________________
વર્ષ-૧૧ અંક-૨૩/૨૪ : તા. ૨૬-૧-૯૯
હાથેપગે આં૨ પહેરાવી દીધી. જગતસિહે દિવસ તા ધર્મ ધ્યાનમાં પસાર કર્યા, પરંતુ સંધ્યાકાળ નજીક જણાતા મુખ ઉપર કાંઇક ગ્લાનિ ઉપસી આવી. વિચારેાની ઘુમરી મગજ ઉપર સવાર થવા લાગી. મનની લગામને ખે'ચતા શ્રેષ્ડીએ (શેઢ) અંગરક્ષકને પેાતાની નજીક ખોલાયે. વહાલી કીકી મેળવતાં શેઠ બોલ્યા કે, જો ભાઇ ! તું મને એકાદ લાક માટે આ બેડીઓમાંથી છૂટા કરીશ તે હું તને એ સૌંનામહાર આપીશ. હું કાંઇ અહીંથી ભાગી જવા માટે તને વિનંતી નથી કરતા, પરંતુ મારે ખુદાનું નામ લેવું છે, બાકી મારે કાઇ પ્રયેાજન નથી લેશ માત્ર યા જેનામાં નથી રહેલી તેવા રક્ષકને શેઠ ઉપર કાંઇક દવા આવી, અને સાથે વળેલી ધનની લાલચે શેઠને સાંજનુ આવશ્યક કરવા દીધું. પ્રાત:કાળનુ' પણ આવશ્યક શેઠે આ પ્રમાણે કરી લીધુ. શેઠના નિયમિતક્રમ વ્યવસ્થિત રીતે ચાલવા લાગ્યા. શાંત, એકાંત વાતાવરણમાં પ્રસન્નચિત્ત શેઠે મજેથી ધર્મારાધના કરવા લાગ્યા.
: ૫૭૯
સારા એવા દિવસે પસાર થયાં પછી રાજા ફરીથી શેઢ ઉપર તુમાન થયા ભરીસભામાં શેઠને સન્માન પૂર્વક ખોલાવ્યા. પાંચ વધુ વાળા વચ્ચેથી સુશેાભિત કરી, પેાતાના અ‘ગના આભૂષણેાથી ભૂષિત કર્યા. આદરમાન સહિત વાજતે ગાજતે ગજરાજ ઉપર આરૂઢ કરી મહા આડંબર પૂર્વક તેઓને ઘરે પાછા મેાલ્યા. શેઠે પણ અવસરે ચાચકાને છૂટા હાથે દાન આપતાં આપતાં પેાતાની હવેલીએ પધાર્યા,
આ બાજુ આવશ્યક ક્રિયા કરવામાં સહાય રૂપ બનેલ અને રક્ષકાને શેઠે સારી એવી સેાનામહાર આપી હતી. શેઠને રાજા તરફ મળેલ માન-સન્માન જોઇને રક્ષકા પણ ગભરાયા. કદાચ રાજાને માન ભ‘ભેરણી કરશે તે અમારૂ' આવી બનશે. આથી રાજના ભયથી બંને રક્ષક સેાનામહેારના ભારા પાછા આપવા શેઠની હવેલીએ આવ્યા. શેઠે પણ સુસ્વાગતમ કરીને બંનેને આવકાર્યા. યાગ્ય સ્થાનકે બેસાડી સારી એવી મહેમાનગતિ કરી, ભયથી ધ્રુજતા રક્ષકે લાંબા કાળનું મૌન તોડયું. શેઠ ! આપશ્રીએ આપેલ સેાનામહેારા પાછી સ્વીકારો. જો કદાચ રાજાને ખપુર પડશે તે અમારૂં... ક્યુબર કરી નાખશે. આ સપના ભારા અમારે નથી જોઇતેા. આ સાંભળી શેઠ બોલ્યા. તમારી કૃપાથી હું મારૂં ધર્મધ્યાન કરી શકયા છું. મે તમને સેાનામહારા કાંઈ પાછી લેવા માટે નથી આપી. તમે ગભરાશે! નહી. રાજાને આ વાતની ગંધ પણુ નહી આવે, મારા ડાબા હાથને પણ ખબર નથી માટે તમે ચિંતા કરશે! નહી. વિદ્યાયની વેળાએ શેઠે રક્ષકાને વિશેષ પ્રકારે પહેરામણી આપી રાજી કર્યાં.
પાક ઉ*મરે પહેાંચેલા શ્રેષ્ઠીએ ધીરેધીરે સ કાર્યમાંથી નીવૃત્તિ લેવા માંડી.