠા નગરીમાં મારૂ ચક્રવર્તી પણ થશે, અને એટલે જ હે છેલે તકર પણ હું જ થઈશ. હવે તે માટે બીજી કોઈ વસ્તુથી સર્યું.'
“સુદેવોમાં હું પ્રથમ વાસુદેવ બનીશ, મારા પિતા ચક્રવર્તી એમાં પ્રથમ છે, . અને મારા દાદા તીર્થકરમાં પ્રથમ છે. વાહ! મારૂ કુલ કેટલું ઉત્તમ છે. આ રીતે જ છે ઘમંડથી જાતિના મને કરતા અને બાહુઓને વારંવાર પછાડતા મરીચિ નીચગોત્ર:
નામના કર્મને ઉપાર્જન કર્યું. જે કર્મના પરિણામે ભ. મહાવીર સ્વામીને ૮૨-૮૨ 2 દિવસ સુધી દેવાના બ્રાહ્મણીના ગર્ભમાં રહેવું પડયું એ એક ભ મ સ્વામી માટે છે
Page #792
--------------------------------------------------------------------------
________________
કે ૮૫ર :
શ્રી જૈન શાસન (અઠવાડિક) છે. છે અત્યંત બદનસીબ ઘટના હતી કે તેમને ગર્ભવાસથી જ કર્મના વિપાકના કામના ?
કરવા પડયા હતા. દિ ધ્યાનમાં રહે કે-પિતાના કુળને ઉત્તમ ગણે કે-અહો આવા સુંદર કુળમાં મને છે ૨ પુન્યથી જન્મ મળ્યો છે તે કુળને છાજે તેવું કરૂં.' આમ વિચારનારના વિચારમાં . ઘમંડના જરા સરખા પણ ઘસરકા નથી માટે અહીં જાતિમા ન ગણાય પણ સાચું આ ફલાભિમાન ધર્માભિમાન ગણાય. મરીચિયે તે કુળને ઉત્તમ કીધું પણ ઘમંડની કાળાશ ૨ છે તેમાં ભળી હતી. માટે તેને નીચગોત્ર કર્મ બંધાયું હતું.' ૨. જે ન બનવાનું ન જ બને. અને બનવાનું બન્યા વગર રહે જ નહિ તેનું જ છે નામ ભવિતવ્યતા, અગર ભરત મહારાજા મરીચિ પાસે ન જાતાં તે મરીચિ આવા છે કી કર્મ–બંધનથી દૂર રહી શકત પણ ભવિતવ્યતા જ આનું નામ, નહિ તે ખુદ ભગવાને ૨ ૬િ પોતે જ કહ્યું છે કે મરીચિ વાસુદેવ, ચક્રવતી અને તીર્થકર થશે. એટલું જ નહિ છે છે ખુદ ભગવાનને ભરત મહારાજા પૂછે છે કે-મરીચિને તીર્થકરના આત્મા તરીકે પંકવા ઈ જવાય, ત્યારે ભગવાને હા પાડી છે, આથી પણ આગળ વધીને ખુદ મરીચિને જ છે જ ભગવાને કહેલી આખી વાત ભરત મહારાજા કહી દે છે. શંકા થાય તે સહજ છે કે- ૨ છે આવું કશું ભરત મહારાજાએ કર્યું ન હોત તો? પણ સતત ધ્યાન રાખજો કે-ભરત છે રિ મહારાજા મરીચિને પાપ બંધાવવા નહતા ગયા. પણ ભવિષ્યકાળમાં થનારા તીર્થ કરના ! છે આત્માને વંદના કરવા માટે જ ગયા હતા. તેમાં મરીચિ પોતે જાતિમઢ કહી ની ગોત્ર ૬ જ બાંધે તેમાં ભરત મહારાજાને ક્શો દોષ લાગતું નથી. ખુદ ભગવાનને પણ કરી દેવું છે ૨ લાગતું નથી. આ પ્રસંગ તે એ હતો કે-તીર્થકરના આત્મા મરીચિને ખબર પણ આ જ ન હતી કે હું તીર્થકર બનીશ. અને છતાં ભગવાનના કહેવાથી ખબર પડી તે પછી જ જ તે પરિવ્રાજકપણું છોડી દેવાના પણ પરિણામે તેને થવા જોઈતા હતા. પણ ભવિ- ૨ છે તવ્યતા જેનું નામ કરાયેલે જાતિમઠ મરીચિ પાસેથી નીચગેત્ર નામના કર્મ છે બંધનનું બલિદાન માગીને જ શાંત થયે
અને એક દિવસ ભગવાન શ્રી આદિનાથ સર્વકર્મથી મુક્ત થઈ નિર્વાણ પામ્યા. ૪ આ જગત આખું શેકના સમુદ્રમાં ડુબી ગયું. જ ઋષભસ્વામીના નિર્વાણ પછી પણ મરીચિ સાધુ ભગવંતની સાથે જ વિચરતે રે ૨ રહ્યો. અને પિતાનાથી પ્રતિબંધ પામેલા ભવ્ય જીવોને સાધુ ભગવંતે પાસે જ છે મકલતે રહ્યો.
શિથિલાચારની કબ્રસ્તાનમાં સાધુપણું જ્યારે દફન થઈ ચુકે છે ત્યારે તે વેશધારી છે
Page #793
--------------------------------------------------------------------------
________________
૧ વર્ષ ૧૧ અંક ૩૭–૩૮ તા. ૧૮-૫-૯
: ૮૫૩ જ સાધુના શરીર ઉપર રહેલા સાધુવેશ એ સાધુવેશ નથી રહેતો પણ એક જીવતા- ૨ ૬ જાગતા હાલતા-ચાલતા મડદા ઉપર ઓઢાડેલું તે કફન જ બને છે. ત્રણ લેકના ધણીની છે ર ગેરહાજરી છતાં મરીચિ સ્વચ્છ જ નથી બનતા. પોતાની પાસે આવેલા ભવ્ય જીવોને જ છે સાધુ ભગવંતે પાસે મોકલે છે. કેમકે શિથિલાચારની કબ્રસ્તાનમાં તેનું સાધુપણું ૬. કે હૃદયથી તે કફનાવાયું જ ન હતું. ચારિત્ર મોહનીય કર્મો જ મરીચિના શિથિલાચારની છે છે ઘર બેઠેલી.
પરીચિ પિતાની પાસે આવેલા ભવ્ય જીવોને પ્રતિબંધ પમાડી પમાડીને સાધુ : છે ભગવંતે પાસે મોકલતા હતા. એટલેથી જ મરીચિની ઉત્તમ મનઃસ્થિતિની સીમા અટકી છે
નહોતી જતી. વાત તે એથી પણ આગળ વધેલી હતી. પોતાનાથી પ્રતિબોધ પામેલા છે તરફથી કેઈપણ અપેક્ષા પણ મરીચિએ નહોતી રાખી. આ વાતની જુબાની એક પ્રસંગ આપી જાય છે.
એક દિવસ મરીચિ ભયંકર જવરથી પીડાવા લાગે. ત્રિદંડી–પરિવ્રાજક હવાના છે નાતે અસંયમી હતા. “સંયમી અસંયમીની પરિચર્યા ન કરી શકે આવી શ્રી વિહત જ પરમાત્માની આજ્ઞાને ધ્યાનમાં રાખીને સાથે રહેલા કેઈ જ સાધુ વડે તેની પરિચર્યા છે
ન કરાઈ બુદ્ધ તેનાથી પ્રતિબંધ પામેલા મુનિવરેથી પણ તેની પરિચર્યા ન કરાઈ. આ છે આ મુનિવર સમજતાં હતા કે-ઉપકારીના ઉપકારને ભૂલાય નહિ, મરીચિ અમારા ? # મહાન ઉપકારી છે. અત્યારે ગ્લાન છે. તેની પીડા અમારાથી સહન કરી ન શકાય છતાં
ભગવદ્વાણી પણ એવી છે કે-વિનય એ ધર્મનું મુખ્ય કારણ જરૂર છે પણ વિવેક જ આ પૂર્વકને વિનય ઘર્મનું મૂળ છે. ઉપકારતા નાતે અગર જોઈને મરીચિની એવા કરવા જિ.
લાગી જઈએ. તે જે મા-બાપે અમને પાળી પોષીને મેટા ર્યા તેની પણ પ્લાન દશામાં સેવા કરવી અનિવાર્ય ફરજ થઈ પડે. ઉપકારી તરફ ઉપેક્ષા ન હોવા સાથે જ
જ્યાં ત્યાં જે તેની પરિચર્યા કરવા બેસી જવાની વિવેકહીને દૃષ્ટિ પણ આ મુનિવરોમાં જ ન હતી.
ઘણાંને આપણી પાસે પ્રતિબોધ પમાડીને મોકલ્યા છે તો આ દશામાં તેને ૨ સંભાળી લઈએ.” આવા ખોટા લાગણીવેડા તે સાધુ ભગવંતમાં ન હતા. જગત શું છે ૨ કહેશે ! આમ વિચારી જગતના આક્ષેપોના હળાહળ ઝેરના કડવા કટેરા ગટગટાવી છે છે જનારા શ્રમણ ભગવંતો જ આ સંસારને અરિહંતના સિદ્ધાંતનું અમૃત પીવડાવી શકે છે. કરી છે. બેટા લાગણીવેડામાં તણાઈ જનારા તે સિદ્ધાંતની હત્યા કરનારા કાતિલ હત્યારાઓ છે. આ જ મરીચિ અસંયમી હોવાથી સાધુઓ વડે પાલન નહિ કરાતે ક્ષાનદશામાં છે
Page #794
--------------------------------------------------------------------------
________________
: શ્રી જૈન શાસન (અઠવાડ્રિક) ૬ મનમાં વિચારે છે કે-“અહો ધિક્કાર છે. આ સાધુએ દાક્ષિણ્ય (લાગણી) વગરના છે, છે કૃપાહીન-દયાહીન છે, સ્વાથી લા છે, (સ્વાર્થમાં જ પડી રહેનારા છે), અને લેક
વ્યવહારથી પરમુખ=લેકવ્યવહારમાં જડ જેવા છે. કારણ કે મારું પાલન કરવાનું તે છે આ દર રહે પણ પરિચિત, નેહી, એક જ ગૃહથી દીક્ષિત થયેલા, વિનીત એવા પણ હું દિ મારી સામે પણ લેતા નથી.”
મરીચિના મનમાં આવો શ્રમણ ભગવંતે માટે એક ક્ષણ માટે કુર વિચાર આવતા છે તે આવી ગયો પણ પછી બીજી જ ક્ષણે પોતે સાધુ ભગવંતે માટે કરેલા વિચારો છે માટે હત્યમાં અનહ8 પસ્તા થતા હોય તેમ સ્વગત જ બોલે છે કે-“અથવા તે છે. આ મારું દુષ્ટ ચિંતન છે. કારણ કે આ ઉત્તમ શ્રમણ ભગવંતે તે પિતાના સંયમી આ દેહની પણ પરિચર્યા નથી કરતાં, તે સંયમથી ભ્રષ્ટ થયેલા મારી તે શી રીતે કરે ? ? છે પણ હવે પછી આ વ્યાધિથી મુક્ત થયેલો હું મારા જ લિંગ-વેશવાળે મારી સેવા જ જ કરે તે કઈ શિષ્ય કરીશ.”
ભાગ્યયોગે મરીચિ સાજો થયો. અને એક દિવસ તેને કુલપુત્ર એ કપિલ ઈ મળે. મરીચિએ તેને ધર્મને અથી જાણીને આહત ધર્મ બતાવ્યા. કપિલે પૂછયુંછે “તું પતે કેમ નથી આચરતે ? હૈયાની ઉની આહ ભર્યા મરીચિના શબ્દો નીકળ્યા છે કે-તે ધર્મને કરવાને હું સમર્થ નથી. (મેરૂના ભાર જેવા શ્રમણપણાને વહન કરવા # હું સમર્થ નથી.' કપિલે ફરી પૂછ્યું-શું તારા માર્ગમાં ધર્મ નથી? આ પ્રશ્નથી છે જ મરીચિનું મન વિચારે ચડ્યું. કપિલને જિન ધર્મ પ્રત્યે આળસુ જાણ્યો, અને પોતાને આ શિષ્યની ઇચ્છા તે હતી જ થી મરીચિએ કપિલને કહ્યું-“મા જેનેડપિ ડિસ્તિ ? છે મમ માગેડપિ વિદ્યુતો.” છે. જેના માર્ગમાં પણ ધર્મ છે. અને મારા માર્ગમાં પણ છે. “કપિલા ઇત્થપિ છે ૨ ઈહાપિ જિંદગીને ઘણું બધું સમય શુદ્ધ સાધનામાં આજ સુધી પસાર કરનારા છે જ મરીચિએ આજે એક થોડાક સમયને માટે આટલું જ ઉત્સુત્ર ભાષણ કરી નાખ્યું. અને - આ આટલા જ થોડા શબ્દોના ઉત્સુત્ર ભાષણે મરીચિનું સત્યાનાશ વાળી નાંખ્યું. એક જ છે કેડાડી સાગરોપમની સંસારની રખડપટ્ટી મરીચિના લમણે ઝીંકી દીધી. મરીચિ તે જ ઉત્સવ ભાષણની આલોચના કર્યા વગર જ મૃત્યુ પામ્યો. અને અનશન પૂર્વક મૃત્યુ જ પામેલાને બ્રહ્મલેક નામના દેવકમાં ઇશ સાગરેપમ પ્રમાણ આયુષવાળા દેવ છે. "
- આ બાજુ મરીચિના શિષ્ય બનેલ કપિલે પણ આસૂર્ય વિગેરે પિતાના શિષ્યોને દિ ત્રિકંડીના આચાર વિગેરેને ઉપદેશ આપી મૃત્યુ પામી બદ્રાલેકમાં દેવ થયે. અને
Page #795
--------------------------------------------------------------------------
________________
આ
વર્ષ ૧૧ અંક ૩૭–૩૮ : તા. ૧૮-પ-૯ :
: ૮૫૫
છે ત્યાં જ અવધિજ્ઞાનથી પોતાના પૂર્વ જન્મને જણને મેહથી ભૂતળ ઉપર આવીને પોતે ? જ બનાવેલા સાંખ્યમતને આસૂર્ય વિગેરેને જણાવ્યું. ત્યારથી માંડીને અહીં સાંખ્ય દર્શન છે દિ પ્રવર્યું છે.
છે લે છેલ્લે મરીચિના જીવનમાં આવેલા કપિલે મરીચિના સંસારની ખતરનાક : છે પરંપરા વધારી દીધી. કપિલને અર્થ કાળો થાય છે. અંધકાર કાળ છે. મરીચિનો ૨ જ અર્થ કિરણે થાય છે. કિરણે અંધકારને નષ્ટ કરવા સમર્થ હોવા છતાં દુઃખ બદકિસ્મત છે % ઘટના બની કે કપિલે મરીચિને ભટકાવી માર્યો અલબત્ત આ તે માત્ર કપના જ છે. તે
વાસ્તવમાં તે અડધી મિનિટમાં જ બોલાઈ ગયેલા ખોફનાક ઉસૂત્ર-ભાષણે જ મરીચિને જ છે સંસારની રઝળપાટને રખડુ બનાવી દીધું હતું.
- શ્રી અરિહંત પરમાત્માની તારક આજ્ઞા સામે બગાવતને ઝંડે ફરકાવવાનું છે જ દુઃસાહસ કઈ કરશે મા !
મહીથી “પ્રાણના ભેગે પણ શ્રી અરિહંત પરમાત્માની આજ્ઞાની વફાદારીના જ છ પયગામને લેવાનું રખે કોઈ ચૂકતા.
(કપિલા ! ઈત્યપિ ઈલ્લપિ) છે
૯ શાસન સમાચાર છે વડાલી (સાબરકાંઠા)માં વટપલી તીથ (શત્રુંજય ધામ)માં
દેરાસરમાં ખાતમુહુર્ત પછીની વાસક્ષેપ વિધિ પૂ. તપસ્વી આચાર્યદેવ શ્રીમદ વિ. કમલર સૂમ., પૂ. આ.દેવ શ્રીમદ વિ. ૨ ઢશનરન સૂ. મ, પૂ. અજિતરત્ન સૂ. મ. સા ની નિશ્રામાં ૧–ર–૯ ને હિંમત છે નગરમાં ભવ્ય સામૈયું થયેલ. ત્યાર પછી માહ વઢ ૧૪ કિ. ૪-૨-૯૯ ને ઇડરમાં ભવ્ય પ્રવેશ થયેલ. ત્યાર પછી માહ વઢ ૭ કિ. ૭-૨-૯ ને વહાલીમાં ભવ્ય સામૈયું થયેલા છે. જમીન ખોદતા નિકળેલ ૨૫ પ્રાચીન પ્રતિમાનું વટપલી મામે નવું તીર્થ (શત્રુંજયે છે
ધામ)ના દેરાસરનું ખાતમુહુર્ત થયેલ તે ઉપર વાસક્ષેપ કરવા માટે ઘણું આચાર્ય જ દિ ભગવંતને લઈ ગયેલ ત્યાં વાસક્ષેપ વિધિ તથા માંગલિક થયેલ.
છે .
Page #796
--------------------------------------------------------------------------
________________
1
જ પરોપકારી સુભાષ જ
-સાકરચંદ પટેલ
- શહેરમાં કેલેરાને રોગ ફેલાય હતે. લકે ટપાટપ મરવા લાગ્યા હતા. ગરીબ જ આ વસ્તીમાં વધારે માણસે મરતા હતા. એમની સેવા કરનાર કેઈ નહોતું. ડોકટરે પણ છે
પણ ગરીબોની તરફ ધ્યાન આપતા ન હતા. ભગવાનને ભરોસે ગરીબ છો રહ્યા હતા કે છે એ વખતે બાર-તેર વર્ષને એક છોકરો હાઈસ્કૂલમાં ભણતા હતા તેણે પોતાના ? સાથીઢારોની એક ટુકડી બનાવી. એ ટુકડી લઈને તે ગરીબની વસ્તીમાં ગયો. ત્યાં જઈને
તેણે ગરીબ બીમારોને મફત દવા આપવા માંડી. તેમના ઘરની સફાઈ કરી. મહોલ્લાની સફાઈ કરી અને આરોગ્ય સાચવવાની સૂચનાઓ આપવા માંડી.
- આ ગરીબ વસ્તીમાં એક પ્રાદે રહેતું હતું તેનું નામ. હૈદરખાં. તેના ધંધા છે. ખરાબ હતા તેથી તે ઘણી વાર જેલમાં પણ જઈ આવ્યો હતે. તેને આ કરાર દર્દી એની સેવા કરતા હતા તે ગમ્યુ નહિ. તેણે કહ્યું: “છોકરાઓ તમને અહી કેણે છે મોકલ્યા છે?જાતે આવ્યા છે કે તમારા માબાપે મોકલ્યા છે?” હૈદરખાંએ પૂછયું. એની # સાથે બીજા લોકે પણ સાથમાં હતા કે તેમણે કહ્યું: તમારા જેવાં અપીર ઘરના પર બાળકો અમારા ગરીબોનું અપમાન કરવા માટે જ અમારી વસ્તીમાં આવે છે !” છે
તેમ છતાં બાળકોએ સફાઈકામ અને દરદીઓની સેવા ચાલુ રાખી.
એવામાં હૈદરખાંના ઘરનાંજ બે જણાં કોલેરાના રોગમાં સપડાયાં. ઝાડા-ઉલટી છે થવા લાગ્યાં. હૈદ્રરે ફેકટરી બોલાવવા માટે બહુ દંડધામ કરી. પરંતુ કેઈ ડોક્ટર ૨ ર આવવા માટે તૈયાર ન થયો. હૈદર નિરાશ થઈને બેઠા હતે.
વિદ્યાથીનેતાને ખબર પડી એટલે તે સેવાભાવી ટુકડી લઈને ત્યાં પહોંચી ગયો છે તેણે હૈદ્રરના ઘરના દરદીઓને દવા આપી. પછી તેના ઝુંપડી જેવા ઘરની સફાઈ કરવા જ માંડી. દવાથી દરદીઓને રાહત થવા માંડી. બે ત્રણ દિવસમાં દરદીએ હરતા ફરતા જ થઈ ગયાં. બાળકોની નિસ્વાર્થ સેવા ભાવના જોઈને હૈદ્રરખાંનું હદય પીગળી ચું. પિતાના જ
અવિવેક માટે તેણે બાળકની ક્ષમા માગી : “બાળક મેં તમારી સાથે અન્યાય કર્યો કે મને માફ કરો !”
વિદ્યાથી નેતા બાળકનું નામ સુભાષ હતું. તેણે કહ્યું. “દૂષિત પારાક-પાણી ર અને ગંઢકીને લીધે જ રોગ થાય છે !” છે “ખરી વાત છે !” હૈદરે કહીને ઉમેર્યું કે મારું તે ઘર ને મન બંને ગંદા હતા.
- હવે તમારી સેવા ભાવનાથી મારું ઘર અને મન બંનેય સ્વરછ થઇ ગયાં છે. આ દિ તમે મારા પર અને મારા કુટુંબ પર કરેલે ઉપકાર હું કદીય નહિ ભૂલું!” (પામે જુએ)
Page #797
--------------------------------------------------------------------------
________________
d
.
.
O
.
O
ચિંતનના ચંદરવા
******
*
કર્મના કારણે જ બધા કલેશ-સ કલેશ થાય છે માટે બુદ્ધિમાન માણસ જ તે જે કલે.-સ’કલેશના કારણરૂપ ક ના જ નાશ કરવા પ્રવૃત્તિ કરે. કારણું પરિણામને વિચાર કરી પ્રવૃત્તિ કરે તે બુદ્ધિમાન ! તાત્કાલિક નહિ પણ પારિામિક હિત જીએ તે બુદ્ધિમાન !
દુનિયાનું સુખ કેટલું ખરાબ છે કે જે આત્માને સ્વાથી'-ટુકી દૃષ્ટિના બનાવે છે સીમાને સ`કૈાચી નાખે છે, વ્યક્તિત્ત્વના વાડાને વધુ વામન બનાવે છે અને અંદરના આંગળાને વાસી દે છે.
જો મારા આવેશ ઉપર મારું અંકુશ નહિ હેાય તે ક્યારે ય સુખી નહિ થાઉં. ઘરમાં ચડભડ થાય, કામમાં આવતી નાની-મેાટી મુશ્કેલીયાં મૂઝ, મુલાકાત ન થઇ શકી તે કારણે, ધાર્યા પ્રમાણે પરિણામ ન આવા ક્ષુલ્લક કારણેાથી મન બગડતું હાય તેા સુખ ક્યાંથી મળે ? હુ મારી લાગણીઓના શિકાર મનુ` કે મારી ઇચ્છાએના ગુલામ હતુ` કે વધુ પડતી અપેક્ષાઓના બધી બનું તે સુખી ક્યાંથી થાઉ” ? માટે આત્મન્ ! તારે સાચા સુખનેા અનુભવ કરવા તેા બધાની અપેક્ષાએથી નિરપેક્ષ બની જા. સુખ તારા ચરણામાં આળાતુ આવશે !
આત્મ શિક્ષણ અને આત્મ સયમ માનવ જીવનની મહત્તા ઉપર આરોહણ કરવાના પગશીયા છે. સ‘સારની મમત્ત્વ ભાવનાના અજ્ઞાનથી મુક્ત કરનારા પણ તે જ છે. આ બે ચક્રોથી જ અધ્યાત્મરૂપ રથ ચાલી શકે. તેનાથી જ વૈરાગ્ય પુષ્ટ અને અને વેğાળા બને તા આત્મા માનસિક-આત્મિક શક્તિના વિકાસ સાધી પરમાત્મા બની જાય. માટે આત્મ શિક્ષણ મેળવવા જેમ પ્રયત્ન કરવા તેમ આત્મ સયમ રાવા પણ તેટલા જ પ્રયત્ન કરવા જરૂરી છે.
આત્માન્નતિ વિનાની ઉન્નતિ ક્ષણિક સુખ આપે. જ્યારે આત્માન્નતિ વાળી ઉન્નતિ શાકાત સુખને આપનારી છે, તૃષ્ણામાંથી મુક્ત બનાવે છે,
સઘળાં ચ દુ:ખાનુ` કારણ અજ્ઞાન છે જ્યારે સઘળાય આત્મિક સુખાનું કારણ સભ્યજ્ઞાન છે, આત્માશિત છે.
આ સેવા ભાવી બાળક સુભાષ એ જ આપણા સુભાષચંદ્ર ખેઝ; તેઓ આઇ. સી.એસ. થયા હતા. તેમને એશઆરામની અને માલાદાર સરકારી નાકરી મળતી હતી પરંતુ તેમણે એ સ્વીકારી નહિ. પેાતાનું આખુ' જીવન તેમણે દેશસેવામાં અણુ કરી દીધુ` હતું. (સદેશ)
Page #798
--------------------------------------------------------------------------
________________
21819 HH22
બગોદરા: શ્રી સમેત શિખર સ્થાપના તીર્થ માં શ્રી સંમેત શિખર પાર્શ્વનાથજ છે (૧૩૫ ઈંચ) શ્રી કપમ પાર્શ્વનાથજી (૧૧૧ ઈચ) શ્રી સહસકૃણ પાર્શ્વનાથજી ) છે અહૈિ જિનબિંબની અંજનશલાકા ચૈત્ર વ8 ૧૪ થી વૈ. સુ. ૭ સુધી મહેસવ સાથે જ
આયોજન કરવામાં આવ્યું હતું. પૂ. આ. શ્રી વિજય જિનેન્દ્રસૂરીશ્વરજી મ. આદિ ચૈત્ર છે છ વદ-૬ ના પધાર્યા હતા. ઉત્સવનું ગઠવવા લાગ્યું હતું. પૂ. આ. શ્રી વિજય ગુણશીલ 1 સુરીશ્વરજી મ. આદિ વદ ૧૪ ના પધાર્યા હતા. સવારે જલયાત્રાને વરઘોડે હતે બધા જ વિધિવિધાને સારી રીતે થયા હતા. કલ્યાણકેની ઉજવણી ભવ્ય રીતે થઈ હતી. ચ્યવન
જન્મ દિકકુમારી ઈદ્ર મહોત્સવ પુત્ર જન્મ વધામણી પારણું ઝુલાવવું, નામ સ્થાપન $ આ નિશાળ ગણુણ લગ્ન મહોત્સવ રાજ્યાભિષેક દીક્ષા કલ્યાણક વરડે દીક્ષાવિધિ રાત્રે રે આ અધિવાસ અંજન સવારે નૂતન અંજન કરેલા નૂતન બિંબદર્શન સમવસરણ દેશના છે. ૬ નિર્વાણ કલ્યાણકનું ૧૦૮ અભિષેક અષ્ટોત્તરી સ્નાત્ર વિ. ખૂબ સુંદર રીતે ઉજવાયા છે
હતા. માતાપિતા શ્રી રજનીકાંત કચરસીંગ ગાંધી તથા શ્રીમતી ઇન્દિરાબેન રજનીકાંત કે ગાંધી બન્યા હતા. ઈન્દ્ર ઈન્દ્રાણી શ્રી રાકીકુમાર રજનીકાંત ગાંધી તથા ડે. રૂપાબેન છે
રીકીમાર ગાંધી બન્યા હતા. ચિ. મિતેશકુમાર મંત્રી સંગીતાબેન ફેર બા, ડીમ્પી જ મિતેશકુમાર પ્રિયવંદા ઠાસી તથા શ્રી ચીનુભાઈની ધર્મપતની કુલમહત્તરા બન્યા હતા. સાક્ષાત પ્રભુજીની વિદ્યમાનતા હોય તેમ પ્રસંગે જીવંત ઉજવાયા હતા. વિધિકાર નવીન- 2.
ભાઈ બાબુલાલભાઈ સંગીતકાર શ્રી બળવંતભાઈ ઠાકુરની પાટીએ ખુબ ઉત્સાહ જ છે. પ્રેર્યો હતે.
- રજનીભાઈ ગાંધી, ઇન્દિરાબેન તથા રસીકભાઈ સંઘવી, મિતેશભાઈ રાકીભાઈ, ૨ અનીલભાઈ ગાંધી રસીકભાઈ સંધવી રસીકભાઈ તથા જય નંદભાઈ તથા વીરેન્દ્રભાઈ છે આદિએ વ્યવસ્થા જાળવવામાં સુંદર ઉત્સાહ બતાવ્યો હતો લક્ષમીવર્ધક સંધ, નવરંગ- ર * પુરા, રંગ સાગર સંઘના ભાવિકે વ્યવસ્થા કાર્યક્રમમાં સારો સહકાર આપ્યા હતા. આ જ આ પ્રસંગે પૂ. પ્રવત્તિની સા. શ્રી સૂર્ય પ્રભાશ્રીજી પૂ. સા. સુરેન્દ્રપ્રભાશ્રીજી મ. દિ આદિ પૂ. સા. શ્રી અનંતપ્રભાશ્રીજી પૂ.સા. શ્રી હિતપૂર્ણાશ્રીજી મ. આદિ પૂ. સા. અનંત જ છે ઇશિતા શ્રીજી મ. આદિ પધાર્યા હતા.
Page #799
--------------------------------------------------------------------------
________________
વર્ષ-૧૧ અ ક ૩૭–૩૮ તા. ૧૮-૫-૯૯ :
૧.સા. શ્રી કુલદ` નાશ્રીજી મ.ને વરસીતપનું પારણું ઇનાશ્રી જી મ.ને ૯૧મી એળીનુ પારણુ સાથે થયુ' હતું.
સારી સ`ખ્યામાં પધાર્યા હતા.
:૮૫૯
તથા પૂ. સા. શ્રી ભવ્યસંબંધીએ વિ.
તેમના
માંડી હતી અને
અગાઢરા સમેત શિખર સ્થાપના તીર્થની ભવ્યતા ઉપસવા ભવિષ્યમાં તરવાના તી તરીકે મહાન તીથ બની જશે તેવું સૌને લાગતુ હતું. સીમાગા (કર્ણાટક) : અત્રે વીશ સ્થાનક તપના ઉદ્યાન નિમિત્તે પૂ. આ. શ્રી વિજયઅક રત્નસૂરીશ્વરજી મ. પૂ. આ. શ્રી વિજય અમરસેન સૂરીશ્વરજી મ.ની નિશ્રામાં ચૈત્ર વ૪ ૬ થી ૧૦ સુધી મહાત્સવ ઉજવાયા હતા.
જુબા (ફાલના) : અત્રે પૂ.આ. શ્રી વિજય કમલરત્ન સૂરીશ્વરજી મ.ની નિશ્રામાં મુખરાજ પ્રતાપજી શ્રીમતિ બઢ઼ામીમેનના જીવીત મહેાત્સવ નિમિત્તે ૫. છેડના ઉજમણા સાથે વીશસ્થાપકપૂજન શ્રી સિદ્ધચક્ર મહાપૂજન અઢાર અભિષેક સહિત પચાન્તિકા મહેાત્સવ વૈ. સુદી ૫ થી વ૪ ૭ સુધી ઉજવાયે.
સુ'બઇ ભાયખલા : સુમેર ટાવરમા શ્રી ગેાડીજી પાર્શ્વનાથ મદિરે પૂ.મુ.શ્રી અક્ષયવિજય મ. પૂ. મુ. શ્રી જિનર્દેશ્ન વિ.મ. પૂ. મ. મુ. શ્રી મેાક્ષઇન વિ. મ. આઢિની નિશ્રામાં મેઇમલજી કુ'ઇનમલજી તથા શ્રીમતી હ ્ન ઉમેદમલજીના જીવીત મહેાત્સવ નિમિત્તે ૧૦૮ પાર્શ્વનાથ પૂજન સિદ્ધચક્ર મહાપૂજન સહિત પ ́ચાહિનકા મહેાત્સવ તેમના પરિવાર |લંડન થાણાવાળી] તરફથી પ્રથમ જે વ૪ ૩ થી જેઠ વદ ૬ સુધી કરવામાં આત્મ્યા હતા.
ચિ'ચવડ ગાંવ-પૂના મધ્યે પન્યાસ અને ગણિ પદવી નિમિતે ૫૧ મનુ ભવ્ય ઉજમણું
પૂ.પાઢ પ્રશાંતમૂર્તિ ગચ્છાધિપતિ આ.દેવ શ્રીમદ વિ. મહેાચ સ. મ. સા.ની આજ્ઞા અને આશીર્વાદથી પ્રશાંતમૂર્તિ પૂ. આ. દેવ શ્રીમદ્દુ વિ. જયકુ'જર સૂ. મ. સા. તથા પ્રવચન પ્રભાવક પૂ. આ.દેવ શ્રીમદ્દ વિ. મુક્તિપ્રભ સ. મ. સા.ની તારક નિશ્રામાં સેવાભાવી પૂ. ગણિવર્ય શ્રી ધર્મદાસવિ. મ. સા. ને પન્યાસ પદ્મ તથા પ્રવચનકાર પૂ. મુ. શ્રી ૐત્નસેન વિ. મ. સા.ને ગણિપદ પ્રદાન નિમિત્તે ૫૧ બ્રેડના ભવ્ય દ્યાપન, શ્રી સિદ્ધચક્ર મહાપૂજન, ૧૦૮ પાર્શ્વનાથ મહાપૂજન આદિ સહુ ભવ્ય અશાહિક મહેાત્સવ ઉજવાશે. તા. ૬-૫-૯૯ના દિવસે સવારે ૮-૦૦ વાગે જૈન શાસનના પર્મ આધારભૂત ૪૫ આગમના ભવ્યાતિભવ્ય વરઘેાડા નિકલશે અને તા. ૭-૫-૯૯ ના દિવસે પ્રાત: ૮-૦૦ વાગે વિશાલ ચતુર્વિધ સંઘની ઉપસ્થિતિમાં પન્યાસ અને ગણિ પશ્ન પ્રશ્નાન વિધિ પ્રાર’ભ થશે. તે પુણ્ય પ્રસંગે સકલ સધને પધારવા ચામડા પરિવાર અને ચિધવડ જૈનસંઘ તરફથી આમંત્રણ પાઠવવામાં આવેલ છે.
Page #800
--------------------------------------------------------------------------
________________
૮૬૦ :
શાસન [ અઠવાડિક) છે ૭ મી માસિકતિથિની ઉજવણી ઘાટલોડીયા અમદાવાદ : પાવાપુરી સેસાયટી મળે જેઓશ્રીની મંગળ છે જ આશિષ વર્ષના બળે શ્રી જિનાલયનું નિર્માણ શ્રી શામળા પાર્શ્વનાથ આદિ જિનબિબની પ્રતિષ્ઠા તથા શ્રી આરાધના ભવનનું નિર્માણ થવા પામેલ તે પુષ્યનામધેય દિ મહાન તપસ્વી સમ્રાટ વર્ધમાન તપના ક્ષેત્રે અજોડ સિદ્ધિ હાંસલ કરી તપધર્મની છે
અજોડ પ્રભાવના કરનાર સ્વ. પૂ. આ. પ્રવર શ્રીમત્ર વિ. રાજતિલક સૂ. મ. સા. ની છે ઇ ૭ મી માસિક સ્વર્ગારોહણ તિથિને લાભ શ્રી સંઘને ઘણું ઘણું સમયની પ્રતીક્ષા બાઢ જ પ્રાપ્ત થયો.
- શ્રી ૧૦૮ પાર્શ્વનાથ મહાપૂજન સમેત ત્રિદિવસીય ઉત્સવ ઉલ્લાસભેર ઉજવાઈ ૨ ર જવા પામ્યા. પૂ.શ્રીની વદ ૫ ની માસિક તિથિએ નાનકડા સંઘમાં પણ ૮૦ જેટલા છે છ આયંબિલ થવા પામેલ. ત્રણ દિવસ વ્યાખ્યાન, પ્રભાવના, પુજા, આંગી, ભાવના, ૧ જ ૪ દિવસ સાધર્મિક વાત્સલ્ય, આયંબિલવાળાને રૂા. ૩પ ની પ્રભાવના, જીવજય ની ટીપ જ આદિ પણ ઉમ ગભર થવા પામેલ. નાનકડો પણ એછવ સંધ માટે યાદગાર બની ૨ જવા પામ્યો. - કેલહાપુર લક્ષ્મીપુરી મળે નવાહિકા મહત્સવ સહ
- શ્રી નવપદજી ઓળીની આરાધના શાસન પ્રભાવક પ. પૂ. આ. શ્રીમદ્ વિજય જયકુંજરસૂરીશ્વરજી મહારાજ ૬. જ તથા પ્રભાવક પ્રવચનકાર પ. પૂ. આ. શ્રીમદ્ વિજય મુક્તિપ્રભસૂરીશ્વરજી મહારાજા છે છે આદિ ઠાણાની પાવન નિશ્રામાં કરાડ નગરે ભવ્યાતિભવ્ય પંચાહિનકા મહોતસવ સહજ જ ગુરુમૂર્તિ પ્રતિષ્ઠાબા પૂજ્યશ્રી ઇચલકરંજી પધાર્યા. ત્યાં ચાતુર્માસની વિનંતી તથા જ જ ચાતુર્માસ બાદ માલબાગ વિસ્તારમાં નુતન જિનાલયની અંજન–શલાકા પ્રતિષ્ઠા છે ૨ પૂજ્યપાદશીના વરદહસ્તે કરવાની વિનંતિ થઈ. પ. પૂ. ગચ્છાધિપતીશ્રીની આજ્ઞા છે
આશિર્વાઢથી વિનતિ સ્વીકારતા પૂજ્યપાશ્રીનું ચાતુર્માસ ઇચલકરંજી નકકી થયું, જ વ્યાખ્યાનમાં ન મૂર્તિ, ૩ મંગલમૂતિ તથા સિદ્ધચક્રજી વિશ સ્થાનક તથા ' પટ્ટોના ૬
ચઢાવા લવાયા. શ્રી સંઘને લાખ રૂપિયાની ઉપજ થઈ ત્યાંથી પૂજ્યપાઠશ્રીને વિહાર છે છે ગોકાક, નિપાણી, કેટહાપુર તરફ થયો. કેહાપુર લક્ષમીપુરી શ્રી સંઘ તરફથી થયેલ છે ઇ શ્રી નવપદ ચૈત્રી એાળીની વિનંતીને સ્વીકાર થવાથી અરોના શ્રી સંઘને ઉત્સાહ છે
ખૂબ ખૂબ વધી ગયો હતે. જ શ્રી સંઘ તરફથી રખાયેલ નવાહિનકા મહોત્સવ દરમિયાન નિત્ય પ્રભાતીયા, ૨
Page #801
--------------------------------------------------------------------------
________________
: શ્રી જૈન શાસન અઠવાડિક) છે એ સામુંહિક ચૈત્યવંદના, સામુહિક નવપઢ સ્તુતિ, પ્રભાવના, પ્રવચન, સંઘપૂજન, બપોરે છે છે પૂજા પૂજા શ્રી પરમાત્માની અંગરચના, ભાવની આફ્રિમાં ભાવિક ભાગ્યશાળીઓએ તિ ખૂબ ખૂબ ભાગ લીધો. મહોત્સવ ૨મિયાન વિરમગામથી શહનાઈવાદ કે એ શહનાઈના સૂરની સૂરાવલીથી મહોત્સવની રોનક વધારી હતી. સાંગલીથી આવેલ ભરતભાઈ (પંડિત) તથા કે પુરના ભાવેશભાઇ પંડિત, ભદ્રેશભાઈ પંડિત તથા અશોકભાઈ સંઘવીએ ૬ શ્રી પરમા-માની ભકિતમાં ભાવિકોને તરંભ કર્યા હતા. શ્રી સંઘ તરફથી થતી નવ
પઢની એ ળીને આ વર્ષને લાભ લેનાર સંઘવી કેશરીચં ગુલાબચંઠની ઉઢારતાને છે કારણે મહે સવ દરમ્યાન શ્રી સિદ્ધચક પૂજનનું આયોજન પણ રાખવામાં આવેલ. જ પૂજ્યપાશ્રના કોલ્હાપુરમાં મંગળપ્રવેશે પૂજ્ય પાઠશ્રીનું સામૈયું તથા ૧૦ રૂ.નું સંધ 8 પૂજન થયેલ. ગુજરી-શાહપુરી મહાવીર નગર આદિથી પૂજ્યપાઠશ્રીના પ્રવચનમાં વિશાલ છે સંખ્યામાં ભાવિકે જોડાયા હતા. કેટહાપુરને ઉત્સાહ વધતાં શ્રી લક્ષ્મીપુરી સંઘ તરફથી રિ ચાતુર્માસની વિનંતિ પણ થઈ. પૂજ્યપાશ્રીને આ અગાઉ સોલાપુર, વડગાંવ આદિની છે વિનંતિએ થઈ હતી. શ્રી લક્ષમીપુરી કહાપુર ભાગ્યેય જાગતા પૂજ્યપાઇશ્રીએ આ શ્રી સંધર્વ વિનંતિને સ્વીકાર કરી સુવિશાલ ગચ્છાધિપતિ પૂ. આ. શ્રીમદ્ વિજ્ય ૬િ મહોઢયસૂરીશ્વરજી મહારાજાની આજ્ઞા-આશિર્વાથી પ્રવચનકાર પૂ. મુ. શ્રી ભવ્યચન્દ્ર- ૨ વિજયજી મ. સા. તથા બાલ મુનિરાજ શ્રી સિદધસેન વિજયજી મ. સા.ને ચાતુર્મા સાથે આપવાનું નકકી કર્યું. એાળીબાંઢ પૂજ્યપાઠશ્રી પૂના તરફ પધાર્યા છે, પૂ. આ. ભગનંગની શુભનિશ્રામાં ભવ્ય અષ્ટાહિકા મહોત્સવ સહ પરમ વૈયાવચી પૂ. ગણિવર્યશ્રી ધર્મદાસવિજયજી મ. ને પન્યાસ પદ્ધ પ્રવચનકાર પૂ. મુનિપ્રવર શ્રી રત્નસેનવિજયજી મ. સાને ગ પ્રહાન વૈ. વ. ૬ તા. ૭-પ-૯૯ શુક્રવારના રોજ પુજ્યપાઠશ્રીના વરઠહસ્તે
થશે. વૈ. પુ. ૧૫ થી . વ. ૬ને આ પઢપ્રાન પુના ચિંચવડ મુકામે પ છેડના રે ર ઉજમણુ સહ ઉજવાશે.
રીત્રા ઓળીની આરાધના તથા આઠમી માસિકતિથિની ઉજવણી
વિ જયનગર : નારણપુરા [અમઢાવાઢ] મથે જીવઢયાના પરમ રસિક સુવિશુદ્ધ છે સંયમી તપસ્વિસમ્રાટ સ્વ. પૂજ્યપાઠ આચાર્ય પ્રવર શ્રીમદ વિજય રાજતિલક સૂરીશ્વરજી છે મહારાજાના શિષ્યરત્ન પૂ. મુ. શ્રી મને બળ વિ. મ. સા.ની નિશ્રામાં સ્ત્રી એળીની સામુહિક આરાધના સુંદર રીતે થવા પામેલ એબી બાર સ્વ. પૂજ્યશ્રીની ૮મી માસિક દ. સ્વર્ગારેહા તિથિ નિમિત્ત શ્રી શાંતિનાત્ર સમેત ત્રણ વિસના જિનભકિત ઉત્સવનું છે આયોજન પણ ખુબ સુંદર રીતે પૂર્ણ થવા પામેલ. - શ્રી મહાવીર પંચકલ્યાણક પૂજા સંઘમાં પ્રથમ વખત જ ભણાવાયેલ ઉપસ્થિતોને ખુબ આ મળ્યો હતો. ત્રણ દિવસ સુંદર આંગી, સંધપૂજન, પ્રભાવના વ–પ છે. સામુદાયિ. આંબેલ આઢિ પણ ખુબ સુંદ૨ થવા પામેલ.
Page #802
--------------------------------------------------------------------------
________________
શ્રી જૈન શાસન (અઠવાડિક)
પૂજ્યશ્રી કહેતા હતા કે
તા. ૧૮-૫-૯૯
રજી. ન'. જી. સેન.૮૪
-શ્રી ગુણદશી
ના,જિત
સ્વ. પ.પૂ. આચાર્યદેવેશ શ્રીમદ્ વિજયરામચંદ્રસૂીશ્વરજી મહારાજ
A
ધી તેનુ નામ કે જેને પેાતાના ધર્મની ચિ'તા હાય તેમ ખીજાના ધર્મની પણુ
ચિ'તા હાય.
પાંચેય ઇન્દ્રિયાના અનુકૂલ વિષયા પર રાગ અને ભૂંડા વિષયા પર દ્વેષ Čનું નામ અવિરતિ
ભગવાનની પાસે આવી સસારની સામગ્રી માંગે તેને પુણ્ય ન હેાય તે મલે જ નહિ. પુણ્ય હાય અને મલે તા સાથે મિથ્યાત્ત્વ, અવિરતિ, કષાય એવા ગાઢ બધાય કે તેમાં એવા લીન થઇ જાય કે અનંતકાળ સુધી ઠેકાણુ· ન પડે.
પૈસાના અથી પણાએ અને ભેાગ, મેાજ-શાખના અથી પણાએ તમારી પારું શું શું કરાવ્યુ` છે? અહીં આટલુ ખરાબ થાય છે તે મર્યા પછી કેટલું ખરાબ થશે તેની કલ્પના કરા. એ પૈસાએ અને માજશાખે તમને અહીં કેવા પાયમાલ કર્યો છે ! તમે કદી જીટું નથી ખેાલ્યા ને ? રાગ-દ્વેષ કેડે પડયા છે અને સાધ્યા એટલા રહી શક્યા નથી. ધન-ભેગ કેટલા ભૂંડા છે તે સમજાવવુ પડે તેવુ છે કે સમજાઇ જાય તેવુ છે ? ભગવાન અરિહંત મેાક્ષમાના કક છે. મેક્ષે જવું હાય તેને મા‚ માર્ગ જોએ મેાક્ષમાર્ગે જવું હેાય તેા મેાક્ષમાર્ગ બતાવનાર ઉપકારી લાગે. સંસાર ભય:કર અટવી છે તે અટવી લધાવનાર ભગવાન અરિહંત સાથે વાહ જેવા છે. અમે અને તમે અટવી લઘવા ન નીકળ્યા હાઇએ તે મા પામ્યા જ નથી, આવી લઘવા નીકળ્યા હૈાઇએ તા માર્ગ પામ્યા છીએ માં માગ પામવાની તૈયારીમાં છીએ. અનંતાનુબંધી કષાય સમક્તિને રશકે, અપ્રત્યાખ્યાની કષાય દેશ વિનેિ રશકે પ્રત્યાખ્યાની કષાય સર્વ વિરતિ રાકે સજવલનના કષાય વિતરાગતા રાકે
જેટલા શ્રાવક હેય તેને ધનના લાભ હાય તા તેને ભૂડા લાગતા હાય તેા ધર્મ લેાભ તેના હૈયામાં સાચા હૈાય.
જૈન શાસન અહેવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મક્રિર ટ્રસ્ટ (લાખાખાવળ) C/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, ઢિગ્વિજય પ્લાટ-જામનગર વતી તંત્રી, મુદ્રક પ્રકાશક સુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણુ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યું.
Page #803
--------------------------------------------------------------------------
________________
નમો ૪૩વિસા નિશ્વયાળ ઉસમા મહાવીર-પન્નવસાળાં.
m
शासन
અઠવાડ્રિંક
વર્ષ ૧૧
અંક ૩૯+૪૦
શ્રી જૈન શાસન કાર્યાલય
શ્રુત જ્ઞાન ભવન ૪૫,દિગ્વિજય પ્લોટ,
જામનગર (સૌરાષ્ટ્ર) INDIA
PIN-361005
શાસન અને સિદ્ધાન્ત રક્ષા તથા પ્રચારનું પત્ર*l[cle
SIEK
સુવર્ણ ની જેમ જીવની વિશુધ્ધિ :
સદોષમિપ દીપ્તેન સુવર્ણ વહનના યથા । તપેાગ્નિના તપ્યમાનસ્તથા જીવે વિશુતિ !!
*
અગ્નિવડે મલીન એવાં સુવર્ણ ની જેમ, ભગવાનની આજ્ઞા મુજબ કરાતાં તપ રૂપી દેદીપ્યમાન અગ્નિ વડે તપાવતા જીવ વિશુદ્ધ થાય છે. ક્રમ રજથી નિર્મલ થાય છે.
A (C)
[][]
hir bow
45
JNPT:
RESP
BSG-was
m
&ε
Page #804
--------------------------------------------------------------------------
________________
O
* જ્ઞાનગુણ ગગા
-પ્રજ્ઞાંગ
સ'સારી જીવાના પ્રકાર,
(દ્રવ્ય લેાકપ્રકાશ, સ-૪ ના આધારે.)
(૧) સ`સારી જીવ બે પ્રકારે છે. (1) ત્રસ એટલે હાલી ચાલી શકે તેવાં (૨) સ્થાવર એટલે સ્થિર-હાલી ચાલી ન શકે, તેવા
(૨) ત્રણ પ્રકારે. સ્ત્રી, પુરૂષ અને નપુસક એમ વેઢથી ત્રણ પ્રકારે,
(૩) ચાર પ્રકારે. દેવ-મનુષ્ય, તિય અને નારક-એ ચાર ગતિના કારણેા
ચાર પ્રકારે.
(૪) પ્રાંચ પ્રકારે. એકેન્દ્રિય, એઇન્દ્રિય, તેઇન્દ્રિય, ચરિન્દ્રિય અને પ'ચેન્દ્રિય લેઇથી.
(૫) છ પ્રકારે. પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાઉકાય, વનસ્પતિ કા, અને ત્રસ કાય એ પ્રમાણેના ‘કાય’ના ભેન્નથી.
(૬) સાત પ્રકારે. બાદર એકેન્દ્રિય, સૂક્ષ્મ એકેન્દ્રિય, સ ́ની પૉંચેન્દ્રિય, અસી પ'ચેન્દ્રિય; ઇન્દ્રિય તે ઇન્દ્રિય અને ચઉરિન્દ્રિય એ ભેદથી.
(૭) આઠ પ્રકારે. સૂક્ષ્મ પર્યાપ્ત એકેન્દ્રિય, ખાદર પર્યાપ્ત એકેન્દ્રય, સૂક્ષ્મ અપર્યાપ્ત એકેન્દ્રિય, બાદર અપર્યાપ્ત એકેન્દ્રિય, એ ઇન્દ્રિય, તે ઇન્દ્રિય, ચઉરિન્દ્રિય અને પંચેન્દ્રિય.
(૮) નવ પ્રકારે, (૧) ‘અ'ડજ' એટલે ઇંડામાંથી ઉત્પન્ન થતાં પક્ષી, સર્પ વિગેરે (૨) ‘રસજ’-એટલે રસમાંથી ઉત્પન્ન થતા મઢેરાના કીડા વગેરે (૩) જર યુ'થી ઉત્પન્ન થતા મનુષ્ય; બળદ વગેરે
(૪) સ્વેદજ-પરસેવાથી ઉત્પન્ન થતા જુ વગેરે (૫) સમૂરિ મ–જળા વગેરે (૬) પાતજ-હાથી વગેરે (૭) ઉભેઠથી ઉત્પન્ન થતા ખંજન વગેરે (૮) ઔષપાતિક— દેવ વગેરે (૯) સ્થાવર. નવ પ્રકારે આ રીતે પણ થાય. પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાઉકાય અને વનસ્પતિ ક્રાય એ પાંચ સ્થાવર, એઇન્દ્રિય, તેન્દ્રિય, ચઉરિન્દ્રિય અને પૉંચેન્દ્રિય,
(અનુ. પેજ ૯૦૦ ઉપર)
Page #805
--------------------------------------------------------------------------
________________
-
છે.
છે
.
.વિજયસૂરીશ્વરેજી મહારાજની - ૨ URCH 31000 eurvor evo BIO P341 Mer Yulzog 47
-તંત્રી
UOL Qua
િ• રહવાડિક . "\ઝાઝારા વિરyZI 8. fશવાય ચ મ વ
પ્રેમચંદ ભેઘજી ગુઢકા
૮+જઈ) હેન્દ્રકુમાર જજસૃજલાલ we
(૨૮ જ ક્ર ) છે અચંદ્ર કીરચંદ
ક8વતer) રાજ જન્મી છુટેજ
(જજ જ8)
:
વર્ષ : ૧૧ર૦૫૫ જેઠ સુદ ૧૧ મંગળવાર તા. ૨૫-૫-૯૯ [અંક ૩૯-૪૦ : વાર્ષિક રૂ. ૫૦ આજીવન રૂા. ૫૦૦ પરદેશ રૂા. ૩૦૦ આજીવન રૂા. ૬૦૦૦ જ
; પ્રકીર્ણક ધર્મોપદેશ કે
- પ. પૂ. આ. દેવ શ્રી વિ. રામચંદ્રસુરીશ્વરજી મહારાજા જ - ર૦૪૩ શ્રાવણ સુઠિ-૧૩ શુક્રવાર તા. ૭-૮-૮૭ શ્રીપાલનગર જૈન ઉપાશ્રય મુંબઈ–૬ છે
| (શ્રી જિનાજ્ઞા વિરૂદ્ધ કે પૂ. પ્રવચનકારશ્રીજી આશય વિરૂદ્ધ કોઈપણ લખાયુ હોય છે છે તે ત્રિવિધે ક્ષમાપના. ( પ્રવચન ૩૩ મું )
અવે ) નાણું પયાસયં સેહએ, તો સંજમે ય ગુત્તિધરે તિëપિ સમાગે, મોક જિણસાસણે ભણિએ છે
અનંત ઉપકારી શ્રી અરિહંત પરમાત્માના શાસનના પરમાર્થને પામેલા શાસકાર 9 પરમનિ ભગવંત શ્રી મુનિસુંદરસૂરીશ્વરજી મહારાજા સમજાવી આવ્યા કે-આ છે સંસાર રહેવા જેવું નથી, મિક્ષ જ મેળવવા જેવો છે. હવે તેઓ તે ક્ષ જ્યારે છે.
મળે તેના ઉપાયો શું તે વાત સમજાવી રહ્યા છે કે- સન્માનું પ્રકાશક એવું જે ૨ * જ્ઞાન પેદા થાય, નિર્જરાને કરાવનારે એ તપ આવે અને ગુપ્તિને કરાવનારું છે ૨ સંયમ આવે તે મેક્ષ મળે. સંસારથી છૂટીને મોક્ષે જેને જવું હોય તેને આ ત્રણેને છે આશ્રય કરે પડે. તમે બધા આપણે બધી ધર્મક્રિયાએ વિધિપૂર્વક, સમજ સમજીને જ કરતા હતા તે આ બધું તમે સમજતા હત, સમજતા હતા તે તે બધું પામવાનું છે કે મન શાંત અને તે બધું પામવાનું મન થાત તે તે મેળવવા માટે જરૂરી પુરુષાર્થ કરતા હત, તે તમારું કામ થઈ જાત.
Page #806
--------------------------------------------------------------------------
________________
: શ્રી જૈન શાસન [અઠવાડિક)
૨
આપણે ઘણા દિવસથી મુહપત્તિના પચાસ બોલની વાત કરી રહ્યા છીએ. તે પચાસ બોલ તમે જાણતા હતા અને સમજી ગયા હતા તે આ ત્રણે વસ્તુ પામવી છે સહેલી બનત, અભ્યાસથી જ માણસ હોંશિયાર થાય છે, દુનિયામાં પણ મટે છે વેપારી થાય છે, ધાર્યા કામ કરનારા થાય છે. તેમ અહીં-ધર્મની બાબતમાં પણ આ અભ્યાસથી જ મન, વચન અને કાયાની બધી શક્તિ વધે છે. દુનિયામાં તે ૬ બાબતને તમને અનુભવ છે પણ અહીં તે અભ્યાસ નથી માટે મોટાભાગે બધી
ધર્મક્રિયાએ સંમૂરિ મની જેમ થાય છે. ઘણાને તે ધર્મક્રિયાનાં સૂત્રો પણ આવડતાં હું કે નથી અને અર્થ તે કઈ જ સમજાતું નથી.
આ પચાસ બેલ બધા જ બોલતા હતા અને સમજતા હતા તે આ સંસાર તે કેવો લાગત ? તેને પોતાને જ આ સંસાર છોડવા જેવો લાગત અને મોક્ષ જ ૬ મેળવવા જેવો લાગત. પછી તેને એટલું જ્ઞાન તે થાત જ કે- તે માટે સાલુપણું જ છે
લેવા જેવું છે. આ સાધુપણું કઠીન છે ? ભગવાને બતાવેલે તપ પણ એવો છે કે ૨ છે જે થઈ શકે જ નહિ! આજે ઘણું કહે છે કે- અમારાથી તે ભાઈ ત૫ થઈ શકે છે કે નહિ. પણ અવસર. આવે વેપારાદિના કામે તે બધા ભુખ્યા પણ રહે છે, ત્યાં કોઈ જ ૬ થતું નથી અને અહીં મારાથી તપ થાય નહિ તેમ કહે છે, કારણ સાચી સમજ જ ૬ છે આવી નથી. તમારા માટે સાધુપણું શક્ય નથી તેમ પચાસ બેલ બોલીને મુહપત્તિ છે
પડિલેહવી તે પણ શક્ય નથી. તમે બધા તે બેલ બોલવાનું નકકી કરે તે બોલાયને ? એ
પણ મેટેભાગ એ હશે જેને આ બોલ આવડતા જ નહિ હોય, જેને આવડતા પણ આ ર હશે તે બેલતા ય નહિ હોય અને કઢાચ જે બેલતા હશે તેમને ઉપયોગ નહિ હોય. ૨
ઘણા કહે છે કે અમે દેવ-ગુરૂ-ધર્મને કઈ રીતે ઓળખીએ? દેવગુરુ-ધર્મને શું માણસ નહિ એાળખે તે શું જનાવર ઓળખશે? સારા સાધુઓના સંસર્ગથી છે
જનાવરે પણ શ્રાવક થાય છે અને સમકિત પામે છે તેવાં દૃષ્ટાન્ત કેટલીવાર છે દિ સાંભળ્યા છે ? તે તમે બધા શ્રાવકકુળમાં જન્મ્યા છે તે સાધુપણું યાક પણ ન ર આવે, સાધુપણું પામ્યાં વિના મરીએ તે આ જન્મમાં પામવા જેવુ ન પામી ? એ શક્યા તેનું દુઃખ પણ ન થાય તે તમને કેવા કહેવાય ? તમારે બધાને આ જન્મમાં છે છે જે મળે તે મેળવ્યા વિના તે મરવું જ નથી એમ પણ મનમાં છે ? ભગવાનનાં જ ૨ વચન રોજ સાંભળો અને તેના ઉપર શ્રદ્ધા પણ ન થાય તે શ્રાવકપણું પણ આવે છે. છે ખરૂં? “અ સંસાર અસાર છે માટે છોડી દેવા જેવું છે, મેક્ષ જ સાર છે માટે છે
Page #807
--------------------------------------------------------------------------
________________
• ૮૬૭
વર્ષ ૧૧ અક ૩૯/૪૦ તા. ૨૮-૫-૯૯ 3
મેળવવા જેવા છે' આ વાત ખરામર જચી ગઇ છે ?
સભા॰ કસોટી થાય તેા ખબર પડે ?
૩૦ તેમાં *સેાટી શું કરવાની ? તમે કહે! કે હજી અમને આ સસાર અસાર છે માટે રહેવા જેવા નથી, છેડી દેવા જેવા છે તે વાત જ બેઠી નથી માટે આવાં મહાનાં કાઢીએ છીએ.
નાનિઓ કહે છે કે- આપણી બધી ધમ ક્રિયાઓ એવી છે, કે જે સમજી સમજીને વિધિપૂર્વક ારાાર કરે તે તેને આ સૉંસાર અસાર છે એમ ખરાખર સમજાઇ જાય, ગમે તેલ્લું દુનિયાનું સુખ તેની પાસે હાય તેા ય ફાવે નહિ, તે સુખના રાગને પાપ જ માનતા થાય. દુનિયાનાં સુખના રાગ તે જ મેટામાં મેટું પાપ છે તે સુખની ઈચ્છા પાપના ઉય વિના થતી નથી, શાસ્ત્ર તેને અવિરતિ નામનું પાપ કહ્યું છે. દુનિયાના સુખની ઇચ્છા પુણ્યકર્મના યથી થાય કે પાપ તે ય કંના ઉયથી થાય ? શાસ્ત્ર ક્યું છે કે-દુનિયાના સુખની ઇચ્છા થાય પાપકર્મના ઉદયથી થાય, તેને મેળવવાનુ મન થાય તે ય પાપકર્માંના ઉયથી થાય, સુખ મળે અને આનંઢ થાય પાપકર્મના ઉદયથી થાય તે સુખ ભાગવવાનું મન થાય તે ય પાપકમના યથી થાય અને ભાગવવામાં મઝા આવે તે પણ પાપકમના ઉયથી' આ વાર્તાની શ્રદ્ધા છે ? પાપ દુઃખજ આપે આ પણ શ્રદ્ધા છે ? તો જેને દુઃખી ન થવું હાય તે આ પાપ રાજ કરે ? મઝેથી કરે? ગાઢવી ગેાઠવીને કરે ?
આ પચાસ ખેાલમાં તે આખા શાસનના સાર સમાવી દીધા છે. તે એટલ તમે સમજીને ખેલતા હેાત તા તમે પણ વિદ્વાન થઈ. ગયા હેત. સાધુ ભૂલતા હાત તા તેને ય
ચાવ અને તેને ન સુધરવુ' હાય તેા છેાડી દેત! સાધુથી કેમ જીવાય, શ્રાવકથી કેમ જીવાય ? તે ય સમજી જાત. શ્રાવક મઝેથી ઘરમાં રહે ખરા? જે પાપ જ ખાંધવાનું સ્થાન છે ત્યાં ઝેથી રહેવાય ખરુ? ઘર ગમે તે ય પાપથી તે ખર છે ? રાજ એક સામાયિક કરે, મુહગત્તિ પડિલેહે તેને આ કશી ખબર ન હેાય તે ચાલે ? સામાયિક એટલે શું તે ખખ્ખર છે ? સમ એટલે જ્ઞાન-ઇન ચારિત્રના જેમાં આય નામ તેનું નામ સામાયિક છે. આવી રીતે સામાયિકના અર્થ સમજનારને સાધુ થવાનુ મન ન થાય તે ત્રણ કાળમાં અને નહિ, એ ઘડીનુ સામાયિક જીવનભરના સામાયિક માટે છે. તે ખાર છે ?
લાભ થાય
‘સૂત્ર-અર્થ-તત્ત્વ કરી સહુ” આ બેલની વાત આપણે કરી
આવ્યા છીએ.
Page #808
--------------------------------------------------------------------------
________________
૭૬૮ :
ૐ શ્રી જૈન શાસન (અવાડિક)
ભગવાન શ્રી જિનેશ્વરદેવાએ કહેલાં અને શ્રી ગણધરભગવડતાએ ગૂથેલાં જે સૂત્ર, તેનાં જે બાકી અથ તે જ જગતમાં જાણવાં જેવુ' અને આચરવાં જેવુ તત્ત્વ છે. તે સૂત્રેા અને તેના અંને જ હું તત્ત્વ કરી માનું છું તેમ તેને અર્થ છે . તમે માના છે? ભગવાને અથથી હેલાં સૂત્રોમાં આ સંસાર છેડવા જેવા ન લાગે તે રાજ એક કે એકથી અધિક સામાયિક કરે તેા પણ તેને સમજી કહેવાય કે અણુસમજી કહેપાય ? સસાર મજેથી રહેવા જેવા લાગે તેવા જીવ આ ખેલ ખેલે તેા બેટુ જ મેલે છે તેમ કહેવાય ને? આ ખેલ સમજીને ખેલે તેને શુ કરવાનું મન હેાય ?
ભયંકરમાં ભયંકર જે માહનીય ક્રમ છે તેને પરહરવાનુ' જ મન હાય. તે માહનીયક ના ત્રણ ભેઠ પડે છે. સમ્યક્ત્વ માહનીય, મિશ્ર માડુનીય, મિથ્યાત્ત્વ મેાહનીય પરિહરૂ” એમ તે ખેલે છે. સમિતિ માહનીય સમજે નહિ ને સમ્ય માહનીયની શી ખબર હૈાય ? આખા જગતને મિથ્યાત્ત્વ માહનીયના ય છે તેથી તે સાચુ' સમજી શક્તા જ નથી, એટલું જ નહિ પણ ખેાટાને સાચુ કરી માને છે. સમ્યક્ત્વ માહનીયના ઉદય કેાને હાય ? તેના ઉન્નય સાચા સમજીને-સમકિત પામેલા જીવને હાય. તે માને કે મારા સમ્યક્ત્વ ગુણને મેલેા કરનાર કે નાશ સમકિત માહનીય છે માટે તેના પણ પરિહાર કરવા તે ઇચ્છે. તેથી તેને મિશ્ર મેાહનીય પણ ભયકર લાગે, માટે આ ત્રણે માહનીયની પ્રકૃતિજે પરિહરવાની છે.
કરનાર આ
સભા :-સમ્યક્ત્વ માહનીય ઔયકભાવની હેાય કે ક્ષાચેાપશમિક ભાવની હેાય ? :-આત્માના દરેકે દરેક ગુણા ઉપશમ ભાવના, ક્ષાયોપમિક ભાવના કે ક્ષાયિક ભાવના હાય પણ ઔયિકભાવના ન હેાય જીવ ને સાવચેત ન રહે તેા ક્ષાયો પશમક ભાવના ગુણુ મેલા થાય કે નાશ પામી જાય તે મને, માટે જ સમ્યક્ત્વ માહનીય પણ પરિહરવાની છે. મિથ્યાત્ત્વ માહનીયના પ્રતાપે જ આખુ જગત ભટકે છે. એટલું જ નહિ પણ સારામાં સારા વિદ્વાન અને ચરિત્ર સપન્ન આત્માઓને પણ જો મિથ્યાત્ત્વને ઉય થાય તા તેઓ જેવા ઉન્માગ ફેલાવે છે તેવા બીજા કાઈ નથી ફેલાવતા ! દુનિયામાં પણ કહેવાય છે કે ભણેલા ભાન ભૂલે તે અનેકને ભૂલાવાના ચક્કરમાં નાખ્યુ દે, નિહ્નવા 'પણુ કાણુ પાક્યા છે ? આજે તા નિહવાને ય વટલાવે તેવા જીવા પાક્યા છે ! ગાઢ મિથ્યાત્ત્વ માહનીયને ઉય હાય તેને સાચું સમજાય જ નહિ. તેને આ સ`સાર છેડવા જેવા છે એવુ' લાગે નહિ, કેટલાક તા મેક્ષને પણ માને નહિ. અભ જીવા તા માક્ષને માને નહિ તેમ દુન્ય જીવા અને ભારે કમી ભવ્ય જીવેા પણ તેનુ દુવ્યપશુ અને ભારે કમી પણું ટળે નહિ ત્યાં સુધી તેએ પણ મેાક્ષને માને નહિ. જેને માક્ષની શ્રદ્ધા પણ થાય તેા સમજી લેવુ. કે તેનું મિથ્યાત્ત્વ માહનીય કર્મોં માંદુ પડયુ. છે માં ઢીલુ પડ્યું છે. (ક્રમશ:)
Page #809
--------------------------------------------------------------------------
________________
છે. મહામારતનો પ્રસંગો
છે [પકરણ-૫૦]
રાજુભાઇ પંડિત જ છે જ નહી. હાલમાં હાજર રહા હા હા હા હા હ.
રથ પાછા નહિ વળે, અજુન ! કે ગંધમાન પર્વતના અતિ રમણીય પ્રદે માં એક સુંદર ઘટાઢાર વૃક્ષ નીચે છે ૨ પાંડે પડાવ નાંખે. છે • અહી અને પિતાની સાધેલી વિદ્યા ફરી યાદ કરી લેવાની ભાવના વ્યક્ત કરતાં જ યુધિષ્ઠિરે તેને સંમતિ આપતા અર્જુન અકીલ પર્વતની ગુફામાં સાધના કરવા લાગે.
સમય પસાર થતો ગયો. સાધના પૂરી થઈ. એટલે અર્જુન તે પ્રદેશની છે રમણીયને જોઈ રહ્યો હતે ત્યાં જ એક ભયાનક નહોરવાળું અને બાણથી વિધાયેલ ભંડાર છે અર્જુન તરફ ધસી આવ્યું તરત જ અને બાણ છોડી ભૂંડને વિધિ નાંખ્યું. જમીન છે. જ ઉપર ઢળી પડેલા ભૂંડના શરીરમાંથી બાણ લેવા અજુન આગળ વધ્યો ત્યાં જ તેની ૨ જ નજર સામે એક ભયંકર આકૃતિવાળો પ્લેચ્છ આવી ચડે. '
તે શબરે અર્જુનને કહ્યું-અગર મારું દેવતાઈ બાણ લેવાની તારી ઇચ્છા છે તે છે તે તું લઈ શકે છે, પણ યાદ રાખ કે મારી સાથેના સંગ્રામમાં મને જીત્યા વગર બાણ છે તરફ તું એક કદમ પણ ઉઠાવી નહિ શકે.'
અજુને શૌર્ય સાથે પ્રત્યુત્તરમાં કહ્યું કે તે મારૂ બાણ તારી નજર સામે જ હું છે, લઈ લઈશ. અગર તારા કાંડામાં તાકા હોય તે મને આગળ વધતું અટકાવજે. નરેન્દ્ર છે. દેવેન્દ્ર ફ ખેચરેન્દ્ર જ્યારે મારી આગળ ટકી શક્યા નથી તે તારી જેવાની સામે મારા
બાણને ધનુષ ઉપર ચડતા શરમ આવે છે. રસ્તો ખુલ્લો છે, પ્રાણ બચાવી લેવાની છે જ છેલ્લી તક છે. જા, ચાયે જા.
શબરે કહ્યું-ફટાટેપ કરીને ફૂંફાડા મારનારે ફણિધર પણ આખરે ગરૂડની આગળ છે ૬ ટકી શકતો નથી. યુદ્ધનું હું તને આહવાન કરું છું. સંગ્રામ છેડીને ચાલ્યા ના જઈશ.” છે આમ કહીને શબરે શરસંધાન કર્યા.
અર્જુને પણ ગગનભેદી ટંકાર કરતાં શર-સંધાન કર્યા.
બાને પુષ્ણરાવ મેઘ વરસાવીને એક-એક સૈનિકને અંગ-અંગમાં અર્જુને હું આ વિધિ નાંખ્યા. રીન્ય આખુ રણમેદાન છોડીને ભાગી છૂટયું ત્યારે શબરે ખુદ બાણ–વર્ષ છે.
વરસાવવા માંડી.
Page #810
--------------------------------------------------------------------------
________________
૮૭૦ : '
: શ્રી જૈન શાસન [અઠવાડિક) છે. શબરની તીકણુ–પ્રચંડ વેગી બાજુ વર્ષા સામે અર્જુનના બાણે અધ વચ્ચે જ છે ૨ ટુકડા થવા માંડ્યા. આથી અજુને આગ્નેય (અગ્નિવર્ષા કરનાર) અસ્ત્ર ચડાવડાં જ રોમેર છે છે દાવાનલ ફાટી નીકળે તે પ્રચંડ અગ્નિ ફેલાઈ ગયુંતરતજ શબરે વરૂણાથી જ જ (જળવર્ષા કરનાર અસ્ત્ર) અગ્નિને શાંત કરી દીધું.
- શસ્ત્રો કે અસ્ત્રોથી શબરને જીત દુષ્કર સમજીને અજુને શસ્ત્રો હેઠા મૂકી ૨. ૨ દઈને મલયુદ્ધ માટે આહવાન કર્યું. પ્રચંડ વિરાટકાય શબરે અજુન સાથે જ મકલયુદ્ધ શરૂ કર્યું. બન્ને એક બીજાને પરાભવ કરતા રહ્યા. છેલ્લે એક તક મેળવીને આ અજુને શબરને બનને પગેથી પકડીને માથા ઉપર ઉંચકી લઈને ભમાડવા મડયો અને જ. એક પત્થરની કાળમીંઢ શિલા સાથે ભટકાવીને શબરના પ્રાણ પૂરા કરી નાંખવા અને શબરને શિલા તરફ ફંગોળે કે તરત જ એક દિવ્ય આકારધર દિવ્યપુરૂષ નજર છે જ સામે દેખાય.
' અંજલિ જોડીને શબરે અર્જુનને કહ્યું. કે તારા શૌર્યની પરીક્ષા કરવા માટે જ ૬ મેં ઇન્દ્રજાળ બીછાવી હતી. હું ચંદ્રશેખર નામને વિશાધર છું અને તારા ઉપર પ્રસન્ન છે છે થયે છું તેથી વરઠાન માંગ અને હું મારા મિત્ર ઇન્દ્રના કામ માટે અહીં આવેલ છું. છે , અને કહ્યું-ઘરાન તારી પાસે થાપણ રૂપે રહો. હવે ઈન્દ્રની શું બપત્તિ છે આ તે કહો.
શબરે કહ્યું-રથનુપુર નગરમાં વિદ્યુતપ્રભ રાજાને ઈન્દ્ર તથા વિદ્યુમ્નાલી બે પુત્ર છે 2 ઇન્દ્રને રાજ્ય ઉપર તથા વિદ્યુમ્ભાલીને યુવરાજ પદે સ્થાપીને વિદ્યુત્પભ રાજા દીક્ષા લઈ
ગયા. વિદ્યાધર રાજા ઈન્દ્ર માત્ર નામથી જ નહિ સમૃદ્ધિ તથા શૌર્યથી પણ ઇન્દ્ર જ છે નું હતું. પરંતુ યુવરાજ વિદ્યુમ્ભાલીએ ઉછુંબલ બનીને નગરની સ્ત્રીઓના શિયળો સામે છે ખતરો ઉભો કર્યો છે, ધન-ધાન્યની લુંટફાટ ચલાવી છે. અને મહા હેરાનગતિ ઉભી
કરીને નગરીમાં ઉપદ્રવ મચાવી મૂક્યો છે, આથી નગરજનોએ ઈન્દ્રરાજાને ફરિયાદ કરતાં જ છે. ઈન્દ્રરાજાએ એકાંતમાં નાનાભાઈએ શિખામણ આપતા વિદ્યુમ્ભાલી રેષાયમાન થઈને નગર , જ છોડીને ચાલ્યો ગયો છે. અને રાવણની બહેન શુર્પણખાના પતિ ખરદૂષણને વંશજ
નિવાતકવચ નામના પ્રચંડવીયવાન લંકાવાસી રાક્ષસે સાથે વિદ્યુમ્ભાલીને મૈત્રી થઈ છે ઇ છે તે મિત્રોના સહકારથી તેણે ઈન્દ્રની નગરીને અત્યંત ઉપદ્રવ કરવા માંડ્યો છે. શત્રુ જ દુર્ભય લાગતા ઈન્દ્રએ નગરીએ લિલા બંધ કરી દીધું છે. અને એક બુથ નામના ૬
નેમિત્તિક પાસેથી વિશ્વના શ્રેષ્ઠ ધનુર્ધર અજુન સિવાય આ ઉપદ્રવમાંથી કઈ રીતે ? ર મુકિત મળવાની નથી અને તે અર્જુન અત્યારે ગધમાદન પર્વતની હારમાળામાં
Page #811
--------------------------------------------------------------------------
________________
| ૮૭૧
છે
છે. વર્ષ ૧૧ અંક ૩/૪૦ તા. ૨૫-૫-૯૯ :
નિર્જન ગુફામાં સાધના કરી રહ્યો છે. આવું જાણવા મળતા હું ચંદ્રશેખર તમને હે છે છે પાર્થ ત્યાં લઈ જવા આવ્યો છું. વળી મારા પિતા વિશાલાક્ષને તમારા પિતા પાંડુએ છે
જ જીવતા બચાવ્યા હતા. ત્યારે એક વીંટી મારા પિતાએ આપી હતી જે તમારી છે આ આંગળીમાં છે. તરત જ પળનો પણ વિલંબ કર્યા વિના અર્જુન ચંદ્રશેખરની સાથે છે
ઇન્દ્રરાજાની આફત દુર કરવા ચાલી નીકળ્યો. વાયુ વેગી વિમાનમાં ચંદ્રશેખર અર્જુનને ઇ દિ ઈન્દ્રનગરી તરફ લઈ જતા હતા નગરી નજીક આવી ત્યારે અને કહ્યું-“આપણે પહેલા ૨ દુશમનની નગરી તરફ જઈએ. પછી જ ઇન્દ્રરાજને મલશું. છે ચંદ્રશેખરે કહ્યું-પાર્થ ! એ પ્રચંડ પરાક્રમી રાક્ષસ સાથે હું તમને એકલાને લઈ જઈ નહિ શકુ. ઈન્દ્રના સૈન્ય સાથે જ આપણે જવું પડશે.
અજુને કહ્યું-હાથીઓના ઝુંડના ગંડસ્થળોને ફાડી નાંખીને હાથીને મડઢા પાડી છે દેનારા વનરાજસિંહને કદિ સૈન્યની જરૂર નથી પડતી. - 1
આથી ખુશખુશાલ થયેલા ચંદ્રશેખરે વિમાનને દુશ્મનની નગરીમાં જ ઉતાર્યું. આ જ અહીંના દુશ્મનો મઢાનું તાળવું અને હાથની હથેળી એટલે તલ અને તાલમાં એક સાથે જ છે વિઘાંય તે જ મૃત્યુ પામી શકે તે સિવાય નહિ એવા વરઠાનવાળા હતા. અને એ છે છે પ્રસંગ તે મોઢા પાસે હાથ આવે ત્યારે વિધાય તે જ બની શકે, તેથી દુશ્મનને ૨ કે મૃત્યુને જરા પણ ડર ન હતે.
અર્જુનને સારથિ ચંદ્રશેખર સાથે એકલો જ આવેલો જોઈને રાક્ષસે ખડખડાટ છે હસી પડયા. મશ્કરી સાથે બેલ્યા પણ ખરા કે-હા..હા....હા આવા મહાન શકિતશાળી છે અર્જુનથી આપણે વધ થવાને નૈમિત્તિકે કહ્યો છે. આ એકલે આપણી જેવા વિરાટ છે આ કાયવાળા ગગનચરો સામે ટકી શું શકવાનો છે? સુભટો ! આ મગતરાને ચાળી નાંખે. ૨ અને આદેશ થતાંજ આકાશમાં રહેલા ભયાનક રાક્ષસોએ શો-અો-બાણને જ છે વરસાદ વરસાવ્યો. જમીન ઉપર રથમાં રહેલા અર્જુને એકલાએ દરેક શાને પ્રચંડ ? સામનો કર્યો.
અર્જુન જાણતા હતા કે જેમ તેમ બાણ ફેંકવાથી આમના પ્રાણ ખલાશ ર થવાના નથી. તલાલુને હણવા સહેલા નથી. આથી અર્જુન બહુ બહુ તે દુશ્મનના આ
બાણે તેડીને હજી સુધી માત્ર પોતાની જ રક્ષા કરી શકયો હતે. છતાં એકલવીર છે છે. અર્જુનના સમર-સમંદરમાં ભમી રહેલા રથથી ખુa સારથિ ચંદ્રશેખર પણ ખૂશ હત છે
હવે શત્રુઓએ એક જ જગ્યાએ એકઠા થઈને અર્જુન ઉપર પ્રહાર શરૂ કર્યા. છે આથી મનમાં હસી રહેલા અજુને ચંદ્રશેખરને કહ્યું-“સારથિ! રથ પાછો વાળ શત્રુજ એ પ્રચંડ વીર્યવાન છે. તેમને સંહાર શકય નથી.
Page #812
--------------------------------------------------------------------------
________________
૩૭૨ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
ચંદ્રશેખરે કહ્યું-આ રથ પાછા નહિ વળે, ઇન્દ્રને આ રથ છે. શત્રુના સહાર કર્યાં વગર ઇન્દ્રના રથ કઢિ સંગ્રમમાંથી પાછા ફર્યાં નથી. આ રથના ચક્રોને આગેકુચ કરવાના જ અભ્યાસ છે. રથના ચક્રો આજ સુધી પાછા ફર્યા નથી. અને અે અર્જુન ! સ`ગ્રામ છેાડી જનારૂ તારૂ વચન તારા ક્ષાત્રવટને શરમાવી રહ્યું છે. ચેાસ શત્રુએ તને રૂવત આપી છે તેથી તું ચાલુ રણથી પાછા ફરવાનુ કહી રહ્યો છે.
અર્જુને કહ્યુ–સારથિ ! તને હાથ જોડીને કહુ છુ કે હુવે એક પળને પણ વિલ ખ કરવા જેવા નથી રથને જલ્દીથી પાછે વાળ, પાછા વાળ, અગર મારા વચને તને સભળાતા ન હેાય તા તેં મને વઢાન આપેલુ છે તે હમણા માંગુ છું. રથને પાછે વાળ, આટલુ સાંભળતા શરમથી લજ્જાઈ ગયેલા ઉત્સાહહીન સારથિએ કમને રથને પાળે વાગ્યે.
અર્જુનના રથ પાછેા વળતા જ રાક્ષસે મા આગળ હાથ રાખીને અજુ નની મશ્કરી કરવા લાગ્યા. ભયાનક સિહના કરવા લાગ્યા.
બરાબર આ જ સમયે ગુરૂદ્રોણાચાર્યે આપેલા મંત્રને યાદ કરીને એક દિવ્ય ખાણને અર્જુને ધનુષ ઉપર ધારણ કર્યું અને સનનન કરતુ છેડયું. એક માણુ હુારા રૂપ ધારણ કરીને દરેક શત્રુના મુખ આગળ આવેલા હાથને વિધિને તાળવાને વિધિ ગયા, શત્રુના સંહાર સાથે જ એક ઉપદ્રવકારી રાજ્યના અંત આવ્યા.
સારથિ ચદ્રશેખને આ જાણી અત્યંત ખુશી થઈ.
બીજી તરફ ઈન્દ્રરાજાને શત્રુ-સ'હારના સમાચાર
મળતા જ દુશ્મન—સંહારક અજુ નને અત્યંત ભાવાવેશમાં આવીને ગાઢ રીતે ભેટયા અને અપૂર્વ ઠાઠ-માઠ સાથે શાનદાર સ્વાગત પૂર્વક નગર પ્રવેશ કરાવ્યા.
થોડા સમય ઇન્દ્રનગરીમાં પસાર કરી છેવટે વિલબ' પાસે જવાની ઇચ્છા વ્યક્ત કરતાં ઇન્દ્ર રાજાએ મહા મુશીખતે રજા આપી અને સાથે આવીને ચુષ્ઠિરાદિ પાસે અજુ નના બદલેલા ન વાળી શકાય તેવા ઉપકારનું વર્ણન કર્યું.
પાંડવાની આ રીતે વિદ્યાધરેન્દ્ર ઇન્દ્ર સાથે મૈત્રી સંબંધ સ્થપા. યુધિષ્ઠરે વિદાય આપતા ઇન્દ્ર પેાતાની રથનુપુર નગરીએ આવ્યા.
Page #813
--------------------------------------------------------------------------
________________
જે આપણું બે કર્તવ્ય છે
–પં. પ્રભુદાસ બેચરદાસ પારેખ ? – કાફી નહી અસર જ ન કર.
વીતરાગ પ્રભુ શ્રી તીર્થકર દેવે વિશ્વમાં સ્યાદવાદ સિદ્ધાંતની પ્રતિષ્ઠા સ્થાપિત જ કરી છે. એટલે કે જગતના કેઈપણ પાર્થની વિચારણા નય, નિક્ષેપ સપ્તભંગી વિગેરે જ છે સ્યાદ્દવા પદ્ધતિથી કરવામાં આવે ત્યારે જ તે સત્ય નિર્ણય કહેવાય છે. એ રીતે સત્ય છે આ નિર્ણય કરવાની અદ્દભુત શૈલી બતાવીને શ્રી જિનેશ્વરદેવે જગત ઉપર અનન્ય ઉપકાર ? કે કર્યો છે. તેથી જૈન તત્વ એ સત્યના પાયા ઉપર સ્થિર હોવાથી વાસ્તવિક રીતે તેમાં જ ૨ પક્ષાપ િકે મતમતાંતરને સંભવ જ નથી.
સત્યપણે નિર્ણિત થયેલા તને મોક્ષની સાધનામાં ઉપયોગ કરવા માટે અહિંસાના અમોધ સાધનાને ઉપદેશ આપીને શ્રી વીતરાગ પ્રભુએ મોક્ષમાર્ગને રાજછેમાર્ગ ખુલ્લો કરી આપે છે. ઉપાધ્યાયજી મહારાજ શ્રી યશોવિજ્યજી મહારાજશ્રી જ ૨ શ્રી સીમંધર સ્વામીના સ્તવનમાં કહે છે.
તસ ઉપાય છે જે આગમમાં
બહુવિધ છે વ્યવહાર, તે નિઃશેષ અહિંસા કહીએ
કારણ ફળ ઉપચાર
મનમેહનજી તુજ વયણે મુઝરંગ. ભાવાર્થ : કે જેનશાસ્ત્રકારોએ આગમાં જે જે ક્રિયાઓ અને મક્ષિસાધનાના છે જ વિધાન રૂ૫ વ્યવહાર બતાવ્યા છે, તે સઘળાં અહિંસાને અમલમાં મૂકવાની વ્યવહારૂ છે
E પેજનાએ છે.
૨ અહિંસા ૨૫ કર્તવ્યને સામે રાખીને જગતના તમામ પાર્ટોના સત્ય દષ્ટિથી જ આ નિરૂપણના પાયા ઉપર જૈન શાસનની આખી ઈમારત શ્રી તીર્થકર ભગવંતોએ રચી ના જ છે, અને મહાપુરૂષોએ ટકાવી છે.
આપણુ વડીલેએ તેને બહુમાન આપ્યું છે. આપણે પણ સદ્દભાગ્ય છે કે એવી ? જ અપૂર્વ વસ્તુ આપણને વારસામાં મળી છે, તેથી સાચી સમજ પ્રમાણે આપણે પણ તે છે જે વસ્તુ તરફ બહુમાન ધરાવીએ છીએ.
તેથી જૈનધર્મ તરફની આપણી બે ફરજે છે. તે બરાબર અદા કરવાની ફરજ છે. તે બે ફરજે આ પ્રમાણે છે :
Page #814
--------------------------------------------------------------------------
________________
૮૭૪ :
: શ્રી જૈન શાસન (અડવાડિક)
પહેલી ફ્રંજ :
•
ભૂતકાળના સખ્યાબંધ જીવાત્માએ જેના આશ્રય લઉને મેાક્ષમાર્ગની આરાધના કરી શકયા છે, વર્તમાનમાં પણ સખ્યાબ'ધ જીવાત્માએ મેાક્ષમાર્ગની આરાધના કરે છે, અને ભવિષ્યમાં પણ સખ્યાખ"ધ જીવાત્માએ આરાધના કરશે, વા ધર્મના આધારભૂત શ્રી જૈન શાસન તરફ સપૂર્ણ વફાદારી. ભક્તિ રાખવી, અને જેમ મને તેમ એ મહાશાસનની તેજસ્વિતા અને પ્રભાવના ખાતર તન, મન, ધન અને એક ઇર સવ સ્વના ભેગ આપવા તત્પર રહેવું એ એક વ્ય.
બીજી ફરજ : સ્યાદ્વાદ શૈલિથી વિશ્વનું વિજ્ઞાન સમજવું, તેને જીવનમાં ઉતારવા માટે અહિંસાના વ્યવહારૂ પ્રયાગારૂપ જૈન ધબ્બા અનુષ્કાના અમલમાં મૂકવા અર્થાત દેશિવરત અને સવવરિત ધનુ‘ પાલન કરવુ. તેમજ આપણું. વ્યવહારિક જીવનપણ જેમ બને તેમ જૈનશાસન રૂપ મેક્ષમાર્ગને અનુસરતુ. એટલે છે આપણુ* વ્યવહારિક જીવન જેમ બને તેમ માનુસાર હેાવુ જ ોઇએ. અને જેમ અને તેમ માર્ગાનુસારિતા ટકાવી રાખવા પ્રયત્ન કરવા જોઇએ.
આ એ જૈન તરીકેના આપણા ખાસ વ્યેા છે. અર્થાત જેમ આપણે, જૈનધમ ના આરાધકેા છીએ તેમજ પૂર્વીપરથી ચાલ્યા આવતા જૈનક્ષાસનના રક્ષક સેવક પણ છીએ. રક્ષક તરીકે આપણી જે જે ફરો છે તે કરવામાં જ શાસન તરફની આપણી પ્રમાણિતા સચવાય છે. ગમે તેવા ઇશ કામ હાય, ગમે તેવા વિઘ્ના હાય, તેા પણ જૈન શાસન તરફની આપણી ફરજ કોઇપણ વખતે સરખી જ છે. તેમાં જરાપણ ઢીલાશ બતાવી શકાય જ નહીં, કાઇપણ બાબત તેના હિતની દૃષ્ટિથી જ વિચારવી જોઇએ. આપણી કાઈપણ ભૂલનું પારણામાં શાસનના ગેરલાભનાં પરિણામે એવી વહીવટ કર્તા તરીકેની ધીરજમાં સ્ખલના થવી જોઇએ નહીં. દરેક પ્રકારના દેશકાળમાંથી અનુકુળ સાધનાથી શાસનને પાષવું જોઇએ, અને પ્રતિકુળ સાધનાથી ખચારવુ જોઇએ. જૈન શાસન જેવી જગતમાં કાઈ અમૂલ્ય ચીજ નથી. અને તેની સેર્વા જેવી કેાઈ ઉત્તમ સેવા નથી, ખીન્નુ` કાઇ ઉત્તમ વ્યુ નથી,
શાસન સેવાના અનેક પ્રકાર છે. પર`તુ જૈન શાસનના મુખ્ય કેન્દ્ર, ત્રણ છે. શ્રી જિનમંદિર, શ્રી જિનઆગમ અને શ્રી મુનિ સંસ્થા. બીજા શબ્દોમાં કહીએ તા દેવ-ગુરૂ અને ધર્મ. એ ત્રણની ધેવામાં શ્રી શાસનની સમગ્ર સેવા આવી જાય છે.
એ ત્રણમાં મુનિ સંસ્થાને અપેક્ષાએ મુખ્યસ્થાન આપી શકાય. કેમ કે દેવ અને ધ ને એળખાવવાનું કામ મુનિસંસ્થાનુ છે. (અનુ. પેજ ૮૭૬ ઉપર).
Page #815
--------------------------------------------------------------------------
________________
ખેલવા પરથી પરખાય
–સતીશ વ્યાસ
茶茶茶茶茶茶茶茶茶茶茶
એક ગામ હતું. ગામને પાદર ચારા, (ચેારા એટલે એક 'મેટુ' ઝાડ હાય ને
તેની આજુબાજુ એટલેા ચણેલા હાય; તેના પર લાકે બેસી શકે.) ચેારા પર એક સાધુ મહારાજ બેઠેલા. સાધુ મહારાજને આંખે દેખાય નહીં. પ્રજ્ઞાચક્ષુ (આંધળા) હતા. વહેલી સવારના સમય હતા. એક ચાર ત્યાં આગળ થઇને, ચારી કરીને ભાગ્યેા તેની પાછળ રાજાના સૈનિકા ભાગતા આવ્યા. તેમને થયુ` કે ચાલો આ સાધુને પૂછીએ તેમણે સાધુને પૂછ્યું એ ખાવા. તે અહી થી કાઇ ચાર ભાગતાં જેયા છે? સાધુએ કહ્યું—હુ, ડાબી બાજુ ગયો છે.'
સિપાહીએની પાછળ સેનાપતિ દેાડતા આવ્યો. કારણ કે તેને ખબર પડી કે રાજમહેલમાં ચારી થઈ છે. તેણે સાધુને બેઠેલો જોયો. તેણે સાધુને પૂછ્યું-એ સાધુ, અહી થી કાઇ ગયું છે ?
પ્રધાનજીને ખબર પડતાં
સાધુએ કહ્યું : હા આગળ ચાર ભાગ્યા, પાછળ સિપાહીએ ગયા છે. પ્રધાનજી સેનાપતિ પાસે ગયા. ત્યાં ખબર પડી કે સેનાપતિ ચારની પાછળ ભાગ્યા છે. એટલે તે પણ દાડયા. ગામને પાદર તેમણે સાધુને બેઠેલા જોયા. તેમને થયુ, ચાલ, સાધુને પૂછી જોઉં. તેમણે સાધુને પૂછ્યું- મહિષ, અહીંર્થ. કાઈ નીકળ્યું છે ?”
સાધુએ કહ્યું-‘હા, આગળ ચાર ભાગ્યા, પાછળ સિપાહીએ ગયા, તેની પાછળ સેનાપતિજી ગયા છે.” આ સાંભળી પ્રધાનજી પણ એ જ દિશામાં આગળ વધ્યા.
રાજાને ખબર પડી કે માનીતી રાણીના ચંદનહાર ચોરાઇ ગયા છે અને સિપાહીએ, સેનાપતિ, પ્રધાન બધા એને પકડવા દોડયા છે. રાજાને થયું કે મારે જાતે જ જવુ' નઈએ અને રાજા પેાતે નીકળ્યેા. ગામને પાદર સાધુને જોયા ને તેણે સાધુને પૂછ્યુ– મગવન્ અહી ́થી કાછને નીકળતા જોયા છે ? સાધુ કહે−હા; રાજન્ ! અહી થી આગળ તેની પાછળ સિપાહીએ, સેનાપતિ, પ્રધાનજી ગયા છે. તમે સ્વય' જાવ છે ?
રાજા કંઇ મેલ્યા વિના ચાલ્યા ગયો. ત્યાં તેને ચોર પક્ડીને આવતા સિપાહીએ, સેનાપતિ અને પ્રધાનજી મળ્યા. રાજાને નવાઇ લાગી કે સાધુને તે આંખે નથી. તેણે બધાને એળખ્યા કેવી રીતે ? એટલામાં તેએ પેલા ચોરા પાસે આવી પહેાંચ્યા. રાજાએ સાધુને જ પૂછ્યું-‘ભગવન આપ તા નેત્રહીન છેા, છતાં બધાને એળખ્યા કેવી રીતે ?”
Page #816
--------------------------------------------------------------------------
________________
૮૭૬ :
: શ્રી જૈન શાસન [અઠવાડિક]
સાધુ કહે–દરેકના એલવા પરથી તેનું ભણતર અને તેનું સ્થાન જાણી શકાય. શરૂઆતમાં પગપાળા દોડવાના અવાજ આવ્યો...આટલી વહેલી સવારે દારુ કાણુ ? ને પાછળ સિપાહીઓએ આવીને પૂછ્યું. અર્થાત્ તે ચોર હાવા જોઇએ. સિપાહીએ મને ‘ખાવા તુ” કહીને બાલાવ્યો. તેમાં તેમના વાંક નથી પણ એ તેમનુ સ્તર ખતાવે છે. પાછળ આવેલા સેનાપતિએ થાડુ માન જાળવ્યુ. ને મને સાધુ' હ્તો પણ અવાજમાં રૂઆબ વધારે હતા એટલે મને થયું કે તે સેનાપતિ હાવા જોઇએ. મને મહિષ$2 હેનાર મુત્સદી પ્રધાનજી જ હાય. ને મને આટલુ બધુ* માન આપનાર વિદ્વાન ને સુસ'સ્કૃત રાજા જ હાય, રાજા જ હાવા જોઇએ. આમ ખેલવા પરથી વ્યક્તિ ઓળખી શકાય.
(મુ'. સ.)
(અનુ. પાન ૮૭૪ ચાલુ)
તે રીતે તેની આશાતના રાકવાનું કામ પણ મુનિસ સ્થાનુ છે, કેમકે તે ગ્રાસનની શ્રેષ્ઠ રક્ષક સંસ્થા પણ છે.
ભૂતકાળમાં અનેક મહાપુરુષોએ શાસનની ખાતર અનેકાનેક કષ્ટા સહુન કર્યાં છે. અને મહા પ્રભાવનાએ કરી છે. આજ પણ દરેક શુભ પ્રવૃત્તિમાં સીધા યા આડકતરી મુનિના ઉપદેશના પ્રભાવ છે. ભગવાન મહાવીર પછીના અઢી હજાર વર્ષ જેવા મેટા વખતમાં શાસનમાં અનેક જાતની મુશ્કેલી થતી ગઇ છે, તેથી શાસનને તેએ જ મચાવતા આવ્યા છે. આજે પણ આપણને તીર્થો જૈન આગમા તરફ આપણામાં શ્રદ્ધાના ટકાવ, ધર્માચરણ, જ્ઞાન, શાસનની પ્રતિષ્ઠા અનેક જાતની એ બધી ભાવાત્મક મિલ્કતા પણ તેઓના પ્રભાવથી જ વારસામાં મળેલ છે. માટે એ સંસ્થા શ્રી જૈન શાસનની શ્રેષ્ઠ રક્ષક છે. અને ભગવાન મહાવીર સ્વામીની વારસદાર સસ્થા છે. હા, ભગવાન મહાવીર પ્રભુ તીથ 'કર ભગવત હતા, ત્રણ લેાકના નાથ હતા.
છતાં એ પણ જૈન સાધુ હતા. તેઓશ્રીની પાટે
આવનાર શ્રી સુધર્મા સ્વામી ગણધર પણ સાધુ હતા. અને પછીના પણ સર્વ આચાર્ય મહારાજાએ સાધુએ હતા. ભગવાન મહાવીર સ્વામીથી માંડીને જૈન શાસનમાં અનેક જાતના મતભેદ ઉંભા થતાં ખુદ મહાવીર પ્રભુથી આજ સુધી શુદ્ધ પ્રરુપણાના અખડ પ્રવાહ ચાલતા આવ્યે છે અને પૂર્વાચાર્યાં મતમતાંતરથી તેને અલગ રાખતા આવ્યા છે.
'
Page #817
--------------------------------------------------------------------------
________________
છે વીસમી સદીના જૈન ઈતિહાસનું એક સોનેરી પાનું છે
જેના કાકા હજી હજી કદાહ કહ રહા છે ૬. વીસમી સદીના અજોડ શાસન પ્રભાવક, પાંચાલદેશદ્ધારક, ન્યાયાનિધિ સ્વ. શ્રી છે આચાર્યદેવ શ્રીમદ વિજયાનકસૂરીશ્વરજી (આત્મારામજી) મહારાજના એક પત્રની નકલ ૨ “સ્વયંસેવકના તા. ૧-૧૧-'૫૩ ના અંકમાં પ્રગટ થતાં તેને ઉતારે તા ૨૮-૧૧-૫૩ના ર જેન'ના અંકમાં પ્રકટ થયો છે અને તે અત્રે આ નીચે પ્રગટ કરવામાં આવે છે- '
શ્રી પરમાત્મા જયતિ” સ્વતિશ્રી મુંબાઈ બંદરે સકલ શ્રીસંઘ જયવંત વર્તે. અંબાલાથી લિ. મુનિ જ આત્મારામજી કે તફસે ધર્મલાભ વાંચના. યહાં સુખસાતા હૈ. ધર્મધ્યાન કરનેમેં ઉદ્યમ ૨ કે રખના. આગે શ્રી સકળ સંધક તરફસે શ્રાવક પુણ્યપ્રભાવક દેવગુરૂભકિતકારક શાહ છે
મોતીરાં હર્ષચંદજી તથા ફકીરચંદ પ્રેમચંદજીકા લિખા હુઆ પત્ર ૧ ભાદરવા સુદી છે ૧૧ કે રોજ મુજકે મિલા હી સે વાંચકર સમાચાર સર્વ માલૂમ કીયા હ. શ્રી સંઘને દ. ક તરફ શ્રાવક વીરચંદ રાઘવજી જે અમેરિકા દેશમેં જેન ધર્મ કે ઉપદેશ કરને વાસ્તે ર ૬. ગયા થા સે, લગભગ દ વર્ષ તક અમેરિકાનેં જૈનધર્મકા ઉપદેશ કરકે સેંકડે સ્ત્રીછે પુરૂષે શ્રી જૈનધર્મકા બોધ કરકે પાછા હિન્દુસ્તાનમેં આયા હે. તિસવીરચંદ
રાઘવજી કે તાંઈ પૂર્વોક્ત કામ કરનેસે ઔર આગબોટમેં બૈઠકે અનાય દેશમેં જાને ૨ છે કયા પ્રાયશ્ચિત્ત (દંડ) લેના ચાહિયે? ૬. – બહોત નિપ્રવાપૂર્વક શ્રી સંઘો લિખતા હું કિ, શ્રી જૈન મતકે શાસ્ત્રો કે છે જે કે જ્ઞાન–શન–ચારિત્રમેં તથા અપને કરે હુએ વ્રત નિયામેં દૂષણ લગાવે જ તિસકો પ્રાયશ્ચિત્ત કરણ લિખા હે, સ તે મુંબાઇ કે શ્રી સંઘને કિસી ભી દષણકા ૨
નામ નહિ લિખા હ તે મેં કિસ દૂષણકા ઈનકો પ્રાયશ્ચિત્ત દેવું? છે તથા ઈહાં વીરચંદ રાઘવજી કો હમને પૂછા કિ તુમને અમેરિકાકી મુસાફરીમે ર અપને કિસીભી વ્રતનિયમમેં દૂષણ લગાયા હવે તે તુમ તિસકી આયણ કરકે પ્રાયજ શ્ચિત્ત લે લે, તબ શ્રી વીરચંદ રાઘવજીને કહા કિ મૈને અપને કિસીભી વ્રતનિયમમે ૨
અમેરિકાકી મુસાફરીમે દૂષણ નહીં લગાયા છે-અબ શ્રી સંધકો વિચારના ચાહિયે કિ દિ મેં શ્રી સંઘકો કિસ દૂષણકા પ્રાયશ્ચિત્ત લિખ ભેજું ?
–જેકર શ્રી સંધિકા ઐસા વિચાર હવે કિ શ્રી વીરચંદજીને કાપિ દૂષણ નહી જ સેવન કરા હોગા તો ભી ઇસકો કોઈ પ્રાયશ્ચિત્ત દેના ચાહિયે.
-ઈસકા ઉત્તર શ્રી નિશીથસૂવમેં લિખા હૈ કિ, જે વિના દૂષણે કે પ્રાયશ્ચિત્ત છે દેવે તે પ્રાયશ્ચિત્ત દેનેવાલે કો પ્રાયશ્ચિત્ત લેવા પડતા હૈ ઔર સે પ્રાયશ્ચિત્ત કો દેને-
Page #818
--------------------------------------------------------------------------
________________
૮૭૮ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
વાલા જિનરાજ કી આજ્ઞાઠા ભંગ કરનેવાલા હાતા હૈ. તથા જબ તક દૂષણ સેવનેવાલા અપના દુષણ ખુલ ન કરે તમ તક કેવલજ્ઞાની ભીતિસ દુષણવાલેકે પ્રાયશ્ચિત્તા નહી દેતે હૈ—યહ અધિકાર લક્ષ્મણા સાધવી કે વિષયમે શ્રી મહાનિશીથ સૂત્રમે હે, દુષણ ખુલકરે વિના પ્રત્યક્ષ દુષણ કે જાનનેવાલે કેવલજ્ઞાની ભી પ્રાયશ્ચિત્ન નહી' દૈતૈ હૈ તા ી* છદ્મસ્થ, અલ્પમતિ કિસ રીતસે પ્રાયશ્ચિત્ત દે શકું ?
જમ
જેકર શ્રી સĆઘકા ઐસા વિચાર હૈાવે કિ આગબોટમે ખેઠકે અનાય દેશમે જાનેસે અવશ્ય પ્રાયશ્ચિત્તા લેના ચાહિયે.
નહ દેખા હૈ
ઇસકા ઉત્તર–એસા કથન તેા હુંમને કિસીભી જૈન શાસ્ત્રામે તા ફિર જિનાજ્ઞાકો ઉલ્લ શ્વન કરકે મૈ કિસ તરે પ્રાયશ્ચિત્ત દેવું ?
—જેકર શ્રીસ ઘટી એસી ઇચ્છા હાવે કિ શ્રી વીરચંદજીને દુષણ સેવ્યા હાવે અથવા ન સેવ્યા તા ભીં તીસકે કુષ્ઠ પ્રાયશ્ચિત્ત લેના ચાહિયે.
ઇસકા ઉત્તર—જે જિનરાજકી આજ્ઞા સંયુક્ત હે સા હાસ"ધ હૈ આર શેષ શ્રી જિનાજ્ઞા માહિર જો સઘ કહાવે હું સા હાડકાંઠા સંધ હૈ ન તુ શ્રી જિનરાજજીકા સંઘ-ગૃહ કથન શ્રી આવશ્યક સૂત્રમે છે.
જેકર શ્રી સંધ એસે હે કિ હમ પ્રાયશ્ચિત્ત તા નહી દેતે હૈ. પરતુ શ્રી સધકી આજ્ઞાસે. વીરચંદ્ય રાઘવજી શ્રી શત્રુંજય તીર્થંકી યાત્રા કરે તે શ્રી સંઘ બહુત આનષ્ઠિત હેાવે-એસી આજ્ઞા શ્રી સંઘી માનનેસે શ્રી વીરચંદ રાઘવજીકી કુછ હાનિ નહી હૈ-વિશેષ તહાં (મુંખાઈમે) મુનિરાજ મહારાજ શ્રી માહનલાલજી મહારાજજી બિરાજમાન હૈં વે ભી ભવભીરૂ ઔર શ્રી જિનાજ્ઞા કે ભંગસે ડરનેવાલે હૈં, ઇસ વાસ્તે તિનકી ભી સમ્મતિ લેની ચાહિયે તથા અન્ય કાઇ મહાવ્રતધારી ગીતા સે' પૂછ લેનાઅબ મૈં બહુત નમ્રતાસેં વિનંતી કરતા હું કો કુછ જિનાજ્ઞા વિરૂદ્ધ અયેાગ્ય લિખાણુ કરા હાવે સે સર્વ શ્રી સંધ મુજકોં મારૂં કરે છતિ કલ્યાણ àાંવ શ્રી સફળ સંધો-સ ́વત ૧૯૫૧ ભાદરવા સુદ્ધ ૧૩ સેામવાર. ૪!. વલ્લભવિજયના— સહ–આત્મારામકી સ્વહસ્તાક્ષર. ઉપરના પત્ર પેાતાની દરેક વિગત એટલી સ્પષ્ટતાથી કહી જાય છે એના ઉપર વિવેચનની જરૂર નથી; પરતુ ‘જૈન’નાં તત્રીએ આ પત્રને પ્રગટ કરતાં કરેલી. નાંધ ઘેાડીક વિચારણા માગે છે અને કાંઇક કહેવાને પ્રેરે છે. એ નાંય નીચે મુજબની છેઃઆજથી છેક સાઠેક વર્ષ પહેલાં લખાએલ આ પત્ર આજે પણ ધર્મની સાચી સમજણુ કોને કહી શકાય અને ધર્મગુરૂ કેવા દીર્ઘ દૃષ્ટિસ'પન્ન છતાં વિનમ્ર ડાવા જોઇએ, એના ખ્યાલ આપી શકે એવા હેાવાથી અહી' આપ્યા છે. આપણા દરે ધર્મ ગુરૂએ
Page #819
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૧૧ અંક ૩૯-૪૦ તા. ૧૫-૫-૯૯ :
: ૮૭૯
મનન કરવા ચેાગ્ય આ પત્ર છે, આ પત્રમાં તેવી ભાવના દિલમાં રમમાણ થાય તે કેઇને ‘આસ્તિક’ અને કાઇને ‘નાસ્તિક’ અથવા તા ‘સમકિતી’ કે ‘મિથ્યાત્વી' કહેવાની ડાચાકુટમાંથી આપણે ઘણા ઉગરી જઇએ.’
અમને લાગે છે કે-ઉપરના પત્રમાં છે તેવી ભાવના સૌના દિલમાં રમમાણ થવી, ધ પરમ કલ્યાણકારી છે. જેણે પેાતાને જૈન તરીકે એળખાવુ. હાય અગર તે જૈન બનીને મુક્તિમાર્ગની યથાશક્ય આરાધના કરવી હાય, તે દરેકે ભગવાન શ્રી જિનેશ્વરદેવની આજ્ઞા પ્રત્યે આવા જ સમર્પિત ભાવ કેળવવા જોઇએ. શ્રી સ`ઘના નામે પણ જો શ્રી જિનાજ્ઞાથી વિરૂદ્ધ કરવાનું કહેવામાં આવે, તે ઉપરના પત્રમાં જણાવ્યું છે કેજે જિનરાજકી આજ્ઞા સંયુક્ત હૈ સે હી સંધ હૈ ઔર શેષ શ્રી જિનાજ્ઞા માહિર જો સચ કહાવે હું સેા હાડકાં કા સંધ હૈ ન તુ શ્રી જિનરાજજી કા સંઘ-યહુ કથન શ્રૃં આવશ્યક સૂત્ર મેં હૈ.”
મા વાતને બરાબર સમજી લઇને જવાબ દેવા જોઇએ. આજે, સંઘના નિણ્ યને નામે, શ્રી જૈન શાસ્ત્રાની આજ્ઞાથી વિરૂદ્ધ જનારા નિય કરાવનારાએએ, ઉપરના પત્રમાં દે તેવી ભાવનાને હૈયામાં સ્થાપિત કરી દઇને, પેાતાને અને અનેકાને અવળે માગે દેરતા અટકી જવું જોઇએ. જૈન નામથી જેએ શ્રી જિનાજ્ઞાથી વિરૂદ્ધ જતી વાતા કહી રહ્યા છે, તેઓએ પણ ઉપરના પત્રમાંથી મેધપાઠ ગ્રહણ કરવા જેવા છે. ઉપરના પત્રમાં છે તેવી ભાવના જેવા જેના દિલમાં રમમાણ થાય, તેને તેા આસ્તિક’ અને ‘ન સ્તિક’અગર તેા સમ્યગ્દષ્ટિ' અને ‘મિથ્યાદષ્ટિ’ એવા વગી કરણને અપનાવવાનું સહજ માની જાય; કારણ કે-ભગવાન શ્રી જિનેશ્વરદેવે એ ફરમાવેલા પરમ તત્ત્વસ્વરૂપના જ્ઞાતા અને શ્રદ્ધાણુ બનેલા પુણ્યાત્માએ, કદી પણ આસ્તિક-નાસ્તિક અગસ્તા સમ્યદ્રષ્ટિ—શ્ર્ચિાદ્રષ્ટિને સમાન માનવાની મૂર્ખાઇ કરે જ નહિ. શ્રી જિનાજ્ઞાને જ સમર્પિત બનીને જીવનારા ધર્મગુરૂઓમાં વિનમ્રતા ગુણ પણ અવશ્ય હાય છે, પરંતુ શ્રાવકો ને પેાતાના પ્રત્યે ધ ગુરૂઓને વિનમ્ર બનાવવાને ઇચ્છતા હોય, તે તેમણે તે પેાતાના શ્રમણેાપાસઠપણાને દીપાવ્યુ' ગણાય કે લજવ્યુ' ગણાય, એ વિચારી લેવા જેવુ છે. સ્વ. પૂ. આ.દેવશ્રીએ ઉપરના પત્રમાં વસ્તુતઃ પેાતાના પ્રાયશ્ચિત્ત આપવાના અધિકારની મીમાંસા કરી નથી, પરંતુ પ્રાયશ્ચિત્તપાત્રતાની અને અન્યને પ્રાયશ્ચિત્તા આપવાનુ કહેનારા ધાની દોષપાત્રતાની મીમાંસા કરી છે. ઉપરના પત્રને પ્રગટ કરનારા અને કરાવનાર આ જે કાઈ હોય તે, ઉપરના પત્રના હાર્દને જે આજે પણ અપનાવી લે, તે એથી ઘણું જ સુંદર પરિણામ આવ્યા વિના રહે, નહિ એવી અમારી તેા ખાત્રી જ છે. ( જૈન પ્રવચન તા. ૬-૧૨-૫૩ ) -સ'પા
Page #820
--------------------------------------------------------------------------
________________
પંડિત કેણુ-વિવેકી
શ્રી પ્રિયદર્શન હા હા હા હા હાથ શિષ્ય પૂછે છે ગુરૂદેવ, પંડિત કેણ?”
ગુરૂ કહે છેઃ “વિવેકી મનુષ્ય.” છે જે મનુષ્ય આશ્વર્યના મઢથી મત્ત હોય, જે ભૂખથી પીડિત હોય, જે કામી થ હોય ને અહંકારી હોય તે વિવેકી ન હોય. - વિવેક મનુષ્યનું ચિંતન કંઈક આવું હોય છે.
કેણ છું ?
*
* હું
ક્યાં છે ?
ક્યાંથી આવ્યો છું?
મૃત્યુ પછી ક્યાં જઈશ? દ. છે અહીં શા માટે કેને શેક કરું છું?
આવું ચિંતન-મનન કરનાર પંડિત કહેવાય. ઘણાં શાસ્ત્રો અને ઘણું ગ્રંથ ભણ્યા ઇ પછી પણ જો આવું આત્મસ્પશી ચિંતન-મનન ન થતું હોય તે તે પંડિત ન કહેવાય છે પંડિત વિવેકી હોય. પંડિતમાં વિવેકનો દવે પ્રગટેલો હોય, તેને સારાસારને વિવેક છે
હોય. ક્તવ્ય-અકર્તવ્યનો વિવેક હોય. ભણ્ય-અભક્ષ્યને વિવેક હેય. વચનને વિવેક ? જ હોય ને સમગ્ર જીવનવ્યવહારમાં વિવેક હાય:
એક વાંચેલો પ્રસંગ તમને કહું છું.
ભગવાન બુદ્ધ ફરતા ફરતા એક વાર કાશીનગરમાં ગયા. ત્યાં નગરની બહાર છે જ ઉદ્યાનમાં ઊતર્યા. કાશી એટલે બ્રાહ્મણની નગરી. બૌદ્ધ ધર્મમાં કેઈને શ્રદ્ધા ન હતી. ૨ બુદ્ધના એક નવા શિષ્ય ભગવાનને કહ્યું : “ભગવદ્, આ સરસ મટે છે. એકા
ચમત્કાર એ કરો કે બધા બ્રાહ્મણે અભિભૂત થઈ જાય. પછી એ બવા આપના અનુયાયી થઈ જશે, જ્યાં ચમત્કાર ત્યાં નમસ્કાર ! "
- બુદ્ધ હસીને કહ્યું: “વત્સ, ચમત્કાર કરીશું, તને ના ચમત્કાર પામે કે મોટે ૨ ચમત્કાર ?
ભગવદ્, ચમત્કાર એટલે ચમત્કાર ! ચમત્કાર તે વળી નાના મોટા હતા હશે?' છે
બુદ્ધ કહયું : “હા, નાના ચમત્કાર એટલે જમીનમાં દટાઈને હેમખેમ અમુક કલાકે પછી પાછા બહાર નીકળવું. ભીંત સોંસરવા ચાલ્યા જવું. પાણી ઉપર ચાલવું. આ છે આકાશમાં ઊડવું....વગેરે.
Page #821
--------------------------------------------------------------------------
________________
૨. વર્ષ ૧૧ અંક ૩૯-૪૦ તા. ૨૫-૫-૯
: ૮૮૧ ૧ તો ભગવન, માટે ચમત્કાર કેને કહેવાય?
વ -સ, ઉપદેશનો ચમત્કાર માટા કહેવાય, કથાને ચમત્કાર માટે કહેવાય. ૬ કે એનાથી મનુષ્ય વિવેકી બને છે, વિવેકી બને એટલે એ આત્માને ઓળખે છે.
આ મનુષ્ય જીવનનાં શ્રેષ્ઠ કર્તવ્યને જાણે છે. એ નિર્વાણને સમજે છે. નિર્વાણના માર્ગને જાણે છે. રો પવિત્ર માર્ગે ચાલતાં શીખે છે. એ શીલવાન, ગુણવાન અને શકિતમાન બને છે?
હવે તું જ કહે, નાના ચમત્કાર કરવા સારા કે મોટા ચમત્કાર કરવા સારા છે કયા ચમ કારની અસર વધુ સ્થાયી રહે ? વત્સ, તું કહે એવા ચમત્કાર કરીએ !”
ાિળે બુદ્ધનાં ચરણોમાં નમીને કહયું : “ભગવાન”! ઉપદેશના ચમત્કાર જેવો ? મોટો ચમત્કાર પૃથ્વી પર બીજો એકેય નથી. અબુધને બુધ બનાવનાર, અવિવેકીને ૬ વિવેકી બનાવનાર ઉપદેશનો ચમત્કાર જ આપ કરતા રહે.” છે “અમે ભણેલા-ગણેલા છીએ. અમે શાસ્ત્રજ્ઞ છીએ, અમે વિદ્વાન છીએ...” આવું જ જ માનનારા અને સમજનારાઓએ આત્મસાક્ષીએ વિચારવું જોઈએ કે તેમનામાં વિવેકને ૨ જ કી પ્રટ છે ? “હું આત્મા છું. અનંતકાળથી સંસારની ચાર ગતિઓમાં (સ્વર્ગ, ૨ નરક, મનુષ્ય, તિર્યચં) જન્મ-મરણ કરી રહ્યો છું. કેઈ મહાન પુણ્યકર્મના ઉદયથી
આવું સારું મનુષ્યજીવન મળે છે...સારાં સ્વજને મળ્યાં છે. શ્રેષ્ઠ પરમાત્મતત્તવ છે છે અને ગુરુ તત્વ મળ્યું છે. ઉત્તમ ધમ મળે છે, ઘણી ઘણી અનુકુળતા મળી છે. તે આ મારે મનવચન-કાયાથી ધરખમ ધર્મપુરૂષાર્થ કરી લેવો જોઈએ.”
બાવું કઈ જ્ઞાનનું અજવાળું અંદર પ્રગટયું છે ખરું? કે પછી અંધકારમાં જ તે જ અટવાયા કરે છે? ભીતરમાં જે નેશા અનુભવ થતો હોય તે સમજવું કે ૬ જ વિવેકનું અજવાળું થયું છે. છે, જે તમારા જીવનમાં અશાન્તિ, અજંપ અને ધાંધલ-ધમાલ છે તે સમજી લેવાનું કે તમે પડિત નથી, વિદ્વાન નથી કારણ કે તમારામાં વિવેક પ્રગટ નથી. જ - જીવન પ્રત્યેનો તમારો અભિગમ સમ્યગૂ બનાવે. જીવનમાં તમારે જે ધર્મ-૬. પુરૂષાર્થ કરવો છે, જે આત્મકલ્યાણના માર્ગે ચાલવું છે, તેની સાથે તમારું તાઠામ્ય છે કે સધાઈ જવું જોઈએ. સાથે સાથે, પરમાત્મતત્ત્વ અને ગુરુતવનાં પરિબળોને આધીન છે ૨ રહેશો તે તમારું જીવન ભર્યું ભર્યું અને સરસ રહેવાનું.
Page #822
--------------------------------------------------------------------------
________________
કે ૮૮૨ :
* શ્રી જૈન શાસન [અઠવાડિ] જ તમે સમજી રાખો કે તમારા આ જીવનનું એક ખાસ મહત્વ છે. તમારે કઈ ? વિશિષ્ટ સ્વધર્મ છે, સ્વકતવ્યો છે. એટલે, જાત સાથે એકલા પડી ગાઢ સીનમાં ઊતરી જ એ પેલી વાત. હું કોણ છું ? કયાંથી આવ્યો છું કે જ્યાં જવાને છું? અહીં શું કરી છે ' રહ્યો છું ? વગેરે પર ચિંતન કરો. છે. વિવેકી-પંડિત બની રહેવા માટે-વિચારશુદ્ધિ, ઇચ્છાશુદ્ધિ અને હેતશુદ્ધિ આ છે આ ત્રણ શુદ્ધિને આગ્રહ રાખો, આળસને પ્રમાદને પોષતી કે દૂર કરે, નકારાત્મક
વલણને ત્યાગ કરો. બીજા છ માટે તમારા મનમાં કડવાશ ને સખો જાતજાતની આ ચીજવસ્તુઓની ઝંખના ના રાખો. કીતિને લેભ ત્યજી દે. આવી બધી અશુદ્ધિઓ
તમને અવિવેકી જ બનાવી રાખશે. વિવેકપૂર્ણ જીવન તદ્દન સાદું અને સરળ દિ જ હોય.
છેલ્લે છેલે તમને એક અગત્યની વાત કહી દઉં. તમારા વિવેકને અખંડ રાખવા જ માટે તમે ભૂતકાળને ૨૩, મહી ને ભવિષ્યથી ડરો નહી. તમે વર્તમાન ક્ષણમાં જી. છે સત્સંગમાં રહો. સવાંચન કરતા રહો, હદયમાં સર્વ જી પ્રત્યે મૈત્રીભાવ અને હોઠે ' પર પ્રેમાળ સ્મિત રાખે.
- વિવેક એટલે ભ્રમણાઓમાંથી મુકિત ! બ્રાન્ત મનુષ્ય વિવેકી ન હોઈ શકે. એટલે છે મહાકવિ માઘે કહ્યું છે :ભ્રાન્તિભાઈ ભવતિ કવ વિવેક
એક વિદેશી ચિંતક કહે છેઃ ધૂર્તતા અને ભેળપણમાં વિવેકને સ્વર એવરૂદ્ધ ૨ થઈ જાય છે.
હસવાની મનાઇ છે. બંટી–મમ્મી, સફાઈ કરવી એ સારી વાત છે ને? મમ્મી-હા બેટા, બહું જ સારું કામ છે. બંટી-તો વધે નહીં. મેં આજે ફ્રિજમાં પટેલ આઈસ્ક્રીમ સાફ કરી નાખે છે
એક ઉંદર-ચાર, મારું નામ ગિનેશ બુક ઓફ વર્લ્ડ રેકેડ માં કેવી રીતે છે એ આવે ? શું કરવું જોઈએ?
બીજે ઉજર-એક કામ કર ! ફટાકટ એક બિલાડી સાથે લગ્ન કરી લે.
અતિ એવું સાંભળ્યું છે કે,"જેના પપા બહુ હોશિયાર હોય તેના છોકરાં જ છે જિંદગીમાં કઈ દિવંસ પ્રગતિ ન કરી શકે.
પત્ની–ભગવાનની મહેરબાની સમજો કે, આપણે કાનુને આવું કે “ટેનશન જ ૨ જ નથી.
-એમર કિરણ રિપોર્ટ (મુલુંડ-વેસ્ટ) શિ
Page #823
--------------------------------------------------------------------------
________________
*
* રત્નચૂડ વ્યવહારીયે।
(ગતાંકથી ચાલુ )
—પૂ. સા. શ્રી સુરેન્દ્રપ્રભાશ્રીજી મ.
* * * ******
રત્નર ડ આ વિશ્વાસુ કાણીઓ પર આશ્રય અનુભવી રહ્યો? અરે! હુંજાર સેાનામહેાર આપી ગયા ને પહેાંચ સુદ્ધાં ન માગી ? ભારે વિશ્વાસુ લેાકા નગર તેા ધર્મના અવતાર જેવું લાગે છે. ત્યાં તે એણે રસ્તાની બાજુમાં ચાર જણાને લડતા જોયા. બાજુમાં માઢું ટાળું જામ્યું હતું. રત્નચૂંડ કુતુહલથી પાસે ગયા.
એમ ના એકનું નામ ટેકચંઢ હતું, બીજાનુ નામ ચંઇ હતુ, ત્રીજાનુ` નામ ભૂલચંદ હતું. ચેાથાનું નામ મૂળચં હતું. ટેકચંદ કહે : સાત સાગરનાં પાણી માપી શકાય. ગંગા નદીની રેતીના કણ ગણી શકાય, પણ ચંચળ સ્ત્રીનુ મન જાણી ન શકાય ? ખૂબચંદ કહે : જા રે જા જૂઠા ? સ્ત્રીનુ મન તા કળે કે ખળે જાણી શકાય, સાનુ' દેખાય કે હીરેચીર આપે! એટલે ભલભલી સ્ત્રી વશ થઇ જાય, પણ ગંગાની રેતીના કણ ગણી શકાય ! ખાટી વાત ? ભૂલચ કહે : તમે બેય જૂઠા છે ? લખાડા? ગંગાની રેતીના કણુ કેમ ન ગણી શકાય ? દુનિયા માત્રના તમામે તમામ કુંભારને વેઢ પકડી લાવી, તમામે તમામ ગધેડાંને ભેગા કરીએ, પછી તે ગધેડાં પર છાલકે છાલકાં ભરાવી તમામ રેતીને એક મેાટા મૈઠાનમાં ઠાલવીએ, ને પછી ગણીએ તો જરૂર ગણતરી થઇ શકે. પશુ સાંત સાગરનાં પાણી તે કૅમ ન મપાય ?'
‘મૂળચંદ કહે ? તમે બધા જુઠા છે ?' અમે જુઠા ?' 'હા, હા ને ચારે જણ મારામારી પર આવી ગયા. માલવગરની વાત પર બધાને રત્નચૂડને દ.! આવી. એ સમાધાન કરાવવા જરા પાસે ગયા કે ચાર વળી પડયા. આવબલા, તા પડ ગલા.
તુમૈ જુઠા ?” લડતા જોઈ જણા અને
ટેચકને ખૂબચંદ કહે ? જો ? આ શેઠ આવ્યા ? એમના ચહેરા પરથી ભાર ન્યાયી લાગે છે હા. આપણા ઝઘડાની લવાદી એટલે સાંપે '
ભૂલબ્ધઇ ને મૂલચંદ કહે : અલ્યા એમ તે કંઇ લેવાદી હાય ! કઈ શરત તા મારા, તમે હારા તાં શુ આપે!, એ હેા ?” અમારી તમામ મિત ! ટેંક ને ખૂબચંદ કહ્યું પણુ અલ્યા તમે ડકા બાલુસે, શું આપશે ? ગામમાં તમારે ધર નથી,
સીમમાં ખેતર નથી ??
ભૂલ
ને મૂળચંદ એન્નુમ ઢીલા પડી ગયા, ને કરગતા અવાજે રત્નચૂડને કહેવા લાગ્યા : શેઠજી અમે ગરીબ થયા એટલે શુ માણસાઇ ખાઇ ઐઠા ? આપ અમારા હાથી ન બના? ભારે દયાળુ છે! શેઠ! નાધારાના આધાર છે તમે.
Page #824
--------------------------------------------------------------------------
________________
૮૮૪ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
રત્નચૂડને દયા આવી. અહીં તા યાનેા પણ વેપાર હતેા. પેલા કહે ‘જાએ ? અમે હારશું તે શેઠના વહાણુ તમને સોંપશુ. પણ શું ખાખ જીતા? શેઠજી ! એમના પ્રશ્નના ખરાબર જડબાતેાડ જવાબ આપો ??
પેલા કહે : કšા શેઠજી ? સાત સાગરનાં પાણી માપી શકાય ખરા ? રત્નચૂડ વિચારમાં પડયા. જે હા પાડે તેા, માપી આપવા પડે, તા પેલા એ હારે! ને એમના બદલે પેાતાને નુકસાની ભરવી પડે ? બધી વાત કાલ પર રાખી વિદાય લીધી.
અને ના પાડે
આખરે રત્નચૂડે
( ૩ )
રત્નચૂડ રાજદરબારમાં પહોંચ્યા. ત્યાં પહેલે પગલે સિપાઇ મળ્યેા. એ કહે શેઠજી ? લાવા અમારી પાનસાપારી ? પછી આગળ પગલુ ભરા
રત્નચૂડે એનું મન સંતેાષ કર્યુ. ને આગળ વધ્યેા ત્યાં તે કેવાલ મળ્યેા. એ કહે ? પધારેા શેઠજી ? આજનું અમારું નિયુ. પાયુ ? દેવને દૂધપાક મળે ને પુજારી કઇ ભૂખ્યા રહે ? પત્ર... પુષ્પમ ? જે મન હાય તે!
રત્નચૂડે એને પણ પત્ર પુષ્પમ યુ ને આગળ વધ્યા. ત્યાં પુરે હિતમળ્યા. એણે આશીર્વાદ આપ્યા ને કહ્યું ? બ્રાહ્મણના આશીર્વાદ મત ન લેવાય ? જે દાનદક્ષિણા આપવી હેાય તે આપે ?’
રત્નચૂડે એને પણ દક્ષિણા આપીને આગળ વચ્ચેા : ત્યાં તે નગરશેઠ મળ્યા ને એટાણે સુખડી માગી, એહને પતાવ્યા ત્યાં પ્રધાનજી મળ્યા. એમને પણ ભેટ સેાગાદ ધરવી પડી. છેલે યમઘટા નામની ગણિકાની કચેરી આવી. એના સેવકાએ બધી માલમિલકત રત્નચૂડની પાસેથી ખંખેરી લીધી.
રત્નચૂડ નિરાશ થઈને પાછે ફર્યો રાજાજીની મુલાકાત ન થઇ. હવે આ બેટમાંથી છુટવુ શી રીતે ? માલ તા જાય એ, જાય પણ કઢાચ જાન પણ ખાવા પડે. રસ્તે જતાં લેાકેાને એણે વાર્તા કરતા સાંભળ્યા કે આ ગામમાં બે જણ નીતિવાન છે. એક રાજા અને ખીજી ગણિકા યમઘટાની પુત્રી રણઘ`ટા ?
૪
રત્નચૂડ વહાણુ પર આવ્યા, પણ એના મનને શાન્તિ નહાતી કાલે તા થેલાએ સાથે સાઢા પતાવવાના હતા. જો રાજાની મદદ ન હાય તેા કંઇ પાર ન પડે ? ઉલટાના લુંટાઇ જઇએ.
ત્યા એને ગણિકા રઘંટાના નામની યાદ આવી. એ વેળા ગણુિઠા શિક્ષિકાનુ
Page #825
--------------------------------------------------------------------------
________________
આ વર્ષ ૧૧ : અંક ૩૯-૪૦ તા. ૨૫-૫-૯
: ૮૮૫ જ કામ કરતી નાઘગાન કરી પેટ ભરતી કેટલીક ગણિકાઓ તે સતી સ્ત્રીએ જેવું જીવન : ૬ ગાળતી રત્નસૂને લાગ્યું કે જ્યાંને ઉજળિયાત વર્ગ આટલે હલકે, દંભી, ચોર ને ?
ઠગ હોય ત્યાં ગણિકાઓ, ચારને ઠગ શાહુકાર કેહવાય ? નીતિ બિચારી રડતી- ૨ છે રડતી એવાને આશરે આવતી હોય.
એ રણ ઘંટાને ત્યાં ગયા ને પાંચસો સોનામહોરની થેલી ભેટ ધરી સાથે સાથે આ કે આજીજી પૂર્વક કહ્યું આ અનીતિ પુરમાં આવી ફસાથે છું હજારે બગલાઓ વચ્ચે એક દિ ૨ હંસ આવી ઘેરાણી છે. તમારા વખાણ મેં સાંભળ્યાં છે? મને રસ્તે સૂઝાડી શકે તે જ છે તમે સૂઝાડી શકે તે તમે સૂગ્ગડી શકશે ?”
રણઘંટ બેલી : ભલા વેપારી ? મુંઝાશો મા ? અહીના રાજા ન્યાય-નીતિમાન જ છે. પણ કેછે પ્રજાજનને રાજા પાસે જવા દેવામાં આવતું નથી. સિપાઈથી લઈને કેટહ વાળ, નગર શેઠ પ્રધાન પુરોહિત બધાની ચંડાળ ચેકડી જામી છે મારી મા યમઘંટા છે એની આગેવાન છે. તમારા જેવા અનેક અહી લુંટાઈ ગયા? કે આ તે અજબ નગરી છે ? અહીં ઊંચ લોકો નીચના કામ કરે છે ને નીચ કે આ લોકે ઊંચની કળા શીખે છે.
અહી સારી રીતે કોઈ વેપારી, શાહુકાર કે શેઠ નથી. અહી બધા ઠગ ચોરને ૨ બે કલાલ છે કળામાં કળા તસ્કર કળા છે. - અહીં પરસ્ત્રીની યારી પરકમ લેખાય છે પરધનની ચારી હોશિયાર ગણાય છે.
અહીં પૈસે પરમેશ્વર છે ને પરમેશ્વરની પૂજા પણ પૈસા માટે થાય છે.
અહી ગણિકા–નટીનાં રૂપ છેડે એક ગવાય છે ને રામના ચરિતર કરતાં રામછે પ્યારીનાં ચરિતર વધુ વેચાય છે.
અહી રાતી સંતાપ વેઠે છે ને અસતી ચમન-ચમન કરે છે.
અહીં વેપારમાં વેપાર દગાનો છે એમજ છેતરપીંડીને ધંધે જુગાર છે સાહસ છે છે ચોરીનું છે ઘરાકી વૈઢ વકીલ ને વેશ્યા ને ત્યાં છે.' છે અહી મને પ્રધાન છે. ક્રોધાજી કેટવાળ છે. કુબુદ્ધિ પટેલ છે કામેજી. @ હવાલઢારે છે. મેહોજી ફેજદાર છે. માને વજીર છે લેભેજી કાજી છે માયાજી છે નેકર છે ઈષ્યજી શેઠ છે ખરી નિંદાજી ચેવટિયે છે રાગદ્વેષ ઉમરાવ છે. '
જીવરાજાને આ અમલઢાર વર્ગ વીટળાઇને બેઠા છે ઝાઝે કાગડે ધુડ વીટાણું છે કે અહીં સહુના પેટ પગ વૈઢ બેઠા છે પણ પર વાહન બેઠા છે મગજ પર વકીલ બેઠે
Page #826
--------------------------------------------------------------------------
________________
: શ્રી જૈન શાસન (અઠવાડિક) છે છે ચિત્ત પર ચાડિયે બેઠે છે આંખ પર સોનું બેઠું છે હાર પર હત્યા બેઠી છે. જ માથા પર અહંકાર બેઠો છે ! અહીં ભલે ભંડાય છે સાચે છેતરાય છે સીધે ભેટ ૨ કહેવાય છે ચરિત્રવાન નપુંસક લેખાય છે. એવા નગરમાં હે રત્નચૂડ ! તું આવી ૪
ફસાણે પણ હવે ચિંતા કરીશમ? આખરે તે તું જ જીતીશ. કાલે બધા આવે ત્યારે જ કંઈ જવાબ દઈશ મા ફરિયાઢ કરવા જઈશમાં? જઈશ તો તારું કંઈ સાંભળશે નહિ.
અડધે જ બધા ફેલી ખાશે. એ તને પકડીને રાજા પાસે લઈ • જાય તે જજે? એ જ ૨ સિવાય રાજા પાસે પહોંચવાનો બીજો કોઈ રસ્તો નથી. રાજા પાસે હું કહું તે . જ જવાબ દેજે ? તારે વાળ વાંકે થશે નહિ?
રતનચૂડ તે રણઘંટાની ચતુરાઈ પર વારી ગયો. બીજો દિવસ ઉગે ને બંજર જ છે પર ધમાચકડી મચી રહી. સહુ પિતાપિતાને સોટો પતાવવા આવી પહોંચ્યા. પણ છે ૨ રચૂડ તે ન બોલે કે ન ચાલે? સહુને એજ જોઈતું હતું તેમાં તે એ બાપ રે? હું ઇ લુંટાયા, મરાયાના પિકાર કરતા રાજદેવડીએ પહોંચ્યા. એ કાળો કકળાટ કરી મૂકે છે
કે ખુઢ રાજાજી બહાર આવ્યા એમણે બધી વાત સાંભળી અને સિપાઈ એને હુકમ કર્યો જ છે કે જાઓ? પકડી લાવે એ પરદેશી ચેરને? છે રતનચૂડને મુશ્કેરાટ બાંધીને રાજસભામાં હાજર કર્યો. રાજા ન્યાયના સિંહાસન છે.
પર બેઠા. એક પછી એક ફરિયાઇ હાજર થવા લાગ્યા. પહેલા ચાર વાણિયા. હાજર દ થયા તેઓએ કહ્યું કે અમે એમનો માલ પરબીને ખરીદી લીધું છે, હવે એ આપતા 2 નથી? સાટામાં અમે તેને માગે તે માલ આપવાને બંધાયેલા છીએ "
રાજાએ તરત જ રતનચૂડને પૂછ્યું–આ વાતને ખુલાસે કરે? રત્નચૂડ કહે : ૨ આ વાત સાચી છે? એમને મનગમત માલ હું આપું મને મનગમતે માત્ર એ આપે ? ૨ ચાર વાણિયા કહે : તૈયાર છીએ! માગો? રત્નચૂડ કહે : હે વણિક કોઠી ? રત્નચૂડની જ
માગણી ભુલ છે? વાણિયા કહે ! એ શી રીતે બને ? - રાજા કહે : તે જુઠે ન્યાય હું કદી કરતું નથી. તમારે બંનેને સોદો કરે છે ચાલે, બીજા ફરિયાદીને હાજર કરો? આડા લાકડે આડે વેહ તે આનું નામ.
બીજા ફરીયાદી તરીકે કાણિયો હાજર થયો. એણે કહ્યું : હજુ૨? મેં એક છે લાખ સોના મહેર એમની પાસેથી લીધી હતી, અને મારી એક આંખ ગીરવી મૂકી જ હતી. સેના મહોર કાલે પાછી આપી આવ્યો હવે મારી આંખ પાછી આપે?
રાજાએ રતનચૂડને ખુલાસે કરવા કહ્યું–રચૂડ કહે : કાલે સોનામહોર મને છે ર આપી છે પણ મારે ત્યાં હજારો ની જેડ પડી છે તેઓ તેમની બીજી આંખ કાઢી છે ઈ આપે. થોડા દિવસમાં એની જોડ શોધીને મોકલી આપીશ. કાણિયો કહે એ તે ના છે
Page #827
--------------------------------------------------------------------------
________________
વર્ષ-૧૧ અંક–૩૯ ૪૦ : તા. ૨૫-૫-૯તે બને ? રાજા કહે? તે આ કેમ બને? જા તું જુઠો છે? તારી આપેલી સોનામહોર છે પણ પાછી નહિ મળે? જુઠો ન્યાય નહિ કરું.
- રત્નડ કહે ના સાહેબ અધર્મનું ધન મારે ખપતું નથી. અધર્મની એક પાઈ છે ૬ ધર્મના લાખ રૂપિયાને સાથે લેતી જાય છે આ રહી એની સોનામહોરે? એની એને ? ર પાછી. રત્નચડની સત્યનિષ્ઠા ઉપર રાજા ખુશ થશે. પછી ત્રીજા ફરીયાદી તરીકે મચી જ હાજર થયો. એણે ફરિયાદ્ધ કરી કે, મારી મોજડીના બદલામાં એમણે મને રાજી રે જ કરવાનું કહ્યું હતું. હવે એ પોતાનું વચન પાળતા નથી ? છે રત્નડ કહે : હું એને રાજી કરવા તૈયાર છું પાંચસો સેનામહોર આપવા છે તૈયાર છું પણ એને તે મારી અડધી મૂછ લેવી છે કહે છે, તે જ હું રાજી. હવે ૨
હું પણ એને રાજી કરવા માગું છું? હે મોચીભાઈ? રાજાજીના ઘેર દીકરી જન્મે, ર બેલે તમે રાજી થયા કે કરાઈ? મચીથી અચાનક બોલાઈ ગયું–રાજી. છે રાજા કહે : જા તારી ફરિયાદનો નિકાલ આવી ગયો. હવે છે કે બાકી ? " છે ત્યાં ચાર ધુતારાઓની ટેળકી હાજર થઈ. એમણે પોતાની શરત રજુ કરી. ૨ ? સાથે સાથે કહ્યું કે જે શરત મુજબ રત્નચુડ હારે તે એની માલ મિલકત અમારી છે. એ
સાહેબ? હરિશ્ચંદ્ર જે રાજા સત્ય ખાતર વેચાણે હતું, તે રત્નચુડ શી વિસાતમાં? “ છે અમારી શરત છે, કે તેમણે સાત સાગરનાં પાણી માપી દેવા? આ રત્નચુડ કહે : “જરૂર માપી આપું, પણ વાત એક કે સમુદ્રને મળતી તમામ
નદીઓ તેને બંધ કરી આપે, જે સૂર્ય જે વાળ રૂપે પાણી શોષે છે, તે અટકાવે? ૨ આવક–જાવક બંધ થાય એટલે ચેપડાં ચેખ કરી ચુકતે હિસાબ કરી આપું?'
પેલ ધુતારા શું બોલે ? રાજા કહે : જપ્ત કરી લો એ ધુતારાઓની મિલક્ત દિ છે અને આ વેપારીને આપી દે? મારા રાજ્યમાં આ અ ધેર?
રત્ન ચૂડ કહે : મહારાજ ? કેઈનું અણહકનું લઈએ તે આપણું હકનું પણ , બોઈએ ? આ કંઈ સેઢા નહોતા, છેતરપીડી હતી વેપાર નહોતે-વાણીનો પ્રપંચ / જ હતું. પણ કંઈ સાચા જવાબ આપ્યા નથી. આ તે આડે લાકડે આડે હ ણ જ પાડે છે.
રાજા કહે : હે વેપારી? હું તારી બુદ્ધિમત્તા પર ખુશ થયે છું? માગ માગ ૧ છે તે આપું. રત્નચુડ કહે-મહારાજ? આ બુદ્ધિ રણઘંટાની છે માન એને આપે. આપના જ નગરના કાઢવમાં ઉગેલું એ કમળ છે?
રાજાએ રઘંટાને બોલાવી એને માનપાન આપ્યું. રત્નચુડ એને પગે પઢ છે ૨ ને કહ્યું મને તમારા મિત્રો બનાવે આ ધુતારી નગરી છોડી દે મારે શહેર ચાલો.
Page #828
--------------------------------------------------------------------------
________________
: શ્રી જૈન શાસન (અઠવાડિક) રણવંટા કહે-રૂપાળી જુવાન છોકરીને કાંકરો નાખતા મિત્ર મળી રહે છે? મારે છે મિત્ર નથી જોઈતો મારે તે ભાઈ જોઈએ-વરભટ્ટ જે ભાઈ જોઈએ અને ભલું બુરું છે છે તેય મારું ગામ? હું તે અહીં રહીશ ને બનશે તેટલે નગરની સેવા કરીશ?
રત્નચુડે રણઘંટાને બેન કરી. રાજાજીની રજા લઈ સારે શુકને એ રવાના થશે. ૬એને હવે સૌભાગ્યસુંદરી સાંભરતી હતી. સારા પ્રતાપ એના હતા કે-આજ રત્નચુડ
આપકમાઈનું ધન લઈ પરદેશમાં પરાક્રમ કરી પાછો ફરતે હતો? - હવે એ ગરમ રસાઈને જમનારે હતે. સૌભાગ્યસું કરીએ ઘણા પ્રેમથી આકરજ માન આપ્યા, ને વરમાળા આરોપી.
બંને જણાએ પૃથ્વી પર સ્વર્ગ ઉતાર્યું ! ખાધું પીધું ને ઉત્તમકાજ કરી જિંદગી સફળ કરી.
- ૯ ગપાના થપ્પા : છે. જુદા જુદા દેશના નાગરિકો એકઠા થયા અને ગપ્પા મારી રહ્યા હતા. અમેરિકન ન નાગરિક : “અમારા દેશમાં એ સુંદર બગીચો છે. જેની તુલના થઈ શકે તેમ નથી. હું ૬ ઈરાન-નાગરિક : “અમારા દેશમાં એવું તળાવ છે. જેમાં શિયાળા અરમિયાન પાણી જ
ગરમ રહે અને ઉનાળામાં ઠંડુ રહે.” છે. પાકિસ્તાન-નાગરિક : “અમારા દેશમાં એવી શાલ છે. જેને છીંકણીની નાની આ ડબ્બીમાં પણ મૂકી શકાય.” - ચીન-નાગરિક અમારા દેશમાં એવી દીવાલ છે કે કેઈ અંદર પ્રવેશ જ શકે નહિ.
ભારતવાસીથી આ બધું સાંભભી શકાયું નહિ. પણ એ મૂંગે બેઠો બેઠો વિચારવા જ ઇ લાગે. અંતે બંધાએ કહ્યું-“ભાઈ, તું તે કાંઈ બોલ.” કે ભારતીય નાગરિક : “અમારા દેશમાં એક કૂતરો છે જે સવારે અમેરિકાના બગીચામાં જ છે રમવા જાય છે, ત્યાંથી ઈરાનના તળાવમાં સ્નાન કરી, પાકિસ્તાનની શાલથી શરીર ૨ લુછી, ચીનની દીવાલ કૂદીને સાંજ સુધીમાં ભારત પાછો આવી જાય છે.” (કુલવાડી) છે
હસે..
આનંદ : (વેઈટરને) જમવામાં કાંકરી, ઇયળ આવે છે. તમે સાફ કરી કેમ જ છેરાંધતા નથી?
વેઈટર : કાંકરી, ઈયળ જ આવે આટલા રૂપિયાની થાળીમાં સોનું, હીરા થડા આવે. આ
Page #829
--------------------------------------------------------------------------
________________
આ વિવાટિકા.
==ી
વિશિ. .
પ્યારા ભૂલકાઓ,
કુલ કરતાંય વધુ કમળ બનાય કરિયા કરતાં ય વધુ વિશાળ બનાય માખણ કરતાં ય વધુ વેત બનાયા જાત માટે હૈયાને કઠણ બનાવાય
જગત જીવો માટે અતિ કેમળ બનાયા આવું હું બનશે તે જ નિરંજન, નિરાકાર અને સિદ્ધ સુખના ભોકતા ૨ બનશે. ઠેર, છીછરૂ, કઠણ અને કાળા હાયથી જાત જીતી શકાશે પણ પ્રભુ વીરના છે. પથે સંઘરવું હશે તે કોમળ અને ઋજુ હૃઢયે જ વિન્ય પ્રાપ્ત કરી શકાશે.
દરનું આંગણું જેટલું સ્વચ્છ હશે તે મહેમાનોને રહેવું ગમશે. અસ્વચ્છ ઘરનું જ ૬િ આંગણું જોઈને જ આવેલો મહેમાન વહેલી વિઢાય લઈ લે છે. બસ, તે સમજી જાવ. ૬ છે શું સ્વચ્છ હશે તે ધર્મ વધુ હશે. હૈયું મેલું હશે તે ધર્મ નહિ રહે ૨. છે પણ ધર્મ કિયાએ રહેશે. અનાદિ કાળથી આપણે આત્માએ ઘણું પાત્રાએ કરી પરંતુ છે છે તે યાત્રામાં આપણે કયારેય હદયવાળા બન્યાં છીએ. ઘણીવાર અઢળક સંપત્તિના સ્વામી છે જ બે-ચા, સ્વરૂપવાન બન્યા હોઈશું પણ ક્યારેય હદયવાળા બન્યા ખરા?
આપણે હાચવાળા બન્યા કે નિર્ણય બન્યાં? આપણું હદયમાં લાગણી જેવું ? છે કાંઈ છે કે નહિ ? દયાદિ ગુણે છે કે નહિ? હૃદયની કઠોરતાથી ધર્મ કરવા છતાં, આ માસક્ષમણહિ ઉગ્ર તપશ્ચર્યા કરવા છતાં, વડીલોની સેવા, ભક્તિ, સ્વાધ્યાયાદિ કરવા માં છે છતાંય હઠયમાં ધર્મના બીજ કેમ ઉગતા નથી. છે કેખર ભૂમિમાં નાખેલું બીજ ઉગે ખરા? તે ફેગટા જ જાય છે તેમ કઠોર છે હૃદયમાં ધર્મ બીજ ક્યાંથી ઉગે ? તે ચાલો. હયાની ભૂમિને ઋજુ બનાવીએ.
રવિશિશુ C/o. જૈન શાસન
સ્વામીની મરજી પ્રમાણે વર્તવું એ સેવકને ધર્મ છે.
Page #830
--------------------------------------------------------------------------
________________
૮૯૦ :
હાસ્ય હાજ
એક વકીલ બસમાં જતા હતા. પુષ્કળ ફાઇલા તથા પુસ્તકો હાથમાં હતાં. ઉભા ઉભા મુસાફરી કરવી પડે તેમ હતી. કંડક્ટરે જ્યારે કહ્યું–ટીકીટ પ્લીઝ,
ત્યારે એક હાથમાં પુસ્તકા અને બીજા હાથમાં બસના સળિયા. (મુઝાયેલા) વકીલે કંડકટરને કહ્યું – ભાઈ ! હું ખીસ્સામાંથી પૈસા કહું ત્યાં સુધી પ્લીઝ જરા આ સળિયા પકડી રાખેાને.
–વીપુલ બી. શાહ
નશા –
1
; શ્રી જૈન શાસન (અઠવાડિક)
લક્ષ્મીના સગ્રહ કરો તે નશે। ચડે. શરાબ પીએ તે નશા ચઢે. પણ, સ્ત્રીને જુએ તે પણ નશે। ચઢે,
-રશ્મિકા
- દૂષણા .
મદિરા પાન પતિના વિરહ સમય વિના સુવું આ છ નિમિત્તો સ્રીઓને
સ્વાસ્થ્ય
શારીરિક સ્વાસ્થ્ય
રાસાયણિક સ્વાસ્થ્ય માનસિક સ્વાસ્થ્ય પ્રાકૃતિક સ્વાસ્થ્ય સાંસ્કૃતિક સ્વાસ્થ્ય આધ્યાત્મિક સ્વાસ્થ્ય
પાંચભૂતની શુદ્ધિથી સમરસ ભાવથી
સમતાથી
અહિંસાથી
મૂલ્યેથી
ધ્યાનથી
દુષ્ટના સપ ઘેર ઘેર ભટકવુ" પર ઘરમાં રહેવુ બગાડનારાં છે.
-સુક્ષ્
-: કથા ન ક :
સીતાજી પરના રાગ-સ્નેહ અને લેાકવાયકાને કારણે રામ-રાવણનું લંકાની ભૂમિ ઉપર યુદ્ધ થયું. રામનેા વિજય, રાવણના પરાજય થયા. વિજયી રામે ઉદારતા દાખવી લંકાનું રાજ વિભીષણને આપ્યુ..
રામ, લક્ષ્મણ અને સીતાજીના વનવાસ પૂર્ણ થયા તેઓ અચેાધ્યા તરફ ચાલી નીક્ળ્યાં. અાધ્યના રાજશ્રી ભરત મહારાજાએ પેાતાના મોટાભાઇ આદિને નગર પ્રવેશ ધામધુમથી કરાવ્યા માટાભાઇને રાજ સિંહાસન ઉપર બેસાડી પોતે તેઓના ચરણેાની સેવા કરવા પૃથ્વીતલ ઉપર બેસી ગયા, રામચન્દ્રજી અચેાધ્યા નગરીની ધુર વહન કરી રહ્યાં છે. અવનવી વાતા અને અટપટ્ટી સમસ્યાએ રામચંદ્રજીના કાને આવતી તેના ચેાગ્ય ઉકેલા રામચન્દ્રજી પાસે પામી પ્રજા આનંă પામતી.
એક વખત પતિપરાયણ સીતાજી માટે નગરમાં હેલફેલ વાતા ચાલવા લાગી.
• રજોહરણ -
–નિમેષ
ઉનના
ઉંટતા વાળના નરમ ઘાસના
શણના
મુંજ (એક જાતનું ઘાસ) –કે વહ્ય
Page #831
--------------------------------------------------------------------------
________________
વ−૧૧ અંક ૩૯-૪૦ તા. ૨૫-૫-૯૯ :
: ૮૯૧
વાર્તાન વાયરા રામચંદ્રજીના કાને અથડાયા. તે સાંભળી રામચ`દ્રજીના કાન અપવિત્ર થયા. રામચંદ્રજીનુ` મન ઉદ્વિગ્ન બન્યું. પરિસ્થિતિના જાણકાર એવા રામચંદ્રજીએ, જેના ઉદરમાં એ જીવાને ધારણ કર્યા છે તેવી સીતાજીને લેવાયકાના નામે વનવાસ આપ્યા. રામચંદ્રજીએ રાજપ્રણાલીને પ્રધાનપણું આપ્યુ. સારાય ૨ાજભવનમાં સમાચાર ફેલાઈ ગયા. સીતાજીની તિલાંજલી સાંભળી લક્ષ્મણજી રામચંદ્રજી પાસે દોડી ગયા આજીજી—વિનંતીએ કરવા લાગ્યા. રામચદ્રજી પેાતાના નિ યમાં અડગ રહ્યાં. ઉપરથી લક્ષ્મણજીને આદેશ કર્યો.
જાવ! તમારી ભાભીને ઘનાર વનમાં છેડી આવે. શિરસાવ કે કરતા લક્ષ્મજીએ પેાતાના હૃદયને કટાર બનાવ્યુ. રથ તૈયાર કરાવી, સીતાજીને લક્ષ્મણજી ધાર વન તરફ ચાલી નીકળ્યા. મધ્ય વનમાં પ્રવેશતાં લક્ષ્મજીએ રથને ઉભે રાખ્યા. નીચે ઉતરી હાથ કેંડી રામચ`દ્રજીની કઠાર આજ્ઞા કહી સંભળાવી.
આદેશ/સંદેશ સાંભળી પ્રસન્ન મુખવાળા સીતાજીએ લક્ષ્મણજીને કહ્યું, દિયરજી ! હું મારા પતિદેવને કોઇ દોષ કે કોઇ એળભા કહેવડાવતી નથી પણ તે આ પુત્રને એટલું જરૂર કહેજો કે લેાકસ જ્ઞાને વશ ભૃષ્ટ તમે ભલે મારા ત્યાગ કર્યાં પરંતુ લેાક વાણીને આધારે સુધર્મના ત્યાગ ક્યારેય કરતા નહિ.
બસ ! સીતાજીએ વનની વાટે પગલા માંડયા. આમાં સીતાજીની ભકિત અને સુધર્મ ઉપરના અવિહડ રાગ પ્રગટ થાય છે. પતિના દોષ ન જોયા. લાકાને દોષ ન કાઢયા. પેાતાના કર્મીના દોષ કાઢી પતિ પ્રત્યેની પ્રિતિ અને ભકિત પ્રગટ કરી, ધર્મના ત્યાગ ન થાય તે કથનમાં સીતાજીના અંતરમાં રહેલુ ધર્મ પ્રત્યેનું વિશિષ્ટ જ્ઞાન પ્રગટ થાય છે. પેાતાના દોષના સ્વીકાર કરી લેવા તેના જેવુ દુષ્કર ઢાય સીતાજીએ પળભરમાં કરી લીધુ.. આપણેા વાંક, ગુના કે દોષ ન હેાવા છતાં, આપણા કહેવાના કે કરવાના ભાવ વપરીત ન હેાવા છતાં કોઇ આપણને ખાટો, મીઠા ઠપકા આપી જાય તેા આપને શું નું શું કરી લેવાની ભાવના થાય છે. સારા,,વારણા, ચાયણા અને પ્રતિચેાયણા થવાને કારણે મનમાં કેપ અને મુખમુદ્રા પર ક્રોધ પ્રજવલિત બને છે.
સીતાજી આ વાતથી આપણ સૌને ચેતવે છે કે વડીલે। જે કાંઈ કહે છે તે સમજ-વિચારીને કહે છે. કદાચ ઠપકા આપે તે તે પણ આપણા સારા માટે જ હાય છે. આપણુ હીત જાણીને જ આપણને કહે છે. આપણાથી કાઇવિપરીત આચરણ અમલી બનાવાઇ ગયુ. હાય તે આપણે આપણુ· આચરણ સુધારી લઇએ તેટલી જ ભાવના તેઓની હાય છે. ખાટા-મીઠા ઠપકે। સાંભળીને આપણા હ્રદયમાં જે વડીલેા પ્રત્યેના અહેાભાવ-પૂજ્યભાવ આછે! થઇ જાય છે તે ન થાય તે રીતે સૌ વતા થઈએ તેવી ભાવના સાથે...
Page #832
--------------------------------------------------------------------------
________________
છે કે ચ તુ ૨ સિં હ ની ચ તુ રે છે !
–રાકેશ ઠક્કર સાહ રહ રુહ જ હશે કે હું તેના
એક ગામમાં ચતુરસિંહ નામને માણસ રહેતો હતો. તેનામાં નામ જેવા જ છે ૨ ગુણ હતા. તે બહુ ભર્યો ન હતો. છતાં ચતુરાઈમાં તેને કઈ પહોંચે એમ ન હતું. આ જ કોઈપણ કામ હોય તે ચપટી વગાડતામાં કરી બતાવતો. કોઈ મુશ્કેલીમાં હોય ત્યારે તે આ
મદદ પણ કરતા. એટલે ગામમાં તેને બધા માન આપતા. ૬. ચતુરસિંહની પુત્રી હવે મટી થઈ ગઈ હતી. એના લગ્નની ચિંતા તેમને સતા- ૨ ર વતી હતી. ઘણા છોકરા જોયા ત્યારે એક કિશોર તેમને પસંદ આવ્યો. ચતુરસિંહને છે જ થયું કે પોતાની પુત્રી નંકિશેરની વહુ બનીને સુખી થઈ શકશે.
નંદકિશોર શહેરમાં ધંધો કરતે હતે. કામ સારું ચાલતું હતું. તેની સાથે જ હું પુત્રીનું લગ્ન ગઠવવા તે આતુર હતા. પણ નકિશોરના પિતા બદ્રીપ્રસાદનો વિચાર , છેઆવતા તે અટકી જતા હતા. બદ્રીપ્રસાઢ આમ બધી રીતે સારા હતા. ફક્ત પિયાના છે
લેભી હતા. ગામ લોકોએ ચતુરસિંહને કહ્યું કે દરેક માણસમાં કોઈને કોઈ અવગુણ જ કે હાય જ છે. તમે ઘણુ ચતુર છે, એટલે વાંધો નહિ આવે. " ગામલોકોએ હિંમત આપી એટલે ચતુરસિંહ બદ્રીપ્રસાઠના ઘેર પહોંચી ગયા.
દરવાજા પર ટકેરા મારી ચતુરસિંહે પૂછયું, “બદ્રીપ્રસાદ ઘેર છે કે આ
બદ્રીપ્રસાદે નેકરને બુમ પાડી કહ્યું : “અરે જમુ, દરવાજે બોલ તે. જે ને કોણ છે એ આવ્યું છે? દરવાજો ખૂલ્યો એટલે હસીને ચતુરસિંહ ઘરમાં દાખલ થયા અને જ બદ્રીપ્રસાદને નમસ્કાર કર્યા. બદ્રીપ્રસાદે એમનું અભિવાદન કર્યું અને કહ્યું : “આ વ આવે. મેં તમને ઓળખ્યા નહિ. કહો કેમ આવવાનું થયું ?'
ચતુરસિંહ સહેજ અચકાતા કહ્યું : “જી, એ તો હું આપના પુત્ર નં કશોરના સંબંધ માટે આવ્યો છું મને નંકિશોર પસંઢ છે. એમને મારા જમાઈ બનાવતા ગૌરવ અનુભવીશ.” ત્યારે બદ્રીપ્રસાદ કહે, “જુઓ ભાઈ, મારો પુત્ર નંકિશોર ભણેલ- ગણેલ અને ધંધે કરતે સફળ યુવાન છે. એટલે બધાને પસંદ આવે છે. હમણાં જ
એક ભાઈ માર્ગે લઈ આવ્યા હતા. પૂરા એક લાખ આપવાનું કહેતા હતા અને સાથે જ કે દ્વિચક્રી વાહન પણ.” દિ ચતુરસિંહ ના સમજે એવા નાદાન તે હતા જ નહિ. બદ્રીપ્રસાદને ઈશારે જ છે તે સમજી ગયા. છોકરે હાથમાંથી જવા દેવાય એમ ન હતો. એટલે થોડીવાર વિચાર ?
Page #833
--------------------------------------------------------------------------
________________
છે. વર્ષ ૧૧ અંક ૩૯-૪૦ તા. ૨૫-૫-૯ :
: ૮૩ 3 કરી કહ્યું : “મારી વાત પર પણ વિચાર કરે. હું અમને સવા બે લાખ અને સાથે જ હું બે પિડાવાળુ વાહન પણ આપીશ.” વિ સવા લાખનો આંકડો સાંભળી બદ્રીપ્રસાઢના મેમાં પાણી આવી ગયું. હવે બહુ જ છે માન માગવાની જરૂર નથી. એમ વિચારી બોલી ઉઠયા, “સારું ત્યારે મને તમારી ? જ વાત મંજુર છે. આજથી છોકરો તમારે જ સમજે. જ્યારે ઈચ્છો ત્યારે તમારી પુત્રી છે ૨. સાથે લગ્ન કરાવી શકે છે.” છે ચતુરસિંહ વાત વધુ પાકી કરવા એક હજાર રૂપિયા વેવાઈને આપી દીધા અને તે છે ઘરે આવવા નીકળી ગયા. ઘરે આવીને ચતુરસિંહે આ કિસે પત્નીને સંભળાવ્યા. હું થી ત્યારે એ બોલી, “તમે શું વિચારીને સવા લાખ આપવાનું કહ્યું. આટલું ધન આપણે ૬ કયાંથી લાવીશું ??
ચતુરસિંહે પોતાની ચતુરાઈને પરિચય આપતા કહ્યું મેં એમને સવા લાખ જ આપવાનું કહ્યું છે. સવા લાખ રૂપિયા તો આપવાનું કહ્યું નથી ને? એમને કઈ વસ્તુ
સવા લાખની સંખ્યામાં આપીશ જરૂ૨. તું એક કામ કર. આખા ગામમાંથી છાણ હું ભેગું કરી છાણા બનાવવાનું કામ શરૂ કરી દે.” ૯ ચતુરસિંહની પત્ની આખી જના સમજી ગઈ. અને કામે લાગી ગઈ. થોડા જ દિવસ પછી બે પૈડાવાળા વાહનની વ્યવસ્થા પણ કરી દેવામાં આવી. જ લગ્નને દિવસ આવી પહોંચ્યો. બદ્રીપ્રસાઠ નંદકિશોરની જાન લઈ આવી પહોંચ્યા છે
લગ્નની વિધિ પૂરી થઈ અને જાન વળાવવાનો સમય આવી પહોંચ્યો. ૬. બદ્રીપ્રસાદે ચતુરસિંહને લેણદેણની વાત યા કરાવી, “જુઓ ભાઈ, કન્યા વિદ્યાય છે વખતે તમે સવા લાખ અને દ્વિચક્રી વાહન આપવાનું વચન આપ્યું હવે એ પૂરૂં કરે.
ચતુરસિંહે ખુશ થઈ કહ્યું : “જરૂર જરૂર હમણા મંગાવું છું.'
ચતુરસિંહને આદેશ થતાં ગામલેકે પિતાપિતાના ઘર તરફ દંડયા અને ટેપછે લાઓમાં છાણાં ભરીને લાવવા લાગ્યા. બદ્રીપ્રસાદે ભાડે રાખેલી માં ગણીગણીને ૬ છાણ ભરવા લાગ્યા. આ જોઈ બદ્રપ્રસાદ ચકી ઉઠયા.
ચતુરસિંહજી, રૂપિયા ક્યાં છે? આ તે છાણાં છે.”
“બદ્રીપ્રસાદજી, તમે તે સવા લાખ માગ્યા હતા. રૂપિયાની તે કઈ વાત જ ૨ જ થઈ ન હતી. તમે રૂપિયા કહ્યા હેત તે એ પણ આપત, હું તમને સવા લાખ છાણ છે જ આપી રહ્યો છું. અને હા, બે પૈડાવાળું વાહન પણ જોઈ લે. જે હું આપને આપવા
'?
Page #834
--------------------------------------------------------------------------
________________
ae :
: શ્રી જૈને શાસન (અવાડિક) જઈ રહ્યો છુ'.' એમ કહી ચતુરસિંહે એક વ્યક્તિને ઇશારા કર્યો એટલે તે એક બળતું
ગાડુ લઇને આવ્યા.
આ જોઇ બદ્રીપ્રસાદના ગુસ્સા વધી ગયા. તે દીકરાને એકલાને જ ૩ઇને પાછા જંતા રહ્યાં અને અઢાલતમાં કેસ કરવાની ધમકી આપી ગયા.
મામલે અઠ્ઠલતમાં પહોંચ્યા. આખી વાત સાંભળી ન્યાયાધીશ તુરસિહની બુદ્ધિ પર વારી ગયા. ઇહેજલેાભી બદ્રીપ્રસાદને પાઠ ભણાવ્યાએથી તેમને આન થયા. અને ચુકાદો આપતાં કહ્યું :
બદ્રીપ્રસાદે સવા લાખ લેવાનુ` કંઠ્યું હતું. એટલે કાઇપણ ચીજ સા ક્ષાખની સંખ્યામાં આપી શકાય છે. ખળøગાડું આપ્યુ. એ એ પૈડાવાળું વાર્હન જ છે. આર્મ કરવાથી બદ્રીપ્રસાદની માગ પૂરી થાય છે. એટલે અદાલત આદેશ આપે છે કે મંદ્રી પ્રસાદ આ બધુ સ્વીકારે અને ચતુરસિંહની પુત્રીને પુત્રવધુ તરીકે ઈંડ ભાગવવા તૈયાર રહે.’
સ્વીકારે નહીતર
ચતુરસિ‘હની ચતુરાઇ પર ગામલેાકેા પ્રસન્ન થઈ ગયા. (àાભી અને કપટીના પડદા ચીર્કાઇ ગયા.)
( કુલવાડી )
: શાસન સમાચાર :
દેવદ્રવ્ય એ ન્યાતિ નાહરે મે' ખર્ચા ગયા થા વહે ભરપાઇ કરે સઘ મુદ્દે અન ગયા.
શા પુખરાજજી પ્રતાપજી કે પંચાન્તિકા જીવિત મહેાત્સવ નિમિત્ત રેખા નગર મેં વૈશાખ સુદ ૧૫ કિ., ૩૦-૪-૯૯ કે। પૂ. આ. દેવ શ્રીમદ્ વિ. કમલર. પૂ. મ. સા. એવ પ. પૂ આ. દેવ શ્રીમદ્દ વિ. અજિતરત્ન સૂ મ. સા. શુભ પ્રવેગ હુંઆ । અવ યાતિ નાહમે જો દેવદ્રવ્ય સે નિમિત્ત થા એવ' ઉપાશ્રય કે બુદ્ધિાર મે દેવદ્રવ્ય વાપરા થા ઉસકી શુદ્ધિ કે બારે મેં ઉપદેશ દિયા ગયા ફૂલત: પ્રથમ જેઠ વદ ૩ નિં. ૩-૫-૯૯ ઢી બૈઠક મેં શુદ્ધ કરકે દેવદ્રવ્ય અલગ અલગ ભાગ્યાલિયાં ને ભરે ક્રિયા, શાસન પ્રભાવક પૂ. આ. વ શ્રીમદ્ વિ. કૅમલરત્ન સૂ. મ. સા, અદ્ભુત શાસન પ્રભાવના કરતે હુએ ગામોગામ વિચર રહે હૈં । ચાતુર્માસ ખેડબ્રહ્મા (ગુજરાત) કી જય આલી ગઇ
Page #835
--------------------------------------------------------------------------
________________
અંદર મીઠું, બહાર મીઠું, મીઠું-મીઠુ.
-વસ તલાલ પરમાર
ચવતી નગરીમાં ચંદ્રસેન નામના રાજા રાજ કરતા હતા. રાજાને સંતાનમાં ફક્ત એક કુંવરી જ હતી. એનું નામ હતુ. કલાવતી,
રાજ્યને લાવતી ખૂબ જ વહાલી હતી. રાજા એની તમામ માંગણી અને ઇચ્છાએ પૂરી કરતા હતા.
કલાવતી જેવી રૂપવાન હતી, એવી જ ચતુર-ચાલક અને બુદ્ધિશાળી પણ હતી. એક દિવસની વાત છે. રાજકુમારી લાવતીએ પેાતાની દાસીને કહ્યું ; ચ’પા!
高
આ ત્રણ પૈસા લઇને તુ ગાંધીની દુકાને જા. અને એક પૈસાનું અંદર મીઠું, પૈસાનુ બહાર મીઠું અને પૈસાનું મીઠું-મીઠું લઇ આવ.
લ વતી કહે : ‘પણ ખા સાહેબ...JP
**
કલ વતી કહે : ‘પણુ-ખણુ કંઇ નહિ. મે` કહીએ વસ્તુએ ગાંધીની દુકાને જઇને
હાલ જ ૯ઈ આવ.’
બિચારી દાસી તા ચિઠ્ઠીની ચાકર એ તે દોડતી ગંધીની દુકાને જઇ પહેાંચી અને દુકાનદારને કહેવા લાગી : શેઠ ! મને એક પૈસાનુ અંદર મીઠું, એક પૈસાનું બહાર મીઠું અને એક પૈસાનું મીઠું-મીઠું આપેા. જલદી કરા. મારે માડું થાય છે. દુકાનદાર તા દાસીની આ ફાયડાભરી વાત સાંભળી નવાઈ પામ્યા. એ મનમાં વિચારવા લાગ્યા કે, આ દાસી પાગલ તેા નથી લાગતી ! પણ આ તેા રાજની દાસી એટલે દુક નકારે વધારે પડપૂર્ણ કર્યાં વગર કહ્યું :
બાઇ ! મારી પાસે તે એ વસ્તુઓ નથી, પણ તું ભેળા વૈદ્યની દુકાને જા. કદાચ તારી માગણી મુજબની વસ્તુ ત્યાંથી મળી શકશે.
દુકાન પાસે એક રૂપાળા નવજુવાન ઉભા હતા. એણે દાસીની વાત સાંભળી હતી, ઢાસા ઉતાવળી બીજે બીજે જવા વાગી. એને રાકીને જુવાને કહ્યું
બાડી ! તારે શું જોઇએ છે?'
માસી કહે : ‘પૈસોનુ અ’કર મીઠુ, પૈસાનું બહાર મીઠું અને પૈસાનું મીઠું-મીઠુ.’ પેલા જીવાને દુકાનદારના કાનમાં ધીમેથી કંઇક કહ્યું, એટલે એણે ત્રણ પડીકા બાંધીને દાસીને આપ્યાં.
દાસી તેા પડીકાં લઇને ચાલવા લાગી. પેલા જુવાને એને ઉભી રાખીને કહ્યું : ‘આ વસ્તુઓ કાણે મગાવી છે.’
Page #836
--------------------------------------------------------------------------
________________
: શ્રી જૈન શાસન (અઠવાડિક) છે જુવાન કહે : “તારી બાઈને આ વસ્તુઓ ન ગમે તે તરત જ આવીને બઢલાવી તે જ જજે. હું અહીં જ બેઠો છું.'
દાસીએ રાજમહેલમાં જઈને ત્રણે પડીકાં રાજકુમારી કલાવતીને આપ્ય, કલાવતીએ ઇ ત્રણે પડીકાં ખોલીને જોયાં. એને સંતોષ થયું. એણે કાસીને પૂછયું : “આ કેની આ દુકાનેથી લાવી છે ?
- દાસીએ રાજકુમારીને બધી વાત કહી સંભળાવી. આ સાંભળી કલાવતીએ પેલા છે આ જુવાનનું પારખું લેવાને વિચાર કર્યો. એણે કાસીને કહ્યું : થી “ચંપા ! આ ત્રણે વસ્તુઓ તે મારા મંગાવ્યા પ્રમાણે બરાબર છે. તું જઈને જ
પેલા જુવાનને મારે આટલો સંદેશે કહી આવ. કાલે તમે લાખોની હત્યા કરીને અને જ વીસનાં માથાં કાપીને કુંવરીબાના મહેલના ઝરૂખા સામે થઇને નીકળજો.” ૨. દાસી તો દેડતી-દેડતી ગાંધીની દુકાને જઈ પહોંચી ત્યાં પેલો જુવાન દુકાનની જ ગાદી પર બેઠો હતો.
દાસીએ એને રાજકુમારીને સંદેશે કહી સંભળાવ્યો. ' આ સાંભળી પેલે જુવાન બે “રાજકુમારીના સંદેશા પ્રમાણે તૈયાર થઈને દિ હું કાલે ઝરૂખા સામે થઈને નીકળીશ.”
બીજે દિવસે પેલો જુવાન નાહી-ધોઈ, સુંદર કપડાં પહેરીને ઝરૂખાની સામે છે થ થઈને નીકળ્યો. કાસીએ રાજકુમારીને પેલા જુવાનની એાળખ આપતાં કહ્યુંબા સાહેબ! છે આપને સંદેશો મેં જેને પહોંચાડે છે, એ જ આ માણસ છે.”
રાજકુમારી પેલા નવજુવાન સામે જોઈ હસી અને પછી એણે એક ચીજ નીચે ફેંકી. છે જુવાને એ ચીજને પડતા વેંત જ ઉઠાવી લીધી. અને પછી એના ઉપરની ધૂળ જ ખંખેરીને ચીજ માં મૂકી દીધી. એ પછી જુવાને પોતાના ખિસ્સામાંથી એક લીધું જ કાઢયું. ચપ્પા વડે એના બે ટુકડા કરીને ફેંકી દીધા. દિ સંજોગવશાત્ એ સમયે નગરને કેટવાળ ત્યાં થઈને નીકળ્યો. એણે આ છે છે તમારે જે. પેલા યુવાનને એણે પકડી લીધો એને જેલની કોટડીમાં પૂરી દીધો. આ
- બીજે દિવસે કેટવાલ પેલા યુવાનને હાથકડી પહેરાવી રાજાના દરબારમાં લઈ જ ચાલે. બંદીવાન જુવાન રાજમહેલ આગળ થઈને નીકળે. એ વખતે ચંપાઢાસી એને જ ૨જેઈ ગઈ. એ ઉતાવળી દોડતી રાજકુમારી પાસે ગઈ અને બધી વાત કરી. છે રાજકુમારી તરત જ તેને મહોર ભરેલી એક કોથળી એને આપતા કહ્યું ચંપા ! છે જ, જઈને આ કોથળી પેલા જુવાનને આપી આવ.'
Page #837
--------------------------------------------------------------------------
________________
5 વર્ષ-૧૧ અંક ૩૯-૪૦ તા. ૨૫-૫-૯ :
: ૮૯૭, ૬ છે કાસી દડતી નીચે આવી અને પેલા જુવાનના હાથમાં સોનામહોરો ભરેલી છે ૨ કેથળી મૂકી. જુવાને તરતજ એ કથળી દાસીને પાછી આપી દીધી. ઈ કેટવાલ આ જોઈ નવાઈ પામે. એણે પેલા યુવાનને પૂછયું : “આને મતલબ?”
જુવાન કહે : “મને કંઈ ખબર નથી.” આ સાંભળી કોટવાલ ગુસ્સે થયો. એણે આ દિ એને તતડાવ્યો, પણ એ કંઇજ બોલે નહિ.
દરબારમાં આવી કેટવાલે રાજાને સલામ ભરી અને પછી બનેલી સર્વ બિના છે છે કહી સંભળાવી. રાજાએ જુવાન પાસેથી વાત કઢાવવા ખૂબ મથામણ કરી, પણ એ કંઈક આ બે જ નહિ. આથી રાજાને ફોધ ચઢ. એમણે હુકમ કર્યો : . અને હાલ જ ફાંસીએ લટકાવી દો.” સિપાઈએ પેલા યુવાનને ફાંસીના સ્થળે લઈ જવા લાગ્યા.
ચં વાઢાસીએ આ વાત જાણી, એટલે એ કુંવરી પાસે જઈ કહેવા લાગી : “તમારા જ છે લીધે તે એ બિચારા નિર્દોષને ફાંસી અપાય છે. એને બચાવવાને કંઈક પ્રયત્ન કરો.” - રાજકુમારીએ દાસીને માટીનો એક ઘડો આપીને કહ્યું : “તું દેડતી જ. અને આ છે આ ઘડે પેલાના પગ પાસે જઈને ફેડ.” જ જ્યારે કાસી ત્યાં પહોંચી ત્યારે ફાંસીને ગાળિયો જુવાનના ગળામાં ભરાવવામાં ? આવ્યા હતા. ફાંસી આપવાની તૈયારી ચાલતી હતી.
" કાસીએ જઈને પેલા જુવાનનાં પગ પાસે માટીને ઘડે પછાડયો. ઘટના ટુકડેછે ટુકડા થઈ ગયા. આ જોતાં જ જુવાન બોલી ઉઠઃ ઠે! ચાલે, રાજાજી પાસે જઈને જ જ એમની વાતનું હું ખુલાસો કરવા માગું છું.”
સિપાઈઓ જુવાનને રાજાની પાસે લઈ ગયા. રાજાએ એને તમામ હકીકત હું સાચેસાચી કહેવા જણાવ્યું.
જુવાન કહે “મહારાજ ! રાજકુમારીની દાસીએ ગાંધીની દુકાને આવીને એક છે પૈસાનુ અંદર મીઠું, એક પૈસાનું બહાર મીઠું અને એક પૈસાનું મીઠું-મીઠું માગ્યું. આ જ દુકાનઠારને તે આમાં કંઈ સમજ ન પડી. એ વખતે હું ત્યાં બેઠો હતે. મેં દુકાનદારને ૬ સિાની બદામ, એક પૈસાની ખારેક અને એક પૈસાનું મીઠું આપવા કહ્યું.”
રાજ કહે : “મને તે આ કોયડાભરી વાતમાં કંઈ ખબર ન પડી. વિગતથી છે એ સમજાવે તે કંઈ સમજ પડે.”
જુવાન કહે : “રાજા સાહેબ! અંક૨ મીઠાની મતલબ એ છે કે, બઢામ છે જ અંદરથી મીઠી હોય છે. બહાર તે કઠણ કેચલું જ હોય છે, દિ
Page #838
--------------------------------------------------------------------------
________________
'' ૮૯૯ : :
: : શ્રી જૈન શાસન (અઠવાડિક) { છે એટલે બદામ અંદરથી મીઠી હોય છે. ખારેક બહારથી મીઠી હોય છે. એની અંદર તે છે ર ઠળીયે જ હોય છે. એ કશા કામને નથી, એટલે ખારેક બહારથી મીઠી હોય છે. જે છે હવે ત્રીજી વાત આવી મીઠાની. એ દરેક વસ્તુમાં નમક મીઠું ભેળો એથી જ આ બધી વસ્તુ મીઠી લાગે છે.' ૬ રાજા કહે : “વાહ ભાઈ વાહ! ચતુરાઈ તે આનું નામ કહેવાય ! હ. પછી? # જુવાન કહે: “દાસીએ રાજકુમારીને સંદેશે મને કહ્યું કે, લાખોની હત્યા કરીને છે અને વીસના માથા કાપીને મારા મહેલના ઝરૂખા નીચેથી નીકળો. આ સંદેશના જ [ પ્રત્યુતરમાં મેં લાખોની હત્યા એટલે મારા વાળ કપાવ્યા અને વીસનાં માથાં કાપ્યા છે
એને મતલબ મારા બે હાથની દસ આંગળીઓ અને બે પળોની દસ મળી વીસ ? છે આંગળી એના નખ કપાવ્યા અને પછી તહા–ધકને સ્વચ્છ સંકર કપડાં પહેરી રાજ- છે આ મહેલના ઝરૂખા સામેથી નીકળ્યો. ચંપાદાસી એ મારી ઓળખાણ રાજકુમારીને કરાવી. આ
રાજકુમારીએ મારી સામે જોઈ હસીને એક નાને લાડુ ફેંક. એ લાડું લઇને મેં જ છે મારા મોંમાં મૂક્યો.” ઈ રાજા કહે : “એને શું મતલબ જુવાને કહે : “રાજકુમારીએ સંકેતથી મને છે જ જણાવ્યું કે, હું તમારી સાથે પ્રેમ કરું છું. એ વાત ક્યાંય બહાર જાય નહિ. એના
મસૂતરમાં મેં લીબું કાપીને ફેંકયું. એનો અર્થ એ થાય છે કે, ભલે મારા શરીરના Sિ છે ટુકડે ટુકડે થઈ જશે. તે પણ મારા મોંમાંથી આ વાતને ભેટ બહાર નહિ નીકળે, એ છે પછી કેટવાળે જ્યારે મને બંદીવાન બનાવી લઈ જવા લાગે ત્યારે રાજકુમારીએ સોના ઇ
મહારની કોથળી મોકલાવી કે, એના વડે તમારો જીવ બચાવે. મેં એને કન્કાર કરી છે ૨ મહોરોની કેથળી પાછી મેકકી અને ફાંસી માટે તૈયાર થયે.” છે. રાજા કહે : તે પછી હવે એ ભેદ્ર શા માટે પ્રગટ કર્યો ?
જુવાન કહેઃ “સાંભળે, રાજજી ! રાજકુમારીના આદેશ મુજબ દાસીએ મારા છે પગ પાસે માટીને ઘડે ફેશે એની મતલબ હું સમજી ગયે કે હવે વાત પ્રગટ કરવી
જોઈએ. જેથી મેં આપની સમક્ષ સાચેસાચી વાત કહી સંભળાવી છે. હવે આ પને એગ્ય છે છે. લાગે એ સજા મને કરો.” છે રાજા સૂનમાં એની બુદ્ધચતુરાઈના વખાણ કરવા લાગે. જુવાન કુળવાન અને .
સારા ખાનદાનને હતું, એટલે રાજાએ પોતાની રાજકુમારી કલાવતીનાં લગન એની છે " સાથે કર્યા. એને સરકારની પકવી આપી સારા હોઠ પર નિમણુંક કરી.
(ફુલવાડી)
t
"
Page #839
--------------------------------------------------------------------------
________________
ડું ત નો પુત્ર છે. - એક ખેડૂત પુત્રનો અગ્નિસંસ્કાર કરવા માટે જંગલ તરફ જતું હતું. તેને છે રસ્તામાં એક શિયાળના ભેટે છે. શિયાળે ખેડુતને પૂછયું- ભાઈ, તું કઈ બાજું જ જાય છે ” ખેડુતે કહ્યું-“મારા પુત્રનું મૃત્યુ થયું છે તેથી તેને અગ્નિઢાહ દેવા માટે છે છે લાકડાંની શોધ કરવા જાઉં છું. શિયાળે દુખ વ્યકત કરતા કહ્યું - જે બાળકને તમેએ છે ખોળામાં રમાડયું હતું તેને તમે અગ્નિસંસ્કાર કરશો? ખેડુતે જવાબ આપ્યો.
“રંતુ આના સિવાય બીજો કેઈ ઉપાધે શો છે? ત્યારે શિયાળે કહ્યું-ભાનવ જ જે શરીર માટીનું બનેલું છે. માટે તેને માટીમાં હારી દે. માટી મટીમાં મળી જશે. છે છે શિયાળ આટલું કહીને ઝાડીમાં જઈ ખાડે છેવા લાગ્યું. ત્યાં સુધીમાં એક કાગડે
ત્યાં આવ્યો. તેણે કહ્યું અરે ભાઈ! તમે આ શું કરી રહ્યા છે? ખેડુતે પતીની વાત છે કે જણાવી સાથે સાથે શિયાળને ઉપદેશ પણ કહી સંભળાવ્ય, કાગ છે. ભાઈ તમે જ ૨ બહુ ભોળા લાગે છે. તમે જાણતા નથી કે શિયાળ કેટલું ચાલાક છે. તમે બાળકને છે છે દાટીને જાઓ એટલે સપરિવાર જ્યાફત માણવાની તયારીમાં તે છે. ખેડુત ખાડો છે આ બઢવાને અધવચ્ચે અટકાવી દીધું અને ત્યાંથી આગંળે ચાલ્યો. કાગડે પણ જોડે જોડે જ ૬ ઉડવા લાગે-કહ્યું ભાઈ ! બાળકૅન મેત પર જેટલું શક કરીએ તેટલાં ઓછા છે. જ છે પણ શિયાળની એક વાત તે સાચી છે કે તમે આ બાળકને સળગાવશે. આ તે બહુ નિચ કર્યો છે.
તમે મને કેઈ સારે ઉપાય બતાવે, ખેડુતે કાગડાને કહ્યું-કાગડાએ જવાબ આગે. આ બાળક શબને આપ તડકામાં મૂકી દે. પાંચ તત્વનું બનેલ શરીર પિતાની
મેળે પાંચ તત્વમાં ભળી જશે. ખેડુતે કાગડાને આભાર માન્યો. કાગેડે ઝાઠની ઘસમાં જ સંતાઈ ગયો. ખેડુત બાળકને મૂકવા માટે કે યોગ્ય સ્થળની તલાશમાં જ હતો ત્યાં છે,
એક કાચ મો મળે. હવે કાચબાએ પણ તે પ્રકારની જ વાત કરી તેણે કહ્યું તમે અહીંથી ગયા નથી કે આખી બિરાદરીને (ાતને) ભજન કરાવશે. તારે તમે આ | શબને નીમાં વહેવડાવી દે. બાળકની સદગતિ પણ થશે અને કેઈ મુશ્કેલી પણ નહીં જ પડે. ખેડુત નદી કિનારે પહોંચે તે ત્યાં ઘાટ પર ઠેલે પંડિત છે. ખેડૂતભાઈ ? આ કાચબો પણ તેની ચાલાકીમાં છે. આ૫ આ બાળકના શબને. મધમાં મૂકશે તેની હિ છે સાથે જ બધાં કાચા બાળકને ફેલી ખાશે માટે કોઈનું કહ્યું સાંભળવા કરતાં ચિતા આ આ રચાર કરો અને બાળકના અગ્નિસંસ્કાર કરો, આ દુનિયામાં દરેક વ્યક્તિ જે પણ કંઇ , જ કરે છે તે પોતાના સ્વાર્થને માટે જ કરે છે, માટે સાંભળો સૌનું પણ આપણા છે &િતનું રે.
1 - કાલિદાસ વાલા (કુલવાડ) છે.
Page #840
--------------------------------------------------------------------------
________________
: શ્રી જૈન શાસન [અઠવાકિ]
( અનુ. ટાઇટલ ૨ નુ' ચાલુ )
(૯) દેશ પ્રકારે : પૃથ્વી આદિ પાંચ એકેન્દ્રિય, એઇન્દ્રિય, તૈઇન્દ્રિય, ચકેરિન્દ્રિય એ ત્રણ વિકલેન્દ્રિય તથા સ'જ્ઞી પૉંચેન્દ્રિય અને અસ'ની પૉંચેન્દ્રિય એમ કુલ ઇશ. (૧૦) અગ્યાર પ્રકારે : પાંચ સ્થાવર, ત્રણ વિકલેન્દ્રિય અને પુરૂષ-સ્ત્રી અને નપુ ́સક એ ત્રણ પચેન્દ્રિય
૯૦૦
(૧૧) ખાર પ્રકારે : પૃથ્વીકાય પર્યાપ્તા, અપકાય પર્યાપ્તા, તેઉકાય પર્યાપ્તા, વાયુકાય પર્યાપ્તા, વનસ્પતિ કાય પર્યાપ્તા અને ત્રસકાય પર્યાપ્તા. પૃથ્વીકાય અપર્યાપ્તા, અપકાય અપર્યાપ્તા, તેઉકાય અપર્યાપ્તા, વાઉકાય અપર્યાપ્તા, વનસ્પતિકાય અપર્યાપ્તા અને ત્રસકાય અપર્યાપ્તા.
(૧૨) તેર પ્રકારે : જીવના તેર ભેદ પણ થાય છે તે અપર્યાપ્તા અને રાસમાં સ્ત્રી, પુરૂષ અને નપુસક વેઢે એમ કુલ
(૧૬) ચૌદ પ્રકારે જીવના ચૌ ભેદ પણ થઇ શકે તે એકેન્દ્રિય, ૨. ખાદર એકેન્દ્રિય, ૩. એઇન્દ્રિય, ૪. તૈઇન્દ્રિય, સન્નિ પચેન્દ્રિય અને ૭. અસન્નિ પચેન્દ્રિય તે સાતના પર્યાપ્ત કુલ ચૌદ ભેદ થાય.
(૧૪) ૫૪ર પ્રકારે : તે આ વેઢ, પૉંચેન્દ્રિય તિય 'ચમાં પણ સ્ત્રી, પુરૂષ અને સ્ત્રી વેદે, નરકમાં નપુ ́સક
આ રીતે પાંચ સ્થાવર તેર ભેદ પણ થાય.
આ રીતે :-. સૂક્ષ્મ ૫. ચરિન્દ્રિય, ૬. અને અપર્યાપ્ત એમ
રીતે પાંચેન્દ્રિય મનુષ્ય સ્રી, પુરુષ અને નપુંસક પુરૂષ અને નપુંસક વેઢે એમ કુલ છ દેવમાં એમ કુલ નવ ભેદ થયા.
૧૦. પર્યાપ્ત બાદર એકેન્દ્રિય, ૧૧. અપ્ત બાદર એકેન્દ્રિય ૧. સૂક્ષ્મ એકેન્દ્રિય, એઇન્દ્રિય, ૧૪. તે-દ્રય અને ૧૫-ચઉરિન્દ્રિય,
(૧૫) સેાળ પ્રકારે : જીવના સેાળ લેક આ રીતના થાય છે. એકેન્દ્રિયથી પચેન્દ્રિય સુધીના પાંચ પ્રકારના તિયાઁ'ચ, મનુષ્ય, દેવ અને નારી એમ કુલ આઠ પ્રકાર થયા. આ આઠે પ્રકારના પર્યાપ્ત અને અપર્યાપ્ત એમ સાળ ભેદ જીવના થાય.
(૧૬) સત્તર પ્રકારે : જીવના સત્તર ભેદ થાય આ રીતે પૃથ્વીકાય, અપકાય, તેઉકાય, વાઉકાય અને વનસ્પતિકાય એ પાંચ પ્રકારના એકેન્દ્રિય, ૬. એદ્રિય, ૭. તૈઇન્દ્રિય, ૮. ચઉરિન્દ્રિય, પચેઇંદ્રિય મનુષ્ય સ્ત્રી, પુરૂષ અને નપુસક વેઢ, 'ચેન્દ્રિય
Page #841
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૧૧ અંક ૩/૪૦ તા. ૨૫-૫-૯૯ : છે તિર્યંચ સ્ત્રી. પુરૂષ અને નપુંસક વેદ, દેવ-ત્રી અને પુરૂષ વેદે, નારકે નપુંસક વેદે . છે એમ કુલ નવ એ. એ રીતના ૮ અને ૯ સાર થાય.
(૧૦) અઢાર : જીવના અઢારસે આ રીતે થાય પૃથ્વીકાય, અપકાય. તેઉકાય, છે જ વાઉકાય, વનસ્પતિ કાય, બેઈદ્રિય, તેઈદ્રિય, ચઉરિન્દ્રિય અને પંચેન્દ્રિય આ નવ ભેદના પર્યાપ્ત અને અપર્યાપ્ત એમ ગણતાં ૧૮ ભેઢ થાય.
(૧૮) એગણીશ પ્રકારે : જીવના એગણીશ ભેદ આ રીતના થાય. બાકર જ એકેન્દ્રિય. સૂકમ એકેન્દ્રિય, બેઈન્દ્રિય, ઇન્દ્રિય અને ચઉરિન્દ્રિય, આ પાંચના ૨. પર્યાપ્ત અને અપર્યાપ્ત ગણતાં દશ ભેઢ થાય તથા પંચંદ્રિય મનુષ્ય સ્ત્રી, પુરૂષ, નપું- જ તે સક વેદ, ચંદ્રિય તિય“ચ સ્ત્રી, પુરૂષ અને નપુંસક, વેદે દેવ-સ્ત્રી અને પુરૂષ રૂપે છે છે તથા નારકી-નપુંસક વેદે એમ કુલ નવ ને દશમાં ઉમેરતાં એગણીશ ભેદે થાય.
' (૧૯) વીશ પ્રકારે : જીવના વીશ ભેરું આ રીતના થાય છે. પૃથ્વીકાય, અપકાય, જે દિ તેઉકાય, વાઉકાય, વનસ્પતિ કાય, બેઈદ્રિય, તેઈન્દ્રિય, ચઉરિદ્રિય, અસંશી પદ્રિય છે અને સંજ્ઞી પંચૅરિય-આ દ્રશના પર્યાપ્તી અને અપર્યાપ્તી ભેઢ ગણતા વશ થાય.
(૨) એકવીશ પ્રકારે. જીવના એકવીશ ભેદ થાય તે આ રીતે-પાંચ સ્થાવરના આ સૂક્ષમ અને બાઇર ભેઢ ગણતાં દશ થાય. તેના પર્યાપ્ત અને અપર્યાપ્તા ગણતાં વિશ જ થાય અને એક બસને એમ એકવીશ જોઢ થાય.
(૨) બાવીશ પ્રકારે. પાંચ સ્થાવર, ત્રણ વિકસેન્દ્રિય અને સ્ત્રી-પુરૂષ અને ૪ ૨ નપુંસક એમ ત્રણ પંચેન્દ્રિય ગણતાં કુલ અગ્યાર ભેદ થાય. તેના પર્યાપ્ત અને ૬ જ અપર્યાપ્ત ગણતા બાવીશ ભેદ પણ થાય.
આ રીતે વિવક્ષા કરતા જીવના અનેક ભેદ પણ થાય છે. પાર્થ અત્મિસાત્ કરવા માટે આ બધી વિચારણા ખૂબ જરૂરી છે.
Page #842
--------------------------------------------------------------------------
________________
શ્રી જૈન શાસન (અઠવાડિક)
તા. ૧-૬-૯૯
રજી. નં. જી./સેન.૮૪
- પૂજ્યશ્રી કહેતા હતા કે
-શ્રી ગુણદશી
થી
V TU
EL LE
સ્વ. પપૂ. આચાર્યદેવેશ શ્રીમવિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ
& જ પાપ કરીને સુખી થવું તે મહા દુઃખી થવાનો રાજમાર્ગ છે. પાપ ન કરવા ખાતર દુ:ખ
ભોગવી લેવું અને સુખ ઓછુ મળે તે ચલાવી લેવું તે મહાસુખી થવાને રાજમાર્ગ છે. છે પરિગ્રહી બધા દુઃખી ! પરિગ્રહમાં બેસેલ પણ પરિગ્રહમાં સુખ નથી, સંતેષમાં
છે તેમ માને તે જ સુખી ! કિ દુનિયાના પઢાર્થોની ઈરછા માણસને પાગલ બનાવનારી છે.
મજશેખના સાધનો માટે પૈસા મળે અને ભગવાનની ભક્તિ માટે પૈસા ન મળે છે
તે પાપોઢયવાળા જ કહેવાય ને ? આ જ પૈસા પાપ છે તેમ માને તે જ પુણ્યશાલી ફાવે ! જ મહેલ જેલ ન લાગે, પૈસો અનર્થકારી ન લાગે તે ય પાપોય !
બહારની આંખ ગમે તેટલી સારી હોય પણ હિંયાની આંખ ઉઘડી ન હોય તે તે છે
બધા આંધળા જ કહેવાય ને? ક પાપ પ્રવૃત્તિ કરતાં જેનું હસું ન કરે તે આસ્તિક નથી. આસ્તિકનું “યું પાપ
કરતાં કંપ્યા વિના રહે નહિ. આ છે સુખ માટે ધર્મ કરનારને કે ગુણ પેદા થતો નથી. કે જે સુખ પાપ કરાવનાર છે, દુર્ગતિમાં મોકલનાર છે. તે સુખને સારું લગાડનાર છે
કર્મ છે. તે કમને સારું કહેવાય? ઉપકારક કહેવાય ? ક તત્વનો પરિચય કરવાની ઈરછા ય ન થાય તે ધર્મ પામવા લાયક નર્થ. છે કે જેને દુઃખ સહન કરતાં આવડે તે ગુણસંપન્ન થઈ જાય.
# કષ્ટ ભોગવે તે જ ધર્મ કરી શકે. મજા કરનારા ધર્મ ન કરી શકે. મજા કરવી રિ છે તે તેમ લાગે તે ધર્મ કરી શકે. કષ્ટ ભેગવે તે જ સાધુપણુ પાળી શકે, છે
અનુકૂળતા ભોગવવા નીકળેલ સાધુપણાનો દેખાવ કરી શકે, પાળે નહિ,
જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) c/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લોટ-જામનગર વતી તંત્ર, મુદ્રક પ્રકાશક સુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યું.
Page #843
--------------------------------------------------------------------------
________________
ગરસૂરિ દિ.
ચીનગર
5605
नमो चउविसाए तित्थयराणं उस भाई महावीर पज्जव सारगाणं રાવણ ને ધ્યાન 394 થી આને
D du] ચાસ
સવિ જીવ કરૂં
અઠવાડ
હ સમ્યગ્દષ્ટિના લિંગા
1214
સવ્વત્થ ઉચિયકરણ' ગુણાણુરાએ
શ
FIED THE
અગુણેસુ અમનૃત્ય,
રઇ આ જિવયણે
Fac
શાસન રસી.
સમિિટ્ટસ્ટ લિ‘ગાઈ’ !
સર્વત્ર ઉચિત કરણ, ગુણાનુરાગ, શ્રી જિનવચનમાં રતિ અને ગુણરહિત-દાષિતને વિષે મધ્યસ્થપશુ'એ સમ્યગ્દષ્ટિનાં સિગા-ચિહ્નો છે.
F
અંક ૪૧+
૪૨
લવાજમ વાર્ષિક શ્રી જૈન શાસન કાર્યાલય | લવાજમ આજીવન
શ્રુત જ્ઞાન ભવન, ૪૫ દિગ્વિજય પ્લોટ
જામનગર
(સૌરાષ્ટ્ર) INDIA PIN 361005
DESAFE
Page #844
--------------------------------------------------------------------------
________________
લઘુ બોધકથા –
k ૫ રી ક્ષા :
પૂ. સા. શ્રી અનંતગુણથીજી મ. સ. જ કલાક કામ કરતા
એક શ્રીમંત શેઠ હતા. એકવાર તેમના હાથે તેલ-ઢોળાઈ ગયું. તો તેમણે ૪ છે બચાવાય તેટલું વાસણમાં ભર્યું છે કે બાકી રહ્યું તે પોતાના જૂતા ઉપર ચોપડવા છે જ લાગ્યા અને તેને જરાય દુરૂપયેગ-દુર્વ્યય ન થાય તેની કાળજી રાખી. આ પ્રસંગ છે.
તેમની નવી વહુએ જોયો. તે પણ હોંશિયાર હતી. તેથી વિચાર્યું કે મારા સસરા જ 2 કૃપણ છે કે કરકસર સ્વભાવવાળા તેની પરીક્ષા કરવી જોઈએ. છે બે-ચાર દિવસ થયા પછી બપોરના સમયે તે નવી વહુ એકઇમ બૂમાબૂમ- છે
ચીસાચીસ કરવા લાગી, માથું પછાડવા લાગી અને રડવા લાગી. આખું કુબ ભેગું કરે થયું. જેમ જેમ ઉપાયો કરે–તો મને ઘણી પીડા થાય છે કહી માથું પછાડવા લાગી. છે છે ત્યારે શેઠે વાત્સલ્યથી પૂછયું કે-વહુ બેટા! આવી પીડા પહેલા ક્યારે થયેલી ? તેણી ને
હે કે-મારા પિતાજીને ઘેર આવી માથાની દુખાવાની સખત પીડા થતી. પણ તે મારા જ કે પિતાજીનું ઘર હતું તે જે ઉપાય કરતા તે મટી જતી.
ત્યારે શેઠ એકદમ વાત્સલ્યથી પૂછ્યું કે ચિંતા કરો મા. તમારા પિતાજીએ જે છે ઉપાય કરેલ તે કહો તો હું પણ તે ઉપાય કરી તમારી પીડા દૂર કરૂં.
વહુ–મારા પિતાજી સાચા મોતીનો લેપ કરી માથા ઉપર લગાવતા ને પીડા છે એ શાંત થઈ જતી અને મને ઘણું જ રાહત થતી.
આનંદમાં આવેલા શેઠે કહે કે આમાં શું છે? હમણાં જ તમારી પીડા શમાવી છે ઈ દઉં. તેમ કહી તિજોરીમાંથી સાચા મોતી કાઢી તેને લેપ કરવા વાટવા માટે તૈયાર છું છે થાય છે. ત્યાં તે વહુ એકમ બેઠી થઇ ગઈ અને કહે કે, મારી પીડા શાંત થઈ ગઈ. છે
શેઠને નવું નવું લાગ્યું કે આ શું ? છે એટલે વહુએ તેમને આશ્ચર્યનું સમાધાન કરતા કહયું કે જ્યારે તેe. ઢોળાઈ પર gિ ગયેલ અને આપે આપના જૂતા ઉપર લગાવ્યું તે જોઈ મને થયું કે મારા સસરાજી થઇ જ કૃપણ છે કે કરકસર સ્વભાવવાળા? તેની પરીક્ષા કરવા આ બધું નાટક કર્યું તે મને રે જ માફ કરો. કૃપણુતા તે દોષ છે અને કરકસરતા તે ગુણ છે.
સી વિવેકી વાચકો જીવનને ઉજજવલ બનાવવા કૃપતા દોષથી દુર રહો અને શ કરકસરતા ગુણને પામી આત્મકલ્યાણના માર્ગે પ્રગતિ સાધે તે જ ભાવના.
Page #845
--------------------------------------------------------------------------
________________
* હાલારદેશાધારક .આ વિજયકૃતશ્રીછજી મહારાજની પ્રેશર મુજબ શાસન અને સિદ્ધાન્ત ર તા પ્રચારનું
Mums
જનની 2112161
કાકિ •
માારાા વિરાા હૈં, શિવાય ન માય થ
-તંત્રી
ડ્રેમચંદ મેઘાજી ગુઢા
(લઇ) (શજકેટ) હેમેન્દ્રકુમાર મનસુખલાલ શ સુરેશચંદ્ર કીરચંદ ઠ
(34) પાચંદ થી 33 (થાનગઢ)
વર્ષ : ૧૧]૨૦૫૫ દ્રિ જેઠ સુદ ૯ માઁગળવાર તા. ૨૨-૬-૯૯ [અંક : ૪૧-૪૨ વાર્ષિક રૂા. ૫૦ આજીવન રૂા. ૫૦૦ પરદેશ રૂા. ૩૦૦ આજીવન રૂા. ૬૦૦૦
4 પ્રકીર્ણાંક ધર્મોપદેશ !
-પ. પૂ. આ. દેવ શ્રી વિ. રામચ`દ્રસૂરીશ્વરજી મહારાજા ૨૦૪૩, શ્રાવણ સુ–િ૧૩ શુક્રવાર તા. ૭–૮–૮૭ શ્રીપાલનગર જૈન ઉપાશ્રય મુખઇ–૬ (શ્રી જિનાજ્ઞા વિરૂદ્ધ કે પૂ. પ્રવચનકારશ્રીજી આશય વિરૂદ્ધ કાંઇપણ લખાયુ હાય તા ત્રિવિધ ક્ષમાપના. ( પ્રવચન ૩૩ મુ' ) અવ॰ ) તમે અભવ્ય છે? દુભવ્ય છે. ? ભારેમી ભવ્ય છે ? ભવ્ય છે! તેા શાથી છે ? તમને આ સંસાર જરાપણ ગમતા નથી અને મેાક્ષ જ ગમે છે? શાસ્ત્ર કહ્યું છે કે-જેને આ સ`સાર ગમે નહિ અને મેક્ષ જ મેળવવાનું મન થાય તેને ભવ્ય કહેવાય. ભવ્યપણ' એટલે મેાક્ષગમન ચેાગ્યતા. જે જીવ મેાક્ષને માને તેને રાજ મેાક્ષ યાદ ન આવે તેમ બને ખરું ? આ દેશમાં જન્મેલા ઘણાને પરદેશની વાતા સાંભળીને એમ પણ થાય છે કે—અહીં ક્યાં જન્મ્યા ? ત્યાં જન્મ્યા હાત તે સારુ· હતું.’ તેમ તમને ઝટ મેક્ષે જઇએ તેા સારુ” એમ પણ થાય છે ? આવું મન ન થાય તે આ બધા ખેલ ખેલે તે પહેલા નખરને ગપ્પીઢાસ છે એમ કહેવાય ને ? ભવ્ય આત્માને પણ મિથ્યાત્ત્વ માહનીય કર્મ એવુ' ગાઢ હાય છે કે તેને પણ મેાક્ષની ઇચ્છા ન થાય, મેાક્ષ બેસે નહિ, મેાક્ષની મશ્કરી પણ કરે કે—મેાક્ષ કાને જોયા છે ? મેાક્ષ હાય તા બતાવા !' જે ચીજ અનુભવથી ગમ્ય હાય તે હાથમાં લઈને બતાવણ ખરી ? તમે બધા પણ જો આ ખેલ સમજી ગયા હૈાત તા ક્યારનાય ડાહ્યા થઇ ગયા ાત !
સમ્યક્ત્વ પામેલા જીવને જ આ ત્રણે મેાહનીયના ઉય થાય છે. સમ્યકત્વ કેાને
Page #846
--------------------------------------------------------------------------
________________
છે ૯૦૬ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) ૨ ૨. અય? જેને આ સંસારનું સુખ ભૂડું લાગે અને દુઃખ સારું લાગે તેને જે આ ૬ છે સંસારનાં સુખને છોડવાની અને દુઃખને મઝથી ભોગવવાની મહેનત કરે તેને. ઘરમાં છે
ખાવા-પીવાનું ઘણું હોય તે પણ શું કામ મહેનત કરે છે ? આ સભામાં પણ આ . ઉપવાસ, આયંબિલ, એકાશન, બિયાસન, નવકારશી અને વિહાર કરનારા પણ ર નહિ હેાય એવા પણ છે હશે ને ? તમારા ઘરમાં પણ ઓછામાં ઓછું નવકારશી હું છે અને ચોવિહારનું પચ્ચકખાણ તે બધા જ કરે ને? જ “સૂત્ર-અર્થ તવ કરી સદ્દહું” આ પહેલો બોલ પણ આ બધા પ્રેમથી ન બેલી એ ૬ શકે. જે અર્થ ન સમજે તે હજી બોલી શકે પણ જે જીવ અર્થ સમજતા હોય તે તો છે બોલી જ ન શકે. તેને તે બોલવામાં ભય લાગે. સમજુ માણસ ખોટું બોલે? ભગવાને ૨ ક સૂત્રમાં અને અર્થમાં કહ્યું છે કે-“આ સંસાર છોડવા જેવો છે, મક્ષ જ મેળવવા જેવો છે ૬ છે તેમને લાગતું નથી તે સૂત્ર-અર્થ તત્વ કરી સદ્દઉં તેમ કેમ બેલાય? જે આ ૨ બેલે તેને સમજીને તેના ઉપર શ્રદ્ધા કરવાનું મન તે થવું જ જોઈએ. જ્ઞાનિઓ આ .
સંસારને અસાર કહે છે તે વાત અમે સમજાવીએ ત્યારે તમે બધા હ.જી. હાજી. આ કે બેલા છે તે તમને બધાને આ સંસાર અસાર લાગે છે કે નહિ ? જેને રોજ આ જ દિ વાત સાંભળવા છતાંય આ સંસાર અસાર લાગે નહિ, તેને “હજી મને આ સંસાર ' અસાર કેમ લાગતું નથી” એવો વિચાર પણ ન આવે તે તે અમને સાંભળનારે
કહેવાય કે બનાવનારો કહેવાય? તમે પ્રામાણિકપણે પણ આ વાત બોલી શકે તેમ છે છે છે? “આ સંસાર અસાર છે માટે છેડવા જેવો છે. મેક્ષ જ મેળવવા જેવો છે. તે જ
માટે સાધુપણું જ લેવા જેવું છે. તે સાધુપણું આ મનુષ્યજન્મ વિના બીજા એક પણ છે જન્મમાં મળતું નથી. તે પામ્યા વિના મરી જાઉં તે આ જન્મમાં જ પામવા જેવી સ જ ચીજ પામ્યા વિના મરી ગયો માટે આ જન્મ હારી ગયો” આવું પણ તમને ન થાય , છે તે તમે સમજુ કહેવાય કે અણ સમજુ કહેવાય? સાધુપણું ન પમાયું તેનું દુ:ખ પણ આ ર ન હોય તે અણસમજુ જ કહેવાય ને? એ દરેકે દરેક શ્રી જિનેશ્વરદેવોના શાસનમાં આઠ વર્ષે દીક્ષા લેવાની આજ્ઞા છે 8 છે. જે ખરેખર શ્રાવક હોય તે આઠ વર્ષે દીક્ષા ન લઈ શકે તે પોતે માને છે છે કે-હું માહથી ઠગાઈ ગયો છું, માહે મને ઠગી લીધું છે. તમે આજ સુધી સાધુ જ થ નથી થયા તે તમારે થવું ન હતું માટે કે સાધુ થવાની શક્તિ ન હતી માટે? જ ભગવાને જેમ શક્તિ મુજબ ધર્મ કરવાને કહ્યો છે તે ધર્મમાં શકિત ડોપવાનું પણ જ કહ્યું નથી. ધર્મ સ્વીકારીને ફજેતી નથી કરવાની, જે ધર્મ લીધે હોય તે પૂરેપૂરી
પ્રાણના સાટે પાળવાનું છે. અમે આ આ ધર્મ કરવા જેવો છે તેમ સમજાવીએ છીએ કે
Page #847
--------------------------------------------------------------------------
________________
જ વર્ષ-૧૧ અંક-૪૧ ૪૨ : તા. ૨૨-૬-૯
.: ૯૦૭ ઇ પણ “ આ ધર્મ તે કર જ' એમ કહીને કેની પાસે ધર્મ કરાવતા નથી. ધર્મ છે
બળાત્કાર આપવાની ચીજ નથી, યોગ્ય જીવ હોય તે જુદી વાત. અમે દીક્ષા પણ છે આ કોને આપીએ? જે દીક્ષા લેવા તૈયાર થાય તેની પૂરેપૂરી ચકાસણી કરીએ, તેનામાં છે જે પૂરો વરાગ્ય છે કે નહિ તે બરાબર જોઈએ અને તે કહે કે–“ભગવન્! હવે મને દીક્ષા ૨
આપો. તે પછી તેને દીક્ષા આપીએ. તે પહેલા ગમે તેને અમે દીક્ષા આપીએ તે છે જ અમે પણ ગુનેગાર ઠરીએ. જેને તેને દીક્ષા આપવાથી તે દીક્ષાની ફજેતી થાય છે, શું તેવા દીક્ષા લેનારા પણ દીક્ષા નથી પાળતા. માટે તે સાધુએમાં પણ પાંચ વંકનીક ૨.
અને પ.ચ અવંધનીક કહ્યા. સારા ગુરુઓ પાસે પણ લુચ્ચાઓ આવી જાય અને તેમને આ જ બનાવી પણ જાય.
‘સૂત્ર–અર્થ તવ કરી સદ્દઉં” એમ સાચી રીતે બોલવું હશે તે ય આત્માને જ જ પૂછવું પડશે કે–“તને આ સંસાર ભંડો લાગ્યો છે? મોક્ષની ઈછા પેઢા થઈ છે? છે તે માટે આ સાધુપણું જ લેવા જેવું છે એમ મન થયું છે?' જેને આવું મન ન કર છા થાય તે સાચા ભાવે આ બોલ ન બની શકે. સાચા ભાવે આ બેલ બોલનારને પછી જ છે તો આ ત્રણે ય મોહનીયને-સમ્યકત્વ મેહનીય, મિશ્ર મોહનીય અને મિથ્યાત્વ મેહ- નયને-ભય લાગે, એટલે તે ત્રણેને ત્યાગ કરવાનું મન થાય.
