________________
૬ આત્મ પ્રબોધક પ્રસંગે સાધુપણાને સાચો અલંકાર તપ!
” –પૂ. સા. શ્રી અનંતગુણાશ્રીજી મ. આ
પ્રમાદ એ જ આત્માને મોટામાં મોટો શત્રુ છે. પ્રમાદને આધીન દુનિયા # પ્રમાદને માટે શું શું કરે છે તે સૌના અનુભવમાં છે. શાસ્ત્રકારોએ ખાવું-પીવું તેને
પણ પ્રમાદ કહ્યો છે. ખાવા-પીવા માટે આજે કેટલો બધો વિવેક ભૂલાઈ ગરે છે. તેથી છે જ ભક્ષ્યાભર્યાના વિચારને તે જાણે દેશવટે અપાય છે. સારા ધમકુલોની હાલત આ છે
વિષયમાં નતમસ્તક બનાવે તેવી છે. દુનિયામાં પણ કહેવાય કે “આહાર અને નિદ્રા # વધાર્યાં વધે અને ઘટાડયા ઘટે.”
ભગવાન શ્રી મહાવીર પરમાત્માને આત્મા જ્યારે વિશ્વભૂતિના ભવમાં હતા તેના જ આ એક જ પ્રસંગની વાત કરવી છે પ્રસંગ પામીને તે શ્રી વિશ્વભૂતિ રાજકુમારે દક્ષિાને જ ૬ અંગીકાર કરી. અહિંસાના પાલન માટે સંયમ જરૂરી છે અને સંચમની વિશુદ્ધિ માટે છે ૨ તપ ખૂબ જ જરૂરી છે. તેથી જે છ બાહ્ય અને છ અત્યંતર એમ બાર પ્રકારના તપનું છે સુવિશદ વર્ણન કરવામાં આવ્યું છે. અત્યંત૨ તપની પુષ્ટિ માટે જ બાહ્ય તપ કરવાનો જ છે. તપ વિનાના સાધુને માત્ર હાડપિંજર જેવો કહ્યો છે. એટલું હાડપિંજર જોવાય તે શું હાલત થાય તેની બધાને ખબર છે. તેથી શ્રી વિશ્વભૂતિ અણગાર તપથી પોતાના છે આત્માને ભાવિત કરવા લાગ્યા. સંયમના અપ્રમત્ત પાલનની સાથે, સ્વાધ્યાયામાં લીન જ બની, છ–અઠ્ઠમ-ચાર ઉપવાસ આદિ કરતપથી કાયાને કૃશ કરવા લાગ્યા. રાધુપણાને કે વર્ણ શ્યામ કહેલ છે તે પણ સહેતુક છે. કઠોર તપથી રાજકુમારો - શ્રેષ્ઠિપુત્રો આઢિ હિં પિતાની સુવર્ણ મયી કાયાને કેલસા જેવી શ્યામ બનાવી દેતા. છે ' આત્મચિંતન કરતાં તે મહાત્માએ વિચાર કર્યો કે – “આહાર તે પણ પ્રમા ર છે. માટે પ્રમાદનો નાશ કરવા હવે હું માસક્ષમણના પારણે માસક્ષમણ કરૂં અને આત્મા ઉપર અનાદિકાભથી લાગેલાં કર્મોનો નાશ કરું”
આ પ્રસંગ પ્રમામાં પડેલા, ખાવા-પીવાહિના શેખીન બનેલા સૌની આંખ છે ઉઘાડનાર છે. કે કઠોર તપ કરવા છતાં પણ હું કાંઈ જ કરતો નથી તેમ લાગે છે.
જયારે આજે અમે શેડો ઘણે તપ કરીએ કે નવકારશી અને વિહાર કરીએ તો ઘણું જ ષ્ટિ, બધું કરી નાખ્યું તેમ માનીએ છીએ. ભગવાન બનવું હશે તો માત્ર વાતે ના વડા દિ * કર્યું નહિ બનાય પણ જેમના શાસનમાં આપણે આરાધના કરી રહ્યા છીએ તે આસ- ર
નેનોપકારી પરમ તારક શ્રી ભગવંતના જીવન પ્રસંગોને યથાર્થ વિચાર કરી બાત્મસાત જ કરીશું તો બનશે. કમમાં કમ ખાવું-પીવું તે પણ પ્રમાઢ છે આટલું હૈયામાં કેતરાઈ ઈ જાય તે ય ઘણું.