SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ એ વર્ષ ૧૧ અંક ૧-૨ તા. ૧૮-૮-૯૮ : : ૩ ભગવાનની વાત સમજી જાવ તે બધી સમજણ આવી જાય. સાધુ પણ ડાહ્યો જ થઈ જાય. માધુને શું ખપે, શું ન ખપે તે બધું શ્રાવક જાત હાય. જાણનારા 5. શ્રાવકને પણ સાધુને નિર્દોષ આપવાનું મન થાય ખરું ? જયારથી વિધિ જાણવાની ૨ ગઈ, ગમે તેમ ધર્મક્રિયા કરવાની થઈ ત્યારથી ધર્મ સમજવાની વૃત્તિ જ નાશ પામી છે તમારો છોકરો સાધુ પાસે જાય તેને વાંધો નહિ પણ તેને વૈરાગ્ય ન થવો જોઈએ. જ તેને સંસાર છોડવાનું મન થાય એટલે તે બગડી ગયો તેમ માને છે. સભા : વારસો એવો છે કે છેડવાનું મન ક્યાંથી થાય? ઉ૦ : કેટલા હોંશિયાર છે ! આવા બધાને ધમી કહેવાય ખરા? આ બળ રાજપુત્રો, શ્રેષ્ઠીપુત્રો વગેરે એક જ દેશનામાં વિરાગી થતા તો ઘરે આવીને માતા-પિતાતિને કહેતા કે- આજે ભગવાન મળ્યા કે મહામુનિ મળ્યા. તેમની દેશ ને સાંભળી. તે દેશના ગમી ગઈ. તે તેઓ કહેતા કે- તું મહાભાગ્યશાળી છે ૨ છે. “મારે એ સાધુ થવું છે એમ કહેતા તે માતા-પિતાને મોહની મૂર્છા આવી ર ગઈ છે પણ “તને ભેળ કને? તને બગાડ કોને? એમ કહ્યું નથી. સંયમની કઠીનતા બતાવી છે પણ તેને સંયમની ભાવના કેમ થઈ? એમ નથી પૂછયું તેની મકકમતા દેખી મા-બાપ જાતે મહામહોત્સવ પૂર્વક , છે તેને દીક્ષા અપાવતા હતા. તે બધા જ “સંયમ જ લેવા જેવું છે” એમ હયાથી હું માનતા હતા. આવા અનેક કથાનક આગમાદિ ગ્રન્થોમાં આવે છે. તમે સાંભળ્યા છે છે પણ છે છ ય કહે છે કે અમને વારસે એવો મળે છે ! શ્રી અતિમુકતક નાનો બાળક હતો. એકવાર શ્રી ગૌતમ મહારાજાને ભિક્ષાએ જ પિતાના ઘેર લઈ ગયો છે. પાછો મૂકવા પણ સાથે ગયો છે. શ્રી ગૌતમ મહારાજા ની ૨ આંગળી પકડીને ચાલી રહ્યો છે. તેઓએ તેને “આ આખો સંસાર પા૫ છે માટે જ એ છોડવા જે છે અને સાધુપણું જ લેવા જેવું છે તે વાત સમજાવી દીધી છે. ઘેર છે છે આવીને મને કહે કે-“મારે હવે સાધુ જ થવું છે.” મા કહે કે- તું શું સમજે છે ? છે તે તે કહે કે-“મા હું જે સમજુ છું તે કહી શકતો નથી પણ આ આખો સંસાર ૨ છે પાપ છે તેમ સમજું છું” આ સાંભળીને તેમની મા પણ રાજી રાજી થઈ ગઈ અને ઇ છે મહોત્સવ પૂર્વક ભગવાનની પાસે દીક્ષા અપાવે છે. તે બધા ધર્મને સમજતા હતા કે જે છે આ મનુષ્ય જન્મમાં સાધુપણું જ લેવા જેવું છે, જેને મન થાય તે ભાગ્યશાલી ૬ હે છે. અમે નથી લઈ શકતા તે અમારી કમનશીબી છે પણ “તને સાધુએ ભોળ તેમ છે છે કદી બોલતા નહિ.” આજે તો આવું બોલે છે.
SR No.537261
Book TitleJain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1998
Total Pages1006
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy