________________
૪. ૭૩૮ :
: શ્રી જૈન શાસન [અઠવાડિક] ધુલીયાથી શ્રી નેર તીર્થને બે દિવસનો પ્રભુજીનો રથ બેન્ડ સાથે સંઘ નિકળે ૨ હતે. નેરમાં પ્રવેશ ભવ્ય રીતે થયે હતે. પ. પૂ. શાસન પ્રભાકરસૂરિજી મ. ની નિશ્રામાં છે ને તીર્થમાં પ્રથમવાર શ્રી ઉપધાન તપની મહામંગલકારી પાવનારાધનાને માગસર વ જ શમના શરૂ થયેલ છે. લગભગ ૬૦ જેટલા નાના ભાવિક શાતાપૂર્વક આરાધના કરી છે
રહ્યા છે. આ મંગલમયી આરાધના પ્રસંગે પ. પૂ. વૈયાવચ્ચસિદ્ધ ગણિ શ્રી ધર્મદાસછે વિજ્યજી મ. અને પ. પૂ. પ્રખર વકતા મુનિશ્રી રત્નસેનવિજ્યજી મ. પધારતા આનંદ
છવાઈ ગયે માગસર વ. કશમના પ. પૂ. અજોડ શાસન પ્રભાવક જૈનાચાર્ય દેવેશ શ્રીમદ્વિજય રામચન્દ્ર – મુક્તિચન્દ્રસૂરીશ્વરજી આરાધના હાલના તક્તિનું ઉદ્દઘાટન માલે છે ગાંવ નિવાસી શ્રેષ્ઠિ શ્રી જગદીશચંદ્રભાઈ મહેતા હાથે ખૂબ ધામધુમથી થયેલ. તેમજ ૨ પ. પુ. આ. શ્રી ના ગુરૂદેવ “સૂરિરામ” પટ્ટધર સિંહ ગર્જનના સ્વામી, નિડર વક્તા છે જૈનાચાર્ય દેવેશ શ્રીમદ્વિજય મુક્તિચંદ્રસૂરીશ્વરજી મ. ના સ્વર્ગારોહણ નિથિના દિવસે
ગુણાનુવાઢ પુ. આ. શ્રીએ મુ. શ્રી રત્નસેનવિજયજી મ. આદિએ રેચક શૈલીમાં ર્યા , ર કર્યા હતા. સંઘપુજન, પ્રભાવના, આંગી આદિ સુંદર થયેલ દરરોજ પ્રભુજીની બગી, છે એ સંધપુજન, આયંબિલ આદિ તપસ્યાઓ સંઘમાં ચાલુ છે. માગસર વ. ઇશમના પુ. છે ગચ્છાધિપતિશ્રીની અનુજ્ઞાથી પુ. મુ. શ્રી રત્નસેન વિ. ના ભગવતી સૂત્રના જે પણ શરૂ થઈ થયેલ છે.
નેર તીર્થના દેરાસરના ગભારામાંથી લાઈટ નાખવાનું અને પછી દેરાસરમાંથી છે પણ ઇલેકટ્રીક લાઈટ કાઢી નાખવા માટે સંધ પ્રયત્નશીલ છે. પુ. આ. શ્રી ના પદુપદેશ
થી હળીમળી ખૂબ ઉ૯લાસ લાભ રહેલ છે. નેર જેવા નાના ગામડામાં અને ફક્ત ૨૫ % ૬ જેને ગરમાં આવા ઉપધાન તપ એ ખૂબ અનુમોદનીય છે.
શ્રી ધનરાજજી વછાત્રી ભંડારી ઉમેઢાબાવાલા (રાજ.) એ પુ. શ્રી ની નિશ્રામાં ૨. સજોડે ચોથું વ્રત લીધેલ છે અને દરેક ઉપધાનના તસ્વીઓને તેમના તરફથી સોનાની આ વિટીની પ્રભાવના અને દરેકનીવીમાં ડ્રાયફુટની ભક્તિ આદિ લાભ લીધેલ છે.
પુ. શ્રી ના પાવન પગલે ખાનદેશમાં શાસન પ્રભાવના થઈ રહેલ. આગામી ૬ દિવસેમાં પણ પુ. શ્રી ની નિશ્રામાં બે સંઘ, પ્રતિષ્ઠાધિ નક્કી થયેલ છે. પૂ. શ્રીનું આગામી છે છે ચોમાસુ મહારાષ્ટ્રમાં અંમળનેર થવાની સંભાવના છે.
- શ્રી મનવાંછિત પાર્શ્વ પ્રભુના દિવ્ય નિશ્રામાં અને પુ. તપસ્વીરત્ન આ શ્રી ના & નિશ્રામાં શ્રી શ ખેશ્વર પાર્વ પ્રભુ અઠ્ઠમ પોષ દશમી નિમિત્તે થયા હતા. જે લાભ ૬ શ્રી ધનરાજજી ભંડારીએ લીધું હતું. દરેક તપસ્વીઓને ૭૫ રૂા. ની પ્રભાવના થઈ હતી. હું