________________
૨૧૪ :
શ્રી જૈન શાસન (અઠવાડિક) , છે. સંઘપતિ થઈ શ્રી શત્રુંજ્ય તીર્થનો બીજો ઉદ્ધાર કરાવ્યું. આ ઇંડવીય રાજાને પણ છે ર અરિસા ભવનમાં કેવળજ્ઞાન થયું હતું. છે ત્યાર પછી એકસે સાગરોપમ વિત્યા બાઢ મહાવિદેહ ક્ષેત્રમાં શ્રી જિનેશ્વર છે જ ભગવંત પાસેથી આ તીર્થનું વર્ણન અને મહિમા સાંભળીને ઈશાને અને તેને ત્રીજો 3 ઉદ્ધાર કરાવ્યો. ત્યારબાઢ એક કરોડ સાગરોપમના સમયના સમય બાઢ મા કેન્દ્ર ચોથો ૨ ઉદ્ધાર કરાવ્યો. તે પછી કશકેટી સાગરોપમ ગયા બાઢ બ્રહ્મા પાંચમ ઉદ્ધાર કર્યો. રિ છે અને તે પછી એક કૈટી સાગરોપમ ગા બાઠ ભવનપતિ ચમરેદ્ર શત્રુંજયગિરિન છે આ છો ઉદ્ધાર કર્યો. જ શ્રી આદિનાથ પ્રભુ થઈ ગયા પછી પ૦ લાખ કે ટી સાગરોપમ બાર શ્રી સાગર છે છું ચક્રવતી થયાને ઈન્દ્રના કેવાથી પડતે સમય જાણુને આ સાગર ચક્રવત એ ભરતે જ ભરાવેલ મણિમય જિનબિંબને ભૂમિમાં ભંડાર્યું. અને તેમણે આ તીર્થને સાતમે જ એ ઉદ્ધાર કર્યો. તે પછી ચોથા તીર્થંકર પરમાત્મા શ્રી અભિનંદન સ્વામીના સમયમાં આ વ્યંતરેન્દ્ર આઠમે ઉદ્ધાર કર્યો. આ તીર્થને નવો ઉદ્ધાર શ્રી ચંદ્રપ્રભુ સ્વામીના છે સમયમાં ચંદ્રયશ રાજાએ કરાવ્યો. શ્રી શાંતિનાથના પુત્ર ચઠાયુધે દશમો ઉદ્ધાર કરાવ્યો. ત્રિ શ્રી મુનિસુવ્રત સ્વામીના સમયમાં રામચંદ્રના હસ્તે અગિયારમો ઉદ્ધાર શત્રુ જયને થ.
બાવીસમાં તીર્થંકર નેમિનાથના સ્વામીના સમયની વાત છે. તે સમયમાં પાંડ- આ જ એ ભયાનક હિંસક યુદ્ધ કર્યું. તેથી તેમણે મહાપાપ બાંધ્યું. પુત્રોને પાપમુકત કરવા છે 2 માતા કુંતીએ કહ્યું–‘પુત્રો? ગેત્ર દ્રોહ કરીને તમે મહા પાપ (બાંધ્યું.) કર્યું છે. ૨. છે આથી શ્રી શત્રુંજય તીર્થની યાત્રા કરીને તમે એ પાપનો નાશ કરે.” ૨૧ : માતાની આજ્ઞા માની પાંડવોએ આ તીર્થની યાત્રા કરી. ત્યાં તે તેણે અમુલ્ય 8 લાકડાનો ભવ્ય પ્રાસાઢ કરાવ્યો. અને તેમાં લેશમય જિનબિંબ સ્થાપીને શ્રી શત્રુંજય છે તીર્થને બારમે ઉદ્ધાર કર્યો.
ત્યાર બાઢ શ્રી વીર પ્રભુના નિર્વાણ બાઢ ચારસોને સીતેર વર્ષે વિક્રમાદિત્ય રાજા થયા. આ તીર્થને સંઘ કાઢી તે સંઘપતિ બન્યો. (આ તે જ વિક્રમાદિત્ય જેણે પિતાનું સંવત્સર સ્થાપી નામ રાખ્યું છે વિક્રમ સંવત જે આજે ૨૦૫ ચાર્જ છે પછે ૨૦૫૫ થશે તે જે વિક્રમાદિત્ય પરદુઃખભંજન રાજા) તે પછી સંવત ૧૦૮ માં જાવડ શેઠે તેરમો ઉદ્ધાર કર્યો. - પાંડ અને જાવડ શેઠના સમય દરમ્યાન બે કરોડ પંચાણું લાખ અને પોતેર ૬િ હજાર તેટલા સંઘપતિ થયા. તે પછી સંવત ૧૨૧૩માં શ્રીમાળી બાહડ દેવે ચકમો