આ ત્રણેય મેહનીયની પ્રકૃતિએ તજવાની ભાવનાવાળાને રાગ કેવો લાગે છે જ છોડવા જેવો જ લાગે ને? માટે તે પછીને બોલ છે-“કામરાગ, સ્નેહરાગ, કણિરાગ છે આ પરિહરૂ. અઢાર પા૫ સ્થાનકમાં દશમે રાગ બોલો છો તો તે રાગ પાપ છે ને? તમને આ ૨ કોના કોના ઉપર રાગ થાય છે? ઘર-બાર, કુટુંબ-પરિવાર, પૈસા-ટાદિ ઉપર રાગ ૬ છે થાય તે તે ખોટે છે તેમ લાગે છે? તમને કેઈના ઉપર કામરાગ હોય છે, કેઈના આ
ઉપર સ્નેહ રાગ હોય છે. આજે તે તમે પણ જ્યાં નેહરાગ કરવા જેવું હોય ત્યાં જ છે કામરાગ પણ કરે છે ને ? સાધુઓને પણ સંથારે કરવો હોય તો બે સાધુની વચમાં છે રે સાડા ત્રણ હાથની જગ્યા રાખવાની છે, ભૂલથી પણ કેઇને હાથ ન લાગી જાય તેની છે. જ કાળજી રાખવાની છે, શરીર પર હાથ લાગવાથી ય રાગ પેઢા થાય છે. આજે તમને છે
આવો હશે અનુભવ નથી ? આ વાત સમજાવવી ભારે પડે તેવી છે. આ બધું તમે જ ૨ સંસારમાં અનુભવતા નથી ? મિત્રોને સ્નેહરાગ હવે જોઈએ તેને બદલે આજે પરસ્પર આ કામરાગ હોય છે. તેના પ્રતાપે તે આજે ઘણું ભયંકર વેગે ફાટી નીકળ્યા છે. ૨
સ્નેહરાને સંસારમાં ૨ખડાવનાર છે, કામરાગ તે પાગલ બનાવનાર છે તેના પ્રતાપે છે છે દુનિયામાં જે ગાંડપણ આવ્યું છે તેનું વર્ણન થાય તેવું નથી. દષ્ટિરાગ તે મહા આ ભૂંડામાં ભૂકે છે. તમારે આ ત્રણે રાગ જોઈએ છે કે ત્યાગ કરવો છે? રાગ તમને ?
Page #848
--------------------------------------------------------------------------
________________
૨. ૯૦૮ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) ૨ કે ગમે છે ખરો ? જે ઘરમાં બેઠા છે તે પણ ગમે છે ખરું? 2 અમે જે વાત કહીએ તે શાસ્ત્રના આધારે, શાસ્ત્ર મુજબ કહી એ માટે ગમે છે . છે કે અમે કહીએ છીએ માટે ગમે છે? શાસ્ત્ર મુજબ અમે બેલીએ માટે તમે અમને છે
માનો છે એ સારું છે પણ અમે અમારી મરજી મુજબ બેલતા હોઈએ. શાસ્ત્રને બાજુ જ
પર રાખતા હોઈએ છતાંય તમે અમને માને તે તમે કષ્ટિરાગી કહેવાવ. ભગવાનના શું ર વચનથી વિરૂદ્ધ જે કઈ બેલે તેના ઉપર રાગ કરે તે દષ્ટિરાગ કહેવાય. તે દ્રષ્ટિરાગ છે એ મહાભૂંડે છે. મોટે ચમરબંધી સાધુ હોય પણ શાસ્ત્રો ના કહી હોય તેવી વાત કરતો જ હોય તે અમે મરી જઈએ પણ તેને માનીએ નહિ આવી તમારી શ્રદ્ધા છે ખરી? જ
સભા :- “દષ્ટિરાગસ્તુ પાપીયાન, દુરૂછેદક સતામપિ' એમ કેમ કહ્યું કે
ઉ૦ : એવા એવા પંડિતો હોય છે જેમની પાસે અમે ભણીએ ઈશ્વર જગ- 2 છે તને કર્તા નથી તે વાત અનેક દલીલોથી અમને સમજાવે. તેને પૂછીએ કે તમે આ છે એ વાત માને છે ? તે તેઓ કહે કે-મહારાજ ! અમે તે ન માનીએ, અમે તો ઈશ્વરને
જગતને કર્તા માનીએ, તેને જે કુદર્શન મળ્યું તેના ઉપર જે રાગ તે દ્રષ્ટિરાગ ૬ કહેવાય. માટે જ આ રીતે કહેવું પડ્યું કે પોતે બીજા અનેકને સમજાવે પણ તેને ૨ જ મરી જાય તે ય સાચું ન સમજાય. જેનશનના ય અનેક ગ્રન્થો સારામાં સારી રીતે જ જ ભણાવે છતાં ય તેને સમક્તિ ન થાય.
શ્રી જેનદર્શન જ સાચું કેમ છે? તેમાં જે જેવું હોય તેવું જ કહ્યું છે. જે ૪. હેય અર્થાત્ છેડવા લાયક હોય તેને હેય જ કહ્યું છે, જે ઉપાદેય એટલે કે આચરવા છે. ઈ યોગ્ય હોય તેને ઉપાદેય જ કહ્યું છે અને જે ય એટલે કે જાણવા યોગ્ય હોય તેને જ સેય જ કહ્યું છે. જેટલું જાણે તેટલું બેલાય ખરું? જે તેવું બોલવા માંડે તે શું છે
થાય? શ્રી સર્વજ્ઞ કે જ્ઞાની ભગવંત પિતાની સભામાં એક બીજાને મારી નાખવા ૨ ઇચ્છતા બે દુશ્મન બેઠા હોય તો એળખેને? તેઓ જે તેવું બોલે તે મારામારી થાય છે છે ને? માટે કેટલીક ચીજો માત્ર જાણવા જેવી હોય છે પણ બોલવા જેવી નથી હોતી. જ આ કુદર્શનની કે ભગવાનની કહેલી વાતથી વિપરીત કરે તે ગમે તે બધા દષ્ટિરાગી કહેવાય.
- “આ દુનિયાનું સુખ એકાંતે હેય નથી જ' આમ બોલાય નહિ આમ બેલે તે જ છે તેનામાં દષ્ટિરાગ આવી જાય. દુનિયાના સુખ માત્ર તજવાં જેવાં છે પછી તે સુખ ? એ વિષયજનિત હોય કે કષાયજનિત હાય. દુનિયાનું સુખ ગમી જાય તે ય દુઃખ ન થાય છે છે તે મિથ્યાત્વ લાગે. આત્માની સમાધિ માટે કદાચ તે સુખની જરૂર પડે તે ય તે સુખ ૬ ઉપાદેય તે ન જ કહેવાય.
|
( ક્રમશઃ)
Page #849
--------------------------------------------------------------------------
________________
rease છે મહાભારતનાં પ્રસંગો છે ? છે [પ્રકરણ-૫૧]
–શ્રી રાજુભાઇ પંડિત છે -૯ હજાર હેક હું હવે
તો હું હકાર નહી ઇન્દ્ર વિમાન જ્યારે ખલના પામ્યું ગંધમાદનની ગિરિશૃંખલાની હરિયાળીના નયનરમ્ય, મનહર વાતાવરણમાં છે પાંડને વનવાસ કપાઈ રહ્યો છે. છે એક દિવસ પવનથી ઉડેલું સુવર્ણ ક્રાંતિવાળુ એક સહસ્ત્રપત્ર કલ કમળ દ્વીપદીના કે છે એવામાં આવી પડયુ. સુવર્ણ કમળ દ્રૌપદીનું મન હરી લીધું. તેણે ભીમને આવા છે
કમળા લઈ આવવા વિનંતી કરતાં ભીમ વડિલબંધુની આજ્ઞાથી કમળ- સરોવર ૨ તરફ ચાલ્ય. છે ચાલતા ચાલતા ઘણે પંથ કપાઈ ગ. સિધુ પર્વતના દુસ્તર માર્ગની પણ છે. આ પેલે પાર જઈ ચડયે પણ ક્યાંય સુવર્ણ કમળનું સરવર જોવામાં ન આવ્યું. હું
બીજી તરફ ભાવિ અનર્થના સૂચક દુનિમિતે થવા લાગતા ધર્મપુરા આદિ છે. ૬ ચિંતાતુર બન્યા. અને ભીમની પાછળ પાછળ જવા તૈયાર થયા. ૨ ભીમ ક્યા રસ્તે ગયે હતું તે જણાયુ નહિ. પણ રસ્તામાં ભાંગેલા પહેલા જ છે વૃક્ષો જતા આ ભીમને રસ્તો છે તેમ નકિક કરી દરેક આગળ વધ્યા. ગિરિમાળાના જ એ ભેખડના વિષમ માર્ગને વટાવી દીધા પછી એક ભયાનક મેજા ઉછાળતી નદી આવી.
યુધિષ્ઠિર ખિન્ન વઢને બેલ્યાઆ ભયાનક નદીને ભીમ વિના કેણ ઉતારશે. આ ૬ નઈને પેલે પાર રહેલા ભીમ સાથે અમને કણ મેળાપ કરાવશે ?
અને કહ્યું- દેવ ! મારી પાસે ઘણી વિદ્યાઓ છે. તેનાથી આ નદી ઉતરી આ આ શકશે. યુધિષ્ઠિરે કહ્યું વત્સ ! આવા સ્વ૫ કાર્યમાં મહાવિદ્યાઓનો સાથ લેવો ઉચિત છે નથી. પહેલા આપણને હિડમ્બાએ સાથ આપ્યું હતું તેને જ યા કરીએ.
આમ કહી યા કરતાં જ એક નાના ભીમ જેવા વિરાટ દેહધર પુત્ર સાથે આ ૬ હિમ્બા આવી પહોંચી. સાથે આવેલા ઘટેક્સને ભીમનો પુત્ર જાણતા પાંડવો ખુશ છે ખુશાલ થઈ ગયા.
હવે હિડમ્બાએ પાંડને સરોવરની પાળ ઉપર બેઠેલા ભીમને દેખાશે. અને કે જ કરે. હર્ષપૂર્વક મળ્યા.
Page #850
--------------------------------------------------------------------------
________________
૯૧૦ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) છે હવે બન્યું એવું કે- સરોવરમાંથી ચૂંટી ઘૂંટીને કમળો ભીમે દ્રૌપદીને આપવા આ માંડયા, પઢી હર્ષપૂર્વક લેવા લાગી. એમ કરતાં ભીમ બરાબર સરોવરના મધ્યમાં જ ર આવતા જ અગાધ જળમાં ડુબી ગયો. ઇ તરત જ કુંતી બોલી અજુન ! અર્જુન! જલદી દેડ ! તણાઈ રહેલા ભીમને જ 8 ખેંચી લે. ૨ દ્રોપદી બેલી– હે નાથ ! જહદી ઉપર આવો. ડુબાડી દે તેવી આ જળક્રીડાથી
વિરામ પામે. માતા કુંતીની વાણી સાંભળતાં જ અને સરોવરમાં ઝંપલાવ્યું અને જ ભીમ જે સ્થળેથી ડુબતો રહ્યો હતો તે સ્થળે અર્જુન આવી પહોંચે. સરોવરમાં જ જ રહેલા શત્રુ સામે શસ્ત્ર ઉઠાવે તે પહેલા જ અજુનને ભીમની દશા પ્રાપ્ત થઈ.
સરોવરના કિનારે આ બધું જોઈ રહેલા નકુલ-સહદેવે કહ્યું-“અમે બન્ને હમણાં થિ બન્ને ભાઈઓને લઈ આવીએ છીએ! એમ કહી ઝંપલાવ્યું અને સરેવરના મધ્યભાગમાં છે છે તે બન્નેની પણ એ જ દશા થઈ.
આ ગંભીર દુઃખઢાયી દશા જોતા યુધિષ્ઠિરે કહ્યું- બાહુ વડે સાગર તરી જનારા કે :: નાના એવા સરોવરમાં ડુબી ગયા. અહીં કેઈ ભયાનક જળચરને સંભવ પણ નથી.
આથી કેઈ ઘમંડીએ યુદ્ધ માટે રેધી લીધા લાગે છે. માટે શત્રુને નિગ્રહ કરીને હું હમણ ભાઈઓને મુક્ત કરાઉ દઉ. પણ તમને બંનેને એકલા મૂકીને અહીંથી જવાનું પણ મન થતુ નથી.
ત્યારે કુંતીએ કહ્યું- વત્સ ! અમારી રક્ષા કરનાર પંચ પરમેષ્ઠિ બેઠા છે માટે ૨ ૨અમારી ચિંતા કર્યા વિના તું જલ્દી ભાઈઓને મુક્ત કરાવ.
આ રીતે માતા વડે કહેવાતા યુધિષ્ઠિર જળ મધ્યમાં ગયા. તેની પણ તે જ જ દશા થઇ. હવે બન્ને અબળા આ આઘાતને જીરવી ના શકી. એક કમળના મોહમાં છે
ફસાઇને મેં પાંડવોની આ દુર્દશા સજી મને ધિકકાર છે. આવું કહીને છાતી ફાટ ૨. રૂદન કરી રહેલી દ્રૌપદીને વિલાપ કરતી માતાએ અટકાવી અને કહ્યું કે- હવે શોકનો છે અવસર નથી. રાત્રિ ભયંકર બની રહી છે. આપણે કાઉસ્સગ્નમાં રહીએ.
આથી કાઉસ્સગ્ન કરવાની ઈચ્છા પૂર્વક કુંતી માતા બોલ્યા કે- “ મારા દેવ અરિહંત હોય અને મારા ગુરૂ સુસાધુ ભગવંતે હોય તે સમ્યગ્દષ્ટિ દેવ મારા ૬ પુત્રના વિદ્ધનું વિદ્યારણ કરો.” આમ કહી માતા કુંતી કાઉસ્સગ્નમાં રહ્યા. એ
હવે દ્રો પઢી બેલી-કે-હે દે ! અગર તમે મારા શીયળને ચંદ્ર જેવું છે
Page #851
--------------------------------------------------------------------------
________________
કે વર્ષ ૧૧ અંક ૪૧-૪૨ તા. ૨૨-૬–૯ :
.: ૯૧૧ જ જ નિર્મળ તથા અખંડ જાણતા હો તે આપ૬ ગ્રસ્ત મારા તે પાંચે પતિએનું સંનિધાન છે કરો.” અને તે પણ કાઉસ્સગ્નમાં લીન બની.
કાઉસગ્ગના પ્રભાવથી દુર પ્રાણીઓ પણ વેર તજીને ત્યાં અને કાઉસગ્ગજ કે ધરની સામે વર્તુળાકારે ગોઠવાઈ ગયા. કાઉસગ્ગ ધ્યાનમાં જ આખી રાત તે વીતી જ છે ગઈ સ્વારનો સૂર્યોદય પણ થઈ ગયો અને એક પ્રહર જેટલો કાળ પણ વીતી ગયે. 4
એવામાં જ કઈ દિવ્ય શરીરધર પુરૂષે અંજલિ સહિત માતા કુંતીને કહ્યું- હે રે માતા ! હવે કાઉસ્સગ પારો. આ પાંડવે તમને નમસ્કાર કરે છે.
કાઉસગ્ગ પારતા નજર સામે પુત્રોને જોતા જ કુંતીએ પુત્રોને હાથેથી સ્પર્શ ર્યા, અને દ્રોપદીનો હાથ પકડીને કુંતીએ કાઉસ્સગ્ન પરાવ્યો વનચર પશુઓ પાણી છે
પી-પી ને પોત પોતાના સ્થાને ગયા. છે હવે માતા કુંતીએ તે દિવ્ય પુરૂષને ઘટના પૂછતા તેણે કહ્યું કે- કેઈ મહર્ષિને ૨ ન ઉત્પન્ન થયેલા કેવલજ્ઞાનના મહોત્સવમાં ઈદ્ર મહારાજા ઉત્સવ કરવા આ રસ્તેથી જ દિ જઈ રહ્યા હતા. અચાનક તેમનું વિમાન ખલના પામ્યુ. નીચે જોયુ તે તમે કાઉન્સમાં જ
હતા. તેથી વિમાનને ખલના કરનારના માથાને ભાંગી નાંખવાના વિચાર બઢલ ઇન્દ્ર છે મહારાજાને પસ્તાવો . પછી ગેમેષિ એવા મને ઈન્દ્ર મહારાજાએ પાંડને ૨ આ સરોવરમાં નાગદેએ પકડી રાખ્યા છે ત્યાંથી મુક્ત કરવા આદેશ કરતા હું ત્યાં ગયો હું ત્યારે પાંચ પાંડે નાગપાશથી બંધાયેલા શરમથી નીચું જોઈ રહ્યા હતા. આથી મેં જ નાગરાજને કહ્યું
નાગરાજ ! આ તે પાંડ છે જે વિશ્વમાં વિખ્યાત છે. તેમના શરીર સાથે ? જ સહેજ પણ રમત કરવાની મૂર્ખાઈ કરીશ નહિ. બુઢ ઈન્દ્ર મહારાજાએ મને તારી જ પાસે બાકયો છે. સરોવરમાં જલક્રીડા કરતા શસ્ત્રો વગરના આમને છળ કપટથી ર તારા તનિકોએ પકડી લીધા છે. હવે પાંડવોનું શું કરવું તે તું સ્વયં સમજી
જ શકે છે.”
મારી આવી વાત સાંભળીને ખુદ નાગરાજે ઉભા થઈને નાગપાશ દૂર કરી ? સમાન આસન ઉપર બેસાડયા. અને તેમને બાંધી લાવનારા સૈનિકોને નાગરાજે હવે છે છે પછી મારા દ્વાર ઉપર ખબરદ્વાર જે આવ્યા છે તે ? આમ કહી કાઢી મૂક્યા. આ
પછી દરેકને નામપૂર્વક એળખીને, આનપૂર્વક ભેટીને પોતાનાથી થયેલા
Page #852
--------------------------------------------------------------------------
________________
૯૧૨ :
શ્રી જૈન શાસન [ અઠવાડિક] અને સર્વ પ્રકારના
જગમ-સ્થાવર
અપરાધની પાંડવા પાસે નાગરાજે ક્ષમા માંગી. વિષહેર મણિની માલા આપી તથા દ્રૌપદી માટે આ નુ ભૂષણુ હે! એમ માનીને નાગરાજે પેાતનુ લીલા કમળ આપેલ છે. પાંચે પતિના કુશળ વખતે મા લીલાકમળ વિશ્ર્વર રહેશે અને અકુશળ વખતે તે કરમાયેલુ' રહેશે.
આટલી ભેટ આપીને વિદાય થવા ઇચ્છતા પાંડવાને નાગરાજે કેમે કરીને વિદાય આપી છે.
પાંડવાની પાછળ વળાવવા આવી રહેલા નાગરાજને નમ્ર યુધિષ્ઠિરે કહ્યું કેહે નાગરાજ ! સરાવરની રક્ષા કરનાર સેવકાને દ્વારની સેવામાંથી તમે દૂર કર્યાં છે પણ હવે કૃપા કરેા અને તેમને દ્વાર સેવા કરવા દેવાની કૃપા કરો.
ત્યારે નાગરાજે કહ્યું-“જ્યારે કણ સાથે અર્જુનનું યુદ્ધ થશે ત્યારે અનુકૂળ કાર્ય કરશે ત્યાર પછી જ તે શ`ખ-ચૂડા-આદિ દ્વાર રક્ષકે ફ્રી કરી શકશે. અન્યથા નહિ.”
અર્જુનનુ મારી સેવા
આવા જવાબ સાંભળ્યા પછી નાગરાજ ઇન્દ્રને પરાણે પાછળ આવતા અટકાવીને અમે તમારી પાસે કાઉસ્સગ્ગ ધ્યાનમાં હતા ત્યારે આવ્યા. પછી શુ થયુ તે તે
તમે જાણા જ છે.
હવે નૈગમેષિએ પૂછ્યું
માતા ! આપનું. ઇષ્ટ શું કરૂ ?
ત્યારે માતા કુંતીએ કહ્યું- અમને ફરીથી પાછા તે જ દ્વૈતવનમાં મૂકી છે. નૈગેમેષી તે દરેકને દ્વૈતવનમાં મૂકી સ્વસ્થાને ગયા.
નાગરજની મણિમાલા યુધિષ્ઠિરે ધારણ કરી અને લીલાકમલ દ્રૌપઢીના કણુ માં પહેરાવ્યા. અને બનેલા પ્રસગને વાગાળતા તેએ સમય પસાર કરવા લાગ્યા.
જૈન શાસનના માનદ્ પ્રતિનિધિ હેમેન્દ્રકુમાર મનસુખલાલ શાહ શરાફ બજાર, રાજકોટ
Page #853
--------------------------------------------------------------------------
________________
એક દલ્લુ અને લલ્લુ
જ દામુ ગોહિલ છે
રામપુર નામનું નાનું એવું ગામ. એ ગામમાં લુ નામને એક દરજી રહે. છે આ દલુ પૈસે ટકે ગરીબ પણ દિલને ઉદાર અને કયાળુ. એને આંગણે આવેલ કેઈ સાધુ, આ ૨ ફકીર કે ભિખારી કદી ખાલી હાથે પાછો ન જાય, પિતાના અડધા રોટલામાંથી અડધો છે. આપે એ ભલે.
કલુની સામે જ એક લલ્લુ નામને લુહાર રહે. એ પૈસે ટકે સુખી પણ મનને છે ભારે ક જુસ એક ન પ વાપરવો હોય તો સાત દિવસ સુધી વિચાર કરે.
દલુ થોડું રળે એમાંથી ય દાન-ઋક્ષિણ આપી વધે તેમાંથી ખૂબ સાઢાઈ ભર્યું છે. જીવન જીવે અને સંતોષથી રહે.
લલુ ખૂબ કમાય પણ એક પૈસો ય બીજા માટે વાપરે નહિ. બીજા માટે તે છે છે શું, પોતાના પેટમાં ય સારું ખાય નહિ. એને તો પૈસો એજ પરમેશ્વર ! :
લલ્લુ જે કંજૂસ હતો તે જ ઈર્ષાળુ પણ હતું. એની સામે રહેતા દત્યુનું ૬ સાઢાઈ-ભર્યું સંતોષી જીવન જઈને એને ઇર્ષા થતી. પોતે તે બીજાને કાંઈ દે નહિ. છે પણ પાશી બીજાને દે એય એનાથી જોવાતું નહિ. ઇલુને નાનું એવું પિતાનું છે
મકાન હતું. એમાં એ રહેતા. લોભી લલ્લુએ દલુનું આ મકાન ટાઢમાં ઘાલ્યું હતું. આ એણે નક્કી કર્યું હતું કે આ દલડાએ સાધુડાને હળવ્યા છે તે વહેલો મોડો મકાન છે. વેચવા આવશે. અને એ મકાન હું સસ્તામાં પડાવી લઈશ. પછી ઘર વિનાને એ રખડી ૨ રઝળી ખાશે અને સાધુડાઓ સાથે એ સાધુ બની ભીખ માગી ખાશે. લલ્લની ધારણું સાચી હતી. લાંબા સમયે દલું સાવ ગરીબ બની ગયો. ૨
ખાવાનાં ય સાંસા પડવા લાગ્યા. લલુની ધારણા સાચી હતી. લાંબા સમયે હલ્લ સાવ ગરીબ બની ગયો. એ ખાવાનાં ય સાંસા પડવા લાગ્યા.
આવા વખતે એક સાધુ મહારાજ દલુના આંગણે આવ્યા અને બોલ્યા, “બચ્ચા ! મેં તન દિન કો ભૂખ હું. મુજે કુછ ખાના દે. ભગવાન તેરા ભલા કરેગા. આ
દલુના ઘરમાં ચપટી લોટ ન હતું. પણ એ ટેકીલે હતે. એને થયું, આ છે છે મકાનને મારે શું જોઈ પીવું છે? મકાન પર ઘેડા પૈસા લઈ આવું. આંગણે આવેલા
Page #854
--------------------------------------------------------------------------
________________
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
૯૧૪ :
સાધુ-કીરને કંઇ પાછા વળાય ? અને ઇલ્લુ ખેલ્યા; એસેા, મહારાજ! ભેાજનની વ્યવસ્થા કરુ છું.”
મહારાજ ઇંફ્લુના આંગણામાં સમાધિ ચડાવી બેઠા. ઇલ્લુ ઉપચા પેલા લેાભી લલ્લુને ત્યાં. પેાતાના મકાનના લેખ આપી. મકાન પર ઘેાડા પૈસા લઇ આવ્યા.
•
લલ્લુને તેા દેડવુ` હતુ` ને ઢાળ મળ્યા. એણે ઇલ્લુએ માગ્યા એટલા પૈસા તરત આપ્યા. ઇલ્લુએ તા એ પૈસામાંથી ભેાજન સામગ્રી લાવી, લેાજન મનાવી મહારાજને અચ્છી તરહથી જમાડયા.
તમારા માટે
કસૌટી કરને
માન
મીર ૨૫ કર
એ સાધુ મહારાજ સામાન્ય ન હતા, પણ સિદ્ધ પુરૂષ હતા. ભેાજન કરી ઉભા થઈ કલ્લુને સંખેાધી એ માલ્યા : ‘બેટા, મૈં સબ જાનતા હુ.... શૈ· તેરી આયા થા. તેરે ઘરમે' થેાડા ભી આટા નહી. થા. તુને અપના મુજે ભેાજન કરાયા હૈ ધન્ય, હે તુજે ! ઔર ધન્ય હે તેરી સખાવત કે। ! આટલું કહી સાધુએ ઇલ્લુને ટકારી આપી અને હ્યું, યહ ટંકારી જબ તક ખજાયેગા અંદર સે રૂપિયા નિકલેગા. ઔર પ્રથમ મકાન પર જીસકા રૂપિયા લાયા હૈ ઉસકે તે દેના!” ઇલુ કહે : 'ભલે, મહારાજ! તમે કહો છે તેમ કરીશ.' સાધુ મહારાજ‘અલખનિર’જન’ ખેાલતા ચાલ્યા ગયા.
ખીજે દિવસે સવારમાં જ ઇલ્લુએ ટકેારી વગાડી. ટકારી અને એની અંદરથી ખણખણણ ખણુણુ કરતા રૂપિયા પડે. લલ્લુ તેટલા રૂપિયા મળ્યા કે તરત ઇલ્લુએ ટ'કારી વગાડવી બધ કરી દીધી.
ટન્ ટન્ ટન્ વાગે પાસેથ. લીધા હતા
પણ પેલા લલ્લુને કઇ ચેન પડતુ નથી. એને તેા પેલેા એથી રાજ સવાર સાંજ સામેના એના મકાનમાં એની બારીમાંથી ખને છે તે જુએ છે.
એ રૂપિયા વ્યાજ સાથે લલ્લુને આપી આવ્યા અને મકાનના દસ્તાવેજ પાછે લઇ આવ્યેા. આથી લલ્લુને ભારે નવાઇ લાગી એને થયું નકકી આમાં કઇ ભેદ છે. કલ્લુ તા રાજ પેાતાને જોઇએ તેટલા રૂપિયા ટંકારી વગાડી મેળરે છે. જરૂર ઉપરાંત એક નવે! પૈસેા પણ એને ન ખપે! આ રીતે ઇલ્લુ ફરીથી પાતાની રીતે પ્રભુ ભજન કરતા સુખેથી સાદાઈ ભચુ જીવન જીવે છે. દાન કયામાં જીવ રાખે છે. મજેથી રહે છે.
ભેદ જાણવે છે.
ઢલ્લુના ઘરમાં શું
એક દિવસ દલ્લુ મકાનના એરડામાં ભૂલથી બેસી ટ કૈારી મારફતે રૂપિયા
Page #855
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૧૧ અંક ૪૧-૪૨ : તા. ૨૨-૬-૯૯ :
: ૯૧૫
મેળવતા હતા. તે લલ્લુ જોઇ ગયા. ઇલ્લુ આઠ દસ રૂપિયા પડયા કે ટંકારી વગાડવી બંધ કરી તે લઈ ઉભું થઇ ગયા. ..
આ બધું જોઇ લલ્લુને ભારે નવાઈ લાગી. પછી એને થયું કે ઇલ્લુ પાસેની આ ટકારી મળી જાય તેા બેડા પાર થઈ જાય. બીજા દિવસથી જ એ ઇલ્લુ સાથે સારી રીતે વવા લાગ્યા. ઇલ્લુને માનથી ખેલાવે બેસાડે અને ઇલ્લુને ગમે તેવી ધમ ધ્યાનની વાત કરે.
હલ્લુને થયું કે નક્કી હવે લલ્લુભાઈ સુધર્યા છે. આમ એક દિવસ વાતમાંથી વાત કાતા લલ્લુએ પેલી ટકેારીની વાત કાઢી.
કલ્લુને થયુ' કે લલ્લુભાઇ વાત જાણી ગયેલ છે. હવે છૂપાવવું શીદ્યું ? એણે બધી વાત લલ્લુને કહી દીધી. આટલી વાત જાણી લલ્લુ કાલાવાલા કરતા બેા : ‘ઇલ્લુભાઇ, તમે માગે એટલા રૂપિયા તમને આપું. ટંકારી મને આપી દો.’
લું કહે, ‘ના ભાઇ! એ વાત ન કરશેા. એ ટકારીના આધારે મારે મેટી રકમ મેાવી ધનવાન બનવું નથી. પણ સહેલાઇથી જીવી શકાય અને દયા—દાન કરી શકાય એટલુ મેળવી હુ સ·àાષ માનુ છું.’
આટલી વાત જાણી લલ્લુ કાલાવાલા કરતા બેાલ્યા : ‘દલુભાઇ, તમે માગેા એટલા રૂપિયા તમને આપુ. ૮'કારી મને આપી દો.’
કહ્યુ કહે : ‘એ જ તમારી ભૂલ છે તમે તે। શુ તમારી બે પેઢી બેઠા બેઠા ખાય એટલી સ ંપતિ હું તમને આપું. પણ મને એ ટકારી આપે.’આમ લલ્લુ ઇલ્લુ ૫ સે ખૂબ કરગરવા લાગ્યા.
લુ તા દયાના અવતાર છે. લલ્લુને ખૂમ કરગરતા જોઇ એને એના ૫૨ યા આવી ગઇ. એને થયું, મારે ખાટી રીતે જરૂર સિવાયના એક નવા પૈસા પણ મેળવવા નથી. જરૂર જેટલી દોલત લલ્લુ આપે છે. તે મારે કેરીને રાખી શું કામ છે ? ભલે ને એ રાખે! એને જેમ ફાવે તેમ એના ઉપયાગ કરે છે. એના કર્યા એ ભાગવશે.
ઞામ લુચ્ચા લલ્લુએ દયાળુ ઇલ્લુને પચાસ હજાર રૂપિયા મેળવી લીધી. ટકારી હાથમાં આવી કે ખીજા દિવસથી જ લ સામે મળે તા ખેલાવે તેા શું, સાંમું ય ન જુએ.
લલ્લુ તે રાજ સવારે ટંકારી વગાડે અને હજાર રૂપિયા
આપી પેલી ટંકારી
ફરી
ગયા, કલ્લુ
મેળવી લે. આમ
Page #856
--------------------------------------------------------------------------
________________
*
: શ્રી જૈન શાસન (અઠવાડિક) , ઇ લલ્લુભાઈ આવી હરામની સંપત્તિ મળતા બેહા ફૂલાઈ ગયા. લલુની વહુ પણ તેના ક છે જેવી જ કંજુસ અને રૂપિયા ભૂખી હતી. આમ રોજ રોજ હજાર રૂપિયા મેળવવા એ
કરતા એક સાથે જ એક લાખ રૂપિયા મેળવી લેવાની એને ઈચ્છા થઈ આ વાત એણે છે * લલુને કહી. લકલુ પણ એક આખો દિવસ કેરી વગાડ વગાડ કરી લાખ સવા લાખ ર. રૂપિયા એક સાથે જ મેળવી લેવા તૈયાર થયો.
પિતાના મકાનના બારી બારણાં બંધ કરી, એરડામાં મોટું પાથરણું પાથરી જ એ તે મંડ ટનનું ટનનું કેરી વગડવા અને ખણણ કરતા રૂપિયા પડવા છે જ માંડયા. એક.પાંચ પચીસ..બસે..ત્રણસો...પાંચ હજાર એમ કરતાં છે ૬ કરતાં પૂરા દસ હજાર રૂપિયા થયા. પણ લલ્લુભાઈને સંતોષ થયે નહિ. એણે તે જ ટનનન થઈ ટંકેરી વગાડી કે ભારે નવાઈ બની. પેલા રૂપિયા બધા અલે ૫ થઈ ગયા છે
ને રૂપિયાની જગ્યાએ કાળા ભમ્મર ઝેરીલા વીંછી આવી ગયા. પેલી ટંકારી ય લલુના ત્રિ છે હાથમાં અદ્રશ્ય થઈ ગઈ. બધા વીંછી આખા ઘરમાં દડા દોડી કરવા લાગ્યા. બે ત્રણ જ
વીછી લલુના હાથ અને પગે વળગી લલુને ડંખ દેવા લાગ્યા તે એક બે વીંછી જ છે તેની પત્નીને અટકાવવા લાગ્યા. આ આખા ઘરમાં દેકારો મચી ગયે. આડેશી પાડોશી દેકાર સાંભળી દોડી આવ્યા. છે પાટા મારી કમાડ ખેલ્યા લલ્લુ બાપ રે...બાપ...બચાવો બચાવ કરવા લાગે ૨ તો તેની વહુ પણ બચાવો. બચાવોની ચિરો નાખવા લાગી.
બધા ભારે નવાઈ પામી ગયા. એક સાથે આટલા બધા વીંછી અહી કયાંથી? આ પણ લલ્લની સ્થિતિ ચોરની મા કેઠીમાં માં ઘાલી રેવે તેવી હતી. આ વાત એ જ કોઈને કહી શકે તેમ ન હતું. તેમાંય પાછું વીંછીના ડંખનું દુઃખ સહન કરી શકે છે ૨ તેમ ન હતો. એણે ઇલુને બોલાવવા એક પાડોશીને મોકલ્યા. છે દયાળું દલ્લ તો આ વાત જાણી તરત જ આવ્યું. પણ એ બિચારો શું કરી ન શકે? લલ્લુની આવી હાલત જોઈ એને બહુ દયા આવી. તેને થયું આ પરિસ્થિતિમાં કે તે પહેલા સાધુ મહારાજ આવી કંઈક ઉપાય કરે તે જ લટલુ બચી શકે.
તેણે જ્યાં આવો વિચાર કર્યો ત્યાં જ બહાર “અલખ નિરંજન અવાજ સંભળાયો. દલુ સાધુ મહારાજનો અવાજ ઓળખી ગયો. દોડતે જઈ બે૯ : બાપજી! છે
આ લલ્લુની સ્થિતિ ખૂબ ખરાબ છે. આપ એને બચાવો.” જ સાધુ મહારાજ હસતા હસતા બોલ્યા, “મેં સબ જાનતા હું વહ હેરાન હતા
હૈ, અપને ભકે પાપકે કારન.
Page #857
--------------------------------------------------------------------------
________________
વર્ષ–૧ અંક-૪૧/૪૨ તા. ૨૨–૬–૯ :
દલ વચ્ચે જ બેલી ઉઠયા : પણ બાપજી! આ આટલા બધા વીંછી શ
સાધુ બેલ્યા : “જો જરૂર બગેરકી સંપતિ ઈકઠ્ઠી કરતા હૈ, ઉસકા યહીં અંજામ ન હતા હૈ.”
કયુ કહે : “બાપજી! આપની વાતમાં મને કંઈ સમજાતું નથી.” તે સાધુ કહે : “તે સુન! ઉસ કેરી મેં એક સમય એક સાથ રૂપિયા દસ જ છ હજાર દેને કી ખૂબી થી. ઉસસે જ્યાઠા પાને જાયે તો સબ ઓછી હો સકતે થે, આ જ એર હુઆ –મુજે યકીન થા કિ તુમ કભી એક સાથે દસ હજાર સે જ્યાદા રૂપિયા છે. જ નહી ચાહોગે. ઈસલિયે મને તુજે યહ રાજ નહીં દિખાયા થા. મગર તુજસે યહ , ૨ ટકેરી પાકર લલ્લુને ઐસા ચાહા તે યહ હાલત હુઇ.” છે સાધુ મહારાજ આટલું બોલે છે, ત્યાં તે દુઃખ ભર્યા અવાજે લલ્લુ બોલ્યા, . 4 “મહારાજ ! મેં બહુ મોટી ભૂલ કરી છે. હવે કદી લાભ નહિ કરું, કે કેઈની ઈર્ષા પણ જ નહીં કરે. આ વીછીના ડંખથી અને અસંખ્ય વીછીએથી મને બચાવે.” ? દલું પણ બે : “હા.બાપજી ! આ લલ્લુ દુઃખી થાય છે. તે મારાથી દર છે જેવાતું નથી. એના પર દયા કરે.' , - સાધુ મહારાજ બોલ્યા : “અચ્છા !” અને એમણે જોશથી પિતાનો ચિપિયે છે આ લલ્લુના મકાનના ઉંબરા પર પછાડ. કે એક પ્રકારના પ્રકાશ સાથે બધા વીંછી ૬ અઝશ્ય થઇ ગયા. લત્યુ અને તેની વહુને કરડેલા વીંછીનું ઝેર ઉતરી ગયું.
સ મહારાજ “અલખ નિરંજન” કહેતા ચાલવા માંડયા. મેટાં પગલાં ભરતાં 8 છે ઘડીકમાં એ અદશ્ય થઈ ગયા. હવે લલુ સુધરી ગયો છે. કેઈની ઈર્ષા કરતું નથી કે ઇ આ લેભ કરતા નથી. ઇલ્લે સાથે અને આખા ગામ સાથે હળી મળીને રહે છે તથા ખાઈ ? ૨ પી ને મજા કરે છે.
* (કુલવાડી) હસે... હસે. 9 એક પાગલ : “જે ચંદ્ર ઉપર એક માનવી દેખાય છે.? ર બીજે પાગલ : “શું જોઉં, હું ચંદ્ર ઉપર ચમા છેડી આવ્યો છું. છે કે એક પંડિતજીના ઘર પાસે ગધેડે મરણ પામ્યા, તેણે મ્યુનિસિપાલિટીને ટેલીફેન છે જ કર્યો, તે માણસે મશ્કરી કરતાં કહ્યું-“તેને મરણ પછીના સંસ્કાર તે આપ જેવા પંડિત ર જ કરી શકે !” પંડિતે પણ એવી જ મજાક કરતાં કહ્યું-“હા, પણ એ પહેલા મરનારના છે
સગાંઓને જાણ કરવી જોઈએને.”
Page #858
--------------------------------------------------------------------------
________________
શિક સ મ જુ વહુ
-ઇન્દ્રકુમાર જોષી છે જ હકલાક માણસ અને અણ જ એક જુની વાત. શિવનગર નામનું એક નગર. આ નગરમાં એક શેઠ રહે છે 2 નામ અમીચં. માટે વેપાર ચાલે પૈસાની કઈ કમી નહીં. છતાં પણ શેઠને જીવ જ જ બહુ કંજુસ એક પૈસો પણ કેઈને આપે નહિ પૈસો તે જીવ કરતાં પણ વધુ વહાલે. 6. જ લોભી એવા કે જાત માટે પણ એક પૈસો ખર્ચ નહિ. કોઈને પણ કંઈ આપવું ગમે છે ૬ જ નહિ.
તે એક દિવસની વાત. શેઠ અચાનક બિમાર પડયા, દવા ચાલું કરી ઘણું દિવસ જ છે દવા કરી પણ કંઈ ફાયદો થયો નહિ હવાના પૈસા ખર્ચાતા હતા તે શેઠને બિલકુલ જ જ પસંદ હતું નહિ તેને પૈસાની બરબાદી થતી લાગી. એવામાં એક દિવસ તેના આંગણે ૬. કેઈ સાધુ મહારાજ આવેલા. શેઠે તેને પોતાની બિમારીની વાત કહી રાધુએ કહ્યું :
“શેઠ, ચિંતાનું કઈ કારણ નથી. તમારી તબીયત જરૂર સારી થઈ જશે દવા જ બંધ કરી દે. હ કહ' તે પ્રમાણે કરવાનું શરૂ કરી દો તમારી તબીયત સુધરી જશે જ આ બિમારી જતી રહેશે. જ શેઠ : “બેલો. બેલે. સાધુ મહારાજ, મારે શું કરવાનું છે? તમે જે તે કહેશે તે કરવા તૈયાર છું.”
સાધુ : “સાંભળે, જે તમે દરરોજ ગરીબને અનાજ આપશે તે તમારી બીમારી ચાલી જશે. રોજ ગરીબને અનાજનું દાન આપો. અઢાન શ્રેષ્ઠ દાન છે. ગરીબોના આશીર્વાદથી તમને સ્વર્ગ મળશે.' - આ સાંભળી શેઠ અમીચંદ ડીવાર તે ઉંડા દુઃખમાં ડુબી ગયા. પરંતુ આ છે પોતાની બિમારી દુર કરવા માટે તેને મન મનાવ્યું. માત્ર પિતાની લાલચ માટે જ તે જ મન વિના તૈયાર થયા. શેઠના ગામમાં પુષ્કળ અનાજની ગુણીઓ ભરેલી પડી હતી જે
શેઠે ઘણે સંગ્રહ કર્યો હતે. જ્યારે જ્યારે બજારમાં અનાજની તંગી ઉભી થતી ત્યારે છે ૨ ભાવ વધી જતાં. આ વખતે શેઠે સંગ્રહ કરેલું અનાજ બજારમાં મૂકતાં. મેં ભાવ 83 ચ લેતા તે ખુબ ન કમાતા આમ, અમીચંદ શેઠ પાસે પુષ્કળ ધન હતું.
સાધુના કહેવા પ્રમાણે કરવા શેઠ તૈયાર થયા. તુરત મુનિમજીને બોલાવ્યા ને કે કહ્યું કે, “મુનીમજી, ગોદામમાં જે અનાજોની ગુણીએ પડેલી છે તે કાઢવાની છે. સાધુ છે ર જતાં રહ્યાં પછી ધીમેથી બેલ્યા ને. હા. જે તેમાં જે ગુણીએ સૌથી જુની છે તેવી જ
Page #859
--------------------------------------------------------------------------
________________
૬ વર્ષ ૧૧ અંક ૪૧-૪૨ તા. ૨૨–૬–૯૯ :
: ૯૧૯ જ કે અનાજની ગુણ એ બહાર કઢાવો. જે ગુણીએ ખૂબ જ જુની હાય ને જેનું અનાજ છે ૨ ખરાબ થઇ ગયું એમ તેવું અનાજ બહાર કાઢો. આવું ખરાબ અનાજ કાઢી અહી હું
હાજ૨ કરો.” જ શેઠની આજ્ઞા થતાં મુનિમજ તે ગામ તરફ ગયા જુની ગંધાતી ઘઉની ગુણએ છે
બહાર કાઢી હાજર કરી પછી શેઠે તેના દિકરાની વહુને હા પાડી બોલાવીને કહ્યું2 “બેટા વહુ, આ ગુણમાં જે ઘઉં છે તેને દળાવા મોકલી આપે પછી તેમાંથી જ રોટલી ૬ થ બનાવી અને દરરોજ જમવામાં પીરસો.” અને શેઠ તે રોટલીઓ કરશેજ ગરીબોને જ દાનમાં આપવા લાગ્યા. આમ, શેઠ દાન કરી ખુબ જ આનંદમાં રહેવા લાગ્યા કેમકે હું તેને મૃત્યુ બા સ્વર્ગ મળવાનું હતું. આથી શેઠ સ્વર્ગના સ્વપ્ના જેવા લાગ્યા. શેઠના છે મનને આનંદ માટેતે નેતે.
શેઠની પુત્રવધુનું નામ હતું સમજુ નામ તેવા જ ગુણ. તે બરાબર બધું સમજતી છે. જ હતી. સમજુ હતી તેના દિલમાં દયા ને પ્રેમ હતો તેને જ્યારે આ વાત જાણી ત્યારે, એ છે તે ખુબ દુઃખી થઈ. પોતાના સસરાજીને આ ખરાબ વ્યવહાર તેને બિલકુલ પસંદ ર પડશે નહિ દિચારાં ગરીબ લેકે ગંધાતા ઘઉંની રોટલી ખાય. સડેલાને વાસ મારતા ર જ ઘઉંની રોટલી કેઇ પણને ખવડાવવી એ પાપ સમાન છે. આવું દાન હોય? આ વાત છે કે તેને જરાપણ પસંદ પડી નહિ તેણે એક દિવસ તેના સસરા શેઠને કહ્યું.
“પિતાજી, તમે આવી વાસ મારતી રોટલી ખવડાવશે તે તે માંદા પડી જશે. છે વિના મતે તેઓ મરી જશે. આવું શા માટે કરે છે? આમાં આવું દાન કરવાથી ૨ જ કોઈ ફાયદો થવાને નથી.” જ વહની આવી સરસ વાત લોભયા શેઠના ગળે કયાંથી ઉતરે? શેઠ વહુ ઉપર જ છે ગુસ્સે થઈ ગયાને બેલ્યા, “બસ.. બસ... બહુ થઈ ગઈ. તમારી શિખામણ તમારી ૨ પાસે રાખે વહુ ! આ લેટમાંથી થાય છે ! હું તે ગરીબોના પેટ ભરું છું ને? તેની જ જ પાસેથી કેઇ સા લેત તો નથી ને ?
સસરા અને ગુરુસો જોતાં વહુ શાંત થઈ ગઈ તે કાંઈ બોલી નહિ પરંતુ તે જ જ ચતુર ને બુદ્ધિશાળી હતી આથી તે સમય પારખી કશું બેલી નહિ ચૂપ રહી ગઈ.
બીજા દિવસે શેઠ જ્યારે ભોજન લેવા બેઠા ત્યારે વહુએ શેઠની થાળીમાં પણ ૬ પેલી ગંધાતી રોટલી પિરસી. શેઠ તે હંમેશની ટેવ મુજબ જમવા લાગ્યા. પરંતુ છે થોડીવારે શેઠ મોઢું બગડી ગયું. રોટલીમાં વાસ આવતી હતી. શેઠથી આ રોટલી ,
Page #860
--------------------------------------------------------------------------
________________
જ ૯૨૦ :
: શ્રી જૈન શાસન [અઠવાડિક) - જ ખવાઈ નહિ તે થુથુ... કરી થુંકવા લાગ્યા. ખરાબ સ્વાઢથી મેં બગડી ગયું ને જ એ ગુસ્સે થઈ તાડુકી ઉઠયા.
અરે વહુ, આજે મને કયા ઘઉંના લોટની રોટલી ખવડાવી છે? યા લેટમાંથી ૬ ૬ રોટલી બનાવી છે? આમાંથી તે ખરાબ વાસ આવે છે કડવી પણ લાગે છે. શું ર વિચાર છે, મને ફરી ખાટલે નાખવો છે કે શું? આ જેટલી તે મારા ગળા નીચે જ ઉતરતી જ નથી. કેવી રીતે આ લાઉં?”
સમજુ વહુએ બહુ જ શાંતિથી તે નમ્રતાથી જવાબ આપ્યો, “પિતાજી, આ ૬ સડેલા ઘઉંના લોટની રોટલીથી શું ગરીબ બિમાર નહીં પડે? તેઓ શું ખાટલા ર ભેગા નહિ થાય? તમે જ કહ્યું હતું કે લેટમાં કશી ખરાબી નથી. આથી જ મેં જે તમારા માટે પણ તે લોટમાંથી જ રોટલી બનાવી. બિચારા ગરીબ લેકે તે આજે કે કેટલા દિવસે થયાં આવા લેટની રેટીઓ ખાય છે. જ્યારે, તમે તે આજે એક 2 દિવસ પણ ખાઈ શક્તા નથી તમને એ ખાવામાં શું વાંધો છે? જો તમે આવી જ રોટલી ખાઈ શક્તા ન હો તે.તે પછી આવું કાન તમને શું ફાયદો કરશે? છે સ્વર્ગ કયાંથી મળશે ?'
- વહુની આવી વાત સાંભળી શેઠ કશું બોલી શક્યા નહિ તે ચૂપ થઈ ગયા છે ૬ શરમાઈ ગયા માથું શરમથી ઝુકી ગયું. પોતાની ભૂલ સમજાઈ ગઈ. પોતાની ભૂલ બદલ રે છે પશ્ચાત્તાપ થયે. તેની પાસે વહુની વાતને કેઈ ઉતર ન હતે.
પોતાની ચતુરને બુદ્ધિશાળી વહુ ઉપર તેને માન ઉપડ્યું. તેઓ પોતાની પુત્રવધુના ભારોભાર વખાણ કરવા લાગ્યા. પ્રશંસા કરવા લાગ્યા-વહુએ તેની આંખો જ. ખેલી નાખી.
બીજા દિવસથી ગરીબ માટે દાનમાં આપવાની રોટલી સારા ઘઉના લેટમાંથી બનાવી દેવા લાગ્યા.
( કુલવાડી) ક
જ હસવાની મનાઇ છે જે રાજેશ : કાલે તું રેસ રમવા ગયો હતો ને? શું થયું?
અમીત : કંઈ નહીં! જતી વખતે બે લાખની મારૂતિમાં ગયે હતો ને આવતી ૬ જ વખતે ૨૦ લાખની એસ. ટી. બસમાં આવ્યું.
ઉજાસ જિતેન્દ્ર દોશી મુલુંડ–વેસ્ટ :
Page #861
--------------------------------------------------------------------------
________________
# તરલ શું છે? યૌવન
--શ્રી પ્રિયદર્શન જિક હજાર જ ના હા હા હા હા હાલ હ
શિષ્ય : “ગુરુદેવ, સતત વહેતું શું છે ? ગુરુ “વત્સ, યૌવન સતત વહેતું રહે છે.”
મહાનુભાવે, જીવન કેઇ એક બંધિયાર તળાવ નથી, પરંતુ સતત વહેતું – ૨ a ઊછળતું-ધરામતું ઝરણું છે. આપણે સૌ ગતિશીલ એવા ક્ષણપ્રવાહમાં વહી રહ્યા છે એ છીએ. જ્ઞાની પુરુષને એમાં પરિવર્તનશીલતાનું કે ક્ષણભંગુરતાનું દર્શન થાય છે. જ જીવનની પ્રવેક અવસ્થા નાશવંત છે, ક્ષણિક છે. આજે મારે તમને જીવનની યૌવન૨ અવસ્થા અંગે વાત કરવી છે.
જીવન નાશવંત છે, જીવન પ્રવાહી છે તે ચીવન પણ નાશવંત જ છે ને એ આ પણ વહી જવાનું છે. યૌવન કેઈનું કાયમ ટક્યું નથી કે ટકી શકવાનું નથી. યૌવન
શાશ્વત નથી, ક્ષણિક છે. આ વાત યુવાનોના મનમાં ઊતરવી જોઈએ ! તે જ છે હું યૌવનમાં એવું કંઈક ઉત્તમ કાર્ય કરી લે કે જીવન ધન્ય બની જાય, સાથે સાથે મૃત્યુ ? પણ મહોત્સવ બની જાય.
પરંતુ યુવાનોને મનુષ્ય જીવનની સાર્થકતા સમજાવી, આત્મતત્વની પ્રતીતિ જ કરાવવી કે પુરૂષાર્થમાં પ્રેરિત કરવા ઘણું જ દુષ્કર કાર્ય છે. યૌવનને ઉન્માદ, આ દ યૌવનને ગા, અંધકાર લાખ-લાખ સૂર્યના પ્રકાશથી પણ ન ભેદી શકાય તેવો હોય ? છે છે. એમને સીધો ઉપદેશ પ્રાયઃ અસર કરતું જ નથી.
એક શ્રમણ ઉદ્યાનમાં ધ્યાન કરતે ઊભું હતું. ત્યાંથી રાજકુમાર અગ્નિમિત્ર છે પસાર થશે. રાજકુમારે શ્રમણ પાસે જઈને પૂછયું : “સાધુને રાજ કરતાંય વધારે છે છે આનંદ પ્રાપ્ત થાય છે, એ વાત સાચી છે ? “શ્રમણે કહ્યું : “સાવ સાચી વાત છે.
સમાધિના સુખ જેવું બીજું કંઈ સુખ નથી.” રાજકુમારના ગળે આ વાત ન ઊતરી. છે એણે શ્રમણને સ્પષ્ટ કહ્યું : “વાતમાં સાર નથી. રાજવૈભવ વિના સુખ ન હોય.” છે આટલું કહીને રાજકુમાર તે રથમાં બેસીને ચાલ્યા ગયે. છે. શ્રમણે પછીથી પિતાના ગુરુદેવને આ વાત કરી. ગરુએ કહ્યું : “તારે રાજકુમાર
સાથે એ રીતે વાત કરવી જોઈતી ન હતી. એક મિત્ર બીજા મિત્રને સમજાવે તેમ ધીરે ૨ રે ધીરે ચડિયાતા સુખની વાત કરવી જોઈતી હતી. જે પેલી ટેકરીની પાછળ સરોવર છે, જે
Page #862
--------------------------------------------------------------------------
________________
છે '૯૨૨ :
: શ્રી જૈન શાસન [ અઠવાડિક) છે. ૨ વૃક્ષઘટા છે, અને સુંધર સરોવર પણ છે. પરંતુ મિશે એ સ્થળ જોયું નથી. તેથી જ છે એ સાચી વાત પણ નહીં સ્વીકારે. આવા મિત્રને હાથમાં હાથ ઝાલોને પ્રેમથી જ ૨ ટેકરી પર લઈ જઈને ભીની હવાને સ્પર્શ થવા દે, પક્ષીઓને કલરવ સાંભળવા છે ૬ દે અને સરોવર જેવા દેવું ! મિત્રને પિતાને જ ખાતરી થશે. તારે રાજકુમારને છે આ રીતે વાત સમજાવવી જોઈતી હતી,
યૌવનમાં શમણું પણ કેવાં હાય યે ! સાત સાત સમંદર પાર કરીને કેઈ ! * રાક્ષસના મહેલમાં કેદ્ર પુરાયેલી સેનપરીના પલંગ સુધી પહોંચી જાય છે! છે જ પહોંચી જાય છે ! યૌવનને બધું જ રમણ્ય, કમનીય અને સ્મરણીય ગમે છે ! આ જ એને ફાગણ ગમે છે ! એને નેરતાને ગરબા ગમે છે. એને
મનમાં ફાગણ મનમાં શ્રાવણ મનમાં મીઠી આવણ–જાવણ, મનમાં મળવું મનમાં ભળવું
મનમંદિરમાં મૌન અજવાળું ! યૌવનને એક-એક ક્ષણ સુંદર જોઈએ છે, રસપૂર્ણ જોઈએ છે અને એ પાંચ છે જ ઇન્દ્રિયના અસંખ્ય પ્રિય વિષયને પામવા ને ભેગવવા ભગીરથ પુરુષાર્થ કરે છે. આ યૌવનકાળ એમાં જ ભેગેપભેગમાં વીતી જાય છે. એની સાથે અર્થોપાર્જન ધનપ્રાપ્તિ છે સતત મથામણુ થતી રહે છે. સપષ્ટ લાગે છે કે અર્થ-કામની ગુલામીમાં ૨
મનુષ્યજીવનનું મહામૂલું યૌવન વેડફાઈ રહ્યું છે. પરંતુ યુવાનને આ વાત ૨ સમજાવવી કેવી રીતે ? હા, કેટલાક યુવાને કઈ વૈરાગ્યપ્રેરક ઘટના જોઇને વિરકતા બને છે. કેટલાક યુવાને કઈ સદ્દગુરુના યોગ-સંગથી બેધ પામી જાય છે. કેટલાક
જીવનમાં સતત નિષ્ફળ બની. હતાશ બની ઘર્મ તરફ વળે છે. પરંતુ વાસ્તવિક છેજ્ઞાનમૂલક વૈરાગ્ય ક્યાં પ્રગટે છે? ' યૌવનકાળમાં મનુષ્ય ખાસ કરીને બે બુરાઈઓથી બચીને જીવવાનું છે : એક કામાંધતા અને બીજી અર્થી ધતા ! જીવનમાં અર્થ અને કામ સાધનરૂ આવશ્યક હોય, પરંતુ તેમાં આંધળા બનીને મચી પાડનારા યૌવનકાળને ઘેર દુરુપયોગ કરે છે.
પ્રશ્ન : તે યુવાનોએ પોતાના જીવનમાં શું કરવું જોઈએ કે જેથી તેમનું મન ઇ યવન સફળ બને? ન ઉત્તર : સન્માર્ગો અનેક છે. સત્કાર્યો અનેક છે. જે યુવાનને જે સમાગે પ્રિય છે ૬ લાગે, જે ધર્મ પુરૂષાર્થ અનુકૂળ લાગે તે જીવનમાં અપનાવી શકે. એ માટે જ્ઞાની જ
પુરુષનું માર્ગદર્શન મેળવી શકે. યુવાનો જે પુરૂષના સહવાસમાં રહે, સદ્દગુરૂએના છે.
Page #863
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૧૧ અંક ૪૧-૪૨ તા. ૨૨-૫-૯૯૪
: ૯૨૩ પરિચયમાં રહે તો તેઓ સ્વ-પરના માટે ઘણાં સારાં કામ કરી શકે. અનેક દુષ્કર છે જ કાર્યો પણ પાર પાડી શકે.
જ્યાં સુધી શરીરમાં યૌવનનો થનગનાટ છે, ઈન્દ્રિયોના ઘડા હણહણે છે, ત્યાં જ સુધી આત્માલ્યાણ સાધી લેવાનું છે. યૌવનનો થનગનાટ શમી ગયા પછી, ગાત્રો ઢીલાં ૨ છે પડી ગયા પછી તમે ધર્મપુરૂષાર્થ નહીં કરી શકો. છે . બીજી મહત્વની વાત મારે યુવાનોને ભારપૂર્વક કહેવી છે કે તેઓ યૌવનના છે કે ઉભામાં ભાનભૂલા બનીને માતા-પિતા અને વડીલો સાથે ઉદ્ધતાઇભર્યું વર્તન ન ૬ કરે. પ્રૌઢ અને અનુભવી પુરૂષને અપલા૫ ન કરે. મોટાભાગે વર્તમાનકાળે આવું ?
જોવા મળે છે. યુવાન પુત્ર-પુત્રીએથી માતા-પિતા દુ:ખી હોય છે. સંતાનો કહે છેમિ “માતા-પિતા અમારા સમયને ઓળખતા નથી. પરંતુ માતા-પિતાના ઉપકારને છે. સંતાન ઓળખે છે ખરા ? રાખે છે ખરા ? યાદ રાખે, તમે તમારા માતા-પિતા છેસાથે ઉદ્ધતાપૂર્વક વર્તન કરશે તે તમારા સંતાને એક ત્રિવસ તમારી સાથે પણ ૨ છે એ જ દુર્વ્યવહાર કરશે. યૌવનના ઉન્માદમાં કરેલી ભૂલ. વૃદ્ધાવસ્થામાં તમને જ જ દુઃખી કરશે ?
૪ થવાને કાળ તરલ છે, પ્રવાહી છે, વહી જશે. * એવી જ રીતે ધન-સંપત્તિ પણ તરલ છે, ક્ષણિક છે. કાયમ રહેતી નથી. * ત્રીજી તરલ વસ્તુ છે આયુષ્ય. ક્ષણ-ક્ષણ ઘટતી જાય છે આયુષ્યની. બીજી
અને ત્રીજી વાત હવે પછી કરીશ. * વનને સંયમથી શણગારવાને ઉધમ.
(સંવાદ)
હસો... હસે... ; છ મન ભગવાનને જોરથી પ્રાર્થના કરતો હતો કે હે ભગવાન ! મારા શત્રુનો જ જ સર્વનાશ કરજે !” ત્યાંથી તેમની પત્ની નીકળી અને બોલી-“તમે ગમે તેટલા બૂમ– ૨ જ બરાડા કરશે તો પણ મને કાંઈ થવાનું નથી.”
કે પ્રસન છે- મોટામાં મોટું ધન કયું ? વિદ્યાથીને જવાબ :- દુર્યોધન (સાચે જવાબ આત્મસંતોષ.) પ્રટન છે- દુનિયાનાં ખંડ કેટલા ? વિદ્યાર્થીને ઉત્તર–અખંડ, શિખંડ અને લેખંડ
Page #864
--------------------------------------------------------------------------
________________
' જ નટખટ રીંછ -
શૈલેષ કે. રાયચુરા
વિકતા : હર હર હર મહાજન
એક જંગલ હતું. તે જંગલમાં અનેક પશુ-પંખીઓ રહેતાં હતાં છે એક દિવસની વાત છે. સવારને સમય હતે. ઠંડી આહલાદક હવા લહેરાઈ છે
રહી હતી. સૂર્યનારાયણને પ્રભાવ ધીરે ધીરે પૃથ્વી ઉપર વર્તાવા લાગ્યો હતો. છે . બરાબર આવા સમયે આંબાના વૃક્ષ ઉપર બેઠે બેઠે એક સફેઢ રે મીઠી- ર જ મધ જેવી કેરીઓ ખાઈ રહ્યો હતે. સફેદ વાંઢરો પોતાની મસ્તીમાં કેરીએ આ ૨ ખાવામાં મશગુલ હતો. અચાનક એવામાં બે અટકચાળા તેમજ નટખટ એવા રીંછ છે ફરતા ફરતાં આંબાના વૃક્ષ પાસે આવી ચડયાં, સહસા તે બન્નેની નજર સફેઢ વાંદ- 8. ૧ ની લટકતી પૂંછડી તરફ ગઈ. આ જોઈ તે બન્ને અટકચાળા રીંછને તે વાંદરાની છે જ પૂંછડી ઉપર ટીંગાવાનું અને હિંચકા ખાવાનું મન થઈ આવ્યું. ત્યારબાદ તે બંને ને રે “નટખટ રીંછ” સફેર વાંઢરાની પૂંછડી પકડીને ટીંગાવા તેમજ હિંચકા ખાવા લાગ્યા. ૪. છે અચાનક આ રીતે પૂંછડી ઉપર આક્રમણ થતાં સફેદ્ર વાંદરો ચૂકયા. અને પછી 8. છે તે નીચે તરફ નજર કરી કરી તો બે કાળા ભમ્મર જેવાં રીંછને પિતાની મહાને છે ૨ મૂલી ઉપયોગી પૂંછડી ઉપર હિંચકા ખાઈ રહેલ દેખાણું આથી તે બંને રીંછ ઉપર આ છે ગુસ્સે થઈ ઉઠ તેમ છતાં તે વિનમ્ર સ્વરે બંને રીંછને ઉદ્દેશીને બો –અરે એ ફ. જ રીછભાઈઓ, તમે બંને આતે શું કરી રહ્યા છે ? છોડે છેડે મારી પૂછડીને ? આ ૬ પરંતુ આ તે બંને અટકચાળા નટખટ સ્વભાવના રીંછ હતાં તે બંનેને વાંઢરાની એ પંછડી પકડીને હિંચકવાની ભારે મજા પડી ગઈ હતી. તે બંને રીંછ એક બીજાને છે હાથતાળી આપતા હિંચકા ખાઇ રહ્યાં હતા. આ જોઈ વાંદરાને લાગ્યું કે જે આ બંને લિ અકકલબુઠ્ઠા છ વધુ વખત પૂછડી ઉપર હિંચકા ખાસે તે પોતાની પૂંછડી તુટી જશે છે અને પછી પિતે “બા” થઈ જશે! આ વિચાર આવતા જ તે બંને રીંછ ઉપર ગુસ્સે
ર થઈ ઉઠયો.
- ત્યારબાઝ સફેદ્ર વાંઢરાએ આંબાનાં વૃક્ષ ઉપરથી કેરીઓ તેડી તેડીને તે બંને રે
અટક્યાળા રીંછ ઉપર કેરીઓનો વરસાઠ વરસાવવા લાગ્યો. અચાનક ફેદ વાંકરાનું છે અણધાર્યું આક્રમણ થતાં બંને રીંછ પૂંછડી છોડીને જંગલમાં ભાગ્યા. આ જોઈ સકે છે,
વાંઢરે આનંદમાં આવી ગયો. તેમજ પિતાની અમૂલ્ય પંછડી મુક્ત થતાં તેને રાહત ૨ પણ થઈ. બાઢમાં તે સફેઢ વાંદરે આંબાના વૃક્ષ ઉપર આનંદપૂર્વક રહેવા લાગ્યો. આ ૨. જ્યારે તે બંને નટખટ રીંછ પસ્તા કરતા રહ્યાં. નટખટ કામ ન કરવા. (ફુલવાડી)
Page #865
--------------------------------------------------------------------------
________________
છે. શ્રા વ કે ના મ નો ૨ થ થ
પૂઆ. શ્રી વિજય રામચંદ્રસૂરીશ્વરજી મ. સ. છે પણ હા હા હા હા હા હા હા હા હાથ
આપણને સૌને જે ધમસામગ્રી સંપન્ન જે મનુષ્યજન્મ મળે છે, તેની અનંતજ્ઞાની3 એએ ખૂબ ખૂબ પ્રશંસા કરી છે. અનંતજ્ઞાનીઓ ફરમાવે છે કે, અનંતી અનંતી પુણ્યરાશિ ભેગી થાય, તે આ જનમ મળે. આટલી સામગ્રી મળ્યા પછી પણ જેનો છે
સંસારને રાગ મજબૂત હોય, જેને મોક્ષની ઈચ્છા ય જન્મે નહિ, તે પુણ્ય લઈને છે ન આવ્યા હોવા છતાં ભારે પાપેઢયવાળા છે. તેમને પાપમાં જ જેવી મજા આવે, તેવી જ જ મજા ધર્મની પ્રવૃત્તિમાં નથી આવતી. તમે અહીં શ્રાવકધર્મ પામી શકાય અને પાળી છે ૮િ શકાય તેવી સઘળીય સામગ્રી સાથે સંસારની સુખની સામગ્રી પણ પામ્યા છે. તે છે
તમારે હૈયાને ઢાળ સુખની સામગ્રી પર છે કે ધર્મની સામગ્રી પર છે? જો સંસારની વ્ય આ સામગ્રી પર જ તમારો ઢાળ હોય, જે રીતે ઘર્ષ કરવો જોઇએ, તે રીતે ધર્મ ન થાય ? દિ અને શરીરના ધર્મો સારી રીતે મજેથી થાય, તે સમજવું કે આપણે ભારે પાપોઢય છે. છે. જે જીવને કર્મના ગે જ સંસારમાં રહેવું પડ્યું હોય તેના હૈયામાં ધર્મ છે
કરવાના છે જે સુંદર ભાવે–મનોરથ થાય છે તેની વાત સમજાવવી છે. આ સંસાજ રથી બચાવીને મેણે પહોંચાડનાર શ્રી અરિહંતદેવ, શ્રી અરિહંત પરમાત્માનું શાસન, કે છે તે શાસનને સમજાવનાર સુસાધુએ અને સમ્યગ્દર્શન-સમ્યકજ્ઞાન-સમ્યકચારિત્ર અને ૨ છે સમ્યકત ૫ સ્વરૂપ ધર્મ વિના કેઈ જ નથી; આવું સમજનાર આત્મા હંમેશા ચાર ઘડી છે છે. પહેલાં દેવ-ગુરુ અને પંચ પરમેષ્ઠીના સ્મરણ પૂર્વક ઊઠે, પછી આવશ્યક કરે, સામાયિક આ સ્વાધ્યાય કરે, પ્રાત:કાળની પૂજા કરે ગુરૂ પાસે જાય, વંદન-પચ્ચકખાણ કરે, નવકારશી જ ૨ ન કરવી હોય તે ગુરૂ પાસે શ્રી જિનવાણીનું શ્રવણ કરે, નવકારશી કરવી હોય તે
ઘરે આવીને પછી જિનવાણીનું શ્રવણ કરે, પછી મધ્યાહુકાળની અષ્ટપ્રકારી પૂજા કરે, એ પછી લાજન કરે અને જેની પાસે આજીવિકાનું સાધન ન હોય, તે તે વેપારાદિ કરે. દિ પછી સંજના ચાર ઘડી પહેલાં પાછો આવી બે ઘડી પહેલાં ચેવિહારાદિ પચ્ચકખાણ
કરે. પછી સાંજનું આવશ્યક કરે, સ્વાધ્યાય કરે, તત્ત્વચિંતા કરે, રાત્રિના એક કે બે આ પ્રહર સુધી કુટુંબ સાથે ધર્મની વાત કરે, પોતે જે જે સાંભળ્યું હોય, જે જે જ સમજો હેય, તે ધર્મ સમજાવે. અને પછી જરૂર પડે તે અલ્પ નિદ્રા લે. જ
નિદ્રા તે પાપને ઉઢય છે, માટે શાસ્ત્ર નિદ્રા લેવી જ જોઈએ તેવું વિધાન છે છે નથી કર્યું, પરંતુ જરૂર પડે તે ઓછામાં ઓછી નિદ્રા લે, એમ જણાવ્યું છે. તે પણ છે છે બે પ્રહર કે એક પ્રહરની જ છે. કેમકે નિદ્રા વિના શરીર પાસેથી કામ લઈ શકાય ?
Page #866
--------------------------------------------------------------------------
________________
: શ્રી જૈન શાસન (અઠવાડિક) છે છે નહિ, માટે શરીર પાસે કામ લેવા પૂરતી જ નિદ્રા લે. શ્રાવક માટે ભાગે બ્રહ્મચર્ય છે છે જ પ્રેમી હોય અને અબ્રાને તે છેષ જ હોય. શકિતસંપન્ન આત્મા તે બ્રહ્મચારી જ છે ન હોય. જેને કર્મવેગે અબ્રાનું સેવન કરવું પડે, તેય પર્વ તિથિએ તે જરૂર કે બ્રહ્મચર્યનું પાલન કરે. અબ્રહ્મનું મુખ્ય કારણ સ્ત્રી છે. માટે સ્ત્રીના અંગે પાંગેની ઈ અશુચિપણાની વિચારણા કરે.
શાએ કહ્યું છે કે-“શ્રાવકનું શરીર સંસારમાં હોય અને મન મેક્ષમાં જ હોય !” તે છતાં પણું મન ન હોવા છતાં તેને સંસારમાં રહેવું પડે, સંસારની પ્રવૃત્તિ કરવી દિ પડે, કેમકે મન ન હોવા છતાં કર્મ કરાવ્યા વિના રહે નહિ, એવાં પાપ બાંધીને છે ર આવ્યા કે કરવું જ પડે. રેગી થવા, માંઢા પડવાની ઈચ્છા ન હોવા છતાંય રોગ પણ
થાય અને માંદો પણ પડે. અને કેઈવાર મરતાં સુધીય રોગ ન જાય કે માંગી ન ય છે 1 નીકળે તેવી રીતે શ્રાવક સંસારમાં રહે અને સંસારની પ્રવૃત્તિ ય કરે. સંસારને ૨
વિરાગી, મેક્ષનો રાગી, સાધુપણાનો અભિલાષી, કર્મના યોગે જ સંસારમાં રહે છે છે એવો તે શ્રાવક વિચારે કે–રાગ, દ્વેષ, મેહ, મદ, ધ, માન, માયા, લોભ, ઈર્ષા, જ
અસૂયા, મત્સર, કામ તે મારા આંતરશત્રુઓ છે. તે શત્રુઓએ જ મને સંસારમાં બાંધી ૬ રાખે છે અને તેના યોગે મારે ન કરવામાં પણ કામ કરવાં પડે છે. મારી પાસે તે ૨ ૨ પાપ કરાવે છે, મને ધાર્યો ધર્મ કરવા દેતા નથી અને મને હેરાન–હેરાન કરી નાંખે છે જ છે. તેમાં તે રાગની ભયંકરતાનો વિચાર કરે છે કે-રાગે મને એવો પામર કરી નાંખ્યો જ જ છે. રોગે મારી શાંતિ હણી નાંખી છે. તે રાગે કહેલ ભૂંડું ન કરવું હોય તે રાગ ૨ ૨ સામે રોષ પઢા કર વે જઈએ. તે રાત્રે જ મારે મહાશત્રુ છે. તે રાગે મને બંગલામાં છે છે જે કર્યો છે. કુટુંબના બંધનથી બાંધે છે, આમ વિચારવું જોઈએ. ' છે કુટુંબ તે મટી જંજાળ છે ને? આ સંસારમાં તમારું કઈ છે? તમે મેળવેલ છે છે પણ તમારી સાથે આવે ? જે સાથે ન આવે, જેને સાથે લઈ જઈ ન શકાય, તેને ૨ જ પિતાનું માનવું તે મૂર્ખાઈ છે ને? કુટુંબને બંધનરૂપ, જંજાળરૂપ માને તે જીવ કુટુંબઇ છે અને જેવી સારી રીતે સાચવે, તેવી રીતે રાગી ન સાચવે. રાગી તે ભેદ્રભાવ ર્યા જ જ વિના રહે નહિ. જયારે આવે છે તે કુટુંબને મેહથી ન સાચવે પણ દય થી, ધર્મ છે જ પમાડવાના હેતુથી જ સાચવે. આવું સમજનાર જીવ વિચારે કે મારે રાગની રીબા- ર
મણથી બચવું હોય તે રાગ શ્રી વીતરાગદેવ પર, શ્રી વીતરાગદેવના સાચા સાધુ પર, જે છે શ્રી વીતરાગદેવના ધર્મ, તે ધર્મના અનુયાયી પર અને ધર્મના સાધનો પર જ કરવો આ નેઇએ પણ દુનિયાની બીજી કઈ ચીજો પર રાગ કરાય જ નહિ. કેમકે દુનિયાની ચીજો ૬ જ પરથી રાગ ઊઠે તે જ વિરાગ જીવતે રહે. શ્રી વીતરાગદેવના શાસનમાં સાધુ-સાધ્વી- આ.
Page #867
--------------------------------------------------------------------------
________________
.: ૨૭
છે વર્ષ ૧૧. અંક ૪૧-૪૨ તા. ૨૨–૬–૯ :. ૬ શ્રાવક-શ્રાવિકા રૂપ ચાર પ્રકારના શ્રી સંઘ છે, તે સંધ વિરાગી જ હોય. સાધુ-સાધ્વી છે વિરાગપૂર્વકને ત્યાગી છે, જ્યારે શ્રાવક-શ્રાવિકા ત્યાગી નથી પણ ઘરમાં રહ્યા છે, તે પણ છે
વિરાગી છે. ઘર-પેઢી કરવા છતાં સંસારની પ્રવૃત્તિ કરવા છતાંય રાગી નથી. કેમકે તે જ જ માને છે કે, સંસારની કોઈ ચીજ રાગ કરવા જેવી નથી. રાગ થાય તે મારી જ છે ૨ નાંખે. રાગ એ જ પરમ શત્રુ છે. રાગ છે માટે શ્રેષ જીવે છે. રાગ-દ્વેષ જીવે છે, માટે ? છે ક્રોધ-માન-માયા-લોભ જીવે છે. તે ધાઢિ જીવે છે માટે મોહ જીવતા જાગત છે. આ
આ રાગ નામનો શત્રુ એ છે કે મેહને ચિંતા જ ન કરવી પડે. મેહ થી ? રાજાને મેરો દીકરો રાગ છે. તે મોહ રાજાએ પોતાની રાજધાની રાગને સેપી છે જ છે અને નચિંત થઈને રહ્યો છે. રાગે જગતને રાગી બનાવી બધાને કિકર જેવા બનાવી છે છે દીધા છે. દેવા અને કાન પણ તેના સેવક બની જાય છે. માત્ર સમ્યગ્દષ્ટિ છે અને છે
સમ્યગ્દર્શનના અથી આત્માએ જ સંસારમાં સારા જીવો છે કે જેઓ રાગને આધીન છે? ૬ થતા નથી. રાગને જુએ ને તેમની લાલ આંખ થાય છે. તે રાત્રે જ તેમને ઘરમાં છે બાંધી રાખ્યા છે અને પેઢી કરાવે છે. તે રાગથી છૂટવા તેઓ તક મળે ને ઝટ ભાગઆ વાનની, ગુરૂની ધર્મની ભકિત કરવા લાગી જાય છે. આ પણ ભગવાન વીતરાગ છે. કે, તેમની પર ગમે તેટલો રાગ કરીએ તે પણ તે રાગ કરે નહિ, ખુશી થાય નહિ. આ ૨ ભગતની ભકિતથી ખુશી થાય તે દેવ નહિ. ભગત પર ખુશી અને અભગત પર હેવી છે છે તે આપણુ દેવ નહિ.
' તમારે રાગથી બચવું હોય તે તમારા રાગનું સ્થાન બદલવું પડશે. આજે જ ૬. તમારો રાગ ક્યાં છે? કઈ વસ્તુ પર છે? કઈ વ્યક્તિ પર છે? તમને જે અનુકુળ હોય
તમને સુખ આપવામાં જે કંઈ સાધનભૂત હય, તે પછી નિર્જીવ હોય કે સજીવ હેય, શ. છે તેના પર જ તમને રાગ છે. સગો બાપ પણ જો સુખનું સાધન ન બને, તે તેની પર
પણ તમને રાગ નથી થતા. તે રાગ જ આત્માને ભયંકર આંતરશત્રુ છે. તે રાગ જ તમારી પાસે લાખો પાપ કરાવે છે, ન કરવાના કામ કરાવે છે, કઢિ સુખી રહેવા દે છે નથી, સુખે સૂવા દેતું નથી. સુખે મરવા પણ નહિ દે અને નરકાઢિ દુર્ગતિમાં ૨ખડાવનાર પણ તે છે. રાગી જીવ કહિ શાંતિમાં હોય નહિ. રાગી બધા જ દુઃખી જ હાય, આ પ્રમાણેની વિચારણા કરીને શ્રાવક સંસારના પદાર્થો પરથી પિતાનો રાગ
ઉતારી વિરાગભાવને જીવંત રાખે. શ્રાવક વિરાગી હોવા છતાં રાગ થવાની સંભાવના છે છે તે પણ તેને જ્યારે જયારે રાગ થાય ત્યારે રાગને કાઢી નાંખે અને વિરાગને સાચવે છે પણ રાગને પોષવાની કઢિ મહેનત ન કરે અને વિરાગને જીવતો-જાગતો રાખે.
Page #868
--------------------------------------------------------------------------
________________
ક સિદ્ધિને સપાન ક
-પૂ. આ. શ્રી વિજયકનકચંદ્ર સ. મ. ૧ હજ જ હ હ હ હ - ૯
સિગારેટ અને સિનેમાના પાપે જ્યારે આપણા દેશના નાગરિકના જીવન ઉપર આપણે દષ્ટિ માંડીએ છીએ, , ત્યારે આપણને ભયંકર નિરાશા જ સાંપડે છે. આપણું દેશમાં આવશ્યક વસ્તુઓની 8 દિ ભયંકર ઉણપ હોવા છતાં, લોકે સિનેમા, સિગારેટે અને તેવા દૂષણે પાછળ કરડે છે છે રૂપિયાને ધૂમાડે કરી રહ્યા છે. સન ૧લ્પ૮માં ૩૦ લાખ સિગારેટ ખપી હતી, તે જ
ખપત ૧૯૬૪માં ૪૧ કરોડ થઈ ગઈ હતી. આનું પરિણામ જુઓ. ઈ.સ. ૧૯૨૦ માં છે આ ર૨ કેન્સરના રોગી હતા તે આંકડો ૧૯૬૦માં ૨ લાખ હેઠઓ પર પહોંચ્યા. ૨
ઈગ્લેન્ડમાં ફેફસાના કેન્સરથી ઈ.સ. ૧૯૨૦માં ૫૧૨ મૃત્યુ થયા હતા, તે છે અકડે ૧૯૬૨માં વધીને ૨૬૦૦૦ પર પહોંચ્યા. એમ અંદાજવામાં આવ્યું છે કે, છે બ્રિટનમાં દર ૨૦ મિનિટે ૧ છત્યુ કેન્સરથી થાય છે. એ થિયેટરો પર ભીડ વધતી જ જાય છે, વધતી જ જાય છે. પિકચરા તૈયાર જ કરવા માટે લાખો અને કરોડો રૂપિયા ખર્ચાય છે. આ ચલચિત્રો જોવા માટે કલાકો છે
સુધી લાંબી “કયુ” માં ઉભા રહીને પ્રજા પોતાના મહામૂલ્ય કલાકે બગાડે છે. સિનેમામાં જ કામ કરતા નટ-નટીઓનું અનુકરણ કરીને પ્રજા દેશની બહાલી વધુ પ્રમાણમાં છે છે. સરજી રહી છે.
આવા યુવાને અને યુવતીઓ આગળ જતાં આપણા દેશની કેવી રક્ષા કરવાના છે છે આવી માંદલી અને ફેશન પરસ્તી પાછળ દેટ મૂકનાર પેઢી પાસેથી આપણે કશી
પણ ભવ્ય આશા રાખીએ, તે અસ્થાને છે. એ શું આપણને ભોગ અને મોજશે માટે જ આ માનવદેહ મળે છે? જ છેઆવી પ્રવૃત્તિઓ પાછળ આપણી શકિતઓ બગાડીને આપણે એક મહામૂલું રત્ન છે ૬ ફગાવી દઈ રહ્યા છીએ. મૂલ્યવાન અમૃતથી આપણે હાથ-પગ ધોવા જેવું મૂર્ખામીભર્યું છે કામ કરી રહ્યા છીએ.
જીવન - સત્વ આધુનિક શરીર-વૈજ્ઞાનીકેએ શરીરની સુખાકારી માટે આઠ પ્રકારના વિટામીને ૬ છે (જીવન તો) શોધી કાઢયા છે, તેવી રીતે આપણા આત્માના અને જીવના ઉથ્વ- ૨
Page #869
--------------------------------------------------------------------------
________________
૬. વર્ષ ૧૧ અંક ૪૧/૪૨ તા. રર-૬-૯૯ :
(૪૯૨૯ છે ગમન અને વિકાસ માટે આઠ પ્રકારના વિટામીનની જરૂર છે. આ વિટામીને આપણને ચારિત્ર્ય નિર્માણ માટે ખૂબ મદરૂપ બને તેમ છે.
A Accomplishment 292901 B. Beauty સૌંદર્ય, મધુરતા C. Character સત્ ચરિત્ર-શીલતા D. Discipline અનુશાસન, શિસ્ત અને વિનમ્રતા E. Education કેળવણી, સંસ્કારિતા F. Fidality એકનિષ્ઠા, દઢ મનોબળ G. Generosity Odl2d1 H. Health આરોગ્ય, મન, વાણી અને કાયાની પવિત્રતા
આ સાથી આપણું જીવન પુષ્ટ અને દદ થાય છે. આથી આત્મ કલ્યાણના જે હેતુથી ઉચિત પ્રમાણમાં આપણે ઉપર નિરૂપલા ૮ જીવન સોનું આચરણ જ આ કરવું રહ્યું.
માનવ શરીરના બધા અવયવને આપણે યથાયોગ્ય અને સમ્યફ ઉપયોગ કરે છે છે જોઈએ. હાથ દ્વારા કાન આપવાનું છે. ભુજાઓના બળથી ગરીબ, અસહાય લેકેનું 8.
રક્ષણ કરવાનું છે. પગની મઢઢથી તીર્થયાત્રા કરવાની છે. કાનેથી સારા શાસ્ત્રવચને કે સાંભળવાના છે. મુખેથી સત્ય બોલવાનું છે તથા ગુણીજનેના સદ્દગુણના કીર્તન કરવાના છે.
આપણું માથું ગુરૂના ચરણોમાં નમવું જોઈએ. આપણે હઠયમાં આપણે શાસ્ત્ર છે આ સિદ્ધાંતોની વાતો ધારણ કરવાની છે, તેથી આપણે પ્રભુની મૂર્તિ અને સાધુજનોના છે જ દર્શન કરવાના છે. આમ શરીરના બધા જ અવયવોને સુંદર ઉપયોગ કરીને, ૬આપણે આપણા જીવનને સફળ બનાવવાનું છે,
નિષ્ફળ - જીવન એક શેઠ ખૂબ જ કૃપણ હતા. શુભ કાર્યોમાં તેમણે કયારેય એક પાઈ પણ છે ખચી ન હતી. સાધુ સંતેના તે ક્યારેય દર્શન કરવા જતા નહિં. બીજનું ભલું ૨
તેમણે કઈ પણ દિવસ કર્યું ન હતું. તેમના જીવનનું એકમાત્ર ધ્યેય હતું કે, કેમ છે
Page #870
--------------------------------------------------------------------------
________________
૯૩૦ :
શ્રી જૈન શાસન [ અઠવાડિક]
વધુ પૈસા બૈગા કરવા! પૈસા, પૈસા અને પૈસે જ તેમના જીવનનું લક્ષ્મ‘દુ હતુ. જીવનના આખરી શ્વાસ સુધી તેમણે પેાતાની શક્તિએ પૈસે કમાવા માટે વાપરેલી. તેમનુ શરીર વૃદ્ધાવસ્થાને લીધે કામ કરતું ન હતું. તેમની ઇન્દ્રિયા શિથિલ પડી ગઈ હતી, આમ છતાં પણ વધુ પૈસા કમાવાની તેમની તૃષ્ણા વધુ ને વધુ ચુવાન મનતી જતી હતી !
ઉનાળાનેા દિવસ હતા. ખુબ ગરમી પડતી હતી. જમીને તે શેઠ ઉઘરાણી કરવા નીકળ્યા. તેમના પુત્રા અને કુટુબીજનાએ ખુબ કહ્યું : આપ ન જાવ. આરાન કરે.. અમે ઉઘરાણીનું કામ સારી રીતે સંભાળી લઈશું...!
પણ લાલચુ બુઢ્ઢા ખાપે જવાબ વાળ્યા : પૈસા વસૂલ કરવાની કલા તમને આવડતી નથી! આ મારૂ કામ છે! આમ કહીને તે સખત તાપમાં નીકળી પડયા. ગામડામાં આસામીની દુકાન સુધી પહેાંચતા પહેલા તેમને ખુબ ગભરામણ થવા લાગી. આથી એક વૃક્ષ નીચે તે થાડીવાર થાક ખાવા બેઠા. સ`જોગાવશાત ઝાડ નીચે જ તેમનુ' પ્રાણ પ ંખેરૂ' ઉડી ગયું.
કાઈને આ વાતની ખબર ના પડી. એ જગ્યામાં અવર જવર પ્રમાણમાં ઘણી જ ઓછી હતી. તેમનું સમ પડયુ હતું, ત્યાં એક રાની પશુ આવી ચડયું. એ લેાભી શેઠના અવયવને કાપી ખાવાની શરૂઆત કરતું હતુ, તેવામાં એ શેઠને એળખતા એક વિદ્વાન ત્યાંથી પસાર થઇ રહ્યા હતા. તેમણે પશુને કેન્દ્ર સ્થાને રાખી, સબધન કરતા એક લેાક હ્યો :
હસ્તી દાનવિવર્જિતી શ્રુતિપહૌ સારસ્વતદ્રોહિણી નેત્રે સાધુ-વિલેાકનેન રહિતે પાઢૌ ન તીથ ગતો અન્યાયાજિ ત–વિત્ત–પૂર્ણ મુન્દરં ગવેણું તુઙ્ગ શિરઃ
૨ | ૨ | જબુક ! મુખ્યા મુખ્ય સહસા નીચસ્ય નિશ્વ વપુઃ
એ પશુ ! આ હીન માણસના અવયાને અડકવુ, એમાં પણ મહા રાપ છે. આવા નિઢવા ચેાગ્ય, નીચના શરીરના સ્પર્શી સુદ્ધા પણ ના કરીશ, કારણ કે તેના હાથાથી ી દાન થયુ નથી. તેના કાનાએ ક્દી મહાપુરૂષોની અને ગુરૂજનાનો વાણી સાંભળી નથી. તેની આંખોએ સાધુ સતાના ઇશ્તન નથી કર્યા. તેના પગાએ તીથ યાત્રા કરી નથી. આ માનવીએ પેાતાના સવ અ'ગ, ઉપાંગના રૂપાણ કર્યાં હાવાથી તેના શરીરને નિહૅનીય સમજીને છેડી દે! ( જુએ ટાઇટલ ૩ જુ )
Page #871
--------------------------------------------------------------------------
________________
છે પ્રેરણામૃત સંચય
–પ્રજ્ઞાંગ છે જ નહહ હ હ હ હ ક ,
હાઇ આપણે ભગવાનના દર્શન-પૂજન કરીએ છતાં ભગવાનને ઓળખીએ ખરા? 8ભગવાન મહાવીરના શાસનમાં જન્મેલાને પૂછવું છે કે ભગવાન મહાવીર શું? શાસન છે શું ? આપણા માટે શું શું કરવાનું કહ્યું અને શું શું ન કરવાનું કહ્યું? તે વાતમાં તમે કાને હાથ દે તે ચાલે ? તમે કહો કે સાધુ જાણે તે પછી ધર્મની બાબતમાં
સાધુ કહે તેમ જ ચાલે કે તમારી મરજી મુજબ ચાલો? તમને લાગે છે કે આપણે ૨ હું બહુ સારી જગ્યાએ આવી અને ખરાબ જગ્યાએ જવાની પેરવી કરી રહ્યા છીએ?
આપણે પરલોક નહિ માનીએ તેથી પરલોક ભાગી નહિ જાય. નરક પણ છે છે ભૂલ કરશે તે જવું પડશે, ભગવાન શ્રી મહાવીર પરમાત્માને આત્મા ભૂલ્યો તે કે તેમને પણ નરકે જવું પડયું અણસમજુ, અજ્ઞાની, સંસારના રસિયા જી માટે નરક છે. ૨ છે. તે તેની શકિત હોય તેથી અધિક પાપ કરે અને ઉપરથી ધર્મની મશ્કરી કરે, એ જ ધર્મની ઠેકડી કરે. જ આપણે અહીં જન્મ્યા છીએ. અહીંથી અવશ્ય મરવાનું છે. જ્યારે મરવાનું જ નક્કી નથી. માણસ બેઠા બેઠા ય મરી જાય.. હાલતા-ચાલતાં ય મરી જાય. હમણાં ૨ ૨ આયુષ્ય પૂરું થાય તો તમને વિશ્વાસ છે ને કે ચિંતા કરવા જેવું નથી મેં મારા ) છે જીવનમાં ધર્મથી વિરૂદ્ધ કર્યું નથી, સંગ મલ્યા તે સારું જ કર્યું છે. તેથી મારું જ આ ભૂંડું થવાનો સંભવ જ નથી.
ભગવાનને ધર્મ નહિ સમજેલ બધા જ દયાપાત્ર છે. પછી તે માટે દેવ ૨ જે હોય કે દેવેન્દ્ર હોય તે ય દયાપાત્ર છે. દુઃખી દયાપાત્ર જરૂર છે. કેટલા દુઃખી એવા છે
છે જેના કયા પણ ન ખવાય. સગો બાપ દુઃખી હોય, કેન્સર હોય તો તમે શું કરી કરે? જગત કેટલું લાચાર છે ! જે વિજ્ઞાન યુગમાં ભયંકર રોગને પણ ઉપાય નથી જ છે તે વિજ્ઞાનને હજુ તમે સારૂં માને છો..! જગત તે દુઃખી રહેવાનું છે. જ્યારે રેગ ૨ અસાધ્ય બને, ડોકટરે પણ હાથ ખંખેરે ત્યારે શું કહે છે? ‘શાંતિ રાખો, તમારા છે છે ઈષ્ટને યા કર !” તે પછી તમે પહેલેથી કેમ યા નથી કરતા? બધી બાજી હાથમાંથી જ
જાય તે વખતે તેને ભગવાન શી રીતે યા આવે? કે દુઃખીને સુખી કરવાને કઈ ઉપાય નથી. તેનું પુણ્ય ન હોય તે જે કાંઈ ૨
સીરૂં ફરવા જઈએ તો ય નુકશાન થાય. આપણે કેઈને દુઃખ ન આપવું તે આપણું છે હાથની વાત છે. આજે તમે ઘરમાં એવી ઘ ઘાલી છે કે વર્ણન થાય નહિ. ઉઘાડા જ
આવે ?
Page #872
--------------------------------------------------------------------------
________________
૯૩૨ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) છે. આ પાપ ઘરમાં થઈ રહ્યા છે. આજે કેઈ ઘર શુદ્ધ નહિ મલે. ઘરમાં કઈ સારી વાત ૨ કરનાર પણ ન મલે. હવે તે પરદેશીએ બુમ પાડવા લાગ્યા કે, આજની બધી સામછે ગ્રીએ માનવ જીવનને નાશ ક્ય, માનવ જીવનને પાયમાલ કર્યું છતાં પણ હજી તમારો જ મહ ઉતરતો નથી.
ધમી તરીકે કેવા બનવું પડે તે જાણે છે? આ સંસાર ભૂંડે લાવે પછી શું ભગવાનના દર્શનની લાયકાત આવે, સંસાર ભૂડે એટલે સંસારનું સુખ ભૂંડું.
સંસારનું સુખ જ મોહામણી ચીજ છે. તેના જેવી ભૂંડી ચીજ એકેય નથી તેના જેવું છે જ એક પાપ જગતમાં નથી. આ સુખે અનેક પાપ કરાવ્યા છે. આ સુખ જગતમાં ન હોય છે છે તે એક પાપ ન હોય. તમારે વેપારમાં જુઠું બોલવાનું કારણ શું ? સુખની લાલસા ? રે જાગી તેમાંથી પૈસાની ભુખ જાગી અને આ બધા પાપ આવ્યા.
- આજે ભણતર વધ્યું, જ્ઞાન વધ્યું. બધા કહે આ બુદ્ધિ યુગ છે. મને તે આ રિ ક બદ્ધિ યુગ લાગે છે. બુદ્ધિ કેને લુંટવા માટે મલી છે. આટલી બધી કેર્યો, વકીલે, છે % બેરીસ્ટર, જમાદાર કેના માટે...! આ બધી કેર્ટો જનાવરે માટે છે કે માણસ માટે? ૨ માણસમાં ય અમારે માટે કે તમારે માટે ? શ્રાવક હોય તેને માટે કે શ્રાવક ન હોય દિ છે તેના માટે ? ધમ જ કજિયો કરાવે અને અમે બધા કજિયા કરનારા અને તમે શાંતિના જ સાગર! ધર્મ માટે કજિયો કરનાર છે કેણ? બધા મરી ગયા ! ધર્મની પડી છે જ ૬ કેને? ધર્મ થી કજિયા વધી ગયા એવો પ્રચાર કરી લેકેને પાગલ બનાવ્યા. ધર્મ ૨ કજિયે કરાવે કે અધર્મીઓને લઈને કજિયે કરવો પડે છે? તમે ઘરમાં કજિયા વગર છે એવો છો? મામૂલી ચીજ માટે લડનારા ધર્મમાં કજિયે બોલે? છે માટે સમજે કે, આ સંસારમાં સારી ચીજ હોય તે દેવ-ગુરૂ અને ધર્મ જ છે જ છે. દેવ તે શ્રી અરિહંત પરમાત્મા જ. ગુરૂ પણ તે જ જેને ભગવાનની આજ્ઞા મુજબ છે ૬ ઘર-બારાદિ છોડવા અને આજ્ઞા મુજબ જ જીવે છે. અને ધર્મ પણ ભગવાનને કહ્યો છે છે તે જ બીજી બધી બનાવટ છે, અધૂરું છે. આ ત્રણ જ શરણભૂત છે, બાકી કે શરણ છે નથી. ભગવાનને ધર્મ સાથે હશે તે સદ્ગતિ આપણા બાપની છે. બાકી સંસારના
સ્વાર્થ માટે મંદિરમાં જશો. અમારી પાસે આવશે તો ય કલ્યાણ નહિ થાય. તમા૨ રામાં અમે મુંઝાઇએ તે અમે ય માર્યા જઈએ. સંસારના રસીયા, ભીયા થી છે છે અમે બહુ સાવધ રહીએ છીએ. છે ભુખે મરીએ તે હા પણ સાધુ પાસે ધન કહિ ન માંગીએ, તે આપતા હોય છે
Page #873
--------------------------------------------------------------------------
________________
વર્ષ ૧૧ અંક ૪૧-૪ર : તા. ૨૨-૬-૯ : છે તે ય .ઈએ નહિ. તે તે અમને સંસારમાંથી બહાર કાઢી, લક્ષમીની મૂરછ ઘટાડી, જ
ત્યાગ ખાવી મોક્ષે પહોંચાડનાર છે. જે આવા તમે બની જાવ તો કાલથી અહીં પણ છે ૨ સુધા વઈ જાય.
તમારું ભલું સુખ-સંપત્તિમાં, ખાઈ-પી શકે તેમ નથી. પણ તમે કાંઈ ખોટું ન જ જ કરે અને સારું કરો તેમાં તમારું ભલું છે. જે જીવ સારી રીતે જીવે તેને સરકાર છે
ગમે તેટલા કાયઢા કરે તે પણ એક કાયદો નડે શેને? તમને જે કાયઢા નડે છે તે છે છે શાથી નડે છે? તમે ખોટું શું કામ કરે છે? જો એમ કહે કે, કાળ-રોટી નથી મળતી કે છેમાટે છે. હું કરું છું તેમ બેલે તે હજી ચૂપ રહેવું પડે. તેને ય બચાવ કરવા જેવો છે
નથી. પણ તમારા જેવા સારા માણસોએ બેટું કરવાની જરૂર કયાં ઉભી થઈ? આ જ દર શરીર માંગે? જ્ઞાની કહે પેટ માંગે તેટલું આપવામાં આવે તો તેને કઈ દિ રોગ ઈ થાય નહિ. ખોટું કેમ કરવું પડે છે તેનો વિચાર કરવો છે. પછી તેને લાગે કે .
ભુલી રહ્યો છું, ઊંધે માર્ગે જઈ રહ્યો છું. આ વાત જેને ન સમજાય તો તે ર જ જ્ઞાનીને ય મશ્કરી કરે. આજે દુનિયામાં જે બદમાશ તોફાની હતા, તેમને ચેતવવવામાં છે ર આવતા હતા છતા નહતા માનતા. તે બધા આજે ગભરાવવા લાગ્યા છે. ઘણાં મૂંઝવણમાં જ છે છે, ઓળખાણ પણ કામ લાગતી નથી.
તમે ડાહ્યા હો, ડહાપણુથી જીવતા હો તો ચિંતા કરવા જેવું નથી. આપણે છે એવી રીતે જીવવું છે કે મરતાં વાંધો ન આવે, મરવાને ડર ન રહે. નહિ મરવા
માટે ઘરે ઘરે દવાખાના ખેલ્યા છે. આજે દવાખાના, હોટલ, સીનેમાએ જરૂરી જ થ મનાયા છે. સુખના સાધન તમારે મન તે ગમે તેટલી હોસ્પિટલે ખોલે તો બધા જ જ જીવી જ જવાના..! મોટા મોટા મરી ગયા. કેઈ ડેકટર મરવાનું બચાવી શકે છે
નથી પણ મારવાને ઉપાય કરે છે. તમે જે રીતે જીવશો તો દુર્ગતિમાં જ જવું પડશે. છે હજી તમે નહિ સમજે તે આવો સારે જનમ સામગ્રીવાળે મળે છે તે નકામો જશે. આ છેજીવન બરબાઠ થશે, પાયમાલ થાશે. જેમ તેમ કરી મરવું પડશે. મેં ભુલ કરી તેમ હું કે યાદ પગ આવશે નહિ, માટે સમજે અને સારી રીતે જીવો તે ય હજી બાજી હાથમાં છે. આ
ભગવાનના નામે ધર્મના સ્થાન થાય. દુનિયાના સ્થાન ન થાય. કાગળ ઉડી ન જ આ જાય તેના માટે જે પેપરવેઈટ વપરાય તેમાં ય ભગવાન ઘાલવાના છે. તેની સામે ચા જ જ પાણી, બીડી સીગારેટ પીશે... શું બેશરમ લોકે ભેગા થયા છે...! ભગવાનની ઠેકડી ? છે કરવા માંડયા છે. હાથે કરીને દુર્ગતિમાં જવાના પાપ બાંધે છે. ભગવાનનો પ્રચાર છે ર કર્યો છે કે અવહેલના કરી છે? પેન પર પણ ભગવાન...કોણ સમજાવે ?
Page #874
--------------------------------------------------------------------------
________________
૯૩૪ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) છે | ડાહ્યા માટે ધર્મ છે, ગાંડા માટે નહિ. દેઢ ડાહ્યા માટે ય નહિ આજે અભણ છે છે ગાંડા છે, ભણેલા દોઢ ડાહ્યા છે. વકીલ કાયઢાની કલમ વગર બોલે? જજ જજમેન્ટ
પણ કાયાની કલમ વગર આપે ? ધર્મની બાબતમાં આજના લબાડ લોકો મરજી $ આવે તેમ બોલે છે તે ચાલે? આ [ ધર્મની ] જગ્યા નકામી છે? ઘણી વગરની છે? આ ર આધાર વગર બેલે તેને ચલાવી દે તે સંઘ કહેવાય? સંઘ ડાહ્યો હોય તે જેમ તેમ જ છે બેલનાર લખનારને જ પૂછે કે ભગવાનના ધર્મની વાત કરવી છે તો ભગવાને ધર્મ છે ? જે રીતે કહ્યો તે મુજબ બેલ, તારી મરજી મુજબ બોલવાનું નથી. બેરીસ્ટર કાયઢાની ૬બહારથી બોલે તો બેસાડી દે. તેમ જૈન શાસનમાં કાયદો નથી ? ભગવાનને કે આ કાયદો રાખ્યો નથી ? નાગાઓને નાચવાનું આ સ્થાન છે ?
ભગવાનના સંઘમાં જેને રહેવું હોય તેને ભગવાનની આજ્ઞા મુજબ ચાલવું પડે, કે આ આજ્ઞા વગર–જેની નિશ્રામાં હોય તેને પૂછયા વિના એક કામ ન થાય. આજે તે તમે ૨ ધર્મને એ બનાવ્યું જાણે મરજી મુજબ રમવાનું સાધન? અમે પણ જે ભગવાને છે કહ્યા મુજબ કહેતા ન હોઈએ તે અમારા જેવા બદમાશ દુનિયામાં બીજા એક નથી. આ તમારી બદનાશી કરતાં અમારી બદમાશી વધી જાય. અમારી હિંમત ભગવાનને લઈને
છે. ભગવાનની ખાતર ઘર-બાર પૈસા–ટાદિ છોડયા અને ભગવાનનું કહેલ કરનારા છે છે અને બીજું કહીએ તે અમારી બઢમાશી વધી ગઈને? છે ભગવાનને સંઘ ડાહ્યો હોય તે પચીશ તીર્થકર છે શાથી? રવીશની જ આજ્ઞા માથે છે માટે, આજ્ઞા મુજબ જ બલવાન–વર્તવાને-વિચારવાનો નિર્ણય છે કે માટે. આવે જે નિર્ણય ન હોય તે તે સંઘમાંથી આપોઆપ બહાર છે.
ti
હસે.... હો.... છે : કનુ : દવાખાનામાં દાખલ થયો એટલે ડોકટર બોલ્યા : “કનુને ચશ્માં આવ્યા ૨ ર લાગે છે.”
કનુ : “પણ, ડેટર તમને કેવી રીતે ખબર પડી? ડોકટ૨ : “કારણ કે તું બારીમાંથી દવાખાનામાં દાખલ થયો.”
મનુ : મમ્મી, નીચે એક વૃદ્ધ માણસ બુમ મારે છે. એના માટે એક રૂપિયે જ છે. આપીશ?
મમ્મી : ભલે લઈજા... પણ એ શેની બુમ પાડે છે? મનુ ? આઈસ્ક્રીમની. છે
Page #875
--------------------------------------------------------------------------
________________
આત્મપ્રબાધક પ્રસગા
—પૂ. સા. શ્રી અનંતગુણાશ્રીજી મ.
પુદ્ગલના ચિત્ર-વિચિત્ર પરિણામે
2. જૈનશાસનમાં ષડ દ્રવ્યાત્મક લેાકમાં પુગલાસ્તિકાયનું જે સ્વરૂપ વણુ વાચુ' છે તેવુ દુનિયાભરમાં ક્યાંય નહિ મળે. જગતમાં જે લાલ-પીળાં દેખાય છે તે બધા પુદ્ગલના વિકારા છે. તેમાં જે મુઝાય તે મર્યાં સમજો, તેને યથા
સમજી જાય તે
બચી શકે.
આપણે ત્યાં સુબુદ્ધિમંત્રીની વાત આવે છે. જે પેાતાના જિતશત્રુ રાજાને પ્રતિમેાધ કરવાની ભાવનાથી સંસારમાં રહ્યો છે. પ્રસંગ પામીને નગરના દુર્ગંધ મારતા ખાળના પાણીને જે રીતના પીવા લાયક બનાવ્યું તે જેમ તે રાજા આશ્ચય પામ્યા, મંત્રીના કહેવાથી સમયા કે જગતમાં શુભ પુદ્ગલેા તે અશુભ પણ મને છે અને અશુભ પુદ્ગલા શુભ પણ ખને છે. આ વાત જો આપણે બધા જ શાંતિથી વિચારીએ તે આપણા સૌના અનુભવની વાત છે કે સારામાં સારા ખાદ્ય પદાર્થો પણ શરીરમાં ગયા પછી કેવા અશુચિના પરિણામને પામે છે, છતાં પણુ પીળામાં જ આનંદ પામનારા આત્માએ આ વાતના વિચાર જ કરતા નથી અને પાપની પ્રવૃત્તિ મજેથી કરે છે.
લાલ
નવતત્ત્વના અભ્યાસુ આત્માને પણ આજની શેાધ-ખેાળાથી જરાપણ આશ્ચય થાય તે. નથી. પુદ્ગલના ચિત્ર-વિચિત્ર પરિણામેાને સમજનારા આત્મા તે આજના સાધનાર્થ. પણ મૂ`ઝાય નહિ.રેલી ફેન-રેડીયેા આદિને શબ્દના પુદ્ગલેા માને, સીનેમા ી.વી.ને છાયાના પુદ્દગલા માને તેા પુદ્ગલામાં ધ્યે સમજી આત્મા પાગલ અને અ મહામૂલા માનવ ભવને વેડફી નાખે !!
આવા સુંદર ભવ આ પુદ્દગલામાં વેડફાઈ ન જાય અને આત્મા પુદ્દગલાન ઢી દશાથી પચી આત્માભિન’ઢી દશાને પામે તે જ મંગલ કામનાથી આટલી વિચારણા કરી છે. કમ ભેગળ્યા વિના છૂટકે નથી.
ભાગવ્યા વિના
જેમ સીતા મહાદેવીને પણ અશુભ કર્મના ઉદય આવ્યા તે રામ જેવા પતિ પણ શતિ થયા, વન-વગડામાં ત્યાગ કર્યું. દશરથ જેવા શ્વસુર, જનક જેવા પિતા ભામડલ જેવા ભાઇ, લક્ષ્મણ જેવા દેવર-આ જગતમાં વિખ્યાત છતાં પણ અશુભેાઢચે મહાસતીની હાલત કેવી થઇ. કેાઈ બચાવવા સમર્થ ન બન્યું.
દરેકે દરેક આત્માએ જેવાં જેવાં શુભાશુભ કર્મો કર્યા હાય તે કાઇના ા છૂટકા નથી.
Page #876
--------------------------------------------------------------------------
________________
૯૩૬ :
: શ્રી જૈન શાસન [અઠવાડિક)
માટે જ જ્ઞાનિઓ કહે છે કે, અશુભેાય હાય ત્યારે ખુદ ઇન્દ્ર પણ બચાવી શકતા નથી અને શુભેાદય હાય તા ઇન્દ્ર પણ વાળ વાંકા કરી શકતા નથી. આવા પ્રસંગે કર્માંના જ નાશ માટે પ્રયત્ન કરવા ખૂબ જ જરૂરી છે. ક્રમે જે અવસ્થા આપે તેને મજેથી સહન કરતા થવુ, તેમાં તેવા કર્મ ન બધાય તેની કાળજી રાખી જીવે તેા જ આત્મા કર્માને સાચા માનનારા કહેવાય. કર્મોને ઓળખી તેન માટે પ્રયત્ન કરવા ખૂબ જરૂરી છે.
નાશ
સમજણુના પ્રતાપ
સમજી આત્મા કર્મજન્ય અવસ્થાને મજેથી વેઠી છે. કાઇના સુખ તરફ તેની આંખ લાલ થતી નથી, કે ખળતા પણ નથી. પેાતાને જે મલ્યુ તેમાં સંતાષ માને છે. આ સંસાર । અસમાનતા-વિષમતાનું ઘર છે માટે સાચી સમાનતા મેાક્ષમાં જ છે તેને પામવા જ પ્રયત્ન કરવા જરૂરી છે.
જેમ શ્રી શાલિભદ્રજીની ઋદ્ધિ-સુખ સામગ્રી જોઇ શ્રી શ્રેણિક મહારાજાએ વિચાયું કે- મારી પાસે રાજપુણ્ય છે તેા આની પાસે ભાગપુણ્ય છે. પણ તેનુ પડાવી લેવાની બુદ્ધિ ન થઇ. અને શ્રી શાલિભદ્રજીએ વિચાર્યુ · કે મારે માથે સ્વામી, માટે મારા પુણ્યના ખામી. સંસારમાં હું પ્રજા અને તે રાજા. માટે એવા પ્રયત્ન કરુ કે આ સ'સારના જ નાશ થઇ જાય.
આ નાનકડા પ્રસંગ ઉપર આત્મા વિચારે તેા પછી દુનિયાની સુખ-સામગ્રીમાં મૂઝાય નહિ, અપ્રાપ્તની અસતષની આગમાં મળે નહિ અને પ્રાપ્તિના આનંદ માની, તેનાથી સંપૂર્ણ ધર્મને પેદા કરવાના જ પ્રયત્ન કરે. સાચી સમજણને પ્રતાપ કેવા અદ્દભૂત છે કે આત્માને સાચા સુખ-શાંતિ-સમાધિના અનુભવ કરાવે છે. આપણે સૌ આવી દશા પામીએ તે જ ભાવના,
卐
Page #877
--------------------------------------------------------------------------
________________
તબીબી જગતને આશ્ચર્યમાં મુકતું
કુદરતનું બેજોડ” સર્જન.
વિવિધા ક ભવેન કચ્છી થક અસમાજીક છે
અમેરિકાથી પ્રકાશિત થતા વિશ્વ વિખ્યાત મેગેઝિન “લાઈફના છેલ્લા અંકમાં જ પ્રગટ થયેલ કવર સ્ટેરીએ કુદરતને પણ પડકારવા નીકળેલ તબીબી વિજ્ઞાનીઓને ૨ છે આશ્ચર્યમાં ગરકાવ કરી દીધા છે. અમેરિકાના મીડવેસ્ટના કયા ગામની આ ઘટના છે. આ છે તેવી ઈતેજારી સાથે દુનિયાભરમાંથી મેગેઝિનની કચેરીએ ફેન, પત્રના ખડકલા થયા છે. આ
વિશેષ કરીને વિશ્વના ધૂરંધરે તબીબે, સર્જન અને માનવ શરીર રચના અંગેના કે ૬ અદ્દભૂત સંશોધન કરનાર વિજ્ઞાનીઓ કદાચ એ ગામમાં જ તેઓની પ્રયોગશાળા ખોલી છે કે છો નવાઈ નહીં !
બે મીઓ તેના પ્રેમની પરાકાષ્ટા બતાવવા એવું કહેતા હોય છે કે તે “તન સે જુદા હૈ તે યા એક જાન હૈ હમ પણ આ જે સ્ટેરીની વાત કરીએ છીએ તેમાં જ એક તન અને બે આત્મા કે દિલની રેચક અને જવલ્લે જ જોવા મળતી ફટાબાજ એ કુદરતની કરામત છુપાયેલી છે.
કોની સ્ટાલ્ડ કે. જી. સ્કુલમાં બે છ વર્ષીય બાળાને જોતાં જ દુનિયાની કે જ આ નવી અજાય મ સર્જન આપણી સમક્ષ ખડું થયું હોય તેમ લાગે. એબી ગેઇલ અને ( બ્રિટેની જોડીયા બહેન તેઓ સિયામી જોડીયા છે ત્યાં સુધી કહીશું તે પણ કઈને
વિશેષ અચરજ ન થાય પણ આ બંને એ રીતે જોડાયેલા છે કે સમગ્ર સંસારમાં રે જ વિજ્ઞાનીઓ. મતે કદાચ આવા ત્રણ-ચાર જેડીયાના કિસ્સા જ સામ્યતા ધરાવતા હશે. છે
એને ગેઈલ અને બ્રિટેનીના મેં–માથા અલગ-અલગ છે એટલે કે તેમની છે ગરઠન જુદી છે. તેમના હૃઢય હેજરી અને કરેડના મણકા પણ અલગ અલગ પિત8 પિતાના છે પણ શરીરની રક્તવાહીનીઓ તથા પેટની નીચેના અવયવે બંને વચ્ચે એક છે.
બંનેના મગજ અલગ અલગ હોઈ તેઓ બે જુદી જુદી વ્યક્તિની જેમ સ્વતંત્ર જ વતન. બુદ્ધિ ચાતુર્ય ધરાવે છે. તેમના ગમા, અણગમા, સ્વપ્નો પણ તેમના આગવા છે.
એબી ગેઈલ જમણે હાથ અને પગ જ્યારે બ્રીટી ડાબા હાથ અને પગનું કામ કરે શું કરે છે આમ, બે માથા સાથેના, સ્વતંત્ર આગવું વ્યક્તિત્વ ધરાવતી બે વ્યક્તિ માત્ર
બે માથા ને બાદ કરતા એક જ વ્યક્તિ હોય તે રીતે તેઓની શરીર રચના છે.
Page #878
--------------------------------------------------------------------------
________________
૯૩૮ :
; શ્રી જૈન શાસન (અઠવાડિક)
સૌથી આશ્ચર્ય જનક બાબત એ છે કે અને સ્વતંત્ર દ્વિમાગ અને કરા ધરાવતા હાવા છતાં સયુક્ત રીતે તાલમેલ સઈ પેાત પેાતાના હાથ કે પગની એવી મુવમેન્ટ કરશે કે એક વ્યક્તિની એક ક્રિયા ન હેાય ! જેમ કે બુટની દોરી બાંધવાની હાય કે નહાવાનુ હાય કે પેઇન્ટીંગ કરવાનુ... હાય તા દૂરથી બેસેલ વ્યક્તિને એમ જ લાગે કે આ કાઇ એક વ્યક્તિ જ તેના બે હાથ કે પગના ઉપયાગ કરી કામ કરે છે, એવું પણ નથી કે એબી ગેઇલ જે કરે તે પ્રેટીને કે ગેલને ફરજીયાત કરવુ... જ પડે.
બ્રેટી જે કરે તે એખી
તીખી વિજ્ઞાનીઓના સૌથી વિશેષ અચરજ એ જ થાય છે કે અલગ મગજ, માથા, કરેાડ તેમજ વ્યક્તિ હાવા છતાં તેઓ એક વ્યક્તિની જેમ આ ક્રિયા એ વખતે હાથપગના તાલમેલ કઇ રીતે કરતા હશે ? પણ બીજી તરફ તેમની પેાતાની બુદ્ધિ કે ગમા-અણગમામાં એકમીને મદદ નથી કરી શક્તા.
તમે બ્રીટીને પૂછે કે ઇસમાં ઇસ ઉમેરીએ તેા કેટલા થાય ત્યારે લીટી તેની આંગળીઓ વડે ગણતરી કરતી હશે આ જ વખતે અખી ગેઇલ કે જે એમના લાડકા નામથી એલાવાય છે તે કંઇક બીજુ જ કરતી હશે તેને આ સવાલ સ્પૉ જ નહી”. જો કે બંનેમાં રમુજવૃત્તિ ભારાભાર ભરેલી છે. એક પત્રકારે એખીને પૂછ્યું કે મારી ઉંમર કેટલી હશે ? ત્યારે બંનેએ એક્રમ મજાકના મુડમાં આવી જઇ કહ્યું કે ૯ લાખ વર્ષ અને પછી તાળી પાડતી વખતે બંને હાથ એ મુદ્રામાં ગોઠવાઇ ગયા.
એ માથાવાળા આવા જોડાયેલા ખાળકાને સીયામી જોડીયા કહેવાય છે પણ મેટા ભાગનાં સીયામી જોડીયા પાતપેાતાના એ પગ, બે હાથ ધરાવી જોડાયેલા જોવા મળ્યા છે. એક જ રક્તવાહીની તંત્ર, ખનેને એક-એક હાથ-પગ, તેમજ કમર નીચેના એક જ અ’ગ-ઉપાંગેાવાળી થ્રેટી-એષ્મીની જોડી લગભગ અદ્વિતીય જેવી છે. આવા માણુસની જેમ રહેવુ' અને હાથ પગનેા એક જ શરીર હાઇ જરૂર પડયે એક માણસની જેમ તાલમેલ સાથે ઉપયાગ કરવા તેવા સીયામી જોડાયી જવલ્લે જ જોવા મળે છે.
૧૮૬૯ની સાલમાં આવા ોડીયાને
થાઇલેન્ડ કે જે પહેલા સીયામીના નામે ઓળખાતુ ત્યાં છેક સૌ પ્રથમ અગ વડે જોડાયેલું એ માથાનુ' ખાળક જન્મેલુ. તેથી સીયામી ખાળકૈા કહેવાય છે. સીયામીના આ જોડીયાના નામ એગ અને યુગ હતા. તે ૬૩ વર્ષ સુધી જીવેલા. જે આવા જોડીયાના રેકાર્ડ છે.
પણ પ્રેટી-એમ્મી જેવી શરીર રચના ધરાવતા તળીએાના મતે વિશ્વમાં ત્રણ કે ચાર જ કેસ હશે.
Page #879
--------------------------------------------------------------------------
________________
આ વર્ષ ૧૧ અંક ૪૧-૪૨ તા. ૨૨-૬-૯ :
“હાઈફ’ સામયિકમાં તેમના વિશે કવર સ્ટોરી છપાઈ હોવા છતાં તેમાં બ્રેટી છે અને એબ ના માતા પિતા પેટ્ટી અને માઈક હેન્સલે તેઓ ક્યા ગામમાં રહે છે તેનું રે રિ નામના આ પવાની ખાતરી સાથે જ મુલાકાત આપી હતી. કેમકે તેઓ નથી ઇચ્છતા કે તેઓનું જીવન પરેશાનીમાં અને મ્યુઝિયમની જેમ કેઈ જેવા આવે તે રીતે પસાર થાય. ૪
છેઅને એબી સાથે જ શાળાએ જાય છે, શોપિંગ કરે છે. બંને હાથને કરે ઉપયોગ કરી રેસ્ટોરામાં જમે છે. તેઓ એટલી સરસ અને સરળ રીતે જીવે છે કે આ હું કઈ મેડીકલ સર્જન પણ તેઓને આધુનિક સર્જરી વડે વિખુટાં પાડવાનું ન વિચારે છે
બ્રેટી અને એબીના જન્મને યાદ્ધ કરતા તેમના માતા-પિતા આજે પણ ભારે જ છે માંચકતા અનુભવે છે. ૩૭ વર્ષીય માતા પેટ્ટી સાત વર્ષ પહેલા સગર્ભા થઈ ત્યારે છે કેઈ વિશે તકલીફ કે લાગણી તેણે નહોતી અનુભવી, પોતે પણ એક હોસ્પિટલમાં ૨ કે ઈમરજન્સી રૂમમાં નર્સ તરીકે સેવા બજાવતી હોય. માનસિક રીતે સંપૂર્ણ સ્વસ્થ હતી.
પ્રથમ વખત પત્ની સગર્ભા હોઈ પતિ માઇક હેન્સલ પણ ભારે ખુશી અનુભવ, જ છે અટ્રા સાઉન્ડ ટેસ્ટમાં પણ એક જ બાળક પેટમાં સ્વસ્થતા પૂર્વક આકાર લઈ રહ્યું હોય કે છે. તેવા રીપોર્ટ આવ્યા હતા. ડીલીવરી વખતેના ચેકિંગમાં એવું જણાયું કે બાળકનો હિ પીઠનો ભાગ ગર્ભાશયના મુખ તરફ જણાય છે. તેથી સીઝેરીયન કરાવવું પડશે.
પેટ્ટ. બેભાન હતી અને પતિ માઈક રૂમમાં ડીલીવરી વખતે નહોતો. ફેકટરએ જ પેટમાંના બાળકને પીઠથી બહાર ખેંચવાનું શરૂ કર્યું તરત જ બે પગ બહાર નીકળ્યા છે પણ આશ્ચર્ય વચ્ચે એકની જગ્યાએ બે માથા નીકળ્યા.
આ ઐતિહાસિક પળને બહાર લાવનાર છે. જેય વેસ્ટરહલે કહ્યું કે એ વખતે જ અમે આ બંને સ્તબ્ધ મૌન થઈ ગયેલા. ડી ભાનમાં આવેલ પેટ્ટીને કહેવાયું કે
તે સીયામી બાળકોને જન્મ આપ્યો છે. તે કાંઈ સમજી નહીં અને હાંફળી ફાંફળી જ થતાં બેલી કે શું મેં બિલાડીએને જન્મ આપ્યો છે?
પેટ્ટને ત્યાં જ રખાઈ પણ હજી વિચિત્ર જોડીયા જન્મીને તરત જ મૃત્યુ કે ન પામે તે માટે તેઓને નજીકની હોસ્પિટલમાં લઈ જવાયા. પેટ્ટીની બહેને પેટ્ટીના છે
કપડાં પહેરીને આ જોડીયા બાળકને એ સમય કરમ્યાન સાચવ્યા. દૂધ પીવડાવ્યું. આ . પિતા માઈકે કહ્યું કે એ વખતે મારા મિત્રો, સગાવહાલાને કેવા બાળકને હું જ છે પિતા બન્યા તે સમાચાર આપતા મુંઝાયે હતે. પણ થોડા સમયમાં જ એ સ્પષ્ટ બન્યું છે છે. બંને બાળકો નેમલ હોય તે રીતે જ ક્રિયા કરતા હતાં.
Page #880
--------------------------------------------------------------------------
________________
: શ્રી જૈન શાસન [અઠવાડિક ]
ચેાથા મહિને બે માથા વચ્ચે ત્રીજો હાથ વિચિત્ર રીતે હતા તેને ઓપરેશન વડે કાઢી નાંખવામાં આવેલેા. અત્યાર સુધીમાં તેએાને ન્યુમેાનિયા, ફેફસા અને કીડનીની તકલીફાને કારણે ટાણુ વખત હાસ્પિટલમાં દાખલ કરવા પડયા છે પણ હવે તેઓ બિલકુલ તંદુરસ્ત છે.
૯૪૦ :
ફેમીલી ડેાક્ટર વેસ્ટરડેલના કહેવા પ્રમાણે એબી કરતાં પ્રેટીને વારવાર થાય છે. બંનેની રક્તવાહિનીઓ અને લેાહી સંચાર એક જ માટેની દવાની સાઇડ ઇફેક્ટ બીજીને પણ થાય છે. સારવાર માટે ઇન્જેક્શનની જરૂર પડે છે.
લીવર, મુત્રાશય, આંતરડા તથા કમ્મરથી નીચેના તમામ વચ્ચે એક જ છે પણ તેઓની જ્ઞાનતંતુ સીસ્ટમ અલગ છે.
શરદી, ઉધરસ છે તેથી એક તેને એક જ
અગ–ઉમાંગા ખ'ને
તમે એખીને તમાચા મારા કે ગમે તે શારીરિક યાતના આપે તે પ્રેટીને કઇ ખાર જ નહી પડે તેવુ જ થ્રેટીને કરશેા તે એખીને ખખ્ખર નહી પડે. પેઠમાં અમુક નજીવા ભાગ એવા છે જ્યાં ખંનેને એક સાથે સવેદના થાય છે.
r
તેઓને ભૂખ પણ જુદા જુદા સમયે લાગે છે મળ-મૂત્ર, ઉંઘ સમયે કે ઈચ્છાએ કરે છે પણ ખંને એકખીજાને માનવ જગતને એધપાઠ સાથ સહકાર આપે છે.
પાત પેાતાના મળે તે હદે
તેમના માતા પિતાના મતે ૧૫ મહિનાની ઉંમરે તેઓ જે રીતે ચાલતા શીખ્યા તે દિવસે અમારા માટે યાઢગાર રામાંચક હતાં. આટલા મહિનાન ાળકા હતા પણ ચાલતા શીખતી વખતે તેઓના હાથ-પગ જુદા જુદા શરીર માજના હતા છતાં પણ સહેજ સંક્લન આપે।આપ થઇ જતું હતું. કેણે પહેલા હાથ મૂકા કે પગ મૂકયા તે સુદ્ધાંની અમે નિશાની નહાતા કરતાં એમ જસમતાલષ્ણુ. તેએ કેળવતા જતા હતા ખાવાનું, દૂધ પીવાનું. આ રીતે જ થતુ.
પછી તેએ સ્વીમીગ અને સાયકલીગ પણ જાતે જ શીખ્યા.
આજે પણ ડાકટરોને મન એ કાયડો છે.
(ગુ.સ. ૪/૯૬)
Page #881
--------------------------------------------------------------------------
________________
આંસું ત્યાં જેમ્સ
એક સજ્જન હતા. સજ્જન એટલે સારા માણુસ. સારા માસ એટલે કાઇનું પાક. ભલું જ ચાહે. આ સજ્જન આપણા દેશના હતા નહિ, તેમના દેશ
ખરાખ
અમેરિકા હતા.
એકવાર એવું બની ગયું કે આ સજ્જનનાં પાડેશીને કઇ અવળું પડી ગયું. સજ્જનની સીધી વાતને પાડાશીએ અવળેા અથ કર્યા અને એ રીતે પાડોશીને આ સજ્જન તરફ્ અણુગમા થઇ ગયા. મન તેા તેનુ એવુ ઉંચુ થઇ ગયું કે આ સજ્જન સામે મળે અને સ્મિત ફરકાવે તે કાળુ ધબ્બ મેાં કરીને ડાક મરડી લે. ધીરે ધી અંતર કેટલું. બધુ' વધી ગયુ` કે પેલાં પાડેાશીએ આ સામે જોવાનું જ બંધ કરી દીધું. પણ પેલા સજ્જનનાં મનમાં તા કોઇ અણુગમેા ન હતા. કાઇ પાપ ન હતું. સજનને ખુને નવાઇ લાગતી હતી કે પેાતાના આ પાડાશી શા માટે મારા તરફ ન
સજ્જનની
દાખવે છે ?
એવામાં એક દુ:ખઢ બનાવ બન્યા. સજ્જનનાં પાડેાશીના ઘરમાં કેાનુ' મરણ થયું. સજ્જન મનમાં કાઇ દ્વેષભાવ રાખ્યા વિના પડેાશીને ત્યાં બેસવા ગયા. પાડોશીને આશ્વાસન આપ્યુ. જે લેાકેા જાણતા હતાં કે આ બેઉ પડાશીઓને બનતુ'નથી, એથી નવાઇ પામીને એક માણસે આ સજ્જનને પૂછ્યું : ‘જેમ્સ...તમે અહી ક્યાંથી ?’
જેમ્સ આધ્યા : જ્યાં આસુ એ હાય ત્યાં જેમ્સ અચૂક હાય...! યાં આસું વહેતા હાય ત્યાં અશ્રુને લુછવા ન પહેાંચે એ જેમ્સે નહિ.’
એાખ્યા આ સજ્જનને...? ઢાચ તમે જેમ્સ થેારા હેરોા. તે નહિ, તે જેમ્સ એન્ડ અરે...! એ તેા મહાન જાસૂસ પાત્ર છે. તેા પછી આ જેમ્સ કાણુ ? હા, જેમ્સ આધુનિક યુગના મહાન નવલકથાકાર હેનરી જેમ્સ. ( ૫.પીડા જાણે તે માણસ )
-ચતુર સાલકી
( અનુ. ૯૩૦ નુ· ચાલુ' )
કવિએ આ લેાકમાં કેટલી માર્મિક વાત કહી છે! તેમાં કેટલેા તીખા વ્યંગ રહેલા છે. > માનવીમાં જરા પણ માનવતાના અંશ છે, તે આ વાત ગભીરતાથી વિચાર્યા વગર રહેશે નહિ.
પરાકાર, ઔઢા, દાન, ત્યાગ, વૈરાગ્ય અને સંયમ એવા ગુણુ છે, જેની સુંદર આરાધનાથી માનવ જીવન સફ્ળતા પામી શકે છે. અન ત પુણ્યાયથી, કર્મોના ખ'ધન તેાડવા અને સિદ્ધિના સેાપાન સર કરવા માટે માનવજીવન મળ્યું છે. આ સદ્ગુણેાના સારી રીતે વિકાસ કરીને, શિવનગરીમાં પહેાંચે, એવી મારી મગલ
કામના છે.
Page #882
--------------------------------------------------------------------------
________________
થી જૈન શાસન (અઠવાડિક)
ના
રજી. ન. ૦, એન.૮૪
છે. પૂજ્યશ્રી કહેતા હતા કે
-શ્રી ગુરુદશી છે
પણU
SI a fી
સ્વ. પપૂ. આચાર્યદેવેશ શ્રીમવિયરામચંદ્રસૂરી«jરજીમાણા
છે. જૈન શાસનમાં જાણવાનું અને ભણવાનું એટલા માટે છે કે જીવને સા યા અને છે
બોટાને ખ્યાલ આવે. સાચું આચરણમાં આવે નહિ અને હું છૂટે નહિ તે
તે નકામું છે. છે . સમ્યગદર્શન અને સમ્યગ જ્ઞાનથી જીવને સાચા-ખોટા પરિણામનો ય લ આવે છે છું છે. જ્ઞાની જ્ઞાનની વાત કરે પણ અમલ કરવામાં અખાડા કરે તે તે અસલમાં જ, જ્ઞાની નથી. િ જે દેવ-ગુરૂ-ધર્મને માનીએ છીએ તેને ઓળખવાની ઈચ્છા ન થાય તો સમજવું છે છે કે સમ્યગઢશન છે જ નહિ. ૨ : જે જીવને સારામાં સારા દેવ-ગુરૂ મળે અને તેને દેવ-ગુરૂ થવાનું મન થાય છે
તે સમજી લેવું કે તે મુરખ શિરોમણી છે તેને કોઈ દિવસ સમ્યગઢશન થવાનું નથી. $ ર લ મારે અરિહંત થવું છે. અરિહંત ન થવાય તે માટે સિદ્ધ થઈને મોક્ષમાં જવું છે. છે છ ક મારે આ સંસારમાં રહેવું જ નથી. જેને આ મન ન હોય તે અસલમાં
અરિહંતને પૂજારી જ નથી. આ થવાનું મન થાય તેને સાધુ થવાનું મન છે જ. 9
તમને સાધુ થવાનું મન થતું નથી તેનું કારણ એ છે કે તમારે અરિત થઈને [. છે. છે કે સિદ્ધ થઈને મોક્ષે જવું જ નથી. - ર જ સંસાર અસાર ભગવાન બેલે અને તે ન લાગે તે જાણવું મિથ્યાત્વ ગાઢ છે તે
અસાર લગાડવાનું મન થાય તે મિથ્યાત્વ મંદ પડે. મં મિથ્યાષ્ટિને ભગવાનની ૪ એ વાત યાઢ રહે છે. તેને સુખ યા આવે તો અંદરથી જ અવાજ આવે કે મરી ,
જઈશ. તેને મેળવવાની ધાંધલ કરી તે કષાય તને ખાઈ જશે. છે કે દુનિયાના રંગ-રાગમાં શું બન્યું છે? દુનિયાની કંઈ ચીજ જોવામાં, સાંભળવામાં, આ જ ભોગવવામાં આનંદ આવ્યો તે આત્મા બગડો જ સમજો સંસાર તે નવું.
ગંધાતુ કીચડખાનું છે આ કીચડખાનામાં તેને જ આનંદ આવે કે જે મિથ્યાત્વ છે અવિરતિ અને કષાયમાં બેહોશ હોય.
• . જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (૬.ખાબાવળ)
c/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લોટ-જામનગર વતી તંત્રી, મુક પ્રકાશક સુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યું.
Page #883
--------------------------------------------------------------------------
________________
નમો 937411 'Jયર' 7 3ય મારું મનવીર UવસાTM
(જય જો દત્ત રાણી પ્રભારને અa
ss Tés
|Uti| ]
|
|
|
સવિ જીવ કરૂ
?
Dી શાસન સીટી
|
A So
B 5 ]e 135 8 Ense a pic - » S. s... – 3 ડર્ડ પર 1િ8 | 5 - ૯ : મનુષ્યજ-સનાં સાચાં ફેલો ૨ જિને દ્રપૂજા ગુરૂપયું પાસ્તિ; . s 58ઝve)
, સર્વાનુકપ્પા શુભપાત્રદાનેમો !! | ( ૫૦ ગુણાનુરાગ કે શ્રુતિરાગમસ્યS] ls J[f sg 55 છે . .
58155 [ 13 je નજમવૃક્ષમ્ય S1 લાજ્યમૂનિ Illege 6 કામ 2િ5s શ્રી જિનેશ્વર દેવની પૂજા સદષ્ણુરૂની પJપાસના Sિ IS
४४ : દીન દુખી-અનાથ પ્રાણીઓની અનુકંપા, સુપાત્રમાં || હાન,ગુણાનુરાગે, શ્રી જિનવાણી શ્રવણને અપૂર્વ 6
રાગ એ આ મનુષ્યજન્મદરૂપી વૃક્ષનો ફલો છે. | Ke 51s ]ss.5 56) 'e is પિssis E] "255 15 1 2 ) 1.4 550; pS) 'Ts so 9] 2 , gss » 18 શિs. A
Bgs $ ૪ 1374 35 361 362 53 5
લવાજમ વાર્ષિક શ્રી જૈન શાસન ફાર્યાલય લવાજમ આજીવન થી 8s – c15 )
'ભૂત જ્ઞાન ભવન, ૪પ દિગ્વિજય પ્લોટ , - Jરે દુર
જામનગર દર
(સારાષ્ટ્ર) IND1A PIN-3610054
Page #884
--------------------------------------------------------------------------
________________
ત્રીજે
ચેાથે
99
પહેલા આરા ૪ કાડાકાડી સાગરાપને સુષમસુષમા નામને.
ખીજો
૩ 99
૨
૧
"" "9
પાંચમા ૨૧૦૦૦ વર્ષના
છઠ્ઠો
૨૧૦૦૦ વર્ષના
""
99
વિવિધ વાંચનમાંથી
您
અવતરણકાર : પૂ. સા. શ્રી હષ પૂર્ણાશ્રીજી મ.
,,
***• **• *•
99 99
૬, આરાનું સ્વરૂપ
99 99
""
–
29
"9
સુષમ નામના.
સુષમ દુષમ નામના.
દુષમ સુષમ નામને. દુષમ નામના.
દુધમ દુષમા નામના.
ત્રિકાળ પૂજા
જેઓને દાન, અધ્યયન શીલ પાલન અને જીવદયાથી જે પુણ્ય થાય છે તે સર્વે પુણ્ય પરમ તારક જિનેશ્વર ભગવાનની અષ્ટપ્રકારી પૂજા કરવાથી થાય છે. જે પુણ્યશાળી જીવા શ્રી જિનેશ્ર્વર ભા ની પૂજા કરે છે, તેઓને સામ્રાજ્ય, સારી મતિ, પુણ્યની વૃધ્ધિ, પાપના ક્ષય અને ગ્રહ પીડાની શાંતિ થાય છે.
-
પુરૂષ
ન્ય
જે પુરૂષ ઉત્તમ પુષ્પાથી ત્રિકાળ પૂજા–જિનપૂજા કરે છે તે જ સુકૃતવાન અને ગુણી કહેવાય છે. માટે વિષાદને આપનાર એવા પ્રમાદને છેડી વિવેકી આત્માએએ ઉદ્યમ પૂર્વક પાપને નાશ કરનારી ત્રિકાળ જિનપૂજા કરવી જો એ. (શત્રુ...જય માહાત્મ્યમાંથી-આકાશગામી મહાતેજવી મહામુનિએ આપેલ ઉપદેશમાંથી)
વિવેક ૬ પ્રકારના ૧ વિવેકથી ખેલવુ. રવિવેકથી વર્તવુ ૩ વિવેકથી ચાલવું. ૪ વિવેકથી ખેલાવવુ' ૫ વિવેકથી કામ કરવુ. ૬ વિવેકથી સારી પતિ મેળવવી,
દેવને જાણવાના ૪ કારણેા
જે આંખનુ` મટકુ મારે નહિ. જેના દેહના પડછાયા પડે નહિ. જેની પુણ્યની માળા કરમાય નહિ. જે જમીનથી ૪ આંગળ ઉંચા રહે.
૧૦ પ્રકારના કલ્પવૃક્ષા
ગૃહાંગ – રહેવા માટે ઘર આપે. જાતિષાંગ – પ્રકાશ આપે ભૂષણુાંગ - દરેક ( જુએ ટાઈટલ ૩ ઉપર )
Page #885
--------------------------------------------------------------------------
________________
$ $ હાલાબારક ગુ.રાવિન્યસભરૂરીજી મહારાજની - . w m e gora euHo era RELLON PRU NI YU120947
તંત્રીએ
ના સ્થાઇeo જ
પ્રેમચંદ મેઘજી ગુઢકા
૮મુજઇ) è MoEFH12 HOWYWGIH Olli
(જs 'કીરચંદ શ્રેષ્ઠ
વઢવલ્સ). રાજયે &
(શાળ જa).
MRS • હાફિફ • ૨ E NTઝાઝર વિઝgs , શિકાગ ૪ મma a
•
" WS S
૨ વર્ષ : ૧૧]૨૦૫૫ દ્ધિ જેઠ વદ ૧ મંગળવાર તા. ૨૩-૬-૯૯ [અંક ૪૩-૪૪ વાર્ષિક રૂ. ૫૦ આજીવન રૂ. ૫૦૦ પરદેશ રૂા. ૩૦૦ આજીવન રૂ. ૬૦૦૦
1 પ્રકીર્ણક ધર્મોપદેશ |
-પ. પૂ. આ. દેવ શ્રી વિ. રામચંદ્રસુરીશ્વરજી મહારાજા ૬ ૨૦૪૩, શ્રાવણ સુઠિ-૧૩ શુક્રવાર તા. ૭-૮-૮૭ શ્રીપાલનગર જૈન ઉપાશ્રય મુંબઈ-૬ જ
(શ્રી જિનાજ્ઞા વિરૂદ્ધ કે પૂ. પ્રવચનકારશ્રીજી આશય વિરૂદ્ધ કાંઈપણ લખાયુ હોય છે હું તો ત્રિવિધ ક્ષમાપના. ( પ્રવચન ૩૩ મું ચાલુ)
અવ૦ ) તેને જેને તે સુખની જરૂર પડે છે તે માને કે “હું સત્વહીન છું, જ પાપી છું” માટે મારે તેની જરૂર પડે છે બાકી તે તે સુખ છોડી દેવા જેવું જ છે
છે. ઈષ્ટફલાસિધિમાં આ જ વાત કહી છે કે-હું નબળો છું માટે તે સુખની જરૂર છે છે પડે છે. તો હે ભગવન્! તે સુખ મળી જાય તે મારી સમાધિ રહે અને આ ધ્યાન કે
ટળે અને ધર્મ સારી રીતે કરી શકું. બાકી ભગવાન પાસે તે સુખ માગવા જેવું નથી.” ૨. જ સમાધિ પૂરતું તે સુખ માગે તે જુદી વાત છે બાકી દુનિયાની મોજમઝાત્રિ માટે તે છે છે સુખ માગે તે તેના જેવો પાપી એક નથી. અને તે માટે ય મંગાય એમ જે સાધુ કમ છે. કહે છે તે ય માર્ગ ભૂલેલો છે.
બાકી શ્રી સનકુમાર ચક્રવત્તિને કેટલા રોગ થયા છે ? સેળ સેળ રેગ થયા . છે તે પણ આંખમાં, કાનમાં, નાકમાં, તે પણ એવા કે બીજા જીવોનાં તો પ્રાણ લઇ * લે. જે વખતે દવા કરાવવાની હોય તે વખતે તેઓ સાધુ થઈ જાય છે અને તે બધા જ હે રાગને મઝેથી વેઠે છે તે પણ સાતસો સાતસો વર્ષ સુધી. તેના પ્રતાપે પિતાના
Page #886
--------------------------------------------------------------------------
________________
: શ્રી જૈન શાસન (અઠવાડિક) છે જ આત્મામાં એવી એવી લબ્ધિઓ પઢા થાય છે કે માત્ર પિતાનું થુંક લગાડે તે ય છે છે આ દેહ સુવર્ણની કાંતિ સમાન થઈ જાય છતાં પણ તે લબ્ધિને ઉપયોગ કરવાનું મન જ
પણ થતું નથી. તે જોઈને શ્રી સૌધર્મેન્દ્ર મહારાજા પિતાના દેવલોકમાં તેમની છે ફરીથી પ્રશંસા કરે છે કે- શ્રી સનસ્કુમાર ચકી સાધુપણામાં પણ રોગને મઝથી ૬. આ વેઠે છે અને પ્રવાહિ કરાવવાનું પણ મન થતું નથી. તેથી તે જ બે દે - જે શ્રી છે. ૬ સનસ્કુમાર ચક્રીના રૂપનાં દર્શન કરવા આવેલા તે ફરીથી ધવંતરી વૈદ્યનું રૂપ છે છે લઈને તેમની પરીક્ષા કરવા આવે છે અને કહે છે કે- આપ રજા આપો તો આપના
રેગ દૂર કરવા ઔષધ આપીએ. ત્યારે શ્રી સનકુમાર મહામુનિ કહે છે કે-“આ છે આ રાગ તો મારા ઉપકારી છે, પણ જેનાથી આ રોગ થયા તેને દૂર કરવાની તમારી દિ શક્તિ હોય તે દૂર કરે. બાકી આ રોગ કાઢવાની મારામાં પણ શકિત છે.” એમ ? છે કહીને રસીદી નિતરતી આંઘળી મોંઢામાં મૂકે છે તો સુવર્ણની કાંતિ સમાન થઈ જાય ૬ જ છે. તે જોઈને તે બે બે હાથ જોડીને, સૌધર્મદેવલોકમાં શ્રી ઈન્દ્ર મહારાજાએ કરેલી છે
પ્રશંસાની વાત કરીને પાછા જાય છે. પોતાની પાસે જ લબ્ધિઓ હોવા છતાં ય છે તેનો ઉપયોગ તેઓએ કર્યો? દુનિયાના સુખની જરૂર પડે તેથી તે સુખ ઉપાદેય છે
મનાય જ નહિ, તે સુખ તે હેય, હેય ને હય જ છે. દુનિયાના સુખને ઉપાદેય છે
માને તે મિથ્યાને આવતાં વાર નહિ અને સમકિત આવ્યું હોય તે જતાં ય છે ૬ વાર નહિ. તેની સમ્યકત્વ મેહનીય પણ મિથ્યાત્વ મેહનીય થઈ જાય.
તમને આ ત્રણે રાગ ભૂંડા લાગે છે? તેને પરિહરવાનું મન થાય છે ? છે અત્યારે તમારામાં કયો રાગ છે ? દૃષ્ટિરાગ છે ? સાધુમાં રહેલી સાધુતાથી જે સાધુ છે જ ગમે તો તે ગુણરાગ કહેવાય પણ સાધુતાને બદલે વ્યક્તિ તરીકે ગમવા લાગે છે તે ય છે દષ્ટિરાગ કહેવાય. અથવા સ્નેહરાગ કહેવાય માટે આ ત્રણે ય રાગ છેડવાના છે.
સભા: ઘર પર રાગ તે કામરાગ કહેવાય કે નેહરાગ કહેવાય?
ઉ૦ : ઘર તે સંસારનાં સુખનું સાધન છે માટે તે નેહરાગમાં જ ય. જેના જ ૨ વિના ચાલે નહિ તે નેહરાગ કહેવાય. જેની સાથે ભેગા કરે, ભોગ કરવાની ઇરછા જ જે થાય તે કામરાગ કહેવાય. આટલે ભેદ આ બેમાં પડે. બાકી નેહરાગમાંથી જ્યારે હું કામ-રાગ થઈ જાય તે કહેવાય એવું નથી.
આ “સૂરા-અર્થતત્વ કરી સહું સમ્યહમોહનીય, મિશ્ર મહનીય પરિહરુ, છે કામગ-નેહરાગ-દષ્ટિરાગ પરિહરુ” આવી જેની શ્રદ્ધા હોય તેને સુદેવ-ગુરુ-ધર્મ
Page #887
--------------------------------------------------------------------------
________________
વર્ષ- ૧૧ અંક-૪ | ૪૪ : તા. ૨૯-૯-૯૯
: ૯૪૭
આઢવા જેવા લાગે અને કુદેવ-ક્રુગુરુ-ધ પરિહરવા જેવા જ લાગે માટે આગળના ખેલ છે ‘સુદેવ-સુગુરૂ-સુધર્મ આદરું, દેવ-કુશુરૂ-ધર્મ પરિહરૂ..'
તમે બધા સુદૈવ-સુગુરૂ-સુધર્મને એળખા છે? કુદેવ, ફુગુરૂ અને કુધને દી માના નહિં ને ? આપણે ત્યાંય ક્રુગુરુ હોય તે તેને ય છોડવા જ પડે. બહુ પરિચિત હાય તા ય મૂકી દેવા પડે, વર્ષો સુધી માન્યા હાય તે। ય તેનાથી દૂર થવું પડે તા સમ્યત્વ ટકે, અને ધર્મ પમાય. આ શાસ્ત્રાજ્ઞા છે અને તે માટે જમાલિની વાત અનેકવાર કરી આવ્યા છું.
રાભા॰ : બહુ ઉપકાર કર્યાં હાય તા ય.
સમજાવવા
૯૦ : તેને ય છેાડી દેવા પડે. સમજે તેવા હાય તા સમજાવાય, માટે બધા જ પ્રયત્ના કરાય. છતાં ય ન સમજે તે આપણું ય બગાડતા હાય તા મૂકી દેવા પડે. સગા બાપ પણ ઝેર આપે છે તેમ ખબર પડે તે શુ કરે ? તેવુ જ અહીં સમજી લેવાનું,
રાગી
> રાગ-દ્વેષાદિ અઢારે દાષાથી રહિત હાય તે સુદેવ કહેવાય અને જે દ્વેષી હેાપ તે દેવ કહેવાય. જે પાંચ મહાવ્રતાને ધારણ કરનાર હાય, ભિક્ષા માત્રથી જીવનાર હાય, અને હંમેશા સામયિકમાં જ રહેનાર હાય અને જે આવે તેને શ્રી જિનેશ્વરદેવાએ કહેલા ધર્માંના જ ઉપદેશ આપતા હાય તે સુગુરૂ છે. તેનાથી વિપરીત આચરણ જે કરતા હેાય તે બધા જ ક્રુગુરૂના કોટિમાં જાય. શ્રી જિનેશ્વરદેવાએ કહેલા અહિંસા-સયમ અને તપ સ્વરૂપ જે ધર્માં તે સુધર્મ છે, તેનાથી વિપરીત સ્વરૂપવાળા કુધર્મ છે. શ્રી જિનશાસનમાં આ જ દેવ, આ જ ગુરુ અને અ જ ધર્મ એવું નથી કહ્યું પણ આવા હેાય તે દેવ કહેવાય, આવા હાય તે ગુરુ કહેવાય અને આવે હેાય તે ધમ કહેવાય; એમ કહ્યું છે.
જે સુદેવ-સુગુરૂ-સુધર્માંને આઠરે તેને જ્ઞાન-દન-ચારિત્રને આઠરવાનુ મન થાય. માટે તે પછીના બેાલ છે ‘જ્ઞાન-ઇન-ચારિત્ર આઠરૂ..' આમાં પણ સાધુપણાની ઇચ્છા આવી ને ? જેને જ્ઞાન-દન-ચારિત્રની આરાધના કરવી હાય તેને તેની વિરાધનાથી બચવુ` પડે ને ? તેથી તે પછીનેા ખેલ છે ‘જ્ઞાન વિરાધના દર્શન વિરાધના, ચારિત્ર વિરાધના પિરહરુ..' જેને સાધુપણાની ઇચ્છા પણ ન થાય તે તે ત્રણની વેરાધના કરે છે એમ કહેવાયને ? જેને હું ક્યારે સાધુપણુ' પામું તેમ થાય તે જ્ઞાન-શ્વેઈન ચારિત્રની આરાધનાની ઇચ્હા કહેવાય. તમને બધાને આવી ઇચ્છા
Page #888
--------------------------------------------------------------------------
________________
: શ્રી જૈન શાસન (અઠવાડિક) છે રેજ થાય? અમે પણ આ બોલીએ અને અમારા હૈયામાં પણ જે સાવ ભાવ ન છે ર હોય અમે પણ દેવ-ગુરુ-ધર્મને ઠગનારા કહેવાય. છે તે પછીના બેલ છે “મનગુપ્તિ, વચનગુપ્તિ, કાયગૃતિ આદરું “મનકંડ છે
વચનદંડ, કાયદંડ પરિહરું. માનસિક, વાચિક અને કાયિક પાપ ત્યજવાના છે. આ ૬ પ્રમાણે સમજીને બોલનારનું મન કદી ખોટી વિચારણા કરે નહિ, વચન છેટું બોલે છે જ નહિ અને કાયા ખોટું કામ કરે નહિ કઢાચ બેટું કામ કરવું પડે તે દુઃખથી કરે. જ આ પ્રમાણે સમજીને જે આ બેલ બોલે તે કેવા જાગૃત હોય. મનને એકપણ ખોટા છે જ વિચારમાં જવા દેવું નહિ અને ભગવાનની આજ્ઞા મુજબના વિચારમાં જ જોડી છે રાખવું તેનું નામ મને ગુપ્તિ છે.
સભા : ઉસૂત્ર પ્રરૂપણા મનગુપ્તિમાં આવે ?
ઉ૦ : હા, બેટા વિચાર કરે એટલે મનગુપ્તિ ગઈ. પછી તેમાંથી ઉસૂત્ર જ પ્રરૂપણ આવે.
ભગવાનનાં વચનથી વિરૂદ્ધ બોલાય નહિ અને આજ્ઞા મુજબ બોલે તે વચનગુપ્તિ ૨ કહેવાય. કાયગુપ્તિમાં ભગવાનની આજ્ઞા મુજબની ક્રિયાઓમાં કાયાનો ઉપયોગ છે 9 કરો, બાકી જરા પણ કાયાને હલાવવી-ચલાવવી નહિ તે કાયગુપ્તિ છે. સાધુઓને જ
વગર કારણે આસન ઉપરથી ઊઠવાની પણ મના છે. આ ત્રણે ગુપ્તિ જો આવી જાય જ છે તે નિંદ્રા-કુથલી આદિ બધા દે જે આજે શ્રી સંઘમાં પેસી ગયા છે તે દૂર થઈ ૨ જાય. તમારે પણ ભગવાને જે કહ્યું છે તે પ્રમાણે કરવાનું છે, ભગવાને જેની ના પાડી જે હોય તે કરવાનું નથી કાચ કરવું પડે તે દુખપૂર્વક કરે પણ મઝાથી કરે નહિ. આ
સભા : વિચારો વીશે ૨ કલાક ચાલુ રહે છે તેનું શું ?
ઉ૦ : તમે આ બધું સમજ્યા નથી માટે તમારા વિચારો મોટા ભાગે ખોટા ઇ કે જ હોય છે. ઘણાના તો વિચારે એવા હોય છે જે જાહેરમાં બેલી શકાય તેવા ર નથી હોતા. જેના વિચારો બીજાને કહી ન શકાય તેવા હોય તે આઠમી કહેવાય કે છે જનાવર કહેવાય ?
તમારા મોટાભાગના વિચારે દુર્ગતિમાં જ લઈ જનાર છે તેને રોકવાની મહેનત છે જ કરતા હોત તો તેવા વિચાર આવત નહિ. ઘરમાં બારણું ઉઘાડું રહી ગયું હોય ?
અને કૂતરું આઢિ જનાવર પેસી જાય તો તેને હડે... હડે..કરીને, ના માને તો જ લાકડી બતાવીને પણ બહાર કાઢો છે. તેમ ખોટા વિચાર આવે તો તરત જ કાઢી
Page #889
--------------------------------------------------------------------------
________________
: ૯૪૯
- ૧૧ અંક ૪૩-૪૪ તા. ૨૨-૬-૯૯ :
આવા ધાડ પડે’
આવે છે ? ભૂલ થાય છે ?
પણ તેના વિચારો
નાખવા જોઇએ. ‘મારી લક્ષ્મી ચાલી જાય, મારા ઘરમાં કદી આવ્યા છે? વેપારાદિના સમયે ખાવા-પીવાના વિચારો ગમે તેટલા કોલાહલ ચાલુ હેાય તે પણ પૈસાની લેવડ-દેવડમાં શાસ્ત્ર તો કહ્યું છે કે- શ્રાવક સ'સારમાં રહ્યો હાય તો વેપારઢિ સારા હોય. તે ઘરમાં રહ્યો હાય તો ય ઘર છેાંડવાના ત્રિચારમાં કરતો હાય તો પણ તે વેપારા િક્યારે છૂટે તે વિચારમાં હાય; વેપારાદિમાં પશુ કાઇને ઠગવાના ભાવ ન હેાય. ભલે! ભેાળા અજ્ઞાન ગ્રાહક આવે તો તે ય જે માલ માગે તે જ લઈને જાય, અધિકભાવ લે નહિ અને ખાટા માલ આપે નિર્હ. સભા : 'સંસારમાં તો અનેક વિચાર કરવા પડે ને ?
હાય,
ઉ॰ : આ શ્રાવકના વિચારાની વાત ચાલે છે, સ`સારી જીવાના નહિ, સસારી જીવા તો માટેભાગે આર્ત્તધ્યાનના કે રૌદ્રધ્યાનના વિચારામાં હાય.
ઉ॰ : આવાને ધમી કહેવાય ? પુણ્ય ઉપર શ્રદ્ધાવાળેા કહેવાય ? તો મુચવાશે બાકી પુણ્ય નહિ હાય તો રક્ષણ માટે રાખેલેા નેાકર પણ જશે. આજે તો આવા ઘણા કિસ્સા નજરે ચઢે છે.
વિચારા
પ્રજારમાં
શ્રાવકને પેાતાના છેાકરા-છેકરીને કદાચ સ’સારમાં ય ઠેકાણે પાડવા પડે તો હું કે- એવુ' ઘર જોઇશ જ્યાં ધમ હાય પણ અધમ ન હેાય. શ્રાવક પેાતાના વિચારો પ્રગટ કરે તો ય લાક ખુશ થાય. તે વેપારાક્રિમાં ય કાઇને ઠંગે નહિ, સમજી પાસે એછા ભાવ અને મૂરખા પાસે વધુ ભાવ લે નહિ. તેના વેપારમાં ય અનાતિઅન્યાયાદિ વિચાર ન હેાય. તેના દુશ્મન પણ તેને ખરાબ ન કહે. વેપારી છે પતુ તેનામાં હરામ મેારી નથી, કાચ લેાભીયેા હશે તે જુદી વાત પશુ જીવ સારા છે તેમ તે કહે. સભા૦ : કમાવાની ચિંતા નથી પણ સાચવવાની ચિંતા છે.
પુછ્યું હશે લુંટીને લઈ
તમે બધા જો નાકરેને સાચવતા હેાત તો તે કદી ચાર ન થાત, આજે તો તમે નાકરાને એવી રીતે રાખા છે કે તે ચાર જ થાય ! નેાકર પાસે કામ કેટલું' કરાવે અને પગાર કેટલેા આપે! ? નાકર ઉઢાસ હાય તો પૂછે! ખરા કે- કેમ ઉદાસ છે ? શુ તકલીફ છે ? તેની તકલીફ જાણી દૂર કરતા હાત તો તમારા માટે તે માથુ' આપત. અડધી રાતે ખેલાવા તો આવત અને આજે તેા ડીયા બતાવે છે.
આ પચાસ ખેલ જે જીવ સમજીને ખેલે તે જાગતો રહે. પછી તેની શક્તિ કઢી ગાપવું નહિ. ન કરવાનુ કરે નહિ અને કરવામાં પાછી પાની પણુ કરે નહિ. પછી તો તે જીવ રાજના તપસ્વી થઇ જાય. પણ જેને પેાતાને જ ભાન હેાય તેનું તે જાણે. બાકી આ પચાસ બેલ આપણા બધાને ઉપકારક છે. જે ન મેલે તે ધા ઊષે માગે છે. બાકીના બેાલની વાત હવે પછી—
Page #890
--------------------------------------------------------------------------
________________
ક સિદ્ધિના સોપાન છે
-પૂ. આ. શ્રી વિજયકનકચંદ્ર સ. મ.
આ
-
મુંજ અને ભેજ છે મુંજમાં સત્તા અને રાજ્ય લેલુપતા ઘણા મોટા પ્રમાણમાં હતી. પિતાની આ આ પૂર્વાવસ્થામાં લીલા ઘાસ ઉપર અસહાય, અબાધ અવસ્થામાં એકલે પડ હતું, તે 8
વાત બિલકુલ વિસરી ગયે હતું. તેણે ભેજના પિતા સિધુલની આંખો લોઢાના છે પર ગરમ સળિયા નાંખી ફડાવી નાખી હતી અને પોતે સિંહાસને બેસી ગયેલ. એકવાર જ
જેથી ભવિષ્યવાણી ભાખી કે, સિધુલને પુત્ર ભેજ પર વર્ષ, પાંચ માસ અને ૫ આ જ દિવસ સુધી માલવા, બંગાળ, ગૌડ અને ચેઢી દેશ પર રાજય કરશે ! સાંભળીને તે છે
તે ભડકી ગયો. તે સત્તામાં ખૂબ આસક્ત થઈ ગયેલો. તેથી તેને થયું કે, ભેજનો છે ઇ કટે અત્યારથી કાઢી નાંખ સારે ! ન કરે નારાયણ અને તે સત્તા ઉપર આવશે, જ છે તે મને નાહક હેરાન કરશે!
- આજ સુધી તે ભેજને ખૂબ પ્રેમથી પાળત-પોષતું હતું, પણ આ વાત ૨. સાંભળીને તેણે નકકી કર્યું કે, ભેજની હત્યા કરાવવી! સત્તા અને ધન માણસને છે છે કેટલે પાગલ બનાવી શકે તેમ છે, તે માટે આ ઉઢાહરણ પૂબ જ સચોટ છે - ભોજ તે વખતે આઠ વર્ષની ઉંમરને હતે. મુંજે ચાંડાલને બોલાવીને કહ્યું : જાવ, ભેજને જંગલમાં લઈ જઈને મારી નાંખે !
ચાંડાલ લેકે કઈક બહાનું બતાવીને ભેજને જંગલમાં લઈ ગયા. નિર્દોષ છે ૨ બાળકને જોતા તેમના મનમાં દયાના ધોધ વછૂટયા. તેમણે ભેજને કહ્યું : “આપણા જ રાજા મુજે તમારી તલ કરવાની અમને આજ્ઞા આપી છે. પણ તમને જોતા અમને
દયા આવે છે. અમે તમને મારીશું નહિ. અમે તમને છોડી એ છીએ. તમે ૨ . અહીથી ભાગી જાવ ! જ ભોજ પૂર્વજન્મના વિશિષ્ટ સંસ્કાર અને પુષ્ય લઈને આવ્યા હતા. આથી જ જ ચાંડાલોના દિલમાં કયા વછૂટી. લઘુવય હોવા છતાં પણ ભોજમાં પૂર્વ જન્મના સંસ્કારોને ૬ લીધે બુદ્ધિ ખૂબ સારી રીતે ખીલી ઉઠી હતી. તેમણે (જે) વિચાર્યું, કે, મારે છે ર સંરક્ષક મારા કાકા મુંજ સત્તાના નશામાં અંધ બન્યા છે. તેમનું હૃદય ખેલ મારે છે પ્રયાસ કરવો જ જોઈએ. મારા પિતાની આંખે તેમણે ફડાવી નાંખી. આ મારી જ હત્યા કરાવવા માટે પણ તે તત્પર થયા છે. ઓહ ! માણસ કેટલે કૃર બની શકે છે! ૨ માણસ કેટલે અંધ બની શકે છે! "
Page #891
--------------------------------------------------------------------------
________________
આ વર્ષ–૧૧ અંક-૪૩/૪૪ તા. ૨૨-૬-૯ : * જ ભોજે પિતાની પ્રતિભાવથી એક કલેક ર. એ શ્લોક ચાંડાલને આપીને જ એ કહ્યું : “આ કલોક સત્તામાં અંધ બનેલા મુંજને આપજે. સંભવ છે કે, હું કે આનાથી તેના હદયની આંખ ખુલી જાય. ચાંડાલેએ આ વાત નિઃસંકેચ સ્વીકારી છે ર લીધી ભોજે લખેલા કલેકને અર્થ નીચે પ્રમાણે હતો.'
કૃતયુગનાં ભૂષણ સમાન માધાતા રાજા થઈ ગયા. રાવણને નાશ કરવા માટે ? એ સાગર ઉપર જેમણે પૂલ બાંધ્યો હતે, તે રાજા રામ થઈ ગયા. યુધિષ્ઠિર જેવા સાર્વ
ભૌમ ચક્રવત અનેક રાજાઓ થઈ ગયા. આ બધા માટીમાંથી જન્મી માટીમાં જ ૨ મળી ગયા. આમાંથી કેઈની પણ સાથે આ પૃથ્વી ગઈ નહિ, પરંતુ મુંજ! કદાચ ન ર તમારી પછી આ પૃથ્વી ચકકસ તમારી સાથે આવવાની હોય એમ લાગે છે ! '
આવી કઠોર વ્યંગભરી પંકિતએ વાંચતાની સાથે જ મુંજને સખત આઘાત જ , લાગી ગયો. તેને પોતાના જીવન પર ખૂબ ઘોર ગ્લાનિ અને ધૃણુભાવ ઉત્પન્ન કરી ૬ થયા. પિતાના દુષ્કૃત્ય પર તેને અનહા પસ્તાવો થવા લાગે ! એ ભેજ ! એ છે જ ! આ શું કરી નાંખ્યું ! એમ બોલતો બેલતો મુંજ ખૂબ વિલાપ કરવા ! જ લાગ્યું. મેં જ સિંધુલની આંખો ફડાવી નાંખી. મેં જ બાળક ભેજને મરાવી નાંખે ! કેટલે પાપી, કેટલે અધમ અને કેટલો નીચ છું ! | ભજના નામની હદયદ્રાવક ચીસે નાંખતે નાંખતે મુંજ-રાજા જમીન ઉપર, 4 શેકમાં ગરકાવ થઈને મૂર્ણાવસ્થામાં પડ્યો. તેના ઉપચારો તરત કરવામાં આવ્યા. તે છે ભાનમાં આવતા ચાંડાલેને કહેવા લાગ્યું કે, તમે બાળક ભોજની હત્યા ન કરી હોત, કે છે તે ઘણું સારું કામ થાત ! હું સત્તાના નશામાં ભાન ભૂલી ગયો હતો ! ચાંડાલ એ છે જ આ વાત જાણી કે, મુંજને પરતા ખરેખર સાચા હૃદયને છે, ત્યારે તેમણે સાચું છે આ નિવેદન કર્યું કે, સ્વામિન્ ! અમે અપરાધ કર્યો છે, પરંતુ અમારો અપરાધ માફ ?
કરે. બાળક ને જોઇને અમારા મન ઉપર કયાનું એક જબરદસ્ત મજુ છવાઈ ? જ ગયું. આથી અમે તેને નસાડી મૂક્યો છે. અમે તેની હત્યા કરી નથી. આ માટે પણ અમને માફી આપો !
આ સાંભળીને મુજની ખુશાલીને પાર ન રહ્યો. સૈનિકને દશે દિશામાં દેડાવીને જ છે ભોજને શેધી કાઢયો. ભેજને રાજધાનીમાં પાછો લાવ્યા બાઢ, મુંજે તેને રાજગાદી છે. જ પર બેસાડે અને પિતાના પાપનું આંશિક પ્રાયશ્ચિત કર્યું.
મુંજને અંતે ખૂબ જ દુઃખઢ સ્થિતિમાં આવ્યા, યુદ્ધમાં તેલ મુંજને કેદી
Page #892
--------------------------------------------------------------------------
________________
૫૨ :
: શ્રી જૈન શાસન [અઠવાડિક] તરીકે પકડયો અને પેાતાના કેઢખાનામાં કે કયો. એક દિવસ ફરજિયાત તેના હાથમાં ભિક્ષા પાત્ર પકડાવીને ઘેરઘેરથી ભિક્ષા માગવાની લાચારીમાં તેને મૂક્યો. કેòખાનામા તૈલપની બેન મૃણાલવતી સાથે મુંજનાંદહિક-સંબં બધાયો, ગુપ્ત રીતે ભાગવાની તૈયારી થઇ, પણ આ ષડયંત્ર પકડાઇ ગયું અને મુજને ફાંસીના માંચડે લટકાવી દેવાયો.
પાપકર્મનું પરિણામ ખૂબ ખરામ-ભયકર આવે છે. કમકાઇ ૫. યા કરતા નથી. કર્મીનું શાસન ઘણું જ કઠાર છે. પાપનું મૂળ વહેલા મેાડા સૌ કેાને ભેગવવું
જ પડે છે.
કરવી પડી.
હિટલરના જન્મ સામાન્ય ઘરમાં થયો હતા. તેણે પેાતાની પાશવી શક્તિના બેહદ ફુગાવા કર્યા હતા. તેણે અસખ્ય માનવી એની સ્તલ કરી. યુરોપ આખાને યુધ્ધની આગમાં તેણે હામી દીધુ. લાખા પ્રાણીઓના જાન લીધા. આખરે આનુ પરિણામ કેટલુ` કરુણ આવ્યુ ? તેને પેાતાના જ હાથે આત્મ-હત્યા પાપનું કેટલું ભીષણ-પરિણામ આવે છે! આવી અનેક ઘટનાઓ પર વિચાર કરીને ભવ્ય-આત્માઓએ પાપકમથી દુર રહેવા માટે પ્રયાસ કરવા જોઇએ. ધન અને સત્તાને નોા અત્યંત ભયંકર છે. આમાંથી બધાએ બચવું જ હ્યું. જેમને ધન અને સત્તા અનાયાસે મળ્યા છે, તેણે તેના સટ્રુપયોગથી પરોપકાર અને ૫૨માના કાર્યો કવા જોઇએ. એક તિથિ પક્ષી હાઇકામાં હાર
માટુંગાના શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘે કરેલી રિટ પિટેિશન તિથિ પક્ષે
-
સિટી સિવિલ કેટમાં કરેલા કેસની કાર્યવાહી અટકાવવા માટે કરવામાં આવી હતી. રિટ પિટિશનમાં શ્રી માટુંગા જૈન શ્વેતાંબર તપગચ્છ મૂર્તિપૂજક સંઘના ટ્રસ્ટીએએ એવી રજૂઆત કરી હતી કે એ તિથિ પક્ષે કરેલા કેસ સિટી સિવિલ કે ના અધિકાર ક્ષેત્રમાં આવતા નથી.
અને કેસ માટે ચેરિટી કમિશનરની પૂર્વ પરવાનગી લેવી જેછતી હતી. આ રિટ અરજીને ડિસમીસ કરતા હાઈકોર્ટના વિદ્વાન ન્યાયમૂર્તિ શ્રીમતી .... કે. ખામે સિટી સિવીલ કાર્ટીના કેસમાં ચેરિટી કમિશનરને પણ એક પક્ષકાર બનાવાના આદેશ કર્યાં હતા, અગાઉ માટુંગા જૈન સ'ઘના ટ્રસ્ટીએએ બે તિથિ પક્ષને તેમની પેાતાની માન્યતા પ્રમાણેની આરાધના માટુંગા મરિમાં તેમજ ઉપાશ્રયમાં કરતા રોકવા માટે ત્રણ ઠરાવેા કર્યાં હતાં. આ ઠરાવે! સામે એ તિથિ પક્ષના શ્રાવકાએ રિાટી સિવીલ કાટમાં કેસ કર્યા હતા. આ કેસની વચગાળાના આદેશ પૂરતી સૂનાવણી પૂરી થઇ ગઈ અને આદેશ આવવાની તૈયારી હતી. ત્યારે એક તિથિ પક્ષે સુનાવણી અટકાવવા હાઇકાટમાં રિટ કરી હતી. જે આજે ડિસમિસ થઇ ગઇ છે, એમ શ્રી જિનશાસન રક્ષા સમિતિએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે. -મુંબઇ તા. ૨૦-૪-૯૯
Page #893
--------------------------------------------------------------------------
________________
. મહાભારતનાં પ્રસંગો હ
[ પ્રકરણ-૫૨ ]
—શ્રી રાજુભાઇ પંડિત
એતે શત વય' પચ, યાવીર પરસ્પરમ્ પરંતુ પરિભૂતા હિ, વય' 'ચાત્તર' શતમ્ ॥ “ તે સેા ને 'આપણે પાંચ, પરસ્પરના ઝગડા મહિ ખીજાથી પરાભવ થતે, આપણે એકસે। પાંચ, ’ પાડવા ફ્રી ધૈ તવનમાં આવી પહેાંચ્યા છે. સુકૃત કરતા કરતા રહ્યા છે.
સમય વીતાવી
એક દિવસ દુર્ગંધનની પત્ની ભાનુમતી અત્યંત દુ:ખી થયેલી અહી આવી ચડી. માતા કુંતીને નમીને બે હાથે વસ્ત્રના પાલવ પડીને ધ્રુસકે-ધ્રુસકે રડવા લાગી. કેમે કરીને કુી માતા તથા દ્રૌપદીએ તેને શાંત પાડી, આશ્વાસન આપતા તે ડુસકા ખાતા ખેલી કે– “પ્રસારેલા આ વસ્ત્રના પાલવમાં હું પતિની ભિક્ષા માંગુ છું, ધર્મપુત્ર! મારા પતિ દુર્ગંધન તેના દરેક ભાઇએ સાથે અત્યારે વિટંબણા ભરી યાતના વેઠી રહ્યા છે. તેને માત્ર આપ જ મુક્ત કરાવી શકે છે. ભીષ્મ પિતામહના કહેવાથી હું અહીં આવી છું.”
પણ મારા પ્રિય બંધુદુર્યોધનને મૃત્યુ સટ શી રીતે છે? કાણે તેને પ્રાણાંત ધૃમાં નાંખ્યા છે ?
વાખમાં ભાનુમતીએ કહ્યું
૮ તવનના ગોકુળા જોઇ– જોઈને સ્વૈર વિહાર માણી રહેલા તમારા ખંધુ ગાકુળાને કૃતા કરી રહ્યા હતા. ત્યારે એક દૂતે આવીને અહીંથી ઘેાડે દૂર રહેલા અત્યંત સુંદર ઉપવન તથા મહેલ હાવાની વાત જણાવતા તમારાં ખંધુએ ત્યાંના રક્ષકાને હણી નાંખીને રમણીય ઉપવનમાં ભાંગ-ફાડ મચાવી ઇને મહેલમાં મો જમાવી રહેવા માંડયુ. તેએ સુખેથી રહેતા હતા. ત્યારે બીજી માજુ રક્ષકાએ ખેચરાથિતિને ઉપવનના ભાંગ–ફેાડના સમાચાર આપતા વિરાટ રીન્ય સાથે ખેચરાધિપતિ ખેચરેન્દ્ર આવી ચડયા.
સૌ પહેલુ યુદ્ધ જયદ્રથ-ભગઢત્ત સુશર્મા આદિ અનેક રાજા સાથે ખેચાએ પણ ખેચરાના વિરાટ ગગનગામી સૈન્ય સામે તે કાઇ ટકી ના શક્યા, અને સ`ગ્રામ
Page #894
--------------------------------------------------------------------------
________________
ર ૫૪ :
R : શ્રી જૈન શાસન અઠવાડિક) ૬ માંથી ભાગી થયા. રાજાઓને પરાજય સાંભળતા જ કશું યુદ્ધ કરવા આવ્યો. ખેચરેદ્ર ઇ કહ્યું- કર્ણ ! જે પ્રચંડ ગાંડીવ ધનુર્ધર પાર્થની સાથે તે સ્પર્ધા કરે છે. આજે હું જ જ તારા પરાક્રમને મુકાબલો કરીને તારા શૌયને જોઈ શકીશ..
પછી બન્ને વચ્ચે ભયાનક યુદ્ધ થયુ. કર્ણના વીજળી વેગે છૂટતા બાણે જોઈને હું ૬ ખેચરેદ્રને આશ્ચર્ય થયું છેવટે તેણે પોતાના ધનુષ ઉપર બાણેના સંધ્યાન કરીને છે ભયાનક શરાશરી યુદ્ધ ખેલ્યું પણ ખેચનદ્રના બાણથી મમ સ્થળોમાં વિંધાઈ ગયેલો છે કણ ચાલુ યુદ્ધમાંથી જીવ બચાવીને નાસી ગયે. છે આથી ક્રોધથી ધમધમતા તમારા બંધુ, મામા તથા ભાઈઓ સાથે યુદ્ધ૬ ગ્રામમાં આવી ચડ્યા. ૬. બેચરે કહ્યું- દુર્યોધન તારા અહંકારના જવરને મારા બાણે ઇલાજ કરવા ઇ તલસી રહ્યા છે. અહંકારાંધ બનેલા તે મારા ઉપવન અને મહેલમાં અઠ્ઠા જમાવ્યા જ છે. પણ હવે હું તારી ચિકિત્સા કરૂ છું તું જોઈ લે. એમ કહીને તેણે શરસંધાન કર્યા.
સામે તમારા બંધુએ પણ કહ્યું કે– ગગનચર ! હજી તે મેં તારું કશું જ છે લીધું આ મહેલ કે ઉપવન તે શું હવે તો તારા પ્રણે અને સમૃદ્ધિ પણ મારા આ છે
તીક્ષણ બાણે ખેચી લેશે. યુદ્ધ માટે સજજ થા વાયડી વાતે ના કર. જેની તાકાત છે કે એ આખુ વિશ્વ તેનું છે. અને શત્રુની સહેજ પણ ઉપેક્ષા એ અમારી કુળ મયંકા નથી. 8 છે આમ કહીને તમારા બંધુએ પણ ભયાનક શર ટંકાર કરી બાણેની ઇર્ષા વરસાવી છે ૬ ખેચર સૈન્યમાં નાસભાગ મચી,
હવે એકલા પડી ગયેલા દુર્ધર શત્રને હમણાં જ બંદી બનાવી લેવાશે તેમ સમજીને વધુને વધુ શત્રુ તરફ આગળ વધી રહેલા તમારા બંધુ ઉપર પાછા ફરીને ૬ વિદ્યાધરોએ અચાનક હુમલો કર્યો. દરેકને ઘેરી લીધા અને યુદ્ધ કરી કરીને તે દરેકને છે ખિન્ન કરી મૂકીને છેવટે સૌએ બંધુઓના પગ તથા ગળામાં એક જ શુંખલા વડે ગાઢ રીતે બાંધી લીધા. તમારા બંધુની સઘળી રાજઋદ્ધિ આંચકી લઈને અત્યારે દુઃસહ જ છે. સૂર્યના તાપમાં તે ચરેન્દ્ર તપાવી રહ્યો છે અને જે તે દુર્યોધનાદિને બંધનમાં જ ૨ રાખીને તેના સૈન્યને બંધનગ્રસ્ત દશામાં બતાવી રહ્યા છે કે છોડવનારની તેમને આ છે આશા છે. છે આ સમાચાર સાંભળતા મેં કણ જ્યદ્રથાદિને બહુ ઉપાલંભ દીધા. પણ નીચા છે આ મેડા કરીને સાંભળીને તેઓ દૂર દૂર ભાગી ગયા છે. ભીષ્મ પિતામહે એ સાંભળીને જ હસ્તિનાપુરથી આવીને મને કહ્યું- અમે ના પાડવા છતાં દુર્યોધન ગોકુળ જેવા છે
Page #895
--------------------------------------------------------------------------
________________
છ વર્ષ ૧૧ અંક ૪૩-૪૪ તા. ૨૯-૬–૯૯ :
: ૯૫૫ આવ્યું. આખરે તેની આ દશા થઈ. ખેર... હવે વત્સ ! તું જલ્દી અહી નજીકમાં હું કયાં ક રહેલા પાંડવો પાસે જા. યુધિષ્ઠિર ખરેખર મહાપુરૂષ છે. તે ભૂતકાળને ભૂલી છે જઈને પણ દુર્યોધનને જરૂર છોડાવશે.
પિતામહના આ વચનથી પ્રેરાઈને હે કુરુવંશભૂષણ! હું તમારી પાસે ૨ પતિ ભિક્ષા માં છું. તમારા ભાઈની બંધન દશામાં તમારે પણ તેજોવધ જ છે.રાજન ! હું
બધી હકિકત જાણ્યા પછી ભીમ તથા દ્રૌપદી મનમાં ખુશ થઈ ઉઠયા. ભૂતકાળના કુકર્મો તેને વિપાક વેડવા મર્યો ખરો. તેમ માની આનંદ પામી ઉઠયા. આ
પણ... પણ... યુધિષ્ઠિરે ભીમ તથા ડ્રીપદીના સાંભળતા જ જરા દૂર જઈને જ જ અર્જુનને કહ્યું કે- “પાર્થ! કોઈ પાપી વ્યામચરે બંધુ દુર્યોધનને બાંધી લીધું છે તે જ િહવે ક્ષણને પણ વિલંબ ર્યા વિના જલદી જા. અને દુર્યોધનને છોડાવી દે.” છે
ન ભીમે કહ્યું- હે આર્ય ! એ વિષપ્રયોગ, ધુતક્રીડા, દ્વીપદીનું કેશાકર્ષણ, લાક્ષાજ ગૃહને ઢાહ, એ બધાં એ જ શત્રુએ કરેલા અપકારે તમે ભૂલી ગયા?
યુધિષ્ઠિરે કહ્યું-“દુર્યોધન પણ મારો નાનો ભાઈ છે. પિતાના સ્વજનોની ૨ છે. આપત્તિને સજજને સાંખી શક્તા નથી વત્સ ! રાત કિવસ ગોત્રની રક્ષા કરવી એ તો છે કુલીનની મયંઢા છે વત્સ !
યા હે આપણા અંદર-અંદરના વૈરમાં તે સો અને આપણે પાંચ જરૂર છે છે છીએ પણ બીજા પક્ષથી કુરુવંશનો પરાભવ થતો હોય ત્યારે એ સે કે આપણે પાંચ જ નહિ મણ એ પણે એકસોને પાંચ છીએ. છે તેથી અર્જુન જાય, મારી આજ્ઞાથી બંધુને મુકત કરાવે. બંધુ ઉપર ઉપકાર દ કરવાનો આવો અવસર ફરી ક્યાં મળશે?” ૨. અને... વડિલબંધુના આદેશ સાથે જ વિદ્યાદ્વારા અર્જુને ઈન્દ્રના પ્રચંડ સૌન્યને છે છ હાજર કરી ની સાથે શત્રુ સામે સંગ્રામ ખેડવા ચાલ્યો. અર્જુને દૂરથી જોયુ તે આ એક જ બેડીથી પગ તથા ગળામાં બંધાયેલા દુર્યોધનાદિ વિદ્યાધર દ્વારા કર્થના પમાડાતા છે જેયા. તરત જ અર્જુને યુદ્ધનું એલાન કર્યું. અને શત્રુને આગળ વધતે રોકીને યુદધ છે હું શરૂ કર્યું. અર્જુન પક્ષના વીરાએ શત્રુ પક્ષનું ભંગાણ કરતાં દુર્યોધના િખુશખુશ જ થયા. પણ જયારે તેને ખબર પડી કે મને મુકત કરાવવા અજુન આવ્યું છે ત્યારે છે તેની વેદનાને. કેઈ પાર ન રહ્યો. અને વિચાર્યું કે હે વિધાતા! ક્રોધાયમાન થઈને છે.
Page #896
--------------------------------------------------------------------------
________________
૯૫૬ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
તું મને મારી કેમ નથી નાંખતા ? કે જેથી જીવતા માત જેવું તું આ અજુ નથી મારૂ વિમેાચન કરાવે છે. આ તા મારા હૈયાના મને હણી નાંખન.રૂ વિમાચન છે આનાથી તેા મૃત્યુ સારૂ.
દુર્યોધન આમ વિચારે છે ત્યાં તે ખેચરેન્દ્ર અર્જુન પક્ષના ક્ષના વીરાને હભુવા આવ્યા પણ નજર સામે અર્જુનને જોતા જ તરત જ તે વિદ્યાધરેન્દ્ર દુર્યોધનના દેખતાં જ અજુનના ચરણામાં નમી પડયા. પછી તે વિદ્યાધર ચિત્રાગઢ અને અર્જુન ગાઢ રીતે દુર્ગંધનના દેખતા જ ભેટી પડયા.
પછી અર્જુને પૂછ્યું ? ચિત્રાંગઢ ! શું વાત છે ? આ લેાકેાને ખધનમાં કેમ નાંખ્યા છે ?
ચિત્રાંગદે દુર્ગંધનના સાંભળતા જ કહ્યું કે- હે કુમાર ! ત્યારે રથન પુરમાં ઇન્દ્રનગરીમાં તમારી પાસે ધનુર્વેદ શીખ્યા પછી હું મારા આ ભવન તરફ આવતા હતા ત્યારે રસ્તામાં બ્રહ્મર્ષિ નારદમુનિએ મને કહ્યું કે- “તારા ગુરૂ અજુ નને હણવાના ઇરાદાથી ગાકુળા જોવાના બહાને દુર્ગંધન આવી રહ્યો છે તેને અટકાવીને તારા ગુરૂને ઉપકારના બદલા વાળવાની આ તક તારે ચુકવા જેવી નથી.” આ વાત પૂરી થઈ ત્યાં જ મારા સેવાએ આવીને ઉપવનના ભાંગફેડની તથા રક્ષકાના મૃત્યુની વાત કરી. અને મેં તરત જ આવીને યુદ્ધ કરીને આ દુર્ગંધનાદિને બેડી ગ્રસ્ત કર્યા.
‘પણ ચિત્રાંગદ! હવે ડિલમ યુધિષ્ઠિરની આજ્ઞાથી આ દુર્ગંધનને તું મુક્ત ૪૨, ’ એમ અજુ ને કહેતાં મુક્ત થયેલા દુર્ગંધનને નમીને અર્જુન વિદ્યાધરાદિને લઇને યુધિષ્ઠિર પાસે આવ્યા.
દુર્યોધન સિવાય દરેકે યુધિષ્ઠિરાધિને નમસ્કાર કર્યો, છતાં સુધિષ્ઠરે વાત્સલ્યપૂર્ણાંક શરમથી શ્યામ બની ગયેલા દુર્ગંધનને કહ્યું– વત્સ ! શું ક્યારે ક સૂર્ય-ચંદ્ર પણ રાહુ વડે નથી ગ્રસાતાં ? તેથી તારે આ બંધન દશાથી દુઃખ લગાડવાની જરૂર નથી અને હવે જઈી અનાથ બનેલા હસ્તિનાપુરને સનાથ કર.
પછી પાંડવા પાસેથી વિદ્યાય થયા પછી દુર કાઈ જ ગલમાં આવતા દુર્ગંધને Îદિને કહ્યું- હવે હુ અહી જ અગ્નિમાં ખળી મરીશ. હું જીવી શકી. નહિ. માટે
તમે જાવ.
ત્યારે ણે હ્યું- હાર જીત તા થયા કરે, મિગ 1 આટલાથી અગ્નિપ્રવેશ કરવાના ન હેાય એમ કહી સાંત્વન આપી હસ્તિનાપુર લઈ ગયા, પણ તેનું મન હવે ખિન્ન જ રહ્યા કરે છે.
Page #897
--------------------------------------------------------------------------
________________
છે જેને મન પ્રભુ-આજ્ઞા તેને મન મુક્તિ જ છે
–શ્રી રતિલાલ ડી. ગુઢકા-લંડન છે C ૯ - ૯ - હક હકક હાઈ
પ્રભુ આજ્ઞા પાવનકારી પ્રભુ આજ્ઞા મુકિત દેનારી છે. પ્રભુ આજ્ઞા વિના ઘર છે સંસારમાં ૨ખડવું પડે છે. પ્રભુ આજ્ઞા વિના એવારે નહિ જડે. પ્રભુ આજ્ઞા તે જ
અનંત સુખ દેનારી છે. પ્રભુ આજ્ઞા વિના પગ પણ ન મંડાય તે પછે બીજા કાર્યો જ ૬ તે થાય જ ક્યાંથી. જુઓ સિદ્ધસેન દિવાકરસૂરિજી મ.એ નમસ્કાર મહામંત્રને પરિવર્તન છે સંસ્કૃતમાં કહ્યું. નમતુ રૂપે–ગુરૂને બતાવ્યું, ગુરૂએ કહ્યું-આમ ફેરવવાથી જિનેશ્વર ગણધરો ઉપર અશ્રદ્ધા થઈ તેનું મહાન પ્રાયશ્ચિત આવે. ગુર્વાસા પ્રેમી સૂરિજીએ પ્રાયશ્ચિત માંગ્યું. સૂરિજીએ ૧૨ વર્ષ ગુપ્ત રેવાનું અને એક રાજાને
પ્રતિબંધ કરવાનું પ્રાયશ્ચિત આપ્યું. તહતિ કરી સ્વીકાર્યું. ગુપ્ત થઈ ગયા ૭ વર્ષે છે 8 અવ તિ આવ્યા ત્યાં ફેટથી અવંતી પાર્શ્વનાથ પ્રગટ કર્યા. રાજા પ્રતિબંધ પામ્યા. આ બાકી ૫ વર્ષ માફ પુન: સંઘમાં લીધા.
હવે અહીંયા આ વાત લખવાથી સમજુ જનોએ ધર્મપ્રેમી અને પ્રભુ આજ્ઞા છે. 8 પ્રેમીઓએ એટલું વિચારવા જેવું છે કે-એક નાની શી ભૂલ-એક નમસ્કાર મહામંત્રને છે ૨ ફક્ત પરિવર્તન કર્યું. પણ લેપ નથી કર્યો. ફક્ત ટુંકાણમાં સંસ્કૃતમાં જોડી દીધું શું? જ જ નમેડહેતુ-સિદ્ધાચાર્યો. પાધ્યાય-સર્વસાધુભ્ય: આ પંચપરમેષ્ઠીને વંદના નમસ્કાર રૂપે છે. કે કરવામાં અાવ્યું. ટૂંકમાં અને એ આજે પ્રતિક્રમણમાં થેય બોલવા પહેલાં શાંતિ બાલવા છે તે પહેલા ત્થા શાંતિસ્નાત્રમાં પ્રભુનું સ્નાત્ર મહોત્સવ કરવામાં ખાસ ઉપગ કરાય છે છે છતાં પણ પોતાની મેળે આમ કરવાથી કેટલું અને કેવું કેવું કઠીન પ્રાયશ્ચિત આવ્યું છે છે. તે પણ તરત જ ગુરૂ આજ્ઞા માથે ચડાવી તહત્તિ કહીને સ્વીકારેલ છે.
આયા ખાસ સુજ્ઞજનેએ સમજવું જરૂરી છે કે-આવા મહાન આચાર્ય જેવા છે. ૨ આચાર્યને પણ પ્રભુ આજ્ઞા વિરોધ પ્રભુ આજ્ઞાનું ગણધરની આજ્ઞાનું ઉલ્લંઘન કરીને છે
નમસ્કાર મહામંત્રનું કરેલ પરિવર્તન બદલ ૧૨ વર્ષ ગુપ્ત અને એક રાજાને પ્રતિબંધ જ કરવાનું આ કાય કાંઈ સહેલું નથી. રાજાને પ્રતિબંધ કરવો અને એમાં પાછું ગુપ્ત છે
વેશે રહેવું એ પણ બાર બાર વર્ષ લગી જરા બરાબર વાંચ-વિચારજે, કે આ જ શેના માટે ત્યારે આચાર્ય સિદ્ધસેન દિવાકરસૂરિજી તે મહાન આચાર્ય હતા, ધુરંધર ન જ્ઞાની હતા અને એ કહેવા ધારત તો કહી શકત પિતાનો બચાવ કરી શકત કે મે શું ? જ છેટું કયું છે? અગર તે બીજો બચાવ કરત કે મેં જે કર્યું છે તે બધાના લાભ છે ૨ માટે સારા માટે કર્યું છે. સુગમ પડે માટે કર્યું છે તેમ કહી શકત. પણ ના એ સમ
Page #898
--------------------------------------------------------------------------
________________
': શ્રી જૈન શાસન (અઠવાડિક) છે દિ જતા હતા કે જરૂર મારી ભૂલ થઈ છે. મેં પ્રભુ આજ્ઞાને ગુસ્સાને અન ઠર કર્યો છે છે છે હું કોણ આમ મરજી પડે તેમ શાસ્ત્રને કે સૂત્રોને ફેરવી પરિવર્તન કરનાર હું કે આ જે માત્ર મને શું હક છે? મેં–પ્રથમ આજ્ઞા કેમ ન લીધી? એવું તરત જ સમજતા.
આજે તે જેને એક શ્રાવક ઉઠીને પણ ઘણીવાર પોતાની મરજીમાં આવે એમ છે ૨. ધર્માનુષ્ઠાને રાખી ઢીએ છે કેતાં પિતાની ઇચ્છાનુસાર જે તિથિએ કલ્યાણક હોય એ જ તિથિએ જ ઉજવવું જોઈએ વળી બીજા ઘણું કાર્યો જેવાં કે વિજાદિન વગાંઠ સિવાય પર્વેદિન કાર્તિકી-રૌત્રી પૂનમ વગેરે જે દિવસે જે વારે આવે ત્યારે જ તે ૪ દિવસે જ છે. ઉજવવા જોઈએ અને તેમ જે ન કરવામાં આવે તે જિનાજ્ઞા ગુજ્ઞા શારાજ્ઞા ભંગનો છે મહાન દેષ લાગે અને એનું પ્રાયશ્ચિત મહાન આવે મેટું અને એ પણ જાણી જોઈ ને સમજ્યા પછીથી આવું જ કરવામાં આવે તે પછી ભયંકરમાં ભયંકર દૃષિના ભાગી છે બનીએ. આપણે કણ કે શાસન ઉત્થાપન કરીને આપણે ઠીક લાગે તેમ કરીએ આ છે વિશે તે વર્ણન ઘણું જ છે અને વિશેષે તે ગુરૂગમ આદિ જાણીને અવશ્ય શુદ્ધિ માટે છે અને એ પણ આજ દિ લગી જે જે કાર્યો અજાણમાં છે જાણી જોઈને જે જે કરેલ હોય છે તેના વિશે અને વિશેષ ભવ આલોચના ગુરૂ પાસે માંગવા જોઈએ.
જૈન શાસનની નાવ ચલાવવા માટે ગુરૂભગવંતે આયે દેશમાં બિરાજે છે. $ શાસ્ત્રના પાને છે તંગિયા નગરીમાં શ્રાવકેને સુદેવ–સુગુરૂ-સુધર્મ પ્રત્યે અડગ શ્રદ્ધાની પરીક્ષા કરવા ખુદ ગણધર ભગવંત શ્રી ગૌતમસ્વામી ગયા. અને તેઓશ્રીએ એ ડાબી બાજુએ રાખવાનો હોય તેમ છતાં પણ જાણી જોઈએ જમણી બાજુએ રાખ્યો. 8 આ જોઈ ગણધર જેવા ગણધર ભગવંતને અનંત લબ્ધિના માલીકને ત્યાં ના કેઈપણ જ શ્રાવકે વંદન કર્યું નહિ. ત્યારે ગૌતમસ્વામીને ખ્યાલ આવ્યો. આવા તે કેટલાએ દ્રષ્ટાંત એક-કપિલા ઈત્થપિ ઈહયંપિ કેવાથી કેટ કેટી સાગરોપમ વધાર્યો. શું કીધું ?
કે ત્યાં પણ ધર્મ છે, અને અહીંયા પણ ધર્મ છે. બાલ્યા છે. કેટલું અને દુઃખ કેટલું છે. ૨. પડયું. પલ્યોપમથી અસંખ્યણું સાગરોપમ થાય. અસંખ્યા એટલે હિસાબ વગરને છે માટે કાળ જુગના જુગ સમજાય છે. આ વાત, - હું સર્વજ્ઞ છું એવું બોલી હે પ્રભુ તારી આજ્ઞાને પગ નીચે કચડીને-એજ [ ગશાળો એતો એના જન્મોના જન્મની ઘર અગતિ ખેઢી નાંખી અને એના આત્માને એક ભયંકરમાં ભયંકર દુઃખમાં નાંખ્યું.
શાસ્ત્રના પાને છે કે હેમચંદ્રાચાર્ય પોતાના પટધર આચાર્ય રામચંદ્રસૂરિજીને જ આજ્ઞા કરી હતી કે આ બાલચંદ્રને આચાર્ય પઢવી ન આપવી અને ગુસ્સાને માન્ય ૬. રાખી અને બાલચંદ્રને પઢવી ન આપી. ગુરૂ ખાતર કોઈપણ જાતનો બચાવ ન કર્યો છે
Page #899
--------------------------------------------------------------------------
________________
આ વર્ષ ૧ અંક ૪૩/૪૪ તા. ૨૯-૬-૯૯ :
બકે ધગધગતી પાટ ઉપર સુવું પડયું તે સુઈ ગયા. પણ આજ્ઞાને જીવંત રાખી. જરા જ છે. વિચારો એ ગુરુ આજ્ઞા ખાતર જંગધગતી પાટ ઉપર શા માટે સુવું પડયું હશે રે હું વિચારો કેટલી બધી ગુર્વાજ્ઞાની કિંમત સમજ્યા હશે. પ્રભુ આજ્ઞા પાવનકારી છે પાપને જ જ પખાળનાર છે ગુરૂ આજ્ઞા ગુણકારી છે. ગુરૂ આજ્ઞાથી ગુણોનો સમુહ જથ્થો જીવનમાં જ જ આવે છે. શાસ્ત્રના પાને આવે છે કે
પ્રભુ આજ્ઞા ગુરૂ આજ્ઞા સિવાય આ માથું ક્યાંય ન નમે. વિતરાગદેવ સિવાય છે અને ત્યાગી ગુરૂ સિવાય. એની ખાતર જયસિંહે મહમઢ બેગડાની સામે કેટલું ઝઝુમ્યો. આ છે બંને પગ કપાયા એક હાથ કપાયે તેય એ ન ઝુક્યો. શું કહે છે પ્રભુ આજ્ઞા બાકી છે જ ચાલે, ચાલે એ તે જીવ બચે છે નમી પડયામાં શું વાંધે છે? માતા નાના બાળકને છે $ મેઢામાં કાંકરા કે કઈ હલકી ચીજ નાખે તે જોઈ જલદી બળાત્કારે પણ એ બહાર છે છે કઢાવે એમ છે ધમજનો. સંત પુરૂષ આપણને કાંકરા કે કોલસા રૂપી જ્યાં ત્યાં જે જે એ મેઢિામાં નાખીએ છીએ એને સંત પુરૂષો વાણી દ્વારા આવા આગમ દ્વારા બળાત્કારે જ છે પણ સમજાવે. અને સારે માગે વાળે છે જ્યાં ત્યાં વીતરાગ સિવાય ન નમાય એ ૨ બતાવે છે.
સકવ વિષે–પરીક્ષા કેને નમાય અંખડ પરિવ્રાજકે પ્રભુને કહ્યું કે હું રાજઆ ગૃહી જાઉં છું મારા જેવું કામ આજ્ઞા પ્રભુ કહે છે કે સુલતાને ધર્મલાભ કહેજે ૨ દિ તહરિ ?–અબડ તે ઉપડયો રાજગૃહી અને રસ્તામાં વિચારે છે કે એવું તે શું સુલ- ઈ છે શામાં ભર્યું છે કે પ્રભુ એક સુસાને જ ધર્મલાભ આપ્યો–વાંચકે વિચારજે. અંબડ જ છે તે ત્યાં જ રોજ શહેરના ૪ દરવાજે નવા નવા રૂપ લઈ બેસી જાય છે. એક દિ છે.
બ્રહ્માનું, એ વિસ વિણુંનું, એક વિસ શંકરનું પણ ગામ આખું દોડી દોડી જાય છે
છે. પણ સુદ સા એક નથી જાતી બધા પાડોશીઓ ખુબ જ કહે છે સમજાવે છે પણ છે મીન અને ? થા ઢિવસ તીર્થંકર પ્રભુનું રૂપ બનાવી બેસી ગયો ત્યારે ઘણું ધમ વિ કહે છે-આવ તે ચાલ તારો ભગવાન તિર્થંકર આવ્યા છે ત્યારે સુલસા શ્રાવિકા શું છે. કહે છે.
તીર્થ કર પ્રભુની બનાવટ કરીને આ તે કઈ ઠગારો છે ધૂતારો છે. જા ભાઈ છે જા બેન આવા ઠગારા ધૂતારાને સુલસા જોવા પણ આવી ના શકે. જિન આજ્ઞા એજ ૬ કે પરમ ધર્મ.
તામલી તાપસે ૬૦ હજાર વર્ષ આયંબિલ તપ કર્યો અને પારણામાં ૨૧ વખત ૬ ધેયેલા વાપરીને છઠ્ઠના પારણે છઠ્ઠને તપ કર્યો તે પણ જિનાજ્ઞા રહિત એ છે જ અજ્ઞાનતપ બહુ જ અ૮૫ ફળ આપનારો બન્યો. શાસ્ત્રના પાને પાને જિનારા એજ જ
Page #900
--------------------------------------------------------------------------
________________
શ્રી જૈન શાસન [અઠવાડિક)
છે
જ મહત્ત્વનું છે. બાકી પ્રભુ આજ્ઞા વિના–તરા ખાંડવા-મડદાને સોનાના ઘરેણાં પહેરાવવા છે
ભયંકર શુન્ય જંગલમાં રડવું. આ બધું નિષ્ફળ છે તેમ પ્રભુ આજ્ઞા વિના જિન પૂજા છે ર કે ધર્મ ક્રિયા નિષ્ફળ જાય છે. પ્રભુ આજ્ઞા વિના આજ લગી કઈ જીવ મોક્ષે ગયો છે ર નથી પ્રભુ આજ્ઞાને શુદ્ધ ભાવથી સ્પષ્ટ સમજવાનો પ્રયત્ન કરવો (ભાવ સેવ તે છે.
(સમ્યજ્ઞાન) સ્પષ્ટ સમજાયેલી દૂધને દૂધ તરીકે જાણવું તે આજ્ઞાને આત્મામાં ઉતારવી છે છે તે (સમ્યગ્દર્શન) અને પ્રભુ આજ્ઞાનું શકય એટલું પાલન કરવું પ્રભુ આજ્ઞાને માન્ય છે ર રાખી આ૪૨ કરો (સમ્યગ્વારિત્ર.
અનુતર વિમાનમાં રહેનારા દેવને સુખનું તે માપ નથી હોતું, છતાં તે બાજુ ઈ અણગમો હેય. અને તેઓ રાતને દિવસ તત્વ ચિંતામાં જ પડયા હોય છે સુંદર સંગીત : ચાલુ હોય છે છતાં તે બાજુ મન રાખતા નથી. ૩૩ સાગરોપમનું આ ચુષ્ય તેમને છેમાટી જેલ લાગે છે. શા માટે તે ત્યાં તેઓને વિરતિનો અભાવ છે. ફકત બે ઘડીનું છે સામાયિક તેમને ઉદયમાં નથી આવતું જેથી તે તત્વ ચિંતનમાં જ તે પડયા રહે છે ૨ જ કે જ્યારે અહીંથી છુટીએ. સુખનો તે માપ નથી છતાં આમ કેમ ઈચ્છે છે. આપણું - સુખ કેટલું અને આપણું આયુષ્ય કેટલું જરા વિચારે.
ખુદ તીર્થંકર પરમાત્મા દીક્ષા લેતા નાચી ઉઠે છે. ભગવાનને સાધુ ૮ મા ભવે ૨ મોક્ષ જાય તેવી મહોર મારી દીએ છે. એમને ફેમ પાસ થઈ જાય છે. સીકો લાગી છે ઇ ગયો. આપણે પુજેય પાપોમાં ઢંકાઈ ગયો છે. જેથી પાપ પ્રવૃત્તિમાં વધારે ટાઈમ છે જ પસાર થાય છે. હૈયું એવું કઠણ બની જાય છે કે જેથી જલદી સામાયિક, પૂજા, આ છે પચ્ચકખાણ પ્રવૃત્તિ કરવાનું મન ન થાય. મનુષ્ય ભવ કર્મ ખપાવવા માટે છે. માટે જ ૨ ભગવાને ધર્મ ક્રિયાઓ કરવા બતાવી છે. એજ માટે શુભભાવનાથી પ્રભુ આજ્ઞાનુંસારે ૬. છે હંમેશાં ધર્મક્રિયા કરવાથી આત્માનો મોક્ષ થાય છે. એજ
ગપાના થપા.. જ એક માણસ બેરના ઝાડ (બરડી) નીચે સૂઈ ગયો હતે અને વિચારતે છે જ હતો કે ભગવાન કેવો મુરખ છે. બાર આટલાં નાનાં બનાવાય? બોર તે તરબુચ ૨.
જેવડાં મોટા હોવા જોઇએ. ને એક બાર ઉપરથી નીચે પડયું. તે બે.લી ઉઠયો- ૨ ભગવાન, ભૂલ તારી નહીં, મારી છે.
Page #901
--------------------------------------------------------------------------
________________
. ચંચળ
શું છે? ધન
–શ્રી પ્રિયદર્શન
ર શિ : “ગુરૂદેવ, ચંચળ શું છે ?”
ગુર : “વત્સ, ધન ચંચળ છે !”
મારી સામે બેઠેલા તમે સહુ મોટાભાગે ધનવંત છે. ગુણવંત છો. યા રાખે છે છે કે “નાશવંન” પણ છો ! ધન નાશવંત છે. આ વાત તમારા ગળે ઊતરી જાય તે છે ધનનું મમત્વ છૂટી જાય. ધનનું મમત્વ છૂટી જાય તે કાનની અવિરત ધારા વહેતી છે & થઈ જાય ! ૬. આજે જે ધનવંત છે, જેની પાસે બંગલે છે, માટે ફલેટ છે. બે-ત્રણ ગાડી જ છે છે તેને તપે સુખી કહો છો. એક જમાનામાં કોઈ માણસ સુખી હોય તે કહેવાતું કે આ
એ ખાધેપીધે સુખી છે એ જમાનામાં સુખી ઘર પેટલે પહોંચતું” કહેવાતું. હવે આ સમય બઢલાય છે. જે માણસ ખુબ જ સુખી ગણાય તે ઘણુંખરું" ખાધેપીધે દુઃખી છે ર હોય છે! એની મોટરકારના પ્રત્યેક પડા પર બેઠેલી મહામારી એને વળગેલી હોય છે. આ છે ડોકટરે એના ખાનપાન પર જાપ્ત મૂકેલ હોય છે આજને શ્રીમંત-ધનવાન માણસ છે આ દુઃખી થવાને મૂળભૂત અધિકાર ભોગવી રહ્યો છે.
માણસની સઘળી પીડા એના મૂળમાં એક આ બાબત રહેલી જણાય છે અને ૨ ? તે છે ધન-સંપત્તિને શાશ્વત બનાવવાની ! “આ સંપત્તિ મારી જ પાસે રહેવી જોઈએ ઇ કરેડ, સે કરોડ, હજાર કરોડ..અબજો રૂપિયા મારે જોઈએ.” એટલે હવે એકવીસમી છે આ સદીમાં પેટ હવે કેવળ રોટલે રાજી રહેવા તૈયાર નથી. ગમે તેટલા માટે પગાર પણ જ એને નાને પડે છે. ગમે તેટલું સારું ઘર એને ઉતરતું જણાય છે. સ્ટીલના કબાટમાં છે ઢસે સાડી લટકતી હોય તે ય એક સો એકાવનમી સાડી ખરીઝવી પડે છે. મગજ એક
ખાલીખમ હોય ત્યારે કબાટ ભરેલું હોય તે ગમે ! ભગવાન મહાવીરને પ્રાપ્ત થયેલી છું. જ શાંતિ તમારે જોઈએ છે અને તે બેંકમાં પૈસા હોય તેમાંથી પ્રાપ્ત થાય છે !
સાર ફર્નિચર પણ જૂનું લાગવા માંડે છે. ઈન્ટીરિયર ડેકોરેટરને બેલાવીને એવી કલપના આપવી પડે કે આપણી અભિરુચિ કંઈ સામાન્ય કક્ષાની નથી. સેડાના જે પ્લેટફોર્મ પર ગ્રેનાઈટથી ઉતરતા ખાણના પથ્થર ન શોભે! પહેલાં આરસ કેવળ આ મંઝિરે કે મહેલોમાં વપરાતે, હવે એ જાજરૂમાં પણ વપરાય છે. તમારું પેટ હવે ૬ જેટલા નર્થ ખાતું, રૂપિયા ખાય છે. એને હવે સફેદ નાણું નથી ભાવતું, કાળું છું
નાણું જ લાવે છે
Page #902
--------------------------------------------------------------------------
________________
૯૬૨ ઃ
શ્રી જૈન ાંસન [ .ઠવાડિક]
મને તેા એવા વહેમ છેં કે જો આ જ પ્રમાણે લાંબુ ચાલ્યું તે. ભવિષ્યમાં માણસની ખેારા લેવાની ટેવ જ જીતી જશે' એ શેમ્પુ ખાશે, લિપસ્ટિક માગે, વિડિયા ખાશે, સાફા ખાશે અને સેલ્યુલર ફેાન પશુ ખાશે! રેાટલી નહીં ખાય... હવેનુ' માન પેટ ખારાક વગર ચલાવી શકશે, પરંતુ કાકાકાલા વગર નહી. ચલાવી શકે હવે વલેાણામાં છાશ નથી વલેાવાતી, માણસ પાતે વલેાવાય છે...
તમે લેાકેા વલાવાઇ રહ્યા છે!, એ જાણેા છે ? ધનપ્રાપ્તિની તીવ્ર ધગશ ભય કર દોડાદોડી કરી રહ્યા છે...તમને તમારી જાત સાથે વાત કરવાના ખુમય જ ક્યાં છે ? ભયંકર ભૂલ કરી રહ્યા છે? જે ધન નાશવંત છે, જે પૈસા ક્ષણિક છે, તે મેળવવા, તેને રાખવા, છુપાવવા અને વાપરવા માટે તમે કેટલા બધા મનથી પરેશાન છે ? તમે તમારી સગ્ગી આંખે જુએ છે કે શ્યામલાલના કાઢ રૂપિયા ડુબી ગયા ને તે રેડ પર આવી ગયા... રામલાલ લાખાપતિમાંથી રઝળી પડયે કે...રતિલાલે દેવામાં ડુબીને આપઘાત કર્યો છે...ને આવા તા સેકડા દાખલા તમારા નગરમાં. રાજ્યમાં તમે જુએ છે, છાપામાં વાંચા છે, છતાં તમને ફાઇ અસર નથી થતી ? ધનસ'પત્તિનું આણુ નથી છુટતું?
તમે આ ધનકુબેર બનવાની ઘેલછામાં તમારા આત્માનું કલ્યાણુ તે ચૂકી જ ગયા છે, પર`તુ તમે તમારા પરિવારના યાગક્ષેમને પણ ભૂલી ગયા છે. તમારા દીકરા - દીકરી" સ્કુલ-કાલેજોમાં, ક્યાં જાય છે, કેવી કલબેામાં જાય છે, કૈાની સાથે નાચે-કુદે છે, ને તેમનાં પવિત્ર જીવનમાં ચીથરાં ઉડી જાય છે. તમને એનુ કાઇ દુ:ખ છે? જાણે કે તમારે મૃત્યુ આવવાનું જ નથી અને મૃત્યુ પછી તમે સ્વર્ગમાં જ જવાના હા, એવા નિશ્ચિત કે નફ્ફટ બનીને તમે ધન કમાવામાં મચી પડયા છે, એ ધન ક્ષણવારમાં ચાલ્યુ' જઇ શકે છે ! અથવા એ બધુ· મૂકીને તમે પલવારમાં પરલેકે ચાલ્યા જઈ જઈ શકા છે. પરલેમાં કઈ ગતિમાં જનમ લેશે ? વિચાયુ છે ? ના. અર્થચિન્તાધમાધમા !' પૈસાની ચિંતાને અધમમાં અધમ હી છે, કારણ કે એનાથી આ યાન અને રૌદ્રધ્યાન જ જીવ કરે છે. કરનાર મનુષ્ય મરીને ાં નરકમાં જાય, અથવા પશુાનિમાં જાય, પેલુ લેગ' કરેલ ધન, ભેગા કરેલા વૈભવે. એમાંથી કંઇ પણ સાથે ન જાય, જાણું છે. જાણેા છે ને ? મરવાનું નક્કી છે ને ? મર્યા પછી કાઇપણ સાથે નથી આવવાની, એ પણ જાણા છે! ને ?
* ધન ચઉંચળ છે, કે ધન નાશવ ંત છે. * ધન ક્ષણિક છે.
નિષ્કૃષ્ટ ચિંતા આ એ દુર્ધ્યાન મનુષ્યજીવનમાં
આ વાત તમે જાતની તિજોરી
Page #903
--------------------------------------------------------------------------
________________
*
*
*
* *
* * *
- વર્ષ ૧૧ : અંક ૪૩-૪૪ તા. ૨૯-૬-૯ હું “આવા ચંચળ, ક્ષણિક ને નાશવંત ધન ઉપર મારે મમત્વ નથી કરવું. મારે છે છે એ ધનનો સદુપયોગ કરી દે છે. સન્માર્ગમાં ઉપયોગ કરવો છે. મારા વ્યક્તિગત છે છે જીવનમાં એાછામાં ઓછી જરૂરિયાતે રાખવી છે. સાદું, સરળ અને નિર્લોભી જીવન ! આ જ મારે જીવવું છે. આ કેઇ સંક૯પ કરીને જીવનના પ્રવાહને બલો.
તમારી પાસે જે લા–કર રૂપિયા છે તે તમે–સુપાત્રદાન આપે, જિન છે મંદિરના નિર્માણ કરે, દુઃખી સાધમિકાનાં ઉદ્ધાર કરે, અનુકંપાદાન આપો. જ્ઞાનની છે પરબ માંડે, દીનદુખી જીવોને ઔષધદ્યાન આપે, ધર્મસ્થાનનાં નિર્માણ કરે.'
મહારાજા કુમારપાલ, વસ્તુપાલ-તેજપાલ, પેથડશાહ અને એવા બીજા અનેક છે મહાન શ્રાવકોના જીવનમાંથી પ્રેરણા લઈ, ધન-સંપત્તિને મેહ ત્યજી, કીર્તિનો લાભ ત્યજી સદ્દવ્યય કરતા રહો. લક્ષ્મી ચંચળ છે, જયાં સુધી છે ત્યાં સુધી સવ્ય કરતા રહો. છે
કરુ, ન ભવતિ ચલાચલ ધનમ્ ? કેનું ધન ચંચળ નથી?
