SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૮ : : શ્રી જૈન શાસન [અઠવાડિક) છે કરે છે તેથી તેમની બુદ્ધિમત્તા માટે સજજનોને શંકા પડે છે. કેટલાંક વિધિ વાક ૨ જ હોય છે, કેટલાક અનુવાદ્યપરક વાક્યો હોય છે અને કેટલાક સ્તુતિ પરક વાયો હોય છે, છે જ્યારે જ્યારે ધર્મનો મહિમા વર્ણવો હોય ત્યારે ધર્મના પ્રધાન ફળ મોક્ષની જેમછે આનુષંગિક ફળ પૌદ્દગલિક સુખનું પણ વર્ણન કરે. સાથે સાથે વક્તા, પિતાની પ્રરૂત્ર પણાથી સંસારની કે સંસારના પઢાર્થોની ભૂલથી પણ પુષ્ટિ ન થઈ જાય તેની તેટલી જ કાળજી રાખે. માટે તે ઉત્સર્ગ–અપવાઢના જાણ મુનિને દેશના દેવાને અધિકાર કહ્યો છે જ છે. સમજવા છતાં પણ આ પુણ્યપુરૂષ ઉપરની હયાની કાલીમા બિચાર. પ્રગટ કર્યા છે દ વિના રહી શકતા નથી. બાકી આ જ શ્રી ઉપદેશમાતા-પુષ્પમાલા ગ્રંથના પ્રારંભમાં જ ૨ પૂ. શ્રી ગ્રંથકાર પરમર્ષિ ફરમાવી ગયા કે– “જગતના જીવો અર્થ અને કામની પાછળ જ આસકત છે, તે શીખીને જ આવ્યા છે છે હોય છે. તેને શીખવવાની જરૂર પણ પડતી નથી. જે ધર્મગુરૂના પદ ઉપર રહીને અર્થ છે ૬ અને કામની પુષ્ટિ થાય તે જ ઉપદેશ આપે તે તેને “ક્ષત ઉપર ક્ષાર નાખનારા છે જે કહ્યા છે. જેમ વર્ષાઋતુ હોય, મોરના મનહર કેકારોનું ગુંજન થતું હોય અને તે જ ૪ વખતે જે ઉન્માદી બાલા હોય તેની જેવી હાલત થાય, તેવી હાલત કરનારા ધર્મગુરૂને કહ્યા છે.” ઉપદેશકે બહુ જ સાવધ રહેવાની ભલામણ કરી છે. આ બ લોકોને ૨ જાણવા છતાં ઉપયોગ નહિ કરી, પોતાની જ માન્યતાની યેનકેન પ્રકારેણ સિદ્ધિમાં જ ૨ રચ્યા પચ્યા રહેનારાઓને “શ્રી જિનનીવાણી” ન ગમે કે “શ્રી જૈન શાસન” પણ ન જ રૂચે તેમાં નવાઈ નથી. મિથ્યાદર્શનને ભેગ બનેલાઓની આવી જ દશ હોય છે રિ જેમ કે રોપી રોગીને પિતાને ચેપ ફેલાવવાની ચળ ઉપડે તેવી હાલત આવા લેકેની ર હોય છે. તે લેકે મહામહોપાધ્યાય શ્રી યશોવિજયજી ગણિવર્યશ્રીની- “અર્થની દેશના છે જે દીએ, એલવે ધર્મના ગ્રંથ રે, પરમપદનો પગટ ચોર તે. તેહથી કેમ વડે પંથરે. આ સ્વામિ સીમંધરા વિનંતિ.” સાચી પાડી રહયા છે. તે જ રીતે સુવિહિત શિરોમણી, ૨. સહસ્ત્રાવધાની પૂ. આ. ભ. શ્રી વિ. મુનિસુંદરસૂરીશ્વરજી મ.એ “શ્રી અધ્યાત્મક૯૫૬મ” ગ્રન્થમાં આસન્નોપકારી ચરમતીર્થ પતિ શ્રમણ ભગવાન શ્રી મહાવીર પરમાત્મા આગળ પિોકાર કર્યો કે-વાડ જ ચીભડાં ગળે, “રક્ષક જ ભક્ષક બને ત્યાં તેની આગળ પાકાર કરી ન્યસ્તા મુકિત પથસ્ય વાહતયા શ્રી વીર ! યે પ્રાફ ત્વયા, લુટાકાત્વદભવમ્ બહુતરાઃ ત્વચ્છાસને તે કલૌ ! બિભ્રાણ યતિનામ તત્તનુધિયાં મુક્યુન્તિ પુણ્યશ્રિયં, પુત્કર્મ કિમ રાજકેડપિ હિ તલા–રક્ષા ન કિ ઇસ્યવઃ ? ”
SR No.537261
Book TitleJain Shasan 1998 1999 Book 11 Ank 01 to 48
Original Sutra AuthorN/A
AuthorPremchand Meghji Gudhka, Hemendrakumar Mansukhlal Shah, Sureshchandra Kirchand Sheth, Panachand Pada
PublisherMahavir Shasan Prkashan Mandir
Publication Year1998
Total Pages1006
LanguageGujarati
ClassificationMagazine, India_Jain Shasan, & India
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy