________________
i
એ
ગ્ય તા ને ખી લ વી એ આ
–મુનિ શ્રી પ્રશાન્તદર્શનવિજય મ.
ક
જિણવયણે અણુતા, જિણવવણું જે કરંતિ ભાવેણુ
અમલા અસંકિલિફા, તે હોંતિ પરિત સંસારી
જેએ પરમતારક શ્રી જિનેશ્વર દેવનાં વચનમાં અનુરક્ત છે અને ભાવપૂર્વક શ્રી જી આ જિનવચન પ્રમાણે આચરણ કરે છે તેમાં નિર્મલ, સંકલેશ રહિત અને પરિત-અલ્પ ૬ સંસારી બને છે.
પરમનારક શ્રી જિનવચનને સાર માનનારા અનેક મહાપુરૂષે પૈકીના એક મહાજે પુરુષની વિદ્વાને જોત જોતામાં સાત સાત વર્ષોના વહાણું વીતી ગયા. જેઓએ જે આ રીતના સ્વયં યોગ્યતાને પ્રાપ્ત કરી અને અનેક આત્માઓના ગ્ય ઘડવૈયા પણ બન્યા.
ગ્યતા કેળવી એ નાની સૂની વાત નથી. યોગ્યતાને પામેલા આત્માને જ શ્રી જિન- ક છે. વપનમાં રુરિ થાય. એટલે વચન પ્રમાણે જીવન જીવે તેથી કમ મલને હ્રાસ થતો જાય અને રાગાઢિ સંકલેશોથી મુક્ત બને અને પિતાના સંસારને અ૯પ બનાવે.
આવે જ ભવ્ય પુરુષાર્થ જે પુરપુરુષે કર્યો અને તેના માટે જીવનભર ઝઝુમ્યા, હું જે યોગ્ય હતા તેમને લાભ થશે અને જે તેમના પુણ્યમાં જ મૂંઝાયા તે બિચારા ૨ લાભથી વંસ્થિત રહ્યા.
મહાપુયે આવી સુંદર ધર્મ સામગ્રી સંપન્ન મનુષ્યભવ મલ્યા છે. પરમતારક શાસનની પ્રાપ્તિ થઈ છે. જે આ શાસન યથાર્થ સમજાય નહિ, સમજવાનું મન પણ
ન થાય, સમજાવનારા હોવા છતાં પણ ઉપેક્ષા કરાય તે અંતે આત્માનું જ કારમું છે ભયંકર અહિત થયા વિના રહેશે નહિ. શાસન યથાર્થ સમજાય નહિ તે આજ્ઞા ઉપર ૨ પ્રેમ નહિ થાય અને આજ્ઞાને નામે રછા જ ફૂલીફાલી નીકળશે અને પછી તે અનુ- ૨
કુળતા પ્રધાન બનશે. અનુકુળતાને પોષવા આજ્ઞાને વટાવતાં પણ ખચકાટ નહિ થાય. આ જ સ્વેચ્છાચાર અને સુખશીલીયાપણું એ અનુકુળતાને હૃષ્ટપુષ્ટ બનાવનારા છે જે આજ્ઞાને છે
યથાર્થ સમજવામાં મેટામાં મોટા અંતરાય છે અને આજ્ઞા મુજબ આરાધવાનું મન . આ પણ થવા દેનાર નથી. સુખશીલતાને કારણે જ ભગવાનની પરમતારક આજ્ઞા ઉપર જ છે. બહુમાન થતું નથી, આજ્ઞા મુજબ ધર્મ આરાધી શકાતો નથી.
આણાએ ધોને જે પરમાર્થ સમજાય તે આ વાત સમજવી એકદમ સહેલી છે ૨ છે. પણ આજે આપણી અનુકુળતાના નામે આપણે આજ્ઞામાં એવી ભેળસેળ કરી નાખી છે.