– શાસન સમાચાર - આરાધના ધામ (જામનગર) અને ૧૯ વર્ષને સંયમ પર્યાય પાળીને પૂ. પં. '' એ શ્રી ભદ્રંકરવિજ્યજી ગણિવરના શિષ્યરત્ન પૂ. આ. શ્રી વિ. કુંદકુંદસૂ. મ.ના શિષ્યરતન છે 6 મુ. શ્રી વીરસેન વિ. મ. માંઢા જતાં ૩ કિ. મી. ઉપર હાર્ટ એટેક આવ્યા નવકાર છે રે મંત્રના શ્રવણ પૂર્વક હૈ. વ8 ૯ ના સવારે ૬-૩૦ કલાકે સમાધિપૂર્વક કાલધર્મ પામ્યા આ છે પૂ. પં. શ્રી વજન વિ. ગણિવરની નિશ્રામાં પાલખી નીકળી સ્વર્ગસ્થના સંબં- ૬ જ ધીઓ પુત્ર દેવચંદભાઇ આદિ પ્લેનમાં મુંબઈથી આવી પહોંચ્યા હતા. જીવદયાની ટીપ છે ૨ ૭૬ વર્ષની ઉંમરની અપેક્ષાએ ૭૬ હજાર થવા પામી હતી. સ્વ. પૂ. મુનિરાજશ્રી છે છે વૈ. સુદ ૧૩ ના ૫૮ વર્ષની ઉંમરે સંયમ ગ્રહણ કર્યું હતું. સિદ્ધિતપ શ્રેણીતા ૭૯ : જ વર્ધમાન તપની ઓળી વીશસ્થાનક તપ જ્ઞાનપંચમી તેમજ ૨૨ વર્ષ સળંગ અઠાઈ, ૨ ર તપસ્યા કરી હતી. ખૂબ સરળ અને સંતોષી હતા. સ્વર્ગસ્થના આત્માને શાંતિ મળે છે છે એજ અભ્યર્થના. '
Page #904
--------------------------------------------------------------------------
________________
大
આત્મ પ્રમેાધકે પ્રમેાધક પ્રસગા
—પુ. સા. શ્રી અન તગુણાશ્ર જી મ.
養母愛
(૧૦) શાસ્ત્ર સમપણ કેળવીએ દુનિયાના શિષ્ટ લેાકેાના વ્યવહાર છે કે. જેને પેાતાના તેને પૂછીને ચાલે છે તેની મરજીને જ પ્રધાન સ્થાન આપે છે સ્વચ્છ દપણે જીવવાના વિચાર કરતા નથી તે તે નાકર પણ શેઠ બની જાય છે. ચુંદ્ધમાં પણ સૈનિકા સેનાપતિની આજ્ઞા પ્રમાણે જ ચાલે છે. ‘આગેકુચ કહે તે આગળ વધે અને પીછેહઠ કરે તા પાછા ખસે છે. તા તે સૈન્ય અતે ય પ્રાપ્ત કરે છે.
માલિક, નાયક માને પણ મતિકલ્પના કે
તેની જેમ જે ધર્માત્માએએ કશત્રુ સામે યુદ્ધ જાહેર કર્યુ, કર્મ શત્રુને જીતવા ધર્મની આરાધના કરે છે તેમણે ભગવાન શ્રી જિનેશ્વર દેવાની આજ્ઞા પ્રમાણે જ જીવાય પણ મરજી મુજબ શુ કરાય નહિ તે ખૂબ જ વ્યવહારૂ સ્પષ્ટ વાત છે. છતાં પણ આજે જ્ઞાને, શાસ્ત્રાને ભૂલીને મરજી મુજબ જીવાય છે તેના પરિણામે પણ નજરે
દેખાય છે.
શ્રી અરિહંત પરમાત્મા રાગાઢિ અઢાર દાષાથી રહિત છે—માટે તેમની સેવા– ભક્તિ પૂજા રાગાઢિ દેશના નાશને માટે જ કરાય પણ સૌંસાર સુખના રાગાદિની પુષ્ટિને માટે ન જ કરાય. શ્રી અરિહત પઢની આરાધના પણુ આત્માના સિદ્ધપણાને પ્રગટ કરવા કરાવવાની છે. આ વાત સ્પષ્ટ જ હાય તેા સમજુ આત્મા રામજે છે કે, આત્માની સિદ્ધ અવસ્થાને પેદા કરવાને બદલે દુન્યવી સામગ્રી માટે ધમ કરવા તે તે નરી અજ્ઞાનતા છે. અજ્ઞાનતાને દૂર કરવા તા ધમ કરવાના છે.
પરંતુ પુદ્દગલાન દી આત્માઓને આ બધી વાતે રૂચિકર ન અને તેમાં તે બિચારાઓના દોષ નથી, જેમ રાસભને સાકર એ પ્રાણ હરણ કરનાર અને, રાગીને મિષ્ટાન ડવું જ લાગે તેમાં મિષ્ટાન્નના વાંક છે? ઉંટને દ્રાક્ષ ન ગમે તે તે લીમડામાં જ માં નાંખે, તેમાં જ મજા આવે તે દ્રાક્ષ તે ડવી છે! મનુષ્યમાં પણ કાલસૌરક કસાની જેમ જેને ધાતુ વિપર્યય દોષ થાય તેને ક્ડવું મીઠું· લાગે અને મીઠું કડવુ લાગે. તેને ચંદનના વિલેપન બાળે, વિઠ્ઠાના વિલેપન ઠંડક આપે, ખાવળની રીયા ગમે અને પુષ્પાની શૈયા ખૂંચે, ગરમાગરમ પાણી આલ્હાદક ટાઢક આપે અને મીતલ પાણી મેમાય ન પેસે. તેમ ભારેકમી ને, સૌંસારમાં આનંદ પામનારને આહિકર વાતા ન ગમે, સદ્ગુરૂએ ન ગમે, સધર્મ ન ગમે તેમાં દોષ કાને ? સાચા ભાવે શાસ્ત્રનું શરણ સ્વીકારે, સદ્ગુરૂના ચરણેા સેવે તે જ આત્માનું કલ્યાણ થાય. ભગવાનની તારક
Page #905
--------------------------------------------------------------------------
________________
૨ વર્ષ–૧૧ અંક ૪૩-૪૪ તા. ૨૯-૬-૦૯ :
: ૯૬૫ આજ્ઞા તે જ પ્રમાણ તેને માટે પ્રાણ પણ અપાય–તેવી તૈયારી હોય તે જ સાચે ? હું સમર્પણ ભાવ આવે. આવી દશાને પામીએ તે જ કામના.
પ્રમાદને ખખેરીએ ! શાસનના શિરતાજ શ્રી ગૌતમસ્વામી મહારાજાએ મદ્ય, વિષય-કષાય, નિદ્રા છે છે અને વિકથા સ્વરૂપ પાંચે પ્રમાદે આત્માને ભયંકર નુકશાન કરનારાને માટે તેને કે ૪ ત્યાગ કરીને પ્રદર્મિકર્મમાં સમ્યક પ્રકારે ઉદ્યમ કરવાની વાત શ્રી શ્રીપાલ ચરિત્રમાં ૨ ઈ ફરમાવી છે.
ખરેખર જ્યાં સુધી પ્રમાદની ભયંકરતા, અનર્થ કારિતા સમજાય નહિ ત્યાં સુધી જ ? સાચા ભાવે ધર્મ કરવાનું મન થાય છે. પ્રમાદ કેવા છે તે સૌના અનુભવમાં છે. ' ૨ પ્રમાકને નાશ કરવા ધર્મ કરવાનો છે પણ આજે હાલત સાવ વિપરીત દેખાય છે કે જે
માટે ભાગ પ્રમાદની પુષ્ટિને માટે જ ધર્મ કરે છે, તે ખુબ જ દુઃખદ વાત છે. દુનિયાની છે સામગ્રીને મેળવવા ધર્મ કરો એટલે પ્રમાદના ઘરને, પ્રમાદને પુષ્ટ કરવા માટે જ છે ધર્મ કર્યો કહેવાય. પ્રમાદના કારણે તે ચૌઢપૂવી પણ નિગઢમાં જાય છે. તે આપણા જ
જેવાની હાલત શું થશે–તે વિચાર આવે તે ય સારું ! અનુકુળતાનું અથાણું જ ૨ જ પ્રમાદને પુષ્ટ કરનાર છે, ખીલવનાર છે. જ્યારે આજ્ઞાનું અથાણું પ્રમાદને ભગાડ
નાર છે. પ્રમાદ તે આત્માના રૌતન્યનો નાશ કરનાર છે. પ્રમાદની ક્ષણવારની મજા : આત્માને અનંતકાળની સજા કરનાર છે. પ્રમાદે આત્માની જે ખાના-ખરાબી કરી છે, ૬ ૨ ભયાનક પાયમાલી કરી છે, બરબાદી કરી છે તેને જે આત્મા જરાક જાગૃત થઈ વિચાર ) જ કરે તે કમકમા આવે તેમ છે. ભૂતકાળ ભલે પ્રમાદના ઘેરામાં, પ્રમાદની આધીનતામાં છે
ગયો. હવે ભાવિકાળને બગાડવો નથી. હવે તે પ્રમાદને ખંખેરી, સદ્દધર્મમાં જ ઉદ્યમ જ 9 કરે છે. આત્મા જાગૃત બને તે પ્રમાદને ભાગે જ છુટકે છે. પ્રમાદને ઓળખી છે પ્રમાઢની આધીનતા તેડવા પ્રયત્ન કરી, સાચા ભાવે સદ્દધર્મને પામી આપણે સૌ વહેલામાં વહેલા મોક્ષે લક્ષમીના ભોક્તા બનીએ તે જ ભાવના.
શાસન સમાચાર : મુબઇ શ્રીપાલનગર–અત્રે પૂ. આ. શ્રી વિ. રામચંદ્ર સૂ. આ મ.ના શિષ્યરત્ન પૂ. મુ. શ્રી પુણ્યદર્શન વિ. મ. વૈ. વઢ ૧૩ ગુરૂવાર તા. ૧૩–૧–૯ , ૨ સમાધિપૂર્વક કાલધર્મ પામ્યા છે. વઢ ૧૪ના પાલખી નીકળી. સારી સંખ્યા થઈ હતી ? છે તેમને ભીલડીયાજી તીર્થમાં પૂ. પાઠ આ. ભગવંત શ્રી વિ. રામચંદ્ર સૂ. મ. ના વરઢ છે આ હસ્તે ૨૦૩૭માં દીક્ષા લીધી હતી. સતત અભ્યાસશીલ હતા. ૯૧ વર્ષની ઉંમરે પણ દિ કિયા આદિ અપ્રમત્ત હતા.
Page #906
--------------------------------------------------------------------------
________________
એક “ખરો હક્કદાર કોંણુ?” એ
-શૈલેષ રાયચુરા શ રહણ કરવા નહ સાહસ કરવા નહ૦ કલાક હકક
એક સુંદર મઝાનું જંગલ હતું. તે જંગલમાં અનેક પશુપંખીએ. રહેતા હતા. આ
એક દિવસની વાત છે. તે જંગલમાં બે વાંદરાઓ ફરતાં ફરતાં અને રમતાં જ જ રમતાં જઈ રહ્યાં હતાં. અચાનક તેમની નજરે એક આંબાનું વૃક્ષ પડયું અને તે 2 5 આંબાના વૃક્ષ ઉપર ફકત એક મીઠી મધ જેવી કેરી લટકતી હતી. આ જોઈ અને વાંદ- - રાઓ વિચારમાં પડયા કે તે કેરીને પકડવી કઈ રીતે? કારણ કે તે કેરી ઘણી ઉંચાઈએ છે ૧ લટકતી હતી ! આથી પ્રથમ મેટે વાંદરો બેલ્યો. મિત્ર, આ લટકતી કેરીને આપણે 6. ૧. પથ્થર વડે પાડીએ બરાબર ! અને પથ્થર મારવાને પ્રથમ વારે મારે આવશે કારણ છે. છે કે હું તારાથી મટે છું એટલે ! બીજે નાને વાંદરો છે. ભલે મિત્ર, તારે વારો
છે ! તારે પથ્થરના પાંચ ઘા કરવાના તે પછી મારે પાંચ ઘા કરવાના બરાબર? પ્રથમ ૨ મોટે વાંદરો આ સાંભળી આમંત્રિત થઈ ઉઠયો. કારણ કે પાંચ ઘામાં તો તે વૃક્ષ
ઉપર લટક્તી મધ-મીઠી કેરીને અવશ્ય પાડી જ લેશે. તેવી તેને આશા હતી ! છે આમ, પ્રથમ મેટા વાંદરાએ પાંચ પથ્થો એકઠાં કરી એક પછી એક પથ્થરને છે છે કેરી ઉપર વાર કર્યો પરંતુ તે કેરી તેનાથી પડી જ નહીં. આથી તે નિરાશ થઈ ચેક આ તરફ જતો રહ્યો. ત્યારબાદ બીજા નાના વાંદરાએ ફક્ત એક જ પથ્થર ઉપાડો અને 9.
તેણે તે ભટકતી કેરીનું નિશાન તાકી જેથી તે પથ્થરને ઘા કર્યો તે સાથે જ તે જ છે લટકતી કેરી તડાક સાથે તુટીને નીચે પડી. આ જોઈ પ્રથમ લુચ્ચે વાંદરો દેડ. અને આ જ તેણે કેરીને ઉપાડી લીધી આ જોઈ બીજે ના વાંઢરે બેલી ઉઠયો. અરે મિત્ર, આ દિ જ કેરી મેં પાડી છે. એટલે તે કેરી ઉપર મારો અધિકાર છે? આ સાંભળી માટે લુચ્ચે છે
વાંદરો બરાડી ઉઠયો. અરે નાલાયક, તે ભલે કેરીને પાડી હોય. પરંતુ નીચે પડેલ છે છ કેરી તે સર્વ પ્રથમ મે જ ઉપાડી છે ને?
" એટલે આ કેરીને ખરે હકઢાર તે હું જ છું? આમ કહી તે માટે લુચ્ચો ૬ વાંદરો કેરીને લઈ ચાલતે થયા. આ જોઈ નાને વાંદરો નિરાશ થઈ વૃક્ષ ઉપર ચડીને ૨ સૂઈ ગયા. છે આ તરફ લુચ્ચે માટે વાંઢરે ા અને બેટે ગવ કરતા વિચારતે હતે છે કે આ મધમીઠી કેરીને બરાબર ધોઇને ખાવી પડશે કારણ કે તે ધૂળવાળી થઈ ગઈ છે જ હતી. આમ તે કેરીને ધોવા નદી તરફ ચાલતે થયે નદીએ આવી કેરીને બરોબરની રિ છે ઈ. અચાનક તેને નાહવાને વિચાર આવતાં કેરીને એક પથ્થર ઉપર મૂકી તે નદીમાં જ
Page #907
--------------------------------------------------------------------------
________________
છે વર્ષ ૧૧ અંક ૪૩-૪૪ તા. ૨૯-૬–૯ :
: ૯૬૭ છે છે નાહવા પડયે. તેને નાહવાની ભારે મઝા પડી શીતલ ઠંડુ પાણી હતું. તે નદીમાં છે છે ધૂબાકા મારવા લાગે.
અચાનક આ તરફ એક શિયાળ પાણી પીવાના હેતુસર નદીએ આવ્યા. સહસા છે તેની નજર રસઝરતી કેરી ઉપર પાડી. આથી તેના મોમાં પાણી ઉભરાઈ આવ્યાં અને છે . આમેય તેને કકડીને ભૂખ લાગી હતી. ત્યારબાદ તે કેરી લઈને ચાલતો થયો. નદીમાં છે
નાહવા પડે. મેટા લુચ્ચા વાંદરાની નજર તે શિયાળ ઉપર તેમજ તેના હાથમાં રહેલ કેરી ઉપર પડતાં જ તે ચેકી ઉઠશે અને બાદમાં તે બરાડી ઉઠય. અરે એય છે " શિયાળીયા તે કેરી મારી છે ચાલ મૂકી દે જેલ ! પરંતુ તે શિયાળ વાંઢેરાની વાત છે
સાંભળવા ઉભો નહોતો રહ્યો! તે તો કેરી લઈને જંગલ તરફ ભાગ્યો. તેની પાછળ ને માટે વાંઢરે પણ દોડશે.
આમ, તે શિયાળ અને મોટા વાંદરા વચ્ચે પકડા પકડી શરૂ થઈ ગઈ. અંતે છે ૬ શિયાળ થાકે, જે વૃક્ષ ઉપર નાને વાંદરો સૂતે હતો. તે વૃક્ષ નીચે આવીને બેઠે અને . છે તેણે કેરીને બાજુમાં મૂકી. અચાનક પેલો મટે વાંરો પાછળ પાછળ આવી પહોંચે. છે તે સાથે જ શિયાળ કેરીને લીધા વગર ભાગ્યો. તેની પાછળ મટે વાંદરે પણ દેડ : છેવૃક્ષ ઉપર રહેલ નાને વાંદરો આ ઘટના નિહાળી રહ્યો હતે. તે બંને શિયાળ અને તે ૨ મોટા વાંઢરાને ચાલ્યા ગયેલ જોઈ તે વૃક્ષ ઉપરથી નીચે ઉતર્યો. અને વૃક્ષ પાસે પડેલ છે તે કેરીને લઈને વૃક્ષ ઉપર ચડી ગયો અને ઈશ્વરનો આભાર માનતે તે કેરીને ખાવાં છે લાગ્યો.
પેલે મોટે લુચ્ચે વાંદરો અંતે હારી–થાકીને પુનઃ તે આંબાના વૃક્ષ પાસે આવ્યું અને તેણે જોયું તે નાને વાંકર નિરાંતે મધ-મીઠી કેરી ખાઈ રહ્યો હતે.
આ જોઈ તે મોટા વાંદરાને ભારે પસ્તાવો થયો. કાશ, આ કેરીને જે પ્રથમથી જ તે છે એક હકદાર એવા પિતાના મિત્રને આપી દીધી હેતને તે આજે આટલી કષ્ટદાયક દોડધામ |
કરવી ન પડત ! આ ઉપરાંત તેની અને નાના વાંઢરાની મિત્રતા જે તૂટી ગઈ હતી તે આજે સલામત અને સુરક્ષિત હોત ખેર.
આમ, તે વાંઢો ખરા હૃઢયના પસ્તાવા સાથે ત્યાંથી ચાલ્યો ગયો. તે આ છે કપટનું પરિણામ અને ખરા હકઢારને ઈશ્વરીય ન્યાય ! (કુલવાડી)
, .
,
નાક
Page #908
--------------------------------------------------------------------------
________________
સયનીનાં લક્ષણ ( રઘુપતી રામ રૂદેમાં રહેજે રે-એ રાગ ) સુણે સમજુ સકલ નરનારી રે, કહુ હીત શીખામણ સારી રે; વધે હિનપરહિન અવીચારી, બેળે કુળ બાપનું બહુ વ્યસની રે. ૧ ભૂલી ભાન હોટલમાં જાએ રે, રાશી વાશીને એ ખાએ રે, મહા રોગના ભેગી તે થાએ, બળે કુળ બાપનું વ્યસની રે. ૨ - શાક સ્વાદે બટાટા જમતા રે, જયા જેટાના પાટીયે ભમતા રે, બારે માસ જુગારૂ રમતા, બેળે કુળ બાપનું બહુ વ્યસની રે. ૩ ઘરનારીનું રાંદ ન ગમતું રે, ખાવા હોટલમાં મન ભમતું રે; રહે પાપનું ત્રાજવું નમતું, બેળે કુળ બાપનું બહુ વ્યસની રે. ૪. બધ ધર્મગુરૂને ન માને રે, મુજ શ્વાનના પુછ સમાને રે; પાક્યા હિંદમાં એવા હેવાને, બેળે કુળ બાપનું બહુ વ્યસની રે. ૫ પીયે બીડીને કાળજુ બાળે રે, લાભના પાપના બાપ ને ભાળે રે; . તાએ ટેવ બુરી નવ ટાળે, બેળે કુળ ખાપનું બહુ વ્યસની રે. ૬ પડે ગળફાને ખાંસી થાએ રે, શ્વાસ વિષ્ટા સમાન સેઢાએ રે; તેજ નેત્રતણું ઝટ જાએ, બળે કુળ બાપનું બહુ વ્યસની રે. ૭ કંઈક કે પીએ મહા પાપી રે, દેરી પુન્યની નાખે કાપ રે; ભરે પાપની પેઠે અમાપી, બેળે કુળ બાપનું બહુ વ્યસની રે. ૮ એક કુકે અસંખ્યા છે રે, મરે બળે હેકે એ પી રે; મૂખ દેય દેરાથી શીવો, બળે કુળ બાપનું બહુ વ્યસની રે. ૯ તાણી છીંકણી નાક નશકે છે, દેખા દેખીથી સુંઘવા શીખે રે, મરે કીડી મંકેડી અનેકે, બેળે કુળ બાપનું બહું વ્યસની રે. ૧૦ લેશ નેત્રને લાભ ન જાણે રે, કહે કુશળ વૈ પ્રમાણે રે;
દે હાથે ન પાપની ખાણો, બાળે કુળ બાપનું બહુ વ્યસની રે, ૧૧ બુરી હાજતને ઝંટ બાળે રે, કદી ડાઘ ન લાગે કાળો રે બાંધો ધર્મરૂપી શુભ માળે, બળે કુળ બાપનું બહુ વ્યસની રે. ૧૨ લેશ કાવ્યકળા નવ જાણું રે, ગુરૂરાજ પસાએ રચાણું રે, જેયુ કેશવે તેવું લખાણું, બળે કુળ બાપનું બહુ વ્યસની રે. ૧૩
Page #909
--------------------------------------------------------------------------
________________
મૈં પ્રેરણામૃત સંચય
5. Kr
પાપભીરૂતાઃ સર્વા સુખા-ગુણાની જનની
જે જીવનું દર્શીન માહનીય ગાઢ હાય છે તે જીવ કશું સાચું સમજી શકતા નથી જેમ આંધળા ન દેખે, બહેરી ન સાંભળે, બુદ્ધિહીન ન સમજે તેા તેની ટીકા થાય ? તેમ મને પરવશ બનેલે જીવ ગાઢ ઢન માહનીયવાળો હાવાથી દુઃખ પાપથી જ અને સુખ ધર્મથી જ આ વાત સમજી તેા નથી.
—પ્રજ્ઞાંગ
***
આ સ`સાર રહેવા જેવા નથી. માક્ષ જ મેળવવા જેવા છે આ વાત આજે ધર્મ કરનારા માટો ભાગ પણ માનતા નથી તેથી તે પાપ કરતાં ગભરાતા નથી, શ્વમાં કરવામ. તેને મજા આવતી નથી અને બધાને સ્વચ્છ કપણે જીવવાનુ મન છે. આથી જ જે આ દેશ-જાતિ-કુલ અનાય જેવા થઈ ગયા. માથે કાઈ ઘણી જ નહિ.
દેવ-દ્ગુરૂ-ધને પૂજે, સેવે પણ તે માથે નહિ. જેને માથે દેવ-ગુરૂ-ધર્મ નહિ તેને વળી માતા-પિતા-પાલક-વડિલની ચિંતા હૈાય ? આજે મેાટા ભાગને માતા-પિતા પાલક–વડિલ નકામાં છે. જે માતાએ જન્મ આપ્યા, જે પિતા, પાલકાઇ વડલે પેાષણ કર્યું, મોટા કર્યાં તે જાણે નહિ તે રીતે ગમે તેવા પાપ કરવાના તમને અધિકાર છે. આજે મેટા ભાગ અનાર્ય માની ગયા. ભલે આ દેશાદિમાં જન્મ્યા હાય.
આજે કાઇ આદમીને માથે ઘણી નહિ. કદાચ કાઇ કહે કે, મારે માથે ઘણી છે તેા તે હેાળીના રાજા જેવા તેને શુ' પૂછવાનુ' નહિ, તે ન જાણે તેવા કામ કરે અને કદાચ જાણી જાય અને પૂછે તો સાચા જવાખ પણ ન આપે આ ખામી આજે બધે ફેલાઇ ગઇ છે. તેનાથી એટલુક નુકશાન થયું છે વર્ણન ન થાય. આજની હવા શિક્ષણ, રીતભાત સમજો, પણ પરિસ્થિતિ એવી આવી કે ઘરમા રહેનારા બધા જુઠ્ઠા તેને ઘર-પેઢી સાથે શુ' લાગે વળગે નહિ. તમારે નિયમ છેકે, ઘરના વિલ ન જાણે તેવુ કશુ કામ કરવુ નથી. આ નિયમો કરે તો બધા બગાડા ભાગી જાય, સુધારા થઈ જાય અને બેકારી પણ ભાગી જાય જેને પાપમાં જ મજા આવતી હાય તેને આ નિયમ ફાવે?
આર્યોને અા બનાવવા એટલે માથે કોઇ ધણી રહેવા દેવા નહિ. જેને માથે માતા-પિતા-વલિ-પલક નહિ તે દેવ-ગુરૂ-ધને માને ? તેથી
Page #910
--------------------------------------------------------------------------
________________
૨
૯૭૦ :
'
: શ્રી જૈન શાસન [અઠવાડિક)
ક જ મંદિરમાં જનારા ભગવાનને માથે રાખતા નથી. ઊપાશ્રયે જનારા ગુરૂને માથે છે જ રાખતા નથી, ધર્મ કરનારા ધર્મને ગણતા નથી અને જે ઘરમાં રહે છે તે વડિલને છે ૨ માથે રાખતા નથી.
ઘણાં હમેશા બેટે માર્ગે જ હોય. ટેળા કદિ સાચે માગે હોતા નથી, આજની છે તમારી સરકારને ય કહેવું પડે કે, ટેળાથી થાકી ગયા. ટેળા શાહી ઊભો કરી તેના છે છે પરિણામે નજરે જોઈ રહ્યા છે. ટેળાથી ઘર-પેઢી-વ્યવહાર ન ચાલે તે ધર્મ ચાલે? : ૬. આજે જેટલા દેવં પેસી ગયા તે બધા ધણી વિનાના બની ગયા માટે. માણસ જે દ. માણસ ખરાબ થયે તે સ્વછંદી બની ગયો માટે. વડિલને માથે ન રાખવા તે છે સ્વતંત્રતા નથી પણ વડિલને પૂછ્યા વિના એક કામ ન કરવું તે જ છે સ્વતંત્રતા છે. સારા ઘરને છોક માસ્તરને હેરાન કરે, રસ્તા વચ્ચે તોફાન કરે, તે નાપાસ થાય તે માસ્તની ઠાઠડી કાઢે. શાથી ? સ્વછંદીને કઈ જ ન બચાવી શકે.
જેને મરજી મુજબ જીવવું હોય તેને પાપનો ડર હેય જ નહિ. જેને પાપનો : ડર હેય નહિ તેને માથે વડિલ ફાવે નહિ. છે. આપણે ત્યાં નિશ્રામાં જીવન છે. વગર નિશ્રાએ જવાય જ નહિ. નિશ્રા જ તેનું નામ કે- આજ્ઞા મુજબ જીવન જીવવું તે સાથે રહેવું તેનું નામ નિશ્રા નથી જ
સાથે તે સ્વાથી પણ રહે અને ઘણું ઘણું લુંટ કરે. તમારા સંતાન તમારા ઘરમાં રે જ રહે છે તે ઘર ખાતર નહિ પણ ખાવા-પીવા–મેજ મજાદિ મળે છે માટે તેને ઘર જ મા-બાપ કશું મારું નથી લાગતું તેને કશા પર પ્રેમ નથી. તે તે ઘર-પેઢી-મા કે છે બાપની આબરૂ ને ય બટ્ટો લગાડે તેમાંની જાત છે.
પાપથી દુઃખ જ આવે આ શ્રધ્ધા આવે તે કામ થાય. પછી તે પાપ કરતાં ય હું છે કંપારી છૂટે આપણે ત્યાં તો ઇચ્છા મુજબ-મરજી મુજબ વર્તવું તે જ મોટું
પાપ? સારા કામ પણ પૂછયા વિના કરવાના નથી. પણ આજની હવાએ, આજના જ શિક્ષણે એટલું નુકશાન કર્યું છે કે બધે બગાડે પેસી ગયો છે. ધર્મમાં, દેશમાં અને છે તમારા ઘરમાં ય, રાજતંત્રમાં ય સડો પેસી ગયો છે આજે જે ખુરશી પર છે, તે ૨ ખુરશીને વફાદ્યાર નથી, બધા સ્વછંદી બની ગયા છે. આજે જેટલાં પાપ વધ્યા છે તે છે બધાનું મૂળ કારણ પૂછ્યા વગર જીવવા માંડયું તે છે. જેને માથે વ ડેલ નહિ તે જ કાચ સારા કામ પણ કરતાં હોય તે પણ તેને આશય તે સારે હોય જ નહિ. કેમકે પાપથી દુઃખ અને ધર્મથી જ સુખ ભૂલી ગયા. માટે આજે પાપ બરાબર ગોઠવી
Page #911
--------------------------------------------------------------------------
________________
છ વર્ષ–૧૧ અંક ૪૩-૪૪ તા. ૨૯-૫-૯૯ :
: ૯૭૧ 9 ગોઠવીને યોજના બદ્ધ થાય છે. પાપમાં સફળતા મળે તો હોશિયારીને પાર માને છે નહિ. આવો જીવ પોતાનું કે પારકાનું કલ્યાણ કરી શકે નહિ.
પાપને ડર નીકળી જવાથી આજે માણસ વિશ્વાસપાત્ર રહ્યો નથી. બહું ભયંકર છું જ વાતાવરણ થયું છે. પુણ્ય છે માટે ગાડી ચાલે છે, પુણ્ય આબરૂ બચાવી રહ્યું છે. પાપ છે ર કરે એટલે ફજેતી તો છે જ. પાપ કરનારા વિદ્રા હોય છે. પાપને સ્વભાવ પડે તેને ? પપાને ભય લાગતો નથી. આજે મોટે ભાગ ચાર-ઠિઠ્ઠો–હરામખેર થઈ ગયે છો.
જેને પાપનો ડર હોય તેનું જ જીવન સંસારમાં પણ સારું હોય. મેક્ષની સાચી છે આ ઈછા પણ તેને જ જન્મે જેને પાપ ન કરવું હોય તે તો કે નિર્ભય જીવ હોય ? છે. જેને પાપ ન કરવું હોય તેને બધું જ છૂપાવવું પડે તમારે દુઃખી ન થવું હોય તે છે પાપ કરતાં અટકી જાવ, પાપ ભીરુતા કેળવે, અને વડિલની આજ્ઞા મુજબ જીવતા થાવ જેથી ઘણાં પાપથી બચી જશે. તો જ કલ્યાણ થશે.
ચોરીનો માલ હોય તો તે માલ વગે ન થાય ત્યાં સુધી ચેન ન પડે. દશ ૬ લાખના હિરા તમારી પાસે હોય તેને વગે ન કરે ત્યાં સુધી ખાવા-પીવાઢિમાં રસ છે નહિ. તો તે હિરા સુખ આપે કે દુઃખ? ચેરીને માલ સુખ નથી આપતે વગે યા એ પછી પણ જે છાપામાં સમાચાર આવે કે તપાસ ચાલુ છે તો પણ કશે પડતું નથી જ છે કેમ કે, તેને ખબર છે કે, જે પકડાયા તો જેલમાં જવું પડે હાથમાં સારો માલ હવા
છતાં મજા નથી આવતી તેમ સમજુ છવને ચક્રવતિ પણાના સુખ મળે છતાં મજા છે છે નથી આવતી.
તમે લેકે અમારા માટે ઘણો આડંબર કરે છે તે આડંબરમાં અમે જે જ મૂંઝાઈએ તો અમારા ય બાર વાગી જાય. તમે લો કે તમારી નામના માટે આડંબર શું કરે તો લાભ નામનો અને નુક્શાનને પાર નહિ.
અમે તમારા ગામમાં આવીએ અને તમે સામયાદિના જે ઠાઠ માઠ કરો તે છે એટલા માટે કે, અમારા ધર્મગુરૂ ગામમાં આવ્યા છે. તે વાત બધા ભગવાનની વાણી છેસાંભળે જેથે જીવનમાં જાગૃતિ આવે. આ સંસાર ભૂપે લાગે અને મોક્ષની ૨ ૨ તાલાવેલી જમે.
આજે ધર્મ કરનારમાં પણ ધર્મની શ્રધ્ધા નથી પોતાની જાત માટે કશે વિચાર છે જ નથી. બધાની ભૂલ દેખાય છે પણ પિતાની ભૂલ દેખાતી નથી. આજની સ્થિતિ ખરાબ છે જ છે. આજે બધા ધર્મ કરનારાએ શા આઘા મુક્યા છે. સાધુએાએ પણ તમને ગમે તે હું
Page #912
--------------------------------------------------------------------------
________________
૯૭૨ :
શ્રી જૈન શાસન (અઠવાદ્ધિ) . આ જ બોલવાનું રાખ્યું છે. આ કાળમાં શાએ કહેલ વાત ચાલે તેમ નથી એમ સૌ જ માને તેથી જ અમારી વાત કાને પડતી નથી.
- આજ સુધીમાં અનંતા શ્રી અરિહંત પરમાત્માએ થયા તે બધાની ઇચ્છા બધાને ૬ છે મેક્ષે લઈ જવાની હતી. છતા પણ તે બધા આપણને મુકીને મેક્ષે ચાલ્યા ગયા કેમ કે જ આપણે મોક્ષે જવું જ ન હતું.
તમારી અણસમજ કાઢવા અને તમને સમજ આપવા અમે ગામે ગામ ફરીએ જ જ છીએ. છતાં પણ તમે લોકો સમજતા નથી. ભગવાનની વાત સાંભળતા પણ તેથી તેનું
કારણ તમારે ઘણું રખડવાનું છે. શાસ્ત્ર વાચે અને શાસ્ત્ર હયાને ન અડે તેને પણ આ છે રખડવાનું છે. જે જ્ઞાન તારે તેજ જ્ઞાન તેને ડુબાડે. જ્ઞાન ૫હેલા હૈયામાં ઉતારવાનું છે છે અને પછી બીજાને આપવાનું છે.
અમારે સંસાર સાગર તરે છે અધર્મથી બચવું છે તે માટે અમારે ભગવાન છે જઇએ, ભગવાને કહેલ ધર્મ સમજવા સાધુ જોઈએ અને ધર્મ કરવો તે શી રીતે થાય છે તે સાધુને પૂછીને જ કરવું જોઈએ. ધર્મના બધા વહિવટ સાધુને પૂછયા વગર થાય નહિ. જ
- પણ તમે લોકો માને છે કે સાધુને પૈસાની વાતમાં શું ખબર પડે? શાસ્ત્ર છે ૨ કહ્યું છે કે વહિવટમાં ગરબડ દેખાતી હોય અને સાધુ વચમાં ન પડે તો તે સાધુ સંસાર જ વધારે છે. આ આજ્ઞા ભગવાને કરી હશે, તે અમે પૈસાની બાબતમાં નહિ સમજતા જ હોઈએ માટે. પૈસાની બાબતમાં તમે સમજે છે ? પૈસે કેવો છે તે તમે જાણો કે જ કે અમે ય જાણીએ ? - આજે તમે મંદિર રાખે છે પણ મંદિરને ખપ નથી, સાધુ લાવે છે પણ છે
સાધુને ખપ નથી. ધર્મક્રિયા કરે છે પણ ધર્મને ખપ નથી. મારે તમને દેવ-ગુરૂજ ધર્મનો ખપ પેઢા કરાવવો છે.
નને લોકો ન સુધરે તેને અપિ નથી. પણ જે લોકો ધર્મ સાંભળે છે છતાં પણ શું સમજતા નથી, જીવનમાં ઉતારતા નથી તે ય તેવાને તેવા જ રહે છે તેને અજંપ છે છે. આ કાળ જ એવો છે કે ધર્મ કરનારામાં પણ ધર્મ સમજનારા ઓછા છે. અમે તે થે જે સમજાવવાની મહેનત કરીએ, જે સારા અને તેને આનંદ છે, કેઈ ન ય સુધરે તો કે અમે નિરાશ થતા નથી.
: સુખ પુણ્યથી જ. હોંશિયારીથી નહિ જ ! ત્ર દુનિયાનું સુખ પુણ્યથી જ મળે. બાકી પુણ્ય ન હોય તે ગમે તેટલી મહેનત ?
Page #913
--------------------------------------------------------------------------
________________
છે. વર્ષ ૧૧ અંક ૪૩-૪૪ : તા. ૨૯-૬-૯૯ :
: ૯૭૩ કરે તે પણ ન જ મળે અને તમે જોશે તે ય આ વાત સમજાશે કે-બેવકુફ શેઠ છે ) છે અને બુદ્ધિમાન નેકર છે. બુદ્ધિથી સુખ નથી મળતું પણ પુણ્યથી જ મળે છે. બુદ્ધિ-જ જ માનોને મૂરખાઓના હુકમ પાળવા પડે છે. મૂરખ શેઠ કહે તેમ બાલવું . જ પડે છે. તેથી જ આજે પગારદાર પ્રચારકો મળી રહે છે. હિંસક ) ૬ લોકે અહિંસાનો જુઠ્ઠા–ચોર લોકે શાહુકારીને, બદમાશ લોકે શીલને ર પ્રચાર કરે છે પણ તેને કાંઈ લાગે વળગે નહિ. માટે તમે લોકો સમજો કે તમારી જ હોંશિયારીથી તમે સુખી નથી પણ ભૂતકાળના પુણ્યથી સુખી છે. અને આ સુખ, તમે રિ * અજ્ઞાન રહેશો તો નરક–તિર્યંચમાં જ લઈ જશે. માટે તમે શાણું થઈને આ વાત છે સમજે કે
તમારે દુઃખ નથી જોઈતું છતાં વારંવાર દુઃખ શાથી આવે છે ? સુખ બધું જ કરી છે જોઈએ છે છતાં મળતું કેમ નથી ? તમારી જે કાર્યવાહી છે તેથી તમને સુખ મળે છે. છે એમ માને છે? તમે કે જે રસ્તે છે, જે ઠસો કરે છે તેથી દુર્ગતિમાં જ જશે , છે આ સંદેશ આપવા અમે ગામોગામ ફરીએ છીએ. ૬ સુખને કહેવું છે કે, સુખમાં મજા કરે છે તેથી બળાત્કારે દુર્ગતિમાં જ જવું છે ર પડશે કાલના શેઠ આજે ગરીબ છે. કાલના સાહેબેને આજે બીજાની ગુલામી કરવી છે પડે છે. તમારા અમન-ચમન પુણ્ય છે ત્યાં સુધી જ છે. અહી પણ પુણ્ય પુરૂં થયું તે છે કેઈ ભાવ નહિ પૂછે. આ વાત તમારા મગજમાં ઉતરે અને તમને દુર્ગતિનો ભય લાગે છે
તો તમે સમજે તેમ છે. બાકી તમે ધર્મ સમજે તેવી જાત નથી. આજે તો તમને આ સમજાવનાર મળે તે પણ સમજવું નથી. પુણ્ય પુરૂં થાય તે પહેલાં સાવચેત થઈ છે જાવ, પાપ છોડી અને ઠાહ્યા થાવ તે જ કાર્ય સિદ્ધિ થાય. આ વાત માથામાં નહિ ઉતરે તે કાર્ય સિદ્ધિ થશે નહિ અને અહીંથી દુર્ગતિમાં જવું પડશે.
– હસવા મનાઇ છે. - બે બહેરા બજારમાં મળ્યા. એક બીજાને પૂછ્યું, “તમે રીંગણાં લો છો ?” બીજા એ કહ્યું, “ના – ના હું તે રીંગણા લઉ છું.' પહેલા કહે, “ઠીક, મને તે એમ કે તમે રીગણ લો છો.”
Page #914
--------------------------------------------------------------------------
________________
5
મેં માન ગુણુ ગંગા ”
-પ્રજ્ઞાંગ
જળમાં મીજા પાંચે કાર્યાના સંભવ છે. આ અંગે શ્રી ‘એઘ નિયુક્તિ'માં કહ્યું
છે કે
‘જત્થ જલ‘ તત્થ વણ` જત્થ વણું તત્વ નિચ્છિએ અગ્ગી તે વાઉ સહગયા તસા ય પચકખયા ચેવ ।'
અર્થાત-જ્યાં જલ-પાણી હાય ત્યાં વનસ્પતિ હોય છે અને જ્યાં વનસ્પતિ હાય ત્યાં અવશ્ય અગ્નિ હેાય છે. તેજની સાથે વાયુ અવશ્ય રહેલા હેાય છે. તથા ત્રસકાય તે જળમાં પ્રત્યક્ષ જ જોવામાં આવે છે અને પૃથ્વી વિના જળ રહી શકે નહિ તેથી પૃથ્વીકાય પણ આવી જાય છે.
૦ લિંગ આદૅિ સેાળ વચના જાણ્યા વિના સૂત્ર-વાચનાદિમાં પ્રવર્તે છે તે મૂઢ જીવેા શ્રી જિનવચનનુ' ઉલ્લંઘન કરી શ્રી જિનાજ્ઞાના વિરાધક બને છે. આવું ન બને માટે વિધિના પરિજ્ઞાનથી જ સૂત્ર અના સ્વાધ્યાય કરવા જોઇએ.
શ્રી અનુયાગ દ્વારાદિ સૂત્રેામાં તે સેાળ વચના આ પ્રમાણે હ્યા છે. ૩-લિંગ ત્રણ છે—પુરૂલિ’ગ, સ્રીલિ’ગ અને નપુ ́સક લિંગ, ૩-વચન ત્રણ છે–એકવચન, દ્વિવચન અને બહુવચન. ૩–કાલ ત્રણ છે-અતીત, અનાગત અને વત્ત માન. ૧-પરાક્ષ એટલે તે” નિર્દેશવચન.
—પ્રત્યક્ષ એટલે ‘આ', પ્રત્યક્ષ વચન ૪–ઉપનય—અપનય, ચાર પ્રકારે છે, તે આ રીતે–
જે પ્રશસા વચન તે ઉપનય વચન જેમકે, ‘આ રૂપવતી સ્ત્રી છે,’ જે નિ’શ્વા વચન તે અપનય વચન. જેમકે ‘આ કુરૂપ સ્ત્રી છે' પહેલા પ્રશ'સા અને નિષ્ઠા તે ઉપનય-અપનય વચન, જેમકે ‘આ સ્ત્રી રૂપવતી છે. પણ દુઃશીલા છે', અને પહેલા નિંઢા પછી પ્રશંસા તે અપનય-ઉપનય વચન. જેમકે, ‘આ સ્ત્રી કુરૂપા છે પણ સુશીલવાળી છે.’
૧-અધ્યસ્થ વચન, ચિત્તમાં ખીજું ધારણ કરી, છેતરવાની બુદ્ધિથી અં જુ` ખેલવાની ઈચ્છા છતાં પણ જે હૈયામાં હાય તે જ ખાલી નાખે તે અધ્યાત્મ વચન કહેવાય છે.
Page #915
--------------------------------------------------------------------------
________________
- બડાઈખોર બાહ્યાલાલ
–હરીશ મણિયાર જ છે કwહશે કેમ હજાર કલાક ૨ ) ૨ બુદ્ધિ વગરનો છે. બડાઈ મારવાને શોખીન છે. ગામમાં કઈ પરચુરણ એ છે કામ ચી છે, બાજુના શહેરમાંથી કંઈક વસ્તુ લાવવાનું કહે તો બોઘાલાલ લાવી આપે. ? છે. બઘાનું પેલી કહેવત જેવું. નાણુ વગર નાથીયો નાણે નાથાલાલ, એવું આ બેઘાનું. ૪. “કામ વગરને બે, કામે બાલાલ. કેઈનું કામ કરી આપે બદલામાં ચાર-આઠ
આના વાપરવા મળે. ને બેઘાનું જીવન ગાડું ગબડે ! પણ છબરડા વાળવામાં તેને એક છે જેટે ન જડે. ગ્રામજનેનું કહેવું હતું. કયારેક જુઠું બેલે : “હું તે આ વસ્તુ છે છે આટલામાં લઈ આવ્યો,” એમ છાતી ઠોકીને કહે. બધા મિત્રો સમજતા હતા, “બે છે જ બડાઈએ મારે છે એમની બે ભુલાવી દેવી.” ૨. મેઘા બહોળા મિત્ર મંડળને કારણે ખુશી થતું. જોયું, બધા મારી મિત્રતા રે પસંદ કરે છે. પણ સાચી વાત કયાં ઘાભાઈ જાણતા હતા !!!
મા ને કંઈક વસ્તુ લેવા શહેરમાં મોકલે, બે-રૂઆબથી ભાવ પુછે. ન જ જ આવડતા નામ બોલે, આ કંપનીને નથી ? એવો પ્રશ્નન કરે હકીક્તમાં કંપની હોય જ છે નહિ, લા એને ડબલ ભાવમાં વસ્તુ પધરાવે ગામમાં આવીને બે બડાઈ મારે. આ આ તો સસ્તી છે. બસ, આટલામાં જ આવી.” જેટલા પૈસા આપ્યા હોય તેના જ અડધા કહે છે, આ ગામમાં બીરૂઢ પેશ્યલ હતા.
એક દિવસ બધે બહાર જતો હતો. કેઈએ પૂછ્યું, “કેમ બેઘાલાલ છે જ શી ઉપડયા? બોઘ ફલાયો- “શહેરમાં ખરીદીએ જાવ છું.” આમ વાત કરે છે, ત્યાં જ ર એક મિત્ર આવ્યો, “અરે બાધાલાલ શું બહાર જાવ છો ? જે શહેરમાં જતા હોતે !
મારા માટે સારો રૂમાલ લેતા આવજોને ??” “જરૂર જરૂર... બે બે. પેલાએ છે કે પૈસા આપ્યા. બેઘાલાલ શહેર સીધાવ્યા. બેઘાલાલને હવે નવાઈ ન લાગી, કારણ કે છે ૨ મહીને—બે મહીને આવવાનું થતું. બધે ફરતે જાય છે. એક કટલેરીની દુકાન જોઈ છે અંદર પ્રવેશ કર્યો. આ આવે.
કટલેરી વાળાએ સ્વાગત કર્યું. બેઘાલાલ દુકાનમાં દમામથી પ્રવેશ્યો. ખુરશી છે. 9 પર બેઠક લીધા પછી બેલ્યા. “સારી જાતના રૂમાલ બતાવો.” દુકાનમાં રૂમાલને ઢગલો ૨ થઈ ગ... પણ બે જાણે મહાન પારખુ હોય તેમ બધા રૂમાલ ના-પાસ કરવા છે માંડો. દુકાનદાર આશ્ચર્યથી સામે જોઈ રહ્યો. બે આથી ફુલાવે. “આ કંપનીના કે નથી ? ' હકીકતમાં કઈ કંપની હતી નહી. દુકાનદ્વાર સમજી ગયા કે, છે કેઈ મુર ખાને ૨.
Page #916
--------------------------------------------------------------------------
________________
:
૯૭૬ :
: શ્રી જૈન શાસન [ અઠવાડિક]
છે રાજા, તે બોલ્યો...” છે ને, ઉભા રહો લઈ આવું. દુકાનદાર અંદર જઈને સસ્તા
અને હલકા રૂમાલ લઈ આવ્યું. ‘લે, લે, શેઠ આ રૂમાલ લઈ જાવ. આજકાલ છે 6 આનું જ ચલણ છે ! કિંમત ફક્ત ચાર રૂપીયા શેઠ!” શેઠના સંબોધને બોઘો વધારે
કુલાય. ઠીક છે. એક આપો” બોઘાએ પૈસા ચુકવ્યા. રૂમાલ લઈ રવાના થયો. જ પાછળ દુકાનઢાર મલ. ચાર રૂપિયાના વેપારમાં મળેલ ત્રણનો નફે દિવસ સુધરી છે કે ગયાને આનંદ આપી ગયે. ર. બોઘે બસ સ્ટેશને આવ્યો, બસ સ્ટેશનમાં એક રૂમાલ વેચવા વાળ ઉભો
હો ‘લઈ જાએ મહેરબાનો ફક્ત રૂપિયામાં, એક રૂપિયામાં, બોઘ ચમક. “આ છે તે મારા જેવો જ રૂમાલ છે ?”
અહિ રૂપિયામાં અને બજારમાં ચાર રૂપિયામાં, બોઘા સુંડાઈ ગયો હતે. ર રૂમાલવાળે રૂમાલ વેચતે હતો ત્યાં ખૂબ જ ગ્રાહકે હતા. થોડી જ વારમાં રૂમાલ
ખલાસ થઈ ગયા. બધે ગામ આવ્યું. ત્યાં રૂમાલ વાળા મિત્ર આવ્યો, “મારો રૂમાલ છે લાવ્યા?' વધારે પૈસા તે નથી આપી આવ્યો ને?” બોઘે શું બોઘે શું બોલે ? છે જે એમ કહે, ચાર રૂપીયાને તે આબરૂ જાય.
, “હા હા લાવ્યો છું ને ?' બોઘાએ રૂમાલ આપ્યો. “રૂપીયાને આવ્યો. બધાએ ૨ ખીરસાના ગાણ રૂપીયા આપ્યા.
પેલો બોલ્યો. “મારે હજુ પણ રૂમાલ જોઈશે બધા મિત્રો માટે પણ લેવા છે ? લેતા આવશો ને?” બોઘાની બકરી ડબામાં પુરાઈ ગઈ. બોઘે જડવત ઉભો હતો. છે
“આ તે બડાઈ મારતા જતાં જોડાઈ જશું.' કેમ શું વિચારમાં પડી ગયા બોઘાલાલ ?” પેલો મિત્ર બોલે.
આજ ભલે મુંડાયા, આ લે તમારા રાણ રૂપિયા, પણ હવે બડાઈએ ને ? છે મારતા.” ત્યાં તે બધાએ એક જ સલાહ આપી, ખસ, ખડાઈ બંધ થઈ ગઈ. આવા હતા જેઘાલાલ ઉર્ફે બોથે.
(ફુલવાડી)
Page #917
--------------------------------------------------------------------------
________________
રાત્રિભૂજન-અહિતકારક અહને મુખવાસાને ચ, છે કે ઘટિક યજન ! નિશાભોજનદોષજ્ઞો ઠનાત્મસી પુણ્યભાજનમ્ છે
(ગશાસ્ત્ર) : રાત્રિ એટલે કે સૂર્યાસ્ત પછી ભોજન કરવું, સ્વાથ્ય માટે અનેક રીતે જ છે હાનીકારક છે. રાત્રિભૂજન કરવાથી અનેક પ્રકારના રોગ ઉત્પન્ન થાય છે. રાત્રિફલ ૨ ૨ પ્રભાવથી પાચનશક્તિ મં થાય છે. વૈદિક વાકમય અનુસાર, રાત્રિભોજનથી ટેવાયેલી છે છે વ્યકિતમાં, જતુસંસર્ગ થવાની સંભાવના વધુ રહે છે, વૈદિક એમ કહે છે કે, જે જ
વ્યકિત પુણ્યકર્મ કરવાવાળા અને રાત્રિભોજનથી થતા નુકશાનથી પરિચિત હોય છે તેઓ સૂર્યોદયથી ૪૮ મિનીટબાઇ અને સૂર્યરતથી ૪૮ મિનિટ પહેલા ભોજન કરી લે છે. આ
કાતિ વિરતિ ધન યઃ સદા નિશિભેજનાત છે સે ડદા પુરૂષાયુષ0 સ્વાદવશ્વમુપોષિતઃ છે
જે વ્યકિત હમેશ માટે શારિ ભજનનો ત્યાગ કરે છે તેને પોતાની અધી જ છે આયુષ્ય જેટલા ઉપવાસનું ફળ મળે છે. આપણુ પુરાણ સાહિત્યની ખુબી છે કે, ૬ ૨ લેકેની સમજમાં વાત બરાબર આવી જાય તે હેતુ ધર્મને સહારો લઇને પણ લોકોને એ સમજાવવા પ્રયત્ન થયો છે. જેમકે.
ચવા નરકદ્વારા પ્રથમ રાત્રિભોજનમ ! સ્ત્રીગમન શૈવ સંઘાનાનન્તકાચિકે છે
(૫વપુરાણ) રાત્રિભોજન પરસ્ત્રી સાથે સહવાસ, બળ અથાણું ખાવું તથા કંદમૂળ ખાવું પર આ ચારે નરકના દ્વાર છે. મતલબકે, આ ચારેના સેવનથી શરીર અને મનને તકલીફ સિવાય કંઈ મળતું નથી.
(આરગ્ય સંજીવનીના અંકમાંથી) અનુવા–રામભાઈ ગઢવી જાબુઠા
જિ. તા. જામનગર,
Page #918
--------------------------------------------------------------------------
________________
બહાદુર બાળકો અપૂર્વ હિંમત
– કનુભાઈ રાવલ છે હ૪ અર કે હા હા હા હા હા કહી છે
તામિલનાડુ રાજ્યમાં દરિયા કિનારે એક શહેર. આ શહેરનું નામ, ઉદગમ. એ ૨ ઉદગમ રળિયામણું શહેર, એક બાજુ ઘુઘવતે સાગર...તો બીજી બાજુ ઉંચા પહાડ છે પહાડની હારમાળા, તળેટીમાં નાળીયેર તાડના ઉંચા ૧૦૦ વૃો. આ શહેરમાં નંદન ૨ જ રહે, તેના પપ્પા શહેરના એક નામાંકિત ડોકટર. છે નઠન ખૂબ મજાના છોકર, ભણવામાં હોશિયાર, બુદ્ધિશાળી અને ચતુર. ૨ શાળાનો સમય થાય, નંદનના પિતા તેને કારમાં શાળાએ મૂકી જાય. સાંજના તેને છે કારમાં લેવા આવે. નંદન લાડકે દીકરે.
• નંદન શાળાએ નિયમિત...કદી ગેરહાજર ન રહે. નંદનના પિતા તેને રોજ છે આ શાળાએ મૂકવા આવે. તેનું બરાબર ધ્યાન બે માણસો રાખતા હતાં. આ ઇ, માસો જ છે. પણ કારમાં તેમની પાછળ જાય, નિશાળના ઝાંપાથી તેઓ દુર ઉભા રહે નંદનની કે જ હિલચાલનું બારીકાઈથી ધ્યાન રાખે, તેને કેણ તેડવા આવે છે, ક્યારે આવે છે. જ આ બંને માણસ પાસે પણ કાર હતી. તેઓ નંદનની કારની પાછળ પાછળ ર આ કાર હંકારી, નંદનના ઘરની માહિતી મેળવી. આ તે આલિશાન બંગલો. તેથી આ જ ૬ બે માણસોને થયું...આ છોકરાના પિતા તે ખૂબ પૈસાદાર હશે ર રવિવારનો દિવસ, નંદન ઘરમાં રમતો હતો, તેની ઉંમર દસ વર્ષની હતી. હું જે ઘરમાં કોઈ વસ્તુની જરૂર પડી, દુકાન બાજુમાં હતી. નંદને મમ્મીને કહ્યું “મમ્મી, કે આ વસ્તુ હું લઈ આવું છું” અને નંદન બંગલાની બહાર નીકળ્યો. છે. માણસ છે ૬. જાણે તેની રાહ જોઇને ઉભા હતા. ભૂપે સિંહ શિકાર પર તરાપ મારે, તેમ આ બે ય માણસોને નંદનને પકડી લીધો. તેને કારમાં બેસાડશે. નંદન બૂમો ન પડે, તેથી હું છે તેના મોઢામાં કપડાને દૂચ ભરાવ્યો. આંખે પાટા બાંધી દીધો. અને કાર તા સડસડાટ છે
ન હંકારી,
૨ નંદનને આ બે માણસો એક અધારા ફલેટમાં લઈ આવ્યા. ફલેટમાં ચોથા માળે છે. થ નંદનને એક ઓરડામાં પૂરી દીધે, પછી તેની આંખેથી પાટે ખોલી નાખ્યો, અને ૪ tી તેને પૂછયું.
તારા પપાનું નામ શું છે.”
Page #919
--------------------------------------------------------------------------
________________
આ વર્ષ ૧૧ અંક ૪૩-૪૪ તા. ૨૯-૬–૯૯ :
: ૯૭૯ થી “પપાનું નાસ પપ્પા” નંઠન સાવધ થઈ ગયો, આ માણસેના જવાબ છે જ આપવાનું ટાળતે હતે. નંદન બરાબર ચેતી ગયો. કેઈ હરામ ખેરો તેને પકડી લઈ ધ ગયા છે. તેથી તે સચેત હતો. એક માણસે નંઠનના ગાલ પર જોરથી તમારો માર્યો. ? નંદનને તમર આવી ગયા. બેહોશ થઈને જમીન પર પડશે. બીજા માણસે ચપ્પ કાઢ્યું. જ
નંદન હોશમાં હતો, પણ તે બેહોશ હેવાન દેખાવ કરતે હતે. હવે બધી છે ક વાત સમજ ગયો હતો. આ લોકો તેને પકડી લાવ્યા હતા. તેના પિતા પાસેથી પૈસા છે પડાવવા આ લોકેએ જના કરી હતી. આ
જમીન પર પડયા પડયા તેણે એરડાનું નિરીક્ષણ કર્યું. એક બારણું ગેલેરીમાં છે છે પડતું હતું. ઓરડામાં બાથરૂમ હતો, તેના પાઈપ ગેલેરી પાસેથી નીચે જતા હતા. ૨
આ બધું સુતા સુતા તેણે જોઈ લીધું. સહેજ આંખ ઉઘાડી એટલે એક કદાવર માણસે છે જ તેને પૂછ્યું 2 “ત રે ટેલીફોન નંબર આપ.”
નંદન ટેલીફોન નંબર બોલ્યો, એટલે બંને માણસો ઓરડાની બહાર ટેલીફોન જ કરવા ગયા, તેઓએ નંદને આપેલા નંબર પર ટેલીફોન કર્યો, તે સામેથી જવાબ છે મળ્યો, “અમારે નંદન નામનો છોકરો જ નથી” અને માણસ સમજી ગયા, આ
કરો ખોટું બોલે છે, તેથી અને ફરીથી એારડામાં આવ્યા. નંદનને બરાબર : એ ફટકાર્યો. નંદન જોરજોરથી રડવા લાગ્યો, તેએ ગુસ્સે થતાં બોલ્યા.
તે ખોટો નંબર આપ્યો, સાચો નંબર આપ, નહિ તો આ ચપ્પાથી વીધી છે નાખ.” નંદન તે ફફડતે હ, ધ્રુજતે હતે. નંઢને બીજો નંબર આપ્યો, એટલે એારડાનું કારણું બંધ કરી આ માણસે ટેલીફોન કરવા બહાર ગયા. નંદને ઓરડાનું બારણું અંદરથી બંધ કરી દીધું. પછી ધીમેથી ગેલેરીનું બારણું ઉઘાડયું. જાણે સંકટ સમયે ભગવાન મઢઢ કરે છે. તેનામાં અજબની હિંમત આવી. તે ગેલેરીમાં આવ્યું, ૨ પછી તેણે પાઇપ પકડો, પાઈપ પકડીને લસરત લસરતે નીચે આવ્યો. આછુપાછુ જ છે જોયા વિના સસલાની જેમ ભાગ્યા. આંખો મીંચીને દેડયા જ કર્યું.
પિલા બે માણસો ટેલીફોન કરીને એારડા પાસે આવ્યા. તે નંબર પણ ટે જ હતો, તેઓ એ બારણું ઉઘાડવા પ્રયત્ન કર્યો, પણ તે અંદરથી બંધ હતું. બંને છે
કદાવર અને ખડતલ, બારનું તેડી નાંખ્યું, એરડામાં ગયા તો નન ત્યાં ન હતું. છે દૂર દૂર હણાની જેમ નાસતે હતે. કે રસ્તામાં એક હોટલ આવી. નંદન હોટલમાં ઘૂસ્ય. ને માલિકને વિનંતી કરી.
Page #920
--------------------------------------------------------------------------
________________
૯૮૦ ::
: શ્રી જૈન શાસન (અઠવાડિક) . . “મારી પાછળ ગુંડા પડ્યા છે, મને કેઈક સ્થળે સંતાડી દે.” હોટલવાળે દયાળુ છે નંદન દેખાવે સારા ઘરના છોકરા જેવો દેખાય. હોટલવાળાએ તેને એક ઓરડીમાં છે સંતાડી દીધું. થોડીવાર થઈ, કાર લઈને બે માણસે આવ્યા, અને હોટલવાળાને પૂછયું. દિ
“અહી કેઈ છેક આવ્યું છે. હોટલવાળો ચાલાક હતું, તેણે કાર તરફ જોયું. આ કારને નંબર બરાબર યાદ કરી લીધો. પછી તે બે “ના. ભાઈ અહીં તે કઈ છે હું આવ્યું નથી.”
અને પેલા માણસે કાર લઈને રવાના થયા. હોટલવાળાએ ખંજનને ઓરડીમાંથી જ બહાર કાઢો, બંને પાતાની વિતકથા કહી. હોટલવાળો નંદનને સાયકલ પર બેસાડી ? છે તેના બંગલે મૂકી આવ્યો. તેના માતાપિતાએ હોટલવાળાને ખૂબ આભાર માન્યો. જ
તેઓએ પોલીસમાં ફરિયાદ્ધ નોંધાવી હતી. નંદનને શોધવા ખૂબ દોડાદોડ કરી. રડીને જ આંખ લાલ ટમેટા જેવી થઈ ગઈ હતી. નંદનના માતાપિતાને દીકરે પાછો મળતા ,
શાંતિ થઈ. નંદનના પિતાએ પોલીસ ઈન્સ્પેકટરને જાણ કરી. “નંદન હવે ઘેર આવી ર * ગયો છે.' . પોલીસ ઇન્સ્પેકટર નંદનના ઘેર આવ્યા. તેનું નિવેઠન નેણું. તેમાં નંદને છે આ કારને નંબર પોલીસ ઈન્સ્પેકટરને આપ્યો. આ નંબર પરથી પોલીસે આ કેની કાર છે છે, તે શેધી કાઢ્યું.
આ તે ગુંડાની ગેંગ હતી. તેઓ બાળકોને પકડી જતા, તેમના માતાપિતા છે 9 પાસેથી પૈસા પડાવતા હતા. પોલીસે ઉઢગમ શહેરની આ ગુંડા ટળકી પકડી પાડી, જ નંદનની બુદ્ધિચાતુર્ય અને હોંશિયારીથી આ ગુંડા ટેળકી પકડાઈ. તામિલનાડુ સરકારે છે નંદનનું બહુમાન કર્યું. તેના સાહસને બિરઠાવ્યું. સરકારે તેને શયતા માટેનો છે છે ચંદ્રક આપ્યો.
૧૯૮૬ ના પ્રજાસતાક દિવસ. ભારત સરકારે નંદનનું રાષ્ટ્રીય પુરસ્કાર આપીને સન્માન કર્યું.
(કુલવાડી) -
ગપાના થપા. આ ટ્રેનમાં બારી પાસે બેસીને એક છોકરે ચુઈગમ મમળાવતે હતે. સામે એક બહેન ૨ જ બેઠા હતા. તેમણે છોકરાને કહ્યું કે-“ભાઈ, તું અડધા કલાકથી મારી સાથે વાત કરે છે ર છે, પણ મને કંઈ સંભળાતું નથી. હું બહેરી છું. જે કહેવું હોય તે લખને આપ.” એ
Page #921
--------------------------------------------------------------------------
________________
૨. (ટાઈટલ ૨ નું ચાલુ)
: શ્રી જૈન શાસન (અઠવાડિક) ૬ પ્રકારના અલકારો આપે. ભોજનાંગ-દરેક પ્રકારના ભેજન આપે. વસ્ત્રાંગ-દરેક પ્રઠારના ર વસ્ત્રો આપે. ચિત્રરસાંગ-દરેક પ્રકારના પીવાના પઢાર્થો આપે. તુર્કીગ-રેક પ્રકારના એ વાજિત્રો આ પે. કુસુમાંગ-દરેક પ્રકારના સુગંધી પઢાર્થો આપે. ભાજનાંગ-રેક પ્રકારના આ વાસણે આ. દીપાંગ-દીપક પ્રગટાવે.
આઠ સિધિએ (અષ્ટ મહાસિદ્ધિ) છે ૧ અણિમા... આ લબ્ધિથી શરીર એટલું બધું સૂમ કરી શકાય કે સોયના નાકામાંથી
પિોતે પસાર થઈ શકે. * ૨ મહિમા... આ લબ્ધિથી મેરૂ પર્વત કરતાં પણ મેટું શરીર કરી શકે.
૩ લધિમા... આ લધિથી પોતાનું શરીર વજનમાં પવન કરતાં ય હલકું કરી શકાય. હું ૪ ગરિમા....આ લબ્ધિથી પિતાનું શરીર એટલું બધું વજનકાર બનાવી શકાય કે હિ
વજા કરતાં ય ભારે થઈ જાય. ( ૫ પ્રાપ્તિ શકિત....આ લબ્ધિથી એટલી બધી ઉંચાઈ કરી શકે કે પિતે ભૂમિ ઉપર છે
રહ્યા છતાં અંગુલીના અગ્ર ભાગ વડે મેરૂ પર્વતની ટોચને સ્પર્શ કરી છે
શકે. અને પ્રહાઢિકને પણ સ્પર્શ કરી શકે. વૈક્રિય શરીર નહિ) ૬ પ્રાક્રમ્ય શક્તિ....આ લબ્ધિથી પાણીની માફક જમીનમાં ડુબકી મારી શકે અને ૬
જમીનની માફક પાણી ઉપર ચાલી શકે. ( ૭ ઈશિત્વ શકિત..આ લબ્ધિથી તીર્થકર ભગવાન તથા ચક્રવતની અને ઇન્દ્રની -
રૂધિ પ્રગટ કરવા શકિતમાન થઈ શકે. ૨ ૮ વશિત્વ શક્તિ....આ લબ્ધિથી સિંહાદિક કુર વિકરાળ જાનવરો પણ પિતાને વશ
થઈ જાય.
દાનને દુષિત કરનારા ૫ કારણે ૧ અનારથી આપવું. ૨ ઘણીવાર લગાડીને આપવું. ૩ વાંકુ મેઢું રાખીને આપવું. ૪ અપ્રિય વચન સંભળાવીને આપવું. ૫ આપ્યા પછી પશ્ચાતાપ કરવો.
Page #922
--------------------------------------------------------------------------
________________
શ્રી જૈન શાસન (અઠવાડિક)
પૂજયશ્રી કહેતા હતા કે
IT IS
ORFISK 8
WEB
તા. ૬-૭-૯૯
રજી. નં. જી./સેન./૮૪
= *, શ્રી જીણુદશી
riwib Fue 1918 BA TIN
2
#_sog wif
11]
સ્વ. પી આયાર્યદેવે
7] 18}* *F{É is a 's મજેથી પાપ કરનારા જીવ ધર્મ કરતા હેાય તે તે લેાકેાને ઠગવા માટે વ કરે છે. સૌંસારમાં ટુ બેન ‘સાચું પાલન સારા' શ્રાવક જ કરી શકે તેને કુટુંબ કોડ પૂર મેહ્ન હોય, માહ થાય તેના ઘરમાં કયા નહાય. પ્રેમથી કુટુ અને પાળનારના ઘરમાં કયા કયા વિના કશું ન હેાય.
Nazare - 4 મતિામચંદ્રસૂરીશ્વરજીમહારાજા
#d
#
ધર્માં ઉપશમ ભાવથી, ક્ષચેપમભાવથી કે ક્ષાર્થિકભાવથી જ આવે પણ પણ ઉદય
વથી છે. આવે. ઉદયભાવની સામગ્રી તે ધર્મ બગાડવામાં બ EF SP JOUR
સહાયક
જે
ધ્યાન બધી પુછ્યું બધાય. જે સ સારના સુખ માટે,
૪ નામના ધર્મ કે તેને જે
EsJPz 33
*
પાપ કરવા છતાં ય પાપના ભય લાભ ય બધાય. તે પાપનુખ'ધી પુણ્ય કહેવાય.
ઓટલા પાપ કરું છું તે મારુ થશે
શું? હું અભવી કે દુભવી હાઇશ ? આવી જેમ ચિતા થતી હોય તે નિયમા ફ્સ | Li સાધુ થઈને પણુારીરની ચિંતા કરે તે અધમાધમ શા છે.
ભવી છે.
તમે બધા મંઢિર-ઉપાત્રેય શાર્ક જોવ છે સાર છેડવાનુ મ થાય માટે કેસ લીકેમ રહેસોર્ટ સસાર કી તે માટે માહિર-ઉપયશ્રી આતાં હા, ઠં ન-પૂજનાદિ કરતાં હા તે તમારા કાળ પાકેલે છે, મે આ આ કર્યું. તેમ કહેવા ઇ`ન પૂજા કરતાં હા તા તમારા ફાળ હજી પાકયા નથી
તેમાં
કહેવાય.
ચાલત જ
આ સંસાર ભયંકર છે, પાપમય છે, પાપ વિના તથી. આત્માનુ સ્થાન નથી, મે આત્માને બાંધી રાખ્યા છે.આના પાડી છે. ચાર કર્મ થી છે, સ્વભાવથી નથી. કમ જાય તે સાંસારમાં રહેવાતુ હાય. સ'સારમાં સુખ તે એટલા માટે કે જગતના બધા સુખમાં લીન બનાવી, સુખ માટે મૅપ કરાવી મજાકમાં
હાય નહિ, મેગ્ને રહેવાનુ જીવાને ફાવનાર છે. માટલી આપનાર છે. આ
વાત જેને ન સમજાય તે ભયકર પારય છે
5
જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) C/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, ગ્વિજય પ્લાટ-જામનગર વતી તંત્રી, મુદ્રક પ્રકાશક સુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણુ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ, કર્યું.
Page #923
--------------------------------------------------------------------------
________________
નો પવિસા તેલ્જીયરાળું મારૂં મહાવીર પqસાળં શાન અને ધ્યાન 9 સંસ્થા પ્રચારને થ
du, સાસણ
અઠવાડ
શાસન રસી.
સવિ જીવ કરૂં
વર્ષ
११
ધર્મનો ત્યાગ કોણ કરે ?
देहस्स कए पुरिसा, कुणन्ति पावं परिग्गहासत्तो विसय विसमो हिय मई, धम्मं दूरेण वज्जेन्ति ॥
(પઉમચરિયમ)
પરિગ્રહમાં આસકત અને વિષયો રૂપી વિષથી મોહિત મતિવાળા બનેલા કેટલાય પુરુષો દેહને-શરીરને માટે પાપ કરે છે ! અને ધર્મને દૂરથી તજી દે છે.
ฟร
૪૫+
૪
લવાજમ વાર્ષિક શ્રી જૈન શાસન કાર્યાલય લવાજમ આજીવન શ્રુત જ્ઞાન ભવન, ૪૫ દિગ્વિજય પ્લોટ
જામનગર
(સૌરાષ્ટ્ર) INDIA-PIN-361005
Page #924
--------------------------------------------------------------------------
________________
બોધદાયક ર્દષ્ટાંત
છે કે ધll alધાન કે ધન
પૂ. આ. શ્રી અનંતગુણ શ્રીજી મ.
એક સાંચેલી વાત અજે કરવી છે.
ઉત્તરપ્રદેશના ઈટાવા શહેરની મુલાકાતે આવેલા એક અંગ્રેજ કમિશ્નર સર વિજ સ્મિથના માનમાં ત્યાંના એક બ્રાહ્મણ લેકટર એક શાનદાર પાર્ટી રાખી હતી. આ એ સમયની વ ત છે જ્યારે ભારત પર અંગ્રેજોનું રાજ ગ્લતું હતું. હરેક કાળમાં લોભ-લાલચુ લોકો હોય જ. સત્તાધીશોની મહેરબાની મેળવવાની પડાપડીણાલું હોય તેમાં નવાઈ નથી. સંસારી જીવોની આવી હાલત ય તે સહજ છે પણ આત્મકલ્યાણનો ભેખ રેલા પણ આમાં આવી જાય તે કેવું કહેવાય તે વાચકો પર મૂકી દઉં !! કમીશનર સયમસર આવ્યા. તેમ:ઉચિત નાનાદ કરી તેમને ભોજન માટે લઈ જવામાં આ થાં.
તે વખતે કલેક્ટરે બહુ જ સેથી કમિશ્નરના કાનમાં કહ્યું કે - “સર ! મેં સાંભળ્યું છે કે આપને ગાયનું માંસ બહુ ભાવે છે એટલે ખો આપના માટે જ એની વિશિષ્ટ વાનગી બનાવરાવી છે. '
ત્યારે કમિશનરે આ વાત સાંળતા જ ડીસ દૂર મૂકી દીધી અને પૂછ્યું કે - મને ગૌમ સ વધુ ભાવે છે એ આપે ક્યાંથી જાણ્યું.?
કલેક્ટર - સર ! યુરોપવાસી તેને પસંદ કરે છે એમ મેં સાંભળ્યું છે માટે.
ત્યારે કમિશનર કહે - તમામાહિતી સંપૂર્ણ સાચી નથી બધાને આ વાનગી વઘુ (ાવે છે એમ નથી. અલબત મને નથી ભાવતી એપણ નથી.
કલેકટરે વધુ આગ્રહ કરવા ગયો ત્યાં જ કમિશ્નર કહે – “જાઓ ! ભારતની + ટા ભાગની વસતિ ગાયને પજ્યભાવે આદર ભાખાપે છે. “ગાયમાતા' તરીકે ગાયની પૂજા કરે છે. ગૌ- વાંસની વાત સાંભળતાં જ એમની અંતરડી કકઊઠે છે.એટલે જ્યારથી ભારતમાં આવીને મારા હોદ નો ચાર્જ મેં સંભાળી લીધો ત્યારથી મેં મનોમનક્કી કર્યું છે કે ભારતમાં રહું ત્યાં સુધી ગૌ-માંસને ૨ સુદ્ધાં ન કરવો. વળી આપ તો બ્રાહ્મણ છો. કે આગ્રહ રાખે તો પણ આપે તો ગૌ-માંસ ન જ પીરસવું જોઈએ.'
આ જવાબથી કલેકટરની હા શું થઈ હોય તે સમજી શકાય છે.
આપણે તો એ બોધ લેવો છે? જૈન કુળમાં ભક્ષ્યાભઢ્યનો વિવેક બતાવવામાં આવ્યું છે. કંદમૂળ આદિને અભક્ષ્ય કહેવમાં આવ્યું છે. જો એક અંગ્રેજ અમલદાર આવી માન્યતા ધરાવે તો જગતના જવાહિર ગણાતા જૈનોની ખમીરી જ્હોય પોતાને ત્યાં પાર્ટીમાં નોનવેજ' રાખે ખરા ? : પેજ’માં પણ અક્ષ્ય રાખે ખરા? ધર્મ પ્રધાન લાએને આ વાત સમજાશે, ધન માને તેને નહિ? ધર્મ પ્રાન કે ધન - તે વિચારવાની તાતી જરૂર છે.
Page #925
--------------------------------------------------------------------------
________________
હાલાર દેશોદ્ધારક પૂ. આ. શ્રી વિજયઅમૃતસૂરીશ્વરજી મહારાજની
પ્રેરણા મુજબ શાસન અને સિદ્ધાન્ત રક્ષા તથા પ્રચારનું પત્ર! आज्ञाराद्धा विराद्धा च. शिवाय च भनाय च
Sા
શાસન (અઠવાડિક)
તંત્રીઓઃ પ્રેમચંદ મેઘજી ગુઢકા (મુંબઈ) ભરત સુદર્શનાભાઈ મહેતા (રાજકોટ) હેમેન્દ્રકુમાર મનસુખલ્લલ શાહ (રાજકોટ) પાનાચંદ પદથી ઢકા (થાનગઢ).
વર્ષ : ૧૧) ૨0૫૫ અષાઢ સુદ ૧૪ મંગળવાર તા. ૨૭-૭-૯૯ (અંક: ૪૫-૪૬) વાર્ષિક રૂા. પ૦ આજીવન રૂા. પ૦૦ પરદેશ રૂા. ૩૦૦ આજીવન રૂ. ૬,૦૦૦
પ્રકીર્ણક ધર્મોપદેશ પ્રવચન - ચોત્રીસમું - પૂ.આ. શ્રી વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા
૨૦૪૩, શ્રાવણ સુદ-૧૪ શનિવાર, તા. ૮-૮-૧૯૮૭ શ્રીપાલનગર, જૈન ઉપાશ્રય,
મુંબઈ - ૪૦૦ ૦૦૩.
:::::::::::
(શ્રી જિનાજ્ઞા કે પૂ. પ્રવચનકારશ્રીજીના આશય વિરુદ્ધ કાંઈપણ લખાયું હોય તો ત્રિવિધ ક્ષપાપના)
- અવO) नाणं पयासयं सोहणं तवो संजमो य गुत्तिधरो । तिण्हं पि समायोगे, मोक्खो जिणसासणे भणिओ ॥
અનંત ઉપકારી શ્રી અરિહંત પરમાત્માના શાસનના પરમાર્થને પામેલા શાસ્ત્રકારપરમર્ષિ આચાર્ય ભગવંત શ્રી મુનિસુંદરસૂરીશ્વરજી મહારાજા: મોક્ષના સુખનું વર્ણન કરી આવ્યા પછી જે મોક્ષને માટે ધમ કરવાનો કયો છે તે મોક્ષ ક્યારે મળે તેના ઉપાયો સમજાવી રહયા છે કે - જીવને વસ્તુતત્ત્વને આ સમજાનારું જ્ઞાન પેદા થાય, જાનાં કર્મોને ખપાવવા માટે શક્તિ મુજબ તપ કરે અને નવાં આવતાં કર્મોને પાકવા સંયમને સ્વીકારે : આ ત્રણેનો સંપૂર્ણ યોગ થાય તો મોક્ષ મળે. આ બધી વાત મોક્ષના અર્થીને ગમે, તેને જ તે વાત સમજવાની દરકાર પણ હોય. બાકી જે જીવો ઓલ્વે ઓથે દેખાદેખીથી ઘર્મ છે
::::::::::::::::::
Page #926
--------------------------------------------------------------------------
________________
૯૮૨
શ્રી જૈન શાસન (અઠવા ડેક)
કરે છે તેમને આનો ખ્યાલ પણ નથી હોતો. આજે મોટાભાગને મંદિર -ઉપાશ્રયમાં કેમ પેસા +, કેમ નીકળાય તે વિધિની પણ ખબર નથી.
તેથી જ આજે સામાયિક, પડિકકમણું કરનારા ઘણાને તેના સૂત્રો પણ નથી આવડત, કોઈ કરાવે તો વળી કરે. તે વખતે મુહપત્તિ પડિલેહતી વખતે તેના પચાસ બોલ બોલવાના હોય છે તે પણ મોટોભાગ બોલતો નથી કે જાણતો પણ નથી. જો તે બોલ જાણતો હોત તો તેનો અર્થ જાણવા ની પણ ઈચ્છા થાત તે ઈચ્છા હોત અને સમજવા મહેનત કરી હોત તો બધા જ સમજદાર થઈ ગયા હોત.
રોજ સામાયિક કરનારને સામાયિકનાં, પ્રતિક્રમણનાં, ચૈત્યવંદનનાં સૂત્રો ના આવડે તે બને ખરું ? સામાયિકમાં ય દર્શન-જ્ઞાન અને ચારિત્રની આરાધના કરવાની છે. રોજ ભણત હોત, તત્ત્વજ્ઞાનનો અભ્યાસ કરતા હોત તો સમ્યગ્દર્શન થયા વિના ન રહત ! શ્રી તત્ત્વાર્થ સૂત્રકારે' તત્ત્વાર્થ શ્રદ્ધાનું સમ્યગ્દર્શનમ્’ એમ કહ્યું છે. તત્ત્વભૂત પદાર્થોની સાચી શ્રદ્ધા થાય તેને સમ્યગ્દર્શન ક શું છે. અહીં બેઠેલામાંથી પણ તત્ત્વના અભ્યાસી કેટલા મળે ? જીવ-અજીવ, પુણ્ય-પાપ, આશ્રવ- સંવરની ખબર હોય ? આશ્રવ કોને કહેવાય ? આત્મામાં કર્મ આવે તેને. કર્મ શેનાથી આવે ? આશ્રવ ના ભેદ કેટલા છે ? આખો સંસાર તે આશ્રવ છે. સંસારની જેટલી પ્રવૃત્તિ છે તે બધી કર્મનો બંધ કર રી છે. જે જીવ કર્મથી ગભરાતો હોય તે કેવું જીવન જીવે ? તે સ્વદ્રવ્યથી ભગવાનની પૂજા કરે, સ ય મળે એટલે સામાયિક કરે, ઉભયટંક આવશ્યક કરે, તત્ત્વચિંતા કરે, સ્વાધ્યાય કરે; આ બધું કહેવું પડે કે તે બધા કરતા જ હોય ? તેને ધર્મ ક્રિયાનાં સૂત્રો ન આવડે, તે સૂત્રોનો અર્થ ન આવડે તે બને ખરું ? પેઢી ઉપર જે બેસે તે કેટલું સમજતો હોય અને સામાયિક કરે તે કેટલું સમજે ? રોજ સામાયિક કરનારને તત્વજ્ઞાનનો અભ્યાસ કરવો જોઈએ તે જ્ઞાન પણ નથી.
આપણે મુહપત્તિના પચાસ બોલની વાત કરી રહહ્યાં છીએ. તેમાં ‘જ્ઞાન-દર્શન-ચારિત્ર આદરું' અને ‘જ્ઞાનવિરાધના-દર્શન વિરાધના-ચારિત્ર વિરાધના પરિ' તે બોલની વાત ચાલી રહી છે. જેને જ્ઞાન-દર્શન અને ચારિત્રની આરાધના કરવી હોય અને તેની વિરાધના પરિહરવી હું ય તેને આરાધના શું અને વિરાધના શું તે વાત સમજવી પડે ને ? ભણવાની શક્તિ હોવા છતાં ય ભગે નહિ તો ય જ્ઞાનાવરણીય બંધાય, ભણેલું ભૂલી જાય, યાદ ન કરે તો પણ જ્ઞાનાવરણીય કર્મ બંધાય. શાસ્ત્ર તો કહ્યું છે કે - છ મહિને પણ જો એક પદ આવડે તેણે પણ ગોખવું જોઈએ, ન ગો. તો ય જ્ઞાનાવરણીય કર્મ બંધાય. મળેલી શક્તિનો સદુપયોગ ન કરે તો શું થાય ?
રોજ સામાયિક કરનારને પ્રતિક્રમણાનાં સૂત્રો, જીવવિચાર, નવતત્ત્વ ન આવડે તે કારણ શું ? ભગવાન જીવ-અજીવ, પુણ્ય-પાપ, આશ્રવ-સંવર, બંધ-નિર્જરા, મોક્ષ કોને કહી ગા છે તે જાણવાની તમને ઈચ્છા પણ કેમ થતી નથી ? આ ન જાણો તો જ્ઞાન-દર્શન-ચારિત્રની ાિરાધના
Page #927
--------------------------------------------------------------------------
________________
વર્ષ-૧૧ અંક ૪૫ ૪૬ : તા. ૨૭-૭-૯૯
૯૮૩ પરિહરું એમ બોલો તો તે ખોટું બોલો છો ને? આ સભામાં બેઠેલામાંથી નવતત્ત્વ ભણેલા કેટલા મળે? તમારા છોકરાઓને પણ નવતત્ત્વ આવડે? તમારા ઘરના માણસોને પણ નવતત્ત્વ આવડે?
સભા :- ‘ભાવેણ સદહતો' એમ કેમ કહયું? ઉ. :- વાત કોના માટે કહી છે? ન સમજી શકે તેના માટે કે તમારા જેવા માટે છે? ‘ભાવેણ
સદહતો” એટલે સમજવાની મહેનત કરવી જ નહિ તેમ બને ખરું? આ બોલ બોલનારો જીવ માગે છે આરાધના પણ કરે છે વિરાધના જ, જ્ઞાની વિરાધના કરનારો જીવ દર્શનની ય વિરાધના કરે છે અને ચારિત્રની પણ વિરાધના કરે છે. ચારિત્ર પામવાની શકિ હોવા છતાં ય તે પામવાનો પ્રયત્ન ન કરે તો ય ચારિત્ર મોહનીય કર્મ બંધાય. તમે બધા ચારિત્ર પામી શકો તેવા પહેલેથી જ હતા નહિ ! ભગવાને આઠમે વર્ષે ચારિત્ર પામી શકાય તેમ કહયું છે. અને તે ચારિત્ર આ મનુષ્યજન્મમાં જ મળી શકે છે તો તે ચારિત્ર પામવાનું તમને મન પણ છે ખરું? રોજ સામાયિક કરે તેને સાધુપણું પામવાની, સમ્યજ્ઞાન પામવાની, સમ્યગદર્શન મેળવવાની ઈચ્છા પણ ' હોય તેમ બને ખરું? પણ આજે આ બની રહ્યું છે. રોજ નિયમિત વ્યાખ્યાન સાંભળનારા મળે પણ તત્ત્વજ્ઞાન મેળવવાની ઈચ્છોવાળા તો કો'ક જ મળે. આ જન્મમાં જ મળી શકે તેવું સાધુપણું ન પામે તો મારો આ જન્મ ફોગટ થાય તેમ મનમાં છે ખરું ? તેવું મન ન થાય તો તેથી જ્ઞાન-દર્શન-ચારિત્રની આરાધના નથી થતી પણ વિરાધના થાય છે તેમ લાગે છે? | શ્રી નવકારમંત્ર ગણે તેને શ્રી અરિહંત પરમાત્મા શું કહી ગયા છે તે જાણવાની ઈચ્છા પણ ન હોય તેમ બને ? શ્રી અરિહંત પરમાત્મા કોણ થાય ? જગતના સઘળા ય જીવોને મોક્ષે મોકલવાની ઈચ્છા થાય તે શ્રી અરિહંત પરમાત્મા થાય, માત્ર ગમે તેટલા તપ કરે તેથી શ્રી અરિહંત પરમાત્મા ન થાય. શ્રી વીશ સ્થાનકના તપની આરાધના શ્રી તીર્થંકર નામકર્મના બંધનું કારણ છે પણ તે શ્રી તીર્થકર નામ ર્મ નિકાચિત કોને થાય ? જેઓને જગતના સઘળાય જીવોને સુખ માટે તરફડતા અને દુ:ખમાં રીબા ને જોઈને પોતાના અંતરમાં એવી ઉત્કૃષ્ટ ભાવદયા જન્મે છે કે - “મારામાં જો શક્તિ આવે તો આ ૦ધાના હૈયામાં વિષય-કષાય રૂપ સંસારનો જે રસ ઠાંસી ઠાંસીને ભર્યો છે તેને કાઢી નાખ્યું અને ભગવાન શ્રી જિનેશ્વર દેવોના મોક્ષમાર્ગ રૂપ શાસનનો રસ ભરી દઉં. જેના પ્રતાપે તે સૌ શાસનની સાચી આરાધના કરીને વહેલામાં વહેલા મોક્ષને પામે અને સાચા સુખી થાય.' જે જીવ મોક્ષે ન જાય ત્યાં ર થી કદી સાચો સુખી થતો જ નથી.
મારો મોક્ષ કયારે થશે” આવી પણ જેને ચિંતા ન થાય તેને જ્ઞાન-દર્શન-ચારિત્રનો આરાધક કહેવ ય કે વિરાધક કહેવાય ? તમે સંસારમાં ભટકો છો તેનું દુઃખ છે? સંસારમાં બેઠા છો તેનું પણ દુઃખ છે ? સંસાર મઝથી ચલાવો છો કે દુઃખથી ચલાવો છો ? સંસારમાં મઝથી રહ્યા હોય તેનામાં
છે.''' ''''''''''''''''''''''''''''''''''
'
'''''''''
'
'''
''''''''''
'
Page #928
--------------------------------------------------------------------------
________________
:::
::::::
DS૯૮૪
શ્રી જૈન શાસન (અઠવાડિક) ૧ સમ્યગ્દર્શન ન હોય, સમ્યજ્ઞાન અને સમ્યફચારિત્રનો તેને ખપ જ ન હોય. સામાયિકમાં પણ તે વિરાધના જ કરે. સ્કૂલમાં જનારો છોકરો નાપાસ થાય તો મા-બાપ પણ કહે કે – સ્કૂલમાં યો નહિ હોય, ભણ્યો નહિ હોય, રખડ્યા કર્યું હશે. તેમ તમને તત્ત્વજ્ઞાનની, સમ્યગદર્શનની, સમ્યફચારિત્રની ઈચ્છા પણ ન થાય તો “ઠોઠ નિશાળીયા” જેવા જ કહેવાઓ ને? તમને સમ જ્ઞાનની ઈચ્છા છે? સમ્યગ્દર્શનની ઈચ્છા છે? સમ્યફચારિત્રની ઈચ્છા છે? ઈચ્છા વગર તેની આરાધના શી રીતે થાય? ઈચ્છા ન હોય તો તે વિરાધક કહેવાય કે બીજું કાંઈ? આજે જેટલા ધર્મ કરનાર છે તેમાં મોટેભાગે આ ત્રણેની આરાધનાને બદલે વિરાધના કરનારા છે. ચારિત્ર લઈને તેની કાળજી પણ ન રાખે તે ય વિરાધક કહેવાય ચારિત્ર લઈને તત્ત્વજ્ઞાનનો અભ્યાસ પણ ન કરે તે ય વિરાધક કહેવાય. મોટાભાગને આજે તત્ત્વજ્ઞાન જોઈતું નથી. રોજ આ બોલ બોલવાં છતાં પણ જેને આ તત્ત્વજ્ઞાન ભણવાનું મન ન થાય. સમ્યગ્દર્શન પામવાનું અને પામેલા સમ્યગ્દર્શનને નિર્મલ કરવાનું મન ન થાય. સમ્યફચારિત્રને પામવાનું અને તેને લઈને બેઠેલાઓને તેને વિશુદ્ધ કરવાનું મન ન ર ય તો તે આરાધક કહેવાય કે વિરાધક કહેવાય ? પૈસા કમાવવા જોઈએ, પૈસા કમાવવા જોઈએ પણ કમાવાનું એક પણ કામ ન કરે, કદાચ કામ માટે બેસાડો તો ય ગપ્પાં મારે તો તેને તમે કેવો કહો? ગાડો કહો કે ડાહયો કહો ? તેમ જેને જ્ઞાન-દર્શન કે ચારિત્ર આદિ કાંઈ પણ ધર્મ પામવાનું મન ન હોય તે ધર્મ કરનારો અસલમાં ધર્મ જ કરતો નથી તેમ કહેવાય ને? ઘર્મ કરનારને ય ઘર્મ ન જોઈતો હોય તેમ બને ? આજે આ બની રહ્યું છે કે ધર્મ કરનારને પણ ધર્મ જોઈતો નથી. તેથી સાધુમાં એમ પાંચ વંદનીક કડ્યા તેમ પાંચ અવંદનીક પણ કહ્યા. સાધુ પણ એવા થાય જેને સમ્યગ્દર્શન, ૨ મ્યજ્ઞાન અને સમ્યક્યારિત્રનો પણ ખપ ન હોય.
સભા :- જેમ તેમ જીવે તો પ્રવચનની ઉપેક્ષાનું પાપ લાગે ? ઉ. - જરૂર લાગે. ભગવાનના શાસનની અવહિલના થાય તેવું કામ જે કોઈ કરે તે દુર્લભ
બોધિપણું પામે છે એમ શાસ્ત્ર કહ્યું છે. શાસનની અવહિલના જેવું એક પણ પાપ નથી. તમે બધા દોડી દોડીને અહીં વ્યાખ્યાન સાંભળવા આવો છો. તો વ્યાખ્યાનમાં શું શું કહેવાય છે તે બધું સમજવું જોઈએ. આગળ-પાછળર્નો સંદર્ભ પણ સમજવો જોઈએ. તમારે તો વ્યાખ્યાનમાં આવવાનો સમય નક્કી નથી, કોઈ વહેલા આવે, કોઈ મોડા આવે, કોઈ વચમાં આવે, કોઈ છેલ્લે ય આવે, માત્ર અમારે ટાઈમસર બેસવાનું. વ્યાખ્યાનમાં વહેલા-મોડા આવનારો ખોટું ન સમજ, ઊંધુ ન પકડી જાય તે માટે એકની એક વાત ફેરવી ફેરવીને હું અનેકવાર કરું છું. છતાં પણ જેને સમજવું જ ન હોય, કાં એકાદ વાક્ય પકડીને ખોટું જ ગ્રહણ કરવું હોય તો તેનું તે જાણે. તેવા જીવોને તો ખુદ ભગવાન પણ ન સમજાવી શકે. ભગવાનની દેશનામાંથી પણ ફાવતું પકડનારા જીવો હતા તો આજે
Page #929
--------------------------------------------------------------------------
________________
આ વર્ષ-૧ અંક ૪૫ ૪૬ : તા. ૨૭-૭-૯૯
૯૮૫ તો તેવા જીવો વધુ હોય તેમાં નવાઈ નથી. જેને સંસારમાં જ ભટકવાનું હોય તેવા જીવો આવા જ હોય, તો બધા આવા નથી ને? તમે લોકો પણ ઊંધુ ન સમજી જાવ તે માટેની આ વાત છે.
બાજે વ્યાખ્યાનમાં આવનારો વર્ગ એવોને એવો રહે અને તમારા ઘરોમાંથી જે વ્યાખ્યાનમાં નથી આવતા તો તે બેમાં ફેર શું રહે? ઘણા ઘર્મ કરનારા ઘરમાં ખોટી પંચાત કરે તો ઘરના કહે છે કેવ્યાખ્યા માં જાવ છો તો ય તેવાને તેવા રડ્યા છો તેના કરતાં અમે નથી જતાં તો ય સારા છીએ. તો તે કહે છે કે અમે વ્યાખ્યાન સાંભળીએ તે ગુનો કર્યો ? તો આવા કેવા કહેવાય ? રોજ સાંભળવા છતાં ય સમ્યગ્દર્શન પામવાનું મન થાય નહિ, તેના ઉપાયો જાણવાનું મન થાય નહિ, સમ્યક્રચારિત્ર પામવા ઈચ્છા જ થાય નહિ તો તેને કેવા કહેવાય? અહીં બેઠેલામાંથી પણ સાધુપણું પામવાની ઈચ્છાવાળા કેટલા મળે ?
સભા :- મોહનીય ગાઢ હોય તો ? 3. :- તેમ ખબર પડી તો મોહનીય કર્મને તોડવા મહેનત કરો છો ? રોજ બરાબર સાંભળે અને
સમજે તો તેનું મોહનીય કર્મ ગાઢ રહે ખરું? પર-બાર, કુટુંબ પરિવાર, પૈસો-ટકો, પેઢી આદિ ગમે અને તેમાં જ આનંદ આવે તો કઈ ગતિ થાય? સંસારનાં મળેલાં સુખને મઝેથી ભોગવે તે કઈ ગતિમાં જાય? “ઘર્મથી પુણ્ય બંધાય, પુણ્યથી સંસારની સુખ-સામગ્રી મળે તેને મઝથી ભોગવે તે દુર્ગતિમાં જાય' આ વાત યાદ છે ? દુનિયાના સુખમાં મઝા આવે તો તમને થાય “મારે દુર્ગતિમાં જવું પડશે !' તમને સામાન્ય વાતની પણ શ્રદ્ધા નથી તો કેવા કહેવાય? શક્તિ જેટલો ધર્મ ન કરે, ન કરે તેનું દુઃખ પણ ન થાય તો તેને ધર્મ ન કર્યાનું પાપ લાગે તે ખબર છે ? જાણીબૂઝીને અધુરી ક્રિયા કરે તેને ય મહાપાપ લાગે, તેને શાસ્ત્ર મહાવિદારક કડ્યો છે. જ્ઞાન-દર્શન-ચારિત્રની આરાધના જોઈએ છે અને વિરાધના નથી જોઈતી પણ સમજે જ નહિ તે આરાધના શી રીતે કરે અને વિરાધનાથી બચે પણ શી રીતે ?
સભા :- બોલ ઓછા બોલે તો લાભ થાય? 3. :- અધિક બોલ બોલે તો ય નુકશાન થાય તેમ ઓછા બોલ બોલે તો ય નુકશાન થાય.
શાકમાં કે રસોઈમાં મસાલો ઓછો વધતો નાખે તો તે બાઈ કેવી કહેવાય ? તેને લોક
ફૂવડ' કહે છે. ધર્મની બાબતમાં જ બધું ચલાવો છો, સંસારમાં જરા પણ ચલાવતા નથી. આજનો ધર્મ કરનારો વર્ગ મોટેભાગે જ્ઞાન-દર્શન-ચારિત્રનો વિરોધક છે; મનગુપ્તિ, વચનગુપ્તિ અને કાયગુપ્તિનો વિરાધક છે. જાણી બૂઝીને અવિધિ કરે તેને તો બહુ પાપ લાગે છે. તે તો સીધી જ ભગવાનની આ તા
Page #930
--------------------------------------------------------------------------
________________
૯૮
શ્રી જૈન શાસન (અઠવાડિક) ભાંગે છે. વિધિ કરતાં અવિધિ થઈ હોય તો તેની માફી માગવાની છે પણ જાણીને અવિધિ કરે તો ? આરાધના કરનારો પણ સમજીને બરાબર ન કરે તો તેય મહાવિરાધક બની જાય ? જેને આરાધનાનો ભાવ જ થયો નથી તેને છોડી દો પણ જેને આરાધનાનો ભાવ છે છતાં ય સમ” નહિ તો નુકશાન કોને થાય ? વેપાર કરો અને કાળજી ન રાખો તો નુકશાન કોને થાય ? વેપાર નહિ કરનાર કરતાં વેપાર કરનારો સારો કહેવાય પણ કાળજી રાખીને કરે તો નહિ તો ઘણા વેપાર કરના ! બાપની આબરૂ બોળી. આજનો વેપાર કરનારમાં મોટોભાગ દેવાળિયા જેવો છે, તેને બાપ-દાદાની આબરૂનું ભાન નથી, શક્તિ ઉપરાંત વેપાર કરે છે. આગળ પોતાની મૂડી વગરનો જીવ પેઢી પણ ન્હોતો ખોલતો અને આજે તો મોટા વેપારી પારકે પૈસે મોજ-મઝાદિ કરે છે, કરોડોના કારખાનામાં ના પૈસા કેટલા હોય ? તે દેવાળું કાઢે તો તેના ઘી-કેળાં ઊભા રહે અને તેને ધીરનારા રૂવે !
આપણી દરેકે દરેક ધર્મક્રિયા જે જીવ સમજી સમજીને કરે તે જીવ ડાહ્યો બની જ.ય. એક ઈરિયાવહી પણ બરાબર કરતાં આવડે તો તેને ચાલતાં, બેસતાં-ઊઠતાં, ખાતાં-પીતાં ય આવડી જાય. ઊંચું જોઈને ચાલે તે ઇરિયાવહી સમજ્યો કહેવાય ? ડાફોળિયા મારતાં ચલાય કે નીચું જોઈને ઉપયોગ પૂર્વક ચલાય ? તમે આજે બેસો છો, ઊઠો છો, ચાલો છો અને તમને ઠોકર નથી વાગતી ! તમારી પાસે પુણ્ય છે માટે. તે પુણ્ય તમારી પાસે પાપ કરાવે છે. તમને તે પુણ્ય મળ્યું તે ય ભૂંડું છે. આંધળો જીવ થાંભલાને અથડાય કે પડી જાય તો દયા આવે પણ દેખતો અથડાય તો ? ધર્મક્રિયા કે નારાની મોટી જવાબદારી છે. ઈરિયાવહી કરનાર જીવ જોયા, પૂંજયા પ્રર્માજ્યા વિના બેસે ? સામાયિકમાં ચરવળો જોઈએ અને જેને સામાયિક ન હોય તેને દશી વાળો ખેસ જોઈએ. આજે તેમાંનું ાંઈ છે ? આજે તો પૂંજના૨ા પણ ઘણી વિરાધના કરે છે. તે પૂંજે જ એવી રીતે કે જીવ મરી જાય.
‘જ્ઞાન-દર્શન-ચારિત્ર આદ, જ્ઞાન વિરાધના, દર્શન વિરાધના, ચારિત્ર વિરાધના પરિ' એમ બોલનાર જીવ અજ્ઞાની રહે ? તેને સમ્યગ્દર્શન ન થાય તેમ બને ખરું ? જેને કાંઈ જ સ નજણ ન પડે તેને માટે લખ્યું કે -‘ભાવેણ સદ્દહંતો’ તેવો જીવ તો ભગવાનનાં વચન ઉપર પૂરેપૂરી શ્રદ્ધાવાળો હોય એટલે નીચે જોઈ જોઈને ચાલે. શાસ્ત્ર તો કહ્યું છે કે – જે જીવ જોયા વિના ચાલે અને કોઈ જીવ ન મરે તો પણ તે હિંસક છે. અને જે જીવ ઉપયોગપૂર્વક જોઈને ચાલે છતાં પણ કોઈ જીવ રી જાય તો તેને તેવો હિંસાનો બંધ નથી પડતો. જૈનોને જેવું ચાલતા આવડે તેવું કોઈને ન આવડે જૈનોને ચાલતા જોઈને લોકને લાગે કે - આ ધર્માત્મા છે. તેને ઠોકર લાગે. ધક્કો લાગે, કશે અથડાય તેવું બને ખરું ?
ક્રમશ)
ધર્મના કામ એટલે કસ્તૂરીની દલાલી !
છતાં પણ જેની જાત ખરાબ હોય તે કસ્તૂરી ભેગો કોલસો પણ વેચી નાખે !
Page #931
--------------------------------------------------------------------------
________________
વ -૧૧ અંક ૪૫ ૪૬ : તા. ૨૭-૭-૯૯
મહાભારતનાં પ્રસંગો
શ્રી રાજુભાઈ પંડિત
I * પુત્રો ! જયદ્રથને હણશો નહિ. * |
८८७
(પ્રકરણ-૫૩)
‘માતા કુંતીના વચનોની અમને પરવા ન હોત તો અહીં તારૂ મડદુ પડયું હોત. જા. માતા કુંતીના વચનોથી સુખેથી જીવજે.'
દ્વૈતનમાં સુખેથી પાંડવોનો સમય પસાર થઈ રહ્યો છે.
એક દિવસ પ્રભાતમાં દૂરથી ધૂળના ગોટે ગોટા ઉડતા નજરે ચડયાં. હાથી-ઘોડા સાથે શસ્ત્રધારી સૈન્ય આવી રહ્યું હતું.
દુર્યોધન બહેન દુઃશલ્યાના પતિ જયદ્રથ કોઈ સ્ત્રી સાથે લગ્ન કરવા માટે પરિવાર સહિત જતો હતો. તેણે અ વીને માતા કુંતીને પ્રણામ કર્યા. માતાએ જામાતા-જમાઈનું આતિથ્ય કરી ત્યાં થોડા દિવસ રોક્યો. માતાના કહેવાથી અર્જુન વિદ્યાબળે શ્રેષ્ઠ રસોઈ જમાઈ જયદ્રથને રોજે જમાડે છે.
હવે પાંચેય પાંડવો ક્રીડા વિહાર માણવા ગયા હતા. ત્યારે તક જોઈને એકલી દ્રૌપદીનું જયદ્રથ અપહર ! કર્યું. ગમે તેટલા અમૃતપાન કરાવો સર્પ કદિ ડંખ દેવાનું ભૂલતો નથી. ગમે તેટલા દુર્જનોને સત્કારો ને, દ્રોહ કર્યા વિના તે દુષ્ટો રહેતા જ નથી.
અપહરણ થતી દ્રૌપદીએ પ્રત્યેક પાંડવોને નામ દઈ દઈને મોટે મોટેથી બોલાવવા માંડયા. આથી નજીકમ જ રહેલા ભીમ અર્જુન પત્નીના દુઃશ્રવ શબ્દો સાંભળીને ક્રોધથી જયદ્રથ તરફ દોડયા.
ભીમાર્જુનને દોડતા જોઈને માતા કુંતીએ આદેશ કર્યો છે. હે પુત્રો ! દુર્યોધનની બહેન દુઃશલ્યા તમારી પણ બહેન છે, બહેનના ચૂડી ચાંદલા ખંડિત ના કરશો. એનું સૌભાગ્ય અખંડ રહેવા દેજો. જયદ્રથ સામે આક્રમણ કરતાં કરતાં તેના જીવનને ખલાશ કરી નાખશો નહિ.
બીજી બાજુ ભીમાર્જુનને યુદ્ધ માટે આવેલા જોઈને રોષારૂણ બનેલા જયદ્રથ સૈન્ય સહિત બન્ને તરફ આક્રમણ કર્યું. શસ્ત્રો સહિત ધસી આવતા સૈન્યને જોઈને ભીમે પોતાની ગદા સંભાળી. અને એક સાથે શત્રુનો સંહા૨ ક૨વા ભયંકર બનીને દોડયો. ભીમની રૌદ્રતા જોઈને સુભટો ચારેબાજુ વેરવિખેર થઈ ગયા.
હવે જયદ્રથ એકલો બાકી રહી ગયો. અર્જુન પલકમાં જ છલાંગ મારીને તેના શરીર સાથે બાજી પડયો. અને જયદ્રથના જ વસ્ત્રથી તેને કચકચાવીને ઘોડાની જેમ ઢસડવા માંડયો. એજ સમયે ભીમે · અર્જુના ભાથામાંથી છરી ખેંચી કાઢીને જયદ્રથના માથાને પાંચ ચોટલી રહે તે રીતે મુંડી નાખ્યું.
Page #932
--------------------------------------------------------------------------
________________
શ્રી જૈન શાસન (અઠવાડિક) જ માથામાં પાંચ ચોટલીથી મુંડાયેલા વિચિત્ર હાસ્યાસ્પદ બનેલા જયદ્રથે કહયું-મારા માથાની પાંચ શિખાઓ તમારા પાંચેની અગ્નિશિખાના મોતની આગાહી છે.
ભીમે કહયું. જતો રે’ને છાનો માનો. માતા કુંતી વચનો તારા પ્રાણની રક્ષા બન્યા છે. તારા પ્રાણોને પીંખી નહિ નાંખવાની માતા કુંતીના વચનોની અમને પરવા ન હોત તો મગતરાની જેમ ને તો જીવતો જ ચોળી નાંખ્યો હોત. દુઃશલ્યાના સૌભાગ્યને ખંડિત નહિ થવા દેવાની માતા કુંતીની ઈચ્છાએ તને જીવતો છોડયો છે. જા, તારો રસ્તો પકડ.
