________________
- -
0
rially
1 wલાદેશેાધારક વિજયસૂરીન્કેજી મહારાજના - -
incu grow CHO er predlond Ps4 nu Yule
SM AND F
.
પ્રેમચંદ મેઘજી સફર
૮jજઈ) હેમેન્દ્રકુમાર સાસુજલાલ શe :
(રાજ) ';&#ચંદ્ર કીરચંદ છેe
(8વલ્ક) 1 રાજચંદ મm aw
•
RES • કવાઈફ •
આઝાદ્ગા થઇg a fશકાય ૩ માત્ર ૨
વર્ષ : ૧૧] ૦૫૪ ભાદરવા વદ-૧૦ મંગળવાર તા. ૧૫-૯-૯૮ [અંક: ૫-૬ વાર્ષિક રૂ. ૫૦ આજીવન રૂા. ૫૦૦ પરદેશ રૂા. ૩૦૦ આજીવન રૂા. ૬૦૦૦
અંતિમ દેશના-૨ પ્રવરાનકાર–પ. પૂ આ.દેવ શ્રી વિ. રામચંદ્રસુરીશ્વરજી મહારાજા ૨૦૪૬, આસોવદિ–૧૪ મંગળવાર તા. ૧૬-૧૦-૯૦ ટેકરી, ખંભાત
(શ્રી જિનાજ્ઞા વિરૂદ્ધ કે પૂ. પ્રવચનકારશ્રીના આશય વિરૂદ્ધ કાંઈપણ લખાયું ૬ છે તે ત્રિવિધે ક્ષમાપના.
અવ૦ ) ર. “પુઅર્થી ઇહ ચન્હાર, કામાથી તત્ર જમિનીમ્ અર્વભૂતી નામધેયા-ઠનથી પરમાર્થતઃ | અર્થ તુમક્ષ એવૈકો, ધર્મસ્તસ્ય ચ કારણમ | સમાૐિ શવિધઃ, સંસારાભેંધિતારણઃ કેરા અનન્તદુઃખ: સંસારો, મેક્ષેડનન્તસુખઃ પુન: | ત ત્યાગ પરિપ્રાપ્તિ હેતુ મ" વિના નહિ માર્ગ શ્રિત યથા દૂર, ક્રમાત્ પંગુરપિ વ્રજેન્ | ધર્મ ઘનકર્માડપિ, તથા મેક્ષમવાનુયાત્ ૪”
આ અવસર્પિણીના છેલા તીર્થપતિ શ્રમણ ભગવાન શ્રી મહાવીરદેવે છેલી છે દેશના અપપાનગરીમાં આપી હતી તેમાં જે વાત કહી તેની ટુંકી નેંધ કલિકાલસર્વજ્ઞ છે પૂ. આચાર્ય દેવ શ્રીમદ વિજય હેમચન્દ્રસૂરીશ્વરજી મહારાજાએ ત્રિષષ્ઠિ શલાકા પુરુષ ૨ ચરિકાના દડામા પર્વમાં લખી છે, તેના ઉપર આપણે વિચાર કરે છે.
al