________________
"
(અનુ. પેજ ૨ નું ચાલુ)
: શ્રી જૈન શાસન (અઠવાડિક)
એક ઘોડાગાડીવાળા આ રસ્તા પરથી મુસાફરોને લાવવા-લઈ જવાનું કામ છે શું કરતો હતો. તેનું નામ હતું ઠગીલાલ આ ઠગીલાલ મુસાફરોની ગરજને લાભ ત્રિ છે ઉઠાવતે હતે. વૃદ્ધ, અશકત, બીમાર અને અજાણ્યા મુસાફરો પાસેથી તે બે-ત્રણ છે ગણું ભાડું પડાવતો હતે.
એક વાર ધોમ ધખતે હતે. સખત ગરમી પડતી હતી. મુસાફરો આવી જ આ ગરમીમાં ચાલવંને બઢવે ઠગીલાલની ઘોડાગાડીમાં આવજા કરતા હતા. ઠગીલાલને 9 તડાકો પડી ગયો હતો, તેથી તે ઘોડાને ડાબે જતો હતે. દસ-બાર ફેરા થયા 8. જ હતા. પાડે થાકી ગયા હતા અને સખત તરસ્યો પણ થયો હતો, છતાં ઠગીલાલ છે જ લોભમ તેને દોડાવી રહ્યો હતો. આખરે ઘેડે ચક્કર ખાઈને પડી ગયો.
ઠગીલાલ બુદ્ધિધનની પળે પાણી લેવા માટે ગયો. બુદ્ધિધને તેને તેલ ભરીને છે પાણી આપ્યું. ઠગીલાલે પાણીના પૈસા આપવા માંડયા એટલે બુદ્ધિધને કહ્યું: ‘દિલ ૨ પાણીના પૈસા લેતો નથી. તરસ્યાને પાણી પાવા માટે મેં પરબ શરૂ કરી છે. તરસ્યાં છે જ માણસે, તરસ્યાં પંખીઓ અને તરસ્યાં પશુઓની સેવા માટે મેં આ પરબ કરી છે
છે. તરસ્યાંની સેવા કરવાથી મને આનં મળે છે. હું કોઈની પાસેથી પાણીના છે છે પૈસા બત નથી. લઈ લે, તમારા આ પૈસા ઈચ્છા થાય તે ગરીબોની સેવા કરજે.” ૨ છે બુદ્ધિધનની વાત ઠગીલાલના હૃદયમાં ઊતરી ગઈ છેરો અપંગ હોવા છતાં કેવા છે જ આનંદથી જીવઢયાનું કામ કરતે હો? અને પોતે કેવો સ્વાથી હવે ? લેકેની જ ગરજો તે કેવો લાભ ઉઠાવતે હતો. ભાડાના એક રૂપિયાને બઢલે તે બે રૂપિયા જ હું અને પણ રૂપિયા પડાવતું હતું. કે સ્વાર્થી હતે પોતે ?
બુધિધનની સેવાભાવના તેની આંખ આગળ રમવા લાગી પછી ઘેડાને આ છે પાણી પાતાં-પાતાં તેણે નિશ્ચય કર્યોઃ “હવેથી હું પણ એક રૂપિયે જ ભાડું લઈશ છે છે કેઈન, લાચારીનો લાભ નહિ લઉ જરૂરિયાતવાળા ગરીબોને મફત લઈ જઈને તેમની @ સેવા કરીશ.” એ દિવસથી ઠગીલાલ પ્રામાણિકતાથી અને સેવાભાવનાથી કામ ? કરવા લાગ્યો.
| (સંદેશ) શ્રી મહાવીર શાસન : જૈન શાસનના પ્રતિનિધિ – લલીતકુમાર જગજીવનદાસ બારભાયા :
સી-૨, ટી-૧૧૦, મહાવીર નગર, શંકર લેન, જ ૨. ફોન : ૮૦૬ ૫૫૬૯
કાંદિવલી (વે), મુંબઈ–૪૦૦, ૦૬૭. ૨