હવે એક વખત નારદર્ષિએ આવીને પાંડવોને ચેતવણી આપતા જણાવ્યું કે આજથી સાતમા દિવસે કન્યા રાક્ષસીનો પ્રાણાંત ઉપદ્રવ થશે. સંભાળીને રહેજો.
| | પણ... સિંહભર્યા આ વનમાં મુનિવર ક્યાંથી?
|
]
(પ્રકરણ-૧૪)
અસ્ત્રો કે શસ્ત્રોથી સાત રાત સુધીમાં જે કોઈ પાંડવોનો સંહાર કરી નાંખશે, દુર્યોધન તેને વિશાળ સામ્રાજ્યનો અર્ધો ભાગ ભેટ ધરશે.'' .
હસ્તિનાપુરમાં આ રીતે પડદો વાગી રહ્યો હતો તેને પુરોચનના ભાઈ સુરોચને ઝીલી લે ધો.
રાજભવનમાં આવીને સુરોચને કહ્યું – “મેં કૃત્યા રાક્ષસીને વશ કરેલી છે માટે આજથી સાતમે દિવસે હે રાજન ! તમને પાંડવોના મૃતદેહો જોવા મળશે.” મારા ભાઈ પુરોચનને લાક્ષાગૃહ માં સળગાવી દીધો હોવાથી પાંડવોના મૃત્યુની આગ મારા હૈયાંમાં સળગતી જ રહી છે.
આ સાંભળી અત્યંત હર્ષ પામેલા દુર્યોધને સુરોચનને ઘણું પારિતોષિક આપ્યું. દ્વૈતવનમાં પાંડવોને નારદઋષિ દ્વારા કૃત્યા રાક્ષસીના ઉપદ્રવનો ખ્યાલ આવી ગયો હોવાથી તેઓએ ત્યારથી જ ઉપવાસ શરૂ કર્યા હતા. અને કાઉસ્સગ્નમાં લીન બની ગયા હતા
સાતમો દિવસ થતાં દરેક પાંડવો સજાગ હતા. થોડીવારમાં જ ભયાનક ધૂમાડાથી આખુ તવન ધૂંધળુ થઈ ગયું. ભયાનક અટ્ટહાસ થવા લાગ્યા. ક્રૂર મુખાકૃતિવાળા લોકોએ આવીને પાંડવ ને કહ્યું-હે વનેચરો ! અહીંથી જલ્દી ખસી જાવ, જલ્દી ચાલ્યા જાવ અહીં ધર્માવલંસ રાજાનો નિવાસ થવાનો છે.
છ-છ દિવસના ઉપવાસ તથા કાઉસ્સગ્ગથી શમભાવમાં રહેલાં પાંડવોમાંથી ભીમને પરાણે કોઈ આવી શકયો. ક્રોધાયમાન થયેલા તેણે ગદા ઉગામતાંજ શબરોને કહ્યું-અરે દુષ્ટો ! કેસરી સિંહના કાંધ
Page #933
--------------------------------------------------------------------------
________________
૯૮૯
)
:::::::
આ વર્ષ-૧૧ અંક ૪૫ ૪૬ : તા. ૨૭-૭-૯૯ ઉપરની સરાને ખેંચવાનુંજ દુઃસાહસ કરવાનું છોડી દો. વાસુકિનાગના મસ્તકના મણિને લેવા માહાથ લાંબા કરવાના ધંધા છોડીને અહીંથી ચાલ્યા જાવ. અમને અહીંથી ચાલ્યા જવાનું કહેનારા તમે કરી શું શકવાના છો? આમ કહીને ભીમે તે દરેકને ક્રોધથી ગળાથી પકડીને એ રીતે ફંગોળવા માંડયા કે જેથી તે બધા દડા ની જેમ ઊંચા-નીચા ફંગોળાતા દૂર દૂર ફેંકાઈ ગયા.
પણ માંખના પલકારામાં તે દરેક શસ્ત્ર સજ્જ સાથે ત્યાં પાછા આવી ચડતા. દરેક પાંડવો તેમની સામે યુદ્ધ કરવા સજ્જ થયા. આથી ભય પામીને સૈન્ય ભાગવા માંડતા પાંડવો સૈન્યની પાછળ પડયા.
એટલામાં ઝૂંપડીમાં એકલા પડી ગયેલા માતા કુંતી તથા દ્રૌપદી પાસે એક પુરૂષ આવી ચડયો. ઝૂંપડીમાં પરપુરૂને જોઈને ફફડી ઉઠેલા કેતી-દ્રૌપદીએ પરમેષ્ઠિ સ્મરણ કરવા આંખો મીંચી દીધી. તે જ સમયે પેલા પુરુષે દ્રૌપદીને હાથથી જાલીને દ્રૌપદીનું અપહરણ કરી ઘોડા ઉપર બેસીને ભાગવા માંડયો.
આઈ દ્રૌપદીના કરૂણ છાતી ફાટ વિલાપને સાંભળી પાંડવો એક બીજા તે જ રાજાના સૈન્ય તથા બીજી તરફ દ્રૌપદીનું હરણ કરનાર તે રાજાને જોયા છતાં સહેજ પણ ક્ષોભ પામ્યા વિના અને રાજા તરફ પણ બાણોનો મારો ચલાવ્યો.
પાંડવં ના આવી રહેલા બાણોને જોતા જ રાજાએ દ્રૌપદીને પાંડવોની દેખતા ચાબૂકના ફટકા મારવા માંડયા. ચાબૂકના ફટકારતા ફટકાના અવાજને સાંભળીને તથા ગ્રીષ્મના સૂર્યના આકરા તાપથી યુધિષ્ઠિરનું ગળુ શોષાઈ ગયું. પાણીની સખત તરસ લાગતા તેણે પાંડવોને પાણી લઈ આવવા કહ્યું. પાણી પીવાથી સ્વસ્થ થઈને હું દ્રૌપદીના હરનારના પ્રાણ હરીને પ્રિયાને પાછી મેળવીશ. આમ યુધિષ્ઠિરે કહેતા સહદેવ તથા નકુલ નજીકના સરોવરમાં જઈ પોતે તરસ દૂર કરી સ્વસ્થ બની યુધિષ્ઠિર માટે પાણી લાવી રહ્યા હતા ત્યાં જ આવતા આવતા રસ્તામાં તેઓ મૂચ્છ ખાઈને ઢળી પડયા.
બન્નેને પાણી લાવતા વાર થતા અર્જુન તે તરફ ગયો. તેની પણ તે જ દશા થતાં ભીમ પણ તે તરફ ગયો તેની પણ તે જ દશા થઈ
આથ, ખુદ યુધિષ્ઠિરે તે તરફ આવીને ચારેભાઈઓને બેભાન થયેલા જોઈને કરૂણ વિલાપ કરવા માંડ્યો. એટલામાં કોઈ વૃદ્ધ ભીલે આવીને દુઃખદ સમાચાર આપતા કહ્યું કે - “તમારી દ્રૌપદીને પેલો રાજા ઉર રીય વસ્ત્ર ઉતારી નાંખીને ચાબૂકોના ફટક-ફટકે ફટકારી રહ્યા છે. તેને જલ્દી છોડાવો.”
આથી રોપાયમાન થયેલા યુધિષ્ઠિર જલ્દી પાણી પીને તે તરફ જઈ રહ્યા હતા ત્યાં જ તે પણ મૂચ્છ ખાઈને ઢળી પડયા.
આથી મૂચ્છ પામેલા પાંડવો મૃત્યુ પામ્યા તેવું ખેચરો માની બેઠા અને દ્વૈતવનના પશુઓએ તૃણ-પ્રારાદિ ખાવાના બંધ કર્યા-પશુઓ પણ શોક ગ્રસ્ત બન્યા.
:::::::::
::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::::
:::
Page #934
--------------------------------------------------------------------------
________________
૯૮૦
શ્રી જૈન શાસન (અઠવાડિક) થોડીવાર થઈ અને દરેક પાંડવોની આંખો ઉઘડી. બાજામાં દ્રૌપદી તેમને જળ વડે સિયન કરી રહી હતી. મૂછ દૂથતાં પાંડવોએ દ્રૌપદીને પૂછયું- આ બધું શું બન્યું? * દ્રૌપદી બોલી : તમે મૂચ્છ પામ્યા પછી એક ભયંકર રાક્ષસી આકાશમાં આવી. હું થરથર થથરતી હતી પણ વૃદ્ધ શબરે પિતાની જેમ મને આશ્વાસન આપ્યું. "ત્તમને મૃત્યુ પામેલા જાણીને કૃત્યા રાક્ષસી રોષાયમાન થઈ ગઈ કે પેલા નરાધમ સુરોચ બ્રાહ્મણે મને આવા મરી ગયેલાઓને મારી નાંખવા મોકલી છે? હે પિંગલે! તું તપાસ કર કે આ પાંડવો ખેરખર મરી રાા છે કે કપટથી ભરેલા જેવા લાગે છે? * કન્યાનાં દિશથી પિંગલા રાક્ષસી તમને અડવા આવતી હતી ત્યારે વૃદ્ધ શબરે પિ મલાને કહ્યું‘તારી જેવીએમડદાને અડવું યોગ્ય નથી. મડદાને તો શિયાળણો-કૂતરીઓ અડે. આથી તે આગળ
થ્રતા તમનેઅંડતા અટકી અને પિંગલા દ્વારા શબરે કૃત્યોને કહેવાયું કે - તારી જેવી રાક્ષસી મરેલાને મારશે ? પાંચેય તો આ સરોવરનું ઝેર પીવાથી મરી ગયા છે. સિંહણ કદિ મરેલા હાથી ઉપર આક્રમણ નથી કરતી' ખરેખર તો તને છેતરનાર પેલા સુરોચન બ્રાહ્મણને જ તારે હણી નાંખવો જોઈએ. Jwટલું સાંભળતા કૃત્યા પાછી ફરી.
મારી પાસે આવી. પણ તમારી ગાઢ મૂચ્છથી મેં વિલાપ શરૂ કરતા વૃદ્ધ શબરે મને રત્નમાલા પાણીમાં ઝબોળીને પાણી તમારા ઉપર છાંટવા કહ્યું. પાણી છાંટતા પહેલા નાગરાજે આપેલું લીલાકમલ કરમાયેલું ન જતા અને તમારા જીવવાની આશા બંધાઈ અને માતા કુંતીને પણ મેં તે વાત કરી અને તમને ળાકછટતા તમે જાગૃત થયા છો. અને થોડીવાર થતાં તો પેલું સરોવર-સૈન્ય કે વૃદ્ધ શબર કોઈ જોવા ના મલ્યા. દરેક પોતાની ઝૂંપડીએ પાછા ફર્યા. - ત્યાએકદિવ્યાવુક્ષ હાજર થયો. તેણે નમીને કહ્યું હું સૌધર્મ દેવલોકનો વાસી ધર્માવલંસ દેવ છું. તામારા તપ-ધ્યાનથી ખુશ થઈને કૃત્યા રાક્ષસીનો ઉપદ્રવ દૂર કરવા મેં જ સૈન્ય વિદુવેલું મેં દ્રૌપદીનું હરૂણ કરીને મુખમાળાથી પૂજવા દ્વારા તમને ચાબૂકના ફટકા દેખાડ્યા હતા. તે સરોવર આદિ મેં જ વિક્ર હતું. તમને મૂચ્છ પામેલ જોઈને જ રાક્ષસી પાછી ફરે તેમ હતી. અન્યથા તમને પરેશાન કરી મૂકત. તમારા તપ તથા કાઉસ્સગના પ્રભાવે તમારી રક્ષા કરી છે. તપ તો નિકાચિત કર્મોને પણ હણી નાંખે છે. હવે મને અનુજ્ઞા આપો જેથી હું દેવલોકમાં જાઉં. જરૂર પડયે મને જરૂર યાદ કરજો . Uર : : :I ' T F = ! ... 135 ! છુ ૩ 5
આમ કહીને દેવ સ્વધામ ગયા.
હવે સાત સાત દિવસના ઉપવાસના પારણા માટે વનમાં ઊગેલા સુંદર ધાન્ય, ફળ, શ ક આદિ વડે દ્રૌપદીએ રસોઈ તૈયાર કરી. અને દરેક પારણા માટે પોતાના આસન ઉપર બેઠા છે ત્યારે દરેકને એક જ ભાવના જાગી કે
ક
Page #935
--------------------------------------------------------------------------
________________
વર્ષ-૧૧ અંક ૪૫ ૪૬ : તા. ૨૭-૭-૯૯
૯૯૧
ક્યાંયથી આ સમયે જો તપોમય કોઈ સુપાત્ર આવી ચડે તો અમારા ભાગ્યની અમે અનુકૂળતા માનશું. તેઓ ધન્ય છે, જેમને આવી દશામાં પણ સુપાત્રનો યોગ મળે છે. તેમણે માનવ ભનું ફળ મેળવી લીધું છે.
આ ભાવના ભાવી રહ્યા છે ત્યાં જ કોઈ સાર્થમાં આવેલા સૂચરિત નામના આચાર્યભગવંતના કોઈ અતિસંયમી મહાતપસ્વી મુનિવર માસોપવાસને પારણે આવીને તેમની સન્મુખ ઉભા રહ્યા.
તપોમય તપોમૂર્તિના દર્શન થતાં જ પાંડવોએ વિચાર્યુ - અહો ! આ આહાર એષણીય (કલ્પે તેવો) છે. આ તપોમ સુપાત્ર છે. તેથી આ અવસર પૂર્વે કરેલા સુકૃત-પુન્યથી જ પ્રાપ્ય છે.
અન્યથા
હરણાઓને હણી નાંખનારા સિંહોના સંચારવાળી ઘોર-ભયંકર આ ધરતી ક્યાં ? અને પુન્યથી પણ અતિદુર્લભ એવા આ તપસ્વી મુનિકુંજર ક્યાં ? તેથી કાગડાઓના કર્કશ અવાજવાળા શમી વૃક્ષવાળા આ મરૂદેશમાં (મારવાડમાં) ચોક્કસ અચાનક જ અમને આ મુનિપુંગવ રૂપી કલ્પદ્રુમનો સંગમ થયો છે.
આવા શુદ્ધ પરિણામ પૂર્વક આહાર-પાત્રો ગ્રહણ કરીને મુનિવરને કહ્યું - અમારૂં ઉટજ-આંગણ આજે પાવન થયું છે. તેથી આ શુદ્ધ આહાર ગ્રહણ કરો.
મુનિવરે પણ દ્રવ્યાદિથી શુદ્ધ એવા તે આહારને ગ્રહણ કર્યો. આવા મુનિવરો સંયમને વિરાધતા નથી. આ સમયે દેવોએ દુંદુભિ વગાડી. પંચવૃષ્ટિ કરી.
હવે એક દેવીએ પ્રસન્ન થઈને ગગનમાં રહ્યા રહ્યાં જ પાંડવોને કહ્યું કે - આ દાનના પ્રભાવથી તમને સઘળી સંપત્તિ નજીકમાં જ આવેલી જાણો. પરંતુ આ તેરમું વર્ષ તમારે નવા વેષ તથા કાર્ય વડે વિરાટ નગરમાં ગુપ્તપણે રહીને વીતાવવું યોગ્ય છે.
આમ કહીને દેવી અદૃશ્ય થઈ ગઈ.
પાડવોએ સાત ઉપવાસના પ્રીતિ પૂર્વક પારણા કર્યા.
Page #936
--------------------------------------------------------------------------
________________
F૨
શ્રી જૈન શાસન (અઠવાડિક)
)
- 096 જીવન છાનારા મહાપુરુષને કોટિ પ્રણામ !
પૂ. સા. શ્રી અનંતગુણાશ્રીજી મ. .!! ; ; . (DH U]Mj, “તબ્બીવન ભવતિ યથાસ×માવે,
सद्धर्म सा धनपरोपकृति प्रचारैः । सच्छास्त्र बोधविमलात्मगुणप्रकाशं,
संपादितोच्चतरमानवजन्म हेतु ॥ JENS Ejes si
ભાáાર્થ જે જીવન સદ્ધર્મના સાધનરૂપ એવા પરોપકારના પ્રચાર કરવાથી પ્રભાવક હોય, જે જીવન સારાશાસ્ત્રોના બોઘથી નિર્મલ એવા આત્માના ગુણોને પ્રકાશ કરનારું હોય અને જે જીવન મનુષ્ય જન્મના ઊંચા હેતુઓને સંપાદન કરનારું હોય તે જ ખરું જીવન ગણાય છે.” is gcjd-sઈ ૬
ભગવાનના શસનના પરમાર્થને પામેલા અને પચાવેલા એવા માર્ગસ્થ મહાપુરુષોનું જીવન આવા વિશેષણોવાળું હોય છે. આવા અનેકાનેક મહાપુશ્યો ભગવાનના શાસનમાં થઈ ગયા, જેર નોએ પ્રાણાંત અપત્તિમપણે અગવાનના શાસનની આરાધના-રક્ષા અને પ્રભાવના કરી, શાસનને આપણા સુધી પહોંચાડવામાં અનન્ય ફાળો આપ્યો. આજ્ઞા મુજબની આરાધના કરવાથી શાસનની રક્ષા નું બળ પેદા થાઇઝ તેવો આત્મા સાચો પ્રભાવક બની શકે, બીજો તો કદાચ “જાત'નો પ્રભાવક બને. આવા મહાપુરુષોની હરોળમાં જ એક એવા મહાપુરુષ થઈ ગયા, કે જેને આપણે સૌ સારી રી ના જાણીએ છીએ, જેમને આપણે નજીકથી નિહાળ્યા પણ તેમના આંતર વૈભવને પામવા તો જરૂ. વામણા જ રહયા ! કારણ, તેમના ઔદાયિક ભાવના ગુણોમાં આનંદિત બન્યા પણ ક્ષયોપશમ ભાવ ના ગુણોથી અળગાને અળગા જ રહયા ! હજી પણ જો ક્ષયોપશમ ભાવના ગુણોને પીછાની તેનો અનુભવ કરીએ તો જરૂર તેમની અવિદ્યમાનતા સાથે કે હયાતિમાં આપણે તેમને ન પરખી શકયા !
અત્રે જે ગુણોનો સામાન્ય વિચાર કરવો છે તેમાં “ધર્મ' શબ્દ પ્રયોગ ન કરત સદ્ધર્મનો શબ્દપ્રયોગ મહાપુરુષે કર્યો તે સહેતુક છે કે દુનિયામાં કહેવાતા ધર્મો, ઘર્મની કોટિમાં આવી શકતા નથી. સંસારની ભીતિ અને મોક્ષની પ્રીતિ પેદા કરે તે જ સદ્ધર્મની કોટિમાં આવી શકે. આવા સર્મના પ્રચાર માટે જેઓએ જીવનની પ્રત્યેક કાનો કયોગ કર્યો, જેમના વિચાર-વાણી અને વન સદ્ધર્મની પ્રાપ્તિ અને રક્ષા માટે જ હતા. આધિ-વ્યાધિ અને ઉપાધિના ત્રિવિધ તાપથી સંતપ્ત જીવોને મોક્ષમાર્ગનો ઉપદેશ આપી તેમને શીતલતા બક્ષવી તેના જેવો પરોપદેશ એકેય બીજો નથી. આ ક મ જીવનની અંતિમક્ષિણ સુધી અપ્રમપણે સજાગ રીતે પૂર્ણ કર્યું.
**, *
PP ST
.
:
::
Page #937
--------------------------------------------------------------------------
________________
આ વર્ષ-૧૧ અંક ૪૫ ૪૬ : તા. ૨૭-૭-૯૯
૯૯૩
: إكر
શાસ્ત્રનો પરમાર્થ જેમના રોમે રોમમાં એવો પરિણામ પામેલો જેનો અનુભવ આપણે સૌએ ખૂબ જ સારી રીતના કરેલો છે. અને શાસ્ત્રથી પરિકર્મિત મતિ હોવાથી એમની ડુંટી-હૈયામાંથી નીકળતી વાણી હૃદયમાં સોંસરી ઊતરી જતી હતી. તેથી જ તેમનું હૈયું ભાવદયાથી વ્યાપ્ત-ઓતપ્રોત હતું. તેના જ કારણે તેમના પરિચયમાં આવનારા સૌ કોઈ-ચાહે તે વિરોધી પણ હોય કે ઉપાસક પણ હોય કાંઈને કાંઈ ગુણની પ્રસાદી મેળવીને જતા હતા.
જીવન ભર આ મહામૂલા મનુષ્યભવને સાર્થક કરવાનું અમૂલ્ય માર્ગદર્શન જેઓએ આપ્યું જેના કારણે ઘણા ભાવિકો આ જીવનને સફળ કરવા પોતાની કક્ષા પ્રમાણેના ગુણોનો સ્વીકાર કરનારા બન્યા.
જન્મની સાથે જ મરણ જોડાયેલું છે. ખુદ શ્રી તીર્થંકર પરમાત્માઓ પણ આયુષ્ય પૂર્ણ થયે નિર્વાણપદને પામે છે તો આપણે બધા શા વિસાતમાં ! મરણનો ડર નહિ પણ મરણને સુંદર બનાવવા પ્રયત્ન કરીએ તો આંશિક પણ આ ગુણોની પ્રાપ્તિ થાય. કહ્યું પણ છે કે
દંડpj. "ये लोकेशशिरो मणिद्युतिजलप्रक्षालितांघ्रिद्रया,
___ लोकालोकविलोकिकेवललसत्साम्राज्यलक्ष्मीधराः ।। प्रक्षिणायुषि यान्ति तीर्थपतय स्तेऽप्यस्तदेहास्पदं,
તત્રાચા અર્થ મવકૃતઃ ક્ષીણપુષો બવિતમ્ | ફ63 ભાવ ર્થ :- જેઓના બન્ને ચરણો લોકપતિઓના મુકુટ-મણિઓની કાંતિરૂપ જલથી ધોવચ્છિ જેઓ આ લોકાલોકને અવલોકન કરનારા કેવલજ્ઞાનની વિલાસ પામતી સામ્રાજ્યની લક્ષ્મીને ઘરનારજી તેવા શ્રી તીર્થકર ભગવંતો પણ આયુષ્ય ક્ષીણ થતાં શરીરથી મુક્ત થાય છે, તો પછી બીજા સંસારી જીવોનું જીવિત આયુષ્યનો ક્ષય થતાં શી રીતે રહે ! ન જ રહે.
nejcs મહા રુષોના નામનો ખોટો ‘વટાવ’ કરવાને બદલે મહાપુરુષોના માર્ગસ્થ માર્ગદર્શન મુળ ચાલવું અને સૌને ચલાવવા તેમાં જ તેમને સાચી શ્રદ્ધાંજલિ છે. આપણી ફાવતી અનુકુળ વાતોની પુષ્ટિ માટે મહાપુરુષોના નામનો વાતવાતમાં ઉપયોગ કરવો તેમાં કઈ રીતની ભક્તિ છે તે જ સમજાતું નથી, ખોટી ઘેલછાનો વ્યામોહ મુકી કલ્યાણી ભક્તિને કરીએ તે જ મંગલ કામના.'
આ મહાપુ એટલે મુનિશ્રી રામવિજયજીના નામથી ઉદય પામેલી અને પૂ.આ.શ્રી.વિ. રામચન્દ્રસૂરી. વરજી મહારાજાના નામે દિવંગત બનેલી દિવ્ય શકિત !
હાસ્ય હોજ એક ગામડિયો બે માળની બસમાં ચડયો. કંડકટરે તેને ઉપરના માળે જવા કહ્યું ગામડિયો થોડિવારમાં નીચે પાછો આવ્યો અને બરાડા પાડવા લાગ્યો કેમ બનાવટ કરો છો, ઉપરના માળે ડ્રાઇવર તો છે નહિ. વગર ડ્રાઇવરે ગાડી ભટકાય જાય.
Page #938
--------------------------------------------------------------------------
________________
શ્રી જૈન શાસન (અઠવાડિક)
પૂ. . શ્રી પ્રીતિવિજ્યજી મ.ની જીવન ઝરમર
777777777777777777777777777:::::
/
/z72.32
:/
અમારા સમુદાયના વડીલ પરમ તપસ્વી પૂ. ઉપા. શ્રી પ્રીતિવિજયજી મ.સા. આજે વારે ૯-૦૨ વાગે સમાધિપૂર્વક કાળધર્મ પામ્યાં છે. ગઈકાલે સવારે પૂ. ઉપાં. ચિત્રોડથી લાકડીયા તર જઈ રહ્યા હતા ત્યારે અચાનક સામેથી આવતી ટ્રકની ટક્કર લાગતાં નીચે ગબડી પડયા હતા. સા થેના તપસ્વી મુનિવરશ્રી તત્ત્વવર્ધનવિજયજી એમનાથી ત્રણ કિ.મિ. આગળ હતા. ગબડી પડતાં જ બે શીમાં સરકી ગયેલા પૂ. ઉપા.ને પાસેના સારવાર કેન્દ્રમાં ખસેડવામાં આવ્યાં. ચારે બાજુથી ભક્તો દ્વા: ખૂબ-ખૂબ પ્રયત્નો કરવામાં આવ્યા, પણ તૂટતું આયુષ્ય ન સંધાયું તે ન જ સંધાયું. આખરે પ્ર.જે.ર,.પ્ર.૧૩ ની સવારે ૯-૦૦ કલાકે નવકાર મંત્રનું શ્રવણ કરતાં પ્રાણ છોડયાં. માથામાં વાગવાથી બેન હેમરેજ થઈ ગયેલું. - પૂ. ઉપા.નો જન્મ કચ્છ-વાગડના આધોઈ ગામે વિ.સં.૧૯૮૦માં થયો હતો. સારી નામ પોપટભાઈ હતું. બચપણથી જ ભદ્રિક પરિણામી પોપટભાઈ પૂ. મુનિશ્રી દીપવિજયજી (પાછળથી પૂ. દેવેન્દ્રસુરિજી) ના સમાગમે વૈરાગ્ય રંગે રંગાયા. વિ.સં. ૨૦૦૧માં પાલીતાણામાં પૂ. આ. શ્રી વિ. કનકસૂરિજીની પાસે દીક્ષા ગ્રહણ કરી પૂ. દીપવિજયજીના શિષ્ય મુનિશ્રી પ્રીતિવિજયજી તરીકે પ્રસિદ્ધ
થયા.]
ગુક્તિ , સેવા, તપશ્ચર્યા, જ્ઞાન, પ્રભુ-ભક્તિ, આદિ અનેક ગુણોથી જીવન સાધુતાના રંગથી રંગી નાખેલું. આથી જ તેઓશ્રી વડીલોના કૃપા-પાત્ર બની શકયા હતા. સંઘ સ્થવિર પૂ. સિદ્ધિસૂરીજી (પૂ. બાપજી મ.) એમને લાડમાં “કુંચી મહારાજ' કહીને બોલાવતા.
સાધુ-સાધ્વીઓના મોગોદ્વહન કરાવવાના કે ઉપધાનમાં શ્રાવકોને ક્રિયા કરાવવાના કાર્યમાં હંમેશા તેઓ અગ્રેસર રહેતા.
A પોતાના પૂજય ગુરુદેવની સેવા સાથે તેમણે અનેક વૃદ્ધ મુનિઓની સેવા પણ કરી હતી. પૂ. પં. મૂક્તિવિજયજી, પૂ. દેવવિજયજી, પૂ. રત્નાકરવિજયજી, પૂ. કંચનવિજયજી, પૂ. કિરણવિજયજી આદિ અનેક મહાત્માઓની સેવા કરીને આશીર્વાદ મેળવ્યાં હતા.
પૂ. ઉપા.માં તપનો ગુણ પણ આદર્શરૂપ હતો. ૪૫ ઉપવાસ, ૩૬ ઉપવાસ, ૩૨ ઉપ ૩૧, ઉપ. ૩૦ ઉપ. અનેક વખત ૧૬ ઉપ. અઠ્ઠાઈ વગેરે કરેલા. વર્ધમાન તપની ૧૦૦ ઓળી પણ પૂર્ણ કરેલી, જેનું પારણું તાજેતરમાં ૬ મહિના પહેલા આધોઈ મુકામે થયેલું.
Page #939
--------------------------------------------------------------------------
________________
૯૫ .
આ વર્ષ-૧૧ અંક ૪૫ ૪૬ : તા. ૨૭-૭-૯૯ .
આવા અનેક ગુણોથી વિભૂષિત મુનિશ્રીને વિ.સં. ૨૦૪૧માં ડીસામાં પંન્યાસપદવી તથા સં. ૬ ૨૦૪૬માં આ ધોઈમાં ઉપાધ્યાય પદવી આપવામાં આવી હતી.
છેલ્લા ૭-૮ વર્ષોથી એમણે કચ્છમાં અનેક પ્રકારના શાસન-પ્રભાવક કાર્યોના નિશ્રા-દાતા બનીને કે લોકોમાં ધર્મ-ચેતના જગાવી હતી. વિ.સં. ૨૦૩૮ તથા ૨૦૩૯માં પૂ. મુનિશ્રી મુક્તિચન્દ્રવિજયજી (હાલ ગણિવર્યશ્રી) તેમની સેવામાં રડ્યા હતા.
છેલ્લું ચાતુર્માસ આઘોઈ કરીને ઉપા.ની અચાનક જ વિદાય થતાં વાગડ સમુદાયને મોટી ખોટ પડી છે. એમના ગુસ્સાઈ મુનીશ્રી દર્શનવિ. હજુ આઠેક મહિના પહેલા જ સ્વર્ગવાસી બનેલા. ત્યાર પછી આ બીજી ઘટના ઘટી. કાળના ધર્મ પાસે માણસ લાચાર છે, એ સત્યને સ્વીકારવું જ રહ્યું.
પૂ. ઉપ.નો આત્મા જ્યાં હોય ત્યાં સાધનામાં વેગ આણી પરમ પદ નિકટ બનાવે એજ શુભેચ્છા.
(((ાન સાથું કયારે...))) લક્ષ્મીની મૂચ્છ ઉતારવાની ભાવનાથી દાન અપાય તો તે દાન સાચું બને. બાકી બદલાની ભાવનાથી, આપીશું તો આટલું મળશે, આટલો લાભ તો થશે તો તે દાન, દાન ન કહેવાતા વ્યાપાર કહેવાય. આજે ધર્મમાં દાનનું વ્યાપારી કરણ થઈ રહ્યું છે તે તરફ જો દુર્લક્ષ સેવાશે તો શું થશે તે
JHMS જ્ઞાની જાણે ?
પાંડ દવે અને એક પગવાળું હરણ સ્થિર ઉભેલું જોયેલ તો તેના ફળરૂપે પાંડ દેવે જણાવેલ કે, આ કલિકાળમાં દાન, શીલ, તપ અને ભાવ એ ચાર ધર્મોમાંથી શીલ, તપ અને ભાવ એ ત્રણ ધર્મતો, નામના રહેશે અને જે દાન ધર્મ કરાશે તે પણ નામના કીર્તિ, ખ્યાતિ, પ્રખ્યાતિ માટે કરનારો મોટો વર્ગ
"!!! હશે. આ વાત આ સાથે સાચી પડી રહી છે.
ખરેખર શાસ્ત્રકારોએ દાનનો અર્થ ‘ત્યાગ' કહ્યો છે. જેનો ત્યાગ કરીએ તેના ઉપર માલિકીપણું કે પોતાનો અધિકાર રહે નહિ. વ્યવહારમાં આ અંગે બરાબર સમજ ધરાવનારા ધર્મમાં કેમ આ વાતની ધરાર ઉપેક્ષા કરે છે અને અણસમજ રાખે છે તે હજી સમજાતું નથી.'
આજે દાન બાબતમાં જે રીત રસમોય ચાલી પડી છે તે આનંદદાયક કે આવકાર પાત્ર પણ નથી. ખરેખર તો ધરમૂળમાંથી ફેરફાર કરવાની તાતી જરૂર છે તો જ દાનનો સ્તંભ અડીખમ મજબૂત ઊભો ન રહેશે. બાકી જ રીતીના સાવ પોલો સ્તંભ થઈ ગયો છે, પાપડુ કરનારો સ્તંભ કયારે જમીનધસ્ત થઈ દિ જશે તે કહેવાય નહિ. આવી દશા ન થાય માટે વેળાસર જાગવાની સૌએ જરૂર છે. લક્ષ્મીની મૂચ્છ
ઉતારવાના ભ વ વિનાનું દાન સિદ્ધિગતિનું કારણ થતું નથી. આ વાત હૈયામાં કોતરાઈ જાય, સાચી ીિ સમજ પેદા થાય પછી જે દાનનો પ્રવાહ વહેશે તે જૈન શાસનનો જયજયકાર કરશે.
(
6
Page #940
--------------------------------------------------------------------------
________________
૯૯૬
શ્રી જૈન શાસન (અઠવાડિક)
દિ !
(“ તિસ્થય સમો સૂરિ')
પૂ. મુનિરાજ શ્રી પ્રશાન્ત દર્શન વિજયજી મ. तित्थयर समो सूरी, सम्मं जो जिणमयं पयासेइ ।
आणं अइक्कमंतो सो, काउरिसो न सप्पुरि सौ ॥ શ્રી ગચ્છાચ્ચાર પન્ના'ની સત્તાવીસમી (૨૭) ગાથામાં કયા આચાર્ય શ્રી તીર્થ કર સમાન ગણાય તેનું દિગ્દર્શન કરાવ્યું છે. તેમાં જણાવે છે કે “જે આચાર્ય શ્રી જિનમતને સમ્યફ-સારી રીતના પ્રકાશિત કરે છે તે જ આચાર્ય શ્રી તીર્થકર સમાન છે. પણ જે આચાર્ય શ્રી તીર્થંકર પરમાત્માની આજ્ઞાનું ઉલ્લંઘન કરે છે તે કાપુરુષ છે, સપુરુષ નથી.”
અહીં “સમ્મ” પદ મૂકીને બધી વાત સ્પષ્ટ દીવા જેવી કરી છે. પોતાની મરજી મુજબ, સ્વચ્છેદ રીતે લોકોને ગમે તે રીતે જિનમતને પ્રકાશિત કરે તેનો તો અત્રે નંબર રાખ્યો જ નથી પણ તેમની બાદબાકી કરી છે. જેઓ યથાર્થ રીતે, શાસ્ત્ર કહ્યા પ્રમાણે તત્ત્વનું-પદાર્થોનું નિરૂપણ કરે તેમનો જ આમાં સંગ્રહ કર્યો છે-નંબર રાખ્યો છે. શાસનનો અનુપમ અને અવિહડ રાગ પેદા થયા વિના આવી દશા આવવી ખૂબ જ કઠીન છે. શાસનનો સાચો રાગ અને સંસારી જીવો ઉપર હૈયાની સાચી ભાવદયા જન્મે તે જ આત્મા સાચો પરોપકાર કરી શકે. બીજા તો પરોપકારને નામે માત્ર પોતાના રે વાર્થનો જ વિચાર કરે. આજે આવી અંગત સ્વાર્થવૃત્તિએ માઝા મૂકી દીધી છે. તેથી વાસ્તવમાં પરોપકાર થાય છે કે પોતાનો અંગત માન-પાનાદિનું પોષણ થાય છે તે વિચારવાની ખૂબ જ જરૂર છે.
જે શાસ્ત્રકાર પરમર્ષિઓએ આચાર્ય ભગવંતોને ‘ચક્ષુ'ની ઉપમા આપી નવાજ્યા છે. તે જ શ્રી ગચ્છાચાર પન્નામાં (ગા.૨૬માં) કહ્યું છે કે
"स एव भव्वसत्ताणं, चक्खूभूए विआहिए । J]s !
दंसेइ जो जिणुछिट्ट, अणुट्ठाणं जहट्ठिअं ॥ Uળછિ શ્રી જિનેશ્વર દેવોએ કહેલ આત્મકલ્યાણકર અનુષ્ઠાનોને જે યથાસ્થિત બતાવે છે તે જ આચાર્ય ભવ્ય ગણિઓને ચક્ષુ સમાન કહેલ છે.'
* આ વાત પણ મરજી મુજબ લોકોને ગમે તે બોલવાનો નિષેધ કરે છે. દુનિયામાં પણ હેવાય કે જેનો પાયો મજબૂત તે ઈમારત પણ મજબૂત બને અને જેનો પ: ૪ પોલો તેની હાલત વિમાનમાં
અ ર -
JSJ
Page #941
--------------------------------------------------------------------------
________________
૯૯૭
આ વર્ષ-૧૧ અંક ૪૫/ ૪૬ : તા. ૨૭-૭-૯૯ બધાથી અજાણ નથી. જ્યારે તેવી ઈમારતો તૂટી પડે તે કહેવાય નહિ. તેની જેમ હૈયામાં સાચી આત્માની ભાવદયા જન્મ્યા વિના તે આચાર્ય “ચક્ષુ' રૂપ બની શકે છે. ચક્ષુનો ઉપયેળા માર્ગે ચાલવામાં અને માર્ગ દેખવામાં કરાય. તેમ આત્મકલ્યાણનો અર્થી આત્મા ભાવચક્ષુવાળો હોય. આત્માનું અહિત થાય તેવી પ્રવૃત્તિથી પાછો ફરે અને હિતકર પ્રવૃત્તિમાં જ પ્રયત્નશીલ બને. લોકોની વાહવાહમાં, નામનામાં માન મોટાઈમાં મૂંઝાય તે સાચો ચક્ષુરૂપ ન બને.
આવા ? એક આચાર્ય આપણી વિદ્યમાનતામાં થઈ ગયા કે જેઓએ શ્રી તીર્થંકર પરમાત્માની ઝાંખી કરાવી, માર્ગનું યથાર્થ જ્ઞાન કરાવ્યું અને શ્રદ્ધાનો પાયો મજબૂત કર્યો “શુદ્ધ પ્રરૂપવુ'ના બધા જ ગુણો જેઓનો નાશ્રય કરી જગતમાં મહાલી રહ્યા હતા.
મહાપુરષોના સાચા વારસાને પ્રાણના ભોગે, લોકો ગમે તેવા વિશેષણાથી નવાજે તો પણ ડર્યા વિના જાળવવે તેમાં જ સાચી ભક્તિ-વફાદારી-કૃતજ્ઞતા - શ્રદ્ધાંજલિ છે. મહાપુશ્યોની કિંમત તેમની ગેરહાજરીમાં વધારે સમજાય છે જે પ્રત્યક્ષ અનુભવાય છે. એક કવિએ સાચું કહ્યું છે કે
ગુરૂદેવકે જ્ઞાનકી રોશની જિસને પાઈ, .
વો અંધેરોમેં ભી ઠોકર ખા નહીં શકતા.'' શાસ્ત્રક રોએ ગુરૂ નામનો મહિમા પણ અદ્ભૂત કહયો છે કે
મઝધારમેં ભી કિનારા મિલ ગયા, તૂફાનોમેં ભી સહારા મિલ ગયા. ગજબ હૈ ગુરુ નામકા કરિશ્મા,
અંધેરોમેં ભી ઉજાલા મિલ ગયા.'' જેઓએ જીવનભર જે કામ કર્યું તેને તો જૈન ઈતિહાસ કદી ભૂલી શકશે નહિ પરનું કહેવાતા ભક્તો આજે તેમના કામ પર, તેમને બતાવેલા માર્ગ સાથે જે રીતના માત્ર પોતાનો જ સ્વાર્થ માટે - ચેડા રમત રમી રહી છે તે દુ:ખદ છે. આ કાળમાં કોણ શું કરે છે કરતાં મારે શું કરવું જોઈએ, શા માટે કરવાનું છે તે તે વિચાર કરાય તો આપણું આત્મહિત થશે. મહાપુwોનું જીવન ભવ્યજીવોને પ્રેરણા આપનારું છે. હું ક્યું પણ છે કે
કભી કભી ઈસ ધરા પર એસે માનવ આ જાતે નિજ સુખકા કર ત્યાગ શાન્તિ ઓરોંકો દેતે હૈ | નહીં ચાહ ફિર ભી એસે માનવ જગમેં યશ પાતે હૈ, કલ્યાણ સ્વ-પરકા કર નામ અમર કર જાતે હૈ ! '”
Page #942
--------------------------------------------------------------------------
________________
૯૯૮
શ્રી જૈન શાસન (અઠવાડિક) આપ ચૂં હી સદા યાદ આતે રહે હમ ચરણોમેં શીશ ઝૂકાતે રહેં જેન ધર્મ ઈતિહાસ આપકી અમર દેન છે,
જિસકે લીએ વાણી સારી જગત જેન હૈ !' આવા બધા ગુણોના સ્વામી એટલે પૂજ્યપાદ પરમતારક પરમગુરૂદેવેશ શ્રીમદ્ વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા ! જેઓએ જે રીતના શાસનની સેવા-ભક્તિ-પ્રભાવના અને રક્ષા કરી તેને તો સુજ્ઞ-સમા વિવેકી જૈનો કયારે પણ ભૂલશે નહિ. તેમના જેવી જ શાસનની સેવા-ભક્તિરક્ષાની ધગશ પેદા થાય તેજ આઠમી પુણ્યતિથિએ અભ્યર્થના!
પ્રેરણામૃત સંગ્રહ
-પ્રશાંગ તો નુકશાન મને જ છે !
૦ આપણને જે જ્ઞાનનો ક્ષયોપશામ થયો છે તે જ્ઞાનાવરણીયનો છે કે અજ્ઞાનાવરણીયનો તે નકકી કરવું
છે. સંસારમાં પોતાનો સ્વાર્થ જોવે તે પાપ છે. અહીં પોતાનો સ્વાર્થ જોવે તે ગુણ છે. પં તે સારો ન હોય તો બીજાને સારો કઈ રીતે કરે ! માણસ વિચાર કરવા માંડે, ક્ષયોપશમ ભાવનો, સમજનો સદુપયોગ કરવા માંડે તો કાલથી ડાડ્યો થઈ જાય. આ ચિંતા નથી માટે જ ડહાપણ આવતું નથી, પછી તે સાધુ, સાધ્વી, શ્રાવક કે શ્રાવિકા હોય ! આ સમજ તો એવી પાકી હોય કે “મારાથી ખોટું થશે, મારાથી, પ્રમાદ થશે તો મને જ નુકશાન થશે.”
ખરાબ કામ કરવાથી મને જ નુકશાન થવાનું છે, સારું કામ પણ અવિધિપૂર્વક કરવાથી હું જ લાભ ગુમાવી રહ્યો છું.” – આવું જેને વારંવાર યાદ આવે છે તો ઘણો ઊંચો જીવ છે. હું સારું કેટલું ઓછું કરીશ તેટલો લાભ મને ઓછો છે. જેટલા કુટુંબી છે તે ખાવા ભેગા થશે. પણ તું ભૂલ્યો તો તારે જ ભોગવવાનું છે. જ્ઞાનિઓની આ સ્વાર્થ ભાવના નથી પણ જીવને જગાડવાની વાત છે. આત્માને પૂછો પરલોક ન બગડે તેવી ચિંતા ક્યારે થાય છે? હું સારું ન કરું તો મને જ " કશાન છે. ખોટું જેટલું કરું તો તેની પીડા મારે જ ભોગવવાની છે- આ વાત કેટલાને યાદ આવે?
3
Page #943
--------------------------------------------------------------------------
________________
આ વર્ષ-૧૧ અંક ૪૫ ૪૬ : તા. ૨૭-૭-૯૯
८८८
નિમક હલાલ બનો !)
-પૂ. મુનિરાજ શ્રી પ્રશાન્ત દર્શન વિજયજી મહાપ ણ્યોદયે આવું પરમ તારક શાસન મળ્યું. તે શાસનની સેવાનો ભેખ ઘરનારાઓ પણ આજે આ માન-પાનાદિ મારા-તારામાં મૂંઝાઈને શાસનના હિતને બદલે માત્ર પોતાનું કે પોતાના માતાનું જ છે હિત જોઈ ૨ વ્યા છે તેથી ઘણું જ દુઃખ થાય છે. જેના રક્ષણ માટે મહાપુરુષોએ પ્રાણ આપ્યા તે જ દિક શાસનની આ જે ઘોર ઉપેક્ષા કરાઈ રહી છે તેથી જે વેદના થાય છે તેનું દર્દ વાચા રૂપે બહાર સરી પડે છે.
આજે માત્ર જે દૃષ્ટાનીનો વિચાર કરવો છે તે આપણે આપણા શાસનને માટે કરવો છે. દેશની દાઝવાળા આ ત્માઓ પણ અવસરે કડવું સત્ય કહી સમજાની આંખ ખોલે છે અને શાન ઠેકાણે લાવે છે. તો આપણે કે આપણા આ શાસન માટે તેવી નહિ પણ તેનાથી ય અધિકી દાઝ કેળવવી છે અને શાસનની શા 1 શોભાવવી છે.
જ્યારે ભારતની આઝાદીની ચળવળમાં ગાંધીજીએ મીઠા-સત્યાગ્રહનો આદેશ દેશને આપ્યો હતો અને ૨ માંદોલન જોરમાં હતું. ત્યારે તેમના ચુસ્ત અનુયાયી મહાવીર ત્યાગીએ દહેરાદૂનમાં સરકારના કા દાનો ભંગ કરી મીઠું બનાવ્યું હતું અને તેથી તેમની ધરપકડ કરવામાં આવી.
તે વખતે દહેરાદૂનના ડેપ્યુટી કલેકટર શ્રી વેણીપ્રસાદ પંડિત નામના હતા અને તેમની પાસે આ શ્રી મહાવીર ત્યાગીનો કેસ ચાલતો હતો. તેઓએ બધા જ પુરાવાની બરાબર તપાસ કરી, ત્યાગીજીને ગુનેગાર ઠરા થી પૂછયું કે - “તમે પોતે અપરાધ કબૂલો છો. પોલિસના પુરાવાઓ પણ તમારી વિરુદ્ધ સાબીત થાય છે. હું કોઈ ચૂકાદો આપું તે પહેલાં તમને ખૂલાસો કરવાની તક આપું છું. આ કેસ અંગે તમારે જે કહે છે હોય તે કહી શકો છો.'
ના દાર! મારી સામેનો કેસ સાચો છે. પોલીસના પુરાવાઓ આપે તપાસી લીધા છે. ભલે હું ગુના કબૂલ રતો હોઉં તો પણ ન્યાયાસને બેઠેલાએ પોતાની ફરજ સમજીને પૂરેપૂરી ચકાસણી કરવી જોઈએ.” એમ ત્યાગીજીએ કહ્યું તે ન્યાયાધીશ સમજી શક્યા નહિ એટલે કહે કે - “તમે શું કહેવા માંગો છો તે સમજી શકતો નથી. માટે અદાલત સમક્ષ જે હોય તે સ્પષ્ટ ચોખ્ખું કહો.” *
ત્યારે ત્યાગીજી- “નામદાર ! મીઠાના કાનૂનનો ભંગ કરવા બદલ મને ગુનેગાર ગણવામાં આવેલ છે. પોલીસે મને મીઠાની થેલી સાથે રેડ હેન્ડેડ પકડેલ છે. એવી રજૂઆતોને આધારે એમ માની લીધું કે મને જે પદાર્થ સાથે પકડ્યો છે એ મીઠું જ છે! ખરેખર એ પદાર્થ મીઠું જ છે કે બીજા કોઈ એના જેવો સફેદ ચુનો આદિ પદાર્થ છે એની ચકાસણી આપ નામદારે કરવી જોઈએ. મને આશા છે કે આપે એવી ખાતરી પણ કરી લીધી હશે.'
Page #944
--------------------------------------------------------------------------
________________
૧OOO
શ્રી જૈન શાસન (અઠવાડિક)
આ જવાબથી પંડિત શ્રી વેણીશંકર ચોંક્યા. ચૂકાદો આપતા પહેલા આ ખામી હી જાય તો તે એક નિષ્ઠાવાન ન્યાયાધીશને કાયમનું કલંક લાગી જાય-તેનું તેમને ઘણું જ દુઃખ થયું. તે દી આદર પૂર્વક કહે કે – ““ત્યાગીજી ! તમારી વાત સાચી છે અને સમયસરની છે. તમે ગુનો કબૂલી લીધો એટલે અદાલતે એ પદાર્થની ચકાસણી પ્રત્યે ઉદાસીનતા દાખવી હોય તો તે ખરેખર ભૂલ કહેવાય.” પછી તેમને હુકમ કર્યો કે- ત્યાગીજી પાસેથી જે પદાર્થ પોલીસે પકડયો છે તે અદાલતમાં રજા કરો.
તે મીઠાની થેલી પટાવાળાએ લાવી ન્યાયાધીશના ટેબલ ઉપર મૂકી એટલે કહ્યું - ત્યાગીજી ! જે વસ્તુ આપના હાથમાંથી પોલીસે પકડી હતી તે આજ છે ને ! આ થેલી આપની જ છે ને ?
ત્યાગીજીએ માથું હલાવી ‘હા’ પાડી એટલે શ્રી વેણીપ્રસાદજીએ થેલીમાંથી ચપટી ભરીને મીઠું લીધું અને પૂરેપૂરી ખાત્રી કરવા જીભ ઉપર મૂકીને એ ચાખી જોયું. પછી કહ્યું - મે. ત્યાગી ! અદાલતના ચૂકાદા બાબતે હવે આપને કોઈ જ શંકા નહિ રહે એમ માનું છું. કારણ કે પાપની પાસેથી પકડાયેલ વસ્તુ મેં પોતે ચાખી જોઈ છે અને ખરેખર એ લુણ જ છે.
“બસ નામદાર ! મારે હવે કશું કહેવાનું રહેતું નથી. મારો હેતુ એટલોજ હતો ? અત્યાર સુધી ૨૦. પ અંગ્રેજોનું લુણ ખાતા આવ્યા છોને અંગ્રેજોના જ ગીત ગાતા રહ્યા છો. પરંતુ આજે આપે મા. મા ગાંધીજીનું લુણ ખાધું છે. કહો કે સમસ્ત ભારત વર્ષનું લુણ ખાધું છે એટલે મને ગળા સુધીનો વિશ્વાસ છે કે આપ આ લુણ હરામ નહિ જ કરો.” ત્યાંગીજીની આ માર્મિક વાણે મેજીસ્ટ્રેટના મર્મસ્થાન ઉપર કારમો ઘા કરી ગઈ. આ વાતે તેમને મૂળમાંથી હલાવી-ખળભળાવી મૂકો. એક સાચા ભારતીય તરીકે એમનું મસ્તક શરમથી ઝૂકી ગયુંને એ દિવસથી જ તે રજા ઉપર ઉતરી ગયા. અને અંતે તેમને નિવૃત્તિ પણ લઈ લીધી.
- વર્તમાન કાળે શ્રી સંઘમાં “સંઘ એકતા'ના નામે શાસનનું જ લુણ હરામ થતું દેખવામાં આવે છે. જે શાસનથી માન-પાન-પૂજા પ્રતિષ્ઠા પામ્યા તે જ શાસનની બેવફાઈ છડેચોક કરાઈ રહે છે. બીજાની વાત જવા દો પણ જે લોકો સાચા સત્યસિદ્ધાંત પક્ષના હતા. શાસનના મોભી પ્રાતઃસ્મરણીય પૂજ્યપાદ શ્રી બાપજી મહારાજાના વફાદાર વારસદારો ગણાતા હતા તે પણ આજે શું કરી રહ્યા છે ! ખરેખર સાચી આરાધના તારક આજ્ઞા મહાન કે માત્ર ખોટી દેખાતી એકતા મહાન ! શાસનનું ણ ખાધું હોય તો હજી પણ સાચા માર્ગે આવી જાય તેમાં જ સૌનું કલ્યાણ છે. બાકી અમે તો સૌને છૂટ ર ાપી છે, જેને સાચું કરવું હોય તો ના નથી' તે બધી માત્ર મન મનાવવાની વાત છે. શાસનની સારો દાઝ હોય, મહાપુક્કો ઉપર હૈયાનો સાચો રાગ-આદરભાવ હોય તે શા માટે હાથે કરીને જાણવા મિજવા છતાં ખોટામાં સાથ-સમંતિ-સહકાર આપે ! સમજીને સાચા માર્ગે આવે તો સારું. બાકી “નાક્કા જ બનવું તો તેમને મુબારક ! સુસેષુ કિં બહુના?
Page #945
--------------------------------------------------------------------------
________________
2
વર્ષ-૧૧ અંક ૪૫ ૪૬ : તા. ૨૭-૭-૯૯
સમાચાર સરો સોળસલા (જામ સલાયા) થી છરી પાલક સંઘ
સેળસલા ગામ હાલારીમાં પશ્ચિમ દિશામાં છેલ્લું ગામ ગણાય ત્યાર પછી ઘી નદીને કાંઠે ગોઇજ ગામ આવે.
આ ગામમાંથી રાયચંદ મેરગ ગડા તથા તેમના ઘર્મપત્નિ અ.સૌ. કાંતાબેનને સોળસલાથી પ્રાચીન તીર્થ મોડપરનો છ'રી પાલક સંઘ કાઢવાનો ભાવ થયો અને મીઠાઇવાળા શા. ખીમજી વીરજી ગુઢકા પરિવાર તરફથી થાનગઢથી શંખેશ્વર મહાતીર્થના સંઘમાં તીર્થમાળ વખતે જય બોલાવી ધન્ય બન્યા. સંઘની જવાબદારી સોળસલાવાળા અને જેમણે બે વર્ષ પહેલાં થાનગઢથી ભદ્રેશ્વર મહાતીર્થનો છ'રી પાલક સંઘ કાઢ્યો હતો તે શ્રી રામજીભાઈ લખમણભાઇ મારૂને સોંપી. તેમણે અને તેમના કુટુંબ અને મિત્રોએ ખૂબ સરસ વ્યવસ્થા સાથે તેમના કુટુંબ અને મિત્રોએ ખૂબ સરસ વ્યવસ્થા સાથે જવાબદારી અદા કરી.
પૂ આ. શ્રી વિજયજિનેન્દ્ર સુ.મ. પૂ. ૫. શ્રી જિનસેનવિજયજીગણી પૂ. મુ. શ્રી જયધર્મજિયજી, પૂ. મુ. શ્રી હેમેન્દ્રવિજયજી, પૂ. બાલમુનિશ્રી નમેન્દ્રવિ.મ. તથા પૂ. સા. શ્રી સૂર્યપ્રભા વીજી મ.પૂ. સા. શ્રી અનંતપ્રભાશ્રીજી મ., પૂ. સા. શ્રી સુવર્ણપ્રભાશ્રીજી મ. આદિ તથા પૂ. સા. શ્રી સ્વયંપ્રભાશ્રીજી મ. આદિ તથા પૂ. સા. શ્રી તત્ત્વપ્રભાશ્રીજી મ. આદિ પ્ર.જેઠ સુદ ૧૨ ના પધારતા દૂરથી સામે લેવા ગામ ઉમટી પડ્યું હતું. પૂ. આચાર્ય મહારાજનું સંસારી મામાનું નામ હતું લોકો બધા ઉલ્લાસથી સામે આવ્યા હતા. સામૈયું ઉતર્યા બાદ માંગલિક થયું અને મેરા વીરપાર ગડા પરિવાર તરફથી સંઘપૂજન થયું.
પ્ર જેઠ સુદ ૧૩ ના હરિપરથી પ્રભુજી આવી જતાં તેમજ હાથી બંડ વિ. આવી જતાં ભવ્ય વરઘોડો ચડ્યો હાથી ઉપર બેસી રાયચંદભાઇ તથા કાંતાબેને વરસીદાન આપ્યું ચિકાર મેદની થઈ. પોખણાનું ઘી હજારો મણ બોલાયું બાદ પ્રવચન થયું તેમાં દેવચંદભાઈ રાયચંદભાઈ તથા રળિયાતબેન દેવચંદ અને કાંતાબેન રાયચંદભાઇની સંઘપતિ અને સંઘવણની સ્થાપના કરી. બપોરે ધુમાડા બંધ ગામ જમણ થયું સંખ્યા ૧૨૦૦ જેટલી થઈ.
પાલીતાણાથી શ્રી દલપતભાઈની સંગીત મંડળી આવી જતા ઠાઠથી બપોરે પંચકલ્યાણક પૂજા અને રાત્રે ભાવના થઈ.
Page #946
--------------------------------------------------------------------------
________________
૧૦ર
શ્રી જૈન શાસન (અઠવાડિક) -
રાત્રે ભાવના પછી મંડપમાં સંઘપતિનું બહુમાન તથા વિદાય સમારંભ યોજાયો જેમાં ગામ મહેમાન તથા યાત્રિકોએ ખૂબ હાજરી આપી. યાત્રિકોની સંખ્યા દોઢ માંડ થશે એમ ધારણા હતી પરંતુ વતનમાં અને ત્રણ દિવસનો સંઘ હોવાથી સંખ્યા ૨૫૦ ઉપર પહોંચી ગઈ.
સંઘનું પ્રયાણ :- પ્ર. જેઠ સુદ બીજી ૧૩ ના સવારે સંઘનું ઠાઠથી પ્રયાણ થયું હથી બેંડ સાજન મહાજન જય બોલાવતું ઉપડયું ગામ પણ દૂર સુધી વળાવવા આવ્યું. દાંતા ભવ્ય દેરાસર છે ત્યાં સામૈયું થયું અને માંગલિક બાદ લખમશી નથુભાઈ તથા દેવચંદભાઈ શામજીભાઇ તરફથી બે સંઘ પૂજન થયા. ત્યાંથી સંઘ જયકાર સાથે આરાધનાધામ હાલાર તી આવી પહોંચ્યો દૂરથી દેખાતા ભવ્ય શિખરને જોઈ સૌ પ્રસન્ન થયા. ટ્રસ્ટી વતી ભવ્ય સામૈયું ગયું. સૌ દહેસરે યાત્રા કરી ધન્ય બન્યા ભવ્ય મંદિર ભવ્ય પ્રતિમાથી પ્રસન્ન થયા. પ્રથમ પૂજાની બોલીઓ થઇ. સ્નાત્ર પૂજા વિ. ગોઠવાયા એકાસણાદિ થયા બપોરે ઉપાશ્રય હોલમાં પ્રવચન થયું પૂ. પં શ્રી જિનસેન વિજયજી મ. અને આચાર્ય મહારાજે પ્રવચન ફરમાવ્યું આરાધનાધામ, હાલાર તીર્થપાંજરાપોળ સંસ્થા તરફથી સંઘપતિનું બહુમાન થયું. રાત્રે દેરાસરમાં ઉતલાસથી ભાવના થઈ.
દિવસ બીજો પ્ર. જેઠ સુદ - ૧૪ સવારે પ્રયાણ કરી મીઠાઇ થઇ સંઘ રાસંગપુર આવ્યો અત્રે ભવ્ય શિખરબંધી મંદિર છે. શ્રી સુપાર્શ્વનાથ સ્વામી બીરાજે છે. ભવ્ય સામૈયું થયું માંગલિક થયું અને સંઘપતિ તથા યાત્રિકોનું બહુમાન આદિ માટે યાત્રિક ફંડ થોડીવારમાં સારું લખાઈ ગયું બપોરે ચીજો પણ આવી ગઈ. સ્નાત્રપૂજા એકાસણાદિ પછી પુંજાણી પરિવારના ફળીમાં મંડપમાં પ્રવચન થયું યાત્રિકો તરફથી સંઘપતિનું બહુમાન અને યાત્રિકોને પ્રભાવના આપવા બોલી બોલાઈ તે શા. હીરજી જીવરાજે લાભ લીધો. ચાંદીના શ્રીફળથી સંઘપતિઓનું અને સ્ટીલના થાળથી યાત્રિકોનું બહુમાન થયું. પુંજાણી પરિવાર તેમજ હીરજીભાઇ બાદિએ સંઘપતિનું બહુમાન કર્યું. સંઘ પૂજન પ-૫ રૂા.નું કર્યું. રાત્રે ભાવના પણ મંડપમાં હતી ચિકાર મંડપ ભરાઈ ગયો હતો.
દિવસ ત્રીજો પ્ર. જેઠ સુદ ૧૫ રવિવાર તા. ૩૦-પ-૯૯ સવારે દર્શન કરી પ્રયાણ થયું મોટા લખીયા નજીક ભવ્ય દેરાસર છે. સામૈયું થયું અને દર્શન કરી માંગલિક સંભળાવ્યું સંઘ પૂજન કર્યું. વિહાર કરી મોડપર તીર્થ આવી પહોંચ્યા ત્યાં સામૈયું થયું છ વાગ્યે આવી જતાં શ્રી સુપાર્શ્વનાથદાદાના દર્શન કર્યા. નૂતન રંગમંડપમાં ૯૯ ઈચના શ્યામ કેશરીયા શત્રુજ્ય આદિશ્વરના દર્શન કરી આનંદ વિભોર બન્યા.
૯ વાગ્યે તીર્થ માળારોપણની વિધિ શરૂ થઇ માળ પરિધાન સમયે ચાર માળની બોલી થઈ અને નહિ ધારી બોલીઓ થઈ.
Page #947
--------------------------------------------------------------------------
________________
વર્ષ-૧૧ અંક ૪૫ ૪૬ : તા. ૨૭-૭-૯૯
દેવચંદભાઇને માળ પહેરાવવાનો લાભ શ્રીમતી ઝવેરબેન મેઘજી સામત ધનાણી લંડનવાળા એ લીધો હતો.
રળિયાતબેન દેવચંદને માળ પહેરાવવાનો લાભ શ્રીમતી રંભાબેન દેવશી રાયમલ સાવલા નાઘેડીવાળા હાલ જામનગરવાળાએ લીધો હતો.
રાયચંદભાઇને માળ પહેરાવવાનો લાભ શાહ ભીમજી રામજી ગલેયા હ. શ્રી હરખરાદભાઇ ભીમજીભાઇ નવા હરિપરવાળા હાલ પાર્લાવાળા એ લીધો હતો.
કાંતાબેન રાયચંદભાઇને માળ પહેરાવવાનો લાભ શાહ ભીમજી રામજી ગલેયા હ. શ્રી હરખરાદભાઇ ભીમજી નવા હિરપરવાળા હાલ પાર્લાવાળાએ લીધો હતો.
૧૦૦૩
માળનો વિધિ ધણા ઉત્સાહથી પૂર્ણ થયો એક બેન વાપીમાં પરિવાર સાથે તકલીફમાં મુકાતા તે માટે સાધર્મિક ભકિત ફંડ થતા ૬૨ હજાર રૂા. ભાવિકોએ ઉદારતાથી લખાવ્યા હતા.
અત્રે વાવાઝોડામાં ભોજનશાળાના નળીયા વિ. ઉડી જતાં તે પુનર્નિર્માણની જરૂર જણાઇ અને તે માટે ૨૫ - ૨૫ હજારના ૬ વિભાગ (ગાળા) તથા રૂમ-૨, ૩૧ - ૩૧ હજાર તથા રસોડું ૫૧ હજાર અને ટાઇટલ માટે ૨ લાખ નક્કી કર્યા હતા.
આ માળ સમયે તેની જાહેરાત થઇ અને જામનગરના શાહ હરખચંદ દેવશી ગુઢકાએ ૨૫ હજાર નો એક ભાગ લખાવ્યો અને લંડનથી આવેલા મેઘજીભાઇ સામતભાઇ ધનાણીને વાત થઇ તેમના ઘેરથી ઝવેરબેન તથા જયાબેન અમૃતલાલ જાઠાલાલ બન્ને બહેનો થાય તેમના વતી લાભ લેવા વિચારણા થઇ તેમના સાળા જીવરાજ દેવરાજ ગડા ટાઇટલની વધાઇ લઇને આવ્યા અને તેની જાહેરાત થતાં જયજયકાર થયો મેધજીભાઇ તથા જયાબેનનું સન્માન કર્યુ.
જીવદયાનું ૧૪ હજાર ફંડ થયું તેમાંથી ૭ હજાર સોળસલા ચણ માટે જાહેર થયા. મહેમાનો પણ સારા પ્રમાણમાં આવ્યા હતા. વ્યવસ્થાપકો શ્રી રામજીભાઇ વેલજીભાઇ, ચુનીભાઇ વિગેરેનું સન્માન કરી રાયચંદભાઇએ આભાર માન્યો હતો. ત્રણ દિવસનો સંઘ પણ મોટા લાંબા સંઘનું સેમ્પલ બન્યું હતું. મોડપરથી બપોરે બસો દ્વારા યાત્રિકો વિદાય થયા હતા.
મોટામાં મોટી ખાઇ
મોટામાં મોટો બંધ
મોટામાં મોટી ખાણ
મોટામાં મોટી સાર
જાણીલો – વિરક્ત ૭
અદેખાઇ
સંબંધ
ઓળખાણ
અણસાર
મોટામાં મોટો રાજા
નાનામાં નાનો રાજા
ખરાબમાં ખરાબ સમજ
નાનામાં નાની કળ
મેઘરાજા
વરરાજા
ગેરસમજ
અટકળ
Page #948
--------------------------------------------------------------------------
________________
શ્રી જૈન શાસન (અઠવાડિક)
રાણી બેન્નુર (જી. હાવેરી) કર્ણાટક - અત્રે પૂ. આ. શ્રી વિજય અશોકરત્ન સૂરીશ્વરજી મ. પૂ. આ. શ્રી વિજય અમરસેન સૂરીશ્વરજી મ. આદિની નિશ્રામાં નૂતન ભવ્ય શિખરબંધી મંદિરનું શિલા સ્થાપન બીજા જેઠ સુદ ૧૨ શુક્રવાર તા. ૨૫-૬-૯૯ના ઠાઠથી થયું.
૧૦:૪
પેઠ વડગાવ (જી. કોલ્હાપુર) અત્રે પૂ. આ. શ્રી વિજયમુક્તિ પ્રભસૂરીશ્વરજીના શિષ્ય વર્ધમાન તપ આરાધક પૂ. મુ. શ્રી ધર્મ રક્ષિત વિજયજી મ. ના શિષ્યરત્ન પૂ. મુ. શ્રી પુણ્ય રક્ષિત વિ યજી મ. પૂ. મુ. શ્રી આત્મ રક્ષિત વિજયજી મ.નો ચાતુર્માસ પ્રવેશ અષાઢ સુદ ૨ બુધવાર તા. ૧૪-૯-૯૯ ના ઉત્સાહથી સુસ્વાગત થયો છે.
કોલ્હાપુર-લક્ષ્મપુરી-અત્રે પૂ. આ. શ્રી વિજયપૂર્ણચંદ્ર સૂરીશ્વરજી મ.ના શિષ્ય પ્રવચનકાર પૂ. મુ. શ્રી ભવ્યચંદ્ર વિજયજી મ. તથા તેઓશ્રીના શિષ્ય બાલ મુનિરાજશ્રી સિદ્ધસેન વિજયજી મ. નો ચાતુર્માસ પ્રવેશ દ્વિ. જેઠ વદ ૧૨ શનિવાર તા.૧૦-૭-૯૯ના ઉલ્લાસ પૂર્વક થયો છે દ૨૨ો ૬ ૯ ૩૦ વાગ્યે પ્રવચન રવિવારે જુદા જુદા વિષય ઉપર જાહેર પ્રવચન તથા સામુદાયિક અનુષ્ઠાન ગોઠવાયા છે.
અમદાવાદ પ્રશમ -૨૩ દશા પોરવાડ સોસાયટી મધ્યે સમગ્ર રાજનગર આરાધક સંઘ તથા માણેકલાલ મોહનલાલ ઝવેરી પરિવાર તરફથી ધર્મતિર્થ પ્રભાવક પૂ. આ. શ્રી વિજય મેમાનંદ સૂરીશ્વરજી મ. આદિ ઠાણા દશનો ચાતર્માસ પ્રવેશ અષાઢ સુદ ૬ તા. ૧૮-૭-૯૯નાં ભવ્યાતે ભવ્ય રીતે થયો. પૂ. મુ. શ્રી ભવ્ય દર્શનવિજયજી મ.નો અષાઢ સુદ ૭ ના પંચમાંગ શ્રી ભગવત, સૂત્રના જોગમાં પ્રવેશ થશે તથા બીજા પણ સાધુ સાધ્વીજી મહારાજોને વિવિધ જોગમાં પ્રવેશ કરાવાશે
મોંબાસા – કેશવલાલ પ્રેમચંદ વેરશી માલદેના પુત્રવધુ શ્રીમતી પુનમબેન સતીષકુમા૨ માલદેએ સળંગ ૧૦૮ આંબેલ સુખરૂપ કરતાં ખૂબ શાતા છે અને તેની ઉજવણી રૂપે તેમના તરફથી રવિવાર તા: ૪-૭-૯૯ના ઉપાશ્રય હોલમાં શ્રી સિદ્ધચક્ર મહાપૂજન રાખેલ હતું તેમનું પારણુ તા. ૫-)-૯૯ના રોજ શાતા પૂર્વક થયું છે પૂજન ઠાઠથી અને ઉલ્લાસપૂર્વક ભણાવ્યું હતું.
પાદરા - અત્રે પૂ. મુ.શ્રી મુકિતધન વિ. મ., પૂ. મુ. શ્રી પુણ્યધન વિ. મ. નો ચાતુર્માસ પ્રવેશ અષાઢ સુદ-૬ રવિવાર તા.૧૮-૭-૯૯ના સસ્વાગત થયો.
રામણીયા (રાજ.) અત્રે પૂ. આ. શ્રી દર્શનરત્ન સૂરીશ્વરજી મ. નો ચાતુર્માસ ઠાઠમાઠથી અષાઢ સુદ-૬ના થયો ચાતુર્માસ માટે બહારગામથી પધાર્યા આમંત્રણ આપ્યું છે.
ભાંગવાડી (મુંબઈ) અત્રે પૂ. આ. શ્રી વિજય ગુણયશ સૂ. મ., પૂ. આ. શ્રી વિજય કીર્ત્તિયશ સૂ. મ. ની નિશ્રામાં નૂતન જિનમંદિરમાં શ્રી પંચાસરા પાર્શ્વનાથજી આદિ જિન બિંબોની પ્રતિષ્ઠ દ્વિ.જેઠ સુદ ૧૧ના ધામધૂમથી થઈ છે.
Page #949
--------------------------------------------------------------------------
________________
* વર્ષ-૧૧ અંક ૪૫ ૪૬ : તા. ૨૭-૭-૯૯
૧૦૦૫
બોરીવલી : શ્રી તપગચ્છ ઉદય-કલ્યાણ જૈન સંઘ - બોરીવલીના આંગણે..! ચૈત્ર માસની શાશ્વતી ઓળી નિમિત્તે પાવન નિશ્રા - જૈન શાસનના મહાન જ્યોર્તિધર સુવિશાળ ગચ્છાધિપતિ પ.પૂ.આ.ભ. રામચંદ્ર સૂરીશ્વરજી મહારાજા ના પ્રખર વિઘવાન - પ્રવચનકાર - પ.પૂ. મુનિરાજ શ્રી - જિન દર્શન વિ.મ.સા. આદિઠાણા તેમજ પ.પૂ.સા.શ્રી ભદ્રપૂર્ણાશ્રીજી મ.સા. આદિઠાણાં. “ચૈત્ર માસની શ્રી શાસ્વતી ઓળીનો ઉદારપૂર્વક સંપૂર્ણ પારણા સહીત લેનાર શેઠ શ્રી જયંતિલાલ પાનાચંદ શાહ પરિવાર લાભ લીધો હોવાથી - ચૈત્ર સુદિ-૨ ના દિવસે પૂજ્યો તેમના ગૃહે પધારેલ, ત્યાં માંગલિક સંભળા પી. ગુપૂજન તથા સંઘપૂજન કરેલ ત્યાંથી વાજતે ગાજતે સંઘ રાજમાર્ગે ફરી. “પ્રેમ-રામ” વાટિકા નગરીમાં પધાર્યા'' પૂજ્યશ્રીએ માર્મીક સુંદર પ્રવચન ફરમાવેલ ત્યારબાદ જુદા જુદા પુણ્યશાળીઓ તરફથી પ-00 રૂા.નું સંઘપૂજન તથા ગુપૂજન કરેલ. શાશ્વતી ઓળીના પ્રારંભથી દરરોજ સવારે પ્રભાતિયા-પ્રભાવના સવારે ૯-૧૫ થી ૧૦-૩૦ સુધી પૂજ્ય શ્રી નવપદનો મહિમા તથા શિ શ્રીપાલ મયણાના જીવન પ્રસંગો ખુબ જ સુંદર રીતે દરરોજ સમજાવતા હતા. તેમજ દરરોજ પ્રભુજીને ભવ્ય અંગરચનાઓ સુંદર રીતે થતી હતી. પ્રવચન બાદ પ્રભાવના થતી આયંબિલ તપનો મહિમાં નવપદનો મહિમાં સુંદર સમજાવતાં સંઘમાં દરરોજ આયંબિલ તપ પણ સારામાં સારી સંખ્યામાં થતી તેમજ આયંબિલ તપ કરનારને દરરોજ પ્રભાવના થતી. નવપદ તેમજ નાની-મોટી ઓળી કરનાર ની સંખ્યા ૨૩૦ જેટલા પુન્યશાળીઓએ લાભ લીધેલ.
ચૈત્ર સુદિ-૧૩ ચરેમતીર્થપતિ શ્રી મહાવીર પરમાત્માનો જન્મ કલ્યાણક દિન હોવાથી સવારે પ્રભાતિયા-પ્રભાવના ૯-૦૦ કલાકે ભવ્ય વરઘોડો-રાજમાર્ગે ફરી જિનાલયે ઉતર્યો હતો. ત્યારબાદ પૂજ્યશ્ર એ જન્મકલ્યાણક નિમિત્તે વીર પરમાત્માના જીવનના માર્મિક પ્રસંગોની સુંદર છણાવટ કરી હતી. તે મજ નવપદનો મહિમાનું વર્ણન પણ સચોટ માર્મિક-સમજાવતા હતા, (બકરી-ઈદ) હોવાથી ઘણાં પુયશાળીઓએ આયંબિલ તપની આરાધના કરી હતી. પ્રવચન બાદ લલીતાબેન કનકરાયજી તરફથી લાડવાની પ્રભાવના થયેલ. પરમાત્માને જન્મ કલ્યાણ દિન હોવાથી સંપૂર્ણ જિનાલય કલોથી સેંકડો [ વાઓથી સુંદર રંગબેરંગોથી ગલીએ ગલીએ રંગોળી કાઢેલી. પરમાત્માની ભવ્યાતિ ભળે અંગ રચના થયેલ. સુંગધી ધૂપો રખાયેલ, દર્શનાર્થે આવેલ દરેક પુન્યશાળીઓને હાથ જોડીને ૧-૧ રૂા.ની પ્રભાવ થયેલ. હજારો પુન્યશાળીઓ દર્શન કરીને જતા જતાં એમના મુખમાંથી સરી પડતું કે શું E જિનાલ વ સુંદર અંગરચના દીવાઓની રોશનીથી જાણે જિનાલય તીર્થ સમું લાગતું હતું.
દરરોજ પ્રતિક્રમણમાં સારી સંખ્યામાં પુન્યશાળીઓ પધારતા દરરોજ પ્રભાવના આર્દિ થતી, ઓળીના. લાભ લેનાર પરિવારને ઘણો આનંદ ઉલ્લાસ તેમજ સંઘના ઉત્સાહી કાર્યકરોએ તપસ્વીઓને સારી ભક્તિ ભાવપૂર્વક કરી હતી.
ચૈત્રવદિ-૧ના રોજ મહાન તપસ્વીઓના પારણાનો લાભ લેનાર પ્રભાબેન જયંતિલાલ શાહ
Page #950
--------------------------------------------------------------------------
________________
- ૧૦૦
શ્રી જૈન શાસન (અઠવાડિક)
પરિવારે ઘણી ઉદારતા-ઉલ્લાસપૂર્વક આરાધકોની ભક્તિ સારામાં સારી કરી હતી. અને તેમના તરફથી પ્રભુ ભક્તિ માટે દરેકને પૂજાની પેટીની પ્રભાવના કરેલ. તેમજ સંઘ તરફથી રૂા. ૯૦, શ્રીફળની પ્રભાવના આદિ થયેલ. ૨૩૦ જેટલા પુન્યશાળીઓની સારામાં સારી ભક્તિ કરાયેલ.
આખો પ્રસંગ દેવગુરૂ તેમજ સંઘના ટ્રસ્ટીગણ કાર્યકરતા ભાઈઓ તથા બહેનોનો આપણો પ્રસંગ છે. તેમ જાણીને ખૂબજ ભાવથી ભક્તિ કરી હતી સંઘ તેમની ભૂરિ ભૂરિ અનુમોદના કરે છે.
I
પૈસો માણસ... પૈસા પાછળ તો ગાંડો બન્યો કહેવાય.
અતિ ખર્ચ કરે તો ઉડાઉ કહેવાય. સંગ્રહ કરે તો મુડીવાદી કહેવાય.
ન મળે તો કમનસીબી કહેવાય. વગર મહેનતે મેળવે તો ખુશામતિયો કહેવાય.
વાપરે નહિ તો કંજૂસ કહેવાય. વૈતરું કરીને મેળવે તો મૂર્ખ કહેવાય. શેરમાં રોકે તો સટોડીયો કહેવાય. ઘરમાં ખર્ચે તો દાનવીર કહેવાય.
મુ. હરિ
'
'"..",
Page #951
--------------------------------------------------------------------------
________________
છ
વર્ષ-૧૧ અંક ૪૫ ૨૬ : તા. ૨૭-૭-૯૯
૧૦૦૭
કાબુલીના આશીર્વાદ :
- હરીશ મણિયાર
----:::
બંગાળનું માલદા શહેર.
એક બાગમાં એક નાનો બાળક રમી રહ્યો હતો. અહિથી તહીં લીલા ઘાસ પર દોડાદોડી કરી રડ્યો હતો એવામાં બશીર મહંમદ નામનો એક કાબુલી પઠાણ ત્યાં આવ્યો ને પોતાની થેલી એક તરફ મુકી એક ઝાડ નીચે સુતો. થાક ખુબ લાગેલો એટલે તે તો બાગની ઠંડી લહેરમાં થોડી વારમાં ઘસઘસાટ ઉંઘવા માંડો.
અડધા કલાકની ઉંઘ ખેંચ્યા પછી એ પઠાણ જાગ્યો, અને એક-બે મિનિટમાં તો ઉઠીને ચાલવા માંડ્યો, પરંતુ, ઉંઘમાંથી ઉઠીને ગયેલો પઠાણ પોતાની થેલી ભુલી ગયો હતો એના ગયા પછી પેલા રમતા બાળક એ પઠાણની થેલી જોઈ. તેણે તરત થેલી ઉઠાવી. અંદર જોયું તો તેમાં ઘણા બધા પૈસા હતા. “અરે, આટલા બધા પૈસા કોના હશે? એના હશે તે બિલ નો કેટલો ચિંતામાં ડુબી ગયો હશે? પણ આટલામાં તો કોઈ દેખાતું નથી ?' બાળક વિચારે છે.
થોડીવાર એમ જ વિચારતો તે ત્યાં જ બેસી રહ્યો. તેને વળી વિચાર આવ્યો કે “જેના પૈસા હશે તે અહિં જ શોધતો જરૂર આવશે” એટલે એણે ત્યાં જ બેસી રહેવાનું નકકી કર્યું. સાંજ પડવાની તૈયારી હતી. બાળકને ઘેર જવાનું પણ મોડું થતું હતું. પણ તે બેસી રહયો. તેનું અનુમાન સાચું પડતું લાગ્યું.
થોડીવાર પછી પેલો કાબુલી પઠાણ ત્યાં હાંફળો ફાંફળો આવતો જણાયો. આસપાસ મેંદીની વાડ પાસે, વૃક્ષો પાસે ને રસ્તા પર ખાંખાખોળા કરવા માંડયો તે બાળક કાબુલી પાસે આવ્યો. બોલ્યો : ચાચા, શું શોધો છો?” “બેટા, મારી એક થેલી ખોવાઈ ગઈ છે હું થોડા સમય પેલાં એક ઝાડ નીચે ઉંધી ગયો હતો. જાગીને એકલો એમને એમ ચાલ્યો ગયો. અચાનક હમણાં આવ્યું કે થેલી કયાંક રહી ગઈ લાગે છે. એમાં ઘણા બધા પૈસા હતા. બીજુ તો કઈ નહિં પણ એ પૈસા મારા નહોતા” પઠાણે કહયું.
“તો એ પૈસા કોના હતા? ' બાળકે પૂછયું, કાબુલીને થયું. બાળક હોશિયાર લાગે છે. કાબુલીએ કહયું. “મારા શેઠના પૈસા હતા. એ પૈસા નહિ મળે તો મારા શેઠનો મારા પરનો વિશ્ર્વાસ હું ગુમાવી બેસીશ' આટલું બોલતા કાબુલી ઢીલો થઈ ગયો. ત્યાં જ પેલા બાળકે પોતાના હાથ પાછળ રાખેલી થેલી બિતાવતા કહ્યું. “આજ તમારી થેલી 'કાબુલીએ થેલી જોઈને હર્ષાવેશમાં આવી ગયો, “હા, બેટા ! આ જ મારી થેલી છે. તેણે કહ્યું. “હાશ, ખુદા તારા પર મહેર કરે.' પછી પોતાના ખીસ્સામાંથી થોડાક
------------
છે
*
Page #952
--------------------------------------------------------------------------
________________
જ0૮
શ્રી જૈમસન (અવાડિક) તો
પૈસા કાઢી તે બાળકને આપતા કહ્યું. ‘લે બેટા, તારું ઈનામ.' .
- એ તેજસ્વી બાળકે ઈનામ નો પ્રેમથી અસ્વીકાર કર્યો. “ચાચા, એ તો મારી ફરજ હતી. તમારી થેલી હતી અને તમને પાછી વાળવાની હતી. તેમાં વળી ઈનામ શેનું આપવાનું. તમને તમારે થેલી મળી. ગઈ. તમને એંશીર્થઈએ ખુશી મારું ઈનામ સમજો.”
કાબુલીને બાળકની વાણીમાં સચ્ચાઈનો પડઘો ગુંજતો જોઈ નવાઈ પામ્યો. કાબુલીએ પ્રેમથી તેને ઉંચકી લીધો. બાળકના ગાલ પર ભાવભર્યું મીઠું ચુંબન કરતા બોલ્યો, “ખુદા તારી ઉંમર લાં ની કરે અને મોટી થતા તું જીવનમાં ખુબ આગળ વધે.” એ બાળક મોટો થયો ત્યારે ખુબ નામના મેળવી. એ હતા શ્રી વિશ્વરમુખપૈધ્ધાથી'..!
* (ફૂલવાડી) SIE isip R
UPS!
દો
જ
3 ડોકટર બિલાડી !
- પક્ષી ઉદ્યાનમાં જાતજાતના પંખીડાં રહેતા હતા. એકવાર રોગચાળો ફાટયો ને બધા પંખી માંદા પડીયાપલીઓની ફએવાળ ડૉકટરને બોલાવવાનું વિચારી રહ્યો હતો એટલામાં એક વિલાડી તેની પાસેથી બિલી એવચાર્યું કે હું જ ડૉકટર બનીને આ પંખીઓના પીંજરામાં પેસી જ અને બધા પંખીઓને સઈંચઠ્ઠી માંબુ !
jp વુિં દિવાળી બિલાડીએ માથે ટોપી, અને આંખ પર ચશ્મા પહેરી લીધા. ડૉકટરના જેવો સફેદ કોષણચઢાણીઅહિંડળીમાં છાતી તપાસવાનું સ્ટેથોસ્કોપ ભરાવ્યું. Bછે “ખારવાળે સાયકલ લેવા માટે રૂમમાં ગયો ત્યાં જ બિલાડી હાથમાં દવાનું ડબ્બો લઈ
પીરોજીકના પહોંચી. - $ 5.15% 150% 1$$ દ્ધ છમ છi"
- “કેમ છે દોસ્તર હું તમને બધાને સારા કરવા આવી છું. અને આ રહી તમારી દવા.' બિલ ડી એ કહયં. Assie JIP SUMIY & USD
' j પંખીઓ હોશિયાર હતા. મને બિલાડીની ચાલ સમજા 1ઈ ગઈ. બધા પંખીઓ એક સાથે i sipes IST IN JFIF કલબલાટ શરૂ કર્યો. રખેવાળ તોં ગભરાતો ગભરાતો દોડી આવ્યો. આ
ડી આવ્યો. બિલાડીને જોઈ તે બધું ર મજી ગયો.
Jછે [f SS * * S ! . . SEAR. ), " આ 11* . બિલાડી પણ રખેવાળને જોઈ ઊભી પૂંછડીએ નાઠી. ! IS19 NC BUJO Hisbl J8[e બોધપાઠ લાલજી દૂર રહી દુશ્મનને ઓળખવાની સમયસૂચકતા આપણામાં હો પી જોઈએ.
(પુ.સ.)
Why
Page #953
--------------------------------------------------------------------------
________________
9 બ ધદાયક ર્દષ્ટાંત હવે પનીઓને વહાલ કોણ કરશે..?
- મધુસૂદન પારેખ ૨ ક નદીને કિનારે મોટું ઝાડ હતું. ઝાડનું મુખ્ય કામ જ સહુને વિસામો આપવાનું. ઉનાળાના બપોરે ત પમાં કોઈ બળ્યો ઝળ્યો માણસ ત્યાં થઈને નીકળે તો ઝાડ કશું બોલ્યા વિના મૂંગો આવકાર આપવા યાર જ હોય. એ બોલી શકતું હોત તો જરૂર કહેત કે ભાઈ, આવો ને મારા છાંયડામાં. બેસો નિરાંતે. પાક ખાઈને, આરામ કરીને પછી નિરાંતે આગળ જજો.
- દી કિનારે ઊભેલું ઝાડ પણ કુટુંબમાં વહાલસોયા, સહુને લાડ કરનારા દાદા જેવું હતું. દાદાને છોકરાં છે રાન કરે, એમના ખોળામાં ચડી જાય, એમની મૂછો ખેંચે તો ય દાદા એમને વહાલ કરે. એવું જ નદીને ઊભેલું ઝાડ હતું. છોકરા ત્યાં રમવા આવે, એની ડાળીઓ પર લટકે, ઝૂલા ખાય. વાંદરા અટકચા કરીને ઝાડને પજવે, એની ડાળ પરથી પાંદડાં ખેંચીને તોડી નાખે તો ય ઝાડને વાંદરા વહાલા લાગે.
: ણ્યા ગણાય નહિ એટલાં પંખીને માળા બાંધીને રહેવાની જગ્યા પણ એ ઝાડ પર જ મળે. ઝાડ એવું ઉદ ૨, પરોપકારી કે પંખીઓ એની ડાળે માળા બાંધે તો ખુશ થઈ જાય. એને મનમાં થાય કે આવો ને વહાલું ખીડાં. નિરાંતે તમારાં ઘર મારી ડાળોમાં બાંધીને રહો. તમારા બચ્ચાંને માળામાં ઉછેરીને મોટાં કરો. સરે ચણ ચણવા જાવ ત્યારે હું તમારાં બચ્ચાં સાચવીશ. તમે વહાલાં ! બેફિકર રહેજો.
' ખીઓને ય વૃક્ષદાદાનો પૂરો વિશ્વાસ. સવાર થયું ના થયું ને પંખીડાં જુદી જુદી ડાળો પરથી મીઠું કુંજન કરતાં ઉત્સાહથી પાંખો ફેલાવીને ચણ ચણવા ઊડી જાય. બચ્ચાં દાદાને ભરોસે માળામાં આરામ કરે.
: પાંજ પડે એટલે પંખીની હારની હાર પાછી દાદાને ઘેર. મીઠો કલશોર કરતાં પંખી પોતપોતાના માળામાં પેસી જાય. પછી શાંતિ જ શાંતિ. પણ એક દિવસ સુરજ એવો ઊગ્યો કે એ દિવસે મોટી હોનારત થઈ. કે લાક માણસો હાથમાં જાડાં દોરડાં, કુહાડા સાથે ત્યાં આવ્યાં. ઝાડ જાણે ચોર હોય તેમ તેની આસપા દોરડું બાંધ્યું. ઝાડ મૂંઝાઈ ગયું. એણે કોઈ ચોરી કરી નહોતી, કોઈની હત્યા કરી નહોતી. એનો વાંક ગુજ નહોતો. ત્યારે એને દોરડું શા માટે બાંધવું પડે?
પણ એ દિવસ ગોઝારો હતો. પંખીઓ તો દાણા ચણવા ઊડી ગયાં હતાં.
પત્ર એમનાં બચ્ચાં માળામાં નિરાંતે રડ્યાં હતાં. ત્યાં તો ખચાખચ, ખચાખચ, ખચાખચ કુહાડાન ઘા પડવા માંડ્યા. ઝાડ હચમચી ગયું. ઝાડના શરીર પર ઘા ઝીંકાતા જ ગયા. એને બોલવાની શક્તિ મળી હોત તો એ કરગરી પડ્યું હોત કે ભાઈઓ, મને નિર્દોષને શા માટે કુહાડાના ઘા કરો છો ? મારો નાશ થશે તો બિચારાં પંખીડાં રઝળી પડશે. નાનકડાં બચ્ચાં માળામાંથી નીચે પડીને મરી જશે પણ ઝાડને જીભ નહોતી. એ મૂંગુ રુદન કરી રહ્યું. માણસો આટલા બધા ઘાતકી હશે!
સાંજ સુધીમાં તો ઝાડ ખતમ થઈ ગયું. સાંજે પંખીઓ દાણા ચણીને પાછાં ફર્યા ને ઝાડને જોયું નહિ એટલે ચીસાચીસ કરવા લાગ્યાં. એમના બચ્ચાંનું શું થયું હશે ? કેટલાંક તો નીચે પટકાઈને મરી ગયાં હતાં ! નિસાસા નાખી નાખીને ઉડાઉડ કરતાં રહડ્યાં. થોડા દિવસો પછી ત્યાં મજૂર આવ્યા, કડિયા, સુથાર બનાવ્યા. ને મકાન તૈયાર થવા માંડ્યું.
ઉનાળામાં ભૂલો ભટકયો થાક્યો પાક્યો મુસાફર આવ્યો : “અરે, અહીંથી ઝાડ કયાં ગયું?' નિસાસા નાખીને એ આગળ ચાલ્યો. પથ્થરનાં મકાનો કંઈ એને થોડો વિસામો આપવાનાં હતાં? “આવ, ભાઈ ૮ સ ? કહેનાર ઝાડ હવે કક્યાં હતું?'.
(ગુ.સ.)
Page #954
--------------------------------------------------------------------------
________________
તા.૨૭-૭-૯૯
શ્રી ન શાસન (અઠવાડિક) કીકી ઝીણી ઝીણી ઝીણી ઝીણી ઝીણી ઝીણી ઝીણી ઝીણી
ઝીઝ હક પૂજ્યશ્રી કહેતા હતા કે
- શ્રી ગુણદર્દી
:
પ . વીમા (લા
- પૂ. આ. શ્રી વિ. રામચન્દ્ર સૂ. મ. સા. |
%
૨ ૨૯ ૨૯ ૯ ૨૯
i દુઃખમાં રડવું તે પણ ગુનો ! સુખમાં હસવું તે પણ ગુનો! દુઃખ નથી જોઈતું તે પણ ગુનો! સુખ જોઈએ
તે પણ ગુનો!
“મોક્ષ જ જોઈએ આવી જેની ભાવના હોય તેને ઉત્તમ જીવ કહ્યો. કર્મના યોગે તે સંસારમાં બેઠો હોય eટ પણ તેની મહેનત મોક્ષ માટેની હોય.
u ભગવાનના માર્ગની આચરણાની પ્રવૃત્તિ તેનું નામ વિહાર ! | ગાઢ મિથ્યાત્વનો ઉદય મોક્ષના માર્ગ ઉપર, મોક્ષમાર્ગે ચાલનારા પર દ્વેષ કરાવે.
- નાનો અધર્મ આત્મામાં આવી જાય અને તે સારો લાગે તો તે આઘર્મ બધા અધર્મને બોલાવી લાવે! ૧૨.ખાવાના રસિયા માટે તપ, તપ નથી. ખાવાનો રસ મંદ પડયા વિના તપ ગુણ આવે નહિ.
સંસારમાં ભટકાવનાર પહેલી ચીજ ખાવાની છે. જન્મતાની સાથે જ ખાવા જોઈએ, કચરો પણ ખાય,
ખાધા પછી શરીર બને. તપ કરવાનો શું કામ? આહારની લાલસા મારવા. હું : ધર્મ તે આત્માનો ગુણ છે. આત્મામાં તે ગુણ પેદા થાય તો કલ્યાણ થાય. બનાવટી ઘર્મથી
કલ્યાણ ન થાય. પ શાસ્ત્રને જ “વફાદાર” હોય તે જ સદ્ગ! i શરીર પરની મમતા જાય નહિ ત્યાં સુધી સાચો ધર્મ થાય નહિ. | શરીર પરની મમતા એટલે શત્રુ પરની મમતા! શરીરની મમતા જેટલી કરો તેટલો સંસાર વધ્યા જ કરે. : ભગવાનની આજ્ઞા મુજબના કામકાજ બંધ થયા માટે સાધુઓ ભિક્ષુક મટી ભીખારી બન્યા ! શાસ્ત્ર તો રેડ
અમને પણ ટકોરા મારે છે કે જો તમે ભૂલ્યા તો તે બધાનો ચક્રવૃદ્ધિ વ્યાજ સાથે બદલો આપવો પડશે. કી , , અને તમારી ગરજ પડે તો અમે ઘર્મ ચૂકીએ તમારે અમારી ગરજ પડે તો ઘર્મની વૃદ્ધિ થાય. આપણે હીટ
ત્યાં દેવ-ગુરૂધર્મને આપણી ગરજ નથી પણ તે ત્રણેની ગરજ આપણે છે. આપણા વગર દેવ લખ્યું છે કે નથી ખાતા. ખરેખર ધર્મગુરુઓને “કોણ આવ્યું અને કોણ નહિ' તેની પડી નથી. ધર્મ કહે જેને મારો
ખપ હોય તે કરે ? છકડક ટીકડી લીટી શ્રી શ્રી ઝીકડી બ્રીડ
% શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) C/o. શ્રતilન ભવન ૪૫, દિવિજ્ય પ્લોટ, જામનગર વતી તંગી, મઢક પ્રકાશક
ભરત એસ. મહેતાએ ગેલેકસી પ્રિન્ટર્સમાં છાપીને રાષ્ફોટ થી પ્રસિદ્ધ કર્યું.
Page #955
--------------------------------------------------------------------------
________________
नमो चउविसाए तिव्ययणं ૩સમારૂં મહાવીર પનવસાળાં.
જૈન સ
અઠવાડિક
વર્ષ
૧૧
એક
४७+४८
શ્રી જૈન શાસન કાર્યાલય
શ્રુત જ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લોટ,
જામનગર (સૌરાષ્ટ્ર) INDIA
PIN-361005
O
શાસન અને સિદ્ધાન્ત રક્ષા તથા પ્રચારનું પત્ર
શ્રાવકની ભાવના
हो ही मोहुच्छेओ, तुह सेवाए ध्रुव त्ति नंदा मि । जं पुण न वंदिअव्वो, तत्थ तुमं तेण जिज्झामि || (उक्तं च धनवालेन महात्मना)
હે પ્રભુ ! તમારી સેવાથી (મારા) મોહનો ઉચ્છેદ જરૂર થશે - એમ ધારી હું આનંદ પામું છું, પરંતુ મોહનો ક્ષય થયા પછી આપને વંદાશે નહિ - એમ ધારીને હું ખેદ પામું છું.
Page #956
--------------------------------------------------------------------------
________________
શ્રી જૈન શાસનને ખરી લે
રૂા.૧૧૦૦-૦૦ રૂા. ૨૫૧-૦૦
રૂા.૫૦૦૧-૦
મનસુખલાલ વી. શાહ, મુંબઈ શાંતિલાલ ચીમનલાલ શાહ તરફથી ખીમત્ત સ્વ.પૂ આ શ્રી વિ. કનકચન્દ્ર સૂરીશ્વરજી મ. નાં શિષ્યરત્ન પૂ. મુનિ શ્રી યશ કીર્તિ વિજયજી મ. સા. નાં સંસારી માતુશ્રી ગંગાબેનના શ્રી શત્રુંજય તીર્થ સં. ૨૦૫૪ ના ભા. વ. ૧૪નાં પૌષધમાં થયેલ સમાધિમય સ્વર્ગવાસ નિમિત્તે જૈન શાસનને ભેટ શ્રી લાખાબાવળ જૈન ગ્લૅ. મૂ. સંઘ, લાખાબાવળ લાખાબાવળમાં થયેલ પ્રતિષ્ઠા નિમિત્તે પૂ. આ. શ્રી વિજય જિનેન્દ્ર સૂરિશ્વરજી મ.સા. ના ઉપદેશથી જૈન શાસનમાં ભેટ. અ.સૌ. અનિતાબેન આર. શાહ તરફથી ૫. પ્રશાંત દર્શન વિજયજી મ. નાં સંયમજીવનનાં ૨૭ માં વર્ષમાં મંગલ પ્રવેશની અનુમોદનાર્થે ભેટ
રૂા. ૩૦૦-૦૦
રૂા. ૨૫૧-૦૦
સ્વ. પ્રભાબેન જયંતિલાલ પાનાચંદ શાહ તરફથી ભેટ (ગાઢકડાવાળા પરીવાર તરફથી)
પ. પૂ. આ. શ્રી વિજય જિનેન્દ્ર સૂરીશ્વરજી મ.સા. ની તબીયત સુધરી જતાં લો બાબાવળમાં પ્રતિષ્ઠામાં પધાર્યા અને શાહ પદમશી વાધજી ગુઢકાને ત્યાં પધરામણી થતાં શ્રી જૈન શાસનમાં ખુશી ભેટ રૂા. પ૦૧-00 શાહ કાલિદાસ હંસરાજ નગરીયા,
થાન - બેંગ્લોર હ. વેલુબેન, સવિતાબેન, હેમલતાબેન. રૂ. ૨૦૧-૦૦ કુમારી સરોજબેન દેવચંદ પદમશી ગુઢકા પરીવાર- લાખા બાવળ રૂ. ૧૦૧-૦૦ ગુઢકા કચરા મેરગ શાહ -
પાઠુંના - અંધેરી રૂ. ૧૦૧-00 શાહ ખેતશી નરશી સુત્રરીયા -
હ. મણીબેન ખેતશી
રૂ. ૫૦૧-૦૦ રૂ. પ૦૦-૦૦ રૂ. ૫૦૦-૦૦
શાહમુળજી ખિમજી ગુઢકા આજીવન સભ્ય જામ નગર મેસર્સ ભોગીલાલ ચુનિલાલ એન્ડ ક. આજીવન સભ્ય શાહપુર(થાણા) પરેશ એ. શાહ
આજીવન સભ્ય ભાવનગર
Page #957
--------------------------------------------------------------------------
________________
-
-
હાલાર દેશોઝારક પૂ આ. શ્રી વિજયઅમૃતસરીસ્વરજી મહારાજની
પ્રેરણા મુજબ શાસન અને સિદ્ધાન્ત રક્ષા તથા પ્રચારનું પત્ર आजारांझा विशद्धा च. शवाहा च भूनाव च।
તંત્રીઃ મચંદ મેલજગા (મુંબઈ) ભરત સુદર્શનભાઈ મહેતા (રાજકોટ) હેમેન્દ્રકુમાર મનસુખલાલ થઇ (રાજકોટ) બનાસંદ પદમણ ક (પાનગઢ)
વર્ષ : ૧ ૧) ૨૫૫ શ્રાવણ સુદ ૧૩ મંગળવાર તા. ૨૪-૮-૯૯ (અંક: ૪૭-૪૮). વાર્ષિક રૂા. પ૦ આજીવન રૂા. પ૦૦ પરદેશ રૂા. ૩૦૦ આજીવન રૂા. ૬,૦૦૦
પ્રકીર્ણક ઘર્મોપદેશ | પ્રવચન - ચોત્રીસમું
S
ગતાંકથી ચાલુ - પૂ.આ. શ્રી વિજય રામચન્દ્રસૂરીશ્વરજી મહારાજા
૨૦૪૩, શ્રાવણ સુદિ-૧૪ શનિવાર, તા. ૮-૮-૧૯૮૭ શ્રીપાલનગર, જૈન ઉપાશ્રય,
મુંબઈ – 800005.
(ા જિનાજ્ઞા કે પૂ. પ્રવચનકારશ્રીજીના આશય વિદ્ધ કાંઈપણ લખાયું હોય તો ત્રિવિધ ક્ષપાપના).
- અવO)
“મનગુપ્તિ, વચનગુણિ, કાયગુપ્તિ આદ, મનદંડ-વચનદંડ કાયદંડ પરિહરું” એમ બોલનારો જીવ કર્મ શેનાથી બંધાય અને શેનાથી છૂટે તે ન જાણે તેવું બને? એકલા બેઠા બેઠા ખરાબ વિચાર કરવા તે પણ મનનો દંડ છે, બીજાની ગેરહાજરીમાં તેની નિંદા કરવી તે વચનનો દંડ છે અને કાયાની જેમ તેમ ઉપયોગ કરવો તે કાયાનો દંડ છે. મનગુપ્તિ આવે કોનામાં? જેને ખોટા વિચારનો અભ્યાસ ન હોય અને વિચાર કરે તો સારા જ કરે તેનામાં. તેને ખોટા જ
Page #958
--------------------------------------------------------------------------
________________
શ્રી જૈન શાસન (અ વાડિક)
,,
વિચારનો અભ્યાસ હોય અને સારા વિચાર આવડતા ન હોય તેનામાં ધર્મ આવે શી રીતે ? જેને માટે તેની ગેરહાજરીમાં ગમે તેમ બોલે અને સામે આવે તો હાથ જોડે તે કેવો કહેવાય ? આજના લોકો મોટેભાગે પોતાની જાત વિના બીજાની નિંદા જ કરે છે, એટલું જ નહિ ઘણા તો દેવ-ગુરૂ અને ધર્મને પણ છોડતા નથી. પોતામાં દોષ હોવા છતાં ય મરી જાય તો ય કોઈને કહે ખરો ? તમારો દોષ ભગવાન આગળ, ગુરુ આગળ કબૂલ કરો છો ? ભગવાનને કહ્યું છે કે ‘હે ભગવન્ ! મહાપાપી છું. તારી પાસે આવવાને પણ લાયક નથી. આપ તો પતિતને પણ પાવન કરનારા છો માટે આપના દર્શનજથી મારી પાપબુદ્ધિ નાશ થાય અને મારામાં ધર્મબુદ્ધિ પેદા થાય તે માટે આવું છું.’' ભગવાનનાં દર્શન કરતી વખતે તમને આવો વિચાર આવે છે ખરો ? જેને પોતાનું પતિતપણું ખટકતું પણ ન હોય તેવા જીવો મંદિરમાં જઈને મંદિરનો નાશ કરે છે. જેટલાં ધર્મના સ્થાન છે તે પાપીઓ માટે અધર્મનાં સ્થાન બને છે. અન્ય સ્થાનમાં કરેલું પાપ નાશ પામે પણ મંદિરાદિ ધર્મ સ્થાનમાં કરેલું પાપ ગાઢ થાય ? પાપમાં જ મઝા કરતાં કઈ ગતિમાં જાય ? દુઃખમાં ય રોતા રોતા મરે તો તે ય દુર્ગતિમાં જાય તેમ કહ્યું કંટાળીને, ઝેર ખાઈને મરે તો તેને અપમૃત્યુ કહ્યું છે. તેવા જીવો જ્યાં જાય ત્યાં ધારે દુઃખી થવાના. નરકમાં તો મરવા માટે ય ઝેરની પડીકી પણ ન મળે નારકી જીવો એવા છે જે કદી જીવવા નથી ઈચ્છતા પણ ક્ષણે ક્ષણે મરવાને જ ઈચ્છે છે છતાં પણ મરી ન શકે. ત્યાં ) ઓછામાં ઓછાં દશ હજાર વર્ષ અને વધારેમાં વધારે તેત્રીશ સાગરોપમનું આયુષ્ય હોય છે.
।ર્મસ્થાનમાં રતાં મરે તે
છે. દુઃખથી
r
૧૦૧૦
r
આ પચાસ બોલમાં તો આખું શ્રી જૈન શાસન સમાયું છે. આ બોલ બોલનાર , જીવ કેવો હોય ! સામાયિકને સમજનારો માણસ સામાયિક વગર પણ ઓછા પાપ કરે. તે તો ઘરમાં, દુકાનમાં ય ધર્મ જ પ્રધાનપણે કરતો હોય. તેવો જીવ સંસારનાંય કામ ક૨તા ય એવી નિર્જરા કરે કે વખતે અણસમજુ સામાયિક કરનારો જીવ ન કરે. પૂંજી પ્રર્માજીને જોઈને ચૂલો સળગાવનારી શ્રાવિકા પણ ચૂલો સળગાવતાય નિર્જરા જ કરે છે, કર્મને સળગાવે છે કેમકે, તેણી . ક્રિયા હેય માનીને કરે છે. અને ધર્મની ક્રિયા ઉપાદેય માનીને કરે છે, તેમાં જરાપણ ખામી ન આવે તેની કાળજી રાખે છે. વેપાર કરવો જ જોઈએ એમ માનીને મઝેથી વેપાર કરે, વેપારમાં જે કરવું પડે તે ય મઝેથી કરે તો તેનામાં જૈનપણું રહે ? જૈન વેપારમાં અનીતિ કરે ? પોતાનું બરાબર પાચવે અને બીજાને ડીયો બતાવે તે શાહુકાર કહેવાય ? આજે શાહને શાહ શબ્દની, શેઠને શેઠ બ્દની અને સાહેબને સાહેબ શબ્દની કિંમત છે ?
