________________
છે છે મહાભારતનાં પ્રસંગો :
૯ [ પ્રકરણ-૪૯ ]
–શ્રી રાજુભાઈ પંડિત છે હા હા હા હા હા હા હા હા હા હા
દ્રૌપદીના કોચ્ચાર “હે કુંતી દેવી ! મારી નજરમાં તે તું વાંઝણી જેવી જ છે. (શુરવીરોને આ જ જણનારી માતા તો ઘણી જોઈ) તું તે હીઝડા જેવા પુત્રોને જણનારી બની. શરમની આ વાત છે. એક પતિ પણ પોતાની પત્નીનું રક્ષણ કરે છે. મારે તે પાંચ-પાંચ પતિ ક હોવા છતાં તેમની જ નજર સામે તેમની પત્ની હું શત્રુના હાથે વાળથી ખેંચાતી ર ભરસભામાં ઢસડાતી રહી.”
ઉઠ–ઉઠ ધરતીના ઘણી ! મ્યાન થઈ પચેલા શો ઉપર નજર કર. જ શાંતિથી બેસી રહેવાને સમય હવે નથી. શત્રુને સંહાર કરવા જે તમારી સહેજ ૨
પણ ઇચ્છા ન હોય તે આ ભીમ અને અર્જુનને આદેશ કરી દો કે અહી આવનારા છે શત્રુને સંહાર સઈ દે જે.”
એક ચક્રા નગરીમાં પાંડવ તરીકે ઓળખાઈ ગયા પછી હવે વધુ સમય અહીં છે. રહેવામાં દુર્યોધન તરફથી થનારી હેરાનગતિને નજર અંદાજ કરી યુધિષ્ઠિરાત્રિ એક ર. દિવસે મધરાતે એક ચક્રનગરી છોડીયે વૈતવન ભણી ચાલી નીકળ્યા. ૨ - સુંદર તાપસાશ્રમે તથા સુલભ ફળાહારેવાળા આ વનમાં કેટલે એ સમય છે છે વીતાવી દેવાનો નિશ્ચય કરી લીધો. અહીંના સુરમ્ય વાતાવરણમાં સારી રીતે દિવસે છે વીતી રહ્યા છે.
એવામાં એક વખત ધનુષ બાણ સાથે સજજ થઈ રક્ષણ કરી રહેલા 8. 8 અર્જુનની નજર દૂરથી આવતા એક ઘોડેસ્વાર ઉપર પડી. અર્જુને દરેકનું છે એ ધ્યાન દેવું. જ યુધિષ્ઠિરે કહ્યું- આ તે પ્રિયંવઢ જ લાગે છે. કે દ્રૌપદી હસીને બેલી- તમારી નજરમાં બધે પ્રિયંવ જ છે. અહીં તે કયાંથી ૬. આવી શકે ? આપણે તેને ખબર પણ કયાં છે ?
આ વાત પૂરી થાય ત્યાં તે દરેકે ખરેખર પ્રિયંવદને જ જે. વીતેલા દિવસે માં લાક્ષાગૃહમાં શું બન્યું ? હસ્તિનાપુરમાં શું ચાલે છે ?