________________
૬ ૧૬૨ :
: શ્રી જૈન શાસન [ અઠવાડિ] છે ૨ મરતા સુધી આ સંસાર છોડવા જેવું લાગે જ નહિ. જેને આ સંસાર છોડવા જેવો છે જ ન લાગે તે મિથ્યાષ્ટિ કહેવાય તે તે મિથ્યાત્વને કાઢવાની મહેનત ચાલુ છે? આ દુનિયાકારીની સુખ-સંપત્તિને અધિકને અધિક લેભ તે અનંતાનુબંધીને લાભ જ કહેવાય. તે મિથ્યાત્વની હાજરીમાં હોય આટલું પણ સમજે છે? જેમ જેમ તમારી છે
પાસે પૈસા-ટકા વધે તે આનંદ થાય ને? અને ઘટે તે દુઃખ થાય ને? તો તે છે વખતે તમને લાગે કે- આ ભારે મિથ્યાત્વને ઉદય છે? જેને મિથ્યાત્વ ભૂંડું લાગે, એ જ મિથ્યાત્વને કાઢવાનું મન થાય કાં ઉપશમાવવાનું મન થાય તે સમકિત થાય એક જ જ મત એવો છે કે જીવ સૌથી પહેલા ઉપશમ સમકિત પામે અને પછી ક્ષાપશમિક ર
સમક્તિ પામે. બીજો એક મત એ છે કે જીવ પહેલા ક્ષાપશમિક સમકિત પણ છે પામે. તમારે આ બધુંભ ણવું છે ખરું?
જે જીવ સમજી જાય કે કેધ, માન, માયા, લોભ કરવા જેવા નથી તે તેને કે અનંતાનુબંધીના કૈધ-માન-માયા-લોભ ન હોય. તમને તે ક્રોધ-માન-માયા-લોભ ર કરવા જેવા લાગે છે કે છેડવા જેવા લાગે છે? શાત્રે તે કહ્યું છે કે દુનિયાકારીની જ ઇ ચીજ-વસ્તુઓને બહુ લોભી છવ માયાવી હોય, તેના લોભમાં સફળ થાય તે જ
માનને પૂજારી હોય અને તેને બાધા પહોંચી જાય તે વાત વાતમાં ગુસ્સો આવ્યા દિ વિના રહે જ નહિ. ૨. સભા : તે ચારે પ્રશસ્ત પણ હોય ને?
- ઉ૦ : જેને ધર્મ મેળવવાનો બહુ લભ હોય તેને લોભ પ્રશસ્ત કહેવાય. પૈસાટકાકિ મેળવવાનું મન હોય તેને લોભ પ્રશસ્ત ન કહેવાય તે તે અપ્રશસ્ત કહેવાય !
રોજ ભગવાનના દર્શન-પૂજન કરનારને, સામાયિક-વ્યાખ્યાન શ્રવણાદિ કર- ર નર નારને આ ક્રોધ-માન-માયા-લે કરવા જેવા જ નથી તેમ લાગે છે? ધન પણ છે
મેળવવા જેવું નથી તેમ લાગે છે? પાપને ઉશ્ચય છે માટે ધન મેળવવું પડે છે અને આ જ રાખવું પડે તેમ લાગે છે? પૈસા-ટકાદિ જ ગમે, હજી વધારે જોઈએ તેમ થાય ?
તે લાગે કે મારું મિથ્યાવ ભારે છે? મઝેથી આજીવિકા ચાલે તેટલું ધન હોવા ર
છતાં ય અધિક મેળવવાનું મન થાય છે તે પણ બેટું લાગે છે? ન લાગે તે તે જ આ બધા ગાઢ મિથ્યાત્વના ઉઢયવાળા છે તેમ કહેવાય. જેને ખોટું છે તેમ લાગે અને જ ક એછું કરવાની મહેનત ન કરે પણ વધારવાની મહેનત કરે છે તે બધાને માયાવી છે 8 કહેવા પડે. એટલું નહિ પણ એવા તે મૃષા પણ માયાપૂર્વક બોલે છે.
આ બધું સમજતા હોત તો સમકિત મેળવવાનું જરૂર મન થાત. સમક્તિ છે