SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ એ વર્ષ ૧૧ અ ક ૫-૬ : તા. ૧૫–૮–૯૮ : છ ઇસા અને મુસા બેયની બધી તાકાત તેમાં તુટી જવાની છે. તેઓ ઠંડાગાર જ બનીને અસ્તિત્વ ટકાવવા માટે જ જોરદાર યત્નો કરવાના છે.” રાજકારણ માં વધુ પડતે રસ લેવાના કારણે પંન્યાસજી મ. નિરર્થક કેવી કેવી છે ૬ ક૯પનાઓ કરીને અનર્થદંડનું મહાપાપ આચરી રહ્યાં છે ! તેંદુલીયા મત્સ્યની જેમ જ એક પણ જીવને ન મારવા છતાં કરોડો જીવને માનસિક અને વાચિક હિંસા રૂપે છે પંન્યાસજી મ. મારી રહ્યા છે. ઈસાઈએ અને મુસ્લિમ પ્રત્યેનો દ્વેષ એટલો બધો ગાઢ જ બન્યો છે, કે જેથી પંન્યાસજી મ ને આવા ભયંકર વિચાર આવી રહ્યા છે. ભગવાને આ તે એવું સાધુપણું બતાવ્યું છે કે જેમાં સૂકમમાં સૂકમ જીવની પણ મન-વચન કે 9. કાયાથી હિંસા ન કરવી પડે. જ્યારે અહીં તે કરે પંચેન્દ્રિય જીવોની હિંસા વિચારાઈ રહી છે. પંન્યાસજી મ.ની કલ્પના કઢાચ સાચી પડે, ઈસાઈઓ અને મુસ્લિમોની તાકાત એક ૯ તુટી જાય ને હિંદુઓનું જગત ઉપર વર્ચસ્વ વધે, તે શું તેટલા માત્રથી સંસ્કૃતિ જ છે અને જેન શાસન પર આવતા આક્રમણ અટકી જશે? ટ્રસ્ટ એકટ કે પુરાતત્ત્વ ખાતાના આ કાયઢા લાવનાર કેણુ હિંદુઓ છે કે બીજા ? ધર્મોઢા દ્રવ્ય ઉપર જે સરકારની નજર દિ બગડી છે, તે સરકાર હિંદુની છે કે બીજાની પાલીતાણા ઉપર ચઢીને મૂર્તિ–મંદિછે તેની તે ફેડ કરનાર હિંદુ હતું કે બીજે કઈ હતી? બાલદીક્ષા પ્રતિબંધક ધારે એ વારે ઘડીયે લાવનાર હિંદુઓ કે બીજા કેઈ? ભારતમાં માંસાહાર કરનારી પ્રજા મુસ્લિમ કરતા પણ વધારે સંખ્યામાં હિન્દુ છે, તે ખ્યાલ છે? સ્વચ્છતા અભિયાનના નામે સુરતમાં જાર તરા મારનાર “રાવ” હિંદુ જ હતો ને? ઈસાઈ અને મુસ્લિમો સામે જેહાદ જગાવીને હિદુઓ સાથે એક્તા સાધવાની છે વાત કરતા પંન્યાસજીએ સમજવું જોઈએ કે આ હિન્દુઓ પણ મોક્ષમાર્ગ પર જબરજસ્ત આક્રમણ કરી રહ્યા છે. માટે કેઈની પણ સાથે એક્તા કરવાનાં પ્રયત્ન કર્યા વિના જે રીતે પરાપૂર્વથી મહાપુરૂષો મોક્ષમાર્ગનું રક્ષણ કરી રહ્યા છે. તે રીતે રક્ષણ કરવાનો પ્રયત્ન કરવા જેવો છે. પોતાના શિષ્યવૃઇ અને ભકતજનોને ઇસાઈ-મુસ્લિમો ૨. વિરૂદ્ધ પાનો ચડાવનાર પંન્યાસજી મ. પિતે પ્રશસ્તકષાયમાંથી ક્યારે અપ્રશસ્ત કષાયમાં છે સરી પડે છે, તે આશ્રિતોને પણ અપ્રશસ્ત કપાયમાં પાડે છે, તે દેખ્યા વિના આડેધડ ર નિવેદનો કરીને, રૌદ્રધ્યાનમાં સરી પડી ભયંકર કર્મોનું ઉપાર્જન કરી રહ્યા છે. પિજ (૧૬) ઉપર જુએ તે ત્યાં પંન્યાસજી મ. લખી રહ્યા છે કે– ગાંધીજી ૨ જ મુસ્લિમોને ખુશ કરવા ગયા તો ગોડસેએ ગાંધીજીને જાનથી મારી નાંખ્યા. તો શું ઇટાલીની છે
SR No.537261
Book TitleJain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1998
Total Pages1006
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy