________________
છે છે મહામાતના પ્રસંગો છે કે
[ પ્રકરણ-૪૫].
' – શ્રી રાજુભાઇ પંડિત કાવહ નહાવા હા હા હા હા હા હા હા હા.
(૪૫) આખર... યુધિષ્ઠિરે સેગઠા બેયા. છે . “નહિ. નહિ. યુધિષ્ઠિર ! હજી પણ તારી પાસે દાવમાં મૂકી શકાય તેવી જ
એક ચીજ બાકી છે. અને તે છે પાંચાલી. દ્રોપદીને દાવમાં રમીને તું સમૃદ્ધિને પાછી ?
મેળવ. છે . “દુઃશાસન ! જાવ, હવે પરાજિત કંઈ ગયેલા પાંડવોના વસ્ત્રો ખેંચવા માંડે.”
. “અરે.... પેલી ડું ચલી (વેશ્યા) પાંચાલીને પણ અહીં જ લઈ આવ...” એ “આવ, પાંચાલી ! મને તારામાં ગાઢ અનુરાગ છે, હવે આપણું મિલન માટેના અંત છે હ રાય દૂર થયા છે. માટે આવ, અને અહી (જાંઘ ઉપર) બેસ” છે . “દ્રોપદીના વાળ ખેંચીને લાવનાર અને વસ્ત્રો ખેંચનાર નરાધમના હાથને જડછે મૂળમાંથી ઉખાડી ના નાંખુ તો હું ભીમ નહિ. દ્રોપદીને જાંઘ બતાડનાર લંપટ- પાપી
ની જાંઘને આ ગઢાથી ચૂરેચૂરા ના કરૂ તે હું ક્ષ ત્રવટધર ભીમ નહિ.” છે , “ધૂતરાષ્ટ્ર ! હજી પણ ચેતવણી આપું છું કે – કુરુવંશના કુટુંબનો પ્રલય –
સંહાર ઈચ્છા ન હોય તે તમારા નરાધમ પુત્ર દુર્યોધનને હણી નાંખો...” છે , “કર્મ ચંડાલ હજી પણ જે તું આ દુષ્કર્મથી નહિ અટકે તો મારી આ તલવાર - આ તારો શિર્ષોઠ કરી નાંખશે.”
ઈન્દ્રપ્રસ્થના રાજા દુર્યોધનના આગ્રહભર્યું આમંત્રણથી હસ્તિનાપુર નરેશ ૨ જ યુધિષ્ઠિર ભીમ પિતામહાદિથી માંડી દ્રોપદી સહિતના સર્વ પરિવાર સાથે ઇન્દ્રપ્રસ્થની જ ૬ દિવ્યસભા જેવા માટે તે ભણી ચાલ્યા.
પાંડવોને ક્યાં ખબર છે કે પાછા ફરતાં શરીર ઉપર એક શરીરના ઢાંકણુ સિવાય તે છે કશું પોતાની પાસે રહેવાનું નથી.'
- ઈન્દ્રપ્રસ્થ પહોંચેલા પાંડવાહિને દુર્યોધને ડગલેને પગલે પ્રવેશોત્સવ કરાવ્યું. *
હવે અવસર પામીને દુષ્ટ બુદ્ધિ દુર્યોધન પાંડવોને પિતાની દિવ્યસભા બતાવવા ર લઈ ગયે. પૂર્વના આજના મુજબ ત્યાં ઠેક-ઠેકાણે ધુતક્રીડા રમનારા બેઠા હતા. ' છે
કેટલાં ધૂત ક્રીડા કરનારાઓએ દિવ્યસભાને જોતા-જોતા આમ તેમ ભમી રહેલા છે. કે દુર્યોધન તથા યુધિષ્ઠિરને કહ્યું – શું તમે ધૃતક્રીડા નથી કરતાં ?
દુર્યોધને કહ્યું – વડિલ બંધુ રુધિષ્ઠિરની ઈચ્છા હશે તે ક્ષણવાર ઘેતક્રીડા પણ કરશું.