________________
વર્ષ-૧૧ અ ક ૩૭–૩૮ તા. ૧૮-૫-૯૯ :
૧.સા. શ્રી કુલદ` નાશ્રીજી મ.ને વરસીતપનું પારણું ઇનાશ્રી જી મ.ને ૯૧મી એળીનુ પારણુ સાથે થયુ' હતું.
સારી સ`ખ્યામાં પધાર્યા હતા.
:૮૫૯
તથા પૂ. સા. શ્રી ભવ્યસંબંધીએ વિ.
તેમના
માંડી હતી અને
અગાઢરા સમેત શિખર સ્થાપના તીર્થની ભવ્યતા ઉપસવા ભવિષ્યમાં તરવાના તી તરીકે મહાન તીથ બની જશે તેવું સૌને લાગતુ હતું. સીમાગા (કર્ણાટક) : અત્રે વીશ સ્થાનક તપના ઉદ્યાન નિમિત્તે પૂ. આ. શ્રી વિજયઅક રત્નસૂરીશ્વરજી મ. પૂ. આ. શ્રી વિજય અમરસેન સૂરીશ્વરજી મ.ની નિશ્રામાં ચૈત્ર વ૪ ૬ થી ૧૦ સુધી મહાત્સવ ઉજવાયા હતા.
જુબા (ફાલના) : અત્રે પૂ.આ. શ્રી વિજય કમલરત્ન સૂરીશ્વરજી મ.ની નિશ્રામાં મુખરાજ પ્રતાપજી શ્રીમતિ બઢ઼ામીમેનના જીવીત મહેાત્સવ નિમિત્તે ૫. છેડના ઉજમણા સાથે વીશસ્થાપકપૂજન શ્રી સિદ્ધચક્ર મહાપૂજન અઢાર અભિષેક સહિત પચાન્તિકા મહેાત્સવ વૈ. સુદી ૫ થી વ૪ ૭ સુધી ઉજવાયે.
સુ'બઇ ભાયખલા : સુમેર ટાવરમા શ્રી ગેાડીજી પાર્શ્વનાથ મદિરે પૂ.મુ.શ્રી અક્ષયવિજય મ. પૂ. મુ. શ્રી જિનર્દેશ્ન વિ.મ. પૂ. મ. મુ. શ્રી મેાક્ષઇન વિ. મ. આઢિની નિશ્રામાં મેઇમલજી કુ'ઇનમલજી તથા શ્રીમતી હ ્ન ઉમેદમલજીના જીવીત મહેાત્સવ નિમિત્તે ૧૦૮ પાર્શ્વનાથ પૂજન સિદ્ધચક્ર મહાપૂજન સહિત પ ́ચાહિનકા મહેાત્સવ તેમના પરિવાર |લંડન થાણાવાળી] તરફથી પ્રથમ જે વ૪ ૩ થી જેઠ વદ ૬ સુધી કરવામાં આત્મ્યા હતા.
ચિ'ચવડ ગાંવ-પૂના મધ્યે પન્યાસ અને ગણિ પદવી નિમિતે ૫૧ મનુ ભવ્ય ઉજમણું
પૂ.પાઢ પ્રશાંતમૂર્તિ ગચ્છાધિપતિ આ.દેવ શ્રીમદ વિ. મહેાચ સ. મ. સા.ની આજ્ઞા અને આશીર્વાદથી પ્રશાંતમૂર્તિ પૂ. આ. દેવ શ્રીમદ્દુ વિ. જયકુ'જર સૂ. મ. સા. તથા પ્રવચન પ્રભાવક પૂ. આ.દેવ શ્રીમદ્દ વિ. મુક્તિપ્રભ સ. મ. સા.ની તારક નિશ્રામાં સેવાભાવી પૂ. ગણિવર્ય શ્રી ધર્મદાસવિ. મ. સા. ને પન્યાસ પદ્મ તથા પ્રવચનકાર પૂ. મુ. શ્રી ૐત્નસેન વિ. મ. સા.ને ગણિપદ પ્રદાન નિમિત્તે ૫૧ બ્રેડના ભવ્ય દ્યાપન, શ્રી સિદ્ધચક્ર મહાપૂજન, ૧૦૮ પાર્શ્વનાથ મહાપૂજન આદિ સહુ ભવ્ય અશાહિક મહેાત્સવ ઉજવાશે. તા. ૬-૫-૯૯ના દિવસે સવારે ૮-૦૦ વાગે જૈન શાસનના પર્મ આધારભૂત ૪૫ આગમના ભવ્યાતિભવ્ય વરઘેાડા નિકલશે અને તા. ૭-૫-૯૯ ના દિવસે પ્રાત: ૮-૦૦ વાગે વિશાલ ચતુર્વિધ સંઘની ઉપસ્થિતિમાં પન્યાસ અને ગણિ પશ્ન પ્રશ્નાન વિધિ પ્રાર’ભ થશે. તે પુણ્ય પ્રસંગે સકલ સધને પધારવા ચામડા પરિવાર અને ચિધવડ જૈનસંઘ તરફથી આમંત્રણ પાઠવવામાં આવેલ છે.