________________
છે આ વિનય ઉપર ભુવનતિલકની કથા છે ?
પૂ. સા. શ્રી સુવર્ણપ્રભાશ્રીજી મ. વજન ૪૪૦
૦ ૦ કુસુમપુરમાં ધનકરાજાને પદ્માવતી રાણીથી ભુવનતિલક નામે પુત્ર થયે એકઠા તે છે 4 રાજા મંત્રીઓ સહીતસભામાં બેઠો હતો ત્યારે રત્નસ્થળ નગરના રાજા રામરચન્દ્રને
પ્રધાન રાજાની આજ્ઞાથી રાજસભામાં આવી કહેવા લાગ્યું કે અમારા રાજા યશોમતી ? છે નામે પુત્રી છે. તેણીએ ઉદ્યાનમાં ક્રીડા કરતાં વિદ્યાધરીઓના મુખથી ભુવનતિ ના ગુણે છે ૨. સાંભળીને તેને વરવાનો નિશ્ચય કરેલ છે તેથી રાજાએ મને તમારા પુત્ર સાથે તેણુંને ? આ લગ્ન સંબંધ કરવા એક છે માટે તેને સ્વીકાર કરી અમને આભારી કરે .
ધન રાજાએ કુમારને વિવાહ કર્યો પછી શુભદિવસે ધનકરાજાની આજ્ઞાથી છે મંત્રી અને સામંત રાજાઓ સહિત ભુવનતિલક કુમાર પરણવા ચાલે.
માર્ગ માં સિદ્ધપુર નગર પાસે આવતાં કુમાર આંખો બંધ કરી મૃચ્છ ખાઈ રથમાં પડી ગયો. તેને સર્વ બોલાવવા લાગ્યા પણ તે અક્ષર પણ બોલી શકે નહિ છે તે વખતે થોડે દૂર કઈ કેવલી સુવર્ણના કમળ પર બેસી દેશના આપતા સાંભળી મંત્રી છે. ક વર્ગ ત્યાં જઈ દેશના સાંભળવા બેઠા. કેવળી પ્રભુએ કહ્યું કે, “હે ભવ્ય પ્રાણીએ? આ જ દુર્લભ એવા મનુષ્ય જન્મને સફળ કરવા મેક્ષસુખ રૂપી વૃક્ષની વૃદ્ધિ કરવામાં મેઘ ર સમાન વિનય વડે પરમેષ્ઠી પદ્યનું આરાધન કરે.' ઇત્યાદિ દેશના સાંભળી કંકીરવ | નામે મુખ્યમંત્રીએ પ્રભુને પૂછ્યું કે હે ભગવંત? ભુવનતિલક કુમારને અણચિંતી ? છે દુખપ્રાપ્તિ થવાનું શું કારણ છે ? કેવળી ભગવંત કહ્યું કે ઘાતકી ખંડન ભરતક્ષેત્રને આ ૨ વિષે ભુવનાગાર નામે નગરમાં ગચ્છ સહિત આચાર્યદેવ પધાર્યા. તેમને વાસવ નામે છે છે કુશિષ્ય વિનયાદિ ગુણ રહીત અને સર્વ મહાત્માઓના શત્રુરુપ હતે.
તેને આચાર્યદેવે કહ્યું કે હે વત્સ ? વિનય ગુણ ધારણ કર પણ તે ઉદ્ધત છે ક શિષ્યને ઉપદેશ પણ છેષ રૂપ થયે તેથી ગુરૂએ તથા બીજા મુનિઓએ તેની ઉપેક્ષા કરી
આથી ક્રોધ પામેલા તેણે પ્રાસુક જળમાં ગુરૂને તથા બીજા બધા મુનિએને મારી નાખવા છે તાલપુટ વિષ નાખી ભયને લીધે નાસીને કઈ અરયમાં જઈને સુઈ ગયો ત્યાં દાવાનળ છે. લાગવાથી રોક ધ્યાનથી તેમાં બળી જઈને સાતતો નરકે ગયો. સૂરિ વગેરેને પાણી છે છે પીતાં શાસનદેવે અટકાવ્યા. પેલો વાસવ નરકમાંથી નીકળી તિયચ યોનિના ઘણા ભવે છે ૨ ભટકી અકામ નિર્જરાના યોગે હમણાં તે ભુવનતિલક રાજકુમાર થયે છે.
આ પ્રમાણે મેં કહેલું તેના પૂર્વભવનું વૃત્તાંત હે મંત્રી ? તમે જ ને તેને કહે છે