શાસ્ત્રે આ કલિકાળમાં પાંચ પ્રકારનાં કલ્પતરુ કહૃાાં છે. જ્ઞાનીને કલ્પતરુ કોં છે જો તે નમ્ર હોય તો. રૂપવાનને પણ કલ્પતરુ કલ્યો છે જો તે શીલ સંપન્ન હોય તો, ધન ાનને પણ
Page #959
--------------------------------------------------------------------------
________________
RSS
વર્ષ-૧' અંક ૪૭/૪૮ : તા. ૨૪-૮-૯૯
૧૦૧૧ કલ્પતરુ કલ્યો છેજો તે દાનવીર હોય તો. બળવાન પણ કલ્પતરૂ છે જો તે ક્ષમાશીલ હોય તો. સત્તાવાન પણ કલ્પતરુ છે જો તે ન્યાયના માર્ગે ચાલતો હોય તો. જો આ પાંચે ય તેવા ગુણવાળા ન હોય તો તેમના જેવા કંટક્ટર જગતમાં બીજા એક નથી. સંસારમાં રહેનારા પણ આવા હોવા જોઈએ તો ધર્માત્મા તો કેવા હોવા જોઈએ.
શ્રાવકનું જીવન જોઈને લોક કહે કે, આ સાધુ જેવો જીવ છે, આનાથી ગભરાવા જેવું નથી, આની ઉપર અવિશ્વાસ કરાય નહિ, તે મરી જાય પણ જૂઠ બોલે નહિ - આવી તેની આબરૂ હોય! સામાયિકમાં તો તે સાક્ષાત શ્રમણ જેવો લાગે તેથી જ્યારે જ્યારે તેને સમય મળે ત્યારે સામાયિક કરે. તમે નવરા હો તો શું કરો? તમને તો નિવૃત્તિ કરાવવી તે ય ભૂંડી. આજે તો નિવૃત્ત થયેલા ઘણા એવા પાપી છે કે- આખા ગામની પંચાત કર્યા કરે, આત્માની વાત તો તેને યાદ પણ આવે નહિ.
જો જે જ્ઞાની નમ્ર ન હોય તો તેવા જ્ઞાનીને આજ્ઞાનીથી પણ ભૂંડા કહ્યા છે. જે ગમે તેમ બોલે તેના કરતા તો તે મૂંગો મરે તો સારો છે. સાધુ પણ જો સાવદ્ય અને નિરવદ્ય ભાષા ન સમજે તો તે વ ન બોલે તો સારો છે. ઉપદેશકને બોલતી વખતે ખ્યાલ તો હોવો જ જોઈએ કે બોલતી વખતે શાસ્ત્રથી વિદ્ધ બોલી ન જાય. અમારે તમને ગમે તે નહિ પણ શાસ્ત્રથી વિરુદ્ધ ન બોલાઈ જાય, શાસ્ત્ર મુજબ જ બોલાય તેની કાળજી રાખીને બોલવાનું છે.
સભા : કલ્પતરુ તો ઈચ્છિત આપે તેમ જ્ઞાની શું આપે? ઉ. – જ્ઞાનીની પાસે શી ઈચ્છા હોય?
શ્રી નવકાર જેવો મહામંત્ર નરકને તોડે પણ તે શા માટે ગણાય? દુશ્મનને મારવા માટે જ જો તે શ્રી નવકાર મહામંત્ર ગણે તો તે શ્રી નવકાર ગણતો ગણતો પણ નરકનું આયુષ્ય જ બાંધે. તેને તો શ્રી નવકારમંત્ર પણ દુર્ગતિમાં લઈ જનારો બને. તેથી શ્રી નવકારમંત્ર દુર્ગતિમાં લઈ જનાર' કહેવાય ? શ્રી નવકારમંત્ર ગણનારને શું જોઈએ છે? તેનો ભાવ શું હોય ! તે જીવ વેપાર મઝથે કરે ? ઘરમાં પણ મઝથી રહે? ખાવાપીવાદિનું મઝથી કરે ?
તમે બધા ભગવાનનાં દર્શન-પૂજનાદિ મઝથી કરો પણ દુનિયાનાં કામ કરવાં પડે માટે કરો પણ રવા માટે નહિ, આ વાત મંજુર છે? આવી તમારી અવસ્થા છે? સાધુને પણ સાધુપણામાં આ અવસ્થા છે કે – ખાવાપીવાદિની ક્રિયા ન છૂટકે કરે પણ તપ મઝથી કરે? પારણાનો દિવસ. તે ઉપાધિનો દિવસ લાગે અને તપનો દિવસ તે મઝેનો દિવસ લાગે. માટે તો ધર્મ જીવ તિથિને યાદ કર્યા વિના પચ્ચકખાણ પણ ન કરે. રોજ તિથિને યાદ કરીને પચ્ચખાણ કરે. પર્વતિથિને
Page #960
--------------------------------------------------------------------------
________________
૧૦૧૨
શ્રી જૈન શાસન (અઠવાડિક) દિવસે તો જરૂર ન હોય તો ખાય-પીએ પણ નહિ, શક્તિ હોય તો પૌષધ જ કં પર્વતિથિએ પૌષધની આજ્ઞા છે તે ખબર છે? કેટલી પર્વતિથિ છે? કેટલી તિથિ પાળો છો? આજે તો ઘણા કહે છે કે બે દિવસ થાયને તિથિ આવી!
હવેનો બોલ છે “હાસ્ય, રતિ, અરતિ પરિહસ્ય હાસ્ય પણ પાપ છે તે સમજાય છે? આજના લોકો કહે છે કે - હસવું તે આરોગ્યનું લક્ષણ છે. હસવું કેમ આવે? હાસ મોહનીયનો ઉદય હોય તેને હસવું આવે. વાત વાતમાં હસ્યા કરે તે કેવો કહેવાય? હસવું અને મોંઢા ઉપર પ્રસન્નતા હોવી તે બે જુદી ચીજ છે તે સમજાય છે? હસવું તે દોષ છે જ્યારે પ્રસનતા હોવી તે જાદી ચીજ છે. પ્રસન્ન કોણ હોય? જેને દુનિયાના સુખમાં રતિ ન થાય અને દુઃખમાં અરતિ ન થાય તે. અઢાર પાપસ્થાનકમાંય “પંદરમે રતિ-અરતિ' બોલીને તેની માફી માગો છો ને? એટલે તે પાપ જ છે એમ સમજાવવાની જરૂર પડે?
પછીનો બોલ છે “ભય, જાગુપ્તા, શોક પરિહરું'. આ ત્રણેય મોહનીયકર્મના પેટા ભેદો છે. ભય જાણો છો ને? સાત પ્રકારના ભય છે. ઘર્મી જીવને એક પણ ભય સતાવ નહિ, માત્ર પાપનો જ ભય હોય. જાગુપ્તા એટલે ? તદ્દન અશુચિ પદાર્થો દેખીને મોઢું બગડે તેનું નામ જાગુપ્તા છે. તે તો બધા પુદ્ગલના ખેલ છે. તેથી ધર્મી જીવ જાગુસા પણ ન કરે. શોક તો જાણો છો. આ બધાનો ત્યાગ કરવાનો છે.
જો આ બધા બોલ સમજ્યા હોત તો તમે જ્ઞાની હોત. વેશ્યા જાણો છો? વેશ્યા કેટલી છે? છ લેગ્યા છે તેમાં ત્રણ સારી કહી છે અને ત્રણ ભૂરું કહી છે. “કૃષ્ણ વેશ્યા, નીલ ૯ શ્યા, કાપોત લેશ્યા પરિહર્સ” તેમ કહે છે. કૃષ્ણ વેશ્યા, નીલ વેશ્યા, કાપોત લેગ્યા શ્રાવકમાં હોય? જે જીવોને સમ્યકત્વ આદિ ગુણોને પામવા હોય તેનામાં તેજો વેશ્યા. પાલેશ્યા અને શુકલ લેગ્યા હોવી જોઈએ. લેશ્યા તે આત્માની પરિણતિ સ્વરૂપ છે.
તે પછીનો બોલ છે “ક્રોધ-માન પરિહરું, માયા-લોભ પરિહરું.” શ્રાવકને લો કેવો હોય? માન કેવું હોય? માયા કેવી હોય? ક્રોધ કેવો હોય? તેને લોભ એવો ન હોય કે ગ્રાહકનું ભૂંડું કરવાનું મન થાય ! તમે કયા ગ્રાહકનું ભૂંડું ન કરો? હોંશિયાર હોય તેનું કે ભલો આવે તેનું? આજે ઘણા વેપારી વધારે ભાવ મળે માટે ઉધાર ધંધો કરે છે પણ લેનાર પણ નક્કી કરે છે કે મારે પૈસા જ કયાં આપવા છે? તેથી ઘણા વેપારીની દિવાળી હોળી બની જાય છે.
શ્રાવક - શ્રાવિકા સંસારમાં બેઠા હોય પણ તે સારી રીતે જીવતા હોય તેથી તે દુઃખી હોય નહિ. તેને દુઃખ ન આવે તેવું નહિ પણ તે દુ:ખમાં દીન ન હોય અને સુખમાં લીન ન હોય. તે તો માને કે - “મેં પાપ કર્યું માટે દુઃખ આવે જ, માટે મારે તે દુઃખ મઝથી ભોગવવું જોઇએ. શાસ્ત્ર
%
NNNNNNNNNNNN
NNNNNNN
Page #961
--------------------------------------------------------------------------
________________
વર્ષ-૧૧ અંક ૪૭/૪૮ : તા. ૨૪-૮-૯૯
૧૦૧૩
કહ્યું છે કે – સાધુ, સાધ્વી, શ્રાવક-શ્રાવિકા મોક્ષ માર્ગે ચાલી રહ્યા છે. શ્રાવક-શ્રાવિકા સંસારમાં રહેવ છતાંય મનથી મોક્ષમાં જ જવા ઈચ્છતા હોય છે.
જેને મોક્ષે જ જવાનું મન હોય તેનું મન નિર્મળ હોય. તમારું મન નિર્મળ જ હોય ને ? વચન તો ખરાબ બોલો જ નહિ ને ? કાયાથી કામ પણ ખરાબ કરો નહિ ને ? ઘણા માણસો ખરાબ કામ કરી શકતા નથી પણ ખોટા વિચારો કરી કરીને, ખોટું બોલી બોલીને પણ ઘણાં ઘણાં પાપ બાધે છે.
તમે બધા જો આ મુહપત્તિના પચાસ બોલ બરાબર સમજી જાવ અને બોલવા માંડો તો આદર્શ ગૃહસ્થ બની જાવ. તે કદાચ ગરીબ હોય તોય ગરીબાઈને રૂવે નહિ અને શ્રીમંત હોય તો ય તે। શ્રીમંતાઈનું અભિમાન આવે નહિ. તેની શ્રીમંતાઈ બીજાના ભલા માટે વપરાય, ભૂંડા માટે ન થાય. આ સમજેલો ગરીબીને પામેલો છોકરો, બાપ કદાચ ખબર પણ ન લે તો તેને બાપ ના પ્રત્યે પણ દુર્ભાવ ન થાય. આ બોલ શીખી જાય તેના મનના પરિણામ સારા જ રહે. જેનું મન સારું હોય તેનું વચન પણ સારુ હોય અને તેની કાયા પણ સારાં કામ કરે. તેવો જીવ તો પોતાનું કોઈ ભૂંડું કરે તો પણ તેનું ભલું જ ઈચ્છે. સમકિતી જીવ માટે કહ્યું કે -‘‘અપરાધી શું પણ નવિ ચિત્ત થકી ચિંતવીએ પ્રતિકૂળ શ્રી જિનભાષિત વચન વિચારીએ.'' સમ્યગ્દષ્ટિ જીવ પોતાનો જેણે અપરાધ કર્યો હોય તેના માટે મનથી પણ ખરાબ વિચાર ન કરે. સારો ગૃહસ્થ પણ તેનું નામ કહેવાય જે પોતાનું ભૂંડું કરનારનું પણ ભૂડું કરવા ન ઈચ્છે. નોકર ખરાબ કરીને ગયો હોય અને તે જો આપત્તિમાં આવે તોય શેઠ તેનું ભલું કરવા દોડયો જાય. જેનું મન જ સારું ન હોય. જેની લેશ્યા ખરાબ હોય તે તો કોઈનું ય ભૂંડું કર્યા વિના રહે નહિ. જ્યારે સારી લેશ્યાવાળો બધાનું ભલું કરવા ઈચ્છે. તેને તો મરતી વખતે પણ મઝા હોય કેમ કે તે માને છે કે ‘મેં કોઈનું ભૂંડું કર્યું નથી, ચિંતવ્યું નથી. શક્તિ મુજબ ભલું જ કર્યું છે તેથી મારું સારું જ થવાનું છે.
સભા : સમકિતીની સજ્ઝાયમાં કહ્યું કે 7‘ અપરાધી શું પણ નવિ ચિત્ત થકી ચિંતવીએ પ્રતિકૂળ’. જ્યારે શ્રાવક પહેલા વ્રતમાં અપરાધીને દંડની જયણા રાખે છે તેનું શું ?
ઉ. - દંડ કરવાથી સુધારો થઈ શકે તેવો હોય તેના માટેની આ વાત છે. શિખામણ પણ કોને દેવાય ? લાયકને ન સાંભળે તેવા નાલાયક સગા દિકરાને બાપ પણ શિખામણ નથી આપતો. તેને ગમે તેટલું સમજાવી પણ સાંભળે જ નહિ. અપરાધી ખરાબ કરતો હોય તો તેને સુધારવા માટે સજા કરવી પડે તો કરે પણ તેનું બગાડવા માટે સજા ન કરે. જેને સજા કરી હોય અને તે દુ:ખી થયો હોય તો તેનું દુઃખ દૂર કરવા તે જાય.
Page #962
--------------------------------------------------------------------------
________________
૧૦૧૪
શ્રી જૈન શાસન અઠવાડિક) તમારો છૂટો થયેલો નોકર દુઃખી થાય તો તમે ખબર લો ખરા? સારા શેની નોકરી કરનારો નોકર મરતાં સુધી દુઃખી ન થાય.
તમે બધા દુનિયાનું બધું જાણો છો અહીં કશું જાણતા નથી તેનું કારણ શું છે ? હા સુધી ધર્મનો સાચો ભાવ આવ્યો નથી અને લાવવાનું મન પણ નથી. ઘણા સાધુ પણ એવા છે જેને સાધુપણું પણ સ્પર્શે નથી, ઘણા શ્રાવકોને શ્રાવકપણું પણ સ્પર્યું નથી અને ઘણાને તે સમકિતનું સ્વપ્ન પણ આવતું નથી. ધર્મ કરનારાએ રોજ ચિંતા કરવી જોઈએ કે “મારામાં ધર્મ માવ્યો છે કે નહિ?' હું જે ધર્મ કરું છું તે ધર્મ માટે કરું છું કે પાપ માટે કરું છું ? દુનિયાના સુખની ઈચ્છાથી ધર્મ કરે તો તે ધર્મ કર્યો ન કહેવાય પણ પાપ કર્યું કહેવાય. ઘર્મ પાપ મોટ ન થાય પણ આત્માના અધિકને અધિક ગુણોને પામવા માટે કરાય. ધર્માજીવને દુનિયામાં રહ્યો હોવાથી કદાચ પાપ કરવું પડે તો તે ન છૂટકે દુઃખથી કરે. આજે શ્રાવક અનીતિ ન કરે તેનો દુષ્કાળ પડયો છે. વેપારાદિ કર્યા વિના મઝથી જીવી શકે તેવા શ્રાવકો મઝેથી મહાપાપના વેપારાદિ કરે છે તો તેઓ ધર્મ પામ્યા નથી અને પામવાના પણ નથી. હા થોડા બોલની વાત બાકી રહી છે તે હવે પછી -
ઓષધિઓની શોધમાં.....
ઔષધિઓની શોધમાં રાજવૈદ્ય ચરક ઋષિ એક જંગલથી બીજા જંગલમાં ઘૂમી રહ્યાં હતાં. અચાનક એમની દૃષ્ટિ એક ખેતરમાં લહેરાતા એક સુંદર પુષ્પ પર પડી. આ પહેલાં તેઓ હજારો પુષ્પો જોઈ ગયા હતા પરંતુ આ પુષ્પ એમના માટે વિચિત્ર હતું એમનું મન તે ફૂલ લેવા માટે લલચાયું. પરંતુ પગ આગળ ઉપડતા નહોતાં.
આ જોઈ પાસે ઊભેલા એક શિષ્યએ કહ્યું: “ગુરૂજી, આજ્ઞા આપો તો ફૂલ લઈ ખાવું...?' ગુરૂએ કહ્યું: ‘લ તો જોઈએ છે પરંતુ ખેતરના માલિકની આજ્ઞા વગર તોડવું ચોરી છે.'
શિષ્ય કહ્યું : “ગુરૂજી, જો કોઈ વસ્તુ કઈના કામની હોય તો એને લેવી ચોરી છે પરંતુ આ ફૂલ તો આ ખેતરના માલિકને કોઈ કામનું નથી. આથી એ ફૂલ લેવામાં શું વાંધો છે ? આમ આપને રાજાજી તરફથી આદેશ મળેલો છે કે આપ જ્યાંથી ઈચ્છો ત્યાંથી વનસ્પતિ લઈ શકો છો”
ગુરૂએ કહ્યું : “વત્સ, રાજાજ્ઞા અને નૈતિક જીવનમાં ભેદ છે. જો આપણે આશ્રિતોની સંપત્તિને સ્વછંદ રૂપથી વ્યવહારમાં લાવીશું તો લોકોમાં નૈતિક આદર્શ કઈ રીતે જાગૃત રહી શકશે? - ત્રણ માઈલ ચાલીને ચરક ઋષિ તે ખેતરના માલિકને ઘેર પહોંચ્યા અને એની ર ાજ્ઞા મેળવ્યા Sિ પછી જ ફૂલ પ્રાપ્ત કર્યું.
(જય હિંદ) IS
Page #963
--------------------------------------------------------------------------
________________
વર્ષ-૧૧ અંક ૪૭/૪૮ : તા. ૨૪-૮-૯૯
૧૦૧૫
- મહાભારતનાં પ્રસંગો :
શ્રી રાજુભાઈ પંડિત
( પાંડવો વિરાટ નગરીમાં )
A
(પ્રકરણ-૫૫)
દેવીના વચન મુજબ પાંડવો ચાલતા ચાલતા વિરાટ નગરીને એક ઉપવનમાં એક ઘટાદાર વૃક્ષ - ચેિ આરામ કરવા બેઠા.
અત્યાર સુધી વૈર્ય રાખી રહેલ યુધિષ્ઠર છેલ્લા તેરમા વર્ષે રડી પડ્યાં. રુદન સાથે તેમણે બંધુ ને કહ્યું કે – સામ્રાજ્યની સૌરભના સંભોગમાં રહેનારા તમે યુધિષ્ઠર વડે આ કેવી દશામાં લાવી દેવાયા? ધિક્કાર છે મને.
પછી સ્ટેજ સ્વસ્થ થતાં બોલ્યા - તેરમું વર્ષ જ્યાં વિરાટ વિશ્વ વિખ્યાત આપણે વિરાટ નગરી તો નગરજન પણ ઓળખી ના શકે તેવા ગુપ્ત વેશે વીતાવવાનું છે તે આ વિરાટનગરી છે.
અહીં આપણા ક્ષાત્ર તેજ સાથે આપણે બહુજ નમ્રતાથી કામ લેવાનું છે. આપણે કોઈ આફત આવી પડે ત્યારે જય, જયન્ત, વિજય, જયસેન તથા જયદ્ગલના નામે એકબીજાને બોલાવીશું.
પછી દરેક ભાઈઓને તથા દ્રૌપદીને યોગ્ય હિત શિક્ષા આપીને માતાને તે જ નગરમાં અજા યા સ્થળે રાખીને અમુક અમુક સમયને અંતરે પાંચ પાંડવો તથા દ્રૌપદી રાજભવનના જ કાર્યમાં જોડાઈ ગયા.
- યુધિષ્ઠિર વિરાટ રાજાના કંક નામે પુરોહિત બન્યા, ભીમ પાઠશાળાનો વલ્લવ નામે અધ્યક્ષ બન્યો અને બ્રહ્મભટ્ટ નામે સ્ત્રીવેષે નપુંસક રૂપે જાહેર થવા પૂર્વક વિરાટ રાજાની ઉત્તરા નામની રાજક યાના વિદ્યાગુરૂ બન્યા. નકુલ તંત્રીપાલ નામે અશ્વશાળાનો અધિકારી બન્યો. સહદેવ ગ્રંથિક નામે ગોવાળોનો અધિપતિ બન્યો અને દ્રૌપદી, રાણી સુદૃષ્ણાની માલીની નામે સૈરબ્રી (પર ઘરે રહેતી કળાવાન સ્ત્રી) બની.
દરેકે પોત પોતાના કાર્યથી રાજાને તથા રાણીને ખુશ કરી દીધા સૈરબ્રીનું રૂપ જોઈને રાજા તેને તાની પત્ની બનાવે અને પોતાનો તિરસ્કાર કરી દેશે તો તેવા ભયથી રાણી સુદૃષ્ણાએ રાજા નજરે નહિ ચડવા કહેતા સૈરબ્રી જ બોલી કે- દેવી ! ચિંતા ના કરો મારા પાંચ ગાંધર્વ પતિ પ્રચ્છન પણ રહેલા છે. જે મારી સામે ખરાબ નજરે જોશે તેને તેઓ સાંખી નહિ લે.
૧૩ માં વર્ષના ૧૧ માસ તો વીતી ગયા હતા. દરરોજ રાત્રે બધાંજ પાંડવો માતા કુંતી પાસે ભેગા થતા હતા. દરેક પોતાને મળેલી ભેટો માતાને બતાવી આનંદ પામતા હતા.
લોકોને ભેટ દેનારને આજે ભેટ લેવાનો સમય આવ્યો હતો.
Page #964
--------------------------------------------------------------------------
________________
દશ
૧૦૧૬
શ્રી જૈન શાસન (અઠવાડિક) એક દિવસની વાત છે. રાણી સુદૃષ્ણાનો ભાઈ કીચક દ્રૌપદીના રૂપમાં સગાંધ બન્યો હતો. મારાં કામનો દાવાનલ આ લલનાના ગાઢ સ્પર્શની ઠંડકથી જ શાંત થશે. અન્યથા કામ મને સળગાવી નાંખશે. આવી ગાઢ કામથી પીડાથી પીડાયેલા તેણે એક દાસીને સૈરબ્રી પાસે મોકલી.
દાસી બોલી ““તમારો સતીવ્રતનો પ્રભાવ જગત્રખ્યાત છે. તો કીચકના શરીરમાં વેદના થઈ છે તેને પતીવ્રતના પ્રભાવથી તમારા હાથના સ્પર્શ વડે દૂર કરવા કીચકે તમને બોલાવ્યા છે.
ખબરદાર જો આજ પછી ફરી આવું બોલી છું તો, ચાલી જા અહીંથી એક ક્ષણ પણ ઊભી રહી છે તો, ખબરદાર.
ભયથી ધ્રુજી ઉઠેલી દાસી ત્યાંથી ભાગી અને કીચકને બધી વાત કહી. આથી કે ચકે જાતે જ આવીને સૈરબ્રીને હાથેથી બળાત્કારે ખેંચી. પણ તરત જ સાવધાન થઈ ગયેલી. સૈરબ્રીએ જબરદસ્તીથી પોતાનો હાથ છોડાવી ભાગવા માંડી. તે વખતે કીચકે પીઠ પાછળ લાત મારતા દ્રૌપદી પડી ગઈ. પણ છતાં રોતી – કકળતી તે રાજસભામાં જઈને કીચકે કરેલા દુર્વ્યવહાર ને કહી દીધો. સાળો હોવાના નાતે વિરાટ રાજા મૌન રહૃા.
આથી રોષાયમાન થયેલો ભીમ કીચકને મારવા ઉઠતો હતો ત્યાંજ આંખથી ઇશારો કરીને યુધિષ્ઠિરે ભીમને બેસાડી દીધો. અને સભા વચ્ચે આવીને કહ્યું કે ““સૈન્ધી જો તારા મંચ પતિઓ છે તો તે કીચકને શિક્ષા કરશે જા તું અહીંથી ચાલી જા.”
યુધિષ્ઠિરના આવા ઉદાસીન વચનોથી દુઃખી થઈને સૈરન્ધી અંતઃપુરમાં ચાલી ગઈ. રાતના સમયે કોઈને ખબર ના પડે તે રીતે ભીમ પાસે જઈને ભીમને આક્રોશપૂર્વક કહાં કે - શું તમે મારી રક્ષા નથી કરી શકતા? ભીમે કહ્યું - હું તો ત્યારે જ કીચકને હણી નાંખત પણ વડીલબંધુએ ના પાડતા હું બેસી ગયો હતો. પણ હવે તું કીચક ફરી તારી પાસે આવશે જ એટલે તને અનુકૂળ થયાનો દંભ કરીને કાલે રાતે બ્રહનટની નાટયશાળામાં મળવાનો સંક્ત કરજે. તારા વસ્ત્રો પહેરીને હું તેને હણી નાંખીશ.
બીજે દિવસે સવારે સામે ચાલીને સૈરબ્ધી કીચક પાસે જતાં કીચકના આનંદનો પાર ન રહ્યો તે કીચકને કપટથી વશ કરીને રાતે બૃહન્નટની નાટયશાળામાં મળવાનો સંકેત કરીને ગઈ. - સંકેત મુજબ રાતે કીચક ભરપૂર આનંદ સાથે નાટયશાળામાં પેઠો, બારણું બંદ થયું પલંગ ઉપર સૈરબ્રીના વસ્ત્રમાં રહેલા ભીમે કીચકને શરૂમાં કોમળ આલિંગન કરીને પછી ગાઢ આલિંગન કરવા દ્વારા ત્યાંને ત્યાં મૃત્યુ પાડી દીધો. કીચકના માસના પિંડ જેવા મડદાને ઉંચકીને વલ્લવે બહાર ફેંકી દીધું અને પોતે શાંતિથી પાઠશાળામાં જઈને સૂઈ ગયો.
સવારે લોકોએ કીચકનું મડદુ જોઈ આર્થય અનુભવ્યું કીચકના બીજા ૯૯ ભાઈઓ મડદા પાસે બેસીને રૂદન કરવા લાગ્યા. કીચકના હણનારને શોધી નહિ શકતા છેલ્લે સૈરન્દ્રોના પતિથી મૃત્યુ થયાનું નક્કી કરીને સૈરબ્ધીને કીચકની સાથે જ ચિતામાં સળગાવી મારવા હાથથી પકડીને ખેંચવા માંડી.
તરત બૂમાબૂમ કરી મૂકતા ભીમ આવી ચડ્યો તેણે કહાં એક સ્ત્રીને હેરાન શા માટે કરો છો?
Page #965
--------------------------------------------------------------------------
________________
વર્ષ-૧૧ અંક ૪૭/૪૮ : તા. ૨૪-૮-૯૯
૧૦૧૭ કીર કના ભાઈઓ બોલ્યા કીચકનો હત્યારો મળતો નથી પણ ચોક્કસ આ સ્ત્રીના કારણે કીચકની હત્યા થઈ છે માટે અમે તેને ચિતામાં જીવતી જ સળગાવી દેવાના છીએ. જેનામાં તાકાત હોય તે આવીને અમારા હાથમાંથી સૈરબ્રીને છોડાવે.
આથી રોષાયમાન ભીમે બાજોમાંથી ઝાડ ઉખાડી નાંખીને એક જ પ્રહારથી દરેક ભાઈઓને હણી નાખ્યા. નગરજનો તો દુરાચારીના મૃત્યુથી ખુશ થયા.
બદ ાં જ ભાઈઓનું મૃત્યુ થતાં રાણી સુદૃષ્ણાએ વિરાટ રાજાને કહાં કે વલ્લવને સૈન્ય સહિત આક્રમણ કરીને હણી નાંખો.
વિ ાટ રાજા બોલ્યા તેમ કરવાથી આપણું અર્ધ સૈન્ય ખલાશ થઈ જશે. બળથી વલ્લવ જીતાય તેમ નથી. પણ હસ્તિનાપુરથી વૃષકર્પર નામનો એક પ્રચંડબળી મલ્લ આવ્યો છે તેની સાથે વલ્લવનું મલ્લયુદ્ધ ગોઠવીશું. એટલે વલ્લવ મર્યો જ સમજો.
નગરજનો પણ રાજાની આ મેલી દાનત સમજી ગયા હતા. પણ શું કરે?
નિ શ્ચત દિવસે મલ્લયુદ્ધ શરૂ થયું. એક જ ક્ષણમાં વૃષકર્પરના રામ રમાડી દેવાની પૂરી તાકાત હોવા છતાં નગરજનોને જોવાનો આનંદ મળે માટે ક્યાંય સુધી વલ્લવ યુદ્ધ કરતો રહ્યો. આખરે યુદ્ધનો અંત લાવવા વલ્લવે વૃષકર્પરને ઉંચકીને જમીન ઉપર પછાડી દેતા રાજા સાથે નગરજનોના હર્ષનો કોઈ પાર ન રહ્યો.
રાજાએ રાણીને કહાં દેવી ! આવો સહાયક મળવો દુર્લભ છે. માટે ભાઈના વધને હવે વિસરી જ વ. રાણી પણ સમય જતાં ભ્રાતૃવધ ભૂલી ગઈ.
વૃષકર્પરના વધના સમાચાર જાણીને દુર્યોધને ભીખ - દ્રોણ - કર્ણાદિને કહાં કે ભીમ સિવાય તેનો વધ કોઈ કરી ના શકે. મેં જ વૃષકર્પરને મોકલ્યો હતો. માટે બીજા પાંડવો પણ ત્યાં આજાબાજુમાં જ હશે અને હવે આપણે તેને પ્રગટ કરીને હણી જ નાંખવા છે. કન્યા રાક્ષસીએ તો સરોચનને જ હણી નાખ્યો હતો માટે પાંડવો હજી જીવતા રહ્યા છે તો મારા માટે અસહ્યા છે. આપણે વિરાટનગરીને ઘેરો ઘાલવો કરતાં ગોધનનું જ હરણ કરીશું જેથી ગોધનની ચોરીને પાંડવો સહી નહિ શકે આપણે બે દિશાએથી હુમલો કરીશું જેથી એક તરફ વિરાટ રાજા આવશે અને બીજી દિશાએ પાંડવો જરૂર આવશે. અને તે ઉઘાડા પડી જતાં તેમને હણી નાંખવા જ છે.
મ નક્કી કરી દુર્યોધન વિશાળ સૈન્ય સાથે ભીખ - દ્રોણ - કર્ણ સુશર્મા આદિ સાથે આવી પહોંચ્યો.
અને ઉત્તર દિશાના ગોધનનું હરણ કર્યું ગોવાળોએ તરત વિરાટ રાજાને સમાચાર આપતાં સૈન્ય સહિત વિરાટ રાજા બહાર નીકળ્યા ત્યારે અર્જુનને નગરમાં રાખીને બાકીના ચારે પાંડવો સહદેવે શમી વૃક્ષમાં મૂકી રાખેલા અસ્ત્રો આયુધો સાથે લઈને પ્રયાણ કર્યું. વિરાટના સૈન્ય સુશર્માન સૈન્યને ભગાડી મૂકતા સુશર્માએ વિરાટના સૈન્યને નસાડી મૂકયું બન્ને વચ્ચે ભીષણ યુદ્ધ થયું આ મરે શસ્ત્રો ખૂટી જતાં બન્નેએ મલ્લયુદ્ધ કરતાં સુશર્માએ વિરાટ રાજાને પકડીને રથમાં
Page #966
--------------------------------------------------------------------------
________________
INNNNNNN
SSSSSSSSSSS
NUL
૧૦૧૮
શ્રી જૈન શાસન (અઠવાડિક) નાંખીને ચાલવા માંડયું. આથી યુધિષ્ઠરે ભીમને ઈશારો કરતાં જ ભીમે ગદાના ચંડ પ્રહારથી સુશર્માના રથના ચૂરેચૂરા કરી નાંખીને સુશર્માને નસાડી મૂકતા વિરાટ રાજા અને ગોધન પાછું વિરાટ નગર તરફ વળ્યું.
વલ્વવાદિનો ઉપકાર માનતાં વિરાટ રાજા નગરમાં આવી અંતઃપુરમાં ગયા તો રાણી સુદેષ્ણા રડી રહ્યા હતા. રૂદનનું કારણ પૂછતા રાણી બોલ્યા કે દક્ષિણ તરફ શત્રુનો સામનો કરવા ઉત્તરકુમાર ગયો છે અને સૈરદ્મિના કહેવાથી નપુંસક બૃહન્નટને સારથિ બનાવવો પડે છે.
ફરી સૈરબ્રીએ કહ્યું તમે ગભરાવ નહિ બૃહનટ બાહોશ સારથિ છે
આથી ક્રોધ પામેલા રાજા સૈરબ્રીને કંઈ કહેવા જાય ત્યાં તો “ઉત્તરકુમારનો જય હો' કરતા સૈનિકો નગરમાં આવ્યાં.
ઉત્તરકુમારને જોતાં જ રાજા - રાણી ખુશ ખુશ થઈ ગયાં.
પછી વિજય શી રીતે મેળવ્યો? તેમ પૂછતાં ઉત્તરકુમારે કહ્યું કે- પિતાજી તે બૃહન્નટ તો અર્જાન છે. તે ન હોત તો હું અહીં પાછો ફર્યો ન હોત મેં યુદ્ધ કરવા જતા આ તો ફાતડો છે તેમ માનીને પણ બીજો કોઈ સારથિ ન મળતા બૃહન્નટને લઈ ગયો. પણ ત્યાં ભીખ - દોણ - કર્ણ - દુર્યોધનના પ્રચંડ સૈન્ય સામે મારા હાજા ગગડી ગયા. હું રણમાંથી પાછો ફરી રહૃાો હતો ત્યારે તે ગાંડીવધર અને મને પીઠ બતાવતો અટકાવી મને સારથિ બનવા કહાં અને પછી સ્ત્રીના વેશનો ત્યાગ કરીને પ્રચંડ બાણોની વર્ષા વરસાવી. ભીષ્મપિતામહ તથા ગુરૂદ્રોણને જખમ કરી દીધાં. આથી રણમાંથી તેઓ પાછા ફરતાં કર્ણ સામે આવ્યો. કર્ણ અર્જુનનું ભયાનક યુદ્ધ થયું પણ છેવટે ચાલુ યુદ્ધ દુર્યોધન ગોધન લઈને ભાગવા માંડ્યો આથી અને પ્રચંડ બાણવર્ષાથી કર્ણના શરીરને વિધિ નાખ્યું આથી સારથિ કર્ણની ઈચ્છા નહિ છતાં કર્ણને રણમાંથી પાછો લઈ ગયો.
પછી તરત જ અર્જાને દુર્યોધન તરફ વળ્યા. ત્યાં ભયાનક યુદ્ધ થયું છેવટે દુર્યોધનને હણી ન નાંખવાના વિચારથી અને પ્રસ્થાપન અસ્ત્ર ફેંકી શત્રુ સૈન્યને ઉઘાડી દઈ તે દરેકન, વસ્ત્રો હરી લઈને ગોધન પાછું વાળ્યું અને પછી બીજા અસ્ત્રથી ઉંઘ દૂર કરીને શત્રુઓને અત્યંત શરમિંદા બુનાવી મૂકીને નસાડી મૂકીને ગોધન પાછું લઈ આવ્યા. મને અને પોતાની હકિકત કહેવાની ના પાડી પણ આટલું મોટુ પરાક્રમ મારી નાની જીભથી મેં કર્યું તેમ હું કેમ કહી શકું?
પછી તો પાંચેય પાંડવોને પ્રગટ રીતે ઓળખીને વિરાટ રાજાએ દરેકનું સન્માન કરી પોતાની ભૂલોની ક્ષમા માંગી તથા ઉત્તરા પુત્રી અર્જુન સાથે પરણાવવા યુધિષ્ઠિરને કહેતા અને કહાં હું તો વિદ્યાગુરૂ છું માટે ઉત્તરા તો મારે મન પુત્રી તુલ્ય છે છતાં તમારી કુરૂવંશ સાથે સંબંધની ઈચ્છા જ છે તો અભિમન્યુ સાથે તેના લગ્ન કરી શકાશે.
આથી અતિ ધામધૂમથી ત્યાં આવેલા કૃષ્ણ - દ્રુપદરાજા-પાંચાલો આદિની હાજરીમાં ઉત્તરા સાથે અભિમન્યુના વિવાહ થયા.
Page #967
--------------------------------------------------------------------------
________________
૧૦૧૯
વર્ષ-૧૧ અંક ૪૭/૪૮ : તા. ૨૪-૮-૯૯
ચાલુ
વર્ષે સંવત્સરી સોમવારે જ કેમ ?.... મંગળવારે કેમ નહિ ? પર્વતિથિની ક્ષય-વૃદ્ધિ અને સંવત્સરી અંગે કોણ શું કહે છે ?
સકલાામ રહસ્યવેદી પૂ. આ. શ્રી વિજય દાનસૂરીશ્વરજી મહારાજા પ્રશ્નોત્તરમાં કહે છે કે પ્રશ્ન-૧ પર્વતિથિનો ક્ષય હોય તો તેનું આરાધન કયા દિવસે કરવું ? તેમજ વૃદ્ધિ હોય તો કયા દિવસે કરવું ?
ઉતર : બીજ, પાંચમ, આઠમ, અગિયારસ કે ચૌદસનો ક્ષય હોય તો તેનું આરાધન તેના પૂર્વના દિવસે એટલે એકમ, ચોથ, સાતમ, દશમ અને તેરસે અનુક્રમે કરાય છે. કારણ કે તે તિથિના દિવસે ક્ષય થયેલ તિથિ પણ અવશ્ય હોય છે. જેથી ક્ષય થયેલ તિથિ સંબંધી તપ, જપ, પૌષધ, ગીલપાલન આદિ ધર્મકૃત્ય પૂર્વતિથિમાં જ કરવું પ્રાપ્ત થાય છે.
જા ઉપરોકત તિથિઓની વૃદ્ધિ હોય તો તેના ઉત્તર દિવસે એટલે પ્રથમ દિવસ છોડીને બીજે દિવસે કરવું. કારણ કે એ તિથિની સમાપ્તિ બીજે દિવસે થાય છે. * **
→ * * પૂ. પા. પરમારાઘ્યપાદ શ્રી ઉમાસ્વાતિ વાચક મહારાજનો પ્રઘોષ પણ આ જ વસ્તુનું રામર્થન કરે છે તે પ્રોષ આ રહ્યો.
क्षये पूर्वा तिथि : कार्या, वृद्धो कार्या तथोत्तरा !
ભાવાર્થ : ‘ક્ષય હોય ત્યારે પૂર્વ તિથિ કરવી અને વૃદ્ધિ હોય ત્યારે બીજે દિવસે કરવી.’ શ્રી શ્રાદ્ધવિધિ ત્રીજા પ્રકાશમાં અને તત્ત્વતરંગિણીમાં પણ આ પ્રમાણે સ્પષ્ટ કહ્યું છે. આથી સાબિત થાય છે કે ક્ષયતિથિનું કાર્ય તેની પૂર્વતિથિમાં જ કરી શકાય છે. પણ તે પૂર્વતિથિનીયે પૂર્વતિથિમાં નહીં તેમજ વૃદ્ધિ તિથિનું કાર્ય તેના બીજા દિવસે કરી શકાય છે પરંતુ તે બીજા દિવસની ઉત્તર તિથિથી પણ બીજી ઉત્તર તિથિમાં કરી શકાતું નથી.
3 શ્ન-૨ પૂનમનો ક્ષય હોય તો કયારે કરવી ?
(ત્તર : ટીપણામાં જો પૂનમનો ક્ષય હોય તો તેનો ક્ષય પૂર્વતિથિ ચતુર્દશીમાં હોવાથી શાસ્ત્રાધારે ચૌદશને દિવસે બંને તિથિનું આરાધન કરવું પણ તેરસને દિવસે ચૌદશ અને ચૌદશને દિવસે નમ એમ ન કરવું.
5 * * આ તિથિઓને ફેરવવી શાસ્ત્રકાર મહારાજને બિલકુલ ઈષ્ટ નથી. સૂર્યોદયમાં રહેલી ઞ તિથિઓને જેઓ ફેરવે છે તેમની શાસ્ત્રકાર મહારાજા કડક શબ્દોમાં ખબર પણ લઈ નાખે છે તે શ્રાદ્ધવિધિના ત્રીજા ઉલ્લાસમાંનો નીચેનો ઉલ્લેખ વાંચતાં સ્પષ્ટ દેખાઈ આવે છે.
Page #968
--------------------------------------------------------------------------
________________
S
૧૦૨૦
શ્રી જૈન શાસન (અઠવાડિક) चाउम्मसिय वरिसे, पक्खिय पंचट्ठमीसु नायव्या । ताओ तिहिओ जासिं, उदेइ सूरो न अन्नाओ ॥१॥ पूयापच्चक्खाणं, पडिक्कमणं तहय नियमगहणं च । जीए उदेह सूरो, तीइ तिहिए उ कायव्वं ॥२॥ उदयम्मि जा तिही सा, पमाणमियरीइ कीरमाणीए । आणाभंगऽणवत्था मिच्छत्त मिच्छऽ विराहणं पावे ॥३॥
ભાવાર્થ : ચોમાસી, સંવત્સરી, પકખી પાંચમ તથા આઠમમાં તે તિથિઓ જ ણવી કે જેમાં સૂર્ય ઉદય પામે પણ અન્ય નહિ. પૂજા, પચ્ચખાણ, પ્રતિક્રમણ તથા નિયમગ્રહણ પણ એ જ પ્રમાણે જેમાં સૂર્ય ઉદય પામે તે તિથિમાં કરવું. ઉદયમાં જે તિથિ હોય તે પ્રમાણ કરવી પણ ઉદય તિથિ મૂકીને બીજી તિથિ કરવાથી ફેરફાર કરનાર આજ્ઞાભંગ, અનવસ્થા, મિથ્યાત્વ અને વિરાધનાદિ દોષોને પામે.
આ ખુલ્લું બતાવી આપે છે કે ઉદયમાં રહેલ અષ્ટમી, ચતુર્દશી, સંવત્સરીની ચતુર્થી આદિ તિથિઓ પોતાની આગળની તિથિના ક્ષય કારણે ફેરવી શકાતી નથી અને ફેરફાર કરતાં આજ્ઞાભંગ અનવસ્થાદિ દોષોની પ્રાપ્તિ લાગે છે. એટલે પૂનમના ક્ષયે ચતુર્દશી છોડી તેરશ ગ્રહણ કરવાનો કોઈ સંબંધ નથી છતાં ફક્ત તે જ પ્રસંગને અંગે હાલ તેમ કરવાની પ્રવૃત્તિ ચાલે છે, તેનું તત્ત્વ કેવલિગમ્ય.
પ્રશ્ન-૩ ભા. સુદ-૪ (સંવત્સરી) નો ક્ષય હોય તો ત્રીજને દિવસે ચોથ કરવ, કે પાંચમના દિવસે કરવી?
ઉત્તર : ભા. સુદ-૪નો ક્ષય હોય તો તપૂર્વની ત્રીજના દિવસે ચોથ અવશ્ય હોવાથી તે જ દિવસે ચોથ એટલે સંવત્સરી કરવી વાસ્તવિક છે. પાંચમના દિવસે તો ચોથ આવતી જ નથી.
એટલે તે દિવસે તો તે કરાય જ નહિ. “ક્ષયે પૂર્વ તિથિઃ ' ક્ષયમાં પૂર્વ તિથિ કરવી, આ નિયમનો વિરોધ પણ આવે છે. વિ.સં. ૧૯૩૦ની સાલમાં ભાદરવા સુદ-૪નો ક્ષય હતો તે અવસરે વિચરતા શ્રી સાધુ, સાધ્વી આદિ સંથે સૂર્યોદય ત્રીજના દિવસમાં ચતુર્થી પણ સમાપ્ત થતી હોવાથી તે જ દિવસે ચોથની સંવત્સરી કરી હતી. | * * એટલે આપણે એ જ સમજવું રહ્યું કે ચોથ તરીકે ત્રીજ ત્યારે જ અંગીકાર કરી શકાય કે જ્યારે સંવત્સરીની ખુદ ચોથ સૂર્યોદયમાં ન હોય તે સિવાય અંગીકાર કરવા માં શાસ્ત્રનો પ્રખર વિરોધ છે.
૧. આ પ્રશ્નો પૂ. દાનસૂરીશ્વરજી મહારાજની નોટમાંથી તપસ્વી સમ્રાટ પૂ. આ. શ્રી હિમાંશુસૂરિ મહારાજજીને પ્રાપ્ત થયા હતા, જે તેઓશ્રીએ પર્વતિથિની આરાધના અંગે પ. પૂ. આ. શ્રી દાનસૂરીશ્વરજી મહારાજ સાહેબનું મંતવ્ય” એ નામની પુસ્તિકામાં છપાવ્યા હતા. આ પુસ્તિકામાંથી આ ગ્રંથમાં અમે સાભાર અક્ષરશઃ ઉદ્ધત કર્યા છે.
S
Page #969
--------------------------------------------------------------------------
________________
વર્ષ-૧૧ અંક ૪૭ | ૪૮ : તા. ૨૪-૮-૯૯
સ્ત્રોત : વિવિધ પ્રશ્નોત્તર ભાગ ૧/૨ - આવૃત્તિ બીજી, પૃષ્ઠ-૩૪૧ થી ૩૪૫ સમાધાનદાતા ઃ સકલાગમ રહસ્યવેદી પૂ. આ. શ્રી વિજય દાનસૂરીશ્વરજી મહારાજા.
૧૦૨૧
નોંધ : આ ગ્રંથનું સંપાદન આ. શ્રી વિજય ભુવનભાનુ સૂ. મ. ના પરિવારના આ. શ્રી વિ. હંમચંદ્ર સૂ. મ. ના પ્રશિષ્ય મુનિ શ્રી મહાબોધિવિજયજી મ. એ કર્યું છે. જેનું વિમોચન ગ. આ. શ્રી વિજય જયઘોષ સૂ. મ. ના વિ. સં. ૨૦૫૪ના સુરત ચાતુર્માસ પ્રવેશ પ્રસંગે સમહોત્સવ થયેલ છે.
પ્રકાશક : શ્રી જિન શાસન આરાધના ટ્રસ્ટ.
આ. શ્રી વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજ એક પ્રશ્નનો ઉત્તર આપતાં કહે છે કે સંવત્સરી બરાબર વર્ષે જ કેમ ?
પ્રશ્ન : સંવત્સરી પર્વ છ-આઠ મહિને નહિ, વર્ષે દોઢ વર્ષે નહિ પણ બરાબર વર્ષે જ કેમ ? ભાદ।વા સુદી ચોથે જ કેમ ? પાંચમે કેમ નહિ ?
ઉત્તર : સંવત્સરી પાંચમે હતી ત્યારે પાંચમે થતી, પણ આજે ચોથે કરવાનું નકકી થયા પછી ચોથે જ કરાય, કારણ કે રાજાને ત્યાં પાંચમે નગર ઉત્સવ હતો, એથી રાજાને આરાધના માટે સંવત્સરી આઘી-પાછી રાખવી હતી. તે વખતે યુગપ્રધાન કાલિકાચાર્ય મહારાજને એનું ઈચ્છિત સાચવવામાં જિન શાસનની મહાન પ્રભાવના દેખાઈ, તેથી એમણે સંવત્સરી ફેરવી, એટલે પાંચનની ચોથે કરી, પણ છઠે નહિ. આમાં આ રહસ્ય છે. નીચેમાં નીચેનો મોક્ષમાર્ગ સમ્યકત્વ, પણ સમ્યકત્વ યાને સમક્તિ કયારે ? અનંતાનુબંધી કષાય આત્મામાં જીવતો હોય, તો સમક્તિ નહિ શાસ્ત્રે સૌથી ઉગ્ર કષાય તરીકે અનંતાનુબંધી કષાયને કહ્યો. તે એક વર્ષથી યાવત જિંદગીભર રહેનાર કોઈ શકે અને એનાથી ઊતરતા અપ્રત્યાખ્યાનાવરણીય કષાય બાર મહિના સુધી અવધિ કહી છે, એટલે કે એ બાર માસથી વધુ ન રહે. વધુ રહે, તો એ અનંતાનુબંધી કષાય થઈ જાય અને અનંતાનુબંધીના કષાય એ સમકિતનો ઘાતક છે. તેથી વર્ષભરમાં થઈ ગયેલો કોઈ ક્રોધાદિ કષાય અને અનંતાનુબંધીના ઘરનો ન થઈ જાય, અર્થાત્ બાર મહિના ઉપરાંત ન રહી જાય, એ જોવું જોઈએ. બાર માસ ઉપરાંત એક દિવસ પણ વધુ નહિ રહેવો જોઈએ. માટે વર્ષ પૂરું થતાં સુધીમાં તો કષાયની શાંતિ ઉપશમ અને ક્ષમાપના અવશ્ય થઈ જ જવી જોઈએ. છેવટે સંવત્સરી-પ્રતિક્રમણ પહેલાં ક્ષમાપના થઈ જ જવી જોઈએ. હવે ગઈ સંવત્સરી ચોથે કરી, પણ
આ સંવત્સરી જો ચોથને બદલે પાંચમે એટલે કે એક દિવસ મોડી કરે; તો વર્ષ ઉપર થઇ જાય. એમ ન થવા દેવા સંવત્સરી ચોથે જ કરવી જોઈએ. હજી આખો શ્રી સંઘ કારણ પડે તો ચોથથી વહેલી ત્રીજે સંવત્સરી નક્કી કરી શકે; પણ મોડી (પાંચમની) નહિ. આ છે હેતુ સંવત્સરી વર્ષે જ કેમ ? અને ચોથે જ કેમ ?
Page #970
--------------------------------------------------------------------------
________________
૧૦૨૨
શ્રી જૈન શાસન (અઠવાડિક) કેટલાક અજ્ઞાન-જીવો કહે છે કે, “સંવત્સરીના ઝઘડા શા? ચોથે કરી તો શું? ને પાંચમે કરી તો ય ઝઘડા શા? જ્યાં ત્યાં કષાય જ શાંત કરવા છે ને? પણ એમને બિચારાને પડેલા કહ્યું એ રહસ્યની ખબર નથી, અસ્તુ.
સારાંશ આ છે સર્વેએ પર્યુષણ પર્વે તો કષાય શાંત કરવા જ જોઈએ, અવશ્ય ઉપશમવું અને ઉપશમાવવું જ જોઈએ. બૃહત્કલ્પસૂત્રમાં જણાવે છે કે, “ઉવસમારે ખુ સામણું,” શ્રમણ્ય એટલે કે સાધુતા-મહાવ્રતોનો સાર ઉપશમ છે. સાધુપણાનું મૂળ ઉપશમમાં છે. તેથી ઉપશમ એટલે આપણે ક્ષમા આપી દેવી અને બીજા પાસેથી ક્ષમા માગી લેવી, અને ખમાવી લેવું, એ અવશ્ય કર્મ છે.
પ્રશ્ન : પરંતુ આ નિયમ તો સાધુ માટે ને? શ્રાવકે ન ખમાવ્યું એમાં શો વાંધો?
ઉત્તર : શ્રાવકે પણ પોતાનું સમ્યકત્વ તો સાચવવું છે ને? તો પહેલા કહ્યું તેમ ડો શ્રાવક પણ પશુષણમાં ખમાવે નહિ, તો એનો અર્થ એ છે કે એનો કષાય ઊભો રહ્યો છે. ને સંવ સરી ખમાવ્યા વિના વીતી જાય, એટલે એનો કષાય બાર માસ ઉપરનો થઈ જાય ! અને તેથી એ અનંતાનુબંધી કોટિનો થઈ જવાથી સમ્યકત્વનો નાશ કરે, સમક્તિ આવવા જ ન દે. સમક્તિ તો ધનો પાયો છે. એ સાચવવા છેવટે પજુષણમાં તો ખમાવી જ દેવું જોઈએ. ***
સ્ત્રોત : મીઠા ફળ માનવ ભવના, પૃષ્ઠ-૩૫,૩૬ વ્યાખ્યાતા : આ. શ્રી વિજય ભુવનભાનુ સૂરીશ્વરજી મહારાજ સંપાદક : મુ. શ્રી કલ્પરત્નવિજયજી મહારાજ પ્રસ્તાવના : મુ. શ્રી જયસુંદરવિજયજી મહારાજ પ્રકાશક : દિવ્યદર્શન ટ્રસ્ટ, ધોળકા, ગુજરાત.
.િસં. ૨૦૪૭
સિદ્ધાંત મહોદથિ પૂ. આ. શ્રી વિજય પ્રેમસૂરીશ્વરજી મહારાજા કહે છે કે
તિથિદિન અને પરાધન બાબતમાં જનરશ્રી સંઘમાન્ય પંચાંગમાં જ્યારે ના શ્રી સંઘમાન્ય પંચાંગમાં બતાવેલી સર્વ જ્યારે ભાદરવા સુદી-પની 'ક્ષય-વૃદ્ધિ આવે પર્વાપર્વ તિથિઓની ક્ષય-તૃદ્ધિ યશાવત માન્ય ત્યારે ત્યારે તે ક્ષય-વૃદ્ધિ કાયમ રાખીને જ || રાખીને આપણે જે રીતે ઉદયમિ.' તથા ‘ક્ષયે
Sી પંચાગની ઉદયાત સુદી ચોથે શ્રી સંવત્સરી
જ કરવાની અને તે જ પ્રમાણે બાકીની ૧૨ પૂર્વા.'ના નિયમ અનુસાર તિથિદિન અને
આ પર્વોમાંની તિથિઓ તથા કલ્યાણકાદિની સર્વ આરાધના દિન નકકી કરીએ છીએ તે તિથિઓ પણ પંચાંગમાં બતાવ્યા મુજબ માન્ય શાસ્ત્રાનુસારી છે, તેમજ શાસ્ત્રમાન્ય પ્રાચીન રાખીને જ આરાધના કરવાની છે. *** પરંપરાનુસારી છે. લવાદી ચર્ચામાં તેવા જ સ્ત્રોત : દિવ્યદર્શન, વિ.સં. ૨૦૨૦ની પ્રકારનો નિર્ણય આવી જ ગયેલો છે. *** ફાઈલ.
SS
Page #971
--------------------------------------------------------------------------
________________
વર્ષ-૧૧ અંક ૭/૪૮ : તા. ૨૪-૮-૯૯
૧૦૨૩
વાલકેશ્વરમાં સંઘ એકતા અને શાંતિનો સંદેશો આપતી જંગી સભા આ. શ્રી વિ. કીર્તિયશસૂરિજીનું સંઘ-સંબોધન
સોમવાર તા.૨૪-૫-૯૯
વાલકેશ્વર આચાર્ય શ્રી વિ. રામચંદ્રસૂરીશ્વરજી આરાધના ભવન ખાતે રવિવાર, તા.૨૩-૫-૯૯ના સવારે સાડા ત્રણ કલાક સુધી ચાલેલ ૩૦૦૦ માણસોની સભામાં જૈનાચાર્ય શ્રી વિજય કીર્તિયશસૂરીશ્વરજી એ વર્તમાનમાં વકરેલી સમસ્યાના શાસ્ત્રીય સમાધાનના વ્યવહારુ માર્ગો
બતાવ્યા હતાં.
શ્રી મહાવીર પરમાત્માનાં શાસ્ત્રો એ શાસનનો આધાર છે. એ મૂળભૂત બંધારણ સર્વજ્ઞનું છે. એમાં કોઈપણ જાતનો મનસ્વી ફેરફાર કરવો એ અનંત જીવોના હિત જોડે ચેડા કરવા બરાબર છે. એક સ્ટેશન માસ્તર કોઈપણ સંદેશો કે સિગ્નલ આપવામાં નાનકડી ભૂલ કરી નાંખે અને એથી હજારોના જીવન જોખમમાં મૂકાઈ જાય તેમ જ ધર્મશાસ્ત્રોની મર્યાદામાં મરજી મુજબ કરાતો ફેરફાર અનંત જીવોના ભાવિને જોખમમાં મૂકી દે છે. એમણે આગળ કહ્યું હતું કે, ભારતનું બંધારણ કોઈ સર્વજ્ઞે બનાવેલ નથી તેથી એમાં ફેરફાર થાય એ બને, જૈન ધર્મનું બંધારણ સર્વજ્ઞે ઘડેલું છે. પછીના આચાર્યોએ પણ એને એના મૂળ સ્વરૂપમાં લેખિત કર્યું. એમાં ઘરનું કશું જ ઉમેર્યું નથી. જેમણે ઘ૨નું ઉમેરવાની કોશિશ કરી તે બધા મૂળ પ્રવાહથી દૂર ફેંકાઈ ગયા છે. પૂજ્યશ્રીએ શ્રીકૃષ્ણજીની ભંભાનો દાખલો આપી રહ્યું કે ૧૦-૨૦ કે ૩૦ આચાર્યો ભેગા થઈ શાસ્ત્રીય વિધાનોમાં આવા મનસ્વી ફેરફાર કરવા લાગશે તો એ ભંભાની જેમ કંથા થઈ તેમ શાસ્ત્ર-શાસનની હાલત થઈ જશે. માટે કોઈ પણ સમાધ ન કરવું હોય તો શાસ્ત્રને વચ્ચે રાખીને એની મર્યાદા મુજબ જ કરી શકાય અને જો એમ થાય તો તે ચરસ્થાયી બને અને એનું પરિણામ ઘણું જ સુખદ આવે.
સંઘમાં ક યમી શાંતિ અને એકતા સ્થાપવી હોય તો એના માટે શાસ્ત્રાધારે સમાધાનનો જ માર્ગ સર્વશ્રેષ્ઠ છે. છતાં જ્યાં સુધી આવો માર્ગ સંપૂર્ણપણે અમલમાં ન મૂકી શકાય ત્યાં સુધી મુંબઈના સકલ સંઘો ભેગા મળી નીચે મુજબની ફોર્મ્યુલા નકકી કરી એ પ્રમાણે વર્તે તો ચોકકસ એકતા અને શાં િ સ્થપાઈ જાય.
‘એ માટે મુંબઈના તમામ સ્થાનોના દરેક સંઘના મૂળભૂત બંધારણના આધારે ત્રણ વિભાગ પાડવામાં આવે અને જે સ્થાનો ચોકકસ એક તિથિની આરાધના કરવા માટે સ્થપાયેલાં છે ત્યાં બે તિથિવાળાએ વિનંતી વિના જ જવું, જે સ્થાનો ચોકકસ બે તિથિની આરાધના કરવા માટે સ્થપાયેલાં છે, ત્યાં એક તિ થેવાળાએ વિનંતિ વિના ન જવું. બાકીનાં જે સ્થાનો તેના મૂળભૂત બંધારણ મુજબ તપાગચ્છના બન્ને પક્ષનાં સહિયારાં છે ત્યાં બન્નેય પક્ષનાં ગુરુભગવંતોનો સરખો આદર કરવામાં આવે અને સ૨ | રીતે આવકારવામાં આવે અને જે વખતે જે ગુરુભગવંતો વિદ્યમાન હોય તેમની
Page #972
--------------------------------------------------------------------------
________________
- ૧૦૨૪
શ્રી જૈન શાસન (અઠવાડિક) નિશ્રામાં તેમની માન્યતા મુજબની આરાધના કરવી અને અન્ય માન્યતાવાળા આરાધકોને એ સંઘના વહિવટદારો જ અલગ સગવડ કરી આપે.”
જો આવો નિર્ણય લેવાય તો આગામી મહાપર્વ અને સંવત્સરીની આરાધના ખૂબ જ શાંતિથી થાય..
પૂજ્યશ્રીએ આ પ્રસંગે વિગતથી તિથિપ્રશ્ન ચર્યો હતો અને સભામાંથી ઉઠેલ, લાંબા અને ટૂંકા દરેક પ્રશ્નોના સમાધાનકારક જવાબ આપ્યા હતા.
માટુંગાના એક ભાઈએ કરેલા પાંચ મિનિટ લાંબા પ્રશ્નનો પણ વિગતથી જ પાબ આપતાં સભામાં સંતોષની લાગણી ફેલાઈ હતી. ત્યાંના જ એક બીજા ભાઈએ પૂ. આ. શ્રી પ્રેમસૂરિજી મ. ના નામના જાવાલના કહેવાતા ફરમાનની જૈન પત્રમાં પ્રકાશિત થયેલ કોપીના ઝરોલનું પાનું સભામાં ફરકાવતાં પૂજ્યશ્રીએ એ ભાઈને પ્રેમથી આગળ બોલાવી એ કહેવાતો પત્ર અક્ષરશઃ વાંચી સંભળાવ્યો હતો અને કહ્યું હતું કે આ પત્રને જેઓ પ્રમાણભૂત માનવાનો દેખાવ કરે છે, એમનાથી પણ આ વર્ષે ઉદયાત્ ચોથની વિરાધના કરી શકાય નહીં. કારણ કે એ પત્રમાં પણ ઉદય ચોથ જાળવવાની વાત સ્પષ્ટપણે કરી છે. માટે તેમણે પણ સોમવારે ઉદયાત ચોથે જ સંવત્સરી કરવી જોઈએ. જૈન પત્રના આ પાનામાં આ કહેવાતા પત્રના ગુજરાતી લિપીના ઉતારામાંથી સિફતથી “ઉદય' શબ્દ ઉડાડી દઈ લોકોની આંખમાં કેવી રીતે ધૂળ ફેંકવામાં આવી છે તે પણ, પૂજ્યશ્રીએ દર્શાવ્યું હતું.
કલકત્તામાં ઉદય તિથિનો નિયમ સચવાતો નથી એવા એક ભાઈના સવાલનો જવાબ આપતાં પૂજ્યશ્રીએ જણાવ્યું કે, ગામેગામના સૂર્યોદય મુજબ ગામેગામમાં આરાધના કરવાનો નિર્ણય જો સકલ સંઘ ભેગો થઈને કરે તો તે આવકાર્ય છે. પણ આવો નિર્ણય ન થાય ત્યાં સુધી વિ.સં.૨૦૧૪માં સકલ સંઘે માન્ય કરેલા જન્મભૂમિ પંચાંગને જ વળગી રહેવું કર્તવ્ય છે. એક અવિધિ થાય એને આગળ કરી ૯૯% વિધિ પાલન છોડવાની વાતો કરવી એમાં બુદ્ધિમત્તા નથી. એમણે આગળ એમ પણ જણાવ્યું કે “કલકત્તામાં ઉદય તિથિ અમે પાળીએ કે નહીં એવો પ્રશ્ન કરનાર મહાનુભાવો સૌથી પ્રથમ એમણે જ છપાવેલા-પ્રચારેલા ગ્રંથોના આધારે કલકત્તા વગેરે કેટલાક સ્થળોને બાદ કરતાં સમસ્ત ભારતમાં સોમવારની ઉદય ચોથની જે સંવત્સરી આવે છે, એનો તો અમલ કરે !
આ. શ્રી ભુવનભાનુસૂરિજી મ.ના પક્ષના ગચ્છાગ્રણી વયોવૃદ્ધ આચાર્યશ્રી હિમાંશુસૂરિજી મહારાજે સામાપુરે તરી સ્વ. ગચ્છાધિપતિ પૂ. આ. શ્રી પ્રેમસૂરીશ્વરજી મહારાજાના આદેશ મુજબ ઉદયાત્ સોમવાર તા.૧૩-૯-૯૯ના જ સંવત્સરી કરશે એ નિર્ણયને પણ પૂજ્યશ્રીએ આવકાર્યો હતો.
Page #973
--------------------------------------------------------------------------
________________
વર્ષ-૧૧ અંક ૪૭/૪૮ : તા. ૨૪-૮-૯૯
૧૦૨૫
- વાલકેશ્વરની બીજી વિરાટ સભા : , જૈનાચાર્ય શ્રી વિજય કીર્તિયશસૂરિજીનું મનનીય માર્ગદર્શન
- આ માર્ગ અપનાવાય તો એકય કાયમી બનશે 6 તિથિ-વાંગી ગુરુપૂજન અને સંતિકર જેવા પ્રશ્નોના મુદ્દે વર્તમાન સમયમાં તપાગચ્છ શ્રી સંઘમાં જે ભારેલા અગ્નિ જેવી પરિસ્થિતિનું નિર્માણ થવા પામ્યું છે, તેનું નિરાકરણ કરી સંઘ એકતા અને શાંતિ માટેના માર્ગોની વિચારણા કરી સુયોગ્ય શાસ્ત્રીય માર્ગદર્શન આપવા માટે શેઠશ્રી ભેરુલાલ કનૈયાલાલ કોઠારી રીલીજીયસ ટ્રસ્ટના ઉપક્રમે પૂ. આ. શ્રી વિજય રામચંદ્રસૂરીશ્વરજી આરાધના ભવન, વાલકેશ્વર (ચંદનબાળા બિલ્ડીંગ નીચે) ખાતે બીજી વિશાળ સભા ભરવામાં આવેલ. જેની અધ્યક્ષતા વર્ધમાન તપસ્વી પૂ. આ. શ્રી વિજય ગુણયશસૂરિજીએ કરેલ. ત્રણ કલાક સુધી અઅલિત જુબાનમાં પ્રવચન પ્રભાવક પૂ.આ.શ્રી વિજય કીર્તિયશસૂરિજીએ સભાને
સંબોધિત કરેલ
સંઘ એકતા અને શાંતિની તાતી જરૂરિયાત ઉપર પ્રકાશ પાથરતાં આચાર્યશ્રીએ જણાવ્યું હતું કે, આજ પૂર્વે બન્ને પક્ષના કેટલાક વડીલોએ અને અનેક આગેવાનોએ સંઘ એકતા અને શાંતિ માટેના અનેક પ્રયાસો કર્યા હતા. અનેકવાર અનેક મુદ્દાઓ ઉપર એકમતિ (!) પણ સધાઈ હતી. છતાં એ સમાદાનો શાસ્ત્રની સાપેક્ષતા વિનાનાં હોઈ એ સમાધાનો સંઘમાં કાયમી અસ્તિત્વ કે શાંતિ જાળવી શકવા સમર્થ નીવડ્યાં ન હતાં. ઉપરથી સંઘની વિભાજનની પ્રક્રિયાને જ એનાથી વેગ મળે એવું પણ બન્યું હતું. તિથિ, નવાંગી કે સંતિકર જેવા પ્રશ્નો એ તો લાઈટના ગોળા (બલ્બ)ના સ્થાને જ છે. જ્યારે પાવર હાઉસના સ્થાને તો શાસ્ત્રસાપેક્ષતા કે શાસ્ત્રાધીનતા છે. આજે ગોળાની સુરક્ષાનો મુદ્દો જેટલો મહત્ત્વનો છે, તેના કરતાં પણ પાવર હાઉસની સુરક્ષાનો પ્રશ્ન વધુ મહત્ત્વનો બન્યો છે. આજ સુધી જેમણે ગોળા ઉપર હુમલો કર્યો હતો તેઓએ હવે આગળ વધીને પાવર-હાઉસ ઉપર હુમલો ચાલુ કર્યો છે. સર્વજ્ઞપ્રણીત શાસ્ત્રો પરના વિશ્વાસને જ ઉડાડી દેવાનું કાર્ય એ જૈનશાસનની જીવાદોરી સમાન પાવર હાઉસ પરના હુમલા જેવું છે. માટે એ હુમલો વધુ ચિંતાનો વિષય બને છે
મહારાજશ્રીએ તિથિ પ્રશ્નનો સિલસિલાબંઘ ઈતિહાસ રજુ કરીને જણાવ્યું હતું કે આગમોદ્ધારક આચાર્યશ્રી સાગરજી મહારાજે એમના સિદ્ધચક્ર માસિકમાં તિથિ સંબંધી જે શાસ્ત્રાનુસારી સમાધાનો આપેલાં હતાં તેને આગળ કરી તે મુજબ આરાધના કરવાનો નિર્ણય એક તિથિ અને બે તિથિ-બન્ને પક્ષો લે તો એકતા અને શાંતિ કાયમી થઈ જાય. એમણે આગળ કહ્યું કે પી.એલ. વૈદ્યનો ચૂકાદો સકલ સંઘ માન્ય કરી લે તો તેને પણ એકતાનો આધાર બનાવી શકાય. સમાધાન માટેના ત્રીજા માર્ગ તરીકે તેમણે જણાવ્યું કે, “ભારતની વિવિધ વિદ્યાપીઠોનો સોથી પણ વધુ પ્રખ્યાત વિદ્વાનોએ બન્ને પક્ષના પુરાવાઓ જોઈ બહાર પાડેલ ગ્રંથ આઈતિથિભાસ્કરે
Page #974
--------------------------------------------------------------------------
________________
૧૦૨૬
શ્રી જૈન શાસન. (અઠવાડિક) તપાગચ્છીય શાસ્ત્ર માન્ય અને જીતવ્યવહાર માન્ય પ્રણાલિકા ઉપર પાડેલા પ્રકાશને પણ સકલ સંઘ જો અપનાવે તો પણ એક્તા કાયમી બની શકે. તે વખતે આચાર્યશ્રી વિજય ભુવનભાનુસૂરિજી મહારાજે આ ગ્રંથ આજે ખૂબ ભોગ આપ્યો હતો. જો આ વાત પણ માન્ય કરાય તો પણ તિથિ અંગેના પ્રશ્નનું સરળ સમાધાન થઈ જાય અને આ વર્ષે ગાયત્રી પંચાંગકાર રઘુનાથ શાસ્ત્રીએ જે પંચાંગ છપાવ્યું છે, તેમાં તિથિ સંબંધી જે પ્રશ્નોત્તર આપ્યો છે તે પણ એ જ વાત ઉપર પ્રકાશ પાડે છે. આ પંચાંગના સલાહકાર એક તિથિ પક્ષના ત્રણ અને ત્રિસ્તુતિક પક્ષના એક આચાર્યશ્રી છે.
એ પંચાંગર્તાએ પોતાના લેખમાં જણાવ્યું છે કે કોઈપણ વ્યક્તિ કે આચાર્ય આ અંગે ચર્ચા કરવા માગે તો તેઓ જૈન શાસ્ત્રોના આધારે ચર્ચા કરવા તૈયાર છે.
જો આવો કોઈ પણ શાસ્ત્રીય માર્ગ અજમાવી સમાધાન ન સાધી શકાય તો પણ સંઘમાં આ મુદ્દે એક્તા અને શાંતિ સ્થાપવી હોય તો -
૧- કોઈએ પણ જૈન શાસ્ત્રો પ્રત્યે અનાદર વ્યક્ત કરતાં વચનો ન બોલે, - ર- બન્ને પક્ષો પોતપોતાની માન્યતા મુજબ સોમવાર કે મંગળવારે આરાધના કરવા છતાં
શાસ્ત્રીય વચનો પ્રત્યે કયાંય અનાદર ન થાય તેની કાળજી રાખે અને ૩- કોઈ પણ વ્યકિત કે પક્ષ પક્ષગત કે વ્યક્તિગત આક્ષેપો-પ્રત્યાક્ષેપો ન કરે
જો આટલું પણ હાર્દિક સદભાવનાપૂર્વક સકલ સંઘ નકકી કરે તો ચાલુ વર્ષે એકતા અને શાંતિનું વાતાવરણ જરૂર સજી જાય. પરંતુ આટલેથી જ અટકવું નથી. આવી હજાર સમસ્યાઓ તે દરેકના નિરાકરણ માટે તટસ્થ સજ્જનોએ ભોગ આપી શાસ્ત્રાધારે સમાધાન અને ઐકયના પ્રયાસો જારી રાખવા જોઈએ.
એક પક્ષની એકતા એ સંઘની એકતા નથી, પણ એ તો માત્ર પક્ષીય એકતા છે અને એ દ્વારા ક્યારેય શ્રી સંઘમાં શાંતિ થઈ શકતી નથી. બન્ને પક્ષોની તાત્ત્વિક એકતા થાય તો જ સંઘશાંતિ કાયમી બની શકે. તાત્કાલિક કોઈ પરિણામ ન પણ દેખાય તો પણ શાસ્ત્રાધારે કરાતા પ્રયત્નોના બળે જ સંઘને સાચો માર્ગ મળી શકશે અને એના દ્વારા થયેલું સમાધાન ચિરસ્થાયી રહેશે
ઘાટકોપરના ભાઈના કેટલાક પ્રશ્નોને શાંતિથી સાંભળી આચાર્યશ્રીએ વાત્સલ થી જવાબો આપ્યા હતા. વ્યાખ્યાનમાં રજૂ કરાતી વાતોની પ્રતીતિ માટે વચ્ચે વચ્ચે શાસ્ત્રગ્રંથો અને ઐતિહાસિક પુરાવા-પત્રોના અંશો પણ પૂજ્યશ્રીએ વાંચી સંભળાવ્યા હતા. સભા ખૂબ જ તત્ત્વજિજ્ઞાસા અને ઉપશમભર્યા વાતાવરણમાં પરિપૂર્ણ થઈ હતી. સભા પૂર્વે સૌનું ગુલાબજળથી સ્વાગત કરી કંકુ ચાંલ્લા સાથે રૂ. ૫/- અર્પણ કરી સંઘપૂજન કરાયું હતું. સભા બાદ પ્રભાવના પણ હતી.
બે બે રવિવારોથી સભામાં માનવ મહેરામણ ઊભરાયું છે અને સંઘ સમક્ષની સમસ્યાની ભૂમિકા જાણવા માટે વધુને વધુ આવી વિવેકી સભા યોજવા અંગે અનુરોધ થઈ રહ્યો છે.
Page #975
--------------------------------------------------------------------------
________________
વર્ષ-૧૧ અંક ૪૭/૪૮ : તા. ૨૪-૮-૯૯
૧૦૨૭ બે તિથિ પક્ષનો જવલંત વિજય
ભાગલાવાદી પરિબળો ના હાથ હેઠા પડયા
માટુંગા અંગે થયેલા કેસનો ટુંકો અહેવાલ માટુંગા જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક તપાગચ્છ સંઘની સ્થાપના સમયથી જ તપાગચ્છમાં પ્રવર્તમાન બે તિથિ અને એક તિથિ માન્યતાના આરાધકો સંપ-સમભાવથી આરાધના કરતા આવ્યા છે. બે તિથિના આરાધકો એમની માન્યતા પ્રમાણે બે તિથિની આરાધના અને નવાંગી ગુરુપૂજનની આરાધના છેક ત્યારથી જ કરતા આવ્યા છે.
છેલ્લા કેટલાક વર્ષોથી એક તિથિના ટ્રસ્ટીઓનું વર્ચસ્વ અને બહુમતિ વધતાં બે તિથિ વર્ગને દબાવવાના પદ્ધતિસરના પ્રયત્નો શરૂ થયા. બે તિથિને માનતા પૂજ્યોને ચાતુર્માસ માટે વિનંતિઓ કરવાની પણ બંધ થવા લાગી વખતો વખત બે તિથિના શ્રાવકોએ વિનયપૂવર્ક સમજાવવા છતાં એક તિથિ પદ દાદ ન આપી અને સ્થાનને એક તિથિનું જ બનાવવાના પ્રયત્નો શરૂ કર્યા. જેના જ એક ભાગરૂપે એપ્રિલ ૯૮માં નવાંગી ગુરુપૂજનના નિષેધ તેમજ દેવસૂરતપાગચ્છની માન્યતા મુજબના સાધુ-સાધ્વી જ ઉપાશ્રયનો ઉપયોગ કરી શકશે એવા આશયના બોર્ડે લગાવી બે તિથિના સમગ્ર પક્ષને અત્રે આરાધના કરતા અટકાવવાનો પ્રયત્ન કર્યો.
બે તિથિના આરાધકોએ અનેક પત્રો લખી એ અંગેના ખુલાસા માગ્યા છતાં એ બધા પત્રોનો ટ્રસ્ટીઓ એ ઉત્તર પણ ન આપ્યો. સામે ટ્રસ્ટીઓએ સંઘની A.G.M. ભરવાની જાહેરાત કરી પૂર્વોકત ઠરાવો કરવવાના પ્રયત્નો આદર્યા. બે તિથિના સુશ્રાવક કાંતિલાલ ચુનીલાલ શાહ વગેરેએ વિગત થી એ ઠરાવો ન કરવા અંગે વિનમ્ર પત્રો લખ્યાં. છતાં એના પણ ઉત્તરો ન આપ્યા. સંઘની તા. ૧ - ૭ - ૯૮ની સભામાં બહુમતીના જોરે ઠરાવો પસાર કરાયા. બે તિથિના આરાધકોના વાજબી વિરોધની નોંધ પણ ન લેવાઈ. સભા અધ્યક્ષશ્રીને વિરોધનું નિવેદન આપવા ગયા આમ છતા પણ અધ્યક્ષે એનો સ્વીકાર ન કર્યો.
આ રીતે બે તિથિના આરાધકોના પણ તન-મન-ધનના સહયોગથી તપાગચ્છની જ આરાધના માટે નિર્મિત ઉપાશ્રયમાં તપાગચ્છના જ એક ભાગરૂપે બે તિથિ પક્ષને સ્થાનભ્રષ્ટ કરવાનો પૂર્ણ પ્રયત્ન કરાયો અને એને બહુમતીના ઠરાવો દ્વારા કાયદેસર કરવાનો પ્રયત્ન થતાં વિનમ્ર સમજાવટના અન્ય તમામ પ્રયાસો વ્યર્થ નીવડતાં બે તિથિ પક્ષે પોતાના બંધારણીય, કાયદેસર મૂળભૂત પૂજા-આરાધના અધિકારોના રક્ષણ માટે જે છેલ્લા ઉપાયરૂપે ન્યયાલયના બારણાં ખખડાવ્યા. ન્યાયમૂર્તિ શ્રી મલિકે વચગાળાનો સ્ટે ઓર્ડર આપી સભાના ઠરાવોના અમલ પર પ્રતિબંધ મૂકયો.
Page #976
--------------------------------------------------------------------------
________________
૧૦૨૮
શ્રી જૈન શાસન (અઠવાડિક) ] ત્યારબાદ માટુંગાના ટ્રસ્ટીઓએ હાઈકોર્ટમાં અપીલ કરી. બન્ને પક્ષોનું કરાન્ટ ટર્મ હેઠળ કામચલાઉ સમાધાન થયું. જેના અન્વયે ફરી કેસ નીચેની કોર્ટમાં ચાલ્યો. ટ્રસ્ટીઓએ નીચેની કોર્ટના ન્યાયક્ષેત્રમાં આ કેસ આવતો નથી એવી રજુઆત કરી, જેને જસ્ટીસ મલિકે ફગાવી દીધી અને દાવેદારોના હિતમાં ફેસલો આવ્યો. એ ફેસલા સામે ટ્રસ્ટીઓ ફરી હાઇકોર્ટમાં ગયા. ત્યાં જસ્ટીસ સાવંતે નીચેની કોર્ટની કાર્યવાહીને રોકવાનો આદેશ આપ્યો. આગળ જતાં હાઇકોર્ટમાં કેસ આગળ ચાલ્યો અને જસ્ટીસ શ્રીમતી બામે નીચેની કોર્ટનો આદેશ કાયમ રાખી કેસ દાખલ કરવા માટે ચેરીટી કમિશ્નરની રજાની જરૂર નથી પરંતુ તેમને એક પાર્ટી બનાવી શકાય અ વો ફેસલો આપ્યો. એ ફેસલાની સામે ટ્રસ્ટીઓએ સુપ્રીમમાં s.L.P. દાખલ કરી, પરંતુ સુપ્રીમ કા - તે કાઢી નાંખી અને છેવટે ફરી નીચલી કોર્ટમાં નોટીસ ઓફ મોશન ઉપર કાર્યવાહી આગળ ચાલી.
બને પક્ષોએ વિગતવાર દલીલો કરી. બંને પક્ષના કાઉન્સિલોએ પોતાની દલિલોની લેખિત નોંધ પણ કોર્ટ સમક્ષ રજુ કરી. તે બધાનો અભ્યાસ કરીને વિદ્વાન ન્યાયમૂર્તિ શ્રીયુત કામડીએ તા. ૨૭-૭-૧૯૯૯ ના નોટીસ ઓફ મોશનનો ચુકાદો આપ્યો જે બે તિધિ પક્ષના વાદી કાંતિલાલ ચુનીલાલ શાહ વગેરેની તરફેણમાં આવ્યો છે. આ રીતે પહેલા તબક્કામાં બે તિથિ વર્ગના આરાધના અધિકારોનું નામદાર કોર્ટે સંપૂર્ણપણે સમર્થન કરી એ અધિકારોના રક્ષણ માટેનો આદેશ આપ્યો છે.
સીટી સીવીલ કોર્ટની કાર્યવાહી અને તેનો ઐતિહાસિક ચૂકાદો આ ચુકાદામાં વિદ્વાન જજસાહેબે જે બાબતો નોંધી છે તે ખૂબ જ અગત્યની હોઈ તેનું
સારભૂત અવતરણ અને અપાય છે. બેતિથિનિવાંગી પક્ષ, બંને પક્ષની કબુલાત પ્રમાણે, દાવેદારો તપાગચ્છના જ એક ભાગરૂપ છે અને તેમને તેમની માન્યતા પ્રમાણેનો ઘર્મ, કિયા-વિધિ કરવાનો અધિકાર છે. દાવેદારોની માન્યતા મુજબની ઘર્મ કિયાનો અમલ કરતાં રોકતા હોવાથી સ્ટના ઠરાવો ગેરકાયદેસર છે. માટુંગા ટ્રસ્ટના દેરાસરના બાંધકામ સમયથી જ (સને ૧૯૪૮) દાવેદારો અને બચાવપક્ષ બને પોતપોતાની માન્યતા મુજબ નિયમિત માટુંગા દેરાસર અને ઉપાશ્રયમાં આરાધના કરતા આવ્યા છે. આવું બંને પક્ષોએ સ્વીકાર્યું હોવાથી દાવેદારો તેમની માન્યતા પ્રમાણે તે સમયથી જ ત્યાં આરાધના કરતા.
Page #977
--------------------------------------------------------------------------
________________
INNNN
વર્ષ-૧૧ અંક ૪૭/૪૮ : તા. ૨૪-૮-૯૯
૧૦૨૯ પૂજા આરાધના (worship) નો અધિકાર એ કાયદેસર અધિકાર છે એમાં વિવાદ નથી. પૂજા અ.રાધના (Worship) ના અધિકારમાં ક્રિયાકાંડ વિધિ આવે એમાં પણ વિવાદ નથી. પૂજા આરાધના (worship) નો કાયદેસર અધિકાર એ દાવેદારો સાથે સંલગ્ન છે. આવા સંલગ્ન અધિકારોને, (પડકારવામાં) આવેલા ઠરાવો દ્વારા રોકી શકાય નહિ કે અવરોઘી શકાય નહી.
બચાવપક્ષ (માટુંગાનું ટ્રસ્ટ કે તેના ટ્રસ્ટીઓ વગેરે) માટુંગા ટ્રસ્ટમાં દાવેદારોને તેમની માન્યતા મુજબનો ધર્મ પાળતાં રોકી શકે નહી, મનાઈ કરી શકે નહિ. (પૂ.ર૦) બચાવપક્ષના કાઉન્સિલ પરીખે કહ્યું કે “દાવેદારોએ સદર ઉપાશ્રયમાં નવાંગી ગુરુપૂજન નિયમિત પણે કર્યું નથી માટે તેમને ઉપાશ્રયમાં નવાંગી ગુરુપૂજન કરવાનો અધિકાર નથી.” પરીખના બા મત સાથે હું (જજ) સહમત નથી. કેમ કે એકવાર નકકી થઈ જાય કે પૂજા-આરાધનાનો અધિકાર એ કાયદેસર અધિકાર છે, જેમાં ક્રિયાવિધિવિધાન પણ આવે છે; અનુમાન હંમેશા દાવેદારો ના જ પક્ષમાં રહે છે કે એમને જ્યારે જરૂરી લાગે ત્યારે તે ઉપાશ્રયમાં નવાંગી ગુરુપૂજબ કરી શકે છે. (પૃ. ૨૦-૨૧)
ભલે એ નવાંગી ગુરુપૂજન વર્ષોવર્ષ નિયમિતપણે ન થયું હોય, માત્ર બે કે ત્રણ વાર જ થયું હોય પરંતુ જ્યારે એ સંલગ્ન-કાયદેસર અધિકાર છે. ત્યારે કોઇપણ આવા ઠરાવો દ્વારા તેને રોકી શકાય નહિ કે એને મનાઈ કરી શકાય નહી; ભલે એ નવાંગી ગુરૂપૂજનનો વિરોધ કરતા ઠરાવો બહુમતિથી પાસ કરાયા હોય. માટે દાવેદારોના પક્ષમાં ઇન્જન્કશન આપવા માટે પ્રથમદર્શી કેસ છે. (પૃ. ૨૦-૨૧). આ તબક્કામાં મારી સામે એક જ પ્રશ્ન છે કે દાવેદારોની માન્યતા (બેતિથિ અને નવાંગી) હમણાં પ્રવર્તમાન છે કે નહી? અને મારો (જજનો) જવાબ એ અંગે હકારાત્મક છે. (પૃ. ૨૧ એમાં શક નથી કે દાવેદારો લઘુમતીમાં છે અને બચાવપક્ષ બહુમતીમાં છે પણ એનો મતલબ એ નથી કે બહુમતીવાળો બચાવપક્ષ તેમની માન્યતા મુજબનો ધર્મ પાળવા માટે લધુમતી ઉપર બળજબરી કરે.
દાવેદારો ભલે લધુમતીમાં હોય, એ પોતાની માન્યતા મુજબનો ધર્મ પાળવા માટે સ્વતંત્ર છે. | • દાવેદારો પોતાની માન્યતા પાળવા માટેનું દબાણ બચાવપક્ષ ઉપર કરતા નથી.
Page #978
--------------------------------------------------------------------------
________________
•
•
•
૧૦૩૦
શ્રી જૈન શાસન (અઠવાડિક)
બન્ને પક્ષોની નવાંગી અને એકાંગી પૂજા વિધિઓ જુદી જુદી છે. અને બન્ને વિધિઓ એકી સાથે થતી નથી બન્ને વિધિથી એક બીજાના આરાધનાના અધિકારો હણાતા નથી. બન્ને વિધિઓ એક બીજાને તકલીફ આપ્યા વિના આચરી શકાય તેવી છે. આ પરિસ્થિતિમાં બચાવપક્ષે પસાર કરેલા ઠરાવો કાયદેસર નથી અને યોગ્ય પણ નથી. (પૃ.૨૨)
મેં પૂર્વે કહ્યું તેમ; બચાવપક્ષે પાસ કરેલા ઠરાવો ભલે બહુમતિથી પસાર કર્યા હોય, તે અમલમાં લાવી શકાતા નથી અથવા કાયદેસરના બનતા નથી કારણ કે તે દાવેદારોના ‘કાયદેસર સંલગ્ન’ અધિકારને નુકશાન કરે છે. માટે દાવેદારોના પક્ષમાં ઇન્જન્કશન આપવા માટે પ્રથમદર્શી કેસ બને છે.
દાવેદારો ભલે લઘુમતિમાં હોય; એ જે બે તિથિ અને નવાંગી ગુરુપૂજનને માને છે, એ માન્યતા જૈન ધર્મે માન્ય કરેલ છે. (પૃ.૨૩)
બચાવપક્ષે, બે તિથિ કે નવાંગી ગુરુપૂજન' એ તપાગચ્છ જૈન સિદ્ધાંતોથી વિરુદ્ર છે. એવું બતાવવા માટે કોઇપણ ધાર્મિક પુસ્તક કે ગ્રંથ પ્રસ્તુત કર્યા નથી. (પૃ.૨૩)
બચાવપક્ષની પોતાની કબુલાત પ્રમાણે ‘તેઓ એક તિથિ અને એકાંગી ગુરુપૂજન પાળવા વાળા છે, જેને દાવેદારોએ કયારે પણ હરકત પહોંચાડેલ નથી.
આ બાબત એટલી સરળ છે કે બચાવપક્ષ એમની માન્યતા મુજબ એકતિથિ અને એકાંગી ગુરુપૂજન પાળવા માટે સ્વતંત્ર છે. દાવેદારોનું કહેવું એટલું જ છે કે તેઓને બે તિથિ અને નવાંગી ગુરુપૂજન પાળતા અટકાવવા જોઇએ નહી. હું પહેલા કહી ગયો તેમ; પૂજા-આરાધનાનો અધિકાર એ કાયદેસર અધિકાર છે, જે સંલગ્ન અધિકા૨ છે, એમ એકવાર નક્કી થયા પછી એ અધિકારને આવા બહુમતિવાળા ઠરાવો દ્વારા પણ રોકી શકાય નહી. કારણ કે આવા ઠરાવો એ દાવેદારોના કાયદેસર અધિકારોની અને ભારતના બંધારણના ૨૫માં આર્ટીકલ હેઠળ બક્ષેલ મૂળભૂત અધિકારની વિરુદ્ધ છે. (પૃ. ૨૩) બચાવપક્ષે ટાંકેલ 1972 (75 BLR 668) આ કેસ તો દાવેદારોના પક્ષને જ ટેકો આપે છે કારણ કે એમાં કહ્યું છે કે ધર્મમાં માત્ર ધાર્મિક માન્યતા જ નથી આવતી ણ ધાર્મિક આચરણા પણ આવે ’’ (પૃ.૨૫)
મારા (જજના) અભિપ્રાયમાં - બચાવપક્ષે પસાર કરેલ ઠરાવો ગેરકાયદેસર છે અને આ ઠરાવોને અમલ થતા અટકાવવા જરૂરી છે કારણકે એના અમલથી દાવેદારોના પૂજા-આરાધનાના કાયદેસર અધિકારને બાધા પહોંચે છે. આ રીતે દાવેદારોએ તેમના પક્ષે પ્રથમદર્શી કેસ પુરવાર કર્યો છે. (પૃ. ૨૫-૨૬)
Page #979
--------------------------------------------------------------------------
________________
વર્ષ-૧૧ અંક ૪૭ ૪૮ : તા. ૨૪-૮-૯૯
૧૦૩૧
જો આતંરાવો અંગે હસ્તક્ષેપ નહિ કરવામાં આવે તો દાવેદારોને (irreparable) દુરસ્ત ન થાય એવું નુકશાન થશે કારણ કે એનાથી તેઓને તેમની માન્યતા અને વિધિ મુજબનો ધર્મ પાળવાથી રોકવામાં આવશે. અને એ મનાઇથી દાવેદારોને ભરપાઇ ન થઇ શકે, એવું નુકશાન થશે, જે પૈસાના મૂલ્યથી મૂલવી શકાય તેવું નથી. (પૃ. ૨૬)
આ ચુકાદાની ફળશ્રુતી
બે તિથિ પણ તપાગચ્છના એક ભાગરૂપે હોઇ તપાગચ્છના દરેક સ્થાનોમાં તપાગચ્છની માન્યતા મુજબ આરાધના કરવા - કરાવવાનો એમને અધિકાર છે.
તપાગચ્છનો કોઇપણ સ્થાનમાં બે તિથિ કે નવાંગી ગુરુપૂજનની પદ્ધતિને કોઇપણ પ્રકારે અટકાવી શકાય નહિ કે તેના ઉપર પ્રતિબંધ લાદી શકાય નહી.
બહુમતિના જોરે કોઇ પણ તપાગચ્છના સ્થાનમાં જો આવા પ્રકારનો નિષેધ કરાય તો તે ભારતના મૂળભૂત બંધારણ હેઠળ ગેરકાયદેસર ઠરે છે.
તપાગચ્છના કોઇપણ સ્થાનમાં તપાગચ્છના શાસ્ત્રો મુજબની આરાધના કરતાં સાધુ-સાધ્વી-શ્રાવક-શ્રાવિકાને આવતાં, રહેતાં કે પ્રવચન કરતાં અટકાવી શકાય નહિ, આવો અટકાવ ગેરકાયદેસર છે.
બે તિષ્ટિ કે નવાંગી ગુરુપૂજન તપાગચ્છ જૈન સિદ્ધાંતથી વિરૂદ્ધ છે,' આવું પુરવાર કરવા માટે માટુંગાના ટ્રસ્ટીઓ એક પણ ધર્મગ્રંથ કે પુસ્તક રજૂ કરી શકયા નથી તેથી પણ સિદ્ધ થાય છે . આ બંને માન્યતાઓ પ્રાચીન અને શાસ્ત્રાનુસારી જ છે.
•
બે તિથિ - નવાંગી ગુરુપૂજનને માનતો - આચરતો પક્ષ ભલે લઘુમતીમાં હોય એમને અ `મની માન્યતા મુજબ તપાગચ્છ સ્થાનોમાં આરાધના કરતાં કોઇ પણ વ્યકિત, કોઇપણ રીતે અટકાવી શકે નહી.
.
બે તિથિ કે નવાંગી ગુરુપૂજનની માન્યતાના વિરોધમાં જે કોઇપણ સ્થાનોએ ઠરાવો કર્યા છે, તે બધા જ આ રીતે ગેરકાયદેસર ઠરે છે અને ભવિષ્યમાં આવા ઠરાવો કરવા તે પણ ગેરકાયદેસર ગણાશે.
તપાગચ્ચનું સ્થાન હોય ત્યાં બે તિથિ કે નવાંગી પૂજનની આરાધના હંમેશા નિયમિત થઇ કે ન થઇ ૨૨ મુદ્દો મહત્વનો નથી. આરાધકો પોતાની ભાવના થાય ત્યારે એ આરાધના કરી શકે છે.
પ્રકાશક : શ્રી સદ્ધર્મ સંરક્ષક - સમિતિ મુંબઇ-૪
Page #980
--------------------------------------------------------------------------
________________
S
૧૦૩૨
શ્રી જૈન શાસન (અઠવાડિક)
પૂ. સા. શ્રી અનંતગુતાશ્રીજી મ. ખમું હું સર્વ જીવોને, સર્વ જીવો ખમો મને;
મિત્ર હું સર્વ જીવોનો, વેર કો'થી ના મને.” પર્વાધિરાજ પર્યુષણ પર્વ પધારી રહ્યા છે. અંતરના અરમાનો મનના મનોરથો અને ઉરના ઉમંગઉત્સાહોથી આપણે તે પર્વને વધાવીએ. અને આ પર્વનો પ્રાણ, જીવનનો ત્રાણ અને સર્વ આરાધનાનો સાર ક્ષમાપના ધર્મને સાચા ભાવે આવકારી આપણા આત્માને નિર્મલ કરીએ. જન અને જૈનની આ જ વિશેષતા છે. જનને માટે ક્ષમાપના કરવી કઠીન જયારે જૈનમાત્રને ક્ષમાપના સહજ છે. સંસારના સઘળ ય જીવો કર્મને પરવશ છે અને કર્મની પરવશતા, રાગાદિની આધીનતા કષાયોની જનેતા બને છે. તેમાંથી ર્જાય છે. વૈર વિરોધના પ્રસંગો માટે જ પરમૈષી ઉપકારી જ્ઞાની ભગવંતો ભારપૂર્વક સમજાવે છે કે - “ ભાઈ ! કોઇની પણ સાથે કટુતાના પ્રસંગો થઈ જાય તોય કટુતાને તુરત જ ક્ષમાપના દ્વારા દેશવટો દઈ દે" પણ હૈયામાં કયારેય તેને સંગ્રહિત કરીશમાં નહિ તો તે કટુતા કેટલાય ભવોને બગાડશે તે કહેવાય નહિ ” કટુતા રૂપી વિષ વેલડીને વધારવાને બદલે તુરત જ કાપી નાખવી જોઈએ જેથી તે કારમા અનર્થોને પેદા ન કરે.
માટે જ મુમુક્ષુજનોની નિર્મલ આરાધનાને માટે મહાપુરૂષોએ ઉપકાર કરવામાં જરાપણ કમીના રાખી નથી. મહા મહોપાધ્યાય શ્રી વિનયવિજયજી મહારાજાએ પુણ્ય પ્રકાશના સ્તનમાં ત્રીજા અધિકારમાં ક્ષમાપનાનો જે મહિમા ગાયો છે. તે પણ અત્રે જોવો છે. તેઓશ્રી જણાવે છે કે
“જીવ સવે ખમાવીએ સાહેલડી રે, યોનિ ચોરાશી લાખ તો; મન શુદ્ધ કરો ખામણા સાહેલડી રે, કોઈશું રોષ ના રાખ તો... ૧. સર્વ મિત્ર કરી ચિંતવો સાહેલડી રે, કોઈ ન જાણો શત્રુ તો; રાગ દ્વેષ ઈમ પરિહરી સાહેલડી રે, કીજે જન્મ પવિત્ર તો.. ૨. સાતમી સંઘ ખમાવીએ સાહેલડી રે, જો ઉપજી અપ્રતીત તો; સજજન કુટુંબ કરો ખામણા સાહેલડી રે, એ જિનશાસન રીત તો.. ૩. ખમીએ ને ખમાવીએ સાહેલડી રે, એહી જ ધર્મનો સાર તો,
શિવગતિ આરાધનતણો સાહેલડી રે, એ ત્રીજો અધિકાર તો.... ૪ ' આનો અર્થ સ્પષ્ટ અને સુબોધ છે. ખરેખર ધર્મનો સાચો સાર “ખમો અને ખમાવ” એ છે. તેને આત્મસાત્ કરી આપણે આપણી આરાધના વિશુદ્ધ કરવી છે. તે માટે માન - મોટાઈને આડે લાવવી નથી. જો માન - મોટાઈમાં મર્યા તો સમજવું કે આપણામાં હજી સાચો આરાધકભાવ પેદા યો નથી. સૌ પુણ્યાત્માઓ સાચો આરાધક ભાવ પેદા કરી, સાચી આરાધના કરી - કરાવી, ક્ષમાપનાના સર્વોચ્ચ પરમ શ્રેષ્ઠ ફળ શિવગતિને પામનારા બનો તે જ મંગલકામના.
Page #981
--------------------------------------------------------------------------
________________
વર્ષ-૧૧ અંક ૪૭/૪૮ : તા. ૨૪-૮-૯૯
૧૦૩૩
1
,
થાગઢમાં ઉલ્લાસપૂર્વક
થાતુર્માસ પ્રવેશ
અત્રે નરણેતર રોડ શ્રી હાલારી વિશા ઓસવાળ જૈન સમાજની વિનંતીથી પૂ.આ.શ્રી વિજય જિનેન સૂરીશ્વરજી મ., પૂ. પ્રવર્તક મુનિરાજશ્રી યોગીન્દ્રવિજયજી મ. આદિ ઠાણા-પ તથા પૂ.પ્રવર્તિની મા.શ્રી સુરેન્દ્રપ્રભાશ્રીજી આદિ ઠા- ચાતુર્માસ પધારતા. પૂ. શ્રી શહેરમાં અષાડ સુદ-૨ના સા યાપૂર્વક પધાર્યા દરરોજ પ્રવચન સંઘ પૂજનો વિગેરે થતા હતાં.
અષાડ સુદ-ના ઓસવાળ કોલોની પ્રવેશ હોઈને પ્રવેશ અંગે જોરદાર તૈયારી કરી હતી. પ્રવેશ પ્રસંગે જામનગર, રાજકોટ, મુંબઈ, અમદાવાદ, બોટાદ તથા આસપાસના ગામો લાખાબાવળ નવાગામ, વીંછીયા, સુરેન્દ્રનગર વિ. સ્થળેથી (૩ બસો) ૩૦૦ ઉપર ભાવિકો આવી ગયા હતા. ધ્રાંગધ્રાથી બંડ મંગાવ્યું હતું. ગેટ,ધજા પતાકાઓ બંધાયા હતા. સામૈયું ૮-૪૦ કલાકે ગામના દેરાસરથી શરૂ થયું હતું. ઉત્સાહ ઘણો હતો. વચ્ચે રાસ નૃત્ય વિ. ભાવિકો કરતા હતા. બેંડ તા ઢોલવાળાને છૂટે હાથે રૂપિયા વરસાવતા હતા. સામૈયું ૧ કલાકે દેરાસરે આવતાં દર્શન કરીને વાડીમાં ઉતર્યું હતું. ઠેર ઠેર ગહુલીઓ થઈ હતી. ગુપૂજનનો ચઢાવો બોલતાં રૂા. ૭,૭૭૭માં શાહ લખમણ વીરપાળ મારૂ પરિવારે લાભ લીધો પ્રવચન થયું બાદ નીચે ભાવિકો તરફથી ૫૧- પ૧ રૂા.નું સંઘપૂજન થયું. રૂ.૧૦ શાહ લખમણ વીરપાળ મારૂ થાન, રૂા. ૧૦ શાહ જીવરાજ હંસ રાજ ભાડલાવાળા રાજકોટ, રૂા. ૪ શાહ પ્રવિણચંદ્ર નાથાલાલ વડોદરા, રૂ. ૧૧ મુંબઈ ઓસડાળ ગ્રુપ - મુંબઈ, રૂ.૨ શાહ પદમશી વાઘજી, રૂા. ૨ શાહ કાલીદાસ હંસરાજ, રૂ.૨ સંઘવી ખીમજી વીરજી ગુઢકા બાકી રૂા. ૧-૧ શાહ રતિલાલ લક્ષ્મીચંદ સાળંગપુર, શાહ હીરાભાઈ રાભાઈ જામનગર, શાહ ધીરજલાલ લલુભાઈ બોટાદ, શાહ કનકભાઈ ચીમનલાલ ખંભાત, શાક જીતુભાઈ રમણલાલ ગાંધી-ખંભાત, શાહ રજનીકાંતભાઈ તથા જયંતભાઈ મલાડ, શાહ અમુલખભાઈ હરજીવન વીંછીયા, શાહ હંસરાજ દેપાર, શાહ હીરજી કાનજી નગરીયા, શા હ સુરેશભાઈ કોટસવાળા સુરેન્દ્રનગર.
પ્રવચન બાદ બોટાદ ગ્રુપ તરફથી લાડુની પ્રભાવના થઈ હતી. ૫૫૦ ની સંખ્યા થઈ હતી. બાદ મહેમાન. તથા ઓસવાળ જૈન સમાજનું સંઘ જમણ થયું હતું. જેમાં પણ ૫૦૦ જેટલી સંખ્યા થઈ હતી. દર રોજ બપોરે ૩ થી ૪ દરમ્યાન પ્રવચન ચાલે છે.
Page #982
--------------------------------------------------------------------------
________________
૧૦૩૪
શ્રી જૈન શાસન (અઠવાડિક)
શી પર્યુષણ મહાપર્વની આરાધના કરવા પધારવા કે ટે
* ભાવભર્યું આમંત્રણ છે
શુભસ્થળ:- તરણેતર રોડ, થાનગઢ (જી. સુરેન્દ્રનગર) સુજ્ઞ ધર્મબન્ધ
પ્રણામ સાથ જણાવતા આનંદ થાય છે કે અમારા શ્રી સંઘના પરમ પુણ્યોદયે હાલાર દેશોદ્ધારક પૂ.આ. શ્રી વિજયઅમૃતસૂરીશ્વરજી મ. ના પટ્ટધર પૂ. આ. શ્રી વિજય જિનેન્દ્રસૂરીશ્વરજી મ.પૂ. પ્રવર્તક મુ. શ્રી યોગીન્દ્ર વિજયજી મ. આદિઠાણા-૫ તથા પ્રવર્તિની પૂ.સા. શ્રી સુરેન્દ્રપ્રભાશ્રી જી માં ઠા.૬ ચાતુર્માસ પધાર્યા છે. ચાતુર્માસ પ્રવેશ ભવ્ય રીતે થયો હતો બહાર ગામથી પણ ૩૦૦) પર ભાવિકો પધાયો હતો. સૂત્ર વાચન વિ. પ્રવચનનો લાભ સારો લેવાય છે. પૂજ્યશ્રીનું ચાતુનીસ થતાં અત્રના નિવાસી ઓસવાળ ભાઈઓના સગા સંબંધી વગેરે ઘણા ભાવિકોને પર્યુષણ કરવા પધારાની ભાવના છે અને તેમને તથા બીજા પણ ભાવિકોને અત્રે પર્યુષણ પર્વની ભવ્ય આરાધના ક વા પધારવા અમારા શ્રી સંઘ તરફથી ભાવભર્યું આમંત્રણ છે. આરાધના માટે શ્રાવણ વદ ૮ રવિવાર તા.પ-૯-૯૯ના આવી જશો જેથી આદેથી અંત સુધી બરાબર આરાધના થઈ શકે.
પર્યુષણ મહાપર્વની આરાધનાનો કાર્યક્રમ હી
અંતર પારણા
: શ્રાવણ વદ ૧૦ રવિવાર તા.૫-૯-૯૯ પર્યુષણ મહાપર્વ પ્રારંભ : શ્રાવણ વદ ૧૧ સોમવાર તા.૬-૯-૯૯ કલ્પધર
: શ્રાવણ વદ ૦)) ગુરૂવાર તા.૯-૯-૯૯ શ્રી મહાવીર જન્મ વાંચન : ભાદરવા સુદ ૧ શુક્રવાર તા.૧૦-૯-૯૯ શ્રી સંવત્સરી મહાપર્વ : ભાદરવા સુદ ૪ સોમવાર તા.૧૩-૯-૯૯ પર્યુષણના પારણા : ભાદરવા સુદ પહેલી પાંચમ મંગળવાર તા.૧૪-પ-૯૯
તમારા મિત્રમંડળમાં આરાધક ભાવિકોને પણ પધારવા પ્રેરણા કરશો અને વધુમાં વધુ આરાધકો પર્યુષણ મહાપર્વની આરાધના કરવા પધારે તેવો અમારો મનોરથ સફળ કરશો. ચં સઠ પહોરી પોષધની પણ વ્યવસ્થા છે. પોષધ, પ્રતિક્રમણ, પૂજાના ઉપકરણો સાથે લાવવા વિનંતી છે
થાન સંપર્ક માટે :
' લિ. શ્રી હાલારી વિશા ઓસવાળ જૈન સંઘ રામજીભાઈ લખમણ મારૂ
(થાનગઢ) ના સબહુમાન ફોન: (s.T.D. ૦૨૭૫૧) ઓ. ૨૦૩૧૪ ઘર : ૨૦૮૨૮
પ્રણામ
Page #983
--------------------------------------------------------------------------
________________
વર્ષ-૧૧ અંક ૧૭/૪૮ : તા. ૨૪-૮-૯૯
૧૦૩૫
:::::::::::
જાકાહારા જ દિવાલો પૂ આ શ્રી જિલ્લો સજા કરી દીધા છે જ પણ
વાટા માહોશલ છે
હાલા દેશોદ્ધારક પૂ.આ.શ્રી વિજય અમૃતસૂરીશ્વરજી મ.ના પરિચયથી વિરાગી બનીને સને ૧૯૫૪ વિ.સં. ૨૦૧૦માં જેઠ સુદ-૧૧ના વેરાવળ મુકામે પૂ. આ. શ્રી વિજય જિનેન્દ્રસૂરીશ્વરજી મ.એ દીક્ષા લીધી હતી તેમની દીક્ષાને ૪૫ વર્ષ પૂર્ણ થતાં અને ૪૬માં વર્ષમાં પ્રવેશ થતાં ૪૫, દિગ્વિજય પ્લોટમાં શાંતિસ્નાત્ર ૧૦૮ પાર્શ્વનાથ મહાપૂજન વિ. પંચાહ્નિકા મહોત્સવ યોજાયો હતો. દ્વિ. જેઠ સુદ ૧૦ ના ઓસવાળ કોલોનીથી બેંડ સાથે સામૈયું થયું હતું. પૂ. પં. શ્રી જિનસેન વિ.મ. તથા પૂ.આચાર્યાદિવશ્રીનું મંગલ પ્રવચન થયું હતું. દ્વિ. જેઠ સુદ ૧૧ના સવારમાં પૂ. પં.શ્રી વજસેન વિજયજી મ. આદિ પધાર્યા હતાં. પ્રવચનમાં પૂ. પં. શ્રી વજસેન વિ. મ. તથા પૂ.મુ. શ્રી હેમપ્રભ વિ.મ., પૂ. આચાર્યદેવશ્રીના દીક્ષા અંગે વવચનો થયા હતા. તથા ભાઈશ્રી શાંતિલાલ ઝીણાભાઈએ પૂ. શ્રીએ ભાગીને દીક્ષા સ્વીકારી વિ. વર્ણન કર્યું હતું. ગુપૂજનનો ચડાવો બોલતાં ૫ હજાર મણમાં શાહ રામજી પરબત ગુઢ હ. નેમચંદભાઈએ લાભ લીધો અને સોનાની ગીનીઓથી અને ચાંદીની લગડીઓથી ગુપૂજન કર્યું હતું. પ્રવચન બાદ નીચેના ભાવિકો તરફથી ૫૪-૫૪ રૂા.નું સંઘ પૂજન થયું હતું. કાર્યકર્તાઓ ૪૫ રૂ.નું થાય તેમ વિચારતા હતા. સંઘ પૂજનનો લાભ લેનાર પ-૫ રૂા. વળા (૧) શ્રીમતી જયાબેન ગુલાબચંદ મુળચંદ-લંડન (૨) શ્રી રમેશચંદ્ર કાનજી વજા માલદે-મોંબાસા (૩) રતિલાલ વીરચંદ ગોસર (૪) વેલજી દેપાર હરણયા (૫) સોજપાર કચરા પરિવ ૨ (૬) ગોવિંદજી સામત માલદે (૭) રામજી પરબત ગુઢકા પછી ૨ રૂા.વાળા જયંતિલાલ અમચંદ ખીમજી તથા કાનજી જેઠાભાઈ નાગડા ત્યાર પછી બાકી ૧-૧ રૂા.વાળા નામો કુંવર ન વાઘજી સુરા ગુઢકા હ. પુષ્પાબેન નેમચંદ, રંભાબેન મગનલાલ બાદ શ્રી શ્રેણિક અતુલ હરખચંદ ચંદરીયા, શ્રી પુલીનકુમાર રતિલાલ, શ્રીમતી જીવીબેન નેમચંદ પારેખ, શ્રીમતી પાનીબેન દેવચંદ લખમશી, શ્રી હીરાભાઈ હધાભાઈ એક સદગૃહસ્થ શ્રી ઝવેરચંદ લા લાભાઈ, શ્રીમતી કસ્તુરબેન ગુલાબચંદ દેવરાજ, શ્રીમતી મોતીબેન જેઠાલાલ ચંદરીયા, શ્રી રાયશી ભારમલ ગુઢકા, શ્રીમતી શાંતાબેન ઝવેરચંદ દેવરાજ શાહ, શ્રી દેવશી રાયમલ સાવલા.
WISE
Page #984
--------------------------------------------------------------------------
________________
૧૦૩૬
શ્રી જૈન શાસન (અઠવાડિક) બપોરે ૧૨-૩૦ કલાકે સ્વ. નેમચંદ વેલજીના શ્રેયાર્થે પૂ.સા.શ્રી અનંતપ્રભાશ્રીજી મ., પૂ. સા. શ્રી સુવર્ણ પ્રભાશ્રીજી મ., પૂ.સા. શ્રી સ્વયં પ્રભાશ્રીજી મ. ની ૪૦મી દીક્ષા તિથિ પ્રવેશ નિમિત્તે શ્રીમતી કંચનબેન નેમચંદ વેલજી પરિવાર રાસંગપરવાળા હાલ ચેરી (કન્યા) તરફથી ૧૦૮ પાર્શ્વનાથ મહાપૂજન ઠાઠથી ભણાયું જીવદયાની ટીપ સારી થઈ છે.જેઠ સુદ ૧૨ નવપદજી ઓળીના આરાધકો તરફથી શ્રી નવપદજી પૂજા ભણાવાઈ દ્વિ. જેઠ સુદ ૧૩ શાહ રાયશી દેવશી ગલૈયા પરિવાર તરફથી શ્રી મહાવીર સ્વામી પંચ કલ્યાણક પૂજા ભણાવાઈ દ્વિ. જેઠ સુદ ૧૪ રવિવારે સવારે સ્વ. સુરેશચંદ્ર રાયચંદ વોરાના શ્રેયા તથા સ્વ. રાયચંદ પદમશી વોરા હા. શ્રીમતી મણીબેન રાયચંદ, શ્રીમતી પ્રમીલાબેન સુરેશચંદ્ર વોરા તરફથી કુંભ સ્થાપન આદિ તથા નવગ્રહ પૂજન આદિ સવારે ૧૦ વાગ્યે શરૂ કરી એક વાગ્યે પૂર્ણ થયા હતા બપોરે શાહ રાણીબેન ખીમજી વીરજી ગુઢકા પરિવાર તરફથી ભાવના થઈ કે પૂ. જિનેન્દ્ર સુ.મ.ની તબીયત સારી થઈ તો પૂજા ભણાવવી અને ગુપૂજનનો ચડાવો લેવો ચડાવો તો પહેલાં થઈ ગયો હતો. તેથી આજે અંતરાય કર્મ નિવારણ પૂજા ભણાવો સાધારણ તિથિઓ, કાયમી આંગી તથા ૫ હજાર દીક્ષા તિથિ નિમિત્તે સર્વસાધારણ ફંડમાં લખાવ્યા તેમ
શ્રી વિમલનાથ સ્નાત્ર મહિલામંડળે પણ ૫ હજાર દીક્ષા તિથિ નિમિત્તે લખાવ્યાં. શાહ ખીમજી વિરજી પરિવાર તરફથી દ્વિ. જેઠ સુદ-૧૫ સવારે દીક્ષા તિથિ આ. શ્રીના પ્રવચન વખતે ૫-૫ રૂ.નું સંઘપૂજન કર્યું.
બપોરે ૧૨-૩૦ કલાકે સ્વ. સુરેશચંદ્ર રાયચંદ વોરાના શ્રેયાર્થે સ્વ.શ્રી રાયચંદ પદમશી તરફથી હ. શ્રીમતી મણિબેન રાયચંદ, શ્રીમતી પ્રમીલાબેન સુરેશચંદ્ર વોરા તરફથી ઠાઠથી શાંતિસ્નાત્ર ભણાયું. પ્રમીલાબેનની ટુંકા સમયની તૈયારીમાં તેમના ભાઈ બહેનો પિ. પરિવાર સાથે દ્વિ. જેઠ સુદ ૧૩ના રાયશીભાઈની પૂજા પહેલા સારા પ્રમાણમાં આવી ગયા હતાં. અને જીવદયાની ટીપ સારી થઈ. શ્રીમતી પ્રમીલાબેને સ્વ. સુરેશચંદ્ર રાયચંદ વોરાના શ્રેયાર્થે સ્વ. રાયચંદ પદમશી હ. શ્રીમતી મણિબેન રાયચંદ, શ્રીમતી પ્રમીલાબેન સુરેશચંદ્ર તરફથી ૧૧ હજાર સર્વ સાધારણ ફંડમાં લખાવી લાભ લીધો હતો. વિધિ માટે શ્રી સુરેશચંદ્ર હીરાલાલ શાહ તથા પૂજા ભક્તિ માટે દરરોજ શ્રી વિમલ જિનેન્દ્ર સંગીત મંડળે રંગ જમાવ્યો હતો.
Page #985
--------------------------------------------------------------------------
________________
વર્ષ-૧૧ અંક ૧૭/૪૮ : તા. ૨૪-૮-૯૯
૧૦૩૭
સંઘની પ્રગતિની પગથાર ) ભારતના હાલારી વીસા ઓશવાળ જૈનોની માતૃસંસ્થા “ઓશવાળ શિક્ષણ અને રાહત સંઘ'ની સ્થાપનાને ૨૭ વર્ષ પૂર્ણ થયા ભારતમાં શૈક્ષણિક પ્રવૃત્તિઓ શરૂ કરનાર કેન્યા સ્થિત “ઓશવાળ એજ્યુકેશન એન્ડ રિલીફ બોર્ડ ૬૦ વર્ષ પહેલા આ પૂર્યારંભ કરી આ વટવૃક્ષના બીજ રોપ્યા વેશ્વભરના હાલારીઓએ તેની માવજત કરી આ બીજને વટવૃક્ષમાં પલટાવ્યું, બાગમાંથી ઉપવન બનાવ્યું. આ સંસ્થામાં ભારતભરના હાલારીઓને ઓતપ્રોત કરવા “સંઘે” લાગો તથા લવાજમની સાંકળ ઉભી કરી હવે વર્તમાનકાળમાં ચુલા દીઠ-ઘર દીઠ વાર્ષિક અને આજીવન રૂ ૧૦૦ અને રૂ.૧000ની રકમ નક્કી કરી નાનાથી મોટા સૌને આ સંસ્થામાં યોગદાન આપવાની અનેરી તક આપી છે. જ્ઞાતિજનો પ્રસંગોપાત ઔદાર્થપૂર્ણ સહકાર આપી સંઘને ખુશીટ, વિવિધ યોજનાઓમાં દાન, તકતી, તિથી યોજનામાં સહકાર આપી પોતાના હૃદયના ભાવો વ્યકત કરે છે.
આ જ રીતે સંઘના લવાજમની યોજનામાં આજીવન લવાજમ ભરી દઈ સંઘને સહકાર આપવામાં પ્રતિનિધિઓ લોક જાગૃતિ લાવે તે પણ જરૂરી છે. લોકોએ પણ જે સહકાર આપ્યો છે તે અવર્ણનીય છે. આજીવન લવાજમ દ્વારા સંઘની યોજનામાં હરહંમેશની માફક સૌ સહકાર આપે તે આજની ઘડીની આવશ્યકતા છે.
સ્કોલર શીપ : ધોરણ ૧૧-૧૨ કે તેથી ઉચ્ચ અભ્યાસ માટે રૂ. ૧૫૦૦ થી રૂા. ૧૦,૦૦૦ - સ્કોલરશીપ હાલમાં અપાય છે. લોકો તરફથી આ સ્કોલરશીપનો ઉદારતાથી લાભ લેવાય છે. હજી પણ દેશવિદેશના ભાઈઓ હાલારીઓને શૈક્ષણિક પ્રગતિ માટે સહકાર આપવા આતુર છે. જરૂરીયાતવાળા લોકો વર્તમાનમાં વધતા જતા શૈક્ષણિક ખર્ચને પહોંચી વળવા સંઘની મુંબઈ – જામનગર ઓફિસમાંથી ફોર્મ મેળવી અરજી કરી શકે છે.
હાલા વિદ્યાર્થીઓ નાંણાકીય જરૂરીયાતને કારણે ઉચ્ચ શિક્ષણથી વંચિત ન રહી જાય તે માટે સૌ શિક્ષણપ્રેમીઓએ પોતપોતાના આજાબાજુ પરિક્ષણ કરી આ જવાબદારી ઉઠાવવાની છે . શિક્ષણના મુખ્ય ધ્યેયને વરેલી “સંઘ' જેવી સંસ્થા આ ભગીરથ કાર્યમાં સફળતાના શિખરો સર કરી રહી છે.
Page #986
--------------------------------------------------------------------------
________________
S
SSSSSSSSSSSSSSSSSSSSS
૧૦૩૮
શ્રી જૈન શાસન (અઠવાડિક)
ભૂતપૂર્વ વિધાર્થી સંમેલન સંઘની છાત્રાલય બોર્ડીંગ અને શૈક્ષણિક સંસ્થાઓમાં અભ્યાસ કરી ચુકેલ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓનું સંમેલન ડીસેમ્બર ૧૯૯૯માં જામનગર મુકામે મળવાનું છે. ઘણા થિી જેના માટે આયોજન થતું હતું પણ સંજોગોવસાત તેનું અમલીકરણ શકય ન બન્યું. તે ભૂતપૂર્વ વિદ્યાર્થી સંમેલનની સફળતા ઈચ્છીએ છીએ.
ભાવિ પેઢીને ઉપયોગી અને પ્રેરણા રૂપ આ સામાજિક મિલનો સામાજિક સાંકળને મજબુત બનાવી હાલારી અસ્મિતાને યશકલગી આપે તેવી અભ્યર્થના.
શંખેશ્વર હાલારી તીર્થ પ્રતિષ્ઠા
પિશેષાંક પૂર્તિ આ અંકમાં દરેક દાતાઓ રૂમ આદિની તકતીઓ, ભોજન શાળાની તિ થેઓ વિ. દાતાઓના ર્ફોટા મંગાવેલા હતાં જે આવ્યા તે છપાયા છે. હજી કોઈ કોઈ મોકલી રહ્યા છે તો તા. ૧-૯-૯૯ સુધીમાં જેમણે મોકલવા હોય તે મોકલી આપશો. જેથી તા. ૧-૧૦-૯૯ ના મ. સા. માં છાપી શકાશે. લાગતા વળગતાને પણ ખબર આપવા વિનંતી છે. યોજના એક પેઈજનાં રૂા. ૪000/- છે અને માત્ર નીચે સૌજન્ય લખવાના એક પેઈજમાં રૂા. બે હજાર છે. તો જેમણે તેમાં પણ લાભ લેવો હોય તે વિગત સાથે જણાવશો. (૧) શ્રી શંખેશ્વર હાલારી ઘર્મશાળા
પંચાસર રોડ, વિરમગામ (ગુજરાત) (૨) શ્રી શ્રુતજ્ઞાન ભવન
૪૫, દિગવિજય પ્લોટ, જામનગર.(સૌરાષ્ટ્ર)
Page #987
--------------------------------------------------------------------------
________________
SINESSNNNN
વર્ષ-૧૧ અંક
૭ ૪૮ : તા. ૨૪-૮-૯૯
૧૦૩૯
ચરમ તીર્થપતિ શ્રી મહાવીર સ્વામિને નમઃ પંચમ ગણધર શ્રી સુધર્મા સ્વામિને નમઃ
શ્રી હા. વિ. ઓશવાળ મહાજનવાડી-દાદર મધ્યે પર્યપણ | મહાપર્વની આરાધનાના અવસરે પધારવા ભાવભર્યું આમંત્રણ
શુભ નિશ્રા સિધ્ધાંત હોદધિ પ. પૂ. આ દેવ શ્રીમદ્ વિજય પ્રેમ-હીર-લલિત-રાજ-વીર-શેખર
સૂરીશ્વરજી મ. ના. શિષ્ય પૂ. મુનિરાજ શ્રી સુમતિ શેખર વિજયજી મ. આદિ
જાણો!
૦ આઠ દિવસીય કાર્યક્રમ |
વિ.સં. ૨૦૫ ના શ્રાવણ વદ ૧૧ સોમવાર તા. ૬-૯-૯૯ થી પર્યુષણા પ્રારંભ-ભાદરવા સુદ ૪ સોમવાર ના ..૧૩-૯-૯૯ સંવત્સરી પર્વ
કાર્યક્રમ : દર જ સવારના ૯ થી ૧૦ પ્રવચન, સાંજના ૭ વાગ્યે પ્રતિક્રમણ તેમજ કલ્પસૂત્ર તથા બારસા સૂત્રનું વાંચન પણ કરવામાં આવશે. તા.૧૩-૯-૯૯ના બપોરના ૩ વાગ્યે સાંવત્સરીક પ્રતિક્રમણ થશે. દરેક ભાઈ બહેનોએ સમયસર પધારવા વિનંતી.
મુંબઈ તથા થ ણા જીલ્લામાં વસતા સમસ્ત હા. વી. ઓ. સમાજનાં ભાઈ-બહેનો, બાળકોને આરાધનામાં જોડાવવા ભાવભર્યું આમંત્રણ છે. જેમને અઠ્ઠાઈ કે તેથી વધુ તપશ્ચર્યા તેમજ પૌષધમાં રહેતું હોય તેમને અહિં રહેવા માટે સગવડ આપવામાં આવશે.
નોંધઃ જેમને ભાવનાં કરવી હોય તેમણે દાદર મહાજનવાડીમાં સંપર્ક સાધવો.
લી. નવપદ આયંબિલ આરાધક સમિતિ, મુંબઈ
Page #988
--------------------------------------------------------------------------
________________
૧૦૪૦
શ્રી જૈન શાસન (અઠવાડિક)
પોપટ અને શિકારી
– શૈલેષ રાયચુરા
એક સુંદર મઝાનું વન હતું. તે વનમાં આવેલ એક વિશાળ આંબાનાં વૃક્ષ ઉપર અસંખ્ય પ્રમાણમાં રંગ-બેરંગી પોપટ રહેતાં હતાં. ઉપરાંત તે આંબાનાં વૃક્ષ ઉપર મબ.ખ પ્રમાણમાં કેરીઓનાં ઝૂમખે ઝૂમખાં લટકી રહ્યા હતાં.
સાંજ પડતાં જ તે આંબાનાં વૃક્ષ ઉપરનાં બધા રંગ-બેરંગી પોપટ કેરીઓનાં ઝુમખાં ઉપરની મધુર-મીઠી કેરીઓ ખાતાં ખાતાં હિંચકા ખાવાનો આનંદ ઉઠાવતાં હતાં. અને સાથોસાથ મધુર ગીતો પણ ગાતાં ત્યારે ત્યાં આગળનું પ્રાકૃતિક વાતાવરણ અત્યંત ખીલી ઉઠ્યું હવા વૃક્ષો પણ ડોલવાં લાગી જતાં.
એક દિવસની વાત છે. સંધ્યાનો સોનેરી અને આહ્લાદક સમય હતો. મધુ૨-મીઠી હવા લહેરાઈ રહી હતી. આંબાનાં વૃક્ષ ઉપરનાં બધાં રંગ-બેરંગી પોપટ કેરીઓનાં ઝૂમ માં ઉપર બેસી હિંચકા ખાઈ રહ્યાં હતાં. સાથે સોનેરી સુંદર મઝાના ગીતો પણ ગાઈ રહ્યાં હતાં. રોબર આવા સમયે એક લુચ્ચો અને સ્વાર્થી શિકારી એક હાથમાં જાળ અને બીજા હાથમાં એક મોટું પીંજરૂ લઈને શિકાર કરવાના હેતુસર આ આંબાનાં વૃક્ષ તરફ આવી ચડ્યો. અને સહસા તેણે આંબાનાં વૃક્ષ ઉપર નજર કરી તો આટલાં બધાં મનમોહક સુંદર મઝાનાં અને રુષ્ટપુષ્ટ એવા રંગ-બેરંગી ચોપટને જોઈ તે ફાટી આંખે તેમને તાકી જ રહ્યો. બાદમાં તે અનેરા આનંદ સાથે અને સ્વાર્થી વેચાર કરતો જાળને ખોલી આંબાનાં વૃક્ષ ઉપર ચડવાં લાગ્યો.
આ તરફ નિર્દોષ, ભલાભોળાં તેમજ પ્રકૃતિ પ્રેમી એવાં રંગ-બેરંગી પોપટ હેિંચકા ખાતાં ખાતાં આનંદનો આલાપ છોડી રહ્યાં હતાં.
3
રંગ-બેરંગી પોપટોએ કશી કલ્પનાઓ પણ કરેલ નહીં કે કોઈ એક સ્વાર્થી અને લુચ્ચો શિકારી તેમની સુખદ આઝાદીનો કરૂણ અંત આણશે ? અચાનક શિકારીની જાળ તેમનાં ઉપર આવી પડતાં તે બધાં ગભરાઈ ઉઠ્યા. લુચ્ચો શિકારી અટ્ટહાસ્ય કરતો જાળને લઈ વૃક્ષ ઉપરથી નીચે ઉતરી આવ્યો. બધાં રંગ-બેરંગી પોપટ ફફડાટ અનુભવી રહ્યાં હતાં. અને ડરનાં માર્યા ગભરાઈ ઉઠ્યાં. ત્યારબાદ બધાં રંગ-બેરંગી પોપટઓએ તે શિકારીને વિનંતી કરી કે અે તેમને છોડી દે, મુક્ત કરી દે, કે જતો કરે તેવો તે શિકારી નહોતો ! તે શિકારી તો સ્વાર્થી, લુચ્ચો અને લોભિયો હતો ! ત્યારબાદ તે શિકારીએ જાળમાંથી એકએક પોપટને કાઢી પોતાની પાસે રહેલ પાંજરામાં તેમને પુરવા લાગ્યો. આમ બધાં પોપટ પાંજરામાં પુરાઈ ગયાં બાદ તેણે પાંજરાનો દરવાજો બંધ કરી દીધો અને પછી પાંજરાને બંધ કરી દીધો અને પછી પાંજરાને ઉપાડીને તે લઈ ચાલ્યો અને મનોમન તે અનેક રંગીન કલ્પનાઓ કરવાં લાગ્યો કે વાહ...? આજે તો આટલાં બધ રંગ-બેરંગી પોપટને શહેર જઈ વેંચી નાંખીશ અને બદલામાં મને મબલખ નાણાં મળશે ? આ, તે સ્વાર્થી શિકારી કલ્પનાઓ કરતો જઈ રહ્યો હતો.
Page #989
--------------------------------------------------------------------------
________________
વર્ષ-૧૧ અંક ૪/૪૮ : તા. ૨૪-૮-૯૯
૧૦૪૧ અચાનક સામે નદી આવતાં તે શિકારીએ પોપટનાં પાંજરાને કાંઠા ઉપર મૂકી, તે પાણી પીવાં નદીમાં ઉર્યો. આ બાજુ પાંજરામાં રહેલ બધાં રંગ-બેરંગી પોપટ વિચારવા લાગ્યાં કે હવે કરવું શું? શું આ જે આપણી મુક્ત આઝાદીનો કરૂણ અંત આવી જશે? અચાનક આગેવાન ભોલુ પોપટ આગળ આવ્યો અને પછી બોલ્યો મિત્રો, તમો નિરાશ અને નાસી પાસ થશો નહીં? જો તમો બધાં હિંમત હારી જશો તો તમને આઝાદી ક્યારેય મળશે નહીં સમજ્યાં?
બીજું મારી વાત તમો ધ્યાનથી સાંભળો. જુઓ આ શિકારી નદીએથી પાણી પીને પાછો આવે તે પહેલાં આપણે બધાં એક સાથે જ આ પાંજરાને લઈ ઉડી જઈએ. જેથી તે શિકારી હાથ ઘસતો રહી જાય અને આપણે મુક્તિ મેળવી શકીએ બરોબર ? બધાં પોપટે હકારમાં “હા” ભણી અને બાદમાં બે લુ પોપટની આગેવાની હેઠળ બધાં રંગ-બેરંગી પોપટ તૈયાર થઈ ગયાં. લુચ્ચો શિકારી મધ-મીઠું પાણી પીને પોપટનાં પાંજરા તરફ જવા લાગ્યો. તે સાથે જ પાંજરામાં રહેલ ભોલુ પોપટે એક........અને ત્રણ બોલતાં જ બઘાં પોપટોએ એક સામટું જોર કરી આકાશ તરફ પાંજરા સાથે જ ઉડવા લાગ્યા. અચાનક આ રીતે પાંજરા સાથે બધાં પોપટને આકાશ તરફ ઉડતાં જોઈ લુચ્ચો શિક રી ફાંટી આંખે જોઈ રહ્યો. ત્યારબાદ તે પણ બધાં પોપટને પકડવાં તેમની પાછળ દોડ્યો પરંતુ ત્યાં સુધીમાં તો બધાં પોપટ દૂર દૂર ચાલ્યાં ગયાં જ્યારે લુચ્ચો શિકારી પોતાનું સમતોલપણું જાળવી ન શકતો તે એક ખાડામાં ઉંધા માથે જઈ પડ્યો. આથી તેના માથામાં તેમજ શરીર ઉપર ખૂબજ વાગ્યું. બાદમાં તેને આ બધાં રંગ-બેરંગી પોપટને પકડવા બદલ ભારે પસ્તાવો પણ થવાં લાગ્યા પછી તેણે મનોમન નિર્ણય કર્યો કે હવે પછી આ શિકારવૃત્તિની પ્રવૃત્તિ તે હંમેશને માટે છોડી દીશે
આ તરફ બધાં રંગ-બેરંગી પોપટ એક ટેકરી ઉપર આવ્યાં. ત્યારબાદ વિચારવા લાગ્યાં કે પાંજરામાંથી બહાર નીકળવું કઈ રીતે? ભોલુ પોપટ બોલ્યો મિત્રો આપણાંમાંથી સૌથી નાનો અને પાતળો પોપટ કોણ છે? એક નાનું પોપટનું બચ્ચું આગળ આવ્યું અને બોલ્યું હું સૌથી નાનો છું? ભોલુ પોપટ બોલ્યો. તું તારા શ્વાસને એકદમ ઉંચો કરી શરીરને સંકોચી આ પીંજરાનાં નાનાં સળીયામાંથી બહાર નીકળી જા. પછી બહાર નીકળી આ પાંજરાનો દરવાજો ખોલી નાંખજે બરોબર !
તે મુજબ નાનાં પોપટે પોતાનાં શ્વાસને ઉંચો લીધો અને શરીરને સંકોચી ધીરે રહી તે પાંજરાનાં સળીયામાંથી બહાર નીકળી ગયો અને બાદમાં તેણે પાંજરાનો દરવાજો ખોલી નાંખ્યો. તે . સાથે જ બધાં રંગ-બેરંગી પોપટ બહાર નીકળી આવ્યા. ત્યારબાદ તેઓ બધાં મુક્ત ગગનમાં વિહાર કરવાં ઉપડી ગયાં.
આ જોઈ પ્રકૃતિ પણ આનંદિત થઈ ઉઠી. મુક્ત ખૂલ્લું ગગન પણ રંગ-બેરંગી પોપટથી છવાઈ ગયું.
(ફૂલવાડી)
INITIN
Page #990
--------------------------------------------------------------------------
________________
૧૦૪૨
શ્રી જૈન શાસન (અઠવાડિક) (સમાચાર સરો સુશિયા સશુદાયના પૂ. સાઘુ-diાવતોના ચાતુર્માસની સૂચિ
( જૈનમ જયતિ શાસનમ
ભૂધરભાઇ વોરા
| સંપર્ક દર્શનમ” નિવાસ) ૭, પત્રકાર સોસાયટી, જામનગર. ફોનઃ પપ૯૩૯ ૩, ૬૭૫૧૯
ફેકસ: (૦૨૮૮) ૩૫૯૯
દિવંગત ગચ્છાધિપતિ પ. પૂ. આ. ભ. શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજના લગભગ ૪૫૦થી વધુ પૂ. સાધુ-ભગવંતોએ ચાલુ વર્ષે ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ, પં. બંગાળ આદિના ૬૭ શહેરો - નગરોમાં ચાતુર્માસે બીરાજી રહ્યા છે. જેમના નામ-સરનામાની સૂચિ નીચે મુજબ છે. - વર્તમાન પ. પૂ. ગચ્છાધિપતિ શ્રીમદ્ વિજય મહોદય સૂરીશ્વરજી મહારાસ તથા પૂ. આ. શ્રી હેમભુષણ સૂરીશ્વરજી મહારાજ વિશાળ સમુદાય સાથે પૂના કેમ્પમાં બીરાજમાન છે. (૧) સુદીર્થસંયમી પૂ આ. શ્રી સુદર્શનસૂરીશ્વજી મહારાજ, પૂ. મુનિરાજ શ્રી
પુણ્યકતિવિજયજી મ., આ. શ્રી વિજયદાન સૂરીશ્વરજી, જૈન જ્ઞાન મંદિર, કાળુપુર રોડ, ટંકશાળ પાસે, અમદાવાદ - ૩૮૦૦૦૯ (ઠા. ૯) પૂ. સુવિશાલ ગચ્છાધિપતિ આચાર્ય દેવ શ્રીમવિજય મહોદય સૂરીશ્વરજી મહારાજ, પૂ. આ. શ્રી વિજય હેમભૂષણ સૂરીશ્વરજી મહારાજ, શ્રી વાસુપૂજ્ય સ્વામી જૈન મંદિર, ૬૪૭-સાચાપીર શેરી, જૈન મંદિર રોડ, પૂના (કેમ્પ) - ૪૯ ૦૯૯ (ઠા. ૧૩) પૂ. આ. શ્રી વિ. મિત્રાનંદ સ્. મ, દશાપોરવાડ સોસાયટી, બ. નં. ૨૩, પાલી બસ સ્ટેન્ડ
પાસે, પાલડી, અમદાવાદ - ૩૮૦૦૦૭ (ઠા. ૧૪). (૪) પૂ. આ. શ્રી વિ. રવિપ્રભ સૂ. મ., પૂ. આ. શ્રી વિ. નરચંદ્ર સૂ.મ., પૂ.આ. શ્રી વિ.
અજીતસેન સૂ. મ., મહારાષ્ટ્ર ભુવન જૈન ધર્મશાળા,તળેટી રોડ,પાલીતાણા-૩૬૪ ૨૭૦ (સૌરાષ્ટ્ર) (ઠા.૧૩) પૂ. આ. શ્રી વિ. વિચક્ષણ સૂ. મ, શેઠ મોતીશા, લાલ બાગ, જૈન ઉપાશ્રય,
ર૩ર-પાંજરાપોળ કમ્પાઉન્ડ, ભુલેશ્વર, મુંબઈ-૪૦૦ ૦૦૪ (ઠા.૪) (૬) પૂ. આ. શ્રી વિ. પ્રભાકર સૂ. ૫, શ્રી ગીરૂઆ પાર્શ્વનાથ જૈન મંદિર, શરાફ બજાર, જૈન
ઉપાશ્રય, મુ. પો. અમલનેર - ૪૨૫ ૪૦૯ (ઠા. ૫)
Page #991
--------------------------------------------------------------------------
________________
wwwwwwwwwwwwwwwwwww
વર્ષ-૧૧ અંક ૪૭/૪૮ : તા. ૨૪-૮-૯૯
૧૦૪૩ (૭) પૂ. આ શ્રી વિ. લલીતશેખર સૂ.મ, શ્રી ચિંતામણી પાર્શ્વનાથ જૈન મંદિર, ગોપાલનગર,
કલ્યાણ રોડ, જિ. થાણે, ભીવંડી - ૪૨૧ ૩૦૨ (ઠા૩) (૮) પૂ. અ. શ્રી વિ. રાજશેખર સૂ. , શ્રીપાલનગર દેરાસર ઉપાશ્રય, ટ્રસ્ટ-૧૨,
જમનાદાસ મહેતા માર્ગ, વાલકેશ્વર મુંબઈ - ૪૦૦૦૦૬ (ઠા.૪) (૯) પૂ. આ. શ્રી વિ. વિરશેખર સૂ. મ., જૈન ઉપાશ્રય રામનગર સેવારામ લલવાણી રોડ,
એસ. એમ.પી.આર. સ્કુલ પાછળ, મુલુંડ (વેસ્ટ) મુંબઈ-૪૦૦ ૦૦૬ (ઠા.૩) (૧૦) પૂ. આ શ્રી વિજય જયકુંજર સૂ.મ, પૂ.આ. શ્રી વિ. મુકિતપ્રભ સૂ. મ., પૂ. મુનિરાજશ્રી
અક્ષયવિજયજી મ., શ્રી વાસુપૂજ્ય સ્વામી જૈન ગ્લૅ. મૂ. મંદિર ટ્રસ્ટ, બેન્ક ઓફ બરોડા સામે, પેઈન રોડ, ઇચલકરંજી (માળ ભાગ) -૪૧૬૯૯૪. જિ. કોલ્હાપુર (મહારાષ્ટ્ર)
(ઠા. ૭). (૧૧) પૂ. અ. શ્રી વિ. પૂર્ણચંદ્ર સૂ. મ, પુખરાજ રાયચંદ-આરાધના ભવન, સત્યનારાયણ
સોસાયટી, જૈન મંદિર સામે, રામબાગ રોડ, સાબરમતી, અમદાવાદ-૩૮૦ ૦૦૪
(ઠા. ૧૦). (૧૨) પૂ. આ. શ્રી વિ. મહાબલ સૂ. મ, પૂ. આ. શ્રી વિ. પૂણ્યપાલ સૂ. મ., તપગચ્છ ઉદય,
કલ્યાણ ટ્વે. મૂ. ટ્રસ્ટ, શ્રી મહાવીર સ્વામી જૈન મંદિર, ચંદ્રાવરકર લેન, મ્યુ. ગાર્ડન
પાસે, બેનહર એપાર્ટમેન્ટ પાસે, બોરીવલી (વેસ્ટ) મુંબઈ-૯૨ (ઠા. ૮) (૧૩) પૂ. આ. શ્રી વિ. ચંદ્રોદય સુ.મ, પૂ. આ. શ્રી વિ. કનકશેખર સૂ.મ, રનપુરી, ગૌશાળા
લેન, દફતરી રોડ, મલાડ (ઇસ્ટ), મુંબઈ - ૪૦૦ ૦૯૪ (ઠા.૩). (૧૪) પૂ. આ. શ્રી અમરગુપ્ત સૂ. મ., પૂ. આ. શ્રી વિ. ચંદ્રગુપ્ત સૂ. મ., શ્રીમતી
લલીતાબેન લલ્લુભાઈ ઝવેરી પૌષધ શાળા જૈન મંદિર, છાપરીયા શેરી, મહીધરપુરા,
સુરત-૩૯૪ ૦૦૩ (ઠા. ૬) (૧૫) પૂ. આ. શ્રી વિ. ગુણશીલ સૂ. મ, શ્રી આદિનાથ સ્વામી જૈન મંદિર, જૈન ઉપાશ્રય,
આદિનાથ ચોક, કાશીપુરા, બોરસદ-૩૮૮ ૫૪૦ (ઠા. ૩) (૧૬) પૂ. આ. શ્રી વિ. નરવાહન સુ.મ, કુમુદચંદ્ર ભીખાલાલ, ૭૫-અ, ઉર્મિલ સોસાયટી,
પુષ્પક, બી.પી.સી. રોડ, હવેલીની સામે, વડોદરા-૩૯૦ ૦૦૫. (ઠા. ૨). (૧૭) પૂ. અ. શ્રી વિ. ગુણયશ સૂ. મ., પૂ. આ. શ્રી કીર્તિયશ સૂ. મ., ધર્મનગરી, નપુહોલ,
વેલબાઈ હોલ, તેલંગ રોડ, માટુંગા (સે.રેલ્વે) મુંબઈ - ૧૯ (ઠા. ૧૪) (૧૮) પૂ. અ. શ્રી વિ. શ્રેયાંસપ્રભ સૂ. મ, નેમનાથનગર જૈન મંદિર, જૈન ઉપાશ્રય,
એસ.ટી. સ્ટેન્ડ પાછળ, નેમનાથનગર, નવાડીસા-૩૮૫૫૩૪ (બનાસકાંઠા) (ઠા. ૫).
Page #992
--------------------------------------------------------------------------
________________
૧૦૪૪
શ્રી જૈન શાસન (અઠવાડિક)
(૧૯) પૂ. આ. શ્રી વિ. મલ્લિસેન સૂ. મ., શેઠ હેમાભાઇનો વંડો, ઉપરકોટ ધર્મશાળા, જુનાગઢ-૩૬૨ ૦૦૧. (સૌરાષ્ટ્ર) (ઠા. ૪)
(૨૦) પૂ. ઉપાધ્યાયજી શ્રીમહાયવિજયજી ગણિવર, ૬ - ચંદન સોસાયટી, હાઇવે, નવા ડીસા-૩૮૫ ૫૩૫ (બનાસકાંઠા) (ઠા. ૨)
(૨૧) પૂ. પં. શ્રીવજસેન વિજયજી ગણિ., જૈન ઉપાશ્રય, ૬-કામદાર કોલોની, થરાજ રાયશી રોડ, જામનગર (સૌરાષ્ટ્ર) - ૩૬૧ ૦૦૫ (ઠા. ૬)
(૨૨) પૂ. પં. શ્રી જિનસેનવિજયજી ગણિવર, નૂતન આરાધના ભવન, વર્ધમાનનગર, હજૂર પેલેસ રોડ, રાજકોટ-૩૬૦ ૦૦૧. (ઠા. ૪)
(૨૩) પૂ. પન્યાસ શ્રી જિનયશ વિ. ગણિવર, ૪૫, દિગ્વિજય પ્લોટ, જૈન ઉપાશ્રય, જામનગર-૩૬૧ ૦૦૫. (સૌરાષ્ટ્ર) (ઠા. ૨)
(૨૪) પૂ. મુનિરાજ શ્રી નયવર્ધન વિજય ગણિ., પૂ. આ. શ્રી વિ. રામચંદ્ર સૂરીશ્વરજી આરાધના ભવન, સુભાષ ચોક, ગોપીપુરા, સુરત - ૩૯૫ ૦૨૧ (ઠા. ૭)
(૨૫) પૂ. મુનિરાજ શ્રી જયદર્શન વિજયજી ગણિ., જૈન ગુરૂમંદિર, પગડબધ લેન, દહીપુલ, નાસિક સીટી -૪૨૨ ૦૦૧ (ઠા. ૫)
(૨૬) પૂ. મુનિરાજ શ્રી રવિશેખરવિજયજી ગણિ., નૂતન જૈન ઉપાશ્રય, હીરાચંદનગર, સરદાર બાગ, સ્ટેશન રોડ, બારડોલી. જિ. સુરત (ઠા.૨)
(૨૭) પૂ. મુનિરાજ શ્રી રત્નસેન વિજયજી ગણિ., શ્રી સંભવનાથ જૈન મંદિર પેઢી, રવિવાર પેઠ, કરાડ-૪૧૪ ૧૧૦ (મહારાષ્ટ્ર) (ઠા. ૨)
(૨૮) પૂ. મુ. શ્રી પુણ્યોદય વિજયજી મ. શ્રીમતી સાકુબાઇ જેઠમલજી આરાધન. ભવન, જૈન મંદિર, રેવદંડા (તા. અલીબાગ), જિ. રાયગઢ-૪૦૨ ૨૦૨ (મહારાષ્ટ્ર) (ઠ. ૨)
(૨૯) પૂ. મુનિરાજ શ્રીજયધ્વજ વિજયજી મ., પૂ. મુનિરાજ શ્રી સુબોધિરત્ન વિજયજી મ., નગીનભાઇ પૌષધશાળા (મંડપ), પંચાસરાજી સામે, પાટણ (ઉ.ગુ.) ૩૮૪૨ ૫ (ઠા. ૨૧) (૩૦) પૂ. મુનિરાજ શ્રી વિનોદવિજયજી મ., પૂ. મુનિરાજ શ્રી ધર્મરતિ વિજયજી ., જૈન મંદિર જૈન ઉપાશ્રય, સદાશિવ પેઠે, ગાયઆળી, પૂના-૪૧૧ ૦૩૦ (ઠા. ૨)
(૩૧) પૂ. મુનિરાજ શ્રી હિરણ્યપ્રભવિજયજી મ., આ. શ્રી યશોદેવસૂરીજી આરાધના ભવન, પટણી ગલ્લી, જૈન મંદિર પાસે, યેવલા-૪૨૩ ૪૦૧ (જિ.નાસિક) (ઠા. ૩)
(૩૨) પૂ. મુનિરાજ શ્રી મનોગુપ્ત વિજયજી મ. સારંગપુર, તળીયાની પોળ, જૅન ઉપાશ્રય, અમદાવાદ-૩૮૦૦૦૭. (ઠા.)
Page #993
--------------------------------------------------------------------------
________________
વર્ષ-૧૧ અંક ૪૭/૪૮ : તા. ૨૪-૮-૯૯
- ૧૦૪૫ (૩૩) પૂ. મુનિરાજ શ્રી મિત્રવિજયજી મ., ૨, ઓશવાલ કોલોની, જૈન મંદિર, જૈન ઉપાશ્રય,
જામનગર-૩૬૧ ૦૦૫. (સૌરાષ્ટ્ર) (ઠા. ૨) (૩૪) પૂ. મુનિરાજ શ્રી શાંતિભદ્ર વિજયજી મ., જૈન ઉપાશ્રય, શેફાલી, વાસણા બસ સ્ટેન્ડ
પાસે, અમદાવાદ-૩૮૦૦૦૭. (ઠા. ૨) (૩૫) પૂ. મુનિરાજ શ્રી સિદ્ધાચલવિજયજી મ, જૈન ઉપાશ્રય, જૈન મંદિર, જૈન સંઘની પેઢી,
મુ. સીનોર -૩૯૧ ૧૧૫ (ઠા. ૨) (૩૬) પૂ. મુનિરાજ શ્રી દિવ્યાનંદવિજયજી મ., શાંતિભુવન જૈન ઉપાશ્રય, આણંદાબાવાનો
ચકલો, શત્રુખાના, દેવબાગ પાસે, જામનગર - ૩૬૧ ૦૦૯. (સૌરાષ્ટ્ર) (ઠા.૨) (૩૭) ૫. મુનિરાજ શ્રી મનોબળ વિજયજી મ. જૈન ઉપાશ્રય, વાણીયા શેરી, - મુ. બારેજા-૩૮૨૪૨૫ (જિ. અમદાવાદ) (ઠા. ૨) (૩૮) પૂ. મુનિરાજ શ્રી ધ્રુવસેન વિજયજી મસંવેગી ઉપાશ્રય, મજીદ ચોક,
વઢવાણ શહેર-૩૬૩૦૩૦ (ઠા. ૨) (૩૯) પૂ. મુનિરાજ શ્રી હિતપ્રજ્ઞ વિજયજી મ., ઉદયકલ્યાણ ગ્લે. મૂ. ત. ટ્રસ્ટ શ્રી વાસુપૂજ્ય
સ્વામી જૈન મંદિર, કમલા વિહાર કોપ્લેકસ, દહાણુકરવાડી, કાંદીવલી (વેસ્ટ), મુંબઈ
(ઠા. ૨) (૪૦) પૂ. નિરાજ શ્રી પ્રશમાકર વિજયજી મ., જૈન મંદિર, જૈન ઉપાશ્રય, મુ.
બાવળા (જિ. અમદાવાદ) (ઠા. ૩) (૪૧) પૂ. મુનિરાજ શ્રી વિશ્વકીર્તિ વિજયજી મ., પૂ. મુનિરાજ શ્રી દિવ્યકીર્તિ વિજયજી મ.,
આરાધના ભવન, પાછીયાની પોળ, રીલીફ રોડ, અમદાવાદ-૩૮૦૦૦૯ (ઠા...૪) (૪૨) પૂ. મુનિરાજ શ્રી હર્ષવર્ધન વિજયજી મ., લાડ સુવર્ણકાર જૈન ધર્મશાળા, ૮૫, શુક્રવાર
પેઠ, ના -૪૧૧ ૦૦૨ (ઠા.૨) (૪૩) પૂ. મુનિરાજ શ્રી પ્રશાંતદર્શન વિજયજી મ. આર્યા ચંદન બાળા જૈન ઉપાશ્રય, તિલક
રોડ, માલેગાવ -૪૨૩ ૨૦૩ (મહારાષ્ટ્ર) (ઠા. ૨) (૪૪) પૂ. મુનિરાજ શ્રી મુકિતભદ્રવિજયજી મ., જૈન મંદિર, જૈન ઉપાશ્રય, રાજપુર, વાયા
નવાડીસા, બનાસકાંઠા) (ઠા. ૨) (૪૫) પૂ. મુનિરાજ શ્રી મુકિતધન વિજયજી મ., પૂ. મુ. શ્રી પૂણ્યધનવિજયજી મ., પૂ. આ. શ્રી
વિ. રામચંદ્રસૂરીશ્વરજી, આરાધના ભવન, મે. રમેશચંદ્ર પરમાનંદદાસ શાહ, ગાંધી ચોક, પાદરા - ૩૯૧ ૪૪૦ (ઠા. ૨)
Page #994
--------------------------------------------------------------------------
________________
૧૦૪૬
શ્રી જૈન શાસન (અઠવાડિક) (૪૬) પૂ. મુનિરાજ શ્રી ખ્યાતદર્શન વિજયજી મ., સાગર ગચ્છ જૈન ઉપાશ્રય, રાધનપુર-૩૮૫ ૩૪૦
(ઠા. ૨). (૪૭) પૂ. મુનિરાજ વિશ્વદર્શન વિજયજી મ. પૂ. આ. શ્રી વિજયરામચંદ્ર સૂરીશ્વરજી આરાધના
ભવન, બી. કે. કોઠારી, રીલીજીયસ ટ્રસ્ટ ચંદનબાળા, આર. આર. ઠકાર માર્ગ,
વાલકેશ્વર, મુંબઈ-૪૦૦ ૦૦૬ (ઠા.૩) (૪૮) પૂ. મુનિરાજ શ્રી ચારિત્રપ્રભવિ મ, શ્રીમાળીવાળા સાગર ગચ્છ જૈન ઉપાશ્રય,
મુ.પો. ડભોઈ-૩૯૧ ૧૧૦ (જિ. વડોદારા) (ઠા. ૩) (૪૯) પૂ. મુનિરાજ શ્રી હર્ષતિલકવિ.મ., શ્રી નેમિનાથ જૈન ગ્લૅ. મંદિર, જૈન ઉપાશ્રય, કિલ્લાવે,
આષ્ટા, જિ. શિહર-૪૬૬૯૯૬ (ઠા. ૩) (૫૦) પૂ. મુનિરાજ શ્રી જિનદર્શન વિજયજી મશ્રી મનમોહન પાર્શ્વનાથ જૈન મંદિર ટ્રસ્ટ,
ટીમ્બર માર્કેટ, ભવાની પેઠ, પુના -૪૯૯૦૪૨ (ઠા. ૪) (૫૧) પૂ. મુનિરાજ શ્રી મોક્ષદર્શન વિજયજી મ, પૂ. મુનિરાજ શ્રી રમ્યદર્શન વિજયજી મ., શ્રી
સુવિધિનાથ જૈન મંદિર, ૩૨, યેવરડા - પુણે -૪૯૯ ૦૦૬ (ઠા. ૨) (પર) પૂ. મુનિરાજ શ્રી પ્રશમાનંદ વિજયજી મ, આરાધના ભવન -૪, વિઠ્ઠલોસ રોડ,
સેનેટરીયમ, સુરેન્દ્રનગર-૩૬૩૦૦૧. (ઠા.૪). (૫૩) પૂ. મુનિરાજબાહુવિજયજી મહારાજ, દાન - પ્રેમ રામચંદ્રસૂરીશ્વરજી આરાધના
ભવન, પોરવડોકા, વાસ, રતલામ -૪૫૭ ૦૦૯ (મ.પ્ર.) (ઠા. ૨) (૫૪) પૂ. મુનિરાજ શ્રીનયભદ્ર વિજયજી મ. જૈન શ્વે. મૂ. સંઘ, જૈન ઉપાશ્રય, ભવાની પેઠ,
સાતારા સીટી -૪૧૬ ૦૦૨. (મહારાષ્ટ્ર) (ઠા. ૩) (૫૫) પૂ. મુનિરાજ શ્રી ભુવનરત્ન વિજયજી મ. આદિઠાણા - ૨, જૈન મંદિર, જૈન ઉપાશ્રય,
ગાંધી ચોક, પાંચોરા-૪૨૪ ૨૦૯ (મહારાષ્ટ્ર) (૫૬) પૂ. મુનિરાજ શ્રીયુગપ્રભવિજયજી મ. સુભાનપુરા - જૈન ઉપાશ્રય, પરિશ્રમ સોસા,
સુભાનપુરા - વડોદરા - ૩૯૦૦૦૭ (ઠા. ૩) (૫૭) પૂ. મુનિરાજ શ્રીમોક્ષરતિ વિજયજી મ., પૂ. મુ. શ્રી તત્વદર્શન વિ. મ, તપાગચ્છ અમર
જૈનશાળા ટેકરી, શેઠ આર. ડી. શ્રોફ રોડ, ખંભાત - ૩૮૮ દ૨૦ (ઠા. ૨) (૫૮) પૂ. મુનિરાજ ધર્મદર્શન વિજયજી મ. જૈન મંદિર-જૈન ઉપાશ્રય, મુ.પો. સતલાસણા, તા.
ખેરાલુ. જિ. મહેસાણા ૩૮૪૩૩૦ (ઠા.૨) (૫૯) પૂ. મુનિરાજ શ્રી આત્મરતિ વિજયજી મ., ડો. અમૃતભાઈ કે. શાહ, શતિનગર,
અલ્કાપુરી, મુ. વાપી-૩૯૬ ૬૯૧ (ઠા. ૨)
NEWS
Page #995
--------------------------------------------------------------------------
________________
A
વર્ષ-૧૧ અંક ૪૭/૪૮ : તા. ૨૪-૮-૯૯
૧૦૪૭ (૦) પૂ. મુનિરાજ શ્રી વૈરાગ્યરતિ વિ. મ, ભવાનીપુર, જૈન ટેમ્પલ, ૧૧-એ, હેમ રોડ,
કલકત્તા-૭૦૦ ૦૨૦. (ઠા. ૨) (૧) પૂ. મુનિરાજ શ્રી તત્વરત્ન વિજયજી મ., શ્રી હેમચંદ્રચાર્ય જ્ઞાનમંદિર, જૈન ઉપાશ્રય,
ધંધુકા-૩૮૨૪૬૦ (ઠા.૨) (૨) પૂ. મુનિરાજ શ્રી ભવ્યચંદ્ર વિજયજી મ., શ્રી મુનિસુવ્રત સ્વામી જૈન શ્વે. મુ. મંદિર ટ્રસ્ટ,
જૈન ઉપાશ્રય, ૧૩૪૨, લક્ષ્મીપુરી, કોલ્હાપુર -૪૧૬ ૦૦૨ (મહારાષ્ટ્ર) (ઠા.૨). (૩) પૂ. મુનિરાજ શ્રી હર્ષશેખર વિ.મ, હા. વિ. ઓ. આરાધના ભવન, અજંતા કમ્પાઉન્ડ,
ધામણકર નાકા, ભીવંડી-૪૨૧૩૦૨ જિ. થાણા (ઠા.૨) (૬૪) પૂ. મુનિરાજ શ્રી ભવ્યવર્ધનવિજયજી મ., ઘર્મદાસ શાંતિદાસની પેઢી, જૈન ઉપાશ્રય,
સાવરકુંડલા-૩૬૪ ૨૧૫ (સૌરાષ્ટ્ર) (ઠા. ૩) (૫) પૂ. મુનિરાજ શ્રી પુણ્ય રક્ષિત વિજયજી મ, જૈન . મૂ. મંદિર, મુ. પો. વડગામ
(પેઠ) તા. હાતકણપંગલે-૪૧૬ ૧૧૨ જિ. કોલ્હાપુર (ઠા.૨) . (૬) પૂ. મુનિરાજ શ્રી અહમપ્રભ વિજયજી મ. રમણલાલ છગનલાલ આરાધના ભવન, જૈન
બોડીંગ પાસે, કે. જી. હોસ્પિટલ પાસે, સાઢકુંવા, નવસારી-૩૧૬૪૪૫ (ઠા. ૨). (૭) પૂ. મુનિરાજ શ્રી હિતરુચિ વિજયજી મ. ગીરધરનગર જૈન ઉપાશ્રય, શાહી બાગ,
ગીરધરનગર, અમદાવાદ-૩૮૦૦૦૪. (ઠા. ૪) (૬૮) પૂ. આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય અમૃતસૂરીશ્વરજી મહારાજનો સમુદાય પૂ. આ.ભ.
શ્રી વિજય જિનેન્દ્રસૂરીશ્વરજી મ., ઠે. જૈન ઉપાશ્રય, તરણેતર રોડ, થાનગઢ, જિ.
સુરેન્દ્રનગર (સૌરાષ્ટ્ર)(ઠા. ૫) (૯) પૂ. આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય શાંતિચંદ્ર સૂરીશ્વરજી મહારાજનો સમુદાય પૂ. આ.
શ્રી વિ. સોમસુંદર સુ.મ., ઠે. દાન, પ્રેમ, રામચંદ્ર કનકચંદ્ર સૂરીજી જૈન આરાધના ભવન,
રંગસાગર પાસે, પી.ટી. કોલેજ રોડ, પાલડી, અમદાવાદ -૭ (ઠા. ૬) (૭૦) પૂ. આ. શ્રી જિનચંદ્ર સૂ. મ, જૈન ઉપાશ્રય, મુ. પો. ભાભર - ૩૮૪ ૩૨૦
(બનાસકાંઠા) (તા. દીયોદર) (ઠા. ૮) (૭૧) પૂ. આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજયવિબુધપ્રભ સૂરીશ્વરજી મહારાજના સમુદાયના પૂ.
ગચ્છાધિપતિશ્રીજીના આજ્ઞાવર્તી, પૂ. મુનિરાજ શ્રી ચંદ્રપ્રભ વિજયજી મ., પૂ. મુનિરાજ શ્રીક્ષેમંકર વિજયજી મ., શેઠ સુબાજી રવચંદ જેચંદ જૈન વિદ્યાશાળા, દોશીવાડાની પોળ, કાળુપુર રોડ, અમદાવાદ - ૭ (ઠા. ૩)
Page #996
--------------------------------------------------------------------------
________________
૧૦૪૮
શ્રી જૈન શાસન (અઠવાડિક)
શ્રી ચિન્તામણિ પાર્શ્વનાથ જૈન શ્વેતાંબર તીર્થ હરદ્વારમાં આ કવિરાજ શ્રી વિજય મ. સા. નો કાવ્ય પ્રવેશ
પરમપૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય સિધ્ધિસૂરીશ્વરજી મહારાજ (બાપજી મહારાજ) પટ્ટાલંકાર પરપૂજ્ય આચાર્યદેવ શ્રીમદ્ વિજય મેઘસૂરિશ્વરજી મહારાજના શિષ્ય સદ ગુરૂદેવ શ્રી ભુવન વિજયજી મ. સા. ના શિષ્ય (પુત્ર) મુનિરાજ શ્રી અંબૂવિજયજી મહારાજ સાહેબે શિષ્ય-પ્રશિષ્યો પૂ. મુનિ શ્રી ધર્મચન્દ્રવિજયજી મ., મુનિ શ્રી પુંડરિક રત્ન વિજયજી મ., પૂ.મુનિશ્રી ધર્મઘોષ વિજયજી મહારાજ સાથે તા.૧૭-પ-૯૯ના રોજ હરદ્વાર શહેરમાં હર્ષોલ્લાસના વાતાવરણ સાથે દિવ્ય મુહૂર્ત પ્રવેશ કર્યો છે.
પૂ. ગુરૂદેવ શ્રી જેબૂવિજયજી મહારાજ સાહેબ સાથે સાધ્વીવૃંદનો પણ પ્રવેશ થયા છે, જેમાં સંઘમાતા સ્વર્ગવાસી પૂ. સાધ્વી શ્રી મનોહર શ્રીજી મ. સા. (પૂ. જેબૂવિજયજી મ. સા. ના. બા) ના શિષ્યા સેવાભાવી પૂ. સાધવી શ્રી સૂર્યપ્રભાશ્રીજી મ. સા.ના શિષ્યા-પ્રશિષ્ય સા. શ્રી જિનેન્દ્રપ્રભાશ્રી, સા. શ્રી સિધ્ધિપૂર્ણાશ્રીજી, સા. શ્રી અક્ષય રત્ના શ્રીજી, સા. શ્રી મૈત્રિ પૂર્ણાશ્રીજી, સા. શ્રી જિનરક્ષિતાશ્રીજી, સા. શ્રી સમકિત રત્ના શ્રીજી, સા. શ્રી આત્માદર્શના શ્રી, સા. શ્રી ધર્મરપિતા શ્રીજી, સા. શ્રી પૂર્ણધર્મશ્રીજી, તથા સા. શ્રી આર્જવ ગુણાશ્રીજી નો પણ શુભ નગર પ્રવેશ થયો છે. આવા પુણ્યશાળી સંતોના પગલાંથી હરદ્વારની તીર્થ ભૂમિ પાવન બની. "
પૂ. ગુરૂદેવને આ તીર્થભૂમિ પર પોતાના પહેલા વ્યાખ્યાનમાં જણાવ્યું કે તેમનો વિશેષ કરીને વિહારક્ષેત્ર ગુજરાત પ્રદેશ રહયો છે. આટલે દૂર ઉત્તર ભારતના પ્રદેશોમાં અને ખાસ કરીને હરદ્વારની પ્રાચીન પવિત્ર તીર્થ ભૂમિ માટે વિહાર થઈ શકવાનો તેમને સ્વપ્ન પણ ખ્યાલ ન હતો.
પૂ. ગુરૂદેવશ્રી જૈન આગમોના મર્મોના જાણનાર વિદ્વાન છે તથા દેશ પરદેશની સત્તર ભાષાઓના જાણકાર છે.
મહાવીર વિદ્યાલય, મુંબઈમાં જૈન આગમોની નવીન આવૃત્તિઓ છપાઈ રહી છે. પોતાના સાધુ - સાધ્વી સમુદાય સાથે ગુરૂદેવ હંમેશા આગમ પ્રકાશનની પ્રવૃત્તિમાં સામેલ રહૃાો છે. જૈન દર્શનશાસ્ત્રના વિશ્વમાં જેટલાં વિદ્વાનો છે. તથા ભારતની અન્ય પ્રાચીન વિદ્યાના વિદ્વાનો નો ગુરૂદેવ સાથે સારો સંપર્ક રહે છે. અલગ અલગ પ્રકારની શાસ્ત્ર સંબંધી શંકાઓના સમાધાન માટે આ વિદ્વાનો અવારનવાર ગુરૂદેવ પાસે આવતા રહે છે.
પૂ. ગુરૂદેવના હરદ્વાર મુકામના સ્થિરવાસ (ચાતુર્માસ) દરમ્યાન જૈન શાસનની ઉત્તમ પ્રભાવના થશે.
Page #997
--------------------------------------------------------------------------
________________
વર્ષ-૧૧ અંક ૪૭/૪૮ : તા. ૨૪-૮-૯૯ -
૧૦૪૯
મેઈનવિકોલી : વિક્રોલી - હજારીબાગ મધ્ય સુવિશાલ ગચ્છાધિપતિ ૫.પૂ.આ. શ્રી વિ. S મહોદય સુ.મ. સા.ની પરમ તારક આજ્ઞા અને આશીર્વાદથી, તેઓ શ્રીજીના આજ્ઞાવર્તિની અને પૂ. | સા. શ્રી રોહિતાશ્રીજી મ. ના વિનયી શિષ્યા પરમ વિદુષી પૂ. સા. શ્રી નિરરત્નાકી મ. ઠા.૩,
અ.સુ.ના રવિવારે સુસ્વાગત ચાતુર્માસાર્થે પધારતા સ્થાનિક સંઘ અને આજુબાજુના સંઘોએ વિશાળ સંખ્યામાં હાજર રહી ઉલ્લાસ-ઉમંગ પૂર્વક પ્રવેશ કરાવેલ. માંગલિક પ્રવચન બાદ ૨૧ રૂ.નું સંઘપુજન થયેલ અને સાંજના પ્રતિક્રમણમાં પણ ૫-૫ રૂ.ની પ્રભાવના થયેલ.
પ્રવેડાના દિવસથી ૫. સા. શ્રી નિર્વેદરત્નાશ્રીજી મ. સરળ-સુબોધભાષામાં, “દેવ તત્ત્વ' તથા“ભીમસેન-સુશીલા ચરિત્રને અનુલક્ષીને વિશદ સમજણ આપે છે. વિશાળ સંખ્યામાં બેનો લાભ લઈ માત્માને કૃતાર્થ બનાવે છે. સન્માર્ગમાં સ્થિર થાય છે.
૫. સા. શ્રી ભક્તિ દર્શિતાશ્રીજી મ. ના સદુપદેશથી ખીમજી તેજપાલ ગડા (મોટા માંઢા હાલ વિરાર નિવાસી) પરિવાર હ. શ્રી મુકેશભાઈ, નિલેશભાઈ તરફથી વ્યાખ્યાન પછી ચાર મહિના પ્રભાવનાનો લાભ લેવાયો છે. સ્થાનિક લોકો તરફથી પણ વાર-તહેવારે વિવિધ પ્રભાવનાઓ થઈ રહી છે.
કરાડમાં થયેલ ભવ્ય નગર પ્રવેશ અપાઢ સુદ ૨ તા.૧૪ મી જુલાઈના શુભ દિવસે કરાડમાં ઘેર ઘેર તોરણ બંધાયા હતા. બધાના હૈયામાં અપૂર્વ આનંદ અને ઉલ્લાસ હતો. એ શુભ દિવસે પ્રાતઃ ૯ વાગે મહાવીર સ્વામી મંદિરથી પ્રભાવક પ્રવચનકાર અને હિન્દી સાહિત્યકાર ગણિવર્યશ્રી રત્નસેન વિજયજી મ. સા., તપસ્વી પુ.મુ.શ્રી ઉદયરત્ન વિ.મ. તથા પૂ. સા. શ્રી હંસકીર્તિશ્રીજી આદિ ૮ ઠાણાનું ભવ્યનગર પ્રવેશ થયેલ. નગરના મુખ્ય માર્ગોથી આ શોભા યાત્રા આગળ વધતા સંભવનાથ જિનમંદિરના દર્શન કર ઉપાશ્રયમાં આવેલ. ત્યાં પાઠશાળા તથા મંડળના બાલક, બાલિકાઓએ મધૂર કંઠે સ્વાગત ગતિ પ્રસ્તુત કરેલા છેલ્લે પૂજ્યશ્રીનું પ્રેરણાદાયી પ્રવચન થયેલ. ૧૫ મહાનુભાવો તરફથી સંઘપૂજન પણ થયેલ.
અને દરરોજ સવારે ૯ થી ૧૦ પૂજ્યશ્રીના પ્રેરણાદાયી પ્રવચનો ચાલુ છે. નવયુવકોમાં ઘર્મ અને સુસં કારોના સિંચન માટે રાત્રિમાં પણ ૯ થી ૧૦ સુધી “જૈન ઈતિહાસની ગૌરવ ગાથા” અને જૈન વિજ્ઞાન અને તત્ત્વજ્ઞાન' વિષય ઉપર પ્રેરણાદાયી પ્રવચનો ચાલુ થઈ ગયા છે. દર રવિવારે બપોરે ૩ થી ૫ સુધી તરૂણ સંસ્કરણ વાચના શ્રેણીનું પણ આયોજન રાખવામાં આવેલ છે. દર મંગળવા જુદા જુદા વિષયો પર પૂજ્યશ્રીના હૃદયસ્પર્શી જાહેર પ્રવચન' રાખવામાં આવેલ છે. સામુદાયિક તપ અનુષ્ઠાન માટે પણ સંઘમાં અપૂર્વ ઉલ્લાસ વર્તી રહેલ છે.
૫ તપસ્વી મુનિ શ્રી ઉદયરત્ન વિજયજી મ. સા. ને વર્ધમાનતપની ૯૦મી ઓળી સુખપૂર્વક ચાલુ છે. -
Page #998
--------------------------------------------------------------------------
________________
%
૧૦૫૦
- શ્રી જૈન શાસન (અઠવાડિક) પના-ભવાની પેઠઃ અત્રે ચાતુર્માસ માટે પૂ.આ.ભ.શ્રી વિજય મહોદયસૂરીશ્વરજી મ. આદિ પર્યુષણ બાદ પધારશે તેથી પૂ. મું. શ્રી જિનદર્શન વિજયજી મ. આદિ અત્રે અષાડ સુદ બીજી ૧૦ના પધારતાં શ્રી સંઘની વિનંતિથી વિનંતિથી પૂ. આ. શ્રી વિજય હેમભૂષણસૂરીશ્વરજી મ. આદિ પધાર્યા હતા. પૂ. સા. શ્રી જિતમોહાશ્રીજી મ. આદિ પણ ચાતુર્માસ માટે પધાર્યા છે.
પૈઠ વગામ (કોલ્હાપુર) અત્રે પૂ.મુ. શ્રી પુણ્ય રક્ષિત વિજયજી મ., પૂ. મુનિશ્રી આત્મરક્ષિત વિ. મ. ઠા.૨ અષાડ સુદ-૨ના ચાતુર્માસ પ્રવેશ કર્યો નવકાર થી તથા મહેમાનોની ભકિતનો લાભ ગણેશમલજી ધુડાજી રાઠોડ પરિવાર તરફથી થયા ચાતુર્માસ કરાવવાનો લાભ પણ તેમણે સંઘ પાસેથી લીધો છે.
અમલનેર –શરાફ બજાર : અત્રે પૂ. આ. શ્રી વિજય પ્રભાકર સૂ. મ., પૂ.. શ્રી ધર્મદાસ વિજયજી ગણિવર મ. ઠા.પ તથા પૂ. સા. શ્રી સમ્યગ દર્શનાશ્રીજી મ. ઠા.૫ ચાતુર્માસ પ્રવેશ અપાડ સુદ-૬ના ઉલ્લાસથી થયો હતો પીન ૪૨૫૪૦૧.
કપડવંજ (૩૮૭ ૬૨૦) : પૂ. આ. શ્રી અશોક સાગર સૂરીશ્વરજી મ.ના શિષ્ય પૂ.પં. શ્રી નરચંદ્ર સાગરજી મ. ઠા-૨ તથા પૂ. સા. શ્રી વિપુણ્યશાશ્રીજી મ. ઠા.૩નો ચાતુર્માસ પ્રદેશ અષાડ સુદ-૬ ના ઉત્સાહપૂર્વક થયો હતો. પ્રવચન પ્રભાવના સંઘપૂજન વિ. થયા બપોરે વી -પ્રભાબેન હસમુખભાઈ તરફથી ચિંતામણી દેરાસરે પૂજા ભણાઈ હતી.
ચંદાવકરલેન બોરીવલ્લી મધ્યેઃ પ. પૂ. શાસન સમ્રાટ ગચ્છાધિપતિ શ્રીમદ્ વિજય રામચંદ્ર સૂરીશ્વરજી મહારાજાના સમૂદાય રત્નો પૂ. આ. ભ. મહાબલ સૂ. મહારાજ તથા વચનકાર મધુરભાષી પૂ. આ. ભ. પુણ્યપાલ સૂ.મહારાજ આદિ ઠાણાં પ. પૂ. સા. અનંતકીર્તિયશશ્રીજી મ. સા. આદિઠાણાંનો ભવ્ય ચાતુર્માસ પ્રવેશ જેઠ વદ-૧૨ના શનિવાર રોજ શ્રી રીખવચંદજી જેઠાલાલ પરિવારના ગૃહ આંગણે પધારતાં. માંગલિક કર્યા બાદ તેમના પરિવારે ચાંદીના સીક્કાથી ગુપૂજન કર્યું હતું. આમ પુણ્યશાળીએ ૨ રૂા.નું સંઘપૂજન ચાંદલો કરી બાદલું છાંટીને કર્યું હતું.
- ભવ્ય સામૈયું અનેક રચનાઓ બેંડો-ઘોડેસ્વારો, નાસીકના નગારા વગેરેથી શોભાયાત્રા રાજમાર્ગે ફરી ઉપાશ્રયે પધારતા ઉપાશ્રય ખીચોખીચ ભરાઈ ગયો હતો.
સૌ પ્રથમ માંગલિક સ્વાગત ગીત, ગુરુપૂજનની બોલી સારી થઈ હતી. વિનુભાઈ સાવરકુંડલા વાળાએ લાભ લીધેલ. પૂજ્યશ્રીએ સુંદર પ્રવચન ફરમાવેલ. ૩ રૂ. લાડવાની પ્રભાવના થયેલ. તે દિવસથી સંઘમાં સાંકળી અઠ્ઠમ, સાંકળી અઠ્ઠાઈ, સાંકળી શુદ્ધ આયબિંબનો તપ-જપ સાથે શરૂ થયો હતો. બહારથી પધારેલાની સાધર્મિક ભકિત સારી રીતે થઈ હતી પ્રભુજીને સુંદર રંગરચના થઈ હતી.
દરરોજ સવારે ૯-૧૦ થી ૧૦-૨૫ સુંદર પ્રવચનો ચાલે છે.
Page #999
--------------------------------------------------------------------------
________________
વર્ષ-૧૧ અંક ૪૭ | ૪૮ : તા. ૨૪-૮-૯૯
૧૦૫૧
મુંબઈ કાંદીવલી : દહાણુકરવાડી મહાવીર નગરમાં પૂ. મુ. શ્રી હિતપ્રજ્ઞ વિજયજી મ., પૂ. મુ. શ્રી મોતિલક વિજ્યજી મ. નું ચાતુર્માસ થતા અષાડ સુદ-૬ ઉલ્લાસભેર પ્રવેશ થયો છે. વ્યાખ્યાન શ્રી ઉપદેશ પ્રાસાદ તથા શ્રી ધન્ય ચરિત્ર વંચાશે સાંકળી અઠ્ઠમ વિ. અનેક તપો અનુષ્ઠાનો થશે. આ સ્થ નમાં સૌ પ્રથમ ચાતુર્માસ થાય છે. આ વિસ્તારમાં ૬૫૦ જેટલા જૈનોના ઘર છે.
ચાતુર્માસ :
(૧) પૂ. આ. શ્રી વિજય કમલ રત્ન સૂ. મ., પૂ. આ. શ્રી વિજય અજિત રત્ન સૂ. મ. ઠા.૪ ખેડબ્રહ્મા (સાબરકાઠા) ગુજરાત-૩૮૩ ૨૫૫.
(૨) પૂ. આ. શ્રી વિજય દર્શન રત્ન સૂ. મ. ઠા.૩, રમણીયાં, જિ. જાલોરી,
રાજસ્થાન -૩૪૪ ૦૪૩.
(૩) પૂ. મુ. શ્રી પ્રાજ્ઞરતિવિજયજી મ. ઠા. ૨ ઉમ્મદાબાદ (જિ. જાલોર)
રાજસ્થાન-૩૪૩ ૦૨૧.
નવસારી : અત્રે પૂ. આ. શ્રી વિજય વિદ્યાનંદ સૂ.મ.નો ચાતુર્માસ પ્રવેશ ઉત્સાહથી થયો તે વખતે નૂતન જિનાલયમાં પ્રભુજી પ્રવેશ ન થાય ત્યાં સુધી અઠ્ઠાઈ જાપમાં નામ લખાઈ ગયા. પૂ. શ્રીના પિતાશ્રી પૂ. મુ. શ્રી જયવર્ધન વિ. મ. સા. ની તિથિ નિમિત્તે પૂજા વિ. થયા.
ખેડબ્રહ્મા (સાબરકાઠા) : અત્રે પૂ. આ. શ્રી વિજય કમલ રત્ન સૂ. મ., પૂ. આ. શ્રી વિજય અજિત રત્ન સૂ. મ. આદિ ઠાણા તથા પૂ. સા. શ્રી હર્ષિતપ્રજ્ઞાશ્રીજી મ. આદિ ઠાણાનો ચાતુર્માસ પ્રવેશ અષાડ સુદ ૨ ના ભવ્ય રીતે થયો છે. પીન.૩૮૩ ૨૫૫.
પુના : અને ગોડીજી સેવા મંડળ તરફથી માલેગામ તથા ચાંદવડના સંઘોના અધ્યક્ષ શ્રી જગદીશચંદ્ર શાંતિલાલ મહેતાને જૈન રત્ન બિદ દ્વિ, જેઠ સુદ-૧૪ તા. ૨૭ જુનના રોજ આપવામાં આવેલ અને જગદીશભાઈના સેવાભકિતની અનુમોદના કરેલ.
પુના ઃ શુક્રવાર પેઠ શ્રી આદીશ્વર મંદિરે પૂ. આ. ભ. શ્રી વિજય મહોદય સૂરીશ્વરજી મ., પૂ.આ. શ્રી વિજયšમભૂષણ સૂ. મ. આદિની નિશ્રામાં શાહ પ્રતાપચંદ પાગાજી સાકરીયાના આત્મ શ્રેયાર્થે તથા માતુશ્રી સદીબેન પ્રતાપ મેઘજીના જીવંત મહોત્સવ નિમિત્તે દ્વિતીય જેઠ વદ-૫ થી ૧૦ સુધી ૧૦૮ શ્રી પાર્શ્વનાથ પૂજન, શાંતિ સ્નાત્ર આદિ પંચાહ્નિકા મહોત્સવ ઠાઠથી ઉજવાયો.
મુંબઈ ભાયખલા ઃ અત્રે પૂ. આ. શ્રી જિનચંદસાગરજી મ., પૂ. આ. શ્રી હેમચંદ સાગર સૂ. મ. નો ચાતુર્માસ પ્રવેશ અષાડ સુદ -૬ના ધામધૂમથી થયો છે.
Page #1000
--------------------------------------------------------------------------
________________
SSSSSSSSSSSSSSSSSSSSSS
N
૧૦૫ર
શ્રી જૈન શાસન (અઠવાડિક) વેરાવળ સિરા): અત્રે પૂ. આ. શ્રી વિજય વારિષેણ સૂ. મ., આદિ નો ચાતુર્માસ પ્રવેશ અષાડ સુદ ૬ના થયો હતો. જગા વાવ ચોક શ્રી ચિંતામણી પાશ્વનાથ દેરાસર, પીન. ૩૬૨૨૬૫
બેંગ્લોરઃ ગાંધીનગરમાં પૂ. મુ. શ્રી નંદિરત્ન વિજયજી મ. નો ચાતુર્માસ પ્રવેશ અષાડ સુદ-૨ના સ્વાગતપૂર્વક થયો હતો ચોથો મેઈન રોડ.
ભાણી (ડીસા) : અત્રે પૂ. આ. શ્રી વિજય કમલ રત્ન સૂ.મ., પૂ. આ. શ્રી વિજય દર્શન રત્ન સૂ. આદિની નિશ્રામાં બાબુલાલ મગનલાલના સુપુત્રી વિમલાબેનની દીક્ષા ભવ્ય ઠાઠથી બીજા જેઠ સુદ-૧૩ની થઈ. ભવ્ય સામૈયા, ભવ્ય મહોત્સવ અને ભવ્ય ઉપકરણ આદિની બોલીઓ થઈ હતી. - પૂ. આ. શ્રી વિજય કમલ રત્ન સૂ. મ. આદિ ખેડબ્રહ્મા (સાબરકાંઠા) અને પૂ. આ. શ્રી વિજય દર્શન રત્ન સૂ. મ. રમણિય બાડમેર રાજસ્થાન ચાતુર્માસ પધારેલ છે.
બોરસદઃ અત્રે પૂ. આ. શ્રી વિજય ગુણશીલ સુરીશ્વરજી મ. આદિ ઠા.૭ તથા પૂ. સા. શ્રી નિર્મળાશ્રીજી મા.ઠા.૮નો ચાતુર્માસ પ્રવેશ અષાડ સુદ દ્રિ. ૧૦ શુક્રવારે ભવ્ય સામૈયા સાથે થયો છે. પ્રવચન સામુદાયિક આંબેલ વિગેરે થયા હતા. ઠે. કાશીપુરા
રતલામ (મ.પ્ર.): અત્રે પોરવાદ વાસ આરાધના ભવનમાં પૂ. મુ. શ્રી બાહુવિજયજી મ. તથા પૂ. મુ. શ્રી બાહુવિજયજી મ. તથા પૂ. મુ. શ્રી ધર્મરત્નવિજયજી મ. ઠા. ૨ તથા પૂ. સા. શ્રી દિવ્યપૂર્ણાશ્રીજી મા.ઠા.નો ચાતુર્માસ પ્રવેશ અષાડ સુદ-ઉના સમહોત્સવ થયો હતો.
પાટણ : અત્રે સિદ્ધહેમ જ્ઞાનપીઠનું ઉદ્દઘાટન જેઠ સુદ-૪ ગુસ્વાર થયું. સમ્યગુ જ્ઞાનના અધ્યયન આદિ માટે આયોજન થયું છે. સંચાલન પંડિત શ્રી ચંદ્રકાંતભાઈ એસ. સંઘવી કરશે દિવાળીબાઈ ઉદ્યોગ શાળા મકાનમાં, ગોપશેરી.
ગઢસિવાણાઃ અત્રે પૂ. આ. શ્રી વિજય અરિહંત સિદ્ધ સૂ.મ.ના શિષ્ય પ્રવચનાર પૂ. મુ. શ્રી રૈવત વિજયજી મ.નો ચાતુર્માસ પ્રવેશ અષાડ સુદ-૬ના થયો તે પ્રસંગે સ્વ. કેશરીમાજી ચોપડા તથા શ્રીમતી શાંતિદેવીના આત્મ શ્રેયાર્થે સિદ્ધચક્ર મહાપૂજન આદિ પંચાનિકા મહોત્સવ ઉજવાયો ચૌમુખજી મંદિરજી વાસ.
અષ્ટાપદ તીર્થ રાણીનગર ઃ અત્રે પૂ. આ. શ્રી વિજય સુશીલ સૂ. મ., પૂ.આ 8 જિનોત્તમ સૂ.મ.નું ચાતુર્માસ અત્રે થયું. અષાડ સુદ દ્ધિ. ૧૦ શુક્રવાર પ્રવેશ થયો ચાતુર્માસ કરવા માટે પધારવા આમંત્રણ આપેલ હતું.
હાવેરી (૫૮૧ ૧૧૦): અત્રે સર્વ પ્રથમ ચાતુર્માસ પૂ. આ. શ્રી વિજય અશોક રત સૂ. મ., આ. શ્રી અમરસેન સૂ.મ. ઠા.પ તથા પૂ. સા.શ્રી જિનેન્દ્રશ્રીજી મ., પૂ. સા. શ્રી શુભંકરાશ્રીજી મ. ઠા. ૮નું ધજા ચાતુર્માસ થયું અષાડ સુદ-૨ મ ઠાઠથી પ્રવેશ થયો બપોરે પૂજા ભણાવાઈ.
&&
&
A
R
Page #1001
--------------------------------------------------------------------------
________________
વર્ષ-૧૧ અંક ૪૭/૪૮ : તા. ૨૪-૮-૯૯
૧૦૫૩ થાનગઢ પૂ. આ. શ્રી વિજયજિનેન્દ્ર સુ. મ. ની નિશ્રામાં અષાડ વદ - ૨ થી ઉપદેશ સપ્તતિકા ગ્રંથનું વાંચન શરૂ થયું ગ્રંથ વહોરવાને લાભ શાહ કાલીદાસ હંસરાજ શાહ રૂા. ૩૨૦૧/- પાંચ જ્ઞાન પૂજા (૧) ૧૧૧૧/- ભગવાનજી રણમલ (૨) ૧૦૦૧/- સંઘવી રામજી લખમણ મારૂ (૩) ૧૧૧૧/- શાહ પદમશી વાઘજી ગુઢકા (૪) ૧૦૦૧/- સંઘવી ખીમજી વીરજી ગુઢકા (૫) ૧૦૦૧/- શાહ હંસરાજ દેવાર વોરા. અષ્ટ પ્રકારી પૂજા ૧૧૧૧/- સંઘવી રામજી લખમણ મારૂ ગુરુપૂજન ૪૦૦૧/- સંઘવણ કંચનબેન રામજી લખમણ મારૂ જ્ઞાનપૂજા ભણાવીને પ્રારંભ થયો હતો. દરરોજ લખમણ વિરપાર મારૂ તથા કાલીદાસ હંશરાજ નગરીયા તરફથી સંઘપૂજન થાય છે. અને સંઘ તરફથી પ્રભાવના થાય છે. બીજા પણ ભાવિકો તરફથી રોજ સંઘ પૂજનો તથા કોઇ વખતે પ્રભાવના થાય છે. સ્વર્ગસ્વતીક તથા સંઘ તરફથી થયો. ૭૨ - ૭૨ રૂ. ની પ્રભાવના તળા સંઘ તરફથી શ્રીફળની પ્રભાવના થઈ બપોરે ૩ થી ૪ પ્રવચન ચાલે છે.
અમલનેર (મહા.)
અત્રે પૂ આ. શ્રી વિજયપ્રભાકર સૂરીશ્વરજી મ., પૂ. પં. શ્રી ધર્મદાસ વિ. મ. આદિ ઠા. પ નો નગર પ્રવેશ જેઠ વદ ૧૨ ના થયો સાધર્મિક વાત્સલ્ય સંઘપૂજન વિગેરે થયા ચાર હજારનું સાધર્મિક વાત્સલ્ય થયું.
ગામમાં પ્રવેશ અષાડ સુદ - ૬ ના થયેલ. ૩ બેડ તથા સાજ સારા હતા. શ્રીફળની ભાવના થઈ માધર્મિક ભકિત થઈ. શત્રુંજ્ય તપ નક્કી થયું રોજ પ્રવચન તથા યુવકો માટે રાત્રી પ્રવચન થાય છે.
માતા
શાસ્ત્રીય માગ પૂ. ગુરૂમહારાજને મયૂએણ વંદામિ’ કહો. પૂ. સાધર્મિકબંધુને અને માતાપિતાને ‘પ્રણામ’ કહો. જૈનેતર ગૃહસ્થોને ‘જય જિનેન્દ્ર’ કહો.
શ્રી હર્ષપુwામૃત જૈન ગ્રંથમાળા - લાખાબાવળના સૌજન્યથી
Page #1002
--------------------------------------------------------------------------
________________
NIOSSSSSShishessess
૧૦૫૪
શ્રી જૈન શાસન અઠવાડિક)
(પૂના નગર મધ્યે પધારો પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય રામચંદ્રસૂરીશ્વરજી મહારાજાના શાંત, વિનય, સરલ સ્વભાવી, વયોવૃદ્ધ-ગચ્છાધિપતિ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય મહોદ સૂરીશ્વરજી મહારાજા આદિ વિશાળ સમુદાય પૂના નગરે પધારતાં આનંદ વિભોર બની ગયો હતો. દ્વિ. જેઠ સુદ-૬ શનિવારના રોજ પૂના નગર પ્રવેશે પૂનાના સદાશીવ પેઠથી ભવ્યાતિભવ્ય વરઘ ડો રાજમાર્ગે થઈ ભવાની પેઠ મધ્યે શ્રી મનમોહન પાર્શ્વ જિનાલય દર્શન કરી ત્યાં આગળ આવેલ મંડપમાં ઉતર્યો હતો. સૌ પ્રથમ પૂજ્યશ્રી એ માંગલિક ફરમાવ્યું હતું. ત્યારબાદ ગુરૂપૂજન ઉછામણી ૫૮ હજાર રૂા. શ્રી રામલાલજી ભાઈએ લીધેલ અને કામળીનો ચઢાવો ૬૧ હજાર રૂ. માંગેલા જી ભાઈએ લીધેલ.
ત્યારબાદ પૂજ્યશ્રીએ માંગલિક પ્રવચન સુંદર રીતે કરેલ હજારોની સંખ્યા માં ભાવિકો પધારેલ તેમને લાડવાની ૧૦ રૂ. ની પ્રભાવના થયેલ. પ્રભુજીને સુંદર અંગરચના બહા થી પધારેલ સાધર્મિકોની ભકિત કરી હતી. ત્યારબાદ પૂનાના અનેક સંઘોની માંગણી હતી. તેથી દરેક સંઘોને અનુકુળતા મુજબ લાભ આપેલ.
જેઠ સુદિ-૧૪ના રવિવારના રોજ પૂજ્યશ્રી આદિનાથ સોસાયટી પધારવાના હોવાથી શેઠ શ્રી વિજયકુમાર કાન્તીલાલ શાહ ના પરિવારની આગ્રહ ભરી વિનંતી સ્વીકારે તે તેથી ત્યાં તેમના નિવાસસ્થાને સવારે પધારેલ સવારે તેમના સ્થાને પૂજ્યશ્રી પધારેલ માંગલિક તેમજ પ્રવચન ફરમાવેલ ત્યાર બાદ અનુજાબેન વિજયકુમાર શાહે પૂજ્યશ્રીને ચાંદીના સિક્કાથી નવાં ગી ગુપૂજન કરેલ ત્યાર બાદ પધારેલ સાધર્મિકોને ૧૦ રૂ.ની પ્રભાવના કરેલ, આદિનાથ સોસાયટીથી વાજતે ગાજતે પૂજ્યશ્રીને વિનંતી માટે આવેલ પૂજ્યશ્રી પધારતાં સાઘર્મિક બંધુઓને તિલક કરી બાદલું છાંટી ૫ રૂ. ની પ્રભાવના થયેલ. ત્યાંથી વાજતે ગાજતે ચતુર્વિધ સંઘ રાજમાર્ગે ફરી ઉપાશ્રય પધારેલ. પૂજ્યશ્રીને માંગલિક કરેલ, ૫.પૂ.આ. ભ. હેમભૂષણ સૂ. મ. સા. સુંદર-માર્મિક પ્રવચન ફરમાવેલ. ત્યાર બાદ ગુપૂજનની ઉપાસના ૧૧ હજાર રૂા. મહેન્દ્રભાઈ એ લાભ લીલ. હજારો ભાવિકો પૂજ્યશ્રીના દર્શનાર્થે તેમજ પ્રવચન વાણીમાં પધારેલ સર્વેને ૬૫-૬૫ રૂ. સંઘપૂજન થયેલ તેમજ બહારથી પધારેલ સાઘર્મિક ભકિત કરેલી. તેમજ પ્રભુજીને સુંદર અંગરચના રાખવામાં આવી હતી.
આમ આખા સારાય પૂના તેમજ મહારાષ્ટ્રમાં શાસન પ્રભાવના ખૂબ જ સારી રીતે થવા પામી હતી.
ગચ્છાધિપતિ શ્રીમદ્ વિજય મહોદયસૂરીશ્વરજી મહારાજા આદિ ઠાણાનો ભવ્યાતિભવ્ય પ્રવેશ દ્વિ. જેઠ વદી -૧૨ ને શનિવારના રોજ ખૂબ જ ઠાઠ-માઠ પૂર્વક પૂના કેમ્પ. શ્ર, વાસુપૂજ્ય જિનાલય મધ્યે થયો.
lIIIIIIMa
A
Page #1003
--------------------------------------------------------------------------
________________
વર્ષ-૧૧ અંક ૪૭/૪૮ : તા. ૨૪-૮-૯૯
૧૦૫૫
જામનગર શ્રી શાંતિ ભુવન તપગચ્છ ઉપાશ્રય મળે
પરમ પૂજ્ય પ્રશાંતમૂર્તિ સ્વ. આ. દેવ શ્રીમદ્ વિજય જયંતશેખર સૂરીશ્વરજી મહારાજ સાહેબના પરમ તપસ્વી શિષ્ય રત્ન પુ. મુ. શ્રી દિવ્યાનંદ વિ. મ. સાહેબની વર્ધમાન તપની ૧૦૦ + ૧૦૦ = ૨૦૦મી ઓળીની મંગળમય પૂર્ણાહુતિ નિમિત્તે શ્રી બૃહદ્ સિદ્ધચક્ર પૂજન, શ્રી ૧૦૮ પાર્શ્વનાથ પૂજન ભવ્યાતિભવ્ય શ્રી સ્નાત્ર મહોત્સવ તથા શ્રી બૃહદ્ અષ્ટોત્તરી શાંતિ સ્નાત્ર યુકત અણદિનકા જિનેન્દ્ર ભકિત મહોત્સવ હાલાર દેશોદ્ધારક કવિરત્ન આચાર્ય દેવ શ્રીમદ્ વિજય અમૃતસૂરીશ્વરજી મહારાજ સાહેબના પટ્ટ પ્રભાવક ૫.પૂજ્ય હાલાર કેશરી સિદ્ધાન્તનિષ્ઠ શાસન પ્રભાવક આચાર્ય દેવ શ્રીમદ્ વિજય જિનેન્દ્ર સૂરીશ્વરજી મ. તથા હાલાર રત્ન સરળ સ્વભાવ પ.પૂ. સ્વ. આ. ભગવંત શ્રીમદ્ વિજય કુંદકુંદ સૂરીશ્વરજી મ. સા. ના પરમ વિનય વિદ્વાન શિષ્ય રત્ન સમતા સાધક પૂ. પં. શ્રી વ્રજાસન વિ.ગણિ. પરમ પૂજ્ય વર્ધમાન તપોનિધિ ૧૦૦ + ૮૬ મી ઓળીના આરાધક પૂ.. શ્રી જિનસેન વિ. ગણિ. તથા પરમ શાસન શાસન પ્રભાવક ગચ્છાધિપતિ સ્વ. આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજય રામચંદ્ર સૂરીશ્વરજી મ. સા. સેવાભાવિ તપસ્વી શિષ્ય રત્ન ૧૦૦+૭૬ રસોળીના આરાધક પૂ.પં.શ્રી જિનયશ વિ. ગણિ. વિ. ની નિશ્રામાં ઉજવાયો હતો.
મહોત્રાવનો મંગલ કાર્યક્રમ : સં. ૨૦૫૫ના પ્ર. જે. વ. ૪ ગુસ્વાર તા.૩-૪-૯૯ના રોજ રાજકોટવાળા ટોળીયા જીવણલાલ પોપટલાલ તરફથી શ્રી પંચ કલ્યાણક પૂજા.
સં.૨૦૫પના પ્ર. જે. વ. ૫ શુક્રવાર તા.૪-૬-૯૯ના રાજકોટવાળા ટોળીયા કાંતિલાલ મણીલાલ તરફથી શ્રી નવપદની પૂજા.
સં. ૨૮ ૫૫ના પ્ર. જે. વ. દર શનિવાર તા.૫-૭-૯૯ મેતા મનસુખલાલ અમરશી પરિવાર તરફથી શ્રી બૃહદ્ સિદ્ધચક્ર પૂજન વિજય મૂહર્ત હસ્ત-લોકેશકુમાર દિપકભાઈ મહેતા
સં.૨૮ ૫૫ના પ્ર. જે. વ. ૭ રવિવાર તા.-૬-૯૯ના શ્રી શાંતિભુવન આદિનાથ જૈન પાઠશાળાના બાળકો-બાલિકાનો ભવ્ય સ્નાત્ર મહોત્સવ..
પ.પૂ. આ. જંબુસૂરીશ્વરજી મ. સા. સમૂદાયના ગચ્છાધિપતિ આ.ભ. મહોદય સૂરીશ્વરજી મ. ના આજ્ઞ વર્તી સા. દમયંતિશ્રીજીના શિષ્યા સા. શ્રી શિવમાલાશ્રીની પ્રેરણાથી રાજેન્દ્રકુમાર, હિરાલાલ પૂનાવાલા તરફથી સવારે ૮-૦૦ કલાકે.
સં. ૨૦૫૫ના પ્ર. જે. વ. ૮ સોમવાર સવારે ૭-૦૦ કલાકે કુંભ સ્થાપના, દિપક સ્થાપન, જવારા રોપણ નવગ્રહાદિ પાટલા પૂજન ટોળીયા મણીલાલ અભેચંદ પરિવાર તરફથી હ. છોટાલાલ મણીલાલ તથ : મહેતા હિંમતલાલ વ્રજલાલ તરફથી શ્રી નવાણું પ્રકારી પૂજા બપોરે ૩-૦૦ કલાકે.
સં. ૨૮ ૫૫ના પ્ર. જે. વ. ૯ મંગળવાર બપોરે વિજય મૂહુર્તે શ્રી ૧૦૮ પાર્શ્વનાથ પૂજન ટોળીયા ત્રંબકલાલ મણીલાલ તરફથી હ. ઉન્નતકુમાર.
Page #1004
--------------------------------------------------------------------------
________________
SSSSSSSSSSSSSSSSSSSSSSSSSSSS
૧૦૫૬
શ્રી જૈન શાસન (અઠવાડિક). સં.૨૦૫૫ના પ્ર. જે. વ. ૧૦ બુધવાર સવારે ૮-૦૦ કલાકે જલ જાત્રાનો ભવ્યાતિભવ્ય વરઘોડો શ્રી શાંતિભુવન સંઘ તરફથી બપોરે વિજય મૂહર્ત શ્રી બૃહદ્ અષ્ટોત્તરી શાંતિ અત્રિ ટોળીયા મણીલાલ અભેચંદ હસ્તે છોટાલાલ મણીલાલ પરિવાર તરફથી.
સં. ૨૦૫૫ પ્ર. જે. વ. ૧૧ ગુસ્વાર સવારે 6-00 કલાકે ચૈત્ય પરીપાટી અને પૂ. શ્રી ના પગલા શ્રી સત્તર ભેદી પૂજા શ્રી શાંતિ ભવન સંઘર તરફથી વરઘોડામાં અમદાવાદના મિલન બેન્ડે ભારે જમાવટ કરેલી તથા મહોત્સવના છેલ્લા ૩ દિવસ શ્રી શંખેશ્વરના મુકેશભાઈ નાયકે ભકિતરસની રંગત જમાવેલ. તથા આઠે દિવસ વ્યાખ્યાનમાં જુદા જુદા ભાવિકો તરફથી શ્રી સંઘપૂજન અને પૂજાદિમાં જુદી જુદી મિઠાઈની પ્રભાવના શ્રી અષ્ટોત્તરી બાદ શ્રીફળની પ્રભાવના રાખવામાં આવેલ. પારણાને દિવસે સવારે ગુપૂજન અને પ્રથમ કામની વહોરવાનો લાભ અમદાવાદ વાળા પુખરાજજી સોમચંદજી એ લીધેલ.
તથા મહોત્સવ દરમ્યાન ૩ ટાઈમે બહારથી આવેલા સાધર્મિક ભકિત કરવા માં આવેલ. તેમજ શ્રી રતલામ, ડભોઈ, શિનોર, સુરેન્દ્રનગર, વઢવાણ, રાજકોટ, વગેરે સંઘન, અગ્રગણ્ય આગેવાનો પધારેલ.
તથા આદિનાથ પાઠશાળાના બાળકોનો નમસ્કાર મહામંત્રનો પ્રભાવ યાને અમરકુમારનો સંવાદ રાખવામાં આવેલ. તથા તપસ્વીના તપની અનુમોદનાર્થે છેલ્લા ૩ દિવસ આયંબિલ છેલ્લો ઉપવાસ એ પ્રમાણે પ્રચાર થતા લગભગ ૨૨૫ ભાવિકો જોડાયા હતા. તે બધાને ઘીયાળ તથા રોકડ રકમની પ્રભાવના કરવામાં આવેલ તેના સામુદાયિક પારણાનો લાભ હાલાર-આરાધના ધામ તીર્થ તરફથી રાખવામાં આવેલ.
વૈ.સુદ-૬ ને બુધવારના રોજ અમદાવાદ દોશીવાડાની પોળમાં સુખાજી વચંદ જૈન વિદ્યાશાળામાં પ્રશાંતમૂર્તિ-પૂ.પાદુ શ્રી આ. ભ. મનોહરસૂરીશ્વરજી મ. સા. તથા સ-લિસ્વભાવી પૂ. પાશ્રી આ. ભ. વિબુધપ્રભ સૂરિ. મ. સા. ના ફોટા (પ્રતિકૃતિ) ની અનાવરણ, વિધિ પૂ. પાશ્રી આ. ભ. નરવાહન સૂરિ. મ. સા. તથા પૂ. સે.મંકર વિ. મ. સા. નિશ્રામાં થયેલા. તે પ્રસંગે ગુરૃજન અને પૂજ્યોને કામની વહોરાવેલ. ૨ રૂા. રમેશભાઈ દલાલ તથા ૧ રૂા. રાજેષકુમાર આર. શાહ તથા ૧ રૂા. જુઠાભાઈ ડોસાભાઈ ૧ રૂા. રીખવચંદ છોગાજી તરફથી સંધપૂજન તથા બુંદીના ૨ લાડુની પ્રભાવના થયેલ સારી સંખ્યાની ઉપસ્થિતિ હતી. તેમજ બંને ફોટાના અભિષેક વૈ. સુ. ૧૦ ને રવિવારે થયેલ. અને વૈ. સુ.૧૧ના પૂ. પાશ્રી આ. ભ. મનોહરસૂરિ મ. સા. ૩૧મી સ્વર્ગવાસ તિથિ નિમિત્તે પૂ. આ. ભ. સુદર્શન સૂરિ મ. સા. પૂ. નરવાહન સૂરિ મ. સા. પૂ. ખેમકર વિ. મ. સ. ની નિશ્રામાં જૈન વિદ્યાશાળામાં ગુણાનુવાદ થયેલ ૪ રૂ. સંઘપૂજન થયેલ હતું. પરમાત્માને ભવ્ય અંગરચના ૬-૧૦-૧૧ના થયેલ હતી.
Page #1005
--------------------------------------------------------------------------
________________
શ્રી જીવદયા મંડળ - રાપર કચ્છ
સ્થાપના - સંવત ૨૦૨૮ છે. લોહાણા બોડીંગ સામે, પોસ્ટ બોક્ષ નં. ૨૩, મું રાપર - કચ્છ. પીન ૩૭૦ ૧૫ = (૦૨૮૩૦) ૨૦૦૪૦
તા. ૨૩- ૭ - ૯૯ શ્રી જીવદયા મંડળ સંચાલીત “રાપર પાંજરાપોળને મદદ માટે નમ્ર અપીલ.
શ્રી જીવદયા મંડળ સંચાલીત રાપર પાંજરાપોળમાં હાલે ૪,૭૦૦ આસપાસ અબોલ જીવો ગાય, બળદ, ભેંસ, પાડા, ઊંટ, હરણ, ઘેટાં, બકરાં વગેરે આશ્રય લઈ રહેલ છે. આ સંસ્થા છેલ્લા ૨૮ વર્ષથી સતત પણે જીવદયાનું કાર્ય કરી રહેલ છે.
આ સંસ્થામાં છેલ્લા ચાર વર્ષથી કાયમી પણ ઢોરોની સંખ્યા ૫,૦૦૦ આસપાસ રહેવા પામેલ છે. છેલ્લા ૪ વર્ષથી હિસાબી અહેવાલ જતાં સંસ્થાએ આ જીવોના નિભાવ પાછળ વર્ષો પ્રમાણમાં સારા હોવાં છતાં પ્રતિ વર્ષ ૧ (એક) કરોડ કે તેથી વધારે ખર્ચ કરેલ છે. આટલું દુષ્કર અને વિશાળ કાર્ય સૌના સહયોગ વિના ભાગ્યેજ શકય બને??? ખરુને?
ચાલુ સિઝનમાં અષાડ માસના ૧૦ દિવસો પસાર થઈ ગયા છે. હજી સુધી વરસાદ થયેલ નથી ગુજરાતના મુખ્ય વિસ્તારોમાં વરસાદ થઈ ગયેલ છે ત્યારે કાયમી પણે કુદરતની અવકૃપાવાળો વિસ્તાર “કચ્છ” વરસાદ વિના બાકી છે. કચ્છના કોઈ વિસ્તારમાં વરસાદ નથી જેથી સૌ કોઈને ચિંતા થાય તે સ્વાભાવિક છે.
વરસાદ પંચાતાં પાંજરાપોળોમાં નવાં ઢોર આવવાની શરૂઆત થઈ ગયેલ છે જલ્દીથી કુદરતની કૃપા થાય અને વરસાદ થઈ જાય તો સારું નહીંતર પરિસ્થિતિ ક્યાં જઈ પહોંચશે તે કંઈ કહી શકાય નહિ.
આથી આ અતિ મુશ્કેલીના સમયમાં આ સંસ્થાને આપ સૌ શક્ય વધુને વધુ આર્થિક સહયોગ આપી-અપાવી જીવદયાના કાર્યને મજબુત બનાવશો એવી નમ્ર વિનંતી.
મા સમઘમાં જે જીવદયા પ્રેમી ભાઈઓ-બહેનો શ્રી સંઘો તથા સેવાભાવી સંસ્થાઓ એ આ સંસ્થાને પોતાની ગણી મદદ કરેલ છે. તે સૌનો અમે ખુબ ખુબ આભાર માનીએ છીએ તેમ આવતા સમયમાં જીવદય ના કાર્યને પુષ્ટિ મળે એ સહેતુથી શક્ય વધુને વધુ સહયોગ આપશો એજ અપેક્ષા સહ.....
પત્ર વ્યવહાર અપવા મદદ મોકલાવાનું સ્થળ
( “ જો મળશે આપનું દાન તો શ્રી જીવદયા મંડળ - રાપર,
બચશે પશુઓના પ્રાણ” રાપર વાગડ - કચ્છ પીન - ૩૭૦ ૧૫. ફોન નં. - ૨OC ૪૦/૨૦૦૭૯) સંસ્થાન ખાતે દેના બેંક રાપર શાખામાં- ટ્રસ્ટી મંડળ તથા કાર્યવાહક કમીટી૨૦૦૭૭ કોડ ૦૨૮૩૦)
શ્રી જીવદયા મંડળ રાપરના નામનું છે. શ્રી જીવદયા મંડળ રાપર- કચ્છ તા.ક. સંસ્થાની રૂબરૂ મુલાકાત લેવા નમ્ર વિનંતી....
Page #1006
--------------------------------------------------------------------------
________________ ) શ્રી જૈન શાસન (અઠવાડિક) થી રીડગ્રીક પૂજ્યશ્રી કહેતા હતા કે તા. 24-8-99 ગ્રીક ગ્રીક ગ્રીક ગ્રીક ગ્રીક ગ્રીક * * * * * 990 પી એ તે ની (લા - પૂ. આ. શ્રી વિ. રામચન્દ્ર સ્ર. મ. સા. | 9909 29 990999 આપણને બધાને ચિંતા શેની જોઈએ? પરમપદની અને પરલોક બગડે નહિ તેની. પરલોક ન બગડે એટલે શું? મોક્ષમાર્ગની કૂચ ન અટકી જાય. પરલોક ન બગડે માટે મારે અહીં દુઃખ વેઠવ અને સુખ વગર ચલાવતા શીખવું જોઈએ. v સારી પણ ધર્મક્રિયા જડભરતના હાથમાં જાય, સંસારના રસિયાના હાથમાં જાય તો ધર્મક્રિયા બગાડયા બાર વગર રહે નહિ. પેઢી પર બેસી ઊંધુ-ચતું કામ કરે તો શું થાય? પેઢી પર કોઈ આવે નહિ અને સારો છે માલ પણ બગડે! કરી રાગ સારી જગ્યાએ દેવ-ગુરુધર્મ-ધર્મી-ધર્મનાં સાધનો પર - હોય તો સમક્તિને ખીલવે ! ખરાબ ઝી જગ્યાએ થાય તો સમક્તિને કરમાવી દે! હe u આજે માગણી-માગનારાને જેમ શરમ નથી આવતી, તેમ આપનારાને ના પાડવામાંય શરમ નથી , આવતી ! તે પણ ના શરમથી નહિ, તિરસ્કારથી પાડે છે. , v સમ્યજ્ઞાન પેદા થાય એટલે પરિણામ સુંદર બને, ખરાબ પ્રવૃત્તિ સુધરે અને સારી પ્રવૃત્તિ વધે ! બી. જ્ઞાન આવે અને પરિણામ વધે નહિ. ખરાબ પ્રવૃત્તિ સુધરે નહિ, સારી પ્રવૃત્તિ વધે નહિ તો તેને જ્ઞાની છે. કહેવાય? . . આત્માને માનનારો આત્માનો સેવક લફે શરીરનો પૂજારી હોય? વાત-વાતમાં તેને શરીર યાદ આવે છે છે કે આત્મા? પુણ્ય અને પાપ માને તે પાપ મજેથી કરે? પુણ્ય કરવામાં પાછો પડે? * આ શરીરમાં પાપ માટે દોડવાની શક્તિ છે, પુણ્ય માટે ચાલવાની ય શક્તિ નથી. 1 . અવસરે ખોટાને ખોટું ન કહે તે શાસનનો આરાધક નથી ! હૈયું સરળ-સુંદર નહિ બને અને ગમે તેટલું કરશો તો ય અકલ્યાણ થશે. હૈયું સુંદર થશે તો જ્ઞાન, જ્ઞાન થશે નહિ તો જ્ઞાન, અજ્ઞાન રહેશે 29 99 9 9 9 9 * * * * * * * * * * * * * * * * શ્રીટ ટ ટ ટ ટ ટ ટ ડ ટટટટટટટ કરી જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખા વળ) C/o. શ્રતજ્ઞાન ભવન 45, દિવિજ્ય પ્લોટ, જામનગર વતી તંગી, મઢક પ્રકાશક ભરત એસ. મહેતાએ ગેલેકસી પ્રિન્ટર્સમાં છાપીને રાજકોટથી પ્રસિદ્ધ કર્યું.