________________
: દીપોત્સવી પર્વમાં આપણું કર્તવ્ય : ૨ યાત દીપોત્સવીમાં દયા રૂપી દીવડો સદા ઝળહળે છે
– શાહ રતિલાલ દેવચંદ ગુઢકા – લંડન ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ છે દિવાળી અગાઉ પંદર દિવસ પહેલાં ઘર સાફ સુફ કરવા લાગી જાઈએ છીએ. આ - ઘરમાં કચરા જાળા બાવા વળી ગયા હોય વાળી ખંખેરી સાફ કરાય છે. આ મુજબ છે છે આપણું (આત્મા) હૃઢય ઉપરનો કચરો પણ દુર હટાવા આપણે દરેક અવશ્ય પ્રયાસ ૨. 6 થવો જરૂરી ગણાય છે. એક બીજા સાથેના વેર-ઝેર અબેલા, ઇર્ષા, અદેખાઈ, નિંદા, ઇ ટીકા વગેરે હદયમાં લટતા બાવા-કચરા છે. બાહ્ય કચરા કાઢવાની સાથે અંતરની હદય
ની ગંદકીપણું આજે સાફ કરી શકવાથી આત્માની ઉન્નતિ થશે. આત્માને અધોગતિનું હું પ્રયાણબંધ થશે. આમ કરવાથી ઢિવાળીની સાચી ઉજવણી બની જશે. છે આજના પર્વને જે સફળ બનાવવું હોય તે ગૌતમ સ્વામીને હયમાં સ્થાપી છે જ એના પગલે ચાલી આવશ્યક વિલાસી વસ્તુને મેહ તજી. ધર્મ મય અને સાદી જંગી કે સ્વીકારવી અને એથી સાચી સફળતા મળશે. પણ આજે તેથી વિપરીત સ્થિતી જણાય છે
છે. અન્ય દિવસોમાં નાટક ન જેવા જનારાઓ પણ આવા પર્વ દિવસમાં મલી જાય છે. એ છે ગૌતમ સ્વામીનું ખાસ અનુકરણ કરી મમત્વ ઉપર વિજય મેળવી આત્માને પરમ છે છે પદ્ધ મેળવવા કટીબધ થવું જોઈએ આજના દિવસે મહાવીર પ્રભુ નિર્વાણ પામ્યા હતા, છે. તેથી આપણે આજના દિવસે મહાન પવિત્ર દિવસ લેખીએ છીએ. અઢાર દેશના રાજાએ ૨ અને બીજા અનેક ભવ્યાત્માઓ ઉપવાસ રૂ૫ પૈષધ કરીને આ દિવસે ભગવાનની અમૃત છે છે મય ધર્મ દેશનાનું શ્રવણ કરી રહ્યા હતા. ભગવાનના મુખારવિંદમાંથી ઝરતું મોક્ષ છે જ પાથેય અને કવનનું પરમ રહસ્ય શ્રવણ કરવા માટે જે ભાગ્યશાળી બન્યા હશે. તેમનું જ જીવન ધન્ય બની ગયું.
આજે આપણી સમક્ષ ભગવાન નથી, પણ તેમની અંતિમ દેશના આપણી પાસે છે છે ઉતરાધ્યય, સૂત્ર એ ભગવાનને અંતિમ સમયનો ઉપદેશ છે. આજે ભગવાનની તે . જ પવિત્ર વાણી આપણે ફરીથી યાત્રા કરવી જોઈએ, અને તેમણે ઉપદેશેલા સિદ્ધાંતોને % અમલ કરવા માટે પ્રયાસ કરવે જોઈએ. આ દિવસે ગૌતમ સ્વામીને કે વલ્ય પ્રાપ્ત થયું ? ર હતું. ગૌતમ સ્વામીએ મેહ ઉપર વિજય મોહાંધકારને દુર કરી જ્ઞાન પ્રકાશ મેળવ્યું. છે તેથી આજે હર્ષના દિવસ છે. લોકે આજે બાહ્ય અંધકારને દુર કરવા હજારો દીવાલ
પ્રગટાવશે. દરેક શહેરોમાં આજે પ્રકાશમય રોશનીના મોઝા ફરી વળશે. લોકે આ હું રોશની માટે હજારો રૂપિયા – શીલીંગ – પૌડ ખરચી નાંખશે, પણ આપણે તે એ છે