________________
: શ્રી જૈન શાસન અઠવાડિક) છે એ સામુંહિક ચૈત્યવંદના, સામુહિક નવપઢ સ્તુતિ, પ્રભાવના, પ્રવચન, સંઘપૂજન, બપોરે છે છે પૂજા પૂજા શ્રી પરમાત્માની અંગરચના, ભાવની આફ્રિમાં ભાવિક ભાગ્યશાળીઓએ તિ ખૂબ ખૂબ ભાગ લીધો. મહોત્સવ ૨મિયાન વિરમગામથી શહનાઈવાદ કે એ શહનાઈના સૂરની સૂરાવલીથી મહોત્સવની રોનક વધારી હતી. સાંગલીથી આવેલ ભરતભાઈ (પંડિત) તથા કે પુરના ભાવેશભાઇ પંડિત, ભદ્રેશભાઈ પંડિત તથા અશોકભાઈ સંઘવીએ ૬ શ્રી પરમા-માની ભકિતમાં ભાવિકોને તરંભ કર્યા હતા. શ્રી સંઘ તરફથી થતી નવ
પઢની એ ળીને આ વર્ષને લાભ લેનાર સંઘવી કેશરીચં ગુલાબચંઠની ઉઢારતાને છે કારણે મહે સવ દરમ્યાન શ્રી સિદ્ધચક પૂજનનું આયોજન પણ રાખવામાં આવેલ. જ પૂજ્યપાશ્રના કોલ્હાપુરમાં મંગળપ્રવેશે પૂજ્ય પાઠશ્રીનું સામૈયું તથા ૧૦ રૂ.નું સંધ 8 પૂજન થયેલ. ગુજરી-શાહપુરી મહાવીર નગર આદિથી પૂજ્યપાઠશ્રીના પ્રવચનમાં વિશાલ છે સંખ્યામાં ભાવિકે જોડાયા હતા. કેટહાપુરને ઉત્સાહ વધતાં શ્રી લક્ષ્મીપુરી સંઘ તરફથી રિ ચાતુર્માસની વિનંતિ પણ થઈ. પૂજ્યપાશ્રીને આ અગાઉ સોલાપુર, વડગાંવ આદિની છે વિનંતિએ થઈ હતી. શ્રી લક્ષમીપુરી કહાપુર ભાગ્યેય જાગતા પૂજ્યપાઇશ્રીએ આ શ્રી સંધર્વ વિનંતિને સ્વીકાર કરી સુવિશાલ ગચ્છાધિપતિ પૂ. આ. શ્રીમદ્ વિજ્ય ૬િ મહોઢયસૂરીશ્વરજી મહારાજાની આજ્ઞા-આશિર્વાથી પ્રવચનકાર પૂ. મુ. શ્રી ભવ્યચન્દ્ર- ૨ વિજયજી મ. સા. તથા બાલ મુનિરાજ શ્રી સિદધસેન વિજયજી મ. સા.ને ચાતુર્મા સાથે આપવાનું નકકી કર્યું. એાળીબાંઢ પૂજ્યપાઠશ્રી પૂના તરફ પધાર્યા છે, પૂ. આ. ભગનંગની શુભનિશ્રામાં ભવ્ય અષ્ટાહિકા મહોત્સવ સહ પરમ વૈયાવચી પૂ. ગણિવર્યશ્રી ધર્મદાસવિજયજી મ. ને પન્યાસ પદ્ધ પ્રવચનકાર પૂ. મુનિપ્રવર શ્રી રત્નસેનવિજયજી મ. સાને ગ પ્રહાન વૈ. વ. ૬ તા. ૭-પ-૯૯ શુક્રવારના રોજ પુજ્યપાઠશ્રીના વરઠહસ્તે
થશે. વૈ. પુ. ૧૫ થી . વ. ૬ને આ પઢપ્રાન પુના ચિંચવડ મુકામે પ છેડના રે ર ઉજમણુ સહ ઉજવાશે.
રીત્રા ઓળીની આરાધના તથા આઠમી માસિકતિથિની ઉજવણી
વિ જયનગર : નારણપુરા [અમઢાવાઢ] મથે જીવઢયાના પરમ રસિક સુવિશુદ્ધ છે સંયમી તપસ્વિસમ્રાટ સ્વ. પૂજ્યપાઠ આચાર્ય પ્રવર શ્રીમદ વિજય રાજતિલક સૂરીશ્વરજી છે મહારાજાના શિષ્યરત્ન પૂ. મુ. શ્રી મને બળ વિ. મ. સા.ની નિશ્રામાં સ્ત્રી એળીની સામુહિક આરાધના સુંદર રીતે થવા પામેલ એબી બાર સ્વ. પૂજ્યશ્રીની ૮મી માસિક દ. સ્વર્ગારેહા તિથિ નિમિત્ત શ્રી શાંતિનાત્ર સમેત ત્રણ વિસના જિનભકિત ઉત્સવનું છે આયોજન પણ ખુબ સુંદર રીતે પૂર્ણ થવા પામેલ. - શ્રી મહાવીર પંચકલ્યાણક પૂજા સંઘમાં પ્રથમ વખત જ ભણાવાયેલ ઉપસ્થિતોને ખુબ આ મળ્યો હતો. ત્રણ દિવસ સુંદર આંગી, સંધપૂજન, પ્રભાવના વ–પ છે. સામુદાયિ. આંબેલ આઢિ પણ ખુબ સુંદ૨ થવા પામેલ.