________________
: શ્રી જૈન શાસન [અવાડિક]
# હું યુ સુધારા
આજે માટાભાગને પાપના ડર જ નથી. કેમકે તમે જે માપ કરો છે તે નિર્ભયપણે કરી છે. તમે ચારીને ધેા નથી કરતા પણ માત્ર વેપારમાં જ ચારી કરે છે. પણ તમને કંઠે એમ ન થાય કે મારૂ શું થશે? તેનેતા તમે ‘બીઝનેશ પેાલીશી’ માના છે.
૬૮૪ :
આજના સુખી ગણાતા વર્ગ ચાર-ડાકુ કરતાં વધારે ખરાબ છે.. તે ચાર-ડાકુ માને કે ‘અમારૂં' જીવન જોખમમાં છે. ક્યારે પકડાઇ જઈએ, માર્યા જઈએ તે કહેવાય, નહિ.’ તે માને કે, અમારા ધંધા ખાટા છે.' તમે માનેા-કહા કે, ‘અમારો ધ ધા ખાટા છે?' કાને સારા કહેવા ? તમને કે તેમને ? તમને જે પડવા આવે તેને યુ તમે પકડા. તેને ય કહે, કે, તું ય મારી ચારીમાં ભાગીકાર થા. સરકારના ધા નેાકરોને તમે જ ચાર બનાવ્યા,
આજે આ દેશના સારો ગણાતા વર્ગ માય દેશના પાયાના સિદ્ધાન્તા‘દુ:ખ પાપથી જ સુખ ધર્મથી જ. મેં કરેલા પાપના ફળ રૂપે આવેલ દુઃખ મારે વેઠવું જ જોઇએ. સુખ અને ભેાગની હજી મારે જરૂર પડે છે પણ તે માટે અનીતિ તે કરાય જ નહિ– ને સમજશે નહિ, માનશે નહિ તે જરાય વિશ્વાસપાત્ર બનશે નહિં. આજે તમે ખાટુ' કરો અને તેને ‘કળા’ માને છે, તે કળામાં કાંઇ પાપ નહિં તેમ માને છે. પાપની સજા દુ:ખમાં જ આવે તેમ માના છે? આવા લે!કે મરિ ઉપાશ્રયમાં આવે તેથી નુક્શાન જ થાય. અમે પણ જે સાવચેત ન રહીએ તે અમારી ચં સહી લે.
આજે સરકારના કાયઢા ખાટાં છે મારે અમારે ખાટુ કરવુ પડે છે. આ તમારી વાત માની અમારામાંના ય ખેલતા થયા કે, ‘કાયના ખાટાં છે માટે પાટુ કરો તે ખાટુ નથી.' તમે જ કહેા કે, કરચારી કરવી તે ખાટી કે સાચી ? દરેક વાતમાં હા એ હા કરવી તે બરાબર નથી. સરકારે કર વધારે નાંખ્યા તે ખાટુ યુ. પણ તમે કરચારી કરો તે સારૂત ગણાય? જે રાજ્યમાં રહેા તેના કાયદા પ્રમાણે ચાલવુ જોઇએ. તમે સમજી હા તે તમારે એવી રીતે જીવવુ. જોઇએ કે કરચારી કરવાને પ્રસંગ જ ન આવે. તમે લેાકેા ધમી' ગણાવ અને સામાન્ય સિધાન્તા ય ન માના તે ન ચાલે.