________________
* કપટીને મળ્યું મોત ૯
--- હરીશ મણીઆર
' એક ગામ ગામમાં એક ભલો ખેડૂત રહે. સંતોષી જીવ. થોડી ઘણી જમીન ૨ પિતા પાસે છતી તે ખેડીને ગુજરાન ચલાવે તેના હૃદયમાં પરોપકારની ભાવના છે સઢવ જીવંત રહેતી. ભૂખ્યાને અન્ન, તરસ્યાને પાણી માટે તે હંમેશા તત્પર, તૈયાર જ રહે ભલા માટે આજુ-બાજુ વાળાએ પણ તેને માનથી જોતા આઠર આપતા.
વૈશાખના દિવસો હતા સૂર્ય પૂરા ઝનૂનથી તપી રહ્યો હતે. ભયંકર ગરમી પડી રહી હતી. ખેડૂત પિતાના ખેતરમાં કામ કરી રહ્યો છે. દૂરથી કોઈના કણસવાને અવાજ આવે છે. ખેડુત દેડીને ત્યાં જાય છે. જોયું તે વૃદ્ધ ડોશીમાં પાણી. પાણી... તેમ કણસતા -કણસતા બોલી રહ્યા હતા. ખેડુત દેડીને પાણી ભરી લાવ્યો. ડોશીમાને કે પીવડાવ્યું. ડેશીમાએ આશીર્વા આપ્યા અને સાથે સાથે એક અંગુઠી આપી. બેલ્યા. આ , “બેટા, તે મારો આત્મા ઠાર્યો છે. હું તને આ અંગુઠી આપું છું. આ મામુલી જ છે અંગુઠી નથી આ અંગુડી પાસે તું જે માગીશ તે મળશે, હા, ખાસ યાઢ રાખજે. આ
આ અંગુઠીને ઉપયોગ તું ફક્ત એક જ વખત કરીશ. ભગવાન તારૂ ભલું કરે.” છે. ડેશીમાં અદ્રશ્ય થઈ ગયા.
ખેડુત તે સ્વપ્ન જોઈ રહ્યો હોય તેમ સ્તબ્ધ થઈ ગયે. “શીમાં ક્યાં ગયા ?? ? છે આ શું ચમ-કાર છે? ખેડુત અંગુઠી સામે જોઈ રહ્યો “આની પાસે શું માંગવું?' છે
“ચાલ, ઘેર જઈને પછી વાત.” આવું વિચારતે ઘરભણી ઉપડશે. છે ગામમાં દુનિચંદની સેના-ચાંદીની દુકાન છે. દુનિચંઢ પારકી વસ્તુ સાથે © બનાવટ કરવી. આ દુનિચંદ્ર દુકાનના થડે બેઠો છે. ગરમીને હીસાબે ઘરાકી હતી છે નહી. નવરે દુનિચંદ હાથ પંખાથી હવા ખાઈ રહ્યો છે. પેલે ખેડુત ત્યાંથી પસાર થઈ એ થયો. દુનિચંઠનું ધ્યાન પડયું. ખેડુતની દૃષ્ટિ મળી. ખેડુતે રામ-રામ ર્યા. દુનિચંદ્ર છે જ બનાવટી હસતાં બોલ્યો. “રામ-રામ” “ભલા માણસ, આવા ખરા તડકામાં ક્યાં આંટા ર મારે છે?” જવાબમાં ખેડુતે બધી વાત કરી. દુનિચંદની હૃદયની પાટીમાં કપટને છે એક ઘુટાવા લાગે ‘લાવ, બતાવ તે એ અંગુઠી ખેડુતે એ અંગુઠી દુનિચંદને છે જ આપી, દુનિચંદે અંગુઠી આમતેમ ફેરવીને જોઈ. “આ તો સાવ મામુલી અંગુઠી છે. આ
આવા અંગુઠીયા તો બજારમાં મામુલી ભાવે મળે છે અને એ ડોશી તને ઉલ્લુ બનાવી ગઈ. માટે જે આ અંગુઠી ભૂલી જા, તું ભલો માણસ છો. તારે જોઇતી હોય છે તો તું બીજી અંગુઠી આપું સંકટમાં એ ક્યારેક કામ આવશે.” પેલો ખેડુત તે જ