________________
૮૨ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક) આ આદેશમાં ચાર પુરુષાર્થ છે. ખીજા દેશેામાં અ-કામ વિના બીજું કાંઇ મેાટા ભાગે છે નહિ. આ દેશમાં ધર્મ, અર્થ, કામ અને મેાક્ષ આ ચાર પુરૂષા કદ્યા છે. આ ચારને જે માને તે આ છે, આ ચારને જે ન માને. આ દેશમાં જન્મેલા છતાં ય અનાર્યાં જેવા છે, ઘણા જૈના પણ અનાર્યાં જેવા છે. આખી દુનિયા અર્થ અને કામ પાછળ ગાંડી છે, મેાક્ષ તા યાદ જ આવતા નથી, તેને લઈને ધર્મના સાચા ખપ નથી. આજે મેાક્ષ કેટલાને યાદ આવે છે? મેાક્ષ યાદ ન આવે તેને ધમ સાચી રીતે યાદ આવે ખરા ? તે ધમ સાચા કરે પણ ખરા? તેવા જીવા ધર્મ કરતા હેાય તે તે ય મેાટાભાગે અર્થ-કામ માટે જ કરે છે.
તમે બધા ભગવાનનાં ઈન-પૂજન કેમ કરેા છે ? સાધુ પાસે જૅમ જાવ દેશતેમ પૂછે તેા શું કહેા ? આના જે સાચા જવાબ આપે હુ તેને ાક્ષ યાદ નથી અને જે કાંઇ ધમ કરે છે તે દેખાવ માટે કરે છે, અ-કામ માટે રે છે, મેાજમાદિ કરવા કરે છે.” એમ કહેવુ પડે.
ભગવાન છેલ્લે છેલ્લે કહી ગયા છે કે- આ ચાર પુરુષાને માને તે જ આય, તે જ જૈન ! આપણે ચાર પુરુષાર્થ માનીએ છીએ ને? સાધુને ય પૂછવું પડે કે, સાધુ કેમ થયા? તમને ય પૂછવુ' પડે કે- શ્રાવક કેમ થયા ? મેક્ષે જ જવુ છે માટે ને? મેાક્ષમાં જ જવું હેાય તા શું કરવું પડે? ધર્મ જ કરવા પડે, અર્થ-કામ છાડવા પડે. ધર્મ ક્યારે થય ? હુંÔયાથી અર્થ કામ છૂટે તે ભગવાને સાધુપણાને જ ધર્મ ક્યો છે. શ્રાવકધર્મ ને ધર્માધમ કહ્યો છે. તેમાં ધર્મ સરસવ જેટલા અને અધમ મેરુ જેટલા. સાધુપણું લીધા વિના સાચી રીતે ધર્માંની આરાધના થઈ શકે જ નહિં. શ્ર!વક ધર્મ કરી કરીને કેટલા કરે ? થેાડા. કાઇપણ શ્રાવક છ કાયની હિંસાના ત્યાગી હાય ? સસારમાં છ કાયની હિંસા કરવી જ પડે, ચાલે જ નહિ. ખચવુ હાય તે જૂઠ, ચારી, વિષયસેવનથી ખચાય પશુ છ ચે કાયની હિંસા કરવી જ ૫; તેનું નામ સ'સાર !
ભગવાન જતાં જતાં હુી ગયા છે કેપહેલા ધર્મ છે, તે પછી અર્થ-કામ છે અને પણ મળે નહિ અને મેાક્ષ પણ મળે નહિ. આજે મેાજ માઢિની સામગ્રી મળી છે તે શાથી મળી છે? આજે કેટલા મનુષ્યા જેની પાસે પેટ ભરવાનું પણ સાધન નથી. તમને ઘણી સામગ્રી મળી છે તે ધથી. ધર્માંથી જે સામગ્રી મી છે તેને અધમ માં ઉપયાગ કરે તે કેવા
આ
છેલ્લે
દેશમાં ચાર પુરુષા છે. તેમાં મેાક્ષ છે. ધર્મ વિના અર્થ-કામ તમને ઘર-બાર, કુટુંબ-પરિવાર,
દુ.ખી છે ? શાથી ?
કહેવાય ?