SearchBrowseAboutContactDonate
Page Preview
Page 235
Loading...
Download File
Download File
Page Text
________________ વુિં વર્ષ-૧૦ અંક–૧૧ / ૧૨ : તા. ૨૭-૧૦-૯૮ : ૨૩૩ પાસનાથ હિલ સલાહકાર સલાહકાર સમિતિમાં વેતાંબરના પાંચ પ્રતિનિધિઓ તરીકે (૧) કલકત્તાના કમલ રામપુરીયા, (૨) દિલ્હીના હરખચંદ નાહટા, (૩) છે અમઢાવાદના સેલિસિટર અશોક ગાંધી, (૪) મુંબઈ સ્થિત તીર્થ રક્ષા ટ્રસ્ટના વહીવટી છે જ નિયામક સનાભાઈ તલકચંદ શાહ તથા (૫) કલકત્તાના ધારાશાસ્ત્રી આર. એસ. જેની છે (હવે સદગત) નો સમાવેશ કરાયો હતો. બિરોના પ્રતિનિધિઓ તરીકે ગિરિડીહ (બિહાર) ના (૬) મહાવીર પ્રસાદ છે સેઠી, (૭) નવી દિલ્હીના ડી. કે. જેન (૮) મુંબઇના વસંતભાઈ દેશી, (૯) આરાધના કર જૈન, (૧૦ પટણના પંડયા એમ પાંચ પ્રતિનિધિઓ છે. રાજ્ય સરકારના પાંચ પ્રતિનિધિઓમાં (૧૧) સમિતિના વડા મહેસૂલ સચિવ ઉપરાંત (૧ ૨) ગિરિઢીહના કલેકટર, (૧૩) બિહાર સરકારના અધિકારી અને તાંબર એવા રમેશ જૈન, (૧૪) સરઢારછ કાંગા તથા (૧૫) સરકારના વિશેષ કેપ્ટન શ્રીવાસ્તવ છે ને સમાવેશ થાય છે. કહેતાંબરોના એક પ્રતિનિધિ આર. એસ. જૈનનું અવસાન થતાં તેમને સ્થાને ય છે અન્ય એક પ્રતિનિધિની નિમણુંક થશે. શ્રી સમેતશિખરજીના શિખરેથી... શ્રી સમેતશિખરજી મહાતીર્થની માલિકી વહીવટ શ્વેતાંબર જૈનોનું છે. જે જ અંગેના ફરમાને મજુત્ર છે. કડા બંધ અદાલતી ચૂઠાઠાઓ પ્રસ્તુત છે. આર. છતાં પરમાત્મા મહાવીર દેવાના નિર્વાણ બાદ ૬૦૦ વર્ષ જુદા પડી નવો ૬ ૨ પંથ સ્થાપનાર દિગંબરો એ યેનકેન પ્રકારે આ તીર્થનો વહીવટ-માલિકી કરવાના સતત આ છે. પ્રયત્નો કરી રહેલ છે. એટલું જ નહિ પણ શ્વેતાંબર તરફથી સુવિધા અને સગવડ છે છે. કરવામાં આવતી નથી. આ તીર્થમાં વ્યવસ્થા અને વહીવટ બરાબર નથી. તેવી આડ. ૬ વાતોને આધાર લઈ પટણાની ઉચ્ચ ન્યાયાલયની રાંચીપીઠ સમક્ષ દિગંબર સમાજે 8. છે અપીલ દાખલ કરીને સમેતશિખરજીના વહીવટ માટે સરકારના પાંચ સભ્યો, દિગંબરો- એ ના પાંચ સભ્યો, તાંબરના પાંચ સભ્યો એમ ૧૫ સભ્યોની સમિતિ બનાવવા આગ્રહ કરી છે કર્યો હતો. આવી સમિતિ નીમવામાં આદેશની સાથે તાંબર તીર્થ રક્ષા કમિટી અને છે છે જેન વેતાંબર સોસાયટી 'કલકત્તા) સર્વોચ્ચ ન્યાયાલયમાં અરજી કરી વિરોધ કર્યો હતો. 8 જ આમ છતાં દિગંબરોએ રાજ્ય સરકારમાં વગનો ઉપયોગ કરી બિહાર સરકાર દ્વારા 4 “શ્રી પારસનાથ હિલ સલાહકાર સમિતિ જાહેર કરેલ છે. જેની વિગતે આ અંકમાં અત્રે આપેલ છે.
SR No.537261
Book TitleJain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1998
Total Pages1006
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy