________________
21819 HH22
બગોદરા: શ્રી સમેત શિખર સ્થાપના તીર્થ માં શ્રી સંમેત શિખર પાર્શ્વનાથજ છે (૧૩૫ ઈંચ) શ્રી કપમ પાર્શ્વનાથજી (૧૧૧ ઈચ) શ્રી સહસકૃણ પાર્શ્વનાથજી ) છે અહૈિ જિનબિંબની અંજનશલાકા ચૈત્ર વ8 ૧૪ થી વૈ. સુ. ૭ સુધી મહેસવ સાથે જ
આયોજન કરવામાં આવ્યું હતું. પૂ. આ. શ્રી વિજય જિનેન્દ્રસૂરીશ્વરજી મ. આદિ ચૈત્ર છે છ વદ-૬ ના પધાર્યા હતા. ઉત્સવનું ગઠવવા લાગ્યું હતું. પૂ. આ. શ્રી વિજય ગુણશીલ 1 સુરીશ્વરજી મ. આદિ વદ ૧૪ ના પધાર્યા હતા. સવારે જલયાત્રાને વરઘોડે હતે બધા જ વિધિવિધાને સારી રીતે થયા હતા. કલ્યાણકેની ઉજવણી ભવ્ય રીતે થઈ હતી. ચ્યવન
જન્મ દિકકુમારી ઈદ્ર મહોત્સવ પુત્ર જન્મ વધામણી પારણું ઝુલાવવું, નામ સ્થાપન $ આ નિશાળ ગણુણ લગ્ન મહોત્સવ રાજ્યાભિષેક દીક્ષા કલ્યાણક વરડે દીક્ષાવિધિ રાત્રે રે આ અધિવાસ અંજન સવારે નૂતન અંજન કરેલા નૂતન બિંબદર્શન સમવસરણ દેશના છે. ૬ નિર્વાણ કલ્યાણકનું ૧૦૮ અભિષેક અષ્ટોત્તરી સ્નાત્ર વિ. ખૂબ સુંદર રીતે ઉજવાયા છે
હતા. માતાપિતા શ્રી રજનીકાંત કચરસીંગ ગાંધી તથા શ્રીમતી ઇન્દિરાબેન રજનીકાંત કે ગાંધી બન્યા હતા. ઈન્દ્ર ઈન્દ્રાણી શ્રી રાકીકુમાર રજનીકાંત ગાંધી તથા ડે. રૂપાબેન છે
રીકીમાર ગાંધી બન્યા હતા. ચિ. મિતેશકુમાર મંત્રી સંગીતાબેન ફેર બા, ડીમ્પી જ મિતેશકુમાર પ્રિયવંદા ઠાસી તથા શ્રી ચીનુભાઈની ધર્મપતની કુલમહત્તરા બન્યા હતા. સાક્ષાત પ્રભુજીની વિદ્યમાનતા હોય તેમ પ્રસંગે જીવંત ઉજવાયા હતા. વિધિકાર નવીન- 2.
ભાઈ બાબુલાલભાઈ સંગીતકાર શ્રી બળવંતભાઈ ઠાકુરની પાટીએ ખુબ ઉત્સાહ જ છે. પ્રેર્યો હતે.
- રજનીભાઈ ગાંધી, ઇન્દિરાબેન તથા રસીકભાઈ સંઘવી, મિતેશભાઈ રાકીભાઈ, ૨ અનીલભાઈ ગાંધી રસીકભાઈ સંધવી રસીકભાઈ તથા જય નંદભાઈ તથા વીરેન્દ્રભાઈ છે આદિએ વ્યવસ્થા જાળવવામાં સુંદર ઉત્સાહ બતાવ્યો હતો લક્ષમીવર્ધક સંધ, નવરંગ- ર * પુરા, રંગ સાગર સંઘના ભાવિકે વ્યવસ્થા કાર્યક્રમમાં સારો સહકાર આપ્યા હતા. આ જ આ પ્રસંગે પૂ. પ્રવત્તિની સા. શ્રી સૂર્ય પ્રભાશ્રીજી પૂ. સા. સુરેન્દ્રપ્રભાશ્રીજી મ. દિ આદિ પૂ. સા. શ્રી અનંતપ્રભાશ્રીજી પૂ.સા. શ્રી હિતપૂર્ણાશ્રીજી મ. આદિ પૂ. સા. અનંત જ છે ઇશિતા શ્રીજી મ. આદિ પધાર્યા હતા.