________________
૭૦૬ :
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
તા સારી રીતે ખાઇ-પી શકાય તે માટે ય તપ કરે છે. બહુ જુલમ થઇ ગયા છે! સભ્યજ્ઞાન-સમ્યકૃતપ અને આજ્ઞામુજબ સયમ એ ત્રણે ભેગા થાય અને પરિપૂર્ણ થાય તે મેાક્ષ મળે. આપણે મેાક્ષ જોઇએ છે? જેને મેાક્ષની ઇચ્છા પણ ન થાય તે શ્રાવક-શ્રાવિકા નહિ તેમ સાધુ થઈને બેઠેલાને પણ જો મેાક્ષની ઈચ્છા ન હાય તા તે સાધુ-સાધ્વી પણ નહિ, તેના તપ-જપ બધું નકામું જાય. ચારે પ્રકારના શ્રી સંઘ તે મેાક્ષમાના મુસાફર કહેવાય. આપણી મેક્ષે જવાની મુસારી ચાલુ છે ને? શ્રી જૈન શાસનને માનનારાને મેાક્ષ ન જોઇતા હાય તા તે જૈન પણુ બની શકે નહિ.
સભા
કે નહિ ?
: મેાક્ષની ઇચ્છા નહાયતા ચેાથું-પાંચમું –છ ું ગુહાણુ સ્પર્શે
ઉ : પહેલું ગુણુઠાણું પણ ન સ્પર્શે તે આગળના ગુડાણાની વાત શી કરવાની ? પહેલું ગુણુઠાણુ પણુ મેાક્ષની ઇચ્છાથી શરૂ થાય છે.
C
રાજી
આજે તે ગુણુઠ્ઠાણાનું ભિખારીપણુ' છે, ચેાથું જુઠાણુ પામેલા તે પેાતાની લાખ્ખાની રૂા.ની મૂડી ગમે નહિ. તેને થાય કે આના ઉપર રાગ થઇ ગયા, આમાં મઝા આવી ગઇ તેા આ મૂડી જ મને નરકમાં લઈ જશે. તમને પણ થાય કે– મારી પાસે આવિકા મઝેથી ચાલે તે પણ વાંધા આવે તેમ નથી તેા વધારે પૈસા સળગાવવા છે, માથે બેજો શુ કામ લઇને ફરૂ? પૈસા ભેગા કરેાને તેમ જ થાવ તેા પુણ્ય ખંધાય કે પાપ બંધાય ? કેટલે! પૈસે હૈાય તે તમને સાષ થાય ? તમને બધાને જ્ઞાન થયું છે કે નહિ તેમાં શંકા છે. તપની વાતમાં ૫૩ ફાંફા છે. આજે ઇ તિથિ છે? ક્યા ભગવાનનું કલ્યાણુક છે તે કેટલાને યાદ છે ? આ યાદ હાત તા માટે ભાગ તપસ્વી હેાત. ભગવાનના શાસનને સમજેલા જનાવરો પણ તપસ્વી થાય છે. આજે ઘણા દેશિવરતિધર તિય ચા છે, તેએ પણ સયબી હેાય છે. જૈનકુળમાં જન્મેલા જીવા પણ જો જૈનાચાર પાળે તેા યદુ તેમાં જાય નહિ, ખાવા-પીવાદિમાં સયમી હાય ઉપવાસને અનશન તપ કહ્યો છે એવું નથી, ઓછીવાર ખાય તે પણ અનશનમાં જાય. તમારે તેા ખધી ચીજ હોય પણ એક ચીજ એછી હેાય એટલે પત્તર ખાંડા, અનશન તા કરતા નથી જ્યારે . જે મળે તે ભાષાં વિના રહેા કે ન રહે!? ભાવતી અને અનુકૂળ ચીજ આવે તે! ટના પણ વિચાર કરો એટલે ઉણેાદરી પણ ગઈ. જે આવે તે ખપે તેથી વૃત્તિરક્ષેપ પણ ગયા અને તેથી રસત્યાગ પણ ગયા, જેમાં ખૂબ મઝા આવે તે ચીજના ત્યાગ કરવા