________________
શ્રી જૈન શાસન (અઠવાડિક)
પૂજ્યશ્રી કહેતા હતા કે
તા. ૧૮-૫-૯૯
રજી. ન'. જી. સેન.૮૪
-શ્રી ગુણદશી
ના,જિત
સ્વ. પ.પૂ. આચાર્યદેવેશ શ્રીમદ્ વિજયરામચંદ્રસૂીશ્વરજી મહારાજ
A
ધી તેનુ નામ કે જેને પેાતાના ધર્મની ચિ'તા હાય તેમ ખીજાના ધર્મની પણુ
ચિ'તા હાય.
પાંચેય ઇન્દ્રિયાના અનુકૂલ વિષયા પર રાગ અને ભૂંડા વિષયા પર દ્વેષ Čનું નામ અવિરતિ
ભગવાનની પાસે આવી સસારની સામગ્રી માંગે તેને પુણ્ય ન હેાય તે મલે જ નહિ. પુણ્ય હાય અને મલે તા સાથે મિથ્યાત્ત્વ, અવિરતિ, કષાય એવા ગાઢ બધાય કે તેમાં એવા લીન થઇ જાય કે અનંતકાળ સુધી ઠેકાણુ· ન પડે.
પૈસાના અથી પણાએ અને ભેાગ, મેાજ-શાખના અથી પણાએ તમારી પારું શું શું કરાવ્યુ` છે? અહીં આટલુ ખરાબ થાય છે તે મર્યા પછી કેટલું ખરાબ થશે તેની કલ્પના કરા. એ પૈસાએ અને માજશાખે તમને અહીં કેવા પાયમાલ કર્યો છે ! તમે કદી જીટું નથી ખેાલ્યા ને ? રાગ-દ્વેષ કેડે પડયા છે અને સાધ્યા એટલા રહી શક્યા નથી. ધન-ભેગ કેટલા ભૂંડા છે તે સમજાવવુ પડે તેવુ છે કે સમજાઇ જાય તેવુ છે ? ભગવાન અરિહંત મેાક્ષમાના કક છે. મેક્ષે જવું હાય તેને મા‚ માર્ગ જોએ મેાક્ષમાર્ગે જવું હેાય તેા મેાક્ષમાર્ગ બતાવનાર ઉપકારી લાગે. સંસાર ભય:કર અટવી છે તે અટવી લધાવનાર ભગવાન અરિહંત સાથે વાહ જેવા છે. અમે અને તમે અટવી લઘવા ન નીકળ્યા હાઇએ તે મા પામ્યા જ નથી, આવી લઘવા નીકળ્યા હૈાઇએ તા માર્ગ પામ્યા છીએ માં માગ પામવાની તૈયારીમાં છીએ. અનંતાનુબંધી કષાય સમક્તિને રશકે, અપ્રત્યાખ્યાની કષાય દેશ વિનેિ રશકે પ્રત્યાખ્યાની કષાય સર્વ વિરતિ રાકે સજવલનના કષાય વિતરાગતા રાકે
જેટલા શ્રાવક હેય તેને ધનના લાભ હાય તા તેને ભૂડા લાગતા હાય તેા ધર્મ લેાભ તેના હૈયામાં સાચા હૈાય.
જૈન શાસન અહેવાડિક માલિક શ્રી મહાવીર શાસન પ્રકાશન મક્રિર ટ્રસ્ટ (લાખાખાવળ) C/o. શ્રુતજ્ઞાન ભવન ૪૫, ઢિગ્વિજય પ્લાટ-જામનગર વતી તંત્રી, મુદ્રક પ્રકાશક સુરેશ કે. શેઠે સુરેશ પ્રિન્ટરીમાં છાપીને વઢવાણુ શહેર (સૌરાષ્ટ્ર)થી પ્રસિદ્ધ કર્યું.