________________
શ્રી જૈન શાસન (અઠવાડિક)
તા. ૧૧-ક-૯
રજી. નં. જી./સેન.૮૪
પૂજ્યશ્રી કહેતા હતા કે
-શ્રી ગુણદશી આ
સ્વ. ૫૫ આચાર્યદેવેશ શ્રીમદવિજયરામચંદ્રસૂરીશ્વરજી મહારાજ
સંસારનું સુખ એવું છે કે જે જ્ઞાની સાવચેત ન રહે તે તેને પણ ગમી જાય જ
અને દુર્ગતિમાં લઈ જાય છે જે સુખ મળે તે પુણ્ય છે પણ ગમે તે પાપ છે. છે જગતમાં પુણ્યશાલીએ માટે જ સુખની સામગ્રી છે. તે સુખથી સામગ્રીની મજા જ છે
સંસારને જીવંત રાખનારી છે. છે કે સંસારનું સુખ જેને ગમે તેને સંસાર શાશ્વત ! આ છે સંસારમાં જીવ, જે પોતે સારું માન્યુ હોય તે મેળવવા શું શું નથી ? આ સંસારના સુખ માટે દુઃખ વેઠવા કર્મ સહાયક છે. તે કર્મ જ લાવે કે દુઃખ છે દિ વિના સુખ નહિ, મહેનત-મજુરી વિના પૈસા નહી.”
કે મોહનીય એક એવું પાપ કર્મ છે જે પાપ જ કરાવે. તે મેહનીયને એક ભેદ એવો છે છે જે પાપને પાપ માનવા દે જ નહિ. પાપ વિના તે ચાલતુ હશે તેમ કહેવરાવે. છે કે આજે અવિધિનું સામ્રાજ્ય છે. મુખઓનું આધિપત્ય છે. વિધિ જાણવાની મહેનત
નથી. વિધિ જાણ્યા પછી કરવાની ઇચ્છા નથી. છે. જે ધર્મ કરવા સમજ જોઈએ. તેમાં કમ સહાય ન કરે. છે કે ધર્મના સંસ્કારવાળું જે પુય તેનું નામ પુણ્યાનુબંધી પુણ્ય. ધર્મના સંસ્કાર જે જ
પુય સાથે જીવતા ન હોય તે પુણ્ય પુણ્યાનુબંધી નહિ. છે ? કમ ગ્રથિને પોષનાર છે, સહાયક છે, ભેદનારા નથી. તેને જોવા માટે ભારેમાં ૨ જ ભારે પુરૂષાર્થ જોઈએ, સારા અધ્યવસાય જોઈએ અને આજ સુધી કદિ ન આવ્યો છે છે તેવો અપૂર્વકરણ નામને પરિણામ એટલે કે આત્માને અધ્યવસાય વિશેષ આવે છે છે તે જ ભેઢાય.
જૈન શાસન અઠવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મંદિર ટ્રસ્ટ (લાખાબાવળ) c/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, દિગ્વિજય પ્લોટ-જામનગર વતી તંત્રી, મુદ્રક પ્રકાશક સુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ, કર